SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિવાત્રિશિકા/શ્લોક-૫ આસન્ન પણ લોક દાનાદિથી સત્કારવા યોગ્ય છે. તેથી શુભાશયની ફાતિથી જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવકોને બોધિની વૃદ્ધિ થાય છે= સમ્યગ્દર્શનની નિર્મળતા થાય છે. આપણા “સત્રોડ'િ - અહીં ‘પ'થી એ કહેવું છે કે જિનમંદિર નિર્માણમાં કાર્ય કરનારા લોકોનું તો દાનાદિથી સન્માન કરવું જોઈએ, પરંતુ જિનમંદિરના કાર્યમાં પ્રયત્ન નહીં કરનારા એવા તે સ્થાનની નજીકમાં રહેનારા પણ લોકોનું દાનાદિથી સન્માન કરવું જોઈએ. ટીકા :__ आसन्नोऽपीति-आसन्नोऽपि तद्देशवः स्वजनादिसम्बन्धरहितोऽपि । इत्थं भगवद्भक्तिप्रयुक्तौदार्ययोगात् ।।५।। ટીકાર્થ: મીત્રોડપિ ... યોગાન્ આસ પણ તે દેશમાં રહેનાર સ્વજનાદિ સંબંધ રહિત પણ જે સ્થાનમાં જિનમંદિર નિર્માણ કરવું છે તેની આસપાસમાં રહેનાર સ્વજનાદિ સંબંધ રહિત પણ, લોક સત્કાર કરવા યોગ્ય છે, એમ અવય છે. શ્લોકમાં કહેલ “સ્ત્રનો અર્થ સ્પષ્ટ કરે છે - આ રીતે=જિનમંદિરના નિર્માણના સ્થાનના આસત્તવર્તી લોકનો પણ સત્કાર કરવામાં આવે એ રીતે, ભગવાનની ભક્તિપ્રયુક્ત ઓદાર્યના યોગથી શુભાશયની સ્ફાતિ થાય છે, એમ શ્લોક સાથે સંબંધ છે. પા સ્વનનqશ્વરહિતોપ' – અહીં ‘થિી એ કહેવું છે કે જિનમંદિર નિર્માણના સ્થાનની નજીકમાં રહેલા એવા સ્વજનાદિનું તો દાનાદિ દ્વારા સન્માન કરવું જોઈએ, પરંતુ જેઓ સ્વજનાદિ સંબંધ રહિત છે, તેઓનું પણ દાનાદિ દ્વારા સન્માન કરવું જોઈએ. ભાવાર્થ :જિનમંદિર નિર્માણ અર્થે પરપીડાપરિહાર માટે કરણીય કર્તવ્યથી શુભ આશયની વૃદ્ધિ દ્વારા બોધિની વૃદ્ધિ - પૂર્વશ્લોક-૪માં કહ્યું કે ધર્મમાં ઉદ્યમશીલ પુરુષે સર્વની અપ્રીતિના પરિવાર માટે ઉદ્યમ કરવો જોઈએ, જેથી તે ધર્માનુષ્ઠાન શુભ ફળવાળું થાય. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy