SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિાસિંચિકા/શ્લોક-૩ અન્વયાર્થ - તત્ર ત્યાં=જિતભવનના નિર્માણમાં, મા પ્રથમ પરીપત પદિતાં પરોપતાપ રહિત, ભવિષ્યમદ્રસન્નતિષ્ણભવિષ્યમાં થનાર ભદ્રની સંપત્તિવાળી શુદ્ધ મદીશુદ્ધ એવી ભૂમિને શાસ્ત્રનીતિત =શાસ્ત્રનીતિથી પૃevયાત્રિગ્રહણ કરે. Imail. શ્લોકાર્ચ - ત્યાં જિનભવનના નિર્માણમાં પ્રથમ પરોપતાપરહિત, ભવિષ્યમાં થનાર ભદ્ર સંતતિવાળી, શુદ્ધ ભૂમિને શાસ્ત્રનીતિથી ગ્રહણ કરે. 13 ટીકા : तत्रेति-तत्र-जिनभवनकारणे प्रक्रान्ते, शास्त्रनीतितो वास्तुविद्याधर्मशास्त्रोक्तन्यायानतिक्रमेण । परोपतापः प्रातिवेश्मिकादिखेदः ।।३।। ટીકાર્ચ - તત્ર=નિમવન.. પ્રતિવૈશ્વિવિવેદઃ | ત્યાં પ્રક્રાત એવા જિનભવનના નિર્માણમાં, શાસ્ત્રનીતિથી વાસ્તુવિદ્યા અને ધર્મશાસ્ત્રમાં કહેવાયેલા વ્યાયના અનતિક્રમથી જમીન ખરીદવાના વિષયમાં વાસ્તુશાસ્ત્ર જે શ્રેષ્ઠ જમીન કહે છે તેના અતિક્રમણ વગર, અને જ્યાં ધર્મની સારી વૃદ્ધિ થાય તેવા સ્થાનમાં, જિનમંદિર નિર્માણ કરાવવાનું ધર્મશાસ્ત્ર કહે છે તે મર્યાદાના અતિક્રમ વગર, ભૂમિ ખરીદવી જોઈએ એમ અવય છે. શ્લોકમાં “પરીપતા હિતા' કહ્યું ત્યાં “પરોપતા' શબ્દથી પાડોશી આદિનો ખેદ ગ્રહણ કરવો. ૩ પ્રતિશ્મિર' - અહીં ‘થિી જેની પાસેથી ભૂમિની ખરીદી કરવી છે, તેમ જ તે ભૂમિ સાથે બીજા પણ કોઈ સંકળાયેલા હોય તેવા પુરુષોનું ગ્રહણ કરવું. ભાવાર્થજિનમંદિર નિર્માણ માટેની ભૂમિનું સ્વરૂપ : જિનમંદિરના નિર્માણમાં સૌ પ્રથમ ભૂમિની ખરીદી થાય છે, અને ભૂમિના લક્ષણને કહેનાર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તે ભૂમિની ખરીદી કરવામાં આવે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy