________________
૧૦૫
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩ અવતરણિકા :
ગાથા-૨૧-૨૨માં પ્રતિષ્ઠિત બિંબની પૂજા કેટલા પ્રકારે થાય છે તે બતાવ્યું. હવે પૂજા કરનાર પુરુષે કઈ રીતે પૂજા કરવી જોઈએ ? તે બતાવે છે – શ્લોક :
इयं न्यायोत्थवित्तेन कार्या भक्तिमता सता ।
विशुद्धोज्ज्वलवस्त्रेण शुचिना संयतात्मना ।।२३।। અન્વયાર્થ
વિશુદ્ધીક્વનવા રિના સંતાનના વિત્તમતા સા=વિશુદ્ધ ઉજ્વલ વસ્ત્રવાળા પવિત્ર સંવૃતગાત્રવાળા, ભક્તિવાળા છતા એવા પુરુષે, ચાયોત્વવિન=ચાયથી પ્રાપ્ત વિત્ત વડે, ફ =પૂજા કરવી જોઈએ. ર૩ શ્લોકાર્ચ - વિશુદ્ધ ઉજ્વલ વસ્ત્રવાળા, પવિત્ર, સંવૃતગાત્રવાળા, ભક્તિવાળા છતા એવા પુરુષે, ન્યાયથી પ્રાપ્ત વિગત વડે પૂજા કરવી જોઈએ. ર૩મા ટીકા -
इयमिति- इयं पूजा, न्यायोत्थवित्तेन भावविशेषात्परिशोधितद्रव्येण, भक्तिमता सता कार्या, विशुद्धं पट्टयुग्मादि रक्तपीतादिवर्णमुज्ज्वलं च वस्त्रं यस्य तेन, तदुक्तं - "सितशुभवस्त्रेणेति ।" शुचिना द्रव्यतो देशसर्वस्नानाभ्याम् भावतश्च विशुद्धाध्यवसायेन, संवृतात्मना अङ्गोपाङ्गेन्द्रियसंवरवता ।।२३।। ટીકાર્ચ -
રૂપૂના ..... સંવરવતા ા ન્યાયથી પ્રાપ્ત થયેલા ધન વડે=ભાવવિશેષથી પરિશોધિત એવા દ્રવ્ય વડે, આ પૂજા ભક્તિમાન શ્રાવકે કરવી જોઈએ. કેવા શ્રાવકે કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org