SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૧૩ તે કારણથી ભગવાન ઉદ્દેશક અપ્રીતિનું સર્વથા પરિહાર્યપણું હોવાથી, તેની અવસ્થાત્રયનો અનાદર કરીને શિલ્પીગત અવસ્થાત્રયનો અનાદર કરીને, પ્રતિમાગત અવસ્થાત્રયના ઉલ્માવતથી મન દ્વારા ઉત્થાપિત છતા જિનઅવસ્થાત્રયના આશ્રયવાળા દોહદભેદો-શિલ્પીગત બાલ-કુમારયુવાલક્ષણ અવસ્થાત્રયવાળા મનોરથો, રમકડાં આદિ આપવા આદિ દ્વારા પૂરવા જોઈએ; કેમ કે આ રીતે જ=પ્રતિમાગત અવસ્થાત્રયના આશ્રયવાળા શિલ્પીગત મનોરથો પૂરવામાં આવે એ રીતે જ, ભગવાનની ભક્તિના પ્રકર્ષની ઉપપત્તિ છે. જે કારણથી કહેવાયું છે – “ધપુસ્વર્યુવતં=અધિક ગુણવાળા એવા ભગવાનમાં રહેલા સ્વમનોરથોથી યુક્ત નિવİ=જિનબિંબ માવશુદ્ધ અંત:કરણ વિશુદ્ધિથી ચાયનવજોન=વ્યાયાર્જિત ધન વડે નિયમ–નિયમથી યિતગૅ કરાવવું જોઈએ.” (ષોડશક-૭/૮) “યત્નજે કારણથી ત્ર=અહીં=જિનબિંબ કરાવવામાં અવરથાત્રયમિન = બાલ, કુમાર અને યુવાલક્ષણ અવસ્થાત્રયગામી વાતાદ્યાન્વેત્તા રોતા =બાલાદિ શિલ્પીમાં આરોપિત પ્રતિમા કારયિતા એવા શ્રાવકના ચિત્તથી ઉત્પન્ન થયેલા એવા મનોરથો, વૃધે બુધ પુરુષો વડે સમારક્યાતા =કહેવાયા છે, ત= તે કારણથી કીડન -રમકડાં આદિકશિલ્પીને રમકડાં આદિ આપવાં જોઈએ. “કૃતિ’ પાદપૂર્તિમાં છે. "(ષોડશક-૭/૯) ૧૩ * “તસ્ત્રિમ્પનીયા ૩પ' - અહીં ‘'થી એ કહેવું છે કે ભગવાન આલંબનક નહીં, પરંતુ શિલ્પી આલંબનક પણ અપ્રીતિનું જિનઉદ્દેશકપણું છે. શ્રીનશુપઢોનાના' – અહીં શ્રી નાદ્રિના થિી ભોગસામગ્રીનું ગહણ કરવું. ભાવાર્થ :(i) ભગવાન ઉદ્દેશક શિલ્હીમાં અપ્રીતિનું પરિહાર્યપણું - (i) પ્રતિમાગત અવસ્થાત્રયના ઉભાવન દ્વારા શિલ્પીના દોહદોની પૂર્તિ - પૂર્વશ્લોક-૧૨માં કહ્યું કે જિનબિંબ કરાવનાર શ્રાવકના ચિત્તમાં જેટલા સંતોષો છે, તેટલાં જિનબિંબનિર્માણનાં કારણો છે. તેથી જિનબિંબ નિર્માણ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org;
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy