SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૨૬ ૧૧૭ ટીકા - आद्ययोरिति- आद्ययोः कायवाग्योगसारयोः पूजयोः क्रमात् पुष्पादिकं प्रधानपुष्पगन्धमाल्यादिकं सेवते च स्वयमेव ददाति, आनयति च वचनेन, अन्यतोऽपि क्षेत्रात् । तदुक्तं - "प्रवरं पुष्पादि सदा चाद्यायां सेवते तु तद्दाता । आनयति चान्यतोऽपि हि नियमादेव द्वितीयायाम्" ।।१।। अन्त्यायां-मनोयोगसारं(सारायां) सर्वं सुन्दरं पारिजातकुसुमादि मनसा सम्पादयति । तदुक्तं - "त्रैलोक्यसुन्दरं यन्मनसाऽऽपादयति तत्तु चरमायाम् ।" રૂતિ શારદા ટીકાર્ય : ગાયો...ત્તિ | પહેલી બે પૂજામાંકાયયોગસારા અને વાગ્યોગસારા પૂજામાં, ક્રમથી પુષ્પાદિકને શ્રેષ્ઠ એવા પુષ્પગંધ-માલ્યાદિકને સેવે છે અર્થાત્ સ્વયં જ ભગવાનની ભક્તિમાં વાપરે છે, અને વચન દ્વારા અન્ય પણ ક્ષેત્રોથી મંગાવે છે. તે કહેવાયું છે શ્લોકના પૂર્વાર્ધમાં જે કહેવાયું, તે ષોડશક-૯, શ્લોક૧૧માં કહેવાયું છે – “પ્રધાન પુષ્પાદિ સદા=હંમેશાં, આઘમાં=કાયયોગસારા પૂજામાં, તેનો દાતા=ભગવાનની પૂજા કરનાર, સેવે જ છે અર્થાત્ સ્વહસ્તથી જ ભગવાનને અર્પણ કરે જ છે, અને બીજી પૂજામાં–વાગ્યોગસાર પૂજામાં, વચનથી, અત્યથી પણ=અન્ય ક્ષેત્રથી પણ, પ્રસ્તુત એવાં પુષ્પાદિને નિયમથી જ મંગાવે છે.” (ષોડશક-૯, શ્લોક-૧૧) અત્યમાં ત્રીજી મનોયોગસારા પૂજામાં, સર્વ સુંદર પારિજાત કુસુમાદિકને મતથી સંપાદન કરે છે. તે કહેવાયું છે=શ્લોકના ઉત્તરાર્ધમાં જે કહેવાયું તે ષોડશક-૯, શ્લોક૧૨માં કહેવાયું છે. “જે વૈલોક્યસુંદર એવાં પારિજાત પુષ્પાદિક છે, તે જ ચરમમાં= મનોયોગસારા પૂજામાં, મન દ્વારા સંપાદન કરે છે." (ષોડશક-૯, શ્લોક-૧૧) ત્તિ' શબ્દ ત્રણ પૂજાના કથનની સમાપ્તિમાં છે. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy