Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha
Catalog link: https://jainqq.org/explore/023349/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ૌશલ્ય ==LI ISISC લેખકઃ સ્વ.મોતીચંદ ગિરધરલાલ ાપડિયા 'મૌક્તિક 451218: આ જૈન જ્ઞાત્માનંદ સત્તા ભાવનગર Page #2 -------------------------------------------------------------------------- ________________ XXXXXXXXXXXXXXXXXXXXO શ્રી આત્માન જૈન ગ્રંથમાળા નં. ૯૬ સત ફૂલચંદ ત્રિકમભાઈ થમાળા પુષ્પ બીજુ ધર્મ કૌશલ્ય OX!!!!!!!!!!!!!!!!!!!!!!!!??? કે લેખક સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા - XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર *&XXXXXXXXXXXXXXXXXX Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : શ્રી જન આત્માનંદ સભા Dાવનગર પ્રથમા ત્તિ સં. ૨૦૧૫ - આત્મ સંવત ૬૪ ': મુદ્રક : હારલાલ દેવચંદ શેઠ આનંદ પ્રિ. પ્રેસ ભાવનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ न्यायाम्भोनिधि जैनाचार्य १००८ श्रीमद्विजयानंदसूरीश्वर "आत्माराम"जी महाराज THE LAXMI ART-BHAVNAGAR. Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત જગજીવનદાસ ફૂલને જીવન પરિચય દીર્ધ ગવેષણા, ઊડું તત્વચિંતન, આપમેળે આગળ વધવાનું નિશ્ચય બળ, સહદયતા, સાદાઈ અને ધાર્મિક ભાવનાથી પિતાની જીવનને ધન્ય બનાવી ગયેલ શેઠ જગજીવનદાસ ફૂલચંદ સાત ભાવનગર શહેરના એક આગેવાન વેપારી હતા અને સંધના એક અગ્રગણ્ય ગૃહસ્થ હતા. * તેઓશ્રીને જન્મ સં. ૧૯૦૪ માં ભાવનગર મુકામે વિસાશ્રીમાળી જ્ઞાતિના આગેવાન ગૃહસ્થ શેઠ ફૂલચંદ ત્રિકમને ત્યાં થયે હતે. જરૂરી અભ્યાસ કરી તેઓશ્રી વ્યાપાર-વ્યવસાયમાં જોડાયા ત્યારે સંયોગે સામાન્ય હતા, પરંતુ સાહસવૃત્તિ અને કાર્યકશળતાથી તેઓશ્રી ધીમે ધીમે આગળ વધ્યા અને આપબળે તેઓશ્રીએ સારા પ્રમાણમાં લક્ષ્મી પ્રાપ્ત કરી, અને એક પ્રતિષ્ઠિત વેપારી તરીકેની સુવાસ સૌરાષ્ટ્રભરમાં ફેલાવી. તેમના વ્યાપાર-વ્યવસાયમાં એક ખાસ વિશિષ્ટતા એ હતી કે તેઓ પોતાની દુકાનના પરિવાર તરફ હમેશા વાત્સલાભરી મીઠી નજર રાખતા, અને પિતાના કુટુંબના સ્વજનોની જેમ સિને પિતાના Page #7 -------------------------------------------------------------------------- ________________ માનને સાચવતા. દુકાનના પરિવાર પણ એકનિષ્ઠ અને એટલે જ વફાદાર રહેતા. પરસ્પરમાં પ્રેમ-ભાવભયું" આ દર્શન મીઠા સ્મરણેથી ભરપૂર રહેતું અને હમેશા સુંદર લાગતુ. વ્યાપારક્ષેત્રે આ રીતે જેમ તેઓશ્રીએ પ્રગતિ સાધી તેમ જીવનનું સસ્કાર–ધન પશુ બીજી ખાજું વધતુ જ આવતું હતું. બાળપણથી જ તેઓશ્રીનું જીવન ધાર્મીક સંસ્કારાથી માએલ હતું. અને કુદરતી રીતે એ સમયના ભાવનગરના અગ્રગણ્ય વિદ્વાન પુરુષા શેઠ ઝવેરભાઈ ભાયંદ, વારા અમર, જસરાજ, શેઠે કુંવરજી આણુંછ, વકીલ મૂલચંદ નથુભાઈ, શેઠ ફત્તેચંદ ઝવેરભાઈ વગેરેના સમાગમ તેઓશ્રીને મળતા રહેતા, એટલે આ સમાગમથી તેએશ્રીની તત્ત્વજ્ઞાનપિપાસા વધતી આવી. ભાવનગર પધારતા ગુરુદેવાની સાથે જિજ્ઞાસુભાવે જ્ઞાનવિનિમય કરવાની તક જેમ જેમ મળતી ગઈ તેમ તેમ એ તકના લાભ લઈ નાનચર્ચામાં તે જીવનના આન માનતા હતા. એકધ્યાનથી હંમેશા પ્રભુ-ભક્તિ, ગુરુભક્તિ કરવી અને હંમેશા એક સામાયિક કરી તે પ્રસંગે જ્ઞાન–સંપાદન કરવાના તેઓશ્રીના નિયમ હતા. શ્રીયુત ફતેહચભાઈ સાથે તત્ત્વાર્થની ટીકા વગેરે તત્ત્વ-સાહિત્ય વાંચતા અને તેના ઉપર ચર્ચા કરતા. પરિણામે તેઓશ્રી પચ પ્રતિક્રમણુ, જીવ વિચાર, નવતત્વ, દંડક આદિ પ્રકરણા અને અન્ય તત્વથાના સારા અભ્યાસ કરી શકયા હતા, અને તીય-ભક્તિને અંગે તે દર પુનમે સિદ્ધગિરિની યાત્રા નિયમિત કરતા અને ગુરુ-ભક્તિ કરવાના સુગ લાભ પશુ મેળવતાં. આ રીતે તેએશ્રીનુ જીવન ધાર્મિક સસ્કારાથી ભયું " હતુ. તેમ તેઓશ્રીની જ્ઞાન–પિપાસા પણ ઉચ્ચ પ્રકારની હતી. આ સભાના તેઓ સ્તંભ સમા હતા, તેમના મિત્રા શ્રી વલ્લભદાસભાઈ માંષી, શ્રી ગુલાબચંદભાઈ આણુ 5 શ્રી ફત્તેહચ દબાઈ વગેરે Page #8 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી જગજીવનદાસ પુલચંદ લેત. જન્મ સં. ૧૯૩૪ સ્વર્ગવાસ સંવત ૨૦૦૨ 意路趨經過認證,於 Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ સાથે તેએ સભાના હિતાહિતની વાતા કરવા બેસતા, સભાની કાંઈ ગુંચ હોય તા પેાતાની વ્યવહારબુદ્ધિથી તેના ઉકેલ લાવતા અને સભાના ઉત્કર્ષ માં પાતાનાથી બનતે ભાગ આપતા. આ સભા ઉપરના પ્રેમને અંગે જ તેઓશ્રીએ રૂપિયા એક હજાર જ્ઞાન-વૃદ્ધિ માટે આપી, પેાતાના પિતાશ્રી ફુલચંદ ત્રિકમના નામે સાહિત્ય-સીરીઝ શરૂ કરાવી હતી. તેઓશ્રીની વિચારસરણી હુંમેશા આધ્યાત્મિક ભાવનાથી ભરપૂર હતી, અને જગતની સાચી ઉન્નતિ આધ્યાત્મિક ભાવથી જ થવાની છે, તેમ તેઓ દૃઢપણે માનતા, કોઈ વખત કાઈ વ્યકિત એમને કહેતી કે આજે વિજ્ઞાન વિકસી રહ્યું છે, એન્જીન વગેરે સાધના શેાધાઈ રહ્યા છે અને જગત ઉન્નતિના પંથે છે ત્યારે તેના જવામમાં તેઓ કહેતા કે આજનુ` વિજ્ઞાન જે આકાર લેતું આવે છે તેમાં જગતની ઉન્નતિ નથી, એ તા ભૌતિકવાદ છે. તેમાં આપણી ઉન્નતિ ન સંભવે. આપણી સાચી ઉન્નતિ આધ્યાત્મિકવાદમાં છે. જ્યાં સુધી આપણે સાચા આવ્યાભિકવાદ નહિ વીએ ત્યાં સુધી સાચું સુખ, સાચી શાન્તિ જગત નહી અનુભવી શકે. ધણા લાંબા સમય પહેલાં દ્વીધ દ્રષ્ટિથી ઉચ્ચારાએલ આ સત્ય આજે આપણે અનુભવીએ છીએ, આ આધ્યાત્મિક પ્રેમ તેઓશ્રીના જીવનમાં પણ પરિણમ્યા હતા, તેમની નમ્રતા, સાદાઈ, સયમ નિરભિમાનતા, મૂક સેવાભાવના, પારકાનુ ભલું કરવાની વૃત્તિ સંયમ વગેરે ગુણેા તેના પ્રતીક સમાન હતા. આપબળે તેઓશ્રીએ લક્ષ્મી પ્રાપ્ત કરી, તેમ તેના સદ્વ્યય પણુ તેઓ કરતા ગયા. સામાન્ય રીતે તે ીતિદાનમાં ખાસ રસ ધરાવતા ન હતા. અને હંમેશા દીન-દુ:ખી કુટુંબને ગુપ્ત મદ કરવામાં તેમને રસ વધારે હતા, એટલે તેમની સખાવતની યશગાથા લાકશ્ને ઓછી ચડી છે. એમ છતાં સસ્તાભાડાની ચાલી, તળાજ તી, સિદ્ધગિરિ, Page #11 -------------------------------------------------------------------------- ________________ ભાવનગર પશિવાત્સલ્ય ફંડ વગેરે શુભ કાર્યોમાં લગભગ અડધા લાખની સખાવત તેઓશ્રો નેંધાવતાં ગયા છે. આ રીતે અનેક શુભ સંસ્કાર પિતાના જીવનમાં એકત્ર કરી, સં. ૨૦૦૨ના માગશર સુદ ૨ ના તેઓએ પિતાની જીવનયાત્રા સંકેલી. એક સંસ્કાર-દીપક બુઝાયે કુટુંબે એક વાત્સલ્યધેલું છત્ર ગુમાવ્યું. મિત્રોએ જીવનને સાચે સલાહકાર ગુમાવ્યા. સધે અને સમાજે એક મૂક સેવક ગુમાવ્યો. એક વ્યવહારકુશળ, નીતિપરાયણ અને ધર્મપ્રેમી જનની આપણને સૌને ખેટ પડી શ્રી વિનયચંદભાઈ શ્રી શાન્તિલાલભાઈ, શ્રી મોહનલાલભાઈ અને શ્રી નંદલાલભાઈ એમ તેમના ચાર પુત્રરત્નો. ભાઈશ્રી મેહનલાલભાઈ અને શ્રી નંદલાલભાઈએ મૂળ વહિવટ સંભાળી પિતાના પિતાશ્રીના ઉજ્વળ નામને વધુ ઉજ્જવળ બનાવ્યું છે. આપરમાં બને ભાઈઓ પિતાની બુદ્ધિ, અનુભવ અને ભાગ્યબળે સારી પ્રતિ કરી રહ્યા છે તેમ કેળવણી, સમાજસેવા અને રાષ્ટ્રભક્તિના કામમાં પિતાની લમીને સંદરાય કરી સદ્ગતના નામને શોભાવી રહ્યા છે. ધર્મ અને રાષ્ટ્રોતિના શુભ કાર્યો તેઓના હાથે વધુ ને વધુ થાય અને એ રીતે એમના જીવન પણ ધન્ય બંને એમ ઈચ્છીએ Page #12 -------------------------------------------------------------------------- ________________ નિ વે દુન તત્ત્વજ્ઞાનના ગમે તેવા કાણુ વિષયને પણ સરળ ભાષામાં રજા કરી, જનતાને તત્ત્વચિન્તનની દિશામાં રસ લેતી કરવામાં સ્વ.માતીચંદ ગિરધરલાલ કાપડિયાના સાહિત્યે શ્રેણી સુંદર સેવા બજાવી છે તે આપણે જાણીએ છીએ અને તેથી આજે તેઓશ્રીનું સાહિત્ય સૌ કાઈ પ્રેમપૂર્વક વાંચે છે અને તેમાંથી આધ્યાત્મિક રસનું પાન કરે છે. જૈન સાહિત્યના ઘણાં કાણુગ્રંથાને તેઓશ્રીએ પેાતાની લોક્ભાગ્ય સરળ શૈલીએ તૈયાર કરી જનતા સમક્ષ મૂકયા હતા. તેમ પાતાના હાથે તૈયાર કરેલ, કેટલુંક અપ્રગટ સાહિત્ય આજે પણ પ્રમટ થઈ રહ્યું છે. અને જનતા તેના પ્રેમપૂર્વક આદર કરે છે. - હિન્દી મહાસભા જ્યારે ભારતની સ્વતંત્રતા માટે લડી રહી હતી અને અનેક રાષ્ટ્ર સેવકા જ્યારે સ્વેચ્છાએ શષ્ટ્રને માટે જેલવાસ સ્વીકારતા હતા ત્યારે શ્રીયુત માતીચંદભાઈ એ પણ જેલવાસ સ્વીકા હતા, અને તે દરમિયાન જેલમાં બેઠાબેઠા વ્યાપક દષ્ટિએ કેટલુંક સાહિત્ય તૈયાર કર્યું હતું. આ પ્રસંગે વ્યવહાર-કૌશલ્ય” ‘વ્યાપાર–કૌશલ્ય,’’ અને ધૂમ-કોશલ્ય આમ સોસા. મેષક સૂત્રાના કણ નાના ગ્રંથા રચાયાં, તેમાંથા “ ધર્મ – કોશલ્ય”ની લેખમાળા શ્રી આત્માનંદ પ્રકાશ'માં પ્રગટ થતી હતી. અને વાયકાને તે ગમી હતી. શ્રી પુણ્યં ક્રિમ સથેાતની સ્મૃતિ અચ્, શ્રી જગજીવનદાસ પુલચંદ સલાત તરફથી આ સભાને એક કાર રૂપિયા મળતા એક Page #13 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય સિરિઝ શરૂ કરવામાં આવેલ. અને “પંચપ્રતિક્રમણ સૂત્રનુ પ્રકાશન તેના પ્રથમ પુ તરીકે કરવામાં આવેલ. આ ગ્રંથ ખપી જવાથી સીરીઝનું બીજું પુષ્પ પ્રગટ કરવાને સભાને પ્રસંગ પ્રાપ્ત થશે. અને તેના બીજા પુરુષ તરીકે “ધર્મ-કૌશલ્યની લેખમાળા ગ્રંથાકારે પ્રગટ કરવાનો નિર્ણય લેવા જે જનતા સમક્ષ રજૂ કરતા અને આનંદ થાય છે, સ્વ. મેચંદભાઈએ, ઉપરોક્ત ત્રણે લેખમાળાના એકસો સે ચ લખ્યા હતા. એટલે “ધર્મકોશલ્યના એક સો સૂત્રે જ હેવા જોઈએ, પરંતુ તેને પૂર્ણ ભાગ અમેને પ્રાપ્ત થઈ શક્યો નથી એટલે પ્રાપ્ત થએલ બાણું સુત્રો પ્રગટ કરી અને કૃતાર્થતા અનુભવીએ છીએ. ધર્મ એ તે પ્રાણુ–માત્રને તરવાનું એક નાવ છે, જે ધર્મને ધર્મના ખરા સ્વરૂપમાં ઓળખે, ધર્મને-માનવતાને મર્મ જીવનમાં ઉતારે અને પિતાના જીવનને ધન્ય બનાવે તેણે જ સાચી “ધર્મ–કૌશલ્યતા કેળવી ગણાય. વ. મોતીચંદભાઈએ આ સાદું સત્ય પિતાની કુશળતાથી આ ગ્રંથમાં સરળ ભાષામાં રજૂ કર્યું છે. આબાલ-વૃદ્ધ સી સમજી શકે તેવો સરળ તેમની શૈલી છે. અને તેને ખરે રસ તે તેના વાચકો જ અનુભવી શકે. - આ ગ્રંથ પરત્વે વધુ કહેવાની અગત્ય અમને લાગતી નથી. વાચકો આ ગ્રંથ અભ્યાસની દષ્ટિએ વાંચે અને ધર્મને મમ પિતાના જીવનમાં ઉતારે તે આ ગ્રંથ પ્રકાશનને શ્રમ વધુ સાર્થક બને. આશા છે કે સૌ કોઈ આ વાત પ્રેમપૂર્વક અપનાવશે. * * * * પ્રકાશક Page #14 -------------------------------------------------------------------------- ________________ . . (૧) પ્રાણી ધર્મના પ્રતાપે એશ્વર્ય પ્રાપ્ત કરે છે, એ જ ઐશ્વર્યથી જે એ ધર્મને વંસ કરે. તે તે એ સ્વામીદ્રોહ કરવાનું પાતક કરે છે, એવા સ્વામીદ્રોહીને સારવામાં કેમ થાય? અત્યારે જે કાંઈ સારાં વાનાં છે તેનું કારણ શું? અગાઉથી કઈ કમાણુ કરી આવ્યા છીએ, તેથી સુંદર મનખા દેહ, ઈદ્રિયોની અનુકૂળતા, વ્યાધિ રહિત શરીર, મગજમાં સમજવાની શક્તિ, પરિવારની અનુકૂળતા, સામગ્રીની સહકારિતા વગેરે વગેરે અનેક બાબતે મળી છે. બાજુના પ્રાંતમાં હજારો માણસો ભૂખે ટળવળે અને મારે ત્યારે પેટ ભરીને અનાજ આપણને મળે છે. પિતાને સમાજમાં, સગાંઓમાં, સંબંધીઓમાં કઈ સ્થાન છે–આવી આવી અનુકૂળતાઓ અનેક છે. એ સર્વની પાછળ ઇતિહાસ છે, એ સર્વની પાછળ પ્રયત્ન છે, એ સર્વાની પાછળ ત્યાગ, સંયમ કે અર્પણ છે અને એ સર્વની પાછળ ધર્મને પ્રભાવ છે. દાન, શીલ, તપ સર્વે પ્રયત્ન માગે છે, ભગ માગે છે અને આગળ જતાં એને બલ્લો આપે છે. એટલે આપણું વર્તમાન અનુકૂળ પરિસ્થિતિનું કારણ પૂર્વકાળમાં આપણે આચરેલ ધર્મ છે. ધર્મ શબ્દ અહીં વિસ્તૃત અર્થમાં સમજ. આપણું સારા વિચાર, ઉગ્ય વર્તમાન, પ્રમેહ, સંયમ, ત્યામ, સત્ય, અહિંસાનું પાલન એ સર્વ વ્યવહારના ધર્મને વિશાળ અર્થમાં સમજી લેવા. એટલે આપણું સારી પરિસ્થિતિ ધર્મના પ્રતાપે થઈ. Page #15 -------------------------------------------------------------------------- ________________ [૨]. ધર્મ કૌશલ્ય હવે એ જ ધર્મનાં પરિણમેથી આપણે ધર્મને નાશ કરીએ તે આપણુ જેવા સ્વામીદ્રોહી બીજા કોણ કહેવાય ? ધર્મથી લક્ષ્મી મળે અને એ લક્ષ્મીથી નાચમુજરા કે રખડાઉપણું પ્રાપ્ત થાય, લક્ષ્મીને ઉપયોગ જુગાર ખેલવામાં થાય કે આવડતને ઉપગ તકરાર કરવામાં કે અર્થ વગરના ઝઘડા કરવામાં કે નાસ્તિકપણુને પ્રચાર કરવામાં થાય કે બેલવાની ચતુરાઈને ઉપગ વાદવિવાદમાં થાય કે લેખનને. ઉપગ ઝઘડા જણાવવામાં થાય છે તે આપણે માટે સ્વામીદ્રોહ કર્યો કહેવાય. ધર્મથી મળેલાં સાધનોને ઉપયોગ ધર્મનાશ કરવામાં થાયતે બહુ ખેરું કહેવાય. એમાં આપણે શક્કરવાર વળે નહિ અને એ ભાગે આપણે ઉલ્ય થાય નહિ. સ્વામીદ્રોહ જેવું દુનિયામાં પાપ નથી અને ધર્મેન્દ્રોહ કરીને ઊંયા આવવાની ધારણા જેવી અન્ય મૂર્ખાઈ નથી. ધર્મથી–સદનથી મળેલ અનુકૂળતાને ઉપયોગ સારો થાય તે જ આપણું પ્રગતિ થાય, નહિ તે આપણે ચક્રભ્રમણમાં પડી જઇએ, ખાડામાં ખેંચાઈ જઈએ, અને ઊંડા ઊતરતાં આપણે આરો ન આવે. મળેલ સામગ્રીને ઉપયોગ જમે પાસું વધારવામાં કરે તે જ ધર્મકુશળ પ્રાણું કહેવાય. - धर्मादधिगतैश्वर्यों धर्ममेव निहन्ति यः । કર્થ ગુમાથતિ માવી સ સ્વામીદ્રોદાવી , ( સુભાષિત) Page #16 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૩] ૧. વિપત્તિ વખતે કામ લાગે માટે ધન સાચવવું. ૨. શ્રીમાનેને વળી વિપત્તિઓ કેવી ? ૩. કદાચ ભાગ્ય ફરી જાય-દૈવ રૂઠે ? ૪. (દૈવ કેપે તે) સંઘરેલ સંપત્તિ પણ નાશ પામે છે. અસ્તવ્યસ્ત લાગતા આ શ્વેમાં ભારે વિચારગૂંથણી કરી છે. એની પાછળ ભોજરાજાની ઉદારતાની ઉદાત્ત કથા છે. ભેજ રાજા સુંદર કાવ્ય કરનારને ભારે સ્કમ આપતા હતા. એક વખત તે નદીકાંઠે ઊતરતા માણસનો કાનુગ ગોઠણપ્રમાણુ પાણી નદીમાં છે એ શબ્દને સુંદર પ્રયોગ સાંભળીને ભેજરાજાએ એને લાખ સેના મહેર આપી દીધી. કેઈ કવિને શિરપાવ, તે કોઈને વષસન, કોઇને સભામાં સ્થાન તે કેઇને તેના હાથીનાં દાન. એને દાનપ્રવાહ ધબકે ચાલ્યા જ કરે. મંત્રીઓ આટલી મોટી ઉદારતા સહન ન કરી શક્યા એટલે એક સમયે એમણે રાજાના પ્રવેશદાર ઉપર પ્રથમનું પદ લખ્યું આપત્તિ વખતે કામ લાગે માટે માણસે ધનને જાળવવું, એકઠું કરવું-એને ઉડાડી ન દેવું, એવો એને ભાવ હતે. ભોજરાજાએ તુરત પિતાને હાથે લખ્યું કે નશીબદાર શ્રીમાનને આપદા કેવી? મતલબ એ હતી કે ધનવાનને આપદા હોય જ નહિ. ધનવાનને ને આપદાને વિરોધ જ હોય, એને તે પાણી માંગે ત્યાં દૂધ મળે. ત્યાં વળી દુઃખની વાત કેવી ? ભેજ રાજના અમલદારો પણ ભણેલા હતા, મંત્રીઓએ તેની નીચે ત્રીજું ચરણ ઉમેર્યું. ધારે કે દેવ કેપે તે નસીબ ફરી જાય તો ? મેળા દિવસે અવે તે આમાં ક્તરી વૈર્તવણી અને Page #17 -------------------------------------------------------------------------- ________________ [૪] " ધર્મ કૈશલ્ય ગર્ભિત ઠપકા જેવું હતું. સર્વના એકસરખા દિવસે જતા નથી, પણ અંધારી રાતને હંકારે થઈ પડે તેવું ધન રક્ષવું-બચાવવું-સંધવું ઘટે. પણુ મહારાજા ભેજ પોતે વિદાન, સત્ત્વશાળી અને વિચારક તત્ત્વજ્ઞાની હતા. એમણે એની નીચે ચોથું ચરણ ઉમેર્યું કે– દૈવ કેપે ત્યારે એકઠો કરેલે પૈસે કે જાળવી રાખેલી સંપત્તિ પણ નાશ પામી જાય. જ્યારે દિવસ ઊઠે છે ત્યારે તે મેટા ભૂપ હેય કે રાજા મહારાજા હોય કે મોટા શેઠીઆ હાય એના ઘરમાંથી ધન પગ કરીને ચાલ્યું જાય છે, માટે હોય ત્યાં સુધી વાપરે, દાન કરો અને નામના કરે. શેઠના ઘરમાંથી ધન ચાલવા માંડયું ત્યારે હાથમાં એને આંકડે રહી ગયે તે પણ બીજે દિવસે બીજાને ઘેર જમવા જતાં તેના થાળમાં એંટી ગયે. ધન જવા બેસે ત્યારે તે દોકડા પેકે ચાલ્યું જાય છે, પણ સારાં કામમાં હોય ત્યાં સુધી ખરએ જ રાખ, ખાધું ખૂટશે, પણ આપ્યું ખુટશે નહિ, અને સારી બાબતના ખર્ચના નશીબ પણ મેટા જ હોય છે, માટે હોય ત્યારે આપે, આપો અને ન આપો તે અમારા જેવા ન આપનારના હાલ જુઓ એમ ભિક્ષુક બંધ આપે છે. તેને જેવા ન થવું હોય તે રાજા ભેજને અનુસરે, आपदर्थ धनं रक्षेत् , श्रीमतां आपदः कुतः । कदाचित् कुपितो देवः, संचितं चापि नश्यति ।। Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૫] દેશ કર્યો છે? કેણ મિત્ર છે? સમય કયે વર્તે છે? આવક અને વ્યય કેવા છે? કેણુ છું ? મારી શક્તિ કેવી છે? આ વાતનું ચિંતવન વારંવાર કરવું.. પ્રાણુએ જે પિતાનું શ્રેય સાધવું હોય તે આત્મચિંતવન વારંવાર કરવું જોઈએ. પિતાની શક્તિની ખરી તુલના, પિતાની મયદાનો ખરે કયાસ, પોતાની શક્તિનો થતે હાસ, પિતાની તકને થતો વિનાશ, પિતાની આવડતનો નિરર્થક નાશ અને પિતાની ગણતરી કે સ્પષ્ટ ખ્યાલની ગેરહાજરીમાં થતે અલ્પ લાભ જે માણસ વિચારે તે ઘણે ફેરફાર કરી આખા જીવનપ્રવાહમાં મેટ ફેરધર કરી શકે. હકીકત એવી બને છે કે વિચારણની કે તપાસની ગેરહાજરીમાં માણસ પવન આવે તેમ દોરવાય છે, ઝપાટા આવે તેમ ઝડપાય છે અને ઘણે ભાગે પાછળથી ધક્કો લાગે અને ગાડી આગળ ચાલે તેવી તેની શા થાય છે, અને સઢ વગરના વહાણની પેઠે એ ભરદરિયે આમતેમ કુટાય છે. પાતાની શક્તિનો, પોતાની તકોને, પોતાના દેશ કાળને, પિતાના સંબંધનો, પોતાની અલ્પતાઓને, પોતાના ઉત્તેજકોને, પિતાના નિદકોને, પિતાના હિતસ્વીઓને અને પોતાની ખાસ સગવડે અને અનુકૂળતાઓને જે પ્રાણુ વિચાર કરે છે તે નિરર્થક પ્રયત્નોને તિલાંજલિ આપી શકે છે, શક્તિનું માપ લઈ તદનુસાર પિતાની બાજુ માંડે છે અને પોતાને ગેટે ચઢાવનાર, ખુશામતી આ કે વિરોધીને બરાબર ઓળખી તેમનું માપ કરી પોતે પોતાના કદ, પ્રમાણે કપડું કાપે છે અને ગજ કાતરને સાચે અને સારા ઉપયોગ કરે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ [+] ધ કૌશલ્ય આ આત્મચિંતવનની આખી રીત અતિ ઉપયેગી છે. એમાં માણુસને પેાતાની શક્તિનુ ભાન થાય છે અને સાથે મર્યાદાઆના પણ ખ્યાલ આવે છે. ધેારણ વગરના ઉપરછલ્લુ કામ કરનારા માણસા કાઇ કાર કરી જતા દેખાય તે તે અકસ્માત સમજવા. સમજી માણસ સામે જોવાને ખલે પગ તરફ જુએ છે, સામાને ખા કરવાને બન્ને પોતાની સમજણ કે ગણતરીમાં ક્યાં સ્ખલના થઇ તેની આંકણી કરે છે. એમ કરનાર કદી માર ખાતા નથી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવંને વિચારનાર, પોતાને ખરાબર પીછાણુના અને દરેક નાના મોટા બનાવમાં રહેલ રહસ્ય તારવનાર આખરે ફાવે છે, એની પ્રગતિ થાય છે અને એ સાધ્ય સન્મુખ કૂચ કરે છે. જે વ્યાપારમાં શેાડી ખેાટે સરવાળે વધારે આવક થાય તેવા વેપાર તે કરે, ચેાડી ગેટ તા દરેક વ્યાપારમાં થાય જ છે એ વાત તે સ્વીકારે અને એકદરે થતા લાભ તરફ નજર રાખે. આત્મચિંતવન, સ્વપરીક્ષા, લાભાલાભની ગણતરી અને વિકારાનુ તારતમ્ય સમજનાર અંતે આગળ વધે છે અને છેવટે એનુ જીવનસાધ્ય સફળ થાય છે. પોતેકાણુ છે? પે:તાની શક્તિ કેટલી છે ? પોતાની સહાયક વ્યક્તિગ્મા અને ચુણા કેવા છે અને પોતે કયા પ્રદેશમાં અને કયા કાળમાં છે તે ઊંડા ઊતરી વિચારનારે અંતે ફાવે છે. ધર્મકુશળ માણસની એ સસ'મત રીત હોય છે. को देशः कानि मित्राणि, कः कालः कौ व्ययागमौ ? | कश्चाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः || ( સુભાષિત ) Page #20 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૭] (૪) વજથી પણ કઠોર અને ફૂલથી પણ પિચાં એવાં અસાધારણ માણસેનાં મન જાણવાને કેણ શક્તિમાન થાય છે? અસાધારણ માણસોના સંબંધમાં આવ્યા વગર આ વાતને સાચે ખ્યાલ આવે તેમ નથી. પરીક્ષા કે પિછાન માટે પ્રથમ તે સાચા લોકોત્તર પુરુષને ઓળખવા જોઈએ. જે દુનિયાદારીના ચાલુ વ્યવહારથી પર હેય, છતાં હકીક્ત સમજનાર હોય, જે મારા તારાની . મમતાથી મુકાયેલા હોવા છતાં કોયને સ્વીકારનાર હોય, જેની જાહેરાતની વૃત્તિ નાશ પામેલી હોવા છતાં પ્રેમની ભક્તિની પિછાન હેય, જેનાં મનના વિચાર, વચનના ઉચ્ચાર અને ચારિત્રના વર્તનમાં એક્તા હોવા છતાં ભીષણ નીતિના માર્ગની બરાબર ખબર હોય, જેનામાં સમતા સાર્વત્રિક હોવા છતાં ખામીનાં સ્થાને ઓળખવાની અને તેને પ્રેમભાવે બહલાવવાની આવડત હોય, એવા લોકોત્તર પુરુષોને જાણવા જોઈએ, ઓળખવા જોઈએ, પિછાનવા જોઈએ, એમાં ઢંગને સ્થાન નથી, બેટા દેખાવને સ્થાન નથી, દંભ કે માયાને સ્થાન નથી, પોતાના પારકાને અવકાશ નથી, ગુપ્તતા કે ગોટાળાને સ્થાન નથી. આવા લોકોત્તર પુરુષથી દુનિયા ઊજળી થાય છે, એની ગૂંચવણે ઊકલી જાય છે, એનાં વાણુતાણું સમાન સુગ્ય સ્થાને આવી જાય છે અને એની વિજયી જવલંત પ્રભા ચારે તરફ વિસ્તરી દિગંતમાં પ્રસરે છે, એમાં સ્નાન કરનારને પવિત્ર કરે છે, એમાં રાચનારમાં મહા પરિવર્તન કરે છે, એના વિચારમાં સૌ પ્રસરાવે છે અને એના સાનિધ્યમાં શાંતિ, વાતાવરણમાં એકરસ, વિચારપ્રદેશમાં સ્થિરતા અને સાર્વત્રિક વિસ્તારમાં અમૃતનું પાન એ સિંચી આપે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ [૮] ધર્મ કૌશલ્ય આવા લોકોત્તર પુરુષોને આશીર્વાદમાં અનહદ શક્તિ હોય છે, વિચાર-વાતાવરણમાં તયાંશ હોય છે અને વર્તનમાં એકાંત સદગુણનો વિસ્તાર તરવરી આવે છે, એની સુગંધ ચોતરફ વિસ્તરે ત્યારે જગત શાંત થઈ જાય છે. આવા પુરુષોનાં માનસને અભ્યાસ કર્યો હોય તો તેમાં અનહદ શાંતિ, અક૯પ અહિંસા, અસાધારણ ગુણાનુરાગ, અનિર્વચનીય ગુણપ્રદ અને અનુપમેય માધ્યસ્થ દેખાય છે. આવા મૃદુ યાનસવાળા જ્યારે દુર્ગણે સામે સામને કરે છે, દુરાચાર તરફ નજર કરે છે, પાપ તરફ આલોચના કરે છે, નાની બાબતમાં પણ ચોક્કસ થાય છે ત્યારે તેમનાં મન વજથી પણ વધારે આકરા દેખાય છે, ભારે કઠેર જણાય છે અને પ્રાણાતે પણ લાલચને વશ ન થવાની તેમની રીત ભારે આકર્ષક બને છે. આવા દઢ નિશ્ચયી માણસ જે સૌમ્ય અને કઠોર બની શકે છે તેને જાણવા, શોધવા, ઓળખવા મુશ્કેલ છે, પણ એવા લોકોત્તર પુરુષોને જ દુનિયા પૂજે છે અને એમની અસર યુગ સુધી પહોંચે છે. જે યુગમાં આવા લોકેાતર પુરુષો થાય છે તે ધન્ય ગણાય છે અને એ યુગનો મહિમા પણ વર્ષો સુધી ગવાય છે. આવા લોકોત્તર પુરુષને શોધી તેને અનુસરે તે માણસ આંતરદષ્ટિએ સાચે ધમી બને છે અને એનું જીવન સફળ થવા ઉપરાંત એ પ્રગતિને પંથે ચડી જઈ સ્વકલ્યાણ સાધવાના મામૈદારા જનતાનું કલ્યાણ પિતાના જીવતાં દષ્ટાંતથી કરે છે. આપણે આવા ધન્ય યુગમાં છીએ તેનું મૂલ્યાંકન વાતામાં ન થાય, સક્રિય અનુસરણમાં એની સફળતા છે. वज्रादपि कठोराणि, मृदूनि कुसुमादपि । लोकोचराणां चेतांसि, को हि विज्ञातुमर्हति ॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કેશલ્ય [૯] સંપત્તિ આવે ત્યારે ગર્વ કરે નહિ, અને આક્તમાં આવી પડે ત્યારે દુઃખ ધરે નહિ મહાપુરુષનું એ લક્ષણ છે. દ્રવ્યની પ્રાપ્તિથી કઈ મહાપુરુષ થતો નથી. ચાલુ વ્યવહારથી–દરરોજની ઘરેડથી જે ઉપરવટ જઇ પિતાને માટે ઉચ્ચ માર્ગ સ્વીકારે અને અનુસરે, જે ચાલતે ગાડે બેસી ગમે તેમ જીવન વહન કરવાની રીતથી આગળ વધે, જેના આદર્શ ભવ્ય હાય, જેને પ્રયાસ એ આદર્શ પહોંચવાનો હોય, જે સારા વખતમાં કમળ જેવા પોચા હયો હોય, જે આફત વખતે મહાન પર્વતની શિલા જેવા કર્કશ હૃદયને હય, જે પૈસા કે સંપત્તિ, વિભૂતિ કે માનકીતિ મળે ત્યારે ફૂલાઈ જાય નહિ, જેને માથે દુઃખની નેબતે ગડગડે ત્યારે મનથી જરા પણું હીણે ન થઈ જાય, જેના મન-વચનક્રિયામાં એકવાક્યતા હય, જેને જેમ જેમ ઉશ્કેરવામાં આવે તેમ તેમ એનામાંથી શાંતિ, સુગંધ અને નિર્મળતાના ફુવારા ઊડે–આવા પુરુષ હેય તે મહાપુરુષ કહેવાય છે, દુનિયા એને નમે છે, એના નામના ગુણગાન કરે છે, પ્રભાતમાં એનાં નામસ્મરણથી દિવસ સારે જવાની આગાહી કરે છે અને એ જીવતાં માનતિષ્ઠા અને નમન પામે છે અને એની હયાતી બાદ એનાં નામનાં મંદિર બંધાય છે, એનાં નામોચ્ચારણમાં જનતા જીવનસાફલ્ય માને છે અને એનું જીવન ભાગ્યશાળી-પુણ્યશાળી થાય છે, સાચા જીવનના નામને યોગ્ય થાય છે અને અંતે એ બેયને માર્ગ સ્વીકારી પ્રેયને પ્રાપ્ત કરે છે. અને માનસિક કે આર્થિક સંપત્તિ મળે એમાં ખરેખરું રાચવા જેવું છે પણ શું ? એ તે ચાર દહાડાનું ચાંદરણું છે અને એની પાછળ ધાર અંધારી રાત છે. જે સંપત્તિ અહીં રહી જવાની છે, જેને મેળવવામાં અનેક Page #23 -------------------------------------------------------------------------- ________________ [૧૦]. ધર્મ કૌશલ્ય ઉપાધિ થાય છે, જેને જાળવવામાં મહા આર્તધ્યાન થાય છે, જે સગા ભાઈઓમાં વિરોધ કરાવે છે અને જેના સંસર્ગને પરિણામે સંભાળ ન રાખી હેય તે અનેક દુર્ગણે ઘર કરી બેસે છે-તેવી સંપત્તિ મળી જાય તે તેમાં હરખ શું કરે ? એમાં ગર્વ છે કરે? એમાં છાતી કાઢીને કેવું ચાલવું ? અને સંગિતનાં ફળ તરીકે આફત આવે, ગરીબાઈ આવે, તંદુરસ્તી ખલાસ થઈ જાય કે યાવત એકને. એક પુત્ર ચાલ્યા જાય છે તેમાં દુઃખ શેનું માનવું એ તે કર્મ જોગવી હળવા થવાને ભાગે છે અને અનુકૂળતાએ ભગવાઈ જાય તે તેટલા પૂરતું દેવામાંથી છૂટી જવાય છે. જેનું મન સારા કે ખરાબ સંયોગમાં એકસરખું રહે, જે માટે હેય તે મલકાઈ ન જાય, જેને નસીબે દાસ્યભાવે ઝાડુ કાઢવાનું આવે તે દીન દુઃખી ન થઈ જાય, જેને દેલત હાથી પર ન ચઢાવે, જેને દીનતા માયકાંગલે ન બનાવે–એ મહાપુરુષ છે, ખરે જાતવાન સજજન પુરુષ છે, વ્યવહારમાં વસતા સાચે ભેગી છે, દાખલો લેવા લાયક સંત છે અને એવા પુરુષને પગલે ચાલવાથી કે એને દાખલો લેવાથી જીવન સફળ થાય છે. સાચા મહાપુરુષની બલિહારી છે ! બાકી પૈસા મળવાથી મહાપુરુષ થવાય છે એ ભ્રમ છે. મહત્તા મહાન ગુણ છે અને તેને પ્રાપ્ત કરવાની ચાવી અહીં સાંપડે છે. सम्पत्तौ विस्मिता नैव, विपत्तो नैव दुःखिताः। महतां लक्षणं वेतन तु द्रव्यसमागमात् ॥ તામૃત ૧૭૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૧ } (૬) આશા નામની એક ભારે આશ્ચર્યકારક બેઠી છે. એનાથી બંધાયેલા માણસે દોડાદોડ કરે છે અને એનાથી મુકત થયેલા માણસો પાંસળાની જેમ સ્થિર થઈ જાય છે. માણસને સજ્જન થવા માટે, ગૃહસ્થ ગણવા માટે બાર ગુણેને આશ્રય કરવાની ખાસ જરૂર છે. પ્રથમ ગુણ “તૃષ્ણા છેદ' નો ગણવામાં આવ્યો છે. આખી જિંદગીને રિસે તુષ્ણની ન્યૂનાવિક્તા પર રહે છે. એ(4ષ્ણ)ને વશ પડી જાય તે પછી એના હાથમાં લાખે આવે તે એને કરેડ કરવાની ઈચ્છા થાય છે અને કરોડે છપ્પન ઉપર ભેરી વગાડવાના મરથ થાય છે. આશાનું માપ નથી, છેડે નથી, અંત નથી. એ તો જેમ ફાવતી જાય તેમ વધતી જાય છે. આકાશને છેડે આવે તો એને છેડે આવે, જે ભિખારીને આજે પચીશ રૂપીઆ મળે તે લીલાલહેર થઈ જાય છે તે એક વાર નવાણુને ધક્કે ચઢે તે પછી એને હજારે અને લાખે લેખાં કરતાં પણ સમધારણા થતી નથી અને ગમે તેટલો વધારે થાય તે પણ એને તારા કરીને બેસવાનો વખત આવતું નથી. | ગમે તેટલા પરદેશ વેઠાવે, રાત દહાડે જપ વાળી બેસવા ન દે, અકાળે સફાળો જગાડે, સ્નેહ સંબંધ કે સગપણને વિસરાવે, એક માને જણા સગા ભાઈઓમાં વૈર કરાવે અને નજીવી બાબતમાં ધર્મના સેગન ખવરાવે એવી એ તૃષ્ણ બાઈ છે. એમાં આડાં ઊભાં ચક્કરને આરે ચઢનાર પ્રાણી લખચોરાસીમાં ઘસડાઈ જાય છે અને પોતાની જાતને ભૂલી જાય છે. માણસની વય વધતી. જેય, શરીરમાં શિથિલતા આવે, હાથપગ કામ ઓછું આપે ત્યારે તેણું Page #25 -------------------------------------------------------------------------- ________________ [૧૨] ધર્મ કાલ્ય જુવાન થતી જાય છે. વધારે મક્કમ બનતી જાય છે, ઘરબાર કરીને પિતાનું સ્થાન પાર્ક કરી જામતી જાય છે. અભિલાષા, આશા, લાલસા અને તણું વચ્ચે ઘણે ફેર છે. મહત્વાકાંક્ષા અમુક હદ સુધી શ્રેયમાર્ગ પણ લઈ જાય છે પણ તૃષ્ણા તે એક સરખા ગુણને નાશ જ કરે છે. લોભનું એ પર્યાયવાચી નામ છે અને સર્વ વિનાશનું મૂળ એનામાં પ્રચ્છન્ન રીતે રહેલું હોય છે. આ વખત હાય બળતરા કરાવનાર, કોઈ પણ વખતે શાંતિને આસ્વાદ પણ ન થવા દેનાર, મધલાળનાં આકર્ષણને ખડાં કરનાર એ ભૈરવી દેવી માણસને લાભ મળે ત્યારેવલેપાત કરાવે છે, ધારેલ લાભને બદલે હાનિ થયે કકળાટ કરાવે છે અને લાગ આવે ત્યારે પ્રાણીને ઊંધે પાડી એ સર્વસ્વ હરણ કરી જાય છે. એના પાસામાં પડેલા પ્રાણુ ઉપદેશને અવગણે છે, હિતશિખામણને હસી કાઢે છે અને પાગલ માણસની જેમ એની પાસે અનેક સારા માઠાં કાર્યો હારબંધ કરાવે છે. સજજન” થવાની ઈચ્છાવાળાએ તૃષ્ણા ત્યાગ કરે. વ્યાધિગ્રસ્ત માણસ, છોકરી વગરને માણસ અને વૃદ્ધ માણસ ઉપર એની અસર ઘણી વધારે થતી હોવાથી એમણે એનાથી ખાસ ચેતવું અને સતિષીને સાચું સુખ છે અને તૃષ્ણ દેવીનું ખપ્પર કદી ભરાતું નથી એ વાત ધ્યાનમાં રાખી એના પર વિજય મેળવવો. સાચે રસ્તે-ધર્મમાર્ગે-સજજન પથે ચઢવાનું આ પહેલું પગથિયું છે. आशा नाम मनुष्याणां, काचिदाश्चर्यशृंखला । यथा बद्धाः प्रधावन्ति, मुक्तास्तिष्ठन्ति पशुवत् ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [ ૧૩} (૭). ભિખારી ભીખદ્વારા ઘેર ઘેર ફરતાં ભીખ માગતા નથી, પણ શિક્ષાપાઠ આપે છે. દરરોજ આપે, આપ દે, દા. ન દેનારાના ફળ આવા (મારા જેવાં) થાય છે. વહેવારુ ડાહ્યો માણસ ગમે તે બાબતમાંથી સારો અર્થ કાઢે છે, ત્યારે મૂર્ખ માણસ સારામાં સારી હકીકતને વિરૂપ અને બેધારી કે બેસર બનાવી દે છે. જેમ દુનિયામાં ધાન્યને ધૂળ કરીને ખાનારા જોવામાં આવે છે તેમ સુઘડ સ્ત્રી ધૂળને ધાન્ય કરી ખવરાવી શકે છે, નદીનાં પાંચીકાનું શાક બનાવી સ્વાદિષ્ટ વાની પૂરી પાડી શકે છે. એમાં ચતુરાઈ આવડત અને ઉચ્ચગ્રાહી માનસિક વલણને મહિમા જરૂર દેખાઈ આવે છે. તેના દષ્ટાંતરૂપે એક વાત છે. આપણી સામે ઊભા રહી, ઘરને આંગણે કકળાટ અને દુઃખની લાગણી બતાવનાર ભિખારીને ભિખારી ન માનવો ઘટે. એ તે ખરેખરી રીતે આપણો ઉપદેશદાતા છે. ઉપદેશ આપનાર જ્ઞાની આપણને કોઈ વરતુ રોકડી કે ઉધાર આપતા નથી, પણ એ પૃથક્કરણદારા આપણને ચેખવટ કરી આપે છે, વસ્તુ કે સંબંધને એના સાદા અને સાચા આકારમાં બતાવે છે, વરતુની અંદરના મર્મને આપણી પાસે પ્રકટ કરે છે અને નવાં દષ્ટિબિન્દુથી વસ્તુ કે સંબંધને આપણને દેખાડે છે. આપણે મુંઝાયા હોઈએ ત્યાં એ માર્ગદર્શન કરાવે છે, આપણે ઉપર ઉપરના વ્યામોહમાં પડયા હેઈએ ત્યાં એ આપણને અંદર જતા કરે છે, આપણે સામાને જોતા હોઈએ ત્યાં એ આપણને પિતાની અંદર જતાં શીખવે છે. એ રીતે અવલેતા ભીખ માગનાર પણ વાચક નથી, પણ એ Page #27 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ધર્મ કૌશલ્ય આપણે શિક્ષાગુરુ છે, એ આપણે ઉપદેશક છે, એ આપણે હિતમાર્ગદર્શક છે. એ કહે છે કે મારા અન્નદાતા ! મારા શેઠ ! માસ. મુરબ્બી ! તમને કર્મના પ્રભાવે કે કુદરતની કૃપાએ લક્ષ્મી મળી છે, તમે સાધનવાળા છે, તમારે ત્યાં છપ્પન ઉપર ભેરી વાગે છે, તમારે ત્યાં દે ધનની નિશાની બતાવનાર ધજાઓ ઊડે છે, તમે બેડેજાએ કહેવાઓ છો-તે તમે આપે, દે, લક્ષ્મીને લહાવો લઈ લે. તમે શુભ ક્રિયા કરી સારાં કમેને પરિણામે સંપત્તિ સાધનવાળા થયા છે તે તેને અંગે મારા જેવાને આપે. દુનિયાના દુઃખ દૂર કરે, સાહિત્ય કેળવણુની સંસ્થા કાઢે, સારી કમાઈને લાભ લે, ખરચે, વાપરે, દાનવીર થઈ જાઓ. અને નહિ આપે તે એનાં ફળ કેવાં થશે તે જાણી લેવા મારા સામું જુઓ. નહિ આપે તે મારા જેવા થશે, બીજા પાસે હાથ લંબાવ પડશે. મેં આપ્યું નથી, તેથી આવો થયે છું. તમારે મારા જેવા થવું હોય તે રાખી મૂકે, ભરી રાખે, સંધરે કરે, ચેકી કરે. અંતે તમે મારા જેવા (ભિખારી) થશે. ન દેનાર મારા જેવા થાય છે. મુઠ્ઠી વાળી બેસી જનાર અંતે મૂકીને ચાલ્યા જાય છે અને પછી બે હાથ લાંબા કરી અમારી જેમ ભીખ માંગે છે, પરવશ પરાશ્રયી અવતાર ગીરગીને પૂરો કરે છે. એવા ન થવું હોય તે ઉદાર બને. આવી શિખામણ આપનાર ભિખારી આપણને ઠેકાણે રાખે છે, દાનનો મહિમા શીખવે છે, વખતસરની ચેતવણી આપે છે અને દાન આપવા પ્રેરણ કરી સાચું રહસ્ય શીખવે છે. રોનિત ન થાજો, મિક્ષાદિત રે दीयतां दीयतां नित्यमदातुः फलमीदृशम् । Page #28 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય (૮) જ્ઞાનનું ફળ ત્યાગભાવ સ્વીકાર છે. માત્ર ‘ જાણુનુ ” એટલે વસ્તુને આળખવી, એક ગાયને જાણવા માટે એનાં રમ, શીંગડાં, પૂછડું વગેરે જાણવાં જોઇએ અને અમુક આકાર ધારણ કરે તે ગાય કહેવાય. આવા જ્ઞાનમાં પણ ઘણી જાત અને ભાત હોય છે. કાઇનું જ્ઞાન પૃથક્કરણુપ્રાધાન્ય હેાય છે, કાનુ સમુચ્ચય પ્રાધાન્ય હોય છે, ક્રાઇનું લાગણીપ્રધાન હોય છે અને કાનુ આંતરલક્ષ્યવેધી હાય છે. એ ઉપરાંત કાને માત્ર વિષય જાણવા પૂરતુ જ જ્ઞાન હોય છે, કાને એ ગળે ઊતરેલ જ્ઞાન હૈાય છે અને કાઇને તેણે પચાવેલ જ્ઞાન હૈાય છે. [ ૧૫ ] માત્ર વિષયપ્રતિભાસ જ્ઞાન હોય તે તેનાથી વસ્તુ મેળખાય છે, ઑકસીજન, હાઇડ્રોજન વગેરે સમજાય છે, પણ એની અસર અંદર કાંઇ થતી નથી. જે જ્ઞાનને પરિણામે માણસ સરસ વાતા કરી શકે, સુંદરે ભાષણ કરી શકે, વસ્તુસ્વરૂપ અન્યને જણાવી શકે તેની અસર જો તેના હૃદયમાં થઇ ન હોય, માત્ર વિઘ્ન કે વિલાસ પૂરતુ જ્ઞાનમાત્ર હાય, સભારંજન કે પરરજન સુધી જ એની હદ ગયેલી હોય તે। તે જ્ઞાન વિષયપ્રતિભાસની કાટિમાં આવે છે. બાકી સ્વપરતું માત્ર જ્ઞાન થાય, પણ તોગ્ય વૃત્તિ ન થાય તે જ્ઞાન આત્મપરિણતિમત્ જ્ઞાન કહેવાય છે. માણુસ જેવું જાણે તેવી જે જ્ઞાનચી તઘોગ્ય સુપ્રત્તિ કરે, વિપરીત કાથી નિવૃત્તિ કરે અને સાધ્યને માર્ગે ચાલે, તે જ્ઞાનને તત્ત્વસંવેદન નાન કહેવામાં આવે છે. > આવી રીતે જ્ઞાનના અનેક પ્રકાર થાય છે. ખરું સવેદન જ્ઞાન છે. એમાં જ્ઞાનનું સવેદન થાય છે, નાનો થયા પ્રમાણે Page #29 -------------------------------------------------------------------------- ________________ [૧૬] - ર્મિ કરશે સાચે માર્ગ પ્રવૃત્તિ થાય છે, રખડપાટી વધારનાર પ્રવૃત્તિને ત્યાગ થાય છે અને સાચે રસ્તે આગળ વવાય છે. આ સાચું જ્ઞાન છે, જ્ઞાનનું ફળ બતાવનાર વિશિષ્ટ જ્ઞાન છે, ન્યાય માગે પ્રવૃતિ કરાવનાર જ્ઞાન છે અને જ્ઞાનનું સાચું ફળ અપાવનાર જ્ઞાન છે. માત્ર વિષયકતિભાસ જ્ઞાનના કેવાં ફળ બેસે છે તે અણબના યુગમાં વર્ણવવાની ભાગ્યે જ જરૂર રહે છે. એવા જ્ઞાનથી સંહાર શક્તિને વધારો થાય છે, સંસાર સન્મુખ વિશેષ વેગથી પવેલાય છે અને આત્મર્શનથી પ્રાણ દૂર દૂર થતો જાય છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ એટલે પૌદ્ગલિક ભાવથી દૂર જવું તે. સાચા જ્ઞાનીને વિષય અને કષાયે બરાબર એાળખાય એટલું જ નહિ, પણ એને બનો ત્યાગ કરવાની એની તીવ્ર ભાવના અને પ્રયત્ન ચાલુ રહે. અને જ્ઞાન પામ્યાનું ખરું ફળ એ જ છે, જ્ઞાન મળવાને સાચે ઉપયોગ એ જ છે. જેટલે અંશે વિરતિભાવ આવે તેટલે અંશે સાચું જ્ઞાન થયું છે એમ સમજવું. પચાવેલ જ્ઞાનની કિંમત ત્યાગભાવ અને આત્મદર્શન સન્મુખ વૃત્તિ પર નિર્ભર રહે છે. ત્યાગન-વિરતિભાવને સ્વપરવિવેચનને જેટલો ઉપયોગ તેટલું સાચું જ્ઞાન સમજવું. જ્ઞાનની તેમાં કરી છે, જ્ઞાનની તેમાં ઉપયોગિતા છે. બાકી સમજ્યાપચાવ્યા વગરે ગમે તેટલું બોલી કે લખી જવાય તેમાં તેનું ખરું ફળ એતું કે મળતું નથી. नाणस फलं विरह । શ્રી ઉતરાયન Page #30 -------------------------------------------------------------------------- ________________ [20] ધર્મ કૌશલ્ય . (૯) શાંત ચિત્તવાળા સતિષ અમૃતથી ધરાયલા મનુષ્યને જે સુખ છે તે અહીંતહીં દોડાદોડ કરતા ધનના લેબીને કયાંથી હોય? જીવનયાત્રામાં સતિષીને જે સુખ છે તે ધનની લાલસાવાળાને, કીર્તિની પાછળ દડવાવાળાને, અહીંથી લઉં કે પણેથી લઉં, આની પાસેથી લઉં કે પિલાની પાસેથી પડાવી લઉં એવી ઈચ્છાવાળાને મળતું નથી. બાજરાને રોટલો ખાઈ પાણીથી પેટ ભરનારને સુખે જે ઊંધ આવે છે તે લક્ષ્મીની સેવા કરનાર અને તેની પાછળ દેડનાર લાખની ઊથલપાથલ કરનારને કલ્પનામાં પણ આવતી નથી. ધનની ઈચ્છાવાળા અને લાખની હેરફેરવણ કરનારને શાંતિ મળતી નથી, હાશ કરીને બેસવા વારે આવતો નથી અને આશાતષ્ણુને દાસભાવમાંથી એને છૂટકારે નથી. અને સતેષની વાતે વિચારતાં પણ શાંતિ થઈ જાય છે. ગરીબાઈને ખાદીની સાડી મળે અને જે સતિષ થાય તે કપાટમાંથી એક પછી એક સેંકડો સાડીમાંથી એક પહેરવા માટે શોધનારને થતા નથી અને પાડેશીની નવી સાડી તરફ લલના લાગે તે વખતે કપાટમાંની સે પચાસ સાડીઓ નકામી થઈ પડે છે. મનમાં સંતોષ થઈ જાય તે પછી ખાદીની સાડી કે બનારસી સેનેરી સાડીમાં કેવાયલમાં કાંઈ ફેર પડતો નથી. એ તે મનના વાંધાઓ છે અને કલ્પનાના તરગે છે. અંતેષ ખરેખર અમૃત છે, બત્રીસ કોઠે દીવા કરનાર . અમી છે, આનંદરસમાં ઝબોળી દેનાર અમેઘ વીર્ય છે અને આખી જિંદગીમાં તાઝગી લાવનાર વિશુદ્ધ રસરાજ છે. જેને એ રસમાં આનંદ આવે છે તે જીવનની લહાણુ પેટ ભરી ભરીને પીએ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ધર્મ કોંશય આવા સતાષીના મને રાજ્યે જોવાં જેવા હાય છે, અને અન્ય પાસે પૈસા જોઇ પેાતાની સ્થિતિ માટે ખેદ થતા નથી, સામા તરફ ખાર થતા નથી, કાની અદેખાય આવતી નથી અને એનાં મુખ પર અને હ્રદયમાં ચોક એવી આનંદલહરી નિરંતર સરતી રહે છે હું તેના વાયરામાં એ હિલેાળા લીધા કરે છે. ધનલેાભી કે કીર્તિ લેાભી જ્યારે જ્યાં ત્યાં માથાં માર્યાં કરે છે, અને કૌભાંડા રમ્યા કરે છે, સામસામી સાગડી ગાઠવ્યા કરે છે અને કયા ત્રણ ભરીને કઇ કરીને ઝઋ, કાની કુકરીને ઘર ભેગી કરું એવા ખ્યાલ કર્યાં કરે છે અને તે ખાતર અનેક દેખાવા, ખુશામત અને કારસ્થાનેા કરે છે, ત્યારે અંતેાષી જીવ આનમાં મગ્ન રહે છે, હાય તેનાથા રાજી રહે જે અને પ્રેમસમુદ્રમાં શાંત ડુબકી મારે છે. શ્રીપાળતા સાષ અને અવળ શેઠના લેાભ જ્યારે વિચારીએ છીએ ત્યારે શેઠના જીવના વલેપાતા, ઊકળાટ અને હાયવરાળા શ્રોતાને માટે ખેકારક નીવડે છે. સંતેષીને સમાજમાં માન છે, જિંદગીમાં ચમન છે, સ્વાસ્થ્યમાં નિરાંત છે અને પ્રેમમાં મસ્તી છે. સંતેાષીના મનને મહિમા વણુવા મુશ્કેલ છે. મન સંતેષ પામે પછી કાણુ ગરીબ અને કાણુ ધનવાન ? જ્યાં મનવાન અને ગરીબના ફેર જ રહેતા નથી ત્યાં પછી અંતરભાવનાં ચિત્રા શા વર્ણવવાં બાકી રહે ? .સજ્જન તૃષ્ણાને ત્યાગ કરે, સતોષમાં મહાલે અને હાય તેનાથી રાજી થાય. પ્રગતિનું આ પહેલું સેાપાન છે. संतोषामृततृप्तानां यत्सुखं शान्तचेतसाम् । कुंतस्तद्धनलुब्धानामितश्चेतश्च धावताम् ॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૯ ] ધર્મ કૌશલ્ય (૧૦) જે પૈસાને તું ચાગ્ય સત્પાત્રને દાનમાં આપે, અથવા જે પૈસાના તુ દિવસાનુદ્ધિવસ ખાવા દ્વારા ઉપભાગ કરેતે પૈસા તારા છે એમ હું માનું છું. બાકીના પારકા છે અને પારકા માટે તુ તેની ચાકી કરે ' પૈસાના એક આ ખ્યાલ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. અને પેગ્ય પાત્રને દાન આપવામાં ઉપયાગ થાય, જરૂરિઆતવાળાને આફતમાંથી મુક્ત કરવામાં વ્યય થાય, દીન દુ:ખીના ઉલ્હાર કરવામાં વપરાશ થાય, દુકાળ રેલસકટના કામમાં લગાડાય, અથવા કેળવણી, પીતાલ, નિરાશ્રિત આશ્રમ, વિધવા સક્રેટ નિવારણ જેવી સંસ્થાએતે દાનમાં અપાય, અથવા કળાકેન્દ્રો, પુસ્તકાલયા, વિધાલયેા, અભ્યાસગૃહાનાં સ્થાપન કે સંચાલનમાં વ્યય થાય તે તારા પેાતાના પૈસા છે એમ ગણુજે. બાકી તારે દરરાજ નિયમિત ખાવા માટે જરૂરી ખરચ કરવા પડે તેને પણ કદાચ તું તારા પેાતાના પૈસા ગણુજે. એટલે વિવેકપૂર્વકનાં દાન અને જરૂરજોગાં પાતાના ખર્ચને . અંગે વપરાતાં પૈસા તેા પોતાના ગણી શકાય. એમાં દાન આપવામાં વિવેકની ખાસ જરૂર છે. એક રૂપીયા વાવીને સાના લાસ અપાવી શકાય, ખાસ જરૂરિઆત હોય તેને દુઃખમાંથી તારતાં-ઊઁચા લઈ આવતાં તેને હજાર લાખેાગોં લાભ થાય, સામાની આંતરડી · કકળતી બચે તેના ખ્યાલથી સ્વાત્મસતાષ થાય અથવા વિદ્યાધામમાં વ્યય થાય તે તારા પોતાના પૈસા ગણાય. ચિત્ત, વિત્ત ને પાત્ર ત્રણેના ચેગ મળે તે સદાન કહેવાય અને તેમાં ધનને વ્યય થાય તે તારા પોતાના પૈસા થયા, કારણ કે પૈસાને દાન કે ભેગમાં ઉપયેગ ન થાય તો કાં તા તેને ત્રીજો માર્ગ નાશમાં પવસાન આવે છે, . Page #33 -------------------------------------------------------------------------- ________________ [૧૦ ] ધર્મ કૌશલ્ય અથવા તે એના ઉપર ચેકી કરીને આખી જિંદગી એની તાપણી તાયા કરે, ભયાની જેમ એની ચોકી કર્યા કરે અને મત આપે ત્યારે કોઈ પારકાને આપી ઊઘાડે હાથે ચાલ્યા જવાનું થાય. આ પૈસા પારકાના થયા અને પારકાના રહ્યા. ખાધું કે ખવરાવ્યું નહિ, પેટ બાળ્યું, છોકરાઓને દુભવ્યા અને અંતે આખી રાજધાની કે સંસ અહીં મૂકી ચાલ્યા જવું એ પારકાના દોરડા-જેતર ખેંચવાનું જ કાર્ય છે. અને ખરી વાત તે એ છે કે માણસને ખાધે ખૂટતું નથી, અને દે તેના કરતાં વધારે સુરતમાં મળે છે. પણ મુંજી સ્વભાવના માણસે લાંબી નજરે જોઈ શકતા નથી. આપવાની વખતે “શક્તિ નથી. એવા બહાના કાઢે છે, મન નથી, ભાવ નથી, ઈચ્છા નથી–એ વાત ગેપને છે અને કાકાને સપાટ લાગે ત્યારે વાંદરાના હાથમાંથી ગાગરમાંનાં બેર છૂટી જાય તેમ સર્વ છેડી દેવું પડે છે. આવા પારકા પૈસા પર માણસ શા માટે ગાંડેઘેલો થઈ જતું હશે ? હેાય ત્યારે લહાવે શા માટે નહિ લેતે હેય ? પારકાને માટે વલખાં શું કામ ભારત હશે ? આ સર્વ કોયડા છે. પૈસાનું આખું તત્વજ્ઞાન ઊંધી ખેપર્સ પર-વિચારશૂન્યતા પર-દીર્ધદષ્ટિના અલ્પભાવ પર રચાયેલું છે. તે જે જાણે વિચારે, વિસ્તારે, તે અંતે ફાવે. यद्ददासि विशिष्टेभ्यो यच्चाश्नासि दिन दिने । तत्ते वित्तमहं मन्ये शेषमन्यस्य रमसि ॥ . ભગવાન વ્યાસ Page #34 -------------------------------------------------------------------------- ________________ ધ કૌશલ્ય [ ] - (૧૧) વૈભવ હેય તે દેવું, ભેગવવું, સંઘરે ન કરે. જુઓને ! મધમાખીઓને કરેલ છે સંચય અને બીજા હરણ કરી લઈ જાય છે. - સા ભેગા કરવાનો ખરી રીતે કોઈ અર્થ નથી. હેય ત્યારે જોગવવું અને દેવું, પિતાનો હાથ ઠાર અને અન્યને ઉપકાર નીચે રાખવા. એક પ્રસંગે જણાવ્યું છે કે-ખવરાવ્યું તે ખરું ખાધું અને ખાધું તે ખયું. બીજે દિવસે સવારે જંગલ જાય ત્યારે ખાધેલ તે ખલાસ થઈ જાય છે, પણ આપેલ દાન વાવણની પેઠે એક દાણામાંથી સેંકડો ઉપજાવે છે અને તેની પરંપરા ચાલતાં ઉત્તરોત્તર વધારે જ થતા જાય છે. અને સંધરો કરી કરીને કેટલો કરે ? કયાં સુધી ચાલે ? અને જ્યારે એ સંધરે જવા બેસે છે ત્યારે પણ કરી ચાલ્યો જાય છે અને એની આડા ગમે તેટલા હાથ દેવામાં આવે તે પણ એ જરૂર રસ્તે પડી જાય છે. અને પરાધીનતા થયા પછી ડહાપણુ આવે તેની કાંઈ કીમત નથી. માખીઓ ફૂલે ફૂલે બેસી મધ એકઠું કરે છે, પિતે ખાતી નથી, કોઈને ખવરાવતી નથી, પિતાનાં બચ્ચાંને પણ ટળાવે છે, પણ એક દિવસ મધપૂડા નીચે ધૂમાડે થાય, ત્યારે સર્વ મૂકીને હારેલા જુગારીની માફક હાલી નીકળવું પડે છે. વેપારમાં ગમે તેમ એકઠાં કરેલાં નાણાં એક ખટે વેપાર થતાં વેરણછેરણ થઈ જાય છે અને બીજો તમારો લાગતાં માણસ કડભર થઈ જાય છે. એટલા માટે સંઘરવાને કોઈ અર્થ નથી, સંધરે કરનાર તે ચોકીદાર ભયે છે, તિજોરીને ક્ષક પહેરેગીર છે, પારકા માટે એકઠું કરનાર કરવૈયો કે ટ્રસ્ટી છે. . એટલા માટે વૈભવ હેય તે આપ, ખૂબ દાન કરે, એ. પાત્રને શોધી તેમાં ઠાલવતા જાઓ, વ્યવસ્થિત સંસ્થાને પલવિત Page #35 -------------------------------------------------------------------------- ________________ કાશી કરે. વિવેકપૂર્વક તપાસ કરી ધનને ઉપયોગ કરે, યોગ્ય માર્ગે ખરચેલ કદી ખૂટવાનું નથી, સુપાત્રે કરેલ દાન કદી નિરર્થક જતું નથી, ચોગ્ય પાત્રને જરૂરને વખતે કરેલ મદદ કદી ઊગી નીકળ્યા વગર રહી નથી, માટે હેય ત્યારે ખૂબ આપે, દુકાળને કે દારિદ્રને ભય માથા પર ન રાખો, છોકરાં નમાલાં ગરીબડાં પરાધીન અને વ્યાજવાડીએ જીવવાના છે એમ ન ધારે. આપ, વાપરે, ખરા અને ઘણું મળશે અને નહિ મળે તે મનમાં તે તે નહિ જે રહી જાય. માત્ર વાપરવામાં કે દેવામાં વિવેકની પૂરી જરૂર છે. ઉકરડામાં દિવેલ કે ઘી નાખવાથી ઊગે નહિ, પણ લોટ સાથે મળે તે જરૂર પુષ્ટિ કરે. બાકી એને ડબામાં પૂરી રાખવામાં આવે તે બે ચાર માસમાં એ ખેરું થઈ જાય અને અંતે એને રેતીમાં રગદેળવું પડે કે ઉકરડે નાખી દેવું પડે આવેલ વખતને ઓળખે એ જાણકાર, છતે પસે હાથને ઠારે તે જ્ઞાની, ગરીબ ગરબાની હાય સમજે તે અલવાન અને આવતા દિવસને ઓળખે તે સમજુ; બાકી તે કંઈક આવ્યા ને કંઈક ગયા, નંદરાજાની સોનાની ડુંગરીઓ પણ અંતે અહીં રહી ગઈ અને પિતાને રસ્તે ઊઘાડે હાથે ચાલ્યા ગયા. ધનનું કળ દાન છે. ત્યાગમાર્ગની એ શરૂઆત છે અને મહાત્યાગની આદિ રચના છે. दातव्यं भोक्तव्यं सति विभवे ‘सञ्चयो न कर्तव्यः । पश्यहे मधुकरीणां : सञ्चितमर्थ । हरन्त्यन्ये ।। Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય (૨૩) (૧૨) અને તે પૈસા એ પણ અપેક્ષિત વસ્તુ છે, કારણ કે જેની પાસે થોડાં હોય અને ચેડાંની જ એની ઈચ્છા હેય તે વધારે ધનવાન છે, જ્યારે જેની પાસે ઘણું હોય અને છતાં વધારેની ઈચ્છા કરે તે પેલાના પ્રમાણમાં ઓછો ધનવાન એક સુંદર સુભાષિતમાં ભર્તુહરિએ ભાખ્યું છે કે “અમે વલ્કલ વસ્ત્રથી સતીષ પામી જઈએ છીએ, તમે રેશમી વસ્ત્રથી સતિષ પામે છો. આમાં સતિષ તે બન્નેની બાજુએ સરખે છે અને બન્ને વચ્ચેને તફાવત મુદ્દા વગરને છે. બાકી જેનાં હૃદયમાં તૃષ્ણ ચાલી આવતી હેય અને પ્રસાર પામતી હોય તે ખરેખર ગરીબ છે. એક વાર મનમાં સતિષ થઈ ગયા પછી કેણું દરિદ્રી અને કોણ તાલેવંત છે આવા સુંદર ભાષામાં એક ત્યાગીના મુખમાં અત્યંત વિશિષ્ટ વિચાર મૂકીને મહાન સત્ય જગત સન્મુખ રજૂ કર્યું છે. વેરાગી ત્યાગી મેટા કરેડાધિપતિ ચમરબંધીને કહે છે કે જે તમારા મનમાં હજુ પણ વધારે ઘર ભેગું કરવાની વૃત્તિ હોય તો તમે આશાદાસીના બાળક છે, ભિખારી છે, પરાધીન છે, દાસીપુત્ર છે. મારે તો મહેલ અમે ઝૂંપડું સરખાં છે, મારે શાલદુશાલા કે ઝાડની છાલનાં વસ્ત્ર સંરખાં છે. મારે દૂધપાક, કુરકપૂર કે હલવા મેવા મીઠાઈ અથવા કુશકા કે પૈસા સરખાં છે, મારે ને બત, બીન, તંબુરો કે એકતારે સરખાં છે. આવી રીતે મન પર સતિષની છાયા ફરી વળી એટલે પછી ધનવાન કે ગરીબન, શેઠ કે નોકરી, સેવ્ય કે સેવકને, ઉપરી કે તાબાના માણસને, તફાવત રહેતો નથી. અને આશા તૃષ્ણ એ તે એવી ચીજ-છે કે એને વધારવા Page #37 -------------------------------------------------------------------------- ________________ [૨૪] ધર્મ કૌશલ્ય માંડી તે પછી તે પાઘડીપને લાંબી ને લાંબી થતી જ જાય છે અને આકાશનો છેડો આવે તે જ તેને છેડે આવે છે. ધનનું પણ એવું જ છે. હજારે ન કરે, તેને લાખ થયે ધરવ થતું નથી અને લખવાળાને દશ લાખે મન ભરાતું નથી. એટલે ધનવાન કેણ અને ગરીબ કોણ એને નિર્ણય કરવાને જ હેય તે તેનું મૂલ્યાંકન તેની પાસે કેટલું છે તેનાથી થતું નથી, પણ એના મનની આશા ઈચ્છાઓ કયાં સુધી પહોંચી છે અને એને હજુ કેટલું ડોળાણું બાકી છે તે પર એનો નિર્ણય થાય છે. - આશા તૃષ્ણની તરતમતા અથવા કમી જાસ્તીપણુ પર ધનવાન ગરીબના વર્તુલને નિર્ણય થતું હોવાથી જેની પાસે વધારે મેટી ઈચ્છા તેને ગમે તેટલું હોય તે પણ એ હજુ ઘસડાયા જ કરે છે, અંધારી રાત્રે બાર વાગ પણ એ એની પાસે નદીમાંથી લાકડાં ખેંચાવે છે અને માથે એક બાલ કાળો ન રહ્યો હોય તેવાને પણ જૈફ વયે સરવૈયા કરાવે છે. એટલે ગરીબાઈ કે તાલેવંતપણું એ પણ અપેક્ષિત બાબત છે. અધ્યાસ ઘટે, આશા હઠી જાય, મનમાં તેષ થઈ જાય તે તે રાજા મહારાજા છે અને નહિ તે સેનાને હીરાજડિત બળદને શેઠ હોવા છતાં એ મમ્મણ શેઠ છે. આ દષ્ટિએ સતિષીને સાચું સુખ છે. એ મહારાજા તાલેવંત છે, એ એનાં રાજ્યમાં મહાલે છે, જ્યારે તણાવાન પારકી આશાને દાસ બને છે. . . Wealth, after all, is a relative thing, since be that has litýle, and wants less is richer than he that has much but wants more. COLTON. Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૫] (૧૩), અશકત માણસનું બળ ક્ષમા છે. શક્તિશાળી માણસનું ભૂષણ ક્ષમા છે, ક્ષમા લેકમાં વશીકરણ છે. ક્ષમાથી શું સાધી શકાતું નથી ? સજ્જનપણાનું, ગૃહસ્થાઈનું બીજું લક્ષણ ક્ષમા છે. એટલે કે જે મનુષ્યને પિતાની ગણના ગૃહસ્થમાં કરાવવી હોય અથવા જેની ભાવના કે જેનો આદર્શ ગૃહસ્થ (gentleman) થવાનો કે રહેવાનો હોય તેણે ક્ષમા રાખી જીવનને આખે ઝોક ઘડવો જોઈએ. જે માણસ જરા પિતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ વર્તન કરે, કોઈ જરા પિતાને અવર્ણવાદ બેલે, જરા ઘસાતું બેલે, જરા વેપારમાં નુકશાન કરે છે તેના ઉપર ગુસ્સે થઈ જાય તે માણસ ફાવે નહિ, તે માણસમાં ચારિત્ર રમણ કરે નહિ, તે માણસ પ્રગતિ માર્ગમાં આગળ પગલાં ભરી શકે નહિ, તેનું પ્રયાણ સાધ્યને માર્ગે આગળ ધપે નહિ. માનસવિધાની નજરે જોઈએ તે ક્ષમા મન ઉપર ભારે અંકુશ બતાવે છે, મતવિકાર પર વિજય સૂવે છે અને અશક્તને પણ બળ આપે છે. એક વાત ખૂબ ચીવટથી સમજવા જેવી છે. નબળા કાચાપોચા માણસે ક્ષમાવાન હતા નથી, થઈ શક્તા નથી અને ઢોંગ કર્યું ક્ષમા પિતાને વરી શકતી નથી. અશક્તિમાન મનુષ્ય સાધુપણાને સ્વાંગ ધારણ કરે તો થોડા વખતમાં એ અણીને વખતે પિતાના મૂળ સ્વરૂપમાં પ્રકટ થયા વગર રહી શકતો નથી. ખરે સશા. માણસ હોય તે જ ગમે તેવા સાદા કે આકરા પ્રસંગમાં પિતાનું મન પર કાબૂ રાખી શકે છે અને એ વાતની ટેવ પડ્યા પછી તે ગમે તેવા ઉત્તેજક પ્રસગે આવે ત્યારે પણ એ પોતાની જાત પર અંકુશ Page #39 -------------------------------------------------------------------------- ________________ [૯] ધર્મ કોશલ્ય મૂકી શકે છે. ગજસુકુમાળના માથા પર ખેરના અગારા એને સગા સાસરે કે ત્યારે પણ ક્ષમા રાખે તે તે અતિ ઉચ્ચ કક્ષાને દાખલો ગણુય, પણ દરરોજના પ્રસંગમાં સામે ધમધમાટ કરતો આવે ત્યારે મગજને કાબૂ ન ગુમાવનાર તે ઘણું જોઈએ છીએ અને તેમાં એની નિર્બળતા કે અંશક્તિ ગણાતી નથી. એની શક્તિ સામા પર અને જેનાર પર જરૂર છાપ પાડે છે અને તેટલા માટે ક્ષમાને બહાર માણસનું ભૂષણ ગણવામાં આવી છે. * સામે ઘા કરે, તમે ગુસ્સે ન થાઓ, સામાને ઘા ખાલી જાય અને તમે હે બગાડવા કે દાંતિયાં કાઢવાને બદલે હસી પડો કે ઉપેક્ષા કરી ત્યારે તેની અસર સામા ઉપર વશીકરણ જેવી થાય છે અને તે જે જરા પણ વિચારક કે કુશળ માણસ હોય તે તમને નમી પડે છે, તમારાં ચરણને ભેટી પડે અને તમારે અને એને સંબંધ જીવતે થઈ જાય છે, જામી જાય છે, તમારા જીવનને ભાગ બની જાય છે, માટે આવા વશીકરણને યાદ રાખજે, એને પિતાનું બનાવજે, એનાથી રાચજે અને એના પડખાં સેવવામાં તમારે અહીં અને સર્વત્ર વિજય છે, તમને એમાં અખૂટ આનંદ છે અને તમારી સાચી શક્તિનાં એમાં મૂલ્ય છે એમ સમજજે. ક્ષમાથી સંબંધ બંધાય છે, ક્ષમાથી ગયેલ સંપત્તિ મળે છે, ક્ષમાથી ચારિત્રનું સામ્રાજ્ય મળે છે અને ક્ષમાથી સર્વ મળે છેમાટે એ મહાદેવીને પિતાની બનાવશે તે લી. સીધી ઘેર ચાલી આવશે. क्षमा बहमशक्तानां शक्तीक भूषणं क्षमा । क्षमा वशीकृतिलोके, क्षमया किं न सिध्यति । સુભાષિત Page #40 -------------------------------------------------------------------------- ________________ થમ કૌશલ્ય [૨૭] (૧૪) અનર્થોનું મૂળ કોંધ છે; સંસારમાં બંધન કરાવનાર દેધ છે; ધર્મને ક્ષય કરનાર કોઇ - છે. તેટલા માટે કેધને ત્યાગ કરવે. સંસારનું મૂળ કષાય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ એનાં નામો છે. એમાં તરતમતા ઓછી વધતી હોય છે, પણ એ ચારેની જડ જ ઘણું આકરી હોય છે. એને ઓળખવાની બહુ જરૂર છે, કારણ કે કષાયથી મુક્તિ મેળવવી એ સાચી મુક્તિ છે. બાહ્ય સૃષ્ટિમાં ઇકિયેના વિષયોને ત્યાગ થાય અને આંતરસૃષ્ટિમાં કષાય મનોવિકારો પર વિજય થાય તે વસ્તુતઃ મુક્તિ જ છે, એટલે સંસારવૃક્ષનું મૂળ કષાય છે એમ વારંવાર કહેવામાં આવ્યું છે. ક્રોધ અને લોભ ઉઘાડા દે છે અને પરીક્ષા કરતાં પકડી પાડી શકાય તેવા છે. ઉપદેશતરંગિણીમાં તેના ગ્રંથકારે બરાબર કહ્યું છે કે શ્વેતાંબર પણમાં કે દિગંબરપણામાં, તત્વવાદમાં કે તર્કવાદમાં અથવા તે એકપક્ષ (ગચ્છ–સંધાડે)ને આશ્રય લેવામાં મુક્તિ નથી, કષાયથી મુક્તિ એ જ ખરી મુક્તિ છે.” એટલે ગચ્છના પાસામાં કે તર્ક જાળમાં કે તત્ત્વની મોટી મોટી વાત કરવામાં કોઈ છૂટકારે માનતે હોય તે તેમાં તેની ભૂલ થાય છે. કષાયને ઓળખી તેના પર વિજય મેળવવામાં સંસાર નો અંત છે. “કષ” એટલે સંસારનો તેમાં “આય” એટલે લાભ થાય છે. આ ચાર કષા પૈકી ક્રોધને ઓળખો એ એક જરૂરી બાબત છે. આંખ લાલ થવી, જાત પર કાબૂ ખે દે, એલફેલા બોલવું, ગમે તેને મારવા મંડી જવું, પિતાની જાતને પથ્થર સાથે Page #41 -------------------------------------------------------------------------- ________________ [૧૮] ધણ કોશકય અફળાવવી એ કોધના વ્યક્ત સ્વરૂપ છે. રીસ કરવી, અબોલાં લેવાં, ઉમ સ્વરૂપ ધારણ કરવું કે બકબકાટ કરવો એ એના આવિભવે છે. આવી જાતના ક્રોધથી પિતાની જાત પર અંકુશ ચાલ્યો જાય છે, વિવેકને તિલાંજલિ મળે છે, યદાતડા વચન અને વર્તન થઈ જાય છે અને સંયમનો નાશ થઈ જાય છે અને સંયમ ગયે એટલે ધર્મનું એક આખું મુખ્ય અંગ નાશ પામી ગયું. અહિંસા, સંયમ અને તપ પર ધર્મની રચના છે, તેમાં ક્રોધને અને સંયમને વિરાધ છે અને પરિણામે અહિંસાને પણ નાશ થઈ જાય છે. તપ કરનાર ક્રોધ કરે તો અજીર્ણ થઈ જાય છે અને ધર્મશરીર માંદું પડી જાય છે. એટલે સંસારના બંધનને પાર્ક કરાવનાર ક્રોધ છે અને આખા ધર્મને જ જે ક્ષય કરી નાખે તે પછી કાંઈ રાખી શકતો નથી. ઇંધી રાજાઓ પતિત થઈ જાય છે, ક્રોધી મુસદી ન કરવાનું કરી બેસે છે, ક્રોધી સેવક સેવાભાવ વિસારી આળપંપાળમાં પડી જાય છે અને ધી માણસને ઘરનાં સગાંસ્નેહી કે મિત્રો સાથે ચાલુ કલેશ થાય છે. તેટલા માટે ધમરત્નને મેળવવાની ઈચ્છાવાળાએ પિતાના સ્વભાવ પર કાબૂ પ્રાપ્ત કરવો ઘટે અને ક્રોધનો સર્વથા ત્યાગ કરી ક્ષમાગુણ વિક્સાવવો ઘટે. એ રીતે સજન-ગૃહસ્થ થઈ શકાય. क्रोधो मूलमनर्थानां, क्रोधः संसारबन्धनम् । धर्मक्षयकरः क्रोधस्तस्मात्क्रोधं विवर्जयेत् ॥ સુભાષિત Page #42 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય (૧૫) કઈ પણ માણસ ગુસ્સે થઈ શકે છે એ સહેલી વાત છે, પણ તદ્યોગ્ય માણસ પર ગુસ્સે થવું, ગુસ્સે થવામાં મારે કેટલો ચડાવે, કયા વખતે ગુસ્સે થવું, ખરા કારણે-પ્રસગે થવું અને બરાબર રીતે ગુસ્સે થવું, એ એટલી સહેલી વાત નથી. ગુસે થવું એ તે બહુ સહેલી વાત છે. જેના ખ્યાલમાં ક્રોધનું સ્વરૂપ ન આવ્યું , જે ક્રોધને બંધના અટકાવનાર તરીકે કે સંયમના ઘાતક તરીકે ન ઓળખતા હોય તે જરા ઉત્તેજક પ્રસંગ મળે કે ક્રોધ કષાયને વશ પડી જાય છે. વહેવારમાં ક્રોધ કરવાના પ્રસંગે કોઈ કઈ વાર આવી જાય છે, તે સમયે ક્ષમાગુણ કેળવવો એ તે બહુ સારી વાત છે, પણ જેનાથી તે ન બને તેણે ક્રોધ કરવામાં પણું અલ રાખવી પડે છે, નહિ તે એડનું ચેડ વેતરાઈ જાય, સામે માર ખાઈ જાય, તેના પર નાલેશીની ફ્રજદારી થાય. મોટી રકમ દંડ કે નુકશાનીની આપવી પડે અને દુનિયામાં અપયશ ફેલાઈ જાય; માટે ક્રોધ કરનારે પણ ઘણે વિવેક રાખવા જેવો છે. તેમાં રાખવાની સંભાળ પર વિચાર કરતાં ક્ષમાગુણ માટે નીચેની બાબતો વિચારવા જેવી થઈ પડે છે. (૧) ગમે તેના પર ગુસ્સે ન થવાય. નોકર શેઠ પર ગુસ્સે થાય તે પાલવે નહિ, તેમાં તે ફાવે નહિ. કાં તે નોકરી જાય અથવા માર ખાઈ બેસે. સામે ગુન્હેગાર હવ, ગુન્હ કરતાં પકડાઈ ગયો હોય તે તેના પર ગુસ્સે થવું એ સમજી શકાય તેવી વાત છે. બાકી જયાં ત્યાં દુર્વાસાની જેમ ફૂંફાડા મારવા નહિ. (૨) આટલી જ મહત્ત્વની વાત ગુસ્સો 2 ચઢાવ તેની વિચારણામાં આવે છે. થાળ કરનારને ધોલ Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય ભરાય નહિ, રૂની પૂર્ણ કરનારને લાફે મરાય નહિ અને છોકરાને સોળ ઊઠે તેટલો મરાય નહિ. ક્રોધનો પાર વખત, પાત્ર અને પ્રસંગને અનુરૂષ હોવો જોઈએ. (૩) અને ગુસ્સો ગુસ્સાને વખતે શોભે. પંગતમાં જમવા બેઠા હોઈએ અને પીરસનાર જરા ભૂલ કરે ત્યાં ઊઠીને તમાચો મારનારના ગૌરવની હાનિ થાય અને નીચ હલકા ગેલાના મહેમાંથી ગાળ નીકળે તેને ઉત્તર દેતાં દશ વધારે ગાળ સાંભળવી પડે. (૪) અને ગુસ્સાની બાબત કે ઉદ્દેશ ગુસ્સાને યોગ્ય હવે જોઈએ. સામાની સુધારણા કરવાની પિતામાં તાકાત હેય, સામે માણસ સારા અર્થમાં સમજે તે હેય ત્યાં ગુસ્સો કદાચ શેભે; બાકી ઉદ્દેશ વગરને ગુસ્સ કરવાથી ઘા ખાલી જાય અને પોતાનો હાથ લચી પડે. (૫) અને ગુસ્સે બરાબર એગ્ય રીતે કરવો ઘટે. જ્યાં માત્ર ભવાં ચઢાવવાથી ચાલે તેવું હોય ત્યાં તમાચો લગાવવા હાથ ન ઉઠાવાય અને જ્યાં હુંકાર કરવાથી પડે તેવું હોય ત્યાં નિર્ભનાનું વચન બેલવું ન ઘટે. ( આ પ્રમાણે ગુસ્સે થવામાં પણ વિવેક વાપરવાની જરૂર છે, તુલના કરવાની આવશ્યકતા છે અને સમજણુ રાખવાની જરૂર છે. ક્ષમાની મોટી વાત છે. તે બને તેણે પોતાની મર્યાદામાં રહેવા ખાતર અને સ્વમાનની જાળવણી ખાતર મન પર કાબૂ તે જરૂર રાખો ઘટે. સજનને ધ હેય નહિ, હેય તે ઝાઝો વખત ટકે નહિ અને ટકે તે તેને તેનાં વિરૂપ ફળે સુધી ખેંચી જાય નહિ. i Anybody can become angry-that iş. easy; but to be angry with the right person, and 10 the right degree, and at the right time, and for 4 right purpose, and in the right way-that is not so easy Aristotle, Page #44 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય (૧૬) નિત્ય મિત્ર સમાન રારીર છે, પ મિત્ર સમાન સ્વજનો અને પ્રણામ મિત્ર સમાન ધર્મ છે અને તે ખરા બાંધવ છે. [ ૩૧ ] ભિગ્નસ્નેહી અનેક પ્રકારના હાય છે: નિત્ય મિત્ર, પવ મિત્ર, તાળી મિત્ર વગેરે. જેના રાજ પરિચય થતા હાય તે નિત્ય મિત્ર, જે વાર તહેવારે કે રજાના દિવસે મળે તે પવ' મિત્ર, જે વગર ગાઠવણું અનાયાસે મળી જાય તે તાળી મિત્ર. શરીર આખા જીવન સુધી સાથે રહે છે તેથી તે નિત્ય મિત્રની કક્ષામાં આવે, સગાંસંબંધી કાઈ કાઈ વાર મળે તે પૂવ મિત્રની કક્ષામાં આવે અને વહેવારમાં જેતે મિત્ર ગણવામાં આવે છે તે સર્વ તાળી મિત્રની કાટિમાં આવે. આવા તા બીજા મુસાફરીના મિત્રા, તાળી મિત્રા વગેરે ધણા હેાય, પણ વ્યવહારમાં કહેવાય છે “ સગપણુ તે સાનુ, પ્રેમ તે પિત્તળ’ આ કહેવત પણ વિચારવા જેવી છે. અમુક અણીને વખતે મિત્રા દૂર રહે છે, ખરાં અતરનાં સગાં હોય તે જ તેવે વખતે કામ આવે છે. એવા સમાંત બાંધવ કહેવામાં આવે છે. જ્યારે ધાર વાળાં વિંટાઇ પડયા હોય તેવે વખતે ખરા સગા ભાઇ બાજુએ આવી હાથ પકડી ઊભા રહે છે અને તેને અધુ' કહેવામાં આવે છે. આવે! બધુ જો કોઇ હાય, જે ખરી આફત વખતે પડખે ઊભા રહે અને જેના પર પાકી ગણુતરી કરી શકાય તે તે ધર્મ છે. એ ભયંકર તાફાન વખતે, આખા ભવમાં રાત્રે અને દિવસે, આ ભવમાં અને પરભવમાં ખરાબર પડખે આવીને ઊભા રહે છે, ભલે એ મિત્રની જેમ ટાળટપ્પાં ન હાંકતા હોય, એ સારે અવસરે સાથે મહાલત ન હોય પણ ચારે તરફ આફત વરસતી હોય ત્યારે એ બરાબર પડખે આવી ઊભા રહે છે, એની સાથે લટક સલામના સબંધ હાય, એની સાથે ધરા ન રાખ્યા હાય, એની સાથે માઠાં વચનોની આપલે ન કરી /* * * * * 6 Page #45 -------------------------------------------------------------------------- ________________ [૨] -----ધમે કૌશલ્ય હોય તે પણ તે અણીને વખતે બરાબર કામ આપે છે અને તેથી તેને ખરા બધુ ગણવામાં આવે છે અને ધર્મનું બધું તે ખરેખર આપે પમાડે તેવું છે. એમાં ઢંગ ન હેય, એમાં ગેટાળા ન હય, એમાં દેખાવ ન હેય, એમાં દરદમામ ન હય, એમાં ધાંધલ ન હેય, એમાં ખાલી ઠઠારે ન હેય. એ તે ખરે સગા ભાઈ થઈને બરાબર ટેકે આપે છે અને જરૂરી અવસરે ખાસ કામ આપી આખા જીવનપંચને અને જીવન પછીના ભવિષ્યના પંથને ઉજાળે છે, મહિમાવતે કરે છે, માર્ગર્શન કરાવે છે અને પ્રગતિને પામે છે. * બીજા કોઈની ઉપેક્ષા પાલવે, ધર્મની ઉપેક્ષા ન પાલવે. એને વિસરવાથી કે એને ઉવેખવાથી માર્ગ બગડી જાય, મતિ બગડી જાય, પરભવ બગડી જાય અને ખાનાખરાબી થઈ જાય. આ ધર્મને-આત્મધર્મને ઓળખી જે એને અપનાવે તે જન્મ-જન્માંતરમાં તેનો ટેકે મેળવે અને એ ટેકાથી પિતાનો રસ્તો સરળ અને સાધ્ય સમુખ કરે. આવા અણુમ મિત્ર સરખા બાંધવને કેમ તરછોડાય ? नित्यमित्रसमो देहः स्वजनः पर्वसन्निमः। प्रणाममित्रसमो ज्ञेयो धर्मः परमबान्धवः ।। સુભાત, Page #46 -------------------------------------------------------------------------- ________________ જ કાલ્ય ફી સેનામાં જડવાને યોગ્ય હરે કદી લેઢામાં જડવામાં આવે તો તે હીરે કાંઈ રઠી ઊઠતું નથી તેમજ શેક્ષતે , પણ નથી. માત્ર એના પેજકને ક્યા ઘટે છે. * દશ પંદર હજાર ખરચીને એક મેટા ધનવાને હીરો બોધ. અત્યંત ચળકાટ મારનાર મૂલ્યવાન પાણીદાર હીરાને એણે કાળા લોઢાની વીંટીમાં મઢાવ્યો. આમાં મૂલ્ય કાનું થાય ? હીરે પિતે તે બોલતો નથી, કકળાટ કરતું નથી, ફરિયાદ પણ કરતા નથી, પણ આંખ ઉઘાડી જનાર માણસ તુરત કહી દે છે કે એને માલીક માંડે છે જોઈએ કે અક્કલનો ઓથમીર હવે જોઈએ. કિંમતી હીરાને કોઈ લેઢામાં જડે ? એને તે પ્લેટીનમ કે સેનાની અંદર સુંદર નખીની અંદર જડાય. ત્યાં એના તેજમાં વધારે થાય, ત્યાં એ સોનાનું મૂલ્ય વધારે, ત્યાં એ દીપીઓપી નીકળી શકે. એવી જ રીતે દેશની ગુંચવણુ કાઢનાર કે મહામુસદીગીરી કરનાર અસાધારણ વિહાન નેતાને તમે શાક મેળવા બેસાડી દે, બે હજારના માસિક પગારવાળા પ્રાધ્યાપકને “સારી ચેપડીઓ શાભાય ની કવિતા શીખવવાનું કામ આપે, કે હજાર માણસની રસોઈ તૈયાર કરી શકનાર મોટા રયાને ભજીયાં તળવાં બેસાડે, તે એ કામ તો એ કરી આપે અને એના મુખ પર ખેદ કે વિષાદ પણ ન બતાવે, પણ એવી ગોઠવણ કરનાર તમારી કિંમત થઈ જાય. તમે ગામ છે. - આવડત વગરના છે, બુહા છે, એમ ચેમ્બુ દેખાઈ આવે. * આટલે સુધી વાત બેસી જાય તેવી છે. હવે જરા આગળ Page #47 -------------------------------------------------------------------------- ________________ [ 34] કૌશલ્ય . વધીએ. અનંત જ્ઞાન દર્શનને ધણી, મહાન શક્તિમાન, તેજસ્વી, ઉદાત્ત આત્મા જ્યારે વિષયકષાયમાં પડી જાય છે, જ્યારે દેધથી લાલચળ થતે દેખાય છે, જ્યારે કપટ જાળની ગૂંચમાં અટવાઈ જાય છે, જ્યારે સ્ત્રી સાથે વિષયસેવન કરે છે, ટૂંકામાં સંસારના કામમાં ઓતપ્રેત થતે દેખાય છે, ત્યારે કનકભૂષણમાં જડવા યોગ્ય હીરાને લોઢામાં જડ્યા જેવો એ દેખાય છે. આ ભારે ખેદને વિષય છે, જોતાં ગ્લાનિ ઉપજાવે તેવા તેના ભવાડા કરાવે તેવી બાબત છે. એમાં પડનાર અને યોજનાર એ પોતે જ છે. માત્ર એને ચેતવનાર કોઈ મળતો નથી. નહિ તે અનંત વીર્યના ધણીના આવા હાલહવાલ હેય ? મહાન તેજસ્વી સૂર્યની આગળ આવા અંધારા હેય ? ભવ્ય વ્યામમાં ઉડ્ડયન કરનાર આવી ભૂમિમાં આળોટતા હોય ? આ અતિ ખેદ કરાવે તેવી બાબત છે; અયોગ્ય મેળથી દિલ ઉશ્કેરે તેવી બાબત છે અને જરા વિચારવાથી કે આંતરત્યક્ષ ખેલવાથી દેખાઈ આવે તેવી હકીકત છે; માટે વિચારે. સેનામાં બેસવા ને સેનામાં બેસાડે. કનક ભૂષણને યોગ્યને મૂલ્યવાન ધાતુમાં મૂકો. એમ કરવામાં તમારી અલ્પ આવડત અને અણઘડપણની કિમત થાય છે. હાથી તે રાજદરબારે શોભે, એને ઉકરડે બંધાય નહિ અને એવી કોઈ ભૂલ કરે તો ભૂલ કરનારમાં મીઠાની ખામી છે એમ વાત થાય. कनकभूषणसङग्रहणोचितो, यदि मणिस्त्रणि, परिधीयते। .. न स विरौति न चापि हि शोभते, भवति योजयितुर्वचनीयता। પંચતંત્ર: Page #48 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૩૫] (૧૮) જીવનમાંથી આપણે માટે જેટલું બધું મળી શકે તે લેવા માટે આપણે અહીં આવ્યા નથી, પણ બીજાના જીવનને વધારે સુખી કરવા માટે બનતે પ્રયાસ કરવા અહીં આવ્યા છીએ. આપણે અહીં શા માટે આવ્યા છીએ? બને તેટલો પૈસે એકઠા કરવા, કે બેન્ક ખાતામાં મેઠી પુરાંત બતાવવા કે રાત્રે સ્વચ્છેદે રખડવા કે પરિણામની વિચારણું કર્યા વગર અકરાંતીઆ થઈ માલમિષ્ટાન્ન ખાવા કે ન પીવા થોગ્ય પીણું પી જાત પર કાબુ બેઈ બેસવા ? અથવા તો આપણે ઉદ્દેશ અહીં ગાયને કે સંગીત સાંભળવા માટે છે કે આ દિવસ અફળાષ્ટકૂટાઇ વેપારધંધાના એકદેશીય ચકરાવામાં ક્યરાઈ ભરવાને છે? કે હેત છે ? કે નામના કરવા માટે છાપામાં કોઈ રીતે નામ પ્રકટ કરાવવાનો કે માનપત્રો મેળવવાને કે કોઈ અજાણ્યા ખૂણે પડેલી કોઈ સંસ્થાના પ્રમુખ કે હોદ્દેદારનું બિરુદ મેળવવાને છે કે સરકાર પાસેથી ખાનબહાદુર, રાવસાહેબ કે રાયબહાદુરનો ઇલકાબ મેળવવાના છે? કે તદ્દન નાના વર્તુળના શેઠીઆ ગણવાને કે મોટા સદા, રેસ કે જુગારમાં હજારોને પાયમાલ કરી અંતે પિતાને પાયમાલ કરવાનું છે ? આપણે ઈરાદો શું છે ? કેટલા મળે તે મોક્ષ થયે ગણાય ? કેટલા ડુંગરા ખડકાય તે જીવન સફળ ગણાય? ખરી રીતે આ સર્વેમાં આપણે સવાઈ • છે, આપણું માન્યતા પ્રમાણે આપણું નામના છે અને આપણું મહત્તામાં માનેલું સાચું ખોટું ગૌરવ છે. આ સર્વ મમધ્યસ્થાને “હું અને મારું' છે, એમાં મમતા અને માયા છે, એમાં ચોખા સ્વપણને આગ્રહ છે, એમાં નિર્ભેળ અલ્પ સત્ત્વનું પ્રક્શન છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ [3] ધર્મ કૌશલ્ય જીવન જીવવું છે તે પાથે છે, બને તેટલી બીજાને સગવડ કરી કરાવી આપો. બને તેટલા જનહિતનાં કામોને અમલમાં મો, અન્યને તેમ કરવા પ્રેરણા આપે, ઉપદેશ કરે અને પારકાને કરો કરાવી આપલી સગવડેમ સુખ માનો. ખાવું પીવું, એશઆરામચમન કર એ તે માત્ર ટૂંકી બુદ્ધિ છે, આપ નજર છે, સ્વાથનો અત્યારપટ છે. ઘીના જીવનને સેવાથી, સલાડથી, માથી સુખી કરવાના પ્રયાસમાં પણ સાચો આનંદ છે. બાકી નંદરાજાએ સેનાની ડુંગરીઓ બનાવી તે સેવે અંતે અહીં રહી ગઈ અને પાંચસો વહાણ માલેક ધવલ શેઠ એક પણ વહાણને સાથે ન લઈ ગયો ! બીજાને ખવરાવ્યું તે ખરું ખાધું, બાકી ખાધું તે તો ખયું. એ વાતને સમજે તે પરોપકારી જીવનમાં જ રસ લે અને સમાજ ખાતર અનુકૂળતા પ્રમાણે ભેગ આપવામાં, યાતના સહન કરવામાં, ભૂખ તરસ વેઠવાયાં કે જેમાં દુઃખ ખમવામાં જે મેજ લે તેનું જીવન એ સાચું જીવન છે અને માત્ર બેન્કમાં કરોડે કે લાખની લેવડદેવડમાં જ રાજી થઈ જનાર માટે તો આ માત્ર એક ફરે છે, આંટે છે, ખેપ છે. બને તેટલું પાક્કા માટે જીવવામાં રસ લો, પારકી સેવા એ ખરેખર પત્તાની સેવા છે એ સૂત્ર બરાબર સમજે અને બને તેટલું પરાર્થે જીવન જીવવામાં રસ જમાવે. બાકી તે કાગડે પણ જીવે છે, ખાય છે અને માત આવે ત્યારે મારી જાય છે. એવા જીવન માટે આપણે અહીં આવ્યા નથી. આપણે તે અહીં પોતાનો વિકાસ સાધવો છે અને પિતાને ભૂલ પરને માટે જીવન વહન કરવું એ એને રાજમાર્ગ છે. We are not here to get all we can out of life for ourselves, but to try to make the lives of others happier. Sir William Osler Page #50 -------------------------------------------------------------------------- ________________ [૩] કઈ કઈ માણસે મણિના ઘર સુધી પોતાની શાખા- " વતે મુલત્વી રાખે છે. આવા માણસે માટે બરાબર વિચાર કર્યો હોય તે જણાશે કે તેઓ પોતાના ધન કરતાં પારકાના પિસા પર ઉદારતા દાખવી, રહેલ છે ? • “ચમડી તૂટે પણ દમડી ન છૂટે' અને “લોભે લક્ષણ સઘળાં જાય' એ સર્વ જાણીતી કહેવતો એક બાબત જરૂર બતાવે છે કે માખી આખો દિવસ મહેનત કરી, મહિનાઓ સુધી ફૂલે ઝૂલે બેસી મધ એકઠું કરે, પોતે ખાય નહિ, બચ્ચાંને ખાવા ન દે-આ સર્વ જાણીતી વાત છે, ત્યારે એ મધ કોનું? ' અને આ દિવસ રાત મજૂરી કરી પેસા એકઠા કરે અને પર્તિ સુખે ખાય નહિ, ખાવામાં તેલ ને ચેળાં આરોગે અને મરતી વખતે મારી પાછળ ચોરાસી જમાડજે કે ગામમાં એક ચબૂતરે કરી પારેવાને જાર નાખજો કે કુતરાને રોટલા ખવડાવજે-એ ધન કોનું ? એ તો જાણે છે કે અહીં બધું મૂકીને જવાનું છે અને પછી તે કૅટી, દરબાર, વકીલ, બેટ ડયુટિ, ડેથ ડયુટિ–એમાં ઘસડાઈ જવાનું છે. આવી સ્થિતિ નજીક દેખાય ત્યારે વકીલને બોલાવે, મારા ફલાણ સગાને ૫૦૦ આપજે, મારા નામનું સદાવ્રત થાપજો, વગેરે ખરચે કરવા ફરમાવે–એ પૈસા કોના ? એના તે ન જ કહી શકાય. મરી ગયા પછી એ ઘેર આવે તે તેને કોઈ ધરમાં પેસવા પણું ન દે, અને જૂના જમાનાના હોય તે પાણી મંત્રીને છાંટે, કે ઘરના બહારના ગોખલામાં ખીલા ઠેકે, કે ભૂલભૂલમાં પણ ઘરમાં બાપાનું ભૂત રત વખતમાં પણ પેસી ન જાય. ત્યારે આ તે પારકાના પૈસા થયા. એ તે કઈ રીતે પિતાને Page #51 -------------------------------------------------------------------------- ________________ [3] ધ્ર કૌશય એક રૂપિયાના ચાર આના પરભવમાં મળે તે। સગા છેાકરાને પણુ રખડાવે, પણ જ્યારે ઉપાય ન હેાય ત્યારે કાંઇ નહિ" તે થાડુ ઘણુ આવતા ભવમાં મુળરો, એવી માન્યતાને આધારે એ થાડા ધર્માદ કરે છે, પણ આવી રીતે કરેલ ધર્માદા એ ખરી રીતે પારકા પૈસાના ધર્માંદા છે, હુંક ઊઠી ગયા પછી હક્ક સ્થાપવાના વ્યામાહ છે, મળતુ ઘર કૃષ્ણાર્પણું વાના અખાડા છે; મળે તેટલું પચાવી પાડવાને ધનના મેાહ છે. ધનની અસ્થિરતા સમજનાર, ખરચ્યું તે સાથે આવશે એ પાઠના સવ્યવહાર કરનાર આ રીતે છેલ્લી ઘડી સુધી પૈસા ખરચવાની વાત મુલતવી રાખે નહિ અને રાખે તો તેને પૂરું ફળ મળે નહિ. ( હાથે તે સાથે ” એ વાત સમજવા જેવી છે, વાવવાથી લણાય છે એ વાત ધ્યાનમાં લેવા જેવી છે, પાતે કરેલ સખાવતના લાભ નજરે જોવાથી અનુમાદનને લાભ પણ થાય છે અને કરેલ કાના ખો। હજારગણા અહીં તે અહી મળે છે. માટે જે કરવું હૅાય તે આજ કરે!, નાણાં વેડફાઇ જતાં વાર લાગતી નથી. પુત્ર કુપુત્ર થાય તા કઈક વસીયતનામા તિજોરીમાં સડી ગયા છે અને વકીલેાની નજર માટી મિલકત પર હોય છે. આ સ માંથી બચવુ હાય, પરસેવાના પૈસાના લાભ લેવા પાકી ઈચ્છા થઇ હેય તા જે કરવું હોય તે તુરત કરી, પાછળવાળા કરશે એ વ્યામાહ છે, મૂળથી જ ખોટા ખ્યાલ છે અને અનુભવથી કષ્ટસાધ્ય છે. ખરચ્યું તે તમારું' છે, બાકી બધાં ભામા છે. He that defers his charity till he is dead, is, if a man weighs it rightly, rather more liberal of another man's food than his own. Bacon Page #52 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૩] ધર્મનું વ્યાખ્યાન ચાલતું હોય તે વખતે જે બુદ્ધિ થાય, સ્મશાનમાં બળતી ચિતાની છાયા વખતે જે વૈરાગ્ય બુદ્ધિ પિવાય, વ્યાધિવાળા રેગીને મંદવાડ દરમ્યાન ત્યાગની જે બુદ્ધિ થાય, તે જે નિશ્ચલ હેયપાકી હોય તે બંધનથી મુક્ત કેણ ન થઈ જાય? શુદ્ધ ત્યાગી, હદયથી બેલનાર, ખરેખરા અભ્યાસી અને જેના વિચાર, વાણી અને વર્તનમાં ત્યાગભાવ રમી રહેલ હોય તેવા વક્તા સંતપુરુષ સાદી મીઠી ભાષામાં ધર્મનું રહસ્ય સમજાવતા હોય, પ્રભાતને ઊગતે પહેર હેય, ગજસુકમાળ અને કરકંડુ જેવાના દાખલા આપે જતા હોય અને શ્રોતા વૈરાગ્યના રસમાં તરબળ હોય ત્યારે કેવી બુદ્ધિ થાય ? એ નંદરાજાની સેનાની ડુંગરીની વાત કરે, એ મુંજ. જેવા મોટા રાજાને ભિખ માંગતે બનાવે, એ દીપાયન ઋષિએ કરેલ દ્વારકાદહનની વાત કરે કે એ સ્થૂલિભદ્રને ત્યાગ વર્ણવે ત્યારે કેવી બુદ્ધિ થાય? વિષયસુખ કેવાં લાગેકષાયપરિણતિ પર કેવી ચીઢ ચડે ? સ્વપરની કેવી ઓળખાણ થાય? અથવા સ્મશાનમાં ભાઈની, પુત્રની, સ્ત્રીની, મિત્રની કે સંબંધીની “એ” બળતી હેય, સાચા સંવેગી લૌકિકે આવનાર વધારે ખાના દાખલા આપી ધીરજ આપતા હોય, અને સર્વને મરવું. ચક્કસ છે અને આ જમાવેલ સૃષ્ટિ આખી અહીં ને અહીં રહી જવાની છે અને સાથે એક નાળિયેર કે એક સુતરનો દે રે કે સોનાની વીંટી પણ આવનાર નથી એવી વાતનું વાતાવરણ જામ્યું હોય ત્યારે પિતાના મનમાં કેવી બુદ્ધિ થાય? કે વિચાર ઘોળાય રે ૧૦૪–૧૦૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ [] શશ ડીગ્રી તાવ આવ્યા હાય, ઉધરસ આવ્યા કરતી હાય, વૈધ દાકતર હિંમત આપે. તેમાં આશા નિરાશા વચ્ચે ઝોકાં ખવાતાં હોય, ગળે પાણી ઉતારવામાં પણ શ્રમ પડતા હોય, ત્યારે મનમાં વિચાર આવે કે આ વ્યાધિમાંથી ઊઠુ તા આ ઐતરા દાવાનળ લાગેલા સંસારમાંથી નાસી છૂટું તે વખતે જમાનેલ રિયાસત, એકઠી કરેલ પૂજી, ગાવેલ સમપણુ, સ તરફ કેવી બુદ્ધિ થાય ? પેાતાને તેમની સાથેના સબંધ કેવા પ્રકારનેા, કેટલા વખત માટેના અને કેવાં પરિણામ લાવનારા છે તેને અંગે કેવા વિચાર આવે? શા શા નિણૅયા સૂઝે ? આ મટક વૈરાગ્ય, ક્ષણિક સાગબુદ્ધિ, કામચલાઉ વિચારણા જો સ્થાયી સ્વરૂપ લે તે કામ થઈ જાય, સર્વ બંધન ખલાસ થાય, મનુષ્ય પોતાના અખંડ સ્થાને પહોંચી જાય. પણ ઘણાખરા તે વ્યાખ્યાનગૃહમાંથી નીકળતી વખતે જ શાહુકાર બની જાય. સ્મશાનમાંથી છિા કરતાં યુરોપ કે અમેરિકાની વાતે ચઢી જાય, રાગ પૂરા થાય ન થાય ત્યાં તે વેપાર-ધધાના ઑર્ડરી આપવા લાગી જાય, અને અંતે ધર દી અને ધર દહાડા' થાય. તેમાં શું રળ્યા ? તેથી શું વળે ? એમાં કઇ જાતને સ્થાયી લાભ થાય ? માટે આવા ટ્રેક વખતના વિચારને સ્થાયી રૂપ આપતાં આવડે, આત્મવચના અને દંભને તિલાંજલી અપાય અને તેમાંથી સ્થાયી લાભ મેળવાય તે ત્યાં સાચા ધર્માં આવીને વસે; ખાટી ઉપરચેટિયા ભાવનાને કાંઇ અર્થ નથી, સ્થાયી લાભ નથી તેમ તેથી પૂર્ણ પ્રગતિ પણ નથી. धर्मस्थाने स्मशाने च, रोगिणां या मतिर्भवेत् । यदि सा निश्चला बुद्धिः, को न मुच्येत बन्धनात् १ ॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ ધાર કૌશલ્ય (n) મહામુશ્કેલીમાં મળી શકે એ મનખા જનમ જે. મનુષ્ય આળસ-પ્રકારમાં પડી નકામે ગુમાવી ? છે તે મનુષ્ય કાગડાને ઉડાડવા માટે પોતાના સગા હાથથી મહામૂલુ ચિંતામણિ રત્ન ફેંકી દે છે. મહામુશ્કેલીઓ આ મનુષ્યજન્મ પ્રાણુને મળે છે. અંત:કરણથી પરમાત્માની સેવા કરી હોય ત્યારે આવા ધર્મક્ષેત્ર ભારતભૂમિમાં અવતાર થાય છે, ખૂબ પરિસેવના કરી હોય ત્યારે ધર્મ સમજવાની ગ્રહણશક્તિ-મગજશક્તિ પ્રાપ્ત થાય છે, ખૂબ એકાગ્રતા કરી હેય તે વિશુદ્ધ દેવગુરુને ન મળી આવે છે. સારી રીતે જીવડ્યા પાળી હોય તે શારીરિક અને માનસિક તંદુરસ્તી સાંપડે છે. આવી રીતે ઉત્તમ કુળ, અનુકૂળ સ્વજન, સારું ક્ષેત્ર, પુસ્તકાદિજ્ઞાનનાં સાધન વગેરે પ્રત્યેક ચીજ મળવી મુશ્કેલ છે, અતિ મુશ્કેલ છે. અનેક રખડપટ્ટી પછી કઈ વાર આવા સાધનસંપન્ન મનખા દેહ મળી આવે છે. શ્રી ઉતરાધ્યયન સૂત્રમાં એને માટે દશ દષ્ટાંતો આપી મનુષ્યભવની દુર્લક્ષ્મતા અસરકારક રીતે બતાવી છે. એક એક દૃષ્ટાંત વાંચતાં મનુષ્યભવ મળવાની મુસીબત માનસપટ પર ચિત્ર પાડી દે છે. આવો મનખા દેહ, આવી મુસીબતે મળે તેવું માનુષ, આ હિલે નરભવ મળે અને પછી મનુષ્ય તેને વેડફી નાખે તેની અલની શી કિંમત થાય ? ખાવાપીવાના આરામમાં, રેસ અને સદાના જુગારમાં, ઢીંચી ઢીંચીને દારૂ પીવાની પાર્ટીઓમાં, રસરંગ લેવામાં, મોડી રાતે શંકાસ્પદ ચાલચલગતવાળી પરિકી નધણીઆતી સ્ત્રીઓ સાથે રમણ કરવામાં જે જીવન વેડફી નાખે, અથવા કાવાદાવા કારસ્તાન અને Page #55 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય દંભ માયાના પૂતળાસમી રાજદારી ગૂંચવણમાં ખેલ ખેલ્યા કરે કે સ્પર્શ સુખમાં કાળ નિર્ગમન કરે કે અતિ મોટા વેપારની ગડમથલમાં ઘરની, પિતાની કે સંતતિની વિચારણું કરવાને વખત પણ ન મેળવી શકે. આવી પ્રવૃત્તિમય ધમાલમાં ધોરણસરની કે ધેરણ વગરની દડધામમાં પૂરો વિચાર પણ ન કરી શકે અથવા મહા આળસ કે પ્રમાદમાં પડ્યો રહે, ગામગપ્પાં હાંક્યા કરે, કુથલી કર્યા કરે, મુદો સમજ્યા વગર લડાઈની, અર્થશાસ્ત્રની કે દેશની કથા કર્યા કરે. આવી રીતે જિંદગી વેડફી નાખનાર આ અતિ મુશ્કેલીમાં મળેલા દુર્લભ મનુષ્યભવને લાભ ઉઠા વવાને બદલે એને ખેઈ બેસે છે, એને અર્થશૂન્ય બનાવી દે છે અને અંતે હારેલ જુગારીની જેમ લથડિયાં ખાતે પડદાની અંદર પિસી જાય છે, મનુષ્યભવ ગુમાવી બેસે છે. આવા મનુષ્યનું વર્તન ઘરમાં બેઠા હોઈએ અને બારીએ કાગડે કા કા કરતા હોય તેને ઉડાડવાના કામમાં મહામૂલ્યવાન ચિંતામણિ રત્નને ઉપયોગ કરવા બરાબર છે. ઈચ્છિત વસ્તુ લાવી આપનાર ચિંતામણિ રત્નને આવો ઉપયોગ ઘટે? છતાં અંતરને તપાસ, પોતે આ મનુષ્યદેહને કે બેટે ઉપયોગ કરી રહ્યા છો તે વિચારજો, આવી અનુકૂળતા મળવી મુશ્કેલ છે તે વિભાવજે અને મુખની પંક્તિમાં બેસી બાજી હારી ગયા પછી પસ્તાવું ન પડે તેવું કંઈ કામ કાઢી લેવા નિર્ણય કરજે. બાકી તો કેક આવ્યા, કિક ગયા. અનેક ભવની પેઠે પિતાની આંટ-ફેરે જ ગણવું હોય તે મરજીની વાત છે. . चिन्तारत्नं विकिरति कराद्वायसोड्डायनार्थम् । यो दुःषापं गमयति मुधा मर्त्यजन्म प्रमत्तः ॥ દૂર, જાથા ૧, ઉત્તરાર્ધ. Page #56 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૪ ] (૨૨) મહાનુભાવ પુરુષ સંપત્તિમાં અને વિપત્તિમાં એક સરખા જ હોય છે. તે ખરેખર મહાન પુરુષો હોય છે તે સંપત્તિ મળવાથી અભિમાનમાં આવી જતા નથી, તે મોટા કે ઊંચા છે એમ ગણતા નથી, આંતમાં કે ગરીબીમાં આવી જાય તો મુંઝાઈ જતા નથી, કકળાટ કરી કલેશ કરતા નથી કે આત્મહત્યા કરવાનો વિચાર કરી કર્મફળ ભેગવવા કરતાં તેનાથી દૂર નાસી જતા નથી. સારા વખતને એ બરાબર ઓળખે છે, સારી સ્થિતિને પૂરત લાભ લે છે, વિવેકપૂર્વક વ્યય કરે છે, અને આ વખત આનંદ અને ઉમંગમાં રહી લહેર કરે છે. તેઓ વિપરીત દશા આવી પડે તે એ દશાથી દબાઈ જતા નથી, પિતાનું આત્મધન શોક કરીને ગુમાવતા નથી અને ગરીબ ગણાવામાં ગૌરવહાનિ. માનતા નથી. એ તે સૂર્ય જેમ- ઉલ્ય વખતે લાલ હોય છે, તેમ અસ્ત વખતે પણ લાલ જ હોય છે. મોટા માણસને સંપત્તિ આવે અને મેટાને જ આફત આવે. એ તે “છસ ઘર બહેત વધામણું, ઊસ ઘર મટી પેક.' જેને ઘેર પુત્રજન્માદિ વખતે હજારે સેંકડે વધામણી દેવા આવે, અભિનંદન આપવા આવે, તેને ઘેર જ્યારે મરણ થાય ત્યારે ઘણું આભડનારા હોવાથી પોક પણ મટી જ પડે. ચંદ્ર વધે છે અને ઘટે છે પણ ચંદ્ર જ. તારાએ તે ત્રણે કાળ તારો જ રહે છે એટલે નાના મોટા થવું એ તે મોટાઈનું લક્ષણ છે. અને ગમે તેવા મેટા થવાનું બની આવે કે ગમે તેટલું કચરાઈ . જવાનું ભાગ્યને ફાળે આવે, પણ જેના મનમાં, વચનમાં કે વર્તનમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ T ૌશલ જરા પણ ફેર પડે નહિ, જેના વિચારમાં કે વ્યવહારમાં તલ જેટલો પણું તફાવત પડે નહિ, જે અનુકૂળ કે વિપરીત સંગેમાં હરખાઈ કે કુછવાઈ જાય નહિ તે જ “મહાન”ના નામને યેય છે. આફતમાં એ લાંબે હાથ ન કરે, આતમાં એ છાતી કૂટવા બેસી ન જાય, અગવડમાં એ ગાંધેલ ન થઈ જાય, માણુની ચઢતીમાં એ ફૂલીને ફાળકે ન થતું જાય, લાઓના વૈભવ કે હવેલીના વસ દરમિયાન એને પોતાની પહોળાઈના પ્રમાણમાં શેરી સાંકડી ન લાગે. આવી રીતે ખરા મોટા માણસમાં સારા ચઢતા દહાડામાં જેવી ગૃહસ્થાઈ હય, જેવી સભ્યતા હોય, જેવી સજજનતા હોય, જે વિવેક નહોય તે જ તેવા જ આકારનો વિવેક અને તેવી જ ગૃહસ્થાઈ, સભ્યતા અને સજજનો મેળાવાંકા દિવસમાં પણ હોય. અને એ જ એની મહત્તા છે. જે માણસ આફતમાં હાંફળાફાંફળા થઈ જાય, જે પૈસા જતાં કે ઘરમાં આકરું મરણ થતાં માથું કૂટવા માંડે કે કૂવે પડવા દેડી જાય તેનામાં “મહાનતા” નથી એમ સમજવું. જે ત્રણ કાળમાં એકસરખે રહે, જેની એકાંતમાં અને જાહેરમાં જીવનસરિતા એકસરખી વહે, જે કટાક્ષ કે કડવાશથી દૂણાઈ ન જાય, જે પ્રશંસા કે ખુશામતથી ફૂલી ન જાય, જે નિંદાથી ગભરાઈ ન જય, જે બિરદાવલીના શ્રવણથી છલકાઈ ન જાય, તે મહાન છે, તે સજ્જન છે, તે પુરુષ છે; તે લાધ્ય છે, પ્રશંસનીય છે, વંદનીય છે, ધર્મરત્નની પ્રાપ્તિને યોગ્ય છે અને અંતે અનંત સુખ પ્રાપ્ત થાય તે ભાગે ચઢી ગયેલ છે. संपत्तौ च विपत्तौ च महतामेकरूपता । Page #58 -------------------------------------------------------------------------- ________________ (૨૨), " જેવું મન (મનના વિચાર) હોય તેવી વાણી હોય અને જેવી વાણી હોય તેવી જ ક્રિયા-કાર્યપ્રવૃત્તિ હૈય: ચિત્તમ, વચનમાં અને ક્રિયામાં સાધુપુરુષની એકરૂપતા હોય છે. સજન અને પ્રાકૃત અથવા પતિત કે દુજનની વચ્ચે એક મોટો તફાવત છે અને તેના પર અહીં મુદ્દામ રીતે ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ચાલુ વહેવારુ ભાણસ હશે તે ધર્યાખ્યાન વખતે, નવરાશની વાતે વખતે કે પાંચ માણસમાં બેઠા હશે ત્યારે તે એવા ઠાવકો વિચારો બતાવશે અને બીજાની પંચાત કરતી વખતે એવી મોટી મોટી વાતો કરશે અને સગુણ પર એવા વિચારો અને ભાષણે આપશે કે સાંભળનારને જરૂર એમ જ લાગે કે એ ભાઈ તો રાજા હરિશ્ચંદ્રના અવતાર છે, કે એ ભાઈ ધર્મરાજાની બીજી આવૃત્તિ છે. પણ એ વર્તન કરે ત્યારે એને કાળાં બજાર કરતાં આંથકો નહિ. આવે, એને માલની ભેળસેળ કરવામાં ખચકો નહિ આવે, એને ઓછો માલ તળી આપવામાં સંકોચ નહિ થાય, એને પાકો રંગ કહી વેચવાની ચીજ પાણીમાં પડે કે એમાંથી રંગના પ્રવાહો ચાલશે: એ ઉત્તર દિશા બતાવી પશ્ચિમે દેખાશે, એ ધણીને કહેશે ધાડ અને ચેરને કહેશે નાશ-આવા લક્ષણવાળા અને કોઈ જાતના વિશુદ્ધ આદર્શ વગરના પિતાના ગોળા ગબડાવનાર પ્રાકૃત માણસ પણ હોય છે. એ “હે ચેતન ! હે ચેતન !' કરતો જાય અને પોથીમાંના રીંગણાં અને ઝેળીમાંના રીંગણું વચ્ચે તફાવત છે એના તન- થી અને વ્યવહારથી બતાવી આપે. . - જ્યારે ખરેખર સજજન હશે તે વિચારશે તેવું બેલશે, બોલશે તે પ્રમાણે વર્તશે અને એને ગમે તેટલે તવે, એની Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય કસેટી કે અગ્નિપરીક્ષા કરે; પણ એ ત્રણ કાળમાં એક સરખે દેખાશે અને એના હૃદયમાં ઝેર, વેર, દાગ્રહ કે દિધાભાવ કદી જેવામાં, જાણવામાં કે કલ્પવામાં આવશે નહિ. એને કઈ કાપી નાખે, કોઈ એને પારાવાર નુકસાન કરે કે કોઈ એની નિંદા કરે તે પણ એનાં વર્તન, ભાષણ કે વિચારમાં નરી એકરૂપતા દેખાશે. એને ટૅગ ન હય, એને દેખાવ ન હય, એને ગેટાળા ન રહય, એના બિલોરી પારદર્શક મનમાં કદર્થના, હીનતા, દીનતા કે આશાભાવ ન હય, એને મનમાં સારું લાગે તેને ઉચ્ચાર કરવામાં સંકોચ ન હોય, અને એની લેવડદેવડ, વ્યવહાર કે ભાષામાં કદી એવો ભાવ ન જ આવે, કદી ઉપરથી એક અને અંદરથી અન્ય એ દિધાભાવ ન આવે અને એ ત્રણ કાળમાં એક સરખે સીધે સરળ નિરાબરી અને સત્યશીલ રહે. આવા બીજા પ્રકારના પુરુષને સાધુનું નામ શોભે, એ ખરે સજ્જન કહેવાય, એ સંત તરીકે જીવે અને વગર બેલે પણ પિતાનાં વર્તનથી જગતને ઉપદેશ આપે, દાખલો પૂરો પાડે અને અનુકરણીય બને. આવા સંતપુરુષોથી દુનિયા શોભે છે, આવા મહાન આત્માથી જગત રહેવા લાયક બને છે, આવા પુરુષો ખરા ધર્મ છે. બાકી તે અનેક આવ્યા અને ઘણખરા તણાઈ ગયા તેનાં નામનિશાન કે એધાણ રહ્યાં નથી. - यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथा क्रिया। : જિતે વારિ બિચાચાં , સાપૂનામેવાસપતી II કુમારપાળે બધે Page #60 -------------------------------------------------------------------------- ________________ ક્રમ કૌશલ્ય ( ૨૪.) પરોપકારી પુરુષ સ પ્રાણીઓનાં કાર્યો કરતા રહે છે. એ પાતાના અંગત કામમાં આળસુ રહે છે, જ્યારે પારકાનાં કામેા કરવામાં તપર રહે છે. આવા પરોપકારી માણસ કાને વહાલા ન લાગે ? [ ૪૭ ] આવા ઘર બાળીને તીરથ કરનારા પણુ હાય છે, કાઇ એને નાનુ કામ બતાવે કે એ તે કામ પાછળ લાગી જાય છે, પારકાનાં કામની એને એટલી દરકાર હોય છે કે એ કતાં અને પોતાનાં ભૂખ, તરસ, તકલીફ્ કે ઉજાગરા ખ્યાલમાં પણ રહેતાં નથી, અને એને કામ કરવામાં એટલે આનંદ આવે છે કે એનુ` વન થાય નહિ, સામા માણસ એના આભાર માને તા એને ઊલટી શરમ લાગે છે અને પેાતાના હૃથથી એ કામ કરવામાં પોતે ઉપકાર કરે છે એવું એને જરા પણું લાગતું નથી, નિ:સ્વાર્થભાવે માંાની માવજત કરનાર દાઇ કે ગાઢ જંગલમાં પાણીનું પરબ માંડનાર ડૅાસીને નથી હાતી પ્રશ ંસાની ઈચ્છા, કે નથી જોઇતી અન્યની પ્રેરણા. સેવાભાવે નિઃસ્વા વૃત્તિએ કીર્તિની આશા કે ઈચ્છા વગર વ્યાખ્યાને કરનાર, જનતાના સુખ માટે સમભાવે ખેાળ કરનાર વૈજ્ઞાનિક કે રાતના એ વાગે માંદાને જોવા જનારી ી કે અધ્યાની આશા વગરના વેધ કે ડૉકટર આ કક્ષામાં આવે છે. આવા પારકાને માટે જીવનારા પરાપકારી જવડાને જોયા હાય તા એની ગંભીરતા, નમ્રતા અને સહિષ્ણુતા માટે માન થયા વગર રહે નહિ. એવા મનુષ્ય એના સ્વભાવને લઇને જ સર્વને વહાલાં થઈ પડે છે, સ` એના તર ઉમળકાથી જુએ છે અને એવાના પડવો મેલ ઉપાડી લે છે. અને જીવનના હેતુ પણ શા છે? મહાપ્રવૃત્તિ કરવી, બંને Page #61 -------------------------------------------------------------------------- ________________ [૪૮] થઈ શકય A તેટલા ધનના ઢગલા કરવા, ગોટા વાળવા, કાળાં બજાર કરવાં, અને મૃત્યુ આવે ત્યારે સર્વ અહીં મૂકી હાલ જુગારીની જેમ ચાલ્યા જવું કે કાંઈ પરને માટે કરી જવું, કાંઈ પિતાની જાતને વિસરી જવી, કોઈ નિસ્વાર્થ ભાવે સમર્પણ દષ્ટિએ કરવું કે આપવું. સવાર્થ અને પરમાર્થના, પિટી ભરવાના અને કોથળી ઉધાડી મૂકવાના, ખૂબ ખાવાના મુwળ ખવરાવવાના રસ્તા દુનિયામાં વેરાયેલા પબા છે. બાકી તે “કાકા ! માંધાતા જેવા મેટા રાજાએ ગયા, તેની સાથે પૃથ્વી નથી ગઈ પણ તમારી સાથે તે જરૂર આવશે !” આવા કુમાર ભેજના ઉદ્ગારોને સમજવાની જરૂર છે. નંદરાજની સેનાની ડુંગરી પણ અંતે અહીં જ રહી ગઈ અને છ- ખંડને રાડ પડાવનારા પણ અંતે રસ્તે પડી ગયા, જીવન હારી ગયા અને હાથ ઘસતા ઠેકાણે પડી ગયા. એવા મનુષ્ય જીવતા ય ત્યારે તેને ગમે નહિ, મરી ગયા પછી એને કોઈ યાદ કરે નહિ અને સંસારના ચકરાવામાં તણાઈ ફસડાઈ જાય. ભામાશા, પેથડશા પણ ગયા અને ધવલ શેઠ પણ ગયે. પણ ઉપકારી શેઠોનાં નામ ઉચ્ચારતાં મનમાં શાંતિ થાય છે. કલમમાં જેમ આવે છે, એમના જીવનની મીઠી ફોરમ વરસો પછી પણ આહૂલાદ ઉપજાવે છે. એનું નામ જીવન કહેવાય, એનું નામ વિકાસ કહેવાય, એનું નામ પ્રગતિપંથ કહેવાય. જગતને વલ્લભ થવાના લહાવા લેવા જેવું છે, એની શાંતિ ઓર છે, એની તમન્ના અદભુત છે, એવું જીવન ઈચ્છનીય છે, સફળ છે, વ્યાપક છે, ઇષ્ટ છે, સ્પ્રહણીય છે. मनस्य सर्वस्य समीहिलानि, कार्याणि कुर्वनुपकास्कारी। स्वार्थे प्रमादी प्रगुणः परार्थे, म कस्य कस्येह स वल्लभोऽभूत् ।। BENEL Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌભા [ બ. . (ર) ચંદનને બાજે વહન કરનાર ગધેડે ભાર ને જાણે છે, પણ ચંદનને જાણતા નથીતે પ્રમાણે ઘણું શાસને ભણેલા પુરુષે બે કિયા રહિત હોય તે તે ગધેડાની માફક શાસ્ત્રના ભારને વહન કરનાર થાય છે બહુ મોટી મોટી વાત કરે, પંડિતાઇનું ઘમંડ રાખે, વ્યાખ્યાન કરે તે સભાને છક કરી દે, પણ વર્તન કરવાનો વખત આવે ત્યારે ગળિયો બળદ થઈ જાય, આળસુ બનીને થાક્યો દેખાય, કર તો મત વગર ઉપર ઉપરને ડોળ કરે, પણ અંદર કોરો ધાકોર હેય. ' અથવા વાત કરે પ્રમાણિકપણુની, અને સામાનું ગળું કરતાં જેના દિલમાં જરા સરખી અરેરાટી પણ ન થાય; અથવા વાત કરે નમ્રતા, સ્થિરતા કે આજીવની, અને વાત કરવા બેસે ત્યારે સામાના છતા અછતા દુર્ગુણની, તેની ગેરહાજરીમાં, નિંદા કરતાં કે તેના અવર્ણવાલ બેલતાં એની જીભ પર જરા સરખું ચેકડું ય ન લાગે; અથવા સા, શીલ, વ્યા કે સજજનતા પર ભાષણ આપીને નીચે ઊતરતાં જ કોઈને ગાળ આપતાં, તુચ્છકાર સાથે હુકમ કરતાં, તોછડાઈથી સામાને તોલ પાડતાં કે પોતાની મહત્તા બતાવતાં, પિતાની નરમાશ બતાવવાને દાવે કરતાં જેના દિલમાં અરેસટી પણું ન થાય. આવા પુરુષો દુનિયામાં નકામો જ્ઞાનને બેજે ઉપાડે છે, ભાર ઢારીને હેરાન થાય છે, બેટ દાખલો બેસાડી બીજાને પતિત થવાને માર્ગ સરલ કરી આપે છે અને જાતે નિર્વસ થઈ, તીવ્ર કર્મ બાંધી, ગળે પથ્થર વીંટી, મહાન ભવસમુદ્રમાં ઊંડા ડૂબી જાય છે; એવા Page #63 -------------------------------------------------------------------------- ________________ v]. ધ કૌશલ્ય આરે આવતા નથી, એમને માર્ગ મળતું નથી અને જાતે અંધ કૂવામાં પડતાં પડતાં બીજને પિતાની સાથે ખેંચી જાય છે. ગધેડાને ચંદનની ગંધ આવતી નથી. એની પીઠ પર સુખડ લાવું હોય કે ધૂળની હેલ ભર્યા હોય એ બને એને મન સરખાં છે, એને પૃથ્થરને ભાર લાગે છે તેટલો જ ચંદનને લાગે છે, એ ચંદનની સુગંધથી બેનસીબે રહે છે. એના પર ચંદનને ભાર આવ્યો એને એને કોઈ જાતને લાભ મળતું નથી. તે જ પ્રમાણે સમજુ જાણકાર જ્ઞાની માણસ ક્રિયા ન કરે, કરે તે સાચી સમજીને ન કરે, તે એનાં જ્ઞાનને કશો અર્થ નથી. એકલું જ્ઞાન પાંગળું છે, એકલી ક્રિયા આંધળી છે. જ્ઞાન અને ક્રિયાને સહચાર હોય ત્યાં જ ખરી મજા જામે છે, બાકી જ્ઞાન વગરની ક્રિયા હેય તે તેને વિનિપાત થતાં વાર લાગતી નથી અને હેતુ રહસ્યના અજાણપણામાં ક્રિયાને સાચો લાભ મળતો નથી અને જાણે સમજીને બેસી રહે, આજના ગજ માપે, પણ એક તસુએ કાપે નહિએ જ્ઞાનને પણ અર્થ નથી. માત્ર જ્ઞાન બેજારૂપ છે, માત્ર ક્રિયા આંધળી છે. એવા અર્થ, હતું કે પરિણામ વગરના જ્ઞાનના કે એવી વગર સમજણની ક્રિયાના સંવ્યવહારમાં કોઈ જાતને લાભ થતો નથી. માટે કરો તે સમજીને કરે, સમજે તેને બરાબર અર્થ કરો અને નકામી મજૂરી ને વેઠમાં કાંઈ ફેર નથી એ વાતનું રહસ્ય સમજે. ગતાગતિક થવામાં માલ નથી તેમજ સમજીને બેસી રહેવામાં પણ માલ નથી. ગધેડાની જેટલી મજૂરી કરવી અને અવસર મળે છતાં સુગંધ પારખવી પણ નહિ એ સાચા ધર્માધીની બાબતમાં શોભાસ્પદ ન ગણાય. यथा खरश्चन्दनभारवाही, भारस्य वत्ता न तु चन्दनस्य । तथैव शास्त्राणि बन्यधीत्य, क्रियाविहीनाः खरवद्वहन्ति । સુક્ષત, Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૫૧] હસતી ગેલ કરતી જરા (વૃદ્ધાવસ્થા) વાઘણની જેમ સામે રાહ જોઈ રહેલ છે, દુશમનના જેવા રેગે શરીરને હાલ બેહાલ કરી રહ્યા છે; ભાંગેલા ઘડામાંથી દ્રવતા પાણીની માફક આઉખું ટપકયા કરે છે; છતાં લોકે અહિત કર્યા જ કરે છે, એ ખરેખર આશ્ચર્યકારક છે. જરા વાત વાતમાં પારકાનું સત્યાનાશ કાઢવામાં માણસને જરાય આંચકો થતું નથી. એને કોઈ જાતને લાભ હોય કે ન હોય, પણ બીજાને એનાથી નુકશાન કેટલું થશે એને એ વિચાર પણ કરે નહિ. એ તો ગમે તેમ ભરડે રાખે, ગમે તેવું બે બદામનું બેલી સામાને હજારેના નુકશાનમાં ઉતારે,. પોતાને બે આનાનો લાભ થતો હોય તે સામાને સેંકડોનું નુકશાન થાય તેમાં એને ખેદ પણ ન થાય. એ સિવાય કોઈની નિંદા કરવામાં, કોઇનાં અવર્ણવાદ બોલવામાં, કોઈના સંબંધી બનાવટી વાતો કરવામાં, કોઈને હલકા પાડવામાં જરાએ સંકોચ પણ ન થાય, ગમે તે રીતે પોતાનાં ખીસ્સાં ભરાય, અને તેની અસર અન્ય પર કેવી થાય છે તેનો ખ્યાલ પણ ન આવે એ તો ભારે નવાઈની વાત છે. - માણસે વિચારવું ઘટે કે બીજાનું બગાડીને પિતાનું સુધારવું એ તો નરી બાલિશતા છે. ખ્યાલમાં રાખવું જોઈએ કે એવી અધમ રીતે મેળવેલ લાભ ઘણે વખત ટકતું નથી. ભિખનાં હાંલ્લાં કદી શીક ચહતા. નથી. પણ બાકી કેટલીક વાર અનાચાર કે અત્યાચારનાં કુળને માટે.. રાહ જોવી પડે છે, પણ ખ્યાલમાં રહે કે અંતે તે ચેરને પાટલે ધૂળની ધૂળ જ રહે છે અને કેટલીકવાર તે ઘરની પિતાની વસ્તુ પણ તેમાં તણાઈ જાય છે. લુચ્ચાઈ કે દેગાઈથી હજાર-મેળવ્યા હોય ત્યારે Page #65 -------------------------------------------------------------------------- ________________ [ É ] ધર્મ કૌશલ્ય કેટલાકને સારું લાગતું હશે. પશુ તેનાથી એનુ એટલું નૈતિક અધઃપતન થાય છે કે એ ચેડાં માસ કે વર્ષો પછી પોતાની ધરની પૂછ પશુ ખાઈ ખેસે છે. માણસે યાદ રાખવુ જોઇએ કે દરેક દિવસે આઉખુ ઘટતું જાય છે, જીવાનીના લટકા ચાર હાયાનેા છે, તેની ખીજી બાજુએ ઘડપણુ રાહ જોઇને બેઠુ છે અને નજીક આવતું જાય છે, ટાફ્રાઈડ, ક્ષય, પ્લેગ, કૅલેરા જેવા દો. વીખરાયલા પડેલા છે, અને એના ભાગ થતાં રાંધ્યા રઝળશે અને ગમે તે રીતે મેળવેલ પૈસા કે લીધેલ લાભા અહીં પડ્યા રહેશે અને પેાતાને ઊઘાડે હાથે પણ ધસતાં ચાલ્યા જવુ પડશે. તે વખતે ગેરવાજખીલાબે સાથે નહિ આવે, પૈસા અહીં પડ્યા રહેશે અને કાઇ જગ્યાએ ઘડી ઘડીના અને પળપળના હિસાબ આપવા પડશે. અહીં કરેલાં ખેાટાં કામના ભરપટ્ટે બદલા ભરવા પડરી ત્યારે સ્વાધીન ા પણ કદાચ નહિ હોય. આમ છે તેા પછી પાકાનું અહિત કેમ કરાય ? શા માટે કરાય ? કેટલાએ જવાબ અહીં તે અહીં આપવા પડે. શરીરમાં વાળા નીકળે, વિસ્ફેટક થાય, નામ ન લેવાય તેવા, કાળી બળતરા કરાવે તેવા રાગા થાય. ત્યારે એ સ` કોના માટે ? અને અંતે જવાનુ તો નક્કી છે, તા પછી આંખ ઊંધાડા, વિચાર કરા અને જરા આગળ નજર કરા. દાવાનળમાંથી નીકળી જવું હોય, વ્યાધિમાંથી બચવુ હાય, આંટાફેરા અળદય તે આખો રાહુ બલી નાખે, નવો રાહ પકડી લેટ વવા અને જીવનને પલટા આપી À. પરહિત બને તેટલુ કરી અને તેની અતરની માજ જુએ, તમને પેાતાને જ સુંદર પલટા અનુભવાશે અને તત્ત્વજ્ઞાનીના આશ્ચયને છેડે આવશે. व्याजोव तिष्ठति जरा परितर्जयन्ती, रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । आ परिस्रवति भिन्नघटादिवाम्भो, लोकस्तथाप्यहितमा चरतीति चित्रम् સતુ હાર Page #66 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય * [૫] . (૨૭) જે કેળિ ભરવા જતાં પિતાના ગલેફામાં સમાઈ શકે તે હેય, જે કેળિયે ભરી લીધા પછી પિતાથી જીરવાય તેવો હોય અને જેનાથી પરિણામે પિતાનું હિત હેય તે અને તેટલું જ કેળિયે આબાદી ઇચ્છનારે ભર ઘટે સામે અનાજ, શાક કે મીઠાઈના ઢગલા પડ્યા હાય માટે ભૂલા ભરાતા નથી. એમાંથી આપણું ગલોફામાં ભાઈ શકે તેટલું જ મહેમાં મૂકાય. સામે પાણીનું મોટું સરેવર હોય તેથી આપણું હેમાં ઘડે પાણું એકી સાથે નાખી શકાય નહિ. એ પ્રમાણે આપણું ગણું ભરવામાં પણ આપણું પાચનશક્તિને ખ્યાલ કરવો ઘટે. ઘરડો માણસ બે ચાર લાડવા ખાઈ જાય તે લાંબે થઈ જાય. પોતાને ફાવે, પગે અને પિતાથી જીરવાય તેટલો જ ખોરાક ગલેફામાં મૂકાય. ઊધ સવાળા મરચું ખાઈ ન શકે અને કમળાવાળા ઘી તેલ ખાઈ ન શકે. વસ્તુ સામે પડી છે કે પિતાને ઉપલબ્ધ છે, માટે મહેમાં સવા માંડે, તે માણસ ખલાસ થઈ જાય. જે જુવાન માણસ હોય અને પાચનશકિત સારી હોય તેણે પણ પરિણામે પિતાને લાભ કેટલો થશે તેની ગણતરી કરીને ખોરાક માં મૂકે જોઈએ. ચઢતે લેહીએ તો ઘડીભર પથરા પણ પચી જાય એમ લાગે અને કાચતે ક્યાવીને હાજરી સુધી મોકલી શકાય, પણ એ સર્વ અત્યાચારની અસર હોજરી પર થયા વિના રહેતી નથી અને જુવાનીની એવી મૂર્ખાઈએ ઘડપણમાં ભરપદે વસુલ આપવી પડે છે; માટે તમારી ગલોફાની શક્તિ, તમારી પચાવવાની તાકાત અને તમારી લાંબી નજરની હિતદષ્ટિ લક્ષમાં રાખવામાં જ તમારું હિત છે, તે રીતે જ તમે શરીર બાંધી શકો, જાળવી શકો અને તેની પાસેથી પૂરતું કામ લઈ શકો. - આ વાત એકલી ખાવાને જ લાગતી નથી. કેઈ ક્રિયા કરો, Page #67 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ધર્મ કૌશલ્ય કોઈ વિચાર બતાવો, કઈ ધારણ કરે છે તેમાં પિતાની શક્તિ, પિતાની પચાવવાની તાકાત અને પરિણામે પિતાને થવાનો લાભ વિચારીને ક્રિયા, વર્તન કે ઉચ્ચાર કરો. પિતાનું સાચું એય કરવાને એ જ માર્ગ છે. નકામા તણાઈ ભરવાથી લાભ ન થાય. શક્તિ વિશેપન કરવાથી જેમ લાભ ન થાય તેમ શક્તિને અતિશક્તિ ભરેલ ખ્યાલ બાંધવાથી પણ લાભ ન થાય. ત્યાગમાં, અંદરમાં, ક્રિયા કેરવામાં, દાન લેવાદેવામાં અને વ્રત નિયમ કરવામાં પિતાની શક્તિનું માપ કરવું, પિતાની પચાવવાની શક્તિને ક્યાસ કર અને પરિણામે પિતાને લાભ થવાને પાકો હિસાબ કરે. જે કાર્યમાં લાભ વધારે દેખાય અને જે કરવાની પિતાની શકિત હોય તે કામ વગર સકેચે કરવું, તેનાં લાંબા પરિણામે નજરમાં રાખવાં અને પિતાની શક્તિ હોય તો તેને છુપાવવી કે અવગણવી નહિં. માત્ર દેખાવ કરવાનો કે અંધ અનુકરણને રસ્તો ન લે, પણ પિતાનો અંગત હિસાબ મૂકો. ઘર બાળીને તીરથ કરવું એ જેમ અલ વગરની વાત છે, તેમ હંમેશાં ઘરને જ વિચાર કરી, બહાર કે આગળ પગલું જ ન ભરવું એ પણ બાલિશતા જ છે. પિતાનું શ્રેય ઈચ્છનારે પિતાની શક્તિ, પિતાની પરિસ્થિતિ અને પોતાની પરંપરાલાભ ગણી કામ કરવું અને એમ કરવામાં સાચો માર્ગ જરૂર જડી આવશે. પારકાની હવેલી જોઈ, પિતાને ગૂંપડાં બાળી ન નાખવાં પણ ઝુપડાંને સારા બનાવવાની શક્યતા હોય તે તેને જતી પણ ન કરવી. ધર્મમાર્ગે પ્રગતિ કરનારને આ સાચે રસ્તે છે, લાભકારી છે, જતિ સ્થાને લઈ જનાર છે. __ यच्छक्यं प्रसितुं प्रासं प्रस्तं परिणमेच्च यत् । हितं च परिणाम स्यात्तत्कार्य भूतिमिच्छता ॥ વ્યાસ મુનિ Page #68 -------------------------------------------------------------------------- ________________ દૂર માણસો દયાના ખૂબ પ્રેમી હોય છે, લોભી માણસે ઉદારતા તરફ પ્રેમ બતાવે છે, અભિમાની માણસે નમ્રતાના ઉપાસક છે પણ તે બીજામાં-પાતામાં નહિ દંભના દાખલાઓ વિચારે, બહારના દેખાવની ભીતરના ગોટાળા તપાસો અને તમને આ દુનિયા પર ખરેખર કંટાળો આવશે. દંભીના ઢોંગ કઈ કઈ જાતના થાય છે તે જરા અવલોકો. તમે એક મૂંજી : માણસ પાસે પૈસા ભરાવવા, ફંડફાળામાં નાણા આપવા વિનવવા જશો તે એ પારકાની ઉદારતાના ભારોભાર વખાણ કરશે. ભાઈ ! એની તે શી વાત થાય ? એ તો કર્ણનો અવતાર છે, દાનવીર છે વગેરે. પછી તેને પૈસા ભરાવવાનું કહેશો તે અનેક બહાની કાઢશે. પિતે લાખોનો વેપાર કરતા હશે તે પણ ભાઈદેશમાં ગયા છે, બાપાને જવાબ લખવો પડશે વગેરે અનેક બહાનાં બતાવશે. પછી એ હમણાં હમણું ટીપ ટપારાની સંખ્યાની વાતો કરશે. પિતે એક પાઈ આપી નહિ હોય, છતાં આખા મુંબઈનો બેજ પિતાના માથા પર આવી પડ્યો હોય તેવી વાત કરશે અને અંતે અન્યની ઉદારતાની દાંભિક વાત કરનાર તમને પાણીચું નાળિયેર અને સૂકો ગાળ આપશે. પારકી ઉદારતાને વર્ણનની નીચે કે દંભ ભરાયેલો છે તેને તમને અભ્યાસપાઠ મળશે. આવા પારકાની વાતમાં પહેલા થઈ જનાર પિતાને એ ઉદારતાની પ્રશંસા સાથે કાંઈ લેવાદેવા નથી એમ બતાવે અને “ભાઈ !. આપ તે ખૂબ ખરચી શકે છે, તમારી તે વાત થાય ?. તમારા પેંગડામાં અમારા પગ આવે ?'-આવું આવું બેલી પિતાનું દાંભિક માનસ બતાવી આપશે. તે જ પ્રમાણે નિર્ણય માણસ બીજાની દયના વખાણ કરશે, અને Page #69 -------------------------------------------------------------------------- ________________ [૫] ધર્મ કૌશલ્ય પાક્ષા અભિમાની માણસે। અન્ય નન્નતા વખાણુશે, પણ એને તે વખાણુ સાથે કાંઇ લેવાદેવા હાતા નથી. એ પ્રશંસાને પોતાથી એક હાથ દૂર જ રાખે. એને તે પાંરકાની પ્રશંસાના ઓળા નીચે પેાતાના ગોટાળે ચલાવી લેવા છે, પેાતાની હયહીનતા છુપાવવી છે, પોતાની સવિનંતાની આગળ આડા પડદા ધરવા છે. આવા નૈતિક નજરે દીવાળીઆ માણસે પેાતાની જાતને ણે અન્યાય કરે છે, ખાટા દેખાવ કે મેલીના પ્રચની આથે રહી પેાતાના આખા વિકાસ મા હેાળી નાખે છે. માત્ર ખેલીમાં કાંઇ વળે નહિ. ગુણની પ્રશંસા સાચી કરવી હાય તે ગુણુને પાતે જીવી બતાવવાના છે. બાકી વાણીવિલાસ ાય તેા એ તેા ગુણુની મશ્કરી જ છે, પેાતાની વગેાવણી છે અને સક્ષેપમાં એ ખરેખરી ગુણુદ્રાદ્ધ જ છે. દંભ અંતે ઊધાડા પદ્મા વગર રહેતા નથી; અને તેમ થાય ત્યારે ધણું મોટું નુકશાન થાય છે. મોટી વાતા કરવી અને પોતે અંદરથી કારા ધાકોર હાય તે તા ખરા ગુણચાર ગણાય છે અને ગુણુચારને નૈતિક રાજ્યમાં સ્થાન નથી. ધાર્મિક જીવન જીવવાની ઇચ્છાવાળાએ સ્વાન્વયી બનવું, પરની પ્રશંસાની મશ્કરી ન કરવી અને કાંઈ ન બને તે માન રહેવુ. ખાલી ખાલીથી. નિષ્વસ પરિણામ થઈ જાય છે અને અરીસા જેવી દુનિયા અંતે છેતરાતી નથી એ યાદ રાખવુ. Cruel men are greatest lovers of mercy, avaricious men of generosity, and proud men of humility; that is to say, in others, not in themselves. COLTON Page #70 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વૈશલ [પાછો (ર) પહેલાપુરુષ એક વચન-સર્વનામ મારા મનમાં જે અનેક ગેટાળા વળતાં હોય તે કહેવાની શોધ કરું છું અને તે સાંભળે તેવા મિત્રને શોધું છું, પણ જે કઈ મિત્ર મળે છે તેને પિતાને પોતાની અનેક ગૂંચવણો, આફતે, ફરિયાદ અને મૂંઝવણ હેમે એને મારી વાત સાંભળવામાં ખરે રસ પડતો નથી. હમણાં હમણાં મેં એક એવો શ્રોતા શોધી કાઢ્યો છે કે જે મારે કાંઈ પણ કહેવું હોય ત્યારે પિતાના કાન માંડે છે અને જે કે કઈ કઈ વાર તેને સાંભળવામાં અધીરપ આવી જાય છે, પણ તેને મારું કહેવું બધું સાંભળવું જ પડે છે. પછી હવે તો હું તેની પાસે ખૂબ છૂટથી વાત કરું છું. એ પોતે અગાઉ કેવો મૂરખ હતા, કેટલો ગંદો હતો અને પ્રયત્ન કરે તો એ ટલો સાફ થઈ શકે તે હવે તે તેને કહું છું અને એ સર્વ હકીક્ત તેને સાંભળવી પડે છે. સાંભળતાં સાંભળતાં એ જરા છછુકી પણ જાય છે, પણ હું જે કહું તે સર્વે એ બરાબર સાંભળે છે. હું એમ કહું છું કે આખા જીવનના એણે જે ગોટા વાળ્યા છે, એણે જે ભાંગરાઓ વાળ્યા છે અને એણે જે હડિયાપાટી કરી છે એ સર્વ તેની પિતાની જ સ્કૂલનાઓ છે અને તેને માટે તે એક જ જવાબદાર છે. આવી આવી વાતો તેને સંભળાવું છું અને તે બરાબર સાંભળે છે, વિચારે છે, અવધારે છે. અને પછી હું એના ઉપર દયા ખાઉં છું. એને કહું છું કે એ ભાઈશ્રી તે જન્મથી જ એવા છે. આવું આવું કહીને એને Page #71 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય વધારે લ્લિગીર બનાવું છું અને એને પશ્ચાત્તાપને ભેગ બનાવું છું. આ સર્વ એ ભાઇ સાંભળી લે છે. અને પછી વળી હું એને જરા ઉત્સાહિત કરું છું, એણે એકાદ સારું કામ કર્યું હોય તે એને યાદ આપું છું, કઈ સ્નેહીને જરૂર વખતે મદદ કરી હોય તે તેને ધ્યાન પર લાવું છું. એના જીવનસમુદ્રની ખારાશમાં રહેલી એકાદ મીઠી વીરડીની લહરીઓ તેને લક્ષ પર લાવું છું ત્યારે પણ હું એને જે કહું છું તે સર્વે એ સાંભળી લે છે. અને વળી કઈ વાર એની અણુછતી નબળાઈઓ એને ધ્યાન પર લાવું છું, એનાં કાળાં ધોળાં એની પાસે રજૂ કરું છું, એના સ્વભાવની ક્લિષ્ટતા, એની ઈર્ષ્યા, અસૂયા અને અંતરના રેગો એની પાસે ગણી બતાવું છું અને આ સર્વ વાત તે ભાવભીના હદયે સાંભળે છે. આવી આવી ચોખ્ખી વાત જેને કરું છું તેને હું ઓળખું છું, અથવા હું માનું છું કે એને હું બરાબર ઓળખું છું, હું માનતે આવ્યો છું કે હું એને વર્ષોથી ઓળખું છું. આ ભાઈશ્રી જેની સાથે હું સ્પષ્ટતાથી ઉઘાડી રીતે આટલી બધી વાત કરું છું, તે કેણુ? એ તમે જાણે છે કે તમે અનુમાન કરે, ધારે: “તે હું પોતે.” First Person Singular; Page #72 -------------------------------------------------------------------------- ________________ ઘર્મ કૌશલ્ય [૫૯] (૩૦) એ પારકાનાં દૂષણ બલી બતાવે નહિ, એ પારકાના નાના ગુણને વારંવાર બોલી બતાવે, એ પારકાની ગદ્ધિ જોઈને સંતેષ ધારણ કરે, એ પારકાને થતી પીડા જોઈને મનમાં ખેદ-બળાપ કરે, એ પિતાના વખાણ કદી ન કરે, એ વિનયને ત્યાગ ન કરે, એ ઉચિતને ઓળગે નહિ, અને કેઈ એને ન ગમે તેવું (અપ્રિય) બેલે તે પણ એ ધ ન કરે. આનું નામ ગૃહસ્થાઈ સજજનતા કહેવાય. સજ્જનતા ખરી રીતે હૃદયની વાત છે, ગૃહસ્થાઈ અને ખાનદાની. નાં પગરણ છે, ઉચ્ચગ્રાહી જીવનના નાના મોટા દરેક પ્રસંગમાં બાપોકાર જાહેરાત કરતી શાંત નદી છે, પ્રાણીની નાની વાતને સરવાળા એ સજ્જનતાનું પ્રતીક છે. એને માટે મોટા મેળાવડા કરવા પડતા નથી, એને પોતાની કરવા મોટાં સંભાષણે બેલી બતાવવાં પડતા નથી, એને હસ્તગત કરવા ખેટા સાચા દાવા, ઢેગ કે દેખાવ કરવા પડતા નથી, સાચી સજ્જનતા કે ગૃહસ્થાઈ એ મનુષ્યના જીવન સાથે ઓતપ્રોત થઈ ગયેલ હેઇ, એના પ્રત્યેક વર્તન પ્રસંગે તરી આવે છે. પ્રત્યેક વાણીવિલાસે ઝળકી આવે છે, પ્રત્યેક આંખના અણસારા. માંથી સમજાઈ આવે છે. સારા માણસનું વર્તને સાચે માર્ગે જ થાય, સારે ભાગે જ થાય. એ પિતાને માર્ગ બરાબર સંભાળી લે અને એની વિશાળતા, સહૃદયતા અને ગંભીરતા એને સારે ભાગે, સાચે માર્ગે, વિશદ ભાગે લઈ આવે. એવા સજ્જને ગમે તે સંગમાં હેય, તે પણ એને વિકાસ એને સાચે રસ્તે સુઝાડી દે અને એ પિતાને યથાર્થ માર્ગ વગર ધાંધલે, વગર પ્રયાસે, વગર માગણું કર્યું? શોધી લે અને તે રસ્તે જ આગળ ધપે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ધ કૌશલ્ય સજજનના લક્ષણ ઉપર રજૂ કર્યા છે તેના પર વિવેચન કરવાની ભાગ્યે જ જરૂર હોય. એ સુગ્રાહ્ય છે, રવયં સ્પષ્ટ છે, કાળસિદ્ધ છે. એમાં ખૂબી એ છે કે સજ્જનને ભાગે પ્રયાણ કરવામાં જરા પણ પ્રયાસ કરી પડતું નથી, એની વિશુદ્ધિ કે સુગ્રાહપણા માટે ચર્ચા કરવી પડતી નથી અને એની આયતા માટે ઉપદેશ આપવાની આવશ્યકતા રહેતી નથી. નવાઈની વાત એ છે કે આવો સીધે સાદે સમજાય તેવો સરલ માર્ગ મૂકી માણસ આડેઅવળે માર્ગે કે ઊલટે પથે કેમ પડી જાતે. હશે? શા માટે એ કાવાદાવા કરી જીવનને ઝેર કરતો હશે ? શા માટે એ પ્રયાસ કરી ન ટકી શકે તેવી પરિસ્થિતિનો બચાવ કરવાના બેટા માર્ગે ચઢી જતું હશે ? સજજનતાના માર્ગે સીધા છે, આંટીઘુંટી વગરના છે, જાતે તદ્દન નરવા છે. સ્વતઃ નૈસર્ગિક છે અને અંતરને પ્રફુલ્લ બનાવી ચેતનરાજને વિસ્તાર કરનારા છે. એના રસ્તા લેવામાં કાંઈ ગોટા વાળવા પડતા નથી, એને અપનાવવામાં કઈ પ્રકારની કૃત્રિમતા ધારણું કરવી પડતી નથી, એને છુપાવવા કોઈ જાતના દ કે દેખાવોને માર્ગ આપવો પડતું નથી. એ સીધી સડક છે. એ કુદરતી વલણને પિષનારા સહજપ્રાપ્ત ધમે છે, એ ઉન્નતિ બીજનાં ઊમળકા છે. ધર્મમાગે ચઢવાનાં એક પણ સપાનને ન ચૂકે તે એ ભાગે પરંપરાએ સાચું શાશ્વત સુખ પામે અને હંમેશ માટે નિરવધિ આનંદ માણે. ___ न ब्रूते परदूषणं परगुणं वक्त्यरूपमप्यन्वहम् , संतोषं वहते परद्धिषु पराबाधासु धत्ते शुचम् । स्वश्लाघां न कराति नोजति नयं नौचित्यमुल्लघययुक्तोऽप्यप्रियमक्षमा न रचयत्यतच्चरित्रं सताम् ॥ સિંદૂરપકર. ૬૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરાય " (૩૧) ભયંકર અટવીમાં રખડે છે, દેશ પરદેશ આંટા મારે છે, માટી આકરા દરિયામાં બાથ ભરે છે, આકરી ખેતી કરે છે, કરપી શેઠીઆએની સેવા ઉઠાવે છે, ભયંકર યુદ્ધમાં ઝંપલાવે છે. આ સર્વે લોભની ચેષ્ટાઓ સમજવી. લોભની ચેષ્ટાઓ અને શાળાઓને પાર નથી. સુભાષિતમાં બતાવેલા પ્રસંગે બરાબર સમજાય તેવા છે. તેને સમજવા માટે બસ વર્ષ પૂર્વેની હિંદની સ્થિતિનો ખ્યાલ કરવામાં આવે તો મેટા અરણ્ય, હાથી, પદાતિ અને રથ તથા ઘેડાની સેનાની લડાઈઓ, જાનમાલની અસ્થિરતા અને પરદેશમાં કમાવાની આશા, શેઠીઆઓને દોર અને દરિયાની સફરોનો ખ્યાલ કરે એટલે લોભના ચાળા પિતાની આંખ સન્મુખ ખડા થઈ જશે. તૃષ્ણાદેવી માણસ પાસે અનેક પ્રકારના ના કરાવે છે, ન કરવાનાં કામ કરાવે છે અને બે બદામના માણસેની. ખુશામત કરાવે છે. એ તો જૂના જમાનાની વાત થઈ, પણ ચાલુ જમાનામાં આ. તષ્ણુદેવી ભારે ગજબ કરે છે, કાળાં બજારની ઝીણવટ જાણના માણસનાં કામોને વર્ણવવામાં આવે તે રૂંવાં ઊભાં થાય તેવી વાતે. છે. એમાં મનુષ્યદયા કે રાષ્ટ્રભાવના ઉપર હડતાળ મૂકાય તેવા બનાવે બની ગયા છે અને આબરૂદાર દેખાતા માણસેએ દેશદ્રોહ, મનુષ્યો અને આત્મદ્રોહ કરવામાં બાકી રાખી નથી અને લોભને વશ પડીને પ્રાણીઓ ભાઈ ભાઈનાં ગળાં કાપે, રાતદિવસ કારખાનાં થલાવે, ગરીબની ગરજનો બેવડો તેવડો લાભ લે, ઈન્કમટેકસમાંથી બચવા સાચા ખોટા ચેપડા તૈયાર કરે, માલમાં ભેળસેળ કરી ઘીમાં વેજીટેબલ, દૂધમાં પાણી, અળશીમાં છોતરાં અને ઘઉમાં કાંકરી નાખે, હવેના. Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ] ધર્મ કૌશલ્ય વેગના મેળવવા કે સપ્લાઇ ખાતામાંથી માલ મેળવવા કે લડાઇમાં આડશ મેળવવા મેટી નાની રકમની લાંચા આપે, બારે માસ અને અત્રીશે ઘડી ધન માટે આકુળતા ધારણ કરે, સાચાખેાટા સ્તાવેજો તૈયાર કરે, ભળતી કે જાડી સાક્ષી આપે વગેરે અને એવાં એવાં અનેક કાર્યાં કરી ખાટી સાચી વાતા કરી ગજવાં ભરે, ભરાવે અને છતાં આબદાર કે ઉદારમાં ખપવા એકાદ સારી રકમની સખાવત જાહેર કરી પોતાનાં જીવનને કૃતકૃત્ય માને, અતિલેાભને કારણે લાખા મળે તા પણ જીવને શાંતિ ન રાખવા દે અને નિરંતર ધનની આશાએ મહાઆરંભનાં મેટી હિંસાના કામ કરે, આરે, ઉપદેશે અને ધનની વિચારણા અને ચિંતવનામાં આર્ત્તધ્યાનમાં જીવન વ્યતીત કરે. આ સ` લાભના ચાળા છે, સતાષની ગેરહાજરીનાં પ્રન છે. અશાંતિનાં આવિષ્કરણ છે, નીચ ગતિ તરફ પ્રયાણ કરવાનાં સ્થાને છે અને તુચ્છ હૃદ્યના અધમ એધાણા છે. એને એળખી એનાથી ચેતીને ચાલે તેની ધર્મી ગણાવાની યેાગ્યતા થાય; બાકી તે દુનિયા ઝૂકતી ચાલે છે અને ધણાખરા તેની સાથે ધસડાય છે. એનું નામ જીવન ન કહેવાય. એ તે। આવવાની આક્ત અને થનારા અધઃપાતનાં મંગળાચરણ છે. લાભના ચાળાનેા પાર નથી અને આપણી ચારે બાજુ તે વિલાસ કરતાં દેખાય છે. यद्दुर्गमटवीमटन्ति विकटं क्रामन्ति देशान्तरम्, गाहन्ते गहनं समुद्रमतनुक्लेशां कृषिं कुर्वते । सेवन्ते कृपणं पतिं गजघटासंघट्टदुः सञ्चरम्, सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लोभविस्फुर्जितम् ॥ સિંદૂર પ્રકર પછ Page #76 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય ' , (૩૨) ... , ધર્મને ઉપદેશ આપનાર હોય અથવા વયમાં વૃદ્ધ . હેય અથવા ઘણુ મોય વિદ્વાન હેય અથવા : ધર્મશારામાં ખૂબ પ્રવીણ હેય. આમાંના કેઈ. પણ પ્રકારના માણસે વારંવાર સેવવા યોગ્ય છે.' જેના સહવાસમાં આવવાનું વધારે બને તેના જેવા મનુષ્ય થાય છે. હલકાની સબતે એ ઢીલો પડી જાય છે અને અને વર્તનની બાબતમાં તળિયે બેસે છે. સારા વાતાવરણમાં એને વિચાર પણ સારા આવે છે. પ્રવૃત્તિનું મૂળ વિચારવાતાવરણ પર બહુધા રહે છે. કોઈ પણ કાર્ય પ્રથમ વિચારમાં જ ઉદ્દભવ લે છે, પછી કાર્યમાં એ છેવટે અવસાન પામે છે; માટે સત્સંગ બહુ મોટી વાત છે, સીધી અસર કરનાર તત્વ છે. અને ચીવટ રાખી અનુસરવા યોગ્ય ગુણપ્રાપ્તિ માટેનું પ્રબળ નિમિત્ત છે. એક માબાપના બે પુત્ર હોય તેમાં સબતને યોગે એક મહત્તાના શિખરે ચઢે છે, બીજે દુવ્યસન, રખડપાટ અને નીચતાને દાખલો બને છે. પોપટનાં બે બચ્ચાં-એક સંતના મઠને દરવાજે અને બીજુ ચરની પલ્લીને દરવાજે પાંજરામાં પડેલ. તે સોબતને વેગે બેલવામાં ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવે બેસી જાય એમાં સેબત જે કારણભૂત છે એ વાત ઊઘાડી છે, પ્રત્યક્ષ અનુભવે દેખી શકાય તેવી છે અને સોબતનાં પરિણમે દરરેજનાં જીવનમાં ભાત પડે તેવી છે. * એક કવિરાજે સજનસંગને મહિમા ગાતાં કહી દીધું છે કે સંત-સજનને સંગ બુદ્ધિને વધારે કરે છે, લક્ષ્મીને વધારે કરે છે, વ્યવહારદક્ષપણું આપે છે, શ્રેયને પલવિત કરે છે, પાપને દળી નાખે છે, ઉન્નતિની સાથે મેળ સાધી આપે છે, વિજ્ઞાનનું પરિશાધન કરી આપે છે, કળાકૌશલ્યમાં વધારે કરે છે. સંતની સંગત છે - નથી આnતી? ' Page #77 -------------------------------------------------------------------------- ________________ કર્મ કલ્ય આ બાબતમાં કવિએ જરા પણ વધારે પડતી વાત નથી કરી. સને પરિણા વર્ણવો મુશ્કેલ છે. સારી સેવા અને મનુષસૃષ્ટિમાંથી અને કુદરતની શક્તિઓમાંથી તેના લાલાયકપણા માટે અનેક દાખલા માપવામાં આવ્યા છે. શુભ ઉપર ચાનાર હોય કે વિદ્વાન હોય, અનુભવી કે ઘડાઈ ઘડાઈને આગળ આવેલા હેય, ધર્મશાસ્ત્રમાં કે વિજ્ઞાનમાં કુશળ માણસે હેય તેની સબત કરવામાં લાભ, લાભ અને લાભ જ થાય. અને માણસનું મન વાડ પર ચઢતી વેલ જેવું છે. એને જે જે દિશાને અને જેટલો ઊંચો ટેકો આજુબાજુ મળે તેટલી વેલ તેના કુરતી વીંટાઇ જાય છે. એને વાડને ટેકે ક્યાં અને કેટલો આગળ ધપાવનારે મળે છે તે પર તેની પ્રગતિને આધારે રહે છે. ગMાં મારનાર મળે તે માણસ વાતએ ચઢી જાય, હકચ્છ મળે તો બ્રહ્મચારી કે સતાવી થાય, અનુભવી મળે તે બીજાની ઠેસને લાભ પોતે મેળવે, ભણેલા મળે તે મહેનત કરીને એકઠાં કરેલ તેના ભણતરનો લાભ પિતે અતિ અલ્પ પ્રયાસે મેળવે અને શુદ્ધ ઉપદેશક હેય તે તેની છાયામાં પોતે સાધક બની જાય. હીનની સેબતે માણસ ઊતરતો જાય છે, સરખે મળે તે ભેટી પડે છે, પણ વિશિષ્ટ મળે તે પોતે પણ વધારો કરી આગળ ધપે છે. ધર્મમાં કુશળ થવા ઈચછનારે સંતસાધુ, ત્યાગી કે ઉપદેશ આપનાર બહુશ્રુતની પર્યાપાસના વારંવાર કરવી અને તેના જેવા થવા યત્ન કરવો. એ રીતે ધર્મકૌશલ્ય પ્રાપ્ત થાય. अमोपदेशदातारो, वयोवृद्धा बहुश्रुताः। कुशला धर्मशास्त्रेषु, पर्युपास्या मुहुर्रतुः । વિકવિલાસ - Page #78 -------------------------------------------------------------------------- ________________ (૩૩) જાણી લો કે તમારે આનો ખરેખર માણવો હોય તે તેને ત્યાગ કેવી રીતે કરે તે તમારે જાણવું જોઈએ. વ્યવહારની પૌરાલિક ચીજો ન મળી હોય ત્યાં સુધી તેને મેહ ખૂબ રહે છે. નાના બાળકને ઘડિયાળ લેવાને, જરા આગળ વધેલા વિદ્યાર્થીને કોટ પાલુનને, નવોઢા પત્નીને રેશમી સાડીને ન મળેલ હોય ત્યાં સુધી એટલો બધે મેહ અને શેખ થાય છે કે એને રાતદિવસ એને માટે સવનાં આવે, એની ઝંખના થાય, એ પિત ઉપયોગમાં લેશે ત્યારે પિતાનું ગૌસ્વ કેટલું વધી જશે તેનાં કાલાઘેલાં ખ્યાલ તેનાં રાજ્ય પર અથડાયા કરે, પણ એ વસ્તુ મળ્યા પછી એને શાખ ઓસરવા માંડે છે અને પાંચ પંદર દિવસ પછી તો એ વસ્તની પ્રાપ્તિની મહત્તા તેના દિલ પરથી એસરી જાય છે. આનું કારણ શું ? પૈસા ન હોય ત્યારે પસારની હવેલી પાસેથી નીકળતાં એના ઘરને હીંચકે સોનાને લાગે, એના કયડ કયડ અવાજમાં સંગીત લાગે, એના વિચારમાં જ લાગે અને પૈસા આવી જાય, મળી જાય કે પેદા થઈ જાય, ત્યાર પછી એનું માધુર્ય ચાલ્યું જાય, એની મેજ હીણું થઈ જય અને એનું તેજ આવરાઈ જાય. આમ થવાનું કારણ શું ? ' અને મળેલ ધન ચાલ્યું જાય, એકઠી કરેલ પૂજી વેડફાઈ જાય, સંધરેલ ફરનીચર કચડાઈ જાય, મેળવેલ વસ્તુ ચેરાઈ જાય. જાળવી જાળવીને રાખેલ લેખિની તૂટી જાય ત્યારે કચવાટનો પાર રહે નહિ, આર્તધ્યાનની પરંપરા ચાલે, એની પાછળ રહસ્ય શું છે ? અને ખાવાના શોખ પૂરા ન થાય, ભાવતી મીઠાઈ ખાવા કટર મનાઈ Page #79 -------------------------------------------------------------------------- ________________ { } ધ કૌશલ્ય કરે, ાંત પડી જવાથી શેરડી ચૂંસાય નહિ ત્યારે મનમાં બળાપા થયા કરે. ઘડપણમાં ગાંઠીઆના લાટ કરીને ણુ ગાંફીઆ ખાવાના શેખ પૂરા પાડવા પડે, પાન ન થવાય તા સડીથી તે કાપીને ખારણીમાં ખાંડીને તેને ખાવા પડે અને છતાં તૃપ્તિ ન થાય તેના ખળાપા મનમાં થયા કરે તેના હેતુ છે. આના જવાબ વિચાર કરતાં ખેસી જાય તેવા છે. T .. પોર્ટુગલિક સવ વસ્તુ અસ્થિર છે, પુદ્દગલના સવ સમૈગ અલ્પકાલીન છે, તેના વિયાગ ચેાસ થવાના છે અને થાય ત્યારે કચવાટ થવાના છે એ વાત સમજીને તેની સાથે કામ લેવામાં આવે તે જરા પણુ ખેદ થાય તેવી સ્થિતિ ન થાય. પૌદ્ગલિક સ્થૂળ બાગાને પોતે વખતસર તજી દે તે ત્યાગમાં આનંદ થાય લીધેલ નિયમ પાળતાં અંદર સાષ થાય છે, પરાણે છેાડવા પંડે ત્યારે કચવાટ–કકળાટ થાય છે. ભાણામાં દૂધપાક આવે, પણ મારે આજે દૂધના ત્યાગ છે એ વિચારે દૂધપાકને હાથ ન અડાડાય ત્યારે આનંદ થાય છે, પણુ વધે કરી કરવાની કહી ઢાય અને તેને હાડવા પડે ત્યારે મનમાં દુ:ખ થાય છે. ઇન્દ્રિયના સર્વ સ્થૂળ વિષયા માટે આ સર્વકાલીન સત્ય છે. એ તેા સ્વયં સમજીને ત્યાગ થાય ત્યારે એ અંદર સુખ આપે છે, પ્રેમ અપે છે, શાંતિ નીપજાવે છે, પણ એના પરાણે કે અનિચ્છાએ ત્યામ કરવા પડે, વય કે અશક્તિને કારણે એને છેડવા પડે ત્યારે ભારે દુઃખ થાય છે. માટે જો તમારે સ્થુળ વસ્તુના આનદ ખરેખરા માણવા હાય તા તેના ત્યાગને બરાબર જાણી લેવા જોઇએ, જાણીને એને સાચે અમલ કરવા અને પ્રેમ થશે તો બહરિ કહે છે. તેમ સ્વયં વ્યક્ત 6 (પાતે ત્યામ કરેલા) એ વિષયે અનત શમસુખ અર્પે છે? એ સત્રની * મહત્તા હલ્યમાં જામી જશે; માટે માણવા માટે પણ તેના ત્યાગને ખરાખર, Page #80 -------------------------------------------------------------------------- ________________ ધમ કૌશલ્ય પિછાના લેવાની અને તેને વખતસર ત્યાગ કરવાની રીતને સમજવાની જરૂર છે, માટે સાચી મેજને ભાણતા શીખો. બાકી ખાઇને રેય લેવા પડે કે દાકતરને ત્યાં આંટા ખાવા પડે એમાં મોજ નથી, માણવાનું નથી, દમ નથી. ચાર દહાડાના ચાંદરણા પાછળ ઘેર અંધારી રાત છે. Know that to really enjoy pleasures you must know how to leave them. -- VOLTAIRE (૩૪) અરે ભેળા ભાઈ ! તું શા માટે મરણથી ડરે છેઅરે ભાઈ! ડરનાર માણસને શું - જમરાજા છોડી દે છે? વાત એમ છે કે જમરાજા ન જન્મેલાને કદી પકડ નથી, માટે જન્મ ન થાય તે માટે પ્રયત્ન કર." - આ દુનિયામાં, આ જીવનમાં, અત્યારના સંગમાં જે એક વાત એમ હોય તે તે ભરવાની છે. મેટા માંધાતા હોય કે મોટા દેશી રાજ્યને દિવાન હય, તાલીમબાજ હોય કે ગામા હેય, દરરોજ સે બેઠક કરનારા હોય કે પચીશ દંડ કરનાર હોય, પણ એક દિવસ તેને મરવાનું છે એ નિર્ણિત વાત છે. ત્યારે આવી ચક્કસ વાત હય, જરૂર હેણહાર હેય, તે પછી એનાથી ડરવું કેમ બને ? એ વાત પાલવે Page #81 -------------------------------------------------------------------------- ________________ [૬૮] ધર્મ શલા કેમ છે અને પરિવાથી યમરાજ કાંઈ છેડી દે છે ? એ ગરીબ કે ગભરું જાણીને કોઇને જતો કરનાર છે ? એણે નમનારને કે ડરનારને હાવરા બનનારને કે પગે પડનારને કાઇને છોડ્યા છે ? એ કે એવું બને એવી જરાં પણ આશા છે ? ત્યારે નકામા મરણના નામથી ડરીને દુબળા શું કામ થવું? હા, મરણથી ડરવું નહિ એ જેટલું જરૂરી છે, તેટલું જ મરણ ઈશ્વવું નહિ એ પણ જરૂરી છે. મરવાની ઇચ્છા શા માટે કરવી ? ત્યાં કઈ જગ્યાએ તમારા માટે છત્રીપલંગ ઢાળી રાખ્યા છે ? અને કયે સ્થાને તમારી રાહ જોઇને તમારું આતિથ્ય કરનાર ખડે પગે ઊભા છે ? અહીં જે પાઠ મળ્યો હોય તે બરાબર ભજવ અને યમરાજ આવે ત્યારે આનંદપૂર્વક વગર વાંધાઓ, વગર સંકેચે ચાલ્યા જવું, બાકી અહીંથી ફૂટકો થાય તે આ બલામાંથી છૂટીએ એવું કદી ઈચ્છવું નહિ. અને જવું કહે છે માટે હમેશાં તેને માટે તૈયાર રહેવું. અહીંના હિસાબો એવી રીતે ગોઠવવા કે જતી વખતે ડચકા ખાવા ન પડે. કેમે કરીને જીવ ન જાય એવો અહીને અધ્યાસ ન થઈ જ જોઈએઆ બાણ વાત ધ્યાનમાં રહે-મરણથી ડરવું નહિ, મરણ ઇચ્છવું નહિ અને મરણ માટે તૈયાર રહેવું, તે મરણને આખે ડખ નીકળી જાય અને મરણને ભય નીકળી જાય એટલે બાજી અરધોઅરધ જીતી જવાય છે. બાકી જમરાજ વગર જન્મેલાને ગ્રહણ કરતું નથી. નામ તેને નાશ થાય છે, પણ એવું કરવામાં આવે કે જન્મને ફેરે જ મટી કે અળસાઈ જાય તે પછી જમરાજનું કાંઈ ચાલે નહિ. ત્યારે જમરાજા ઉપર વિજય મેળવવો હોય, એને ડારામાંથી મુક્તિ મેળવવી હોય, એના અધિકારની બહાર જવું હોય તે એક રસ્તો છેઃ એવી પ્રવૃત્તિ કરવી કે ફરી વાર જન્મમરણના ફેરામાં જ આવવાનું ન થાય, આ નવ જન્મ જ ન આવે તે જમરાજના સપાટામાંથી Page #82 -------------------------------------------------------------------------- ________________ કૌશા [ s ] બચી જવાય. જમરાજા કાઇને છેડતા નથી, એના ડર રાખવાથી પણું એ બચાવી લેતા નથી, પશુ નહિ જન્મન્ના ઉપર તેના જરા સરખા પણ દાર ચાલતા નથી. એટલે જમરાજાથી બચવાના ઉપાય જન્મવા ઉપર છીણી મૂકવાથી જ પ્રાપ્ત રાય તેમ છે. જન્મના ફેરા ટાળવા હૈય તો ચેતનના મૂળ ગુરુને હલાવવા જોઇએ, અહિંસા, સૂક્ષ્મ તે તપમાં રત થઈ જવુ જોઇએ, પરભાવરમણુતા દૂર કરવી જોઇએ, પરિણતિની નિમતા કરવી જોઇએ, અંતરના પ્રેમથી સદ્દગુણી જીવન ગાળવું જોઇએ, વૈવિરાધના સાગ કરવા અને મનના નિરંકુશ કાંદા પર કામૂ લાવવે જોઇએ. ઇન્દ્રિય પર સંયમથી, દેહદમનથી, મન પર અકુંશથી અને આત્મગુણમાં એકતાન જગાવવાથી જન્મમરણના ફેરા ટળે; માટે જો જમરાજ પર વિજય મેળવવા હોય તેા પરભાવરમણુતા દૂર કરવી, સંયમને ઘરના બનાવી દેવા અને ધ્યાનધારાના રાજમાર્ગે યોગાત્માન કરવું. જ્ન્મના ફેરા ટળે એટલે જમરાજના ઢાર જાય અને પછી તે સ્વાધીનતા આવે એટલે જમરાજ પણ નમી જાય. ', मृत्योर्विभेषि किं मूढ, भीतं मुञ्चति किं यमः । अजातं नैव गृह्णाति, कुरु यत्नमजम्मान | મુ.ભાંડાગાર Page #83 -------------------------------------------------------------------------- ________________ [eo] બળ શકય (૩૫) મારે કયે દેશ છે? મારે કેણ મિત્રો છે? અત્યારે કહે કાળ વતે છે? કેટલાં આવક અને ખર્ચ છે? હું કેણ છું મારી શકિત કેટલી?–આ સર્વ વાતને વારંવાર વિચાર કરે. * આચિતવનને મહિમા મટે છે. એનાથી વિચાર કરનાર માણસ પર એક જાતની ચાંપ (brake) રહે છે, એની ઘોડા દેડાવનારી કલ્પનાશક્તિ પર લગામ રહે છે, એના અવ્યવસ્થિત કાય. પર મર્યાદા રહે છે અને નકામી દોડધામ, અવ્યવસ્થિત શક્તિના ઉપવેગ પર અંકુશ રહે છે. એટલે પ્રત્યેક મનુષ્ય પ્રાત:કાળમાં વહેલા, ઊઠી વિચાર કરવા ઘટે કે પોતે કોણ છે? ક્યાંથી આવ્યું છે ? શામાટે અહીં આવ્યા છે ? અહીં રહેવાને ઉદ્દેશ શું છે ? પિતાનું સાધ્ય સાધવા માટે પોતે કેટલાં પગલાં ભર્યા છે ? એ પગલાં સાચાં ભરાયાં છે કે તેમાં મનને મનાવી લેવાની ખાલી ઘેલછા છે ? પિતાની સાચી તાકાત કેટલી છે? પિતાના સાચા સ્નેહીઓ કોણ છે ? તેઓ સાચી સલાહ આપનારા છે ? કે તેને સારી લાગે તેવી મીઠી વાત જ કરનારા છે ? તે પિતે તારા સ્વભાવને કેટલે એાળખે છે ? તું ગામનું સારું ખોટું બોલે છે, પણ તું પોતે ક્યાં ઊભે છે તેની પારાશશી કદી મૂકી છે ? આવા આવા સવાલો પોતાની જાતને પૂછવા જોઈએ અને તેના પ્રમાણિક સાચા જવાબ આપવા જોઇએ. અને પછી આજુબાજુ કઈ જાતની આબેહવા વર્તે છે તારે સ સ્વતંત્ર છે કે પરતંત્ર છે ? તારો દેશના હિતને માટે તેં શેફાને આપે છે? તારામાં જેટલી શક્તિ હોય તેને ગાપચ્યા વગર તે બને તેટલું દેશહિત કર્યું છે ? તારી સમાજ તરફ કંઇ ફરજ ખરી ? તે Page #84 -------------------------------------------------------------------------- ________________ ર્મિકૌશલ્ય દુનિયાનાં દુઃખર્દ એ કરવામાં તારે ફાળો આપે છે તે દેખાવ, ધાંધલ અને આડબરને તારા જીવનમાં સ્થાન આપ્યું છે ? આપ્યું છે તે કેટલું ? શા માટે? કઈ અંદરની ઈચ્છાએ? કોની પ્રશંસા માટે ? શા માટે એવી બાહ્ય શુષ્ક પ્રશંસામાં મહાઈ ? અને તારી આવક કેટલી અને તારે ખરચ લ? તું જમે મૂડી વાપરી નાખે છે કે તેમાં વધારો કરે છે ? તારું પોતાનું (આત્મિક) ધન તું વધારે છે કે અવસર એળે જવા દે છે? અગાઉ તે તે ઘણી તકે ગુમાવી છે, પણ આ વખતે જરા પણ એ છે કે આ તે ને તેવો પાછો ચાલ્યા જવાનો ? અને તે પોતે કેણુ? તારી અંદરની શક્તિ કેટલી ? એ શક્તિ તેં ક્યા કામમાં વાપરી ? એ શક્તિને સંગ્રહ કર્યો કે તેને વેડફી નાખી ? એ શક્તિ જમાવી કે ઉડાડી દીધી ? અને તું જાતે કેશુ? તારાં નામ કે ગામ કે કુળ સાથે તારો સંબંધ કેટલો ? તેં ઘરબારને ઘરના ઘર માન્યા છે કે આમસ્થાન કે ભાણાના ઘર તુલ્ય ધર્મશાળા માની છે ? અને તારા મનોવિકાર પર તેં વિજય મેળવ્યું છે કે એને ફાવે તેમ પસાર આપે છે ? તું આંતર રાજ્ય પર વિજય મેળવી શક્યો છે કે તું એને તાબે થઈ ગયું છે ? અને આ બધાં નાટમાં તું પાહ ભજવી રહ્યો છે તેને માત્ર નાટક માન્યું છે કે તારી જાતને આજીબાજુની પરિસ્થિતિને અંગે તન્મય બનાવી દીધી છે? ક્યાં દોડ્યો જાય છે ? કેમ દોડે છે ? કેણ દેડાવે છે ? આવા ચિંતવન અને આત્માવલોકનની ટેવ પડે તે માણસ જરૂર માર્ગ પર આવી જાય, એની શક્તિને નકામો ઉપગ થતું અટકાવી શકે અને એ સાંબને માર્ગે આવી જાય, બાકી સુકાન વગરને વહાણ જેવી સ્થિતિ થાય તે એ ન રહે ઘરને અને રહે વાટને. થાણા ' , , Page #85 -------------------------------------------------------------------------- ________________ [૨] ધર્મ કલ્ય ખરા લોકો વિચાર કરતા નથી, કરે છે તેમાં વ્યવસ્થા હતી નથી, વિચાર જવાબેને ઉપયોગ કરવાની અંદર શક્તિ હોતી નથી. ધર્મ ભાર્ગમાં કૌશલ્ય દર્શાવનારનું આત્મચિંતવન અનેખું હેય, ભદ્ર હેાય, પ્રેરક હય, પરિણામ નિપજાવનાર હોય અને સાચે રસ્તે પ્રગતિ કરાવનાર હેય. ધર્મ કૌશલ્યનો આદર્શ સંદેશ આત્મચિંતવનનો છે. જો તેરા જાનિ મિત્રા િશ ા ચયા? कश्चाई का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ॥ સુ. ૨. ભાડાગાર જેમનાં માન અને મદ જતાં રહ્યાં છે, જેમના આશયનું લેકે અનુમોદન કરે છે, જેમની શરીરકાંતિ શરદઋતુના પૂર્ણ ચંદ્ર જેવી છે અને જેઓ પ્રકૃતિથી સારો વ્યવહારમાં વિહરનાર છે–આવા મહાબુદ્ધિશાળી મનુષ્ય આ દુનિયામાં સુખપૂર્વક જીવન જીવી જાય છે. - - બુદ્ધિશાળી માણસ દુનિયાની ટોચ પર જાય છે, એનું જીવન અને પ્રકારનું હેય છે. એનાં જીવનનો વૈભવ ભાત પાડે તે હેય છે, એની ખુમારી ઓર કારની હોય છે, એની હાલચાલ અને રીતભાત Page #86 -------------------------------------------------------------------------- ________________ ખીલથી અને જુદા અમે શિતા અને આખુ વર્તન જગત શકે તેવુ હાય છે. ધર્મ પ્રમાણ [0] ..", પાડે તેવી હાય છે, એની એલીચાલી, સભ્યતા તેવી હાય છે અને એનુ અને પ્રસાદને આકર્ષી . ખીજાથી જુદા પાડે તરફથી પ્રશંસા, પ્રેમ આવા મનુષ્યમાં માન કે મદનો છાંટા દેખાતા નથી, હાય તેવા બળ અશ્વય ઋહિ બુદ્ધિનું અભિમાન ‘મ'ની કોટિમાં આવે અને ન હોય તેવા ગુણુ કે મહત્તા પાતામાં હોવાના દાવાની મગરૂબીને માન” કાટિમાં ગણી શકાષ. મતલબ કે ખરા બુદ્ધિશાળીમાં મનાવિકાર હાતા નથી. એનામાં ક્રાધ ન હોય, દંભ ન ડાય, લાભ ન હેાય, કપટ ન હોય, નિંદા ન હેાય, ભય ન હોય. આવા અનેક શુંાના પ્રતીકરૂપ માન, મને અહીં અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. એના પેઢામાં સ મનોવિકાસ, કષાયા અથવા ષરિપુઓને સમજી લેવાં. આવા મહાવૈભવશાળીને સુખમય જીવન હોય તેમાં નવાઇ શી ? એવા મનુષ્યની こ હાજરીથી જ આ સંસાર રહેવા લાયક, જીવવા લાયક ગણાય છે. એવા મનુષ્યનો અંદરનો આશય જોયા હૈાય તે એનાં મનોરાજ્યે જ અનેરાં પ્રકારનાં હોય છે. એ કોઈના ઉત્કર્ષ તરકે આન બતાવે, એ કાઇની સેવા ત્યાગ જોઇ રાજીરાજી થઇ જાય, એ કારનાં સુંદર સંભાષણુની વાહવાહ ખેાલે, એ ધનવાનને જુએ, જ્ઞાનવૃદ્ધને જીએ, વયેાને જુએ કે સતપુરુષને જુએ એટલે એની તારીફ કરે, એના નાના ગુણુને બહુ માને મનાવે અને એના સદ્દગુણુ તરફ હૃથી વારી જાય. એનું મન જેવું ઉદાર અને આનંદી હાય, તેવી જ એની શરીરની કાંતિ પણ આસા માસના ચંદ્રની યાદ આપે તેવી ભવ્ય, સુર અને ખેંચાણુકારક હાય, એની માનસિક સરળતા અને એની શારીરિક પવિત્રતા, શુચિતા અને સ્વચ્છતા સામાનાં દિલ પર એકદમ સારી અસર કરે તેવી અને તેને માટે અનુમાના કરાવે તેવી હાય, Page #87 -------------------------------------------------------------------------- ________________ [૪] ધ કૌશલ ' અને એ જે વ્યવહારમાં પડેલાં હેય, જે વ્યાપાર નોકરી, ત્યામ કે સેવામાં પડેલા હેય ત્યાં પ્રકૃતિથી જ સારે ભાગે વિહરનારા હેય છે, એને ઢગ પસંદન હેય, એને દેખાવ કરવાની વૃત્તિ ન હય, એને ગેટ વાળવાની કલ્પના પણ ન હોય, એને પ્રમાણિક સીધો સાદ વ્યવહાર. ઘરગતુ થઈ ગયેલ હોય અને એ ગમે તેવા સંગમાં પિતાની જાતને અનુકુળ બનાવે, કદી અન્ય ઉપર ધ ન કરે, અન્યનો દેષ ન કરે, અન્ય સાથે સ્પર્ધા ન કરે, અન્ય પર ઉપકાર કરવામાં સંકોચ ન કરે, અન્યનું કામ કરી આપવામાં પિતે કઈ જાતને પા કરે છે એવો વિચાર પણ ન કરે અને આવા માનસિક અને શારીરિક સ્વાસ્થમાં રાજી રહી સુખે જીવન ગાળે. . મહાબુદ્ધિશાળીના આ અવનવર્ણનમાં જ્ઞાન અને ચારિત્રનું અદભુત સમીલન જોવામાં આવે છે, એમાં વ્યવહાર અને વૈરાગ્યનું અસાધારણું મિઠાણું જોવામાં આવે છે, એમાં મન, વચન અને કાયાના પેગેનું સમીકરણ અને તેની એકવાક્યતા જોવામાં આવે છે, આ બુદ્ધિભવીનું જીવન છે, બાકી સર્વ ઘરા છે, આંટા છે, ખેપ છે. ધર્મમય જીવન જીવવાની ભાવના સેવનાર, ધમકોશલ્યના અભ્યર્થીએ આવા જીવનને અહલાવવું ઘટે. विगतमानमदा मुदिताशयाः शरदुपोढशशाइसमत्विषः। प्रकृतसंव्यवहारविहारिणस्त्विह सुखे विहरन्ति महाधियः ।। ભિગવાશિષ્ટ Page #88 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ કૌશલ્ય (૩૭) જયાં સુધી આ શરીર નીરોગી હેય છેજ્યાં સુધી ઘડપણ ઘર છે, જ્યાં સુધી વિયેની શક્તિ ક્ષીણ પડી ગઈ નથી અને જ્યાં સુધી આખું પરવારી બેઠું નથી ત્યાં સુધી આત્માના શ્રેય માટે ડાહ્યા માણસે ખૂબ પ્રયાસ કરે ઘટે બાકી ઘરને આગ લાગ્યા પછી કૂવે ખેદ એ પ્રયત્ન છે કે ગણાય ? અત્યારે તારા હાથ પગ ચાલે છે, આંખે કામ આપે, માઇલ બે માઇલને પંથ તું કાપી શકે છે, બે ચાર દાદરા ચઢી શકે છે, બે હાડા ઓછું ખાવાનું મળે કે નકોરડા ખેંચી કાઢવા પડે તે ચલાવી શકે તેમ છે, ઉજાગરા કરી શકે તેટલી શક્તિ છે, કુદરતી હાજત કે તરસને ખેંચી શકે તેમ છે-આવી તારી ઠીક ઠીક શરીરથતિ વર્તે છે તેને લાભ લઈ લે. તને આ ઉપરાંત શારીરિક અનેક લાભે હશે તે તું ગણું લેજે અને તેને ઉપયોગ કરી લે, તેને બદલે શરીર પાસેથી વાળી લે, તેને કસ કાઢી લે. . અને જે હજી તને ઘડપણ નથી આવ્યું, તને ઊંબરે મોટો ડુંગર નથી થઈ પડ્યો, હજી પગમાં વા” નથી આવ્યું, હજુ પક્ષઘાતથી કે મીઠી પેસાબથી શરીર દેશું નથી થઈ ગયું, હજુ આંખે મોતિયા આવવા માંડ્યા નથી ત્યાં સુધી તારી શરીરશક્તિનો લાભ ઉઠાવી લે, તારી જુવાની કે પુખ્ત ઉમરને કસ કાઢી લે, તારી ચાલતી ગાડીની મજા માણી છે અને એ માડી અટકે તે પહેલાં તેને ખુરા કરી લે અને અત્યારે તારી સર્વ ઈકિયે સાબૂત છે કાનમાં બહેરાશ નથી, Page #89 -------------------------------------------------------------------------- ________________ આંખમાં ઝાંખ નથી, સ્વાદમાં ક્રિસ નથી, શરીર પર સજા નથી, નાકમાં ગંધ આવતી જાગતી છે ત્યાં સુધી તેને લાભ ઉઠાવી લે, તેને પાળેલ, પિધેલ અને જણાવેલ છે તે માટે લીધેલ તરદીને બદલો લઈ લે. અને તારી વયના તે કઈક ચાલ્યા ગયા. જેની સાથે રમે, હા, માણે, રખડ્યો, નાગે ફર્યો તેમાંનાં કઈક સ્મશાનમાં પોઢી ગયાં. તું હજુ જીવતે જગતે બેઠો છે, તે તેને લાભ ઉઠાવ. અને લાભ ઉઠાવવામાં તારું પિતાનું શ્રેય થાય તે કર, અને એમાં પણ લાંબી નજરે જે. પરમ શાંતિ ચિરકાળ માટે મળે અને તારા આ રખડપાટા મટી જાય તે તેને લાભ લઈ લે. તારાં શરીર, આવડત, મગજ અને અનુકૂળતાઓને સારે ઉપયોગ કરી લે અમે આ ભવને ફેશ સફળ કર. બાકી જ્યારે કાકાનું તેડું આવશે ત્યારે તું કાંઈ કરી શીશ નહિ. પછી તે વખતે તેને પસ્તાવો થશે કે આ કામ રહી ગયું કે પેલું કામ રહી ગયું, એ આવશ્યક ન થયું અને પેલું ઉદ્દવહન રહી ગયું. આવી અનેક વાત મનમાં રહી જશે અને પછી દેડાદોડમાં પામતખામણા કરવા મંડી જઇશ કે માથા પછાડી પસ્તા કરીશ એમાં કાંઈ વળશે નહિ. એ કાકાનો હુકમ ક્યારે છૂટશે અને કેવા સંગમાં છૂટશે, એ છૂટશે ત્યારે તું સાવધ હેઇશ કે બેભાન કે બેફામ દેશએ કઈને ખબર નથી અને એ વખતે પછી તું પ્રભુનું સ્મરણ કરવા મંડી જઈશ કે વસીયતનામું લખાવવા માટે જ એમાં કાંઈ વળશે નહિ. ઘરને આગ લાગ્યા પછી કૂ ખોદવાનું કાર્ય કેઈ ડાહ્યો માણસ કરે ? માટે અત્યારે બને તેટલે લાભ લઈ લે. મળેલી અનુકૂળતાને બદલે વાળ છે અને તારું પરમ શ્રેય થાય તે માર્ગ પકડી લે. અત્યારે કરેલી સેવા દીધેલ દાન, સ્વીકારેલ ત્યાગ, આદરેલ સંયમ અને પાળેલ બ્રહ્મચર્ય તારી પડખે ટેકો આપશે. બાકી છેલી ઘંટીની દોડાદોડીમાં કાંઈ ભલીવાર નતિ થાય, માટે છે તેને સારા વખતમાં સ્થાયી લાભ થઈ છે. આનું Page #90 -------------------------------------------------------------------------- ________________ ધર્મે કોરાવ્ય [} નામ ધકૌશલ્ય કહેવાય, એ તુ નોંધી રાખજે અને આવા અવાર ફરી ફરી નહિ મળે તે પણ નોંધી રાખજે, यावत्स्वस्थमिदं शरीरमरुजं यावज्जरा दूरतो यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः । आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् प्रोही भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥ ܕ ભર્તૃહરિ (.૩૮ ) અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસથી થયેલા સાષ મુખના અનુભવ કરનાર માણસ રાજાને ગણતા નથી, લક્ષ્મી આપનારને ગણતા નથી અરે ખુદ ઈંદ્રને પણ ગણતા નથી, આત્મા સંબધી હકીકત તે અધ્યાત્મ. એનાં રસમાં જે પો હાય તે પોતે પોતાના માલીક છે, પોતાના શેઠ છે, પોતાના સરદાર છે, પેાતાના ઉપરી છે, પોતાના સર્વસ્વ છે. સાચા અધ્યાતીની વ્યા Page #91 -------------------------------------------------------------------------- ________________ (9૮. ઓર જ હેય. દુનિયા એને બાવરે કહે, બેવકૂફ માને, અવ્યવહાર માને કે ઘેલ ગણે એની એને પરવા કે દરકાર હોતી નથી. એની નજર સામે પડતી નથી. એને અન્યના અભિપ્રાય સાંભળવાની પડી હેતી નથી, અને પિતા માટે બીજાએ શું ધારે છે કે કેવું બેલે છે તે જાણવાની જિજ્ઞાસા હેતી નથી. એ તે એના તાનમાં ચાલ્યો જાય, એની મસ્તીમાં મસ્ત રહે, આંતર વિચારણામાં મગ્ન રહે અને દુનિયાના માનમરતબા, અભિનંદન, પ્રશંસા કે પ્રમાણપત્ર તરફ નિરપેક્ષ રહે. એને વ્યવહાર કે વ્યવસાયની કાંઈ પડેલી હેય નહિ, એને વેધવચા જાળવવાનાં બે હેય, એને અન્યના મત જાણવાની તમન્ના ન હોય, એને દુન્યવી અભિપાળાં મૂલ્ય ન હય, એટલે એની નજરમાં રાજા મહારાજા, શેઠીયા કે હક તરફના કે તેમના સંબંધીના વિચાર જ ન હોય, એની એને તમા ન હોય, એના તરફ એને ખ્યાલ પણ ન હોય, અને તેઓ પિતાને નવાજશે કે ભેટશે એવી કોઈ પ્રકારની આકાંક્ષા કે અપેક્ષા એને ન હોય. એને જંગલમાં ફરતાં ભય ન હોય. એને નીરસ ભજન કરતાં ક્ષોભ ન હોય. એને પિતાના વિકાસ સંબંધી જ વિચારણું અંદરખાનેથી નિરંતર ચાલ્યા કરતી હોય, ત્યાં પુલ્યવાનંદ, શરીર વિભૂષા, ઈદ્રિયને વિષય તરફ આકર્ષણ કે સાંસારિક માન, સ્નેહ, દંભ કે ગૂંચવણનું એનામાં તત્ત્વ કે એને અંશ પણ ન હોય.. : આવા અધ્યાત્મના રંગમાં રંગાયેલા સાચા અધ્યામીઓ પોતાના આત્માને વિકાસ સાધે છે, ઉત્તરોત્તર આગળ વધતા જાય છે અને નિરપેક્ષભાવે દુનિયાને આદર્શ દાખલો આપતા જાય છે. એના ઉચ્ચ વ્યવહાર, વિશુદ્ધ વ્યવસાય અને આદર્શ જીવન અનુકરણીય બને છે. આવા અધ્યાત્મને વારંવાર અભ્યાસ કરે, ફરી ફરીને તેની ભાવના કરવી તેને ઊંડો ભાવ વિચાર અને પિતામાં તેને સ્પર્શ થયે Page #92 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [ s*] હોય તો ચેાગ્ય પાત્રને તેના વિભાગ આપવા, લાયકને તેના ભાગી બનાવવે. ભાષી અધ્યાત્મની વાત કરનારા અધ્યાત્મી છે એમ હમેશા ધારી લેવું નહિ, એમાં દંભ અને માયા ઘણી વાર કામ કરે છે. તેકેટલીક વાર તા માણસ આત્મવચના કરી પેાતાની જાતને પણ નાતરે છે અને ઘણી વાર પોતે અધ્યાસી છે એમ માનવાને લલચાઇ જાય છે. આવી આત્મવચનાથી બચી જવા જેવું છે. - એમ કહે સાધ્યું નહીં માનું, એક હીં વાત છે મેટી ' એમ શ્રી આન ધનજી મહારાજ કહે છે એ વાતમાં ધણું રહસ્ય છે. સાથે અધ્યાત્મ અશકય છે, અપરંપાર છે, અગમ્ય છે એમ પણ માનવું નહિ, બાકી “ એ કહી વાત છે મેટી ' . એ તા સાચી જ વાત છે. અને છતાં એ મેઢી વાતમાં જ વનના સાથે રસ છે. સંસારયાત્રાની સફળતા છે, સાધ્ય સન્મુખ પ્રયાણુ છે અને સમતા રસનાં ચાળાં છે. જ્યારે ધનવાનોના ઢગલા કે રાજાનાં રાજ્ય તરફ સમાનભાવ આવે, જ્યારે પરિગ્રહ પર ઉદાસીનતા આવે, જ્યારે વિષયકષાય તરફ અંદરની અરુચિ થાય, જ્યારે વ્યવહાર તરફ ઉદાસીનતા થાય, જ્યારે સામાના વાંક કે ગુન્હો જોવાને બદલે તેની સાંસારિક શા તરફ ઉપેક્ષા થાય, જ્યારે ચાલુ વ્યવહાર તરફ ઉદાસીનતા થાય, જ્યારે પાતાને નુકસાન થાય ત્યારે પણ સમભાવ રહે અને જ્યારે નિજાનંદની મસ્તી જાગતી રહે ત્યારે અધ્યાત્મ શાસ્ત્રના સુખના આસ્વાદ આવે છે અને પછી તે આખું દૃષ્ટિબિન્દુ જ પલટાઇ જાય છે, પછી સામે જોવાને બદલે અંદર જોવાની રીત આવડી જાય છે અને આખા સસારવિસ્તારના પ્રપંચ સમજાતા જાય છે, પરભાવની પરિસ્થિતિ ઓળખાય છે અને પછી જે મેાજ આવે છે તે લખવાના નથી, બતાવવાનાં ચિહ્નો નથી, સમવવાનાં પ્રસંગો નથી, પણ મ આંતર રાજ્યના વિલાસા છે, માજી હાય. તે એટલે એ Page #93 -------------------------------------------------------------------------- ________________ [ rs ] કૌસલ્ય અગમ્ય નથી, પણ એની ખાજ જોઈએ, એ માટે તમન્ના જોગિ એની તાલાવેલી લાગણી જોએ. આ ધર્મ કૌશલ્યનુ કેંદ્ર છે. ક अध्यात्मशास्त्र सम्भूतं सन्तोषसुखशालिनः । 'गणयन्ति न राजानं, न श्रीदं नापि वासवम् ॥ શ્રી યાવિજય ઉપ્તધ્યાન (૩૯) જે તને સુખની, ધર્માંની કે મુક્તિ સામ્રાજ્યની ખેવના હોય તા પારકાની મેલી ચીજોમાંથી માત્ર એક આશાને વશ કર. આ જીવનમાં પારકાની બક્ષીસા તરફ તુ` નજર રાખે છે કાએ તજેલ, ખાયેલ ચીજો તને મળે ત્યારે તું રાજી થાય છે, પારકાની ફેંકી દીધેલ વસ્તુ તને મતમાં મળી જતી હોય તેના તરફ તારી સ્પૃહા રહે છે, પણ જો તને ખરા સુખની, સાચા ધર્મની કે સ સંયેાગથી મુક્તિ મેળવવાની ઇચ્છા હોય, તને એમાંની કોઇ પણ ચીજ માટે સાચી લગની લાગી હોય તેા પારકાની આશા પરતા તારા તાંતણેા તેડી નાખ, પરવસ્તુ કે પુરવ્યક્તિની આશાના દરને કાપી નાખ અને પછી તને સવ સમૈાગામાં ખૂબ મજા આવરો, તારા જીવન પરના માજો હલકા થઈ જશે, તારી માનસિક પરિસ્થિતિમાં મોટા પલટા આવી જશે અને તાર! સસાર ચકરાવાની પરિધ તેને પોતાને નાંની થઇ જ્તી દેખાશે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧] અને આશાના પાશમાં બધાયલા મનુષ્યા કેવા કેવા ચેનચાળા કરે છે ? કેવાં ધાંધલે! અને હલામણા કરે છે ? કેવા ધતા અણુતા દાડા અને આંટા કરે છે ? આશાના પાશમાં બધાય મનુષ્ય માટાની ખુશામત કરે, રાજા મહારાજાની હામાં હા મેળવે, શેઠ સાદાગરના અણુઘટતા હુકમાના અમલ કરે અને અનેક ન કરવાનાં કામ કરે. અહીંથી મળશે, ત્યાંથી મળશે, પણેથી મળશે એવી આશામાં એ દોડાદોડ અને તગડાતગડી કરે અને રાતદિવસ માડુ વહેલું ન જોતાં ખેંચાયા જ કરે, ખેંચ્યા જ કરે, પાથો ખેલ સાચાખેટાંની તુલના કર્યાં વગર ઉપાડી લે અને લાંખેાલહ થઇ જાય. કૂતરાને રોટલી બતાવી ઢગાવવામાં આવે તે પ્રકારે આશાના દારે લટકાયેલે માણસ આશામાં તે આશામાં તણાતા જાય, એના વા’માં તણાતા ખેંચાતા જાય અને પકડાયલી માછલી પેઠે તાડતો જાય, છતાં ઉપસ્થી એક બે ટીપાં જરૂર પડશે એ આશામાં એ મબિંદુના દૃષ્ટાંતમાં લટકતા માણુસની પેઠે ખરાખર વતે` અને કાંઇક મળશે, ઘેાડું પણ મળશે એ આશામાં અધમનાં પડખાં સેવે, અયેાગ્યનાં મેઢાં ખાલાવે, નીચની ઉપાસના કરે, ચારિત્રમાં અતિ હીન થઈ ગયેલાંને પસવારે અને વિવેકવાનને વિચિત્ર લાગે તેવુ ં વર્તન કરે. આટે આશાને સવ` દોષની પ્રાથમિક ભૂમિકા ગણી છે. આખા સંસાર આશા ઉપર રચાયેલા છે. મનુષ્ય ભવમાં તે આશા ખૂબ જ ભાગ ભજવે છે. વેપારીને, વૈધને, વકીલને અને દરેક ધંધાદારીને આશા ધરાક પર હેાય છે તેા દાસ દાસી નેાકર કે અમલદારને ઉપરી અધિકારીની આશા હાય છે. તે પ્રમાણે નિશાળથી માંડીને ગમે ત્યાં જવું થાય કે ગમે તે સયોગા કલ્પાય, તેમાં આશાના અંશા જરૂર તરી આવશે. આ આશા છૂટી એટલે અર્ધું સસાર છૂટી ગયા સમજવા, ખરું સામ્રાજ્ય, સ્વરાજ્ય કે સ્વાતંત્ર્ય મેળવવા માટે આશા દાસીના પાશમાંથી મુક્તિ મેળવવાની $ Page #95 -------------------------------------------------------------------------- ________________ [a] ધર્મ ક્રોસથ આવશ્યકતા છે. આશાને મહાન લેખકોએ રાક્ષસી કહી છે, સર્પિણી કહી · છે, રિા કહીં છે, વિષમજી કહી છે, વિફરેલી વાળુ કહી છે અને અને અનેક અધમ ઉપનામાએ સમાધી છે. એમાં જશ પણ અતિયાક્તિ નથી. એ વાત આશાને, આશાના તંતુને, આશાના પાક્ષને બરાબર સમજવામાં આવે તા બરાબર સમજાઇ જાય તેવી છે. આશામાં તણાયેલા માણસ એવા જોખમા ખેડે છે, એવી ભૂલા સહન કરે છે, એવા મહેણાંટાણાં સાંભળે છે અને પોતાની જાતને એટલી નીચી ઉતારી પાડે કે એને માટે ગમે તે શબ્દ વપરાય તે યાગ્ય છે. તે જાતે ધણી મીઠી છે, માહક છે, ચૈન ચઢાવનાર છે, જાતને ભૂલાવનાર છે અને શ્રેણી અશ્ય રીતે અંદરખાનેથી કામ કરનાર છે. આવી આશાને વશ કરી, એટલે પછી રસ્તો સાક્ થઇ જાય છે, પછી પ્રગતિ કૂકે અને ભૂસકે થતી જાય છે, પછી આળપંપાળ મટી ય છે, પછી પારકી છા પરના જીવનને ખેડા આવી જાય છે અને મનમાં એક એવી જાતની ખુમારી આવી જાય છે કે જેમાં અભિમાના અંશ ન હોવા છતાં માણુસ પ્રવાહથી અલગ થઇ જાય છે. ધર્મ કૌશલ્ય પ્રાપ્ત કરવાની તમન્નાવાળાએ આ જગતને સમાહિત કરનારી આશા ઝર વિજય મેળવવાના અને તેને સ્વવશ કરવાના આંશ રાખવે ખાસ જરૂરી છે. એમાં એવી ગુચવાનુંનિસકરહ્યુ છે અને અખંડ સામ્રાજ્યનું સમીકરણ છે; यदीच्छसि सुर्खे धर्म मुक्तिसाम्राज्यमेव च । तदा पर परीहारादेका माशां वशीकुरु ॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ ભ્રમ કૌશલ્યે ( ૪ ) મુનિઓએ કર્યાં. તે જ સઘળા કામાકાં કર્યા' પણ ફળમાં વચના થઇ અહી પાથાં. ભર્તૃહરિએ વૈરાગ્યશતકમાં ઉપરના અર્થાતરમ્યાસ કરીને તેની ઉપર કેવાં કર્યાં કર્યાં તેના ચેડાં નામે આપ્યાં છે અને પી તાવ્યું છે કે મુનિ કરે છે તેવાં કામાં કર્યાં, પશુ આને ‘તા ધર દી ને ઘર દહાડાં' રહ્યાં છે. આપણે ત્યાગી, સન્યાસી, વૈરાગી, મુનિનાં કામા તપાસીએ અને આપણાં પેાતાનાં જોઈએ, તેા તેમાંનું એક પ્રભુ કામ આપણે એન્ડ્રુ કરતાં નથી એ તુરત જણાઈ આવશે અને છતાં આપણે તા જ્યાંનાં ત્યાં જ છીએ. જીએ, મુનિ કેત્યાગી ક્ષમાં ધારણ કરે છે. આપણે પણ શેઠીઆના મિજાજ, ઉપરીના હુકમો અને અજ્ઞાનીનાં મહેશાં ખમી ખાઇએ છીએ. મુનિ તપ કરી શરીર સૂકવે છે; આપણુને કામમાં માડુ થઇ જાય, રસાયા નાસી જાય, મૈીતે ચણુ હોય તેા અનેક વાર ભૂખ્યા રહીએ છીએ, અસ્પૃશ રહીએ છીએ, શુકારિયા ચા કે ગાંઠીઆને આશ્રય લઇ ચલાી લઈએ છીએ. વૈરાગી “ મુનિ પગે ચાલે છે, આપણે તુ આખા દિવસ પગ ધસતાં કે પગને ધસડતાં પાલીએ છીએ. સુનિ પોતાના પરિગ્રહના ત્યાગ કરે છે, આપણે પણ દેવ દેવામાં, મદારી પતાવવામાં કે ટાંચ લાગે ત્યારે પૂર્ણ ત્યાગ કરીએ છીએ, મુનિ શીત ઉષ્ણ આદિ અનેક પરિષહા સહન કરે છે, આપણે પણું ખરે * [3] અપેારે છત્રી વગર આંટા મારી સૂ`દેવની આતાપના લઇએ. છીએ કે શિયાળામાં ઠંડીના સુસવાટા કરતાં તાપણી પાસે મુનિ પોતાના ઉપાસ્ય દેવ કે આર્શનું ધ્યાન કરૂ આપણા ઉપાસ્ય દેવ ધનનું ધ્યાન કરીએ છીએ. ન પૂંરીએ છીએ. આપણે પણ યાતિ છે, મુનિ Page #97 -------------------------------------------------------------------------- ________________ [૪] ધર્મ કૌશલ્ય કપમાં રાખે છે, આપણે પણ બે પાંચ ધેતિયાં કે પાંચ સાત પહેરણ રાખીએ છીએ. મુનિ ભાત પાણીને આહાર કરે છે, આપણે પણ રોટલી દાળભાતને આહાર કરીએ છીએ. મુનિ ભાઇભાંડુને સંબંધ છ દે છે. આપણે પણ ભાઈભાંડુ સાથે ફારગતી કરી ગળાનાં પાણી સુદ્ધાં હરામ કરીએ છીએ. મુનિ એષણીય આહાર લે છે, આપણે પણ આવા યોગ્ય આહારનો જ ઉપયોગ કરીએ છીએ. મુનિ બ્રહ્મચર્ય પાળે છે, આપણે પણ સ્ત્રી પરદેશ જાય, તેની સાથે અબોલાં થાય કે વાંધો પડે ત્યારે અશ્વ બ્રહમચર્ય પાળીએ છીએ. ત્યારે આપણું કર્મોમાં અને મુનિનાં કર્મોમાં ફેર છે ? એ કરે છે તે જ બધું આપણે કરીએ છીએ ભૂખમાં અને સહન કરવામાં, રખડપાયામાં અને બોલાચાલીમાં આપણે પણ અનેક પ્રકારે મુનિ જેવાં જ હેઈએ છીએ. મુનિ વાણુને સંયમ રાખે તે આપણે મહાજનમાં, સભામાં, સમાજમાં ચૂપ થઈ બેસી જઈએ છીએ. મુનિ જોઇને ચાલે તેમ આપણે પણ ખાડાખડિયા સંભાળી પગ મૂકીએ છીએ. મુનિ એક ગામથી બીજે જાય તેમ આપણે પણ સામાન લઈ બહારગામ જઈએ છીએ. મુનિ હાલે, ચાલે, બોલે, જંગલ જાય: તે સર્વ આપણે પણ કરીએ છીએ. મુનિ વહેલા ઊઠે તેમ આપણે પણ રેવે, બસ કે ટ્રામ પકડવી વણવાર વહેલા ઊઠી છીએ. મુનિ એળપદો કે કૌપીન પહેરે તે આપણે ધોતિયું કે સાડી પહેરીએ છીએ. ત્યારે આમાં વાંધો કયાં આવ્યો? અને ફેર છે રહ્યો ? મુનિ કોઈ કામ એવું નથી કરતાં જે આપણે એક યા બીજા આકારમાં નહીં કરતા હોઈએ, " ; અને છતાં ફળની નજરે જોઇએ તે આપણે ને એને મેળ જ ન ખાય. સમાન યિા બાથે નજરે અનેક બાબતમાં એક સરખી રોજ છતાં આપણાં આમને લઇને આપણે સંસાર વધારી Page #98 -------------------------------------------------------------------------- ________________ ધ કૌશલ્ય [ v] છીએ, ત્યારે એ સંસારને ઘટાડી આત્મવિકાસ કરતાં જાય છે. આપણુ ધન, માલ, હવેલી, માડી, વાડીમાં રત થઈએ છીએ ત્યારે એ વસ્તુને આત્મવિકાસનું સાધન ગણી તેના તે માર્ગે ઉપયોગ કરે છે. આપણી ભૂખમાં, ક્ષમામાં, સસ્તુંનશીલતામાં, રખડપટીમાં અને ઉપર ગણુાવેલી સ` પ્રવૃત્તિમાં આપણા આશય પૌદ્ગલિક હાય છે, સાંસારિક ન્હાય છે, પરભાવના હોય છે. એટલે આપણી એક વાત જામતી નયા, ચાંસ્તી નથી, સ્થિર થતી નથી, લાંખી રાશે લાભ કરાવનાર થતી નથી; સારે એમની દરેક પ્રવૃત્તિ પાછળ સ્વભાવ તરફ્ રમણુ હાઇ, વસ્તુ કે ક્રિયાને ઉપયેગ સાધન તરીકે માત્ર લાભ લેવા પૂરતા જ હાઇ એની અને આપણી ફળપ્રાપ્તિમાં જમીન આસમાનને ફેર પડે છે. આશય ક્રૂરી જાય, દિશા અલાઇ જાય, સુકાન પર કામૂ આવી જાય, તા આપણે પણ તુરત કક્ષા બલી શકીએ. આશય બલવાની જરૂર છે. ગાલમાં મુંઝાવા જેવું નથી. આ જીવ પાતે મુનિ મહંત થઈ શકે છે. આશય બદ્લા, ઉદ્દેશ ખન્નેા. तत्तत्कर्म कृतं यदेव मनिभिस्तैस्तैः फलैर्वञ्चिताः || ભતું પરિ ( ૪૧ ) ઘડપણ સામે ધમકી આપતુ ખડું રહેલુ છે, રોગા તા જાણે પાકા વેરી હોય તેમ શરીર સામે પ્રહાર કરી રહ્યા છે, અને તડ પડેલા ઘડામાંથી પાણી ટપકે તેમ આખું સરતુ જાય છે, છતાં લાકા (પાતાનું કે પારકું ) અહિત આચર્યે જાય છે, એ તા ભારે નવાઇની વાત છે. માણસનું જોર ત્રણ ભામતનું હાઇ શકે. હું જીવાનજોધ છું Page #99 -------------------------------------------------------------------------- ________________ કે હષ્ટપુષ્ટ પહેલવાન છું, હું અહીં અમરપદો લખાવી લાવ્યું છે ના પેટામાં ભારે ઘરનાં ઘર છે, એની જમીનદારી છે, મારે નેકર ચિકર, સગાંસંબંધી પજિતેની હુંફ છે. આવી આવી બાબતો આવે. પછી તે એ તેરમાં ફરે, માથે ફેંટા ઉપર તેરા ચઢાવે પગે ધમધમાટ કરતે ચાલે ચમચમ કરતાં જોડાને દાબી દાબીને ઘુમાવતે જાય, માથે તેલ ધૃપેલ નાખે, આંખમાં આંજણ આંજે, છાતી કાઢીને રોફ મારે વગેરે. પણ એ જરા વિચાર કરે ત્યારે એને માલુમ પડે છે કે આમ છાતી કાઢીને ચાલવાનો અને મનમાં આવે તેવું બોલી નાખ. વાને કાંઈ અર્થ નથી. પછી એને વિચાર આવે છે કે આ જુવાનીને, લટકે તે ચાર દહાડાને છે. જેવી પંકિયે શિથિલ થવા માંડી, આંખ કાનનું તેજ ઘટવા માંડયું, પગલાં આડાંઅવળાં પડવા માંડ્યાં કે બધું સાત સાત થઈ જશે અને સામે ઘડપણ કેળા ઘૂરકતું ઊભું જ છે.. પછી આજને રંગ, આંજને એપ કે આજનું ધમસાણ ટકવાનું નથી. અને એક ઘડપણનો વિચાર આવે ત્યાં તે તેની નજરમાં અનેક રોગો ખડા થઈ જાય છે. હાથપગમાં વા, ઘૂંટીનાં સાંધાની અકડાઈ, પક્ષઘાત, પરાધીનતા, કાનની બહેરાશ અને આંખનાં બેંતાળાઆ સર્વે તેની નજર આગળ ખડા થઈ જાય છે, એ બીજા બુજર્ગોના હાલહવાલ નજરે જુએ છે, બીજા વ્યાધિગ્રસ્તના વ્યાધિઓ, રોગ અને દરદની હારની હાર જુએ છે, એ શ્વાસ, દમ, સનેપાત, ટાઈફેઇડ, ન્યુમનીઆ અને કોલેરાના કેર જુએ છે અને એ વ્યાધિઓ તે સામે ઊભા છે એમ એ જાણી વિચારમાં પડી જાય છે. અને પછી ઘરના ઘર અને ઘસ્ના કારખાનાં, દુકાન, મેડી અને વિસને પોતાનાં માની કરેલ કલ્પનાઓની જાની સામે એને દેખાય છે કે આ તે દરરોજ એક દિવસ આખામાંથી ઘટતો જ જાય છે. ત્યારે આ આવી આફતને આરે ઊભેલ પિતાને નિરાંત શેની ? Page #100 -------------------------------------------------------------------------- ________________ અને કેમ હોઈ શકે ? અને આંખે ઊંધા પટાની ગણતરી પાછળ પોતે બેટ દરવાઈ ગયું છે એમ લાગે! - ત્યાર પછી આ પારકા ઉપરના ખાર શેનr? અને જીવજાને વેર કેવા? અને પારકાની સાડીચૂગલી કે નિંદા શા માટે કરવી ? અહીં કોણ બેસી રહેવાનું છે? અને પાંચ પચીસ વર્ષની રમત ખાતર આ બધી વિટંબણું શા માટે? કોને માટે અને કણ ભેગવશે? અને ભેચવી જોગવીને કેટલું ભોગવશે. જ્યારે કાકાને સપાટ લાગશે અને ગળામાં હાંસી પડશે ત્યારે એક ચાબખાના સપાટા સાથે આખી બાજી ખેઇ બેસવાની છે, મૂકી દેવાની છે, ન ગમે તે પણ છોડી પડવાની છે ! તે પછી આવું અહિત કરનાર, નુકસાનકારક કાય કોઈથી પણ કેમ થાય ? પોતે પારકાનું અહિત કરે તેમાં પણ અને તે પિતાનું જ અહિત થાય છે અને જ્યાં અહીં રહેવાનાં જ ઠેકાણું નથી, જ્યાં આખી ગણતરી ખોટા પાયા પર રચાયેલી છે, જ્યાં હાલતાં ચાલતાં રોગની પરાધીનતા સામે ખડી જ છે ત્યાં આવાં બેટા રસ્તાને કેમ અપનાવાય ? સમજુ માણસ આવા અહિતને માગું પડે એ તે ખરેખર નવાઇની વાત ગણાય. માથે ચાલી આવતી જરા વિચાર કરીને, રોના પડતા પ્રહારેને અવલોકીને અને દરરોજ તા આયુષ્યને વિચારીને ડાહ્યો માણસ પિતાનો વિકાસ બગાડી નાખે છે અહિત ” ના કામને ન જ આદરે અને એવા કામમાં રસ લે તે એના ડહાપણની કિંમત થઈ જાય. व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती .. रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । : आयुः परिभवति भिन्नघटादिवास्मो लोकस्तथाप्यहितमाचस्तीति चित्रम् ॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ (૯૮] (૪ર) જે પિતાના સ્વભાવથી જ લેકમાં ઉત્તમ હોય છે, તેઓ કદાચ મરણને સ્વીકારશે, પણ ખેટે માર્ગ તે નહિ જ આદરે, • મહત્તા દુનિયામાં બે પ્રકારની હેય છે. એક સ્વભાવસિદ્ધ, જન્મથી સહમારી અને બનાવટ, દંભ કે દેખાવના રંગ વગરની પ્રકૃતિજન્યા અને બીજી બાહ્ય આડંબરી, લદાયેલી, કૃત્રિમ, ઔપચારિક, ધાંધલીઆ મેટા માણસે મહાન દેખાય, કોઈ કોઈ વાર મેટાં માનપત્ર મેળવે, ગામ શહેર કે સંસ્થામાં આગળ પડતો ભાગ લે અને કોઈ કોઈ કાર્ય સેવાભાવે પણ બજાવે, પણ એ મહત્તાનો કસ નીકળે, કસોટી થાય ભારે ખરે વખતે એની મહત્તા સુકાઈ જાય છે, એની મોટાઈ સરકી જાય છે અને એ સામાન્ય ભૂમિકા પર આવી જાય છે અને કોઈ વાર તો સ્થી પણ નીચો ઊતરી જાય છે. આ આડબરી મહત્તાની અહિંઆ વાત નથી. એવા ટેટના નકલી હીરા ચળકતા દેખાય, પણ એમાં અંદર પાણી ન હોવાથી એને ઝાંખા પડતા વાર લાગતી નથી. એ જેમ પાણીમાં પડે કે એનું તેજ ઝાંખું થઈ જાય છે અને પછી એના પર ગમે તેટલા બ્રશ કે સેમેઈલેધર લગાડવામાં આવે, પણું એ તેજ ધારી શક્તા નથી, બતાવી શકતા નથી અને પોતાની જાતને અવગાણુનાના અંધકાર પાછળ ધકેલી દે છે. આવી કૃત્રિમ મેટાઈ લાંબો વખત ટકતી નથી, ટકે તો દીપતી નથી અને ઝગારા મારે તે પણ અને એનો વિનાશ થાય છે. સાચા કસ વખતે કે પાકી પરીક્ષા વખતે એનું મૂલ્યાંકન મીંડામાં થાય છે અને મેળવેલ કૃત્રિમ મહત્તા જાય છે ત્યારે મે ક્યવાટ પાછળ મૂકતી જાય છે.' , બાકી જ્યાં સ્વાભાવિક મહત્તા હેય છે ત્યાં આખો આવિર્ભાવ અનેરે જ હેય છે, એને આખા ઉઠાવ જ જુદા પ્રકારના હોય છે, એના સૌજન્યની સીમ અજબ મીઠાશ આપનારી હોય છે, એની Page #102 -------------------------------------------------------------------------- ________________ વાતચીતમાં એર પ્રકારની ખાનદાની હોય છે, એના વિવેક કે સભ્યતામાં ભાત પાડે તેવી નિયળતા હોય છે, એના વિચારર્શનમાં આર્શ પ્રૌઢતા હેાય છે, એની ચાલમાં ભાવભર્યો પ્રતાપ હેય છે, એની બોલીમાં ફૂલ કે મેતી ઝરતાં હોય છે અને એના વાતાવરણમાં આહલાદજનક કાંતિ, શાંતિ અને સૌરમ પ્રસસ્તી હોય છે. એના જીવનના કોઈ પણ પ્રકારમાં ખૂબ ખેંચાણ હોય છે, એના સંસર્ગમાં ઉગતતા હોય છે, એના પરિચયમાં હયંગત પ્રેમના ચમકારા મારતા હોય છે અને એની સાથે કામ પાડવામાં મન વિકાસ પામતું રમણ કરી રહે છે. આવા પ્રકૃતિસિદ્ધ મહાન પુરુષો સામે ગમે તેવી લાલચ આવે, ગમે તેટલા તાત્કાલિક લાભના પ્રસંગે આવે અને ગમે તેવી સાચી બેટી લીલો કે દાખલાઓ બતાવવામાં આવે તે પણ એવા સિદ્ધ મહાપુરુષને સાચે માર્ગેથી ચાતરી શકાય નહિ. એ તરડાય પણ નહિ કે આડી નજરે એ નીચે રસ્તે ઊતરે નહિ. એને કદાચ તાત્કાલિક નુકસાન ખમવું પડે, ભેગ આપવું પડે કે અવ્યવહારુપણને આક્ષેપ સહન કરે પડે, તે તે ખમશે, પણ એ મેટાઈને ત્યાગ નહિ કરે. એ પિતાની સગવડને ભેગ આપે. પૈસાને લાભ જ કરે અને જરૂર પડે તે પોતાને લાભ જ કરે, પણ એ ન્યાય માર્ગને છોડે નહિ, પિતાનાં આર્શીને જતાં કરે નહિ, લાગણીને વશ બની જાય નહિ અને પિતાની સંતતિને વારસો ન આપવાની કે એ આપવાની સ્થિતિમાં પણ એ પિતાની જાતને વેચે નહિ. એને મનમાં ન્યાય, સત્ય, સહાનુભૂતિ, મૈત્રી એવાં તે જામી ગયેલા હોય છે કે એનાથી સ્વભાવતઃ બીજું કાંઈ થાય નહિ, બીજું આડુંઅવળું કરવાને એના મનમાં સંલ્પ પણ થાય નહિ અને એના સદાચરણ કે વિવેકી વતનમાં જરાપણું ફેર ન પડે. Page #103 -------------------------------------------------------------------------- ________________ [49] ક્રમ કૌશલ્ય ગમે તેમ થાય, પણ એ પેાતાની જાતને હલકી પડવા તે જ નહિ. એ ગમે તેટલી યાતના ખમે, ટીકા ખમે, નુક્સાની ખમે, પણ એ ગમે તેટલા ભાગે પણ સાચા માને છેડે નહિ અને અન્યાય કે યેાગ્ય ભાગે ગતિ કરે નહિ. આવા પુરુષાથી પૃથ્વી પાવન છે; આવા પુરુષાથી પરિયયી પેાતાને ધન્ય માને છે. અને આવા વિશિષ્ટ મહત્તાશાળીને પગલે પગલે પ્રગતિ થાય છે. સાચે રસ્તે ચાલવામાં તે કાંઈ વધારે પડતુ કરતા હાય એમ એને લાગતું નથી. આવા ઉત્તમ પુરુષાનાં જીવન ધન્ય છે, એના પરિચય પ્રમેકારી છે, આનંદ નિવિ કારી છે, વ્યવહાર ઉન્નતિકારી છે. આવા પ્રકૃતિથી મહાનને મા સન્મુખ રાખે તે કૌશલ્ય સમજી તેને પોતાના જીવનમાં ઉતારે. ये भवन्त्युत्तमा लोके स्वप्रकृत्यैव ते ध्रुवम् । अप्यकुर्वते मृत्युं प्रपद्यन्ते न चात्प्रथम् ॥ ભાવચંદ્રસૂરિ-શ્રી શાંતિનાથ રિત્ર. Page #104 -------------------------------------------------------------------------- ________________ '. . 3 ' + : : * * 2 . *, સૂર્ય ઊગે છે અને આથમે છે અને એમ દરજ જીવન ક્ષય પાસ જાય છે, અનેક જાતના ભારે વેપારેના ધસારામાં કાળ કેટલે ગયો તે જણાતું નથી, ચારે બાજુ જન્મ, પણઆફત, મરણ લેવામાં આવે છે છતાં તેને ત્રાસ થતું નથી. ખરેખરમોહરૂપ દારૂ પીને જગત ગાંડું ઘેલું થઈ ગયું હોય એમ લાગે છે. જરા બહારના ચહ્યું અને અંતરના ચક્ષુ ખેલીને જે. તું ક્યાં ચાલ્યો જાય છે ?. જ્યાં તણાતો જાય છે ? કેવાં ઠેબાં ખાય છે ? કે પડતા આખડતો ગોથાં ખાય છે ? અને છત્તા જરા વિચાર પણ કરો નથી કે આ તારી આસપાસ, તારા પગ નીચે, તારાં અંતરમાં શું ચાલી રહ્યું છે? અરે ભાઈ ! તું તે ગાંડા થઈ ગયા છે કે તારૂના ઘેનમાં પડી લથડી ખાય છે કે સાવ શુદ્ધ બુદ્ધ ગુમાવી બેઠે છે કે આ તે તને શું થયું છે ? જે, તારી આસપાસ બનતા બનાવોનું જસ પૃથકકરણ કરે અને પછી તારાં વર્તનને તેની સાથે મેળ મેળવ. તને તરત દેખાશે કે તું ઉધે રવાડે ચઢી ગયો છે. ત્યારે તારે - ચલવાનો રાફ, છાતી કાઢવાનો અહંકાર, ધરતી પર પણ ન દઇ ચાંલ વાના તારાં મનડાનાં વલખાં, તારાં ઘરનાં ઘર માનેલાં ઈટ પથ્થરનાં રડાં, તારે મમત, તારે આગ્રહ, તારે ભાઈભાંડું સાથેને વતવ, તારું પિક મૂકીને ખોટું રડવું, તારા અલકમલકના વેપાર, તારે પારકા અવર્ણવાદને સ્વભાવ, નાતજાતમાં તારે પડકાર અને મૂછે તાવ દઈ, પગમાં ચમચમ અવાજ કરતાં જોડાની નીચેની ધરણના પ્રત્યાઘાતો અને તારાં સ્નેહનાં સંભારણું અને વિગત રેણાં એ સર્વ તને ઘટે છે ? તને શોભે છે? તારા સ્થાને લાયક છે . જે સવારથી સાંજ પડે અને એક દિવસ તારા આઉણામાંથી Page #105 -------------------------------------------------------------------------- ________________ [ s ] ધર્મ કારાક્ષ આ થાય છે. તને લાગે છે કે તું મેાટા થયા, પણુ તારા આઉખામાંથી ઓછા થયે એવા વિચાર તે કદી કર્યો છે? તું તા જાણું અહિના અમરપટ્ટો લખાવી લાવ્યો હાય તેમ ન કરવાનાં કામ કરે છે, ન ખેલવાનુ ખેલે છે, અખેલાં લે છે, મેટાં વેર વસાવે છે, કલેશ– કંકાસ કરે છે, રાજાભારે ચઢે છે– આમાંના કાઇ ઢંગ' અહીંથી તારે ચાલ્યા જવાનુ છે અને અહીંની તારી સ` રેયાસત અહીં મૂકી ચાલ્યા જવાનુ છે એ વાતને, એ નિર્ભેળ સત્યને, અને તારા વનને, જરા પશુ મેળ એસે છે? અને વાતવાતમાં માસા અને વરસે ચાલ્યા જાય છે. હજી ચાડાં વખત પહેલાં મૂળ છૂટી હતી તે વાળ સફેદ થવા આવ્યા પણુ તારા ધંધાધાપા અને વેધવચકા તે રીતભાતાના વેવલામાં તને કદી એમ લાગ્યું છે કે ‘ખીણુ લાખેણા રે જાય' એકે એક ક્ષણ લાખાની કિંમતની ચાલી જાય છે ! અને તારી આસપાસ જો. તારી સાથે શેરીમાં રમનારા ગયા, તારી સાથે એમનારા ગયા, તારી સાથે ઉજાણી કાઢનારા ગયા, તારી સાથે ગમત કરનારા ગયા અને તારી સાથે રખડનારામાંથી કેટલાએ ગયા ! તુ કઇકને ચિતામાં પધરાવી આવ્યા, કકની કાણે મેકાણે જજી આવ્યા, કકને નવકાર કે શરણાં ! આવ્યો, તું પોતે ઘરડા થઇ ગયા, તુ નામેાને પણ વિસ્તરતા થઈ ગયા, તે અનેકના જન્મ વખતે થતી તેની માતાની વીણેા અને ચીસા સાંભળી, તે અનેક સ્ત્રીઓને મ્હોં વાળતી જોઈ, અનેકને દુનિયામાં રસાતાળ થતાં જોયાં, કને જીવતાં છતાં મરી રહેલાં હોય તેવી હાલતમાં જોયાં, કઈકના નિઃસાસા સાંભળ્યા, અનેકના તકરારા જાણ્યાં, ભાઇ ભાઇઓનાં વેશ જોયાં, ત્યક્તા શ્રીએને રડતી જોઇ, દમ, ક્રાઢ વગેરે અનેક વ્યાધિગ્રસ્તને જોયાં, છતાં Page #106 -------------------------------------------------------------------------- ________________ ધારા [ + ] તી ત્રાસ થતા નથી ? તને આવી રચના પાછળનું રહસ્ય જાણવાનું મન પણુ થતું નથી! : આવું આવુ જોયા જાણ્યા છતાં તું ધસડાયા કરે છે. મનને મેાટા માને છે અને સફળ જીવનનાં સાણલાં સેવે છે, તેા તને એક વાત કહી દેવી પડશેઃ તુ માહના ચૈનમાં પડી ગયા છે, ગાંડા થઇ ગયા છે. સમજ્યા–વિચાર્યા વગરનું અણુધડ જીવન ગાળી રહ્યો છે, અવિચારી અવ્યવસ્થિત જીવન ગુજારી રહ્યો છે, હારીને પાછા વળતા જુગારીની શા તારી થવાની છે ! હજી પણુ ચેત, ધનની અસર ઉડાડ, આંખા પર પાણી છાંટ, ચેતનાને જાગૃત કર અને ગાંડી થયેલી દુનિયાને સ્ત ચાલવાને ખલે તારા સાચા માર્ગ વિચારી કાઢ; નહિં તે દારૂડીઆની જેવા તારા હાલ થવાના છે ! કોઇ ગટરમાં પડીશ અને તારા રામ રમી જશે. કુશળ માણુસનાં આ લખણુ ન હોય. F आदित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते । दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते पीत्वा मोहमर्थी प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥ ભર્તુહરિ Page #107 -------------------------------------------------------------------------- ________________ (૨૪) (૪૪) . માણસનું આઉખું સે વર્ષનું ગણાય તેમાંથી અરધો અંધ તે શતમાં ગયું, આકી રહેલા અરધાનું અરધું બાળપણમાં અને ઘડપણમાં ગયું અને બાકી જે રહ્યું તે વ્યાધિ, વિયોગ અને દુખમાં અને સેવામાં જાય ત્યારે આવા પાણીના પરપાય જેવા જીવનમાં માણસને સુખ કયાંથી મળે? ' હસવા જેવી વાત છે, પણ બેધદાયક છે. તેને મર્મ વિચારવા પૂરતું તેને અન્ન સ્થાન આપ્યું છે. ભગવાને સૃષ્ટિ બનાવી, માણસ પશુ પક્ષીઓ બનાવ્યાં અને તેમને દુનિયામાં એકલી દીધાં. તેમણે ત્યાં કેટલું રહેવાનું છે, કયારે પાછા આવવાનું છે તેને આગળથી નિર્ણય કર્યો નહિ. એક વખતે ભગવાને નક્કી કરી નાખ્યું કે માણસ જનાવર સર્વનું આયુષ્ય ૪૦ વર્ષનું સમજવું. કેરીઅત સાંભળ્યા વગર ભગવાને કરેલો આ એક્તરફી ફેસલો માણસોએ જાણ્યો એટલે એને ફાળ પડી. એ તે દેડ્યા ભગવાન પાસે: અરે સાહેબ, હજી ઊગીને ઊડીએ અને ઘર માંડીએ ત્યાં તે વિદાયગીરી લેવી પડે. એ તે આકરું પડી જાય. એમાં અમારો સંસાર કેમ નભે? અમે હાણીઓમાણીએ શું સાહેબ ? વિચાર કરી કાંઈ તાલ કરે, રસ્તો કાઢે. જવાબ મળે. “જુઓ, અહીંના હુકમો તે અફર હેય, તમે બીજી રાખે, કોઈની ફરિયાદ આવશે તો તેમને ફેરબદલો કરી આપવાની તજવીજ થશે. - * * * * આટલી વાત થઈ ત્યાં ઘોડા આવ્યા. ભગવાન પાસે ફરિયાદ કરી “સાહેબ, તમે અમારી અવિરત ચાલીશ વરસનો કરીને તો અમો ડું કાઢી નાખે. દરરોજ દશ વીશ માલની મુસાફરી, Page #108 -------------------------------------------------------------------------- ________________ ધર્મકૌશ [૫] જાઈએ. અમારે કરે! મારા દેવ. અમ ખાવામાં મઢ ભાગ ચેધીમે ચણાં કે ભુસું મળે. એમાં તા અમે લાંબાપજી આટલાં વર્ષો સુધી લાંબી દાડ ન પાલવે, ક્યાં ભગવાને તેમનાં ૨૦ વર્ષા ગેરાં કર્યાં, માજીસને આપ્યાં. આયુષ હવે આઠ વર્ષનુ થયુ, પણ રાણુસાને મિરાંત નં થઇ, ધાડા તા રાજી થઈને વિદાય થઈ ગયા. ત્યાં બળદ આવ્યાં. ભગવાનને કરગરીને કહેવા લાગ્યાં અરે સાહેબ! આખા દિવસમાં ચાર આનાનું ખડ ખાવાનું, ન ભળે દાણા કે ન મળે ખારાક ખાર કલાક જોતરમાં જોડાવું અને શ ખાર ગાઉના પથ કરવા. ચાર રૂપિયાની મજારી કરીએ ત્યારે ખાવામાં ચાર આના મળે અને ન ઠેકાણું એસવાનુ ન સમયં મળે ધવાના. અમારી તા ડાક લચી જાય અને એવા આકરાં ચાલીશ વર્ષમાં ભારે ખેંચીને અમારા આત્મા તા કકળી ઉઠે. ક્યા કર.” ભગવાને ઍની યાચના સાંભળી ખળનાં વીશ વર્ષે ઓછાં કર્યાં અને માણસાને તે આપ્યાં. માણસનુ આખુ હવે એશી વસ્તુ થયું, છતાં મનવાના લાભના પાર નહાતા. એ . તે ભગવાન સામે ડાંચું ઊધારીને વકાસી રહ્યા. ભગવાનને અંદરથી સંવું આવતું હતું. ત્યાં બગલા આવ્યા. સાહેબ, અમે તો ઠાર મરાઈ ગયા. નદી તળાવને કાંઠે કૈ ખામાચિયાને આરે આખા છાડા ભગત થઇને ઊભા રહીએ અને માંડમાંડ આખા હાડામાં એક બે માછલાં મળે. અમારા તે અવતાર છે ! અને એવાં ચોલીશ વર્ષ કાઢતાં અમારા તેા દમ નીકળી જાય. ક્યા કરે। મારા દેવ !' ભગવાને એને સતાષવા એના ચાલીશ વર્ષમાંથી વીશ કમતી કર્યાં અને તે માહ્સને આપ્યાં. માણુસને સે। વર્ષ પૂરાં કરી આપ્યાં. 'મસેનુ આયું હવે સે વસ્તુ નો કરવામાં આવ્યું. બગલાં રાજી થઇને પક્ષ મા ન ન છે. માણસાને સે વતું આયુષ્ય મળ્યુ. તેમાં ચાલીશા એ نا Page #109 -------------------------------------------------------------------------- ________________ પિતાના હાથી જીવે, પૂરતા મેજથી મોટા થાય. પછીના ચાલીશથી સાઠ સુધીમાં ધેડાની જેટલી દોડાદોડી કરે, પરદેશ રખડે, ડુંગરો - એળગે, આંટા ફેરા કરે, હડિયાપાટુ ખાય અને અહીંથી તહીં અને ત્યાંથી પણ ગોળાય. આમ કરતાં કદાચ સાઠ સુધી પહોંચે તો પછીના વશ વર્ષમાં બળદનાં હાલ થાય. બેજે જવાભાવારી ઘણી વધી જાય, જોતરાં ખૂબ ખેચે, દાંત પડી જાય, ખાય ડું અને વેંઢારે ઘણું, સંતતિને બેજે, વેપારની લેવડદેવડના ઘસડબેરા અને નાતજાત, જમણ સર્વ બંધ થાય, માથે ધળું બાંધવું પડે, જમવામાં જગલો અને ફૂટવામાં ભગલાની દશા થાય અને જાનમાં છેકરોએ જાય ત્યારે આભડવા જવાનું ભાઈને માથે અને આમ જોતરાં ખેંચતાં કદાચ એંશીએ પહોંચી જાય ત્યારે પછી બગલા ભગત બને. આ દિવસ ભગતની જેમ ડેક ઊંચી રાખે કે એકાદ દેડકું આવી જાય તે ટપ દેતી ડેકને નીચી કરી દેડકાને ગળી જાય અને પાછે ભગત થઈડેક ઊંચી કરે. આવા તેના હાલ થાય. ચાલીશથી સાઠ ઘોડાને અવતાર, એંશી સુધી બળદનાં જોતરાં અને એંશી પછી બગભગતપણું. આવી એની સે વર્ષની કરણી છે. બાકી ભગવાન આવા ફેંસલા કરે નહિ, એને આવી હાલાકી હેય નહિ, પણ વાત સમજવા જેવી છે. એમાં ઊંડું હસ્ય છે. ધર્મકોશલ્યની એમાં ચાવી છે. - आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्घ गतं . स्यार्थस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः । शेष व्याधिवियोगदुःखसहितं सेवादिभिनीयते जीवे वारितराबुद्बुदसमे सौख्यं कुतः प्राणिनाम् ॥ - હરિ Page #110 -------------------------------------------------------------------------- ________________ ધમ કાશલ્ય (૪૫) સેા વર્ષના સુખના લખરકા. ભગવાનને નામે જોડી કાઢેલી પશ્ચાત ભૂમિકા સાથે આપણે હવે માણસના જીવનના સેા વર્ષને ભર્તૃહરિની પરિભાષામાં વિચાર કરીએ. માણસ સુખ માટે વલખાં મારે છે, સુખ મેળવવા માટે ત્રેવડા કરે છે, સુખ મેળવવા માટે તાગડાએ ચે છે અને સુખ મેળવવા માટે સાચાં ખાટાં કાળાં બજાર, મેલાંઘેલાં કે ગોટાળા કરે, પણ એને એમાંથી સુખ મળે છે ? એ એમાંથી સુખ મેળવી શકે છે ? એની સુખ મેળવવાની ઇચ્છા તૃપ્ત થાય છે? પ્રથમ સેા વર્ષની સંખ્યાને તપાસી જઇએ. જો કે સેા વર્ષ સુધી પહાંચનાર તેા હજારે કે લાખે એક નીકળે. ધણાખરા તેા અંતરિયાળથી લખિતંગ જ થાય છે, કેટલાંયે ખાળમરણુને ભાગ બને છે, અનેક અકસ્માતમાં પાછા થઈ જાય છે, કેટલાંયે પ્લેગ, કૉલેરા અને ક્ષયરેાગના ભાગ અને છે અને અનેક હાર્ટ ફેઇલ થઇ જતાં, ન્યુમેનિયા, ટાફે ડ-વિષમ જ્વના ભાગ બની ખલાસ થઈ જાય છે. ભરજુવાનીમાં અનેકને વિદાય થઈ જવાનું થાય છે અને આશાભર્યાં કાચા કનૈયા કુંવરા અને આશાની ઝાળીએ ક્ષતી યુવતીઓ ચાલી જાય છે, છતાં આપણે સાવનુ આયુષ્ય માનીએ, તેને હિસાબ કરીએ તેા તે પણ ભારે અળખામણેા, કાબરચિતરા અને ખરડાયેો માલૂમ પડશે. પ્રથમ આ હિસાબ બતાવીએ. પછી તેના ઉપર નુકતેચીની કરશું. [ s ] સેા વર્ષના હિસાબમાં ૫૦ વર્ષ તેા રાતમાં જાય. અગાઉના જમાનામાં તેલના દીવા નીચે લેાકેા રાત્રે જીવ જેવુ કામ કરતા નહાતા. એટલે પચાસ વર્ષ નીકળી જાય. ગામડાંઓમાં હજુ એ જ સ્થિતિ h Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ધર્મ કોશલ્ય ચાલુ છે. શહેરવાળાને કદાચ ૨૦ વર્ષ બચે, કાણું કે એના દેડતા જીવનમાં વીજળી ગેસના પ્રકાશથી થોડું કામ થાય છે. . બાકી રહેલાં ૫૦ કે ૭૦ વર્ષમાંથી બાળપણના પચીશ અને ઘડપણને પચીશ નીકળી જાય. તેનાં સાડાબાર સાડાબાર રાતમાં ગણાઈ ગયા એટલે બાકી ૨૫ વર્ષ રહ્યાં. શહેરમાં વર્ષ ચેડાં વધારે ગણાય તે ઘસારામાં ચાલ્યા જાય. હવે આ ચેડાં વર્ષ રહ્યાં, તેમાં વ્યાધિઓને પાર નહિ, શરીરનાં ઠેકાણું નહિ, વેપારધંધાની ખેટનો હિસાબ નહિ, યુવતીઓનાં આકર્ષણેને પાર નહિ, તેમાં પાછા પડતાં કકળાટને પાર નહિ, શેઠીઆઓને તિરસ્કાર, મિત્રોના દ્રોહ, જ્ઞાતિજનોનાં અવર્ણવાદ, સગાંસંબંધીને વેધવચકા, બેટા આળપંપાળના આંચકા, ઓળખાણવાળાઓ તરફની નિંદા અને આજીવિકા માટેની દોડાદોડીઓ, ધન હેય તે તેના સંરક્ષણના ઉજાગરા, ન હોય તે નથી તેના વલોપાતા, નોકરી હોય તે એશિયાળાપણું, નેકરી ન હોય તે નિભાવ કરવાના ફાંફાં, અપમાનના ઓરતા અને પાછા પડતાં થતા ક્ષે અને હાલતાં ચાલતાં વર્તમાન અને ભાવીની ચિંતા અને આવા આવા વિરોધા ભાસમાં બાકીન કાળ જાય છે. એમાં સુખ શું ? અને ક્યાંથી હોય ? અને કોને હેાય? એ તો દુનિયાની અને જીવનની જંજાળમાં જરા સગવડ મળે કે જરા આરામ મળે એટલે માણસ ખાલી સુખના ઘરડકી લે; બાકી એમાં વસ્તુતઃ સુખ જેવું કાંઈ છે જ નહિ છે અને કદાચ બાગબગીચા, ગાડીવાડી કે ખાવા પીવાનું મળ્યું તે પણ તેમાં સુખ શું છે ? સુખ જેવું પણ શું છે ? ખાધું અને જીભે સ્વાદ લાગે, ન લાગે ત્યાં તે પેટમાં ઊતરી જાય. એમાં સુખને આસ્વાદ શું આવે? અને એવી માન્યતાનું સુખ પણ, કેટલું કશે તેની ખાતરી છે અને થોડા માન્યતાના સુખ પોછળ દીધું કાળે દુઃખ આવે, મોજ માણતાં નામ ન લેવાય તેવાં દરદ થઈ આવે : - Page #112 -------------------------------------------------------------------------- ________________ ઘર્મ કૌશલ્ય [૨૯] કે ખૂબ ખાવાથી અપચો, અજીર્ણ કે દુઃખાવો થાય અને મંદવાડના ખાટલા ગાઠવાય. એમાં સુખ શું ? અને કોઈ તમારી નજરે સુખી લાગતા માણસને એકાંતમાં મળી પૂછશે તે તમને જણાશે કે તેની પાસે ગમે તેટલી સાહ્યબી હોય કે એ મૈટરમાં ફરતા હોય કે તેના હુકમ ઝીલવા ખડે પગે નેકરે હાજર હેય, તે પણ એના મનમાં ચકડોળે ફરતી હોય છે, એના મગજમાં પાર વગરના ઉધામાં ફરતા હેય છે અને એના વિચારમાં અનેક આર્તધ્યાનના તરંગો ઘર કરી , જામી પડેલા હોય છે અને તમે એને સુખી ન કહી શકો. સુખ એ તે જુદી ચીજ છે. એ સારા ખાણામાં નથી કે દેવી વૈભવમાં નથી, રૂપવાન સુંદરીમાં નથી કે મોટા વેપારની ધમાલમાં નથી, નાચનખરામાં નથી કે હવેલીનાં ઉપસ્કરમાં નથી. એ ક્યાંથી મળે છે તે શોધ કરવા જેવી વાત છે, બાકી સો વર્ષનું પૂરું આઉખું હોય, પણ જીવન ચાલુ પ્રકારનું હાય, વ્યવહાર લક્ષ્મી હેય, ચાલુ વર્તુળમાં મર્યાદિત હોય તો તેમાં ગમે તેટલાં વર્ષનું જીવન હોય, પણ સર્વ પરપોટા છે, મનનાં મનામણું છે, પાયા વગરની ઇમારત છે, અર્થ વગરનાં ધકેલા છે. એ માર્ગે જીવનની સફળતા નથી. ધર્મકુશળ મેનુષ્ય એવા જીવનની અપેક્ષા કરે નહિ, એવા જીવનની સ્પૃહા કરે નહિ, એ જીવનમાં ઇતિક્તવ્યતા કે સતિષ અનુભવે નહિ. રાd ગોર શરઢ . Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦] ધર્મ કૌશલ્ય (૪૬) માતાની કુક્ષિરૂપ અપવિત્ર ગુફામાં ઘણું ઘણું કલેશને સહન કરીને અને ત્યારપછી જન્મ પામીને અનેક મેટાં મોટાં કષ્ટોથી હેરાન થાય અને એમ કરતાં સુખના આભાસવડે કપેલ વિષયસુખમાં કઈ પણ પ્રકારે સંતાપના છેડાને જ્યાં સ્પર્શ કરે ત્યાં તે મરણની બહેન જરા-વૃદ્ધાવસ્થા શરીરને કેળિયે કરી જાય છે. સંસારના સુખની આવી દશા છે ! જ્યાં સુખ નથી ત્યાંથી સુખ મેળવવાના ફાંફાં મારવાં અને પછી ધકેલા ખાવા. એ સુખની પાછળનો આ ખ્યાલ વાહિયાત છે, પ્રયત્ન વંધ્ય છે અને પ્રયાસો પાંગળા છે. આપણે એક જુદા દૃષ્ટિબિન્દુથી આ સુખ પાછળના ઉધામા નિહાળીએ. વાત એ છે કે જ્યાં વસ્તુતઃ સુખ નથી, જેને મારીમચડીને સુખ ગણવામાં આવે છે, જે સુખની પાછળ દુઃખ ઊભું જ છે અને જ્યાં સુખની સ્થિરતા કે સ્થાપિતા નથી ત્યાંથી માણસ સુખ મેળવવા વલખાં મારે છે. આપણે એને આખે ક્રમ સક્ષેપમાં જોઈ જઈએ. માતાને પેટમાં ૨૮૦ દિવસ શું સુખ હેય! ત્યાં તો નાનકડી ગુફા, ઘોર અંધારું અને હાલવા સળવળવાની પૂરી જગ્યા પણ નહિ અને ચારે તરફ લોહી, હાડકાં અને વિષ્ટા ભરેલાં હોય ત્યાં સુખને સવાલ જ ન રહે. જેમ તેમ કરતાં એ ગુફામાંથી બહાર નીકળવાનું થાય, એટલે બાળપણની પરાધીનતા, ટગમગ પગે ચાલવું, ભણવું, ટંકારા ખાવા અને જેમ તેમ કરીને દુનિયામાં દાખલ થવું. આ સર્વેમાં Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૧] તકલીફને પાર નહિ. વેપાર ધે, નેકરી, હુકમ, ડચકારા અને નિઃસાસામાંથી પાર ઊતરી માણસ ઘરબાર માંડે, જરા પગભર થાય અને કુટુંબકબિલાવાળો થાય, નાતજાતમાં નામના મેળવે, છોકરાં સારે ઘેર વરે એવી સ્થિતિમાં આવતે જાય, ત્યાં માથામાં રૂપેરી બાલ વધવા માંડે, બે ચાર દેખાય ત્યાંસુધી તે એને સુખનાં બાલ ગણે, પણ ત્યાં તે વાત વધવા માંડે અને થોડા વખતમાં દાઢી મૂછ અને માથું કાબરચિતરે થઈ જાય, અને પછી તે આંખે બેંતાળા, દાંતમાં કેહવાટ, કાનમાં બહેરાશ આવતી જાય. પછી તે વાયુનું જોર, મ કફ શ્વાસ, ચાલવામાં ઢીલાશ અને અતે ઉમરે પણ ડુંગરે થઈ જાય અને પાદર પરદેશ થતા જાય. આ ઘડપણ તે ખરેખર મૃત્યુની બહેન જેવું છે. એ ધીમા આંચકાથી આવતું અને માણસને પરવશ બનાવી દેતું ઘડપણ ભારે ત્રાસ આપનાર નીવડે છે. એમાં ઘરના માણસોને પ્રેમ ઘટતો જાય છે, પરાધીનતા વધતી જાય છે અને કરતા મરવાને વાંકે જીવવાનું થાય છે, ત્યારે જુવાનીના અત્યાચારો યાદ આવે છે. ખાવાનું ઘણું મન થાય અને કઈ બનાવી આપે નહિ, બનાવે તો પચે નહિ. દરરોજ વૈધને ત્યાં આંટા ખાવા પોસાય નહિ અને ઉત્તરોત્તર માનસિક વ્યથા વધતી જાય છે અને માનસિક શક્તિ ક્ષીણ થતી જાય છે. એમાં વળી પક્ષઘાત કે દમ થાય તે તો જીવતે મરવા જેવું થાય છે. અને “ડોસો મરતો નથી અને માંચડે મૂકતો નથી.” એ ઘરની દશા થાય છે. . આમાં ક્યાં સુખ છે ? અને શું સુખ છે ? અને આ બધા ધમધમાટ અને દમદમાટ કોમ ઉપર છે ? અને કેટલા વખત માટે છે ? આંખ ઉઘાડીને બીજાને નીહાળવામાં આવે તે દિવા જેવું દેખાય તેમ છે, પણ આને તે સમજવું નથી, સમજવા જેવું હોય ત્યાં Page #115 -------------------------------------------------------------------------- ________________ [૧૨] - ધર્મ કૌશલ્ય આંખ મીંચી રાખવી છે અને સુખના પેટા ખ્યાલમાં મૂખાઈથી નાચવું છે, ગાંડપણની લ્હાવો લેવા છે. જ્યાં વસ્તુત: કશું સુખ નથી ત્યાંથી સુખ મળશે એવી આશામાં રંગાઈ રહેવું છે. આખી પૌગલિક રચના ખોટા પાયા પર રચાયેલી છે, વગર સમજના ફાંટા પર નિર્ભર થયેલી છે અને અતિ વિષમ પરિસ્થિતિ ઉપજાવનાર છે. કુશળ માણસ એને બરાબર ઓળખે અને ચેતે. साहित्वा संतापानशुचिजननीकुक्षिकुहरे ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । . सुखाभासैर्यावत्स्पृशति कथमप्यतिविरति ... जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ॥ શાંતસુધારસ (૪૭) લામી ચળ છે, જીવતર ચળ છે અને જીવનમાં જુવાની પણ ચળ છે. આવા અસ્થિર સંસારમાં માત્ર ધર્મ જ નિશ્ચળ છે. ચારે બાજુએ જોઈએ તે એકદમ આવી પડેલી લક્ષ્મી ચાલી જતી જોવાય છે. આજે જેના ઘરમાં છપ્પન પર ભેરી વાગતી હેય ત્યાં શેડા વખત પછી કાગડા ઊડતા દેખાય છે, જેને ત્યાં આજે - Page #116 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય + [૧૦૩] હજારે લાખેનાં ભરણું થતાં હોય ત્યાં વરસ પછી કોઇના જોડાને પગરવ દેખાતું નથી, જ્યાં આશીર્વાદ દેવા આજે અનેક તલપાપડ થતા હેય છે ત્યાં થોડા વખત પછી ખબર પૂછવા પણ કોઈ આવતું નથી, જેને લકે ગાંગજીભાઈ શેઠ કહી બેલાવતા હતા તેને હવે ગાંગલો કહીને લાવે છે. આ સર્વ લક્ષ્મી દેવીની માયા છે. એ હેય છે ત્યારે હજાર જાતના તેફાન કરાવે છે, માણસને ગાંડે બનાવી મૂકે છે, એની આંખમાંથી શરમ ઉપાડી મૂકે છે, એને ખુશામતપ્રિય બનાવી દે છે અને એની જીવન પરની દષ્ટિ ફેરવી નાખે છે. દુનિયા જાણે એની મોરલી પર નાચતી હોય, સંસાર જાણે એને તાબેદાર હેય, વિદ્વાને અને પંડિતો જાણે એની ચિઠ્ઠીના ચાકર હેય, એવો. એનામાં નાદ આવી જાય છે, એ એનામાં ફેંકાર આવી જાય છે પણ વસુ વગરને થતાં એ પશુ બની જાય છે. લક્ષ્મીને ગળમટોળ દડા જેવા લેઢાના તબક પર અસ્થિર ઊભી રહેતી કલ્પવામાં આવે છે. એ કયાં જશે, એને પગતળેને દડો કઈ બાજુ સરકશે એ કાંઈ કહેવાય નહિ, પણ એ સ્થિર રહી શકતી નથી, આડીઅવળી તગડાયા કરે છે, અને ચલક ચલાણાની પેઠે આજે અહીં હોય તે, થોડા વખત પછી એલે (બીજે ઘેર ભાણું માંડે છે. ખરેખર લક્ષ્મી ચળ છે અને અત્યારના કાળા બજારના દિવસેમાં કઈકને લાખેષતિ થતાં અને ધૂળમાં રગદોળાઈ જતાં નજરે જોઈએ છીએ. - અરે લક્ષ્મી તે શું ? પણ ખૂદ જીવતર પણ એવું જ અસ્થિર છે. કાર્યક્રમ વરસેન ગોઠવાય અને પાંચમે દહાડે અંદરને એક મુદ્દામ દાણે ખસી જાય અને આખી બાજી ઊપાડી લેવી પડે અને માણસ ધનતપનત થઈ જાય. આજે ગીત ગવાતાં હોય ત્યાં કાલે મરસિયાં લેવાય, આજે મુજરા લેવાતા હોય, ત્યાં કાલે હે વળાતાં દેખાય, આજે જયનાદ બેલાતા હોય ત્યાં કાલે પ્રાણપોક મૂકાય! આવું Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] ધર્મ ગ્રંથય જીવતર છે. એક ધડીનેા ભરાંસા નથી, જે સાંકળ વાસીને રાત્રે સૂતા તે સાંકળ સવારે પોતે ઊઘાડશે કે ખારણાં ખેડવવાં પડશે એટલે પણ ભરાસા નથી અને વ્યાધિ, અકસ્માત, તાવ, ક્ષય, હૃદયમધ અને ટાઇફાઇડ, ન્યુમેનિયા અને અનેક જજીવાતથી ભરેલાં આ વાતાવરણમાં કયારે હુકમ—તેડાં આવશે તેની કાંઈ ખબર નથી, જાણવાનાં સાધન નથી અને નિષ્ણુયના મુદ્દા નથી. આવું જીવતર છે. અને જુવાનીને લટકા તા ચાર હાડાનેા છે. જુવાનીના ચટકા ગયા કે પગ ઢીલા પડે, માથે ટાલ પડે, આંખનાં નૂર જવા માંડે અને લાકડીને ટેકે ચાલવાનું થાય, ત્યારે ધરમાં અને ગામમાં હાડહાડ થવાનુ ખતે. જીયાનીને સમય તેા વાત કરતાં ચાલ્યેા જાય છે. ત્યારે આવા ચલાચલ સંસારમાં કાંઈ સ્થિર ખરું કે ખધે અસ્થિરતા અને દોડાદોડ જ છે ? નિયમિત્ર જેવી દેહડી જાય, ટેકા આપનાર સગાં જાય, પેાતાનાં માનેલાં સ્નેહીએ જાય, ત્યારે પણ લટક સલામ કરનાર ધમ ઊભા રહે છે. એ પાસે આવે છે, એ સાથે આવે છે, એ ટેકા આપે છે અને એ સાચું સગપણુ અને ખરા સ્નેહ દાખવે છે; દાખવે છે એટલુ જ નહિ પણુ એ બરાબર પડખે ઊભા રહે છે અને સવ સાગામાં એ માણુસને આધારભૂત થાય છે, જે દેહને ઊંચા ખારાકથી, મૂલ્યવાન વાથી, સ્નાનવિલેપનથી અને અનેક સુરમ્ય રચનાઓથી પાખેલ હાય તે દેહ પારકા થઇ જાય છે, એને અડનારને સ્નાન કરવું પડે છે, સગાં દૂર થઇ જાય છે ત્યારે ખરા આધાર ધના થાય છે. એ જવાનુ થાય ત્યાં સાથે આવે છે, એ અડી*ડીને વખતે પડખે ઊભા રહે છે અને એ અણીને વખતે નાક રાખે છે. આ પ્રમાણે હકીક્ત હોવાથી પેાતાનુ હિત ઈચ્છનાર માયુસે ધર્મને એના સાચા અર્થ માં એળખવા, ધર્મને એનાં અંગ પ્રસંગમાં સમજવા, ધમને પેાતાના ચાલુ અને આગામી હિતચિંતક તરીકે સ્વી • . Page #118 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૯૫] કાર અને એને સાચી રીતે સમજી તપ જીવન બનાવી દેવું. અનિશળ ધર્મ કલ્પવૃક્ષની જેમ વાંછિતને આપનાર છે, સદૈવ રક્ષણ કરનાર છે, હંમેશને માટે હિતાવહ છે. चला बक्ष्मीश्चलाः प्राणाश्चलं जीवितयौवनम् । જાન જ સંસારે ધર્મ છે દિ નિજો ભdહરિ (૪૮). લાએ જાતના ઉપાસે કરીને જેમ તેમ કરીને વૈભવ મેળવે, સંસારના અભ્યાસથી એ સ્થાયી છે એવી એના ઉપરની હૃદયની ધારણા કરે, ત્યાર પછી અસ્માત દૂર હૃદયવાળે શત્રુ કે રેગ કે ભય કે ઘડપણ અથવા મરણ એ સર્વની ઉપર ધૂળ નાખે ! ! માણસ અનેક ઉપાયે પૈસા મેળવેઃ કઇ જાતમહેનત, કઈ સાચાં ખોટાં કરીને, કોઈ ઊંધાચત્તા સમજાવીને, કઈ કાળાં બજારો કરીને, કોઇ ઉજાગરા વેઠીને, કોઈ અક્કડ શેઠીઆની નોકરી ઉઠાવીને, કેઈ ફાંટાદાર મેનેજરનાં મેણુંટણું ખમીને પૈસા મેળવે; પૈસા મેળવવા માટે મહાઆરંભ મહાપરિગ્રહ કરે, અનેક જીવેનો નાશ થાય તેવા મેટાં કારખાનાં ચલાવે, લાખો માછલી કપાઈ જાય તેવા માછલીના ધંધા કરે અને કોઈ કોઈ તે ખૂન કરવા માટેનાં પૈસા પરથી તેને Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] ધર્મ કૌશલ્ય ઉપર ધનવાન ખને, કેટલાક સીધો વેપાર કરી ધન મેળવે, કેટલાક લાંચ રૂશ્વત લઈ ઘરનાં ધર કરે અને કઇક તા જૂઠાં ખેાલી, ખાટાં ખાતાં બનાવી, બનાવટી દસ્તાવેજો કરી, ખાટી સાક્ષી પૂરી ગમે તેમ કરી ધનવાન થવા પ્રયત્ન કરે અને માલદાર થાય. કાઇ સાચા વેપાર કરીને ધન મેળવે, કાઈ સીધે રસ્તે ધનના ઢગલા કરે, કાષ્ટ ઇન્કમટેક્ષ બચાવી માલદાર અને, કાષ્ટ જાહેર જનતાની ગરજના લાભ લઇ મ્હોં માગ્યા દામ લે–આવી અનેક રીતે માણસ પૈસા મેળવે, અનેક રીતમાંથી પેાતાને ફાવે તે રીતના સાચેા કે સારા ખાટા ઉપયાગ કરી ધનપતિ થાય. અને નવાણુને ધકકે ચઢવા એટલે પછી પૈસા વધારવાના માહ લાગે, પછી ધન મળતુ જાય તેમ લેાભ વધતા જાય. હજારે નિરાંત માનનારને લાખ મળે તેા પણ ધરપત ન થાય અને ફરાડવાળા છપ્પન કરોડના કાડ સેવે. આમ ધનવાન થતાં આગળ વધતા જાય અને સાથે માને કે પોતે જ ધનવાન થયા છે અને હવે તે! ગમે તે રસ્તે પેસે। પેાતાની પાસે અનંત કાળ રહેશે અને પોતે લક્ષ્મીપતિ તરીકે અનત કાળ પર્યંત વાપરશે. પૈસા કમાતી કે સધરતી વખતે માણસ માને છે કે પાતે કદી મરવાનેા નથી કે ધરડા થવાને નથી. પૈસા પાતાના છે, સ્થાયી છે અને પોતે તેને કદી છેડવાને નથી કે પૈસા તેને કદી છેડવાના નથી. એ ધારણા પર એ પેાતાની સૃષ્ટિ માંડે છે અને આગળ ઝુકાવતા જાય છે. આવી અદરની ખેાટી ધારણાને તાબે થઇ એ કાઇ કાઇ વાર જિંદગીની અસ્થિરતાની વાત કરે તેની અંદર પણ એના દંભ હાય છે. એ માનતા હોય છે કે ખીજા ભલે મરે કે દિવાળાં કાઢે, પેાતાના અમરપટ્ટો સાચા છે. પણ તેની સામેના ધણા વિકરાળ તત્ત્વા એની આ ધારણાને ધૂળ ભેગી કરે છે. માં પડે અને પથારીવશ થાય કે Page #120 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૦૭ ] રામ બેલ થઈ જાય, ચાર ચારી જાય કે દેણદાર ખૂટી જાય, પોતે ઘરડો થઈ જાય કે કાળનો સપાટો આવી લાગે એટલે બાંધેલા ભ્રમે તૂટી જાય છે અને પોતે હાથ ઘસતા રસ્તે પડી જાય છે. એના ધનની સ્થિરતાનાં વાદળ વીખરાઈ જાય છે અને કાં તે ધન પલાયન કરી જાય છે અથવા એને છોડીને પોતાને રસ્તો પકડવો પડે છે. વાંદરાને પકડવા માટે નાના મવાળી ગાગરમાં બેર ભર્યા હોય અને એમાં મુઠ નાખી બેરને પકડનાર વાંદરે એમ માને છે કે એને ગાગરે પકડી રાખ્યો છે, પણ મદારી કાકાને એક કોરડો વાગે કે હાથ છૂટી જાય છે, ગાગર નીચે પડે છે ત્યારે મેડું મોડું એને ભાન થાય છે કે ગાગરે એને નહેતે પકડ્યો પણ પોતે ગાગરને પકડી રાખી હતી. સાંસારિક સર્વ અધ્યાસો, આકાંક્ષાઓ, સ્નેહ અને રંગે આવા પ્રકારના હોય છે. સ્થાયી નથી એને એ સ્થાયી મનાવે છે, અસ્થિરને સ્થિર મનાવે છે, પરભાવને સ્વભાવ મનાવે છે અને ખેટી માન્યતા પર રચાયેલી કલ્પિત સૃષ્ટિમાં પ્રાણું હવાતી મારે છે. આખી માન્યતાને પાયો જ ખોટો છે અને ન કરવી, યોગ્ય સ્થાને કરેલ પ્રેમ અતિ જરૂર દગો દે છે, તેમ એને ખોટા પાયા પર રચાયેલી માન્યતાને કારણે થયેલો રાગ દગો દે છે. ધર્મકુશળ માણસ આવા અધ્યાસમાં ન ફસાય, આવા ઉપાટીયા ખ્યાલોથી લેવાઈ ન જાય. उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयम् । अथाकस्मादस्मिन् विकिरति रजः क्ररहृदयो रिपुर्वा रोगो वा. भयमुत जरा मृत्युरथवा ॥ શાંત સુધારસ Page #121 -------------------------------------------------------------------------- ________________ [૧૮] ધર્મ કૌશલ્ય (૪૯). વિદ્યાપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિને અને માણસે વિચાર કરે કે પિતે કદી ઘરડ થવાનો નથી કે કદી મરવાને નથી; અને જમદેવે એટલી પકડેલ છે એ વિચાર ધર્માચરણ પર કરે. બહુ સાદો લાગતો અને સંસ્કૃતના અભ્યાસીએ અનેક વાર સાંભળેલો આ સુભાષિત ક ખૂબ રહસ્યથી ભરેલો છે. એની વિચારણા કરતાં અનેક પ્રકારની ગૂંચવણને નિકાલ થઈ જાય તેમ છે અને જીવનમાર્ગ સરળ થાય તેવી તે વિચાણુના ગર્ભમાં મહત્તા છે. કેઈ પ્રાસાદિક અનુભવીએ પોતાના જીવન–અનુભવને એમાં નીચેડ કોલ્યો છે અને એ અનુભવની પ્રસાદી લેવામાં ખૂબ આનંદ થાય તેવું તારતવ્ય શોધી કાઢ્યું છે. નિશાળમાં ભણવા જાય કે કૉલેજમાં આંટા ખાય તે વખતે માણસ વિચાર કરે કે-“ભણનાર પણ અતે મરે છે, ન ભણનારો પણ આખરે તો એ જ રસ્તે જાય છે અને જરૂર મરણ પામે છે, તે પછી ભણવાનો માથાકુટ શા માટે કરવી ? આ વિચાર ખોટ છે, લાંબી નજરની ગેરહાજરી બતાવનાર છે અને પ્રગતિને રેધક છે. જ્ઞાન તે દીવો છે, જાગતી જ્યોત છે, આંતરચક્ષુઓ ઉઘાડનાર છે. દિવ્ય ભાગને દર્શન કરાવનાર છે અને અંધારી રાતના બાર વાગ્યાને હંકારે છે. -જ્ઞાની સમજી વિચારક મરે તો યે નામ રાખે અને જે તે યે એનાં આંતરપ્રવાહ અનેરા હેય. અજ્ઞાની અભણે માણસની એની સાથે સરખામણી પણ ન થાય. અને ધન કમાવા માણસ પ્રયાસ કરે ત્યારે જે આડોઅવળો વિચાર કરે તે તે એ કોરે ચઢી જાય. એણે તે એક જ વિચાર કરી રહ્યો કે પોતે શરીરે અપંગ થવાનો નથી, Page #122 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [ ૧૦૯ ] ખાટલે પડીને ખાવાના નથી, આંધળા થઈને લાકડીને ટેકે ચાલવાને નથી અને પારકા એશિયાળે રાટલા અડવાને નથી. એ પ્રેરણાત્મક વિચાર જો સ્વીકાયેć હાય તે જ પૈસા મેળવવાની કે પેદા કરવાની ખટપટમાં પડી શકાય તેમ છે, કારણુ કે પૈસા પેદા કરવા એ સહેલી વાત નથી. માથાને પરસેવે પગે ઊતરે ત્યારે પૈસા મેળવાય છે એટલે જે કદી ધરડાં થવાના નથી કે મરવાના નથી એવા વિચાર કરી શક્તા હાય એ જ ધનપ્રાપ્તિ અને ધનસંરક્ષણના કામમાં જોડાય છે. જ્ઞાન અને ધનને એક કક્ષામાં મૂકવા જેવા નથી, પણ પ્રેરણાની નજરે એ એક જ કાટિમાં આવે તે અપેક્ષાયે એમાં વાંધા જેવુ નથી. એમ ન થાય તે ધનની પાછળ માણસ ઉજાગરા ન કરે, આંટાફેરા ન ખાય અને મેડા વહેલા જમે પણ નહિ. કાલ પણ ધર્મની વાત આવે ત્યાં તેા જાવું છે જરૂર' એ જ ભ્રમણા રાખવી નહિ, સવાર સાંજને સાદો નહિ, મુક્ત કૃષ્ણ મહારાજે એક સારા દાનની વાત ઉપર મુલતવી રાખી એટલે એના ચાલાક પુત્ર વિજય કા વગાડ્યો. કારણ પૂછતાં જણાયું કે તેમનાથ ભગવાન કહેતા હતા કે ધડીનેા ભરેસા નથી, રાત્રે સૂતા પછી બંધ કરેલાં બારણાં કાણુ બ્રાડશે તે કહી શકાય નહિ, પણ પિતાજી ! તમે ભિક્ષુકને કાલે આવવા કહ્યું એટલે કાલ સુધી રહેવાની આપની પાકી ખાતરી છે એ આનદ ઉત્સાહમાં આ વિજયડકાના ધ્વનિ કર્યાં, અને આપણે તે। મહિના મહિનાના અને વરસેાની મુદતા નાખીએ અને અનેકને વાયદા આપીએ. આ વાત સમુચિત ન ગણાય. સારાં કામ કરવામાં તા ધડીને બરાસ રાખવે નહિ. કાલની વાત કાલા (બેલા) કરે. એમાં તે ક્યુ તે કામ અને સાધ્યેા તે વે. જેમાં એક આડી રાત જાય તેમાં તે ‘જાવુ છે જી ! જાવુ છે,. ઘટે. એમાં કાલની વાત પાડવાના હિસાખ નહિ Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] ધર્મ કૌશલ્ય આખી સૃષ્ટિ ફરી જાય, પોતાના વિચાર-વાતાવરણમાં ફેરખલા થઇ જાય, પરિસ્થિતિ પલટા પામી જાય અને આસામીના સામી (સ્વામી ભિખારી) થઈ જવાય. એ તેા જમરાજા ચેાટલી પકડી બેઠા છે કે ગળચી ખાવી રહ્યો છે અને હમણાં શ્વાસ ચાલ્યા જશે અને રામ મી જશે એ વિચારે જ કામ લેવા જેવું છે. અને હવે પછી બીજા કામેા કયાં કરવાનાં નથી, એ તે વિચારમાં આવ્યું તે કામ કરી નાખવું એ જ ચેાગ્ય વિચિત્ર છે, પુદ્ગલ અસ્થિર છે, સ્નેહ સાંકડા છે, છે અને પળે પળને પણ વિશ્વાસ નથી એ નજરે વાત છે. મન જીવાદારી લટકતી કામ કરનાર જ !. ખરા સાધક ખની શકે છે. મુલતવી રાખવાનાં માઠાં ફળા અનુભવગમ્ય છે અને વાત વીફરી જતાં મનની મનમાં રહી ગઈ એવા તે અનેક દાખલા નજરે જોયા છે, માટે ધર્માંકામાં કાલે કરવાનું આજે કરવુ અને આજે કરવાનું હમણાં જ કરવું. આવતી કાલે કે હાથમાં લીધુ કે अजरामरवत्प्राज्ञो विद्यामर्थं च चिन्तयेत् गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥ હિતાપદેશ Page #124 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૧૧] ( ૧૦ ) ધર્મનું મુદ્દામ સ્વરૂપ–સ્પષ્ટ રહસ્ય સાંભળે, સાંભળીને એની મનમાં ધારણ કરી લે તે આ છે – પિતાને જે અનુકૂળ ન થાય કે ન લાગે તેવી બાબત પારકાના સંબંધમાં આચરવી નહિ, મુદ્દાસર લખનારા પ્રાસાદિક લેખકે, મહાન સાહિત્યિકો અને ઓજસ્વી સાક્ષર સૂત્ર જેવી વાણી બોલે છે, એ અનેક વાતને એક નાનકડા સૂત્રમાં એવી સરસ રીતે વર્ણ દે છે કે એને જેમ જેમ વિચારવામાં આવે તેમ તેમ એમાંથી મહાન રહસ્યો તારવી શકાય. અનુભવી લેખકો આવા સૂત્ર વચન જનતા પાસે રજૂ કરે તે ત્રિકાલાબાધિત સત્ય હોય છે અને દરેક યુગે એનાં ઓવારે પાણી પીધેલ હાય, છતાં દરેક યુગમાં એમાંથી નવાં નવાં સત્ય નીતરતાં રહે છે, એક શબ્દ ઓછો લખાય અને છતાં પિતાને આશય બતાવી શકાય તે પુત્રજન્મ જેવો એ કાળના લેખકોને આનંદ થતો હતો. આવા સૂત્ર-સિદ્ધાંત જેવી વાત અત્રે રજૂ થાય છે. લેખકને ધર્મનું રહસ્ય બતાવવું છે, અને ધર્મનું રહસ્ય લખવા વિદ્વાન બેસે તે આખી જિંદગી પૂરી થઈ જાય અને હજારો લાખો પાનાં ભરાય. આ લેખકે ધર્મનું રહસ્ય અરધા એકમાં ભરી દીધું અને તેમ કરીને એમણે પિતાને ખરે લેખનસંયમ દાખવ્યો છે. એ લેખક કહે છે કે સર્વ ધર્મને સાર સાંભળી લો અને સાંભળીને એને તમારા હૃદયમાં અવધારે; એને હેલ્મમાં પોનું સ્થાન આપી દે. તમે અનેક પ્રકારનાં ફાંફાં મારશો અને મંદિરે મંદિરે આંટા ખાશો કે પથ્થર એટલા દેવ કરશે કે અનેક પ્રકારના ભેગો કરશે, તેમાં તમારું ઠેકાણું પડે કે ન Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] ધર્મ કૌશલ્ય પડે એ જુદી વાત છે, એને ધણી બાબતો પર આધાર રાખવા પડે છે, પણ હું તમને એક નાનકડા મંત્ર આપું, ટૂંકામાં ધર્મના સાર ખતાવી આપું અને તમે એ સૂત્રને અનુસરશેાતા તમે સાચા ધને બરાબર અનુસરશેા, તમે ખરા ધર્માં થશે અને તમારું જીવન સફળ થશે, તમારા ફૅરી મૂલ્યવાન ખનશે અને તમારું સાષ્ય તરફ પ્રયાણુ ખરાબર થશે. તમને દુનિયાદારીમાં, વ્યવહારમાં, વર્તનમાં, અન્ય સાથેની લેવડદેવડમાં, ખાલીચાલીમાં અને હરવા ફરવામાં કેટલીક વાત ઠીક લાગે છે, સારી લાગે છે, રુચિકર જણાય છે, સુયેાગ્ય લાગે છે અને કેટલીક ખાખતા ધૃણુા કરાવનારી માલિશ, તુચ્છ, અધમ, અયેાગ્ય લાગે છે, પ્રથમની ખાખતાને આપણે અનુકૂળ ગણીએ છીએ, બીજી ખાખાને પ્રતિકૂળ ગણીએ છીએ. આ હકીકત આપણા દરરાજના અનુભવની છે, આપણી સાથે વણાઈ ગયેલી છે, આપણી સાથે એકમેક થઇ ગયેલી છે. કાઈ સભ્યતાથી ખેલે તે ગમે, ગાળાગાળી કરે તે ન ગમે, સાચું ખેલે તે ઠીક લાગે, અસત્ય મેલે તે અઠીક લાગે, કાષ્ટ નિંાચુગલી કરે તે ન ગમે, પ્રશંસા પ્રેમ કરે તે ગમે, એટલે તમે સારું' નર્સો જાણેા છે, અનુકૂળ પ્રતિકૂળને એળખા છે। વિવેક સભ્યતાને પિછાનેા છે, ચારિત્રને જાણેા છે, સયમને પિછાના છે।, અને તમને સારા ખરાબ ની પરખ છે. હવે તમારે જ્યારે પારકાને અંગે કાઇ વર્તન કરવુ હાય, કાંઈ ખાલવુ હોય કે કાષ્ઠ ક્રિયા કરવી હાય તા તે વખતે તમારી જીતને સ્થાને મૂકો. તમે તમારા આચાર, ઉચ્ચાર કે વિચારને ક્યા ગશે? તે તમારે માટે શું ધારે ? જે વાત તમને ન ગમે તે તેને પણ ન ગમે તે તમને ન ગમે તેવી વાત તેના પ્રત્યે ન કરા. અને આટલું કરી તા તમે ધર્મી થઇ જાઓ, આટલું કરા તા તમારા બેડે પાર થઈ જાય. તમારા પ્રત્યે તેવું વર્તન કે ઉચ્ચાર કરે તે Page #126 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૩] તમને ખરાબ લાગે તેવું હોય તેવું તમારે સામા પ્રત્યે ન કરવું. આટલી સાદી ટૂંકી સીધી સરળ વાત છે અને તમને તે આવડે છે એમ તે આપણે ઉપર ધારી લીધું છે. આટલી વાત કરજે એટલે તમને કોઈ વાતની અડચણ નહિં થાય. તમારા પર ટીકા નહિ થાય અને તમારે સંસારપ્રવાસ સફળ બનશે, આનંદમય બનશે, પ્રેરક બનશે, પ્રેમમય બનશે અને તમારા મન પરથી અસાધારણ બેજો ઊતરી જઈ એને હળવું ફૂલ છતાં ગૌરવવંતું બનાવશે. તદ્દન સાદી વાત છે, કરવી સરળ છે અને કુલધર્મના અનેક ઉપદેશોને એ સાર છે. श्रुणुत धर्मसर्वस्वं श्रुत्वा चैत्रावार्यताम् । आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ॥ ધર્મસર્વસ્વ Page #127 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય ( ૧૧ ) દુષ્કર પણ કલ્યાણકર ઉપાદ્ધાત–શ્રીયુત જ્યા એરડેલ સાહેબે એકઠા કરેલ Thoughts of the Great નામનું એક પુસ્તક મને લક્ષ્ય થયું. એની પ્રસ્તાવનામાં એમણે મહાપુરુષોનાં વિશિષ્ટ વિચારીને સંગ્રહ કેટલા લાભ કરતાર થાય છે, જીવન વહનમાં એને કેવી રીતે ઉચ્ચગ્રાહી રાખે છે અને નૈતિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ આવાં સુગ્રહિત પુષ્પા કેટલા કલ્યાણકર નીવડે છે તેના પર નાના સરખા ઉલ્લેખ કર્યાં છે. તેમના મતે દુનિયાના મહાપુરુષોનાં વયને વાંચવા તે તેમની સાથે જીવવા ખરાખર થાય છે. અને ખરી મહત્તા કેવી હાય છે, કયાં હાય છે, કાને વરેલી હોય છે તે પર વિચાર થાય તા પેાતાના જીવનઘડતરમાં બહુ અમૂલ્ય ફાળા આપે છે. જીવનરહસ્ય શોધવા માટે, સાદાઇ અને સ્વચ્છતા સમજવા માટે, ઉચ્ચ સૃષ્ટિમાં વિહાર કરવા માટે આ અમૂલ્ય વારસાએ સમજવા અને જીવવા જેવા હાય છે. તેમણે સંગ્રહ કરેલા સેકંડા મહાન ભૌતિકામાં તેમણે એક સ્થાને ૨૪ સૂત્રેા રજૂ કર્યાં છે. તેને ગાઠવનાર લેડી ક્લીઝાબેથ ક્યુ નામની મહાન લેખિકા છે. એ ચેાવીશ સૂત્રેાની ગેાઢવણુ મતે અવનવી લાગી. અમુક કા' કરવુ કે જીવન જીવવું એ આક્રનું કે કઠણુ કામ છે, પણ એમ કરવું એ ખૂબ લાભકારક છે; ભારે હિતકારી છે, ખૂબ કલ્યાણકારી છે.' આ પદ્ધતિના સંગ્રહમાં મને ભારે મૌલિકતા લાગી અને ચેવીશે સૂત્રા " વિચારણીય, મસ્પર્શી અને હયગમ લાગ્યાં. [ ૧૧૪ ] પછી મે તેના ઉપર ખૂબ વિચાર કર્યાં. ચેાવીશે વિષયે તે પ્રથમ વ્યવહાર કૌશલ્ય’માં ગાવ્યા. તે લેખા લખ્યા પછી તે જ ચાવીશે Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૧૫] લેઓને “વ્યાપાર કૌશલ્યમાં પણું સુયોગ્ય સ્થાન આપી શકાય તેમ લાગતાં તે પર કુલ ૧૨ લેખ લખ્યા. - ત્યારપછી એ જ લેખ પર વધારે વિચારણા કરતાં એ વિશે લેખોને ધર્મ-કૌશલ્યમાં વધારે મહત્ત્વનું સ્થાન છે, એ ધર્મને બલિઇ આકારમાં રજૂ કરી આત્મસમર્પણ તરફ ખેંચે તેવા છે, અને સાધ્ય સન્મુખ લાવનાર મુદ્દાઓને આ લેખમાળામાં ખાસ સ્થાન હોવું ઘટે એ દષ્ટિએ એ ચોવીશે .વિષયોને એક એક જુદા જુદા નંબર તને મૂકવા માટે કુલ ૨૫ લેખ લખવા ધારણ કરી છે. વ્યવહાર, વ્યાપાર અને ધર્મને જરા પણ વિરોધ નથી, હેઈ શકે નહિ, પણ આપણું દષ્ટિબિંદુને ફેરવીએ તે મહાન સત્યની તે જુદી જુદી બાજુઓ છે તેમ લાગશે. વ્યવહાર અને વ્યાપારના લેખે યથાસ્થાને પ્રક્ટ થશે ધર્મને વિષય વધારે ઝીણવટથી વિચારવા યોગ્ય છે અને વિચારીને જીવન સાથે વણી દેવા યોગ્ય છે, તેથી એ વીશે વિષયો લેવાની ધારણાએ આ નવીન પદ્ધતિની લેખમાળા શરૂ કરી છે. એની વ્યવહારું ઉપયોગિતા વાંચતા જણાઈ આવશે અને આંતરજીવનની શોધમાં જરૂર મદદ કરશે. It is sometimes hard, but it always pays. Thoughts of the Great Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬] ધર્મ કૌશલ્ય (પ૨ ) ક્ષમા યાચવી કઠણ પણ કલ્યાણકારી છે. સંસારમાં રખડાવનાર, માણસને જનાવર બનાવનાર, મગજ ઉપરનો કાબૂ ગુમાવનાર પરિપુ જાણીતા છે. કામ, ક્રોધ, લોભ, મેહ, મદ અને મત્સર. જૈન પરિભાષામાં ચાર કષાયો એટલા જ ભયંકર છે અને સંસારના મૂળ છે. એ અનુક્રમે ક્રોધ, માન, માયા અને લોભ છે. એમાં ક્રોધ તે માણસને લાલ પીળ બનાવી દે છે, માણસાઈ ગુમાવી દે છે અને બેધ, સમજણ કે ઉપદેશને દૂર હડસેલી મૂકે છે. એને અંગાર મળે એમ એ વધતું જાય છે અને પ્રથમ તે કરનારને સળગાવી મૂકી પોતાની અસર ચારે તરફના વાતાવરણમાં રેલાવે છે. ગમે તેવા તપસ્વી, ત્યાગી કે વૈરાગીને ક્રોધ હેય તે તે પિતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે, પિતાની જાતને ભૂલાવી દે છે અને પિતે અહીં થોડાં વર્ષને મેમાન છે એ વાતને પણ વિસરાવી દે છે. ખાવા પ્રકારના ફોધ પર સંયમ રાખવાનું શસ્ત્ર “ક્ષમા” છે. ક્ષમા જેના દિલમાં વસે છે તેને પિતાની જાત પર સંયમ આવે છે, કાબૂ આવે છે, વાણું અને વર્તન પર અંકુશ આવે છે અને એના જીવન તરક્કા ખાલ વિવેકસરના, આડંબર વગરના અને રીતસરના અંધાઈ જાય છે. ક્ષમા એટલે અહિંસક ભાવનું પિષણ. ક્રોધ હિંસામાંથી જન્મે છે, ત્યારે ક્ષમા અહિંસામાંથી જન્મે છે. માણસ જ્યારે પિતાની જાતને વિચાર કરે, પિતાનું સ્થાન લક્ષમાં રાખે, પિતાનું અહીંનું વસવાટ, સ્થાન અને તેને સમય વિચારે ત્યારે તે વિચારમાં પડી જાય છે, ઘડી બે ઘડી માટે ગાંડા ગદડવા, કોઈ પર ગુસ્સે કરી ધમપછાડ કરવા અને એલફેલ બોલવું એ સમજીને ન છાજે, એ તે સામાની Page #130 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૧૭] સ્થિતિ પર ક્યા કરે, એના રખપાટા માટે ખેદ કરે અને ક્ષમા કરવામાં પોતે કાંઈ ખાવાને નથી એ વિચારે ઠંડો પડી જાય. ક્ષમા નબળા માણસથી ન થાય, એ તો ખરા વીરપુરુષને જ વરે. એને ક્ષમા કરવામાં કર્તવ્યનિષ્ઠા લાગે, એને ક્ષમા કરવામાં ગૌરવ લાગે અને એને ક્ષમા કરવામાં શૂરવીરને પાસ લાગે, ક્ષમા એ કાચાપોચાનું કામ નથી, નબળા સબળાને વિલાસ નથી, પાકા રસિયા સંસારીનું વહન નથી. પણ કોઈ ગુન્હેગારને, આવું બોલવારને, નુકસાન કરનારને, ગાળ આપનારને કે હુમલે કરવાર કે બેટા આક્ષેપ કે બદનક્ષી કરનારને ક્ષમા આપવી એ કઠણું વાત છે, આકરી બાબત છે, મન પર અસાધારણ કાબૂ દાખવનાર હકીકત છે. મારમાર કરતે સામેથી માણસ આવતો હોય, તેને મારી હઠાવવાની પોતાની તાકાત હોય. અને છતાં હાથ ન ઉગામો, પણ સામા બે હાથ ધરી એને માફી બક્ષવી અથવા ઊલટી તેની માફી માગવી એ ખૂબ આકરી બાબત છે. પણ આકરી છે એટલે જ એને મહિમા છે. ડંખનાર ભયંકર ચંડકૌશિકને ક્ષમા આપનાર, તેને ઠપકારવાને બન્ને ઉપદેશ આપનાર અને તેને ઠેકાણે લાવનાર વીલા તે કઈ વીર” જ હોય, પણ એનું અનુકરણ કરી ક્ષમા આપનાર કે ઊલટી માફી માગનાર તે જલે જ હોય છે. એવા ક્ષમા કરના કે માગનારને ભવસમુદ્ર તર સહેલે પડે છે. એને વિકાસ સત્વર થાય છે અને એ સાધ્યને રસ્તે છે એમ દેખાય છે. મારી હાથ ધરવા બાબત It's difficult to apologise, but it always pays, Thoughts of the Greats Page #131 -------------------------------------------------------------------------- ________________ - [૧૧૮] શક્ય ( ૫૩). ન નાએ ફરી શરૂઆત કરવી એ મુશ્કેલ છતાં હિતકારી છે. ધર્મક્ષેત્રમાં બે પ્રકારની વ્યક્તિએ કામ કરતી દેખાય છે. એક પ્રકારને આંતરવિકાસની લલના લાગેલી હોય છે અને એને બાહ્ય બાવ, ઉપચાર કે કૃત્રિમતાને માટે કાંઈ પડી હેતી નથી. એ તે પિતાના કામમાં વ્યસ્ત રહે છે, પિતાને તે ચાલ્યો જાય છે અને કે તેને માટે શું ધારે છે કે શું બોલે છે તે જાણવાની કે જણાઈ જાય છે તે પર નિગાહ કરવાની એને વિચારણું પણ થતી નથી. “યું જાણે જગ ખાવર, જાણે જગ અંધ દુનિયા એને ગાંડે કે બાવરે માણસ ધારે છે, એને ઘેલો કે અગડબંબ કહે છે અને એની નજરે દુનિયા અંધ દેખાય છે, પડછાયા પાછળ મરી રહેલી અને અસ્થિર પાછળ વલખાં મારતી દેખાય છે. દુનિયાનો અને તેને એક વાતે મેળ થોસતો નથી અને દુનિયા એ શું કરે છે કે એનાં મનોરાજ્ય કયાં વસે છે ? એનું આંતર સત્ત્વ કેવું છે ? કેટલું અગાધ છે ? કેવા મૂલ્યવાન રત્નોથી ભરેલું છે અને એની બેપરવાઈ પાછળ કેવો મોટો મુદ્દો રહેલો છે તે કદી જાણતી નથી, એને લાભ લેતી નથી, એને બરાબર ઓળખતી પણ નથી. આ એક પ્રકારના મનોરાજ્યમાં વસનાર રોગીઓ હેય છે. એને ઇતિહાસ જણાયો નથી, લખા નથી અને એણે ઇતિહાસમાં રમવા કે અમર થવી કદી સંકલ્પ કે વિચાર સરખો પણ કર્યો હતો નથી. બીજા પ્રકારના માણસે પિતાનાં પ્રત્યેક કાર્યો દુનિયાને હિસાબે જ કરે છે, એના કામથી દુનિયા એને માટે શું ધારશે, એને કેટલું ? માન સન્માન આપશે, એનું સન્માન કેવું થશે, એને સમાજમાં આગળ પડતું સ્થાન કેમ મળશે તેને જ ખ્યાલ કરે છે. આવા Page #132 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૯ ] દુન્યવી સાધકો જ્યારે કોઈ વખત છબરડો વાળી નાખે છે અને દુનિયાની નજરે હળવા બની જાય છે ત્યારે ભારે વિમાસણમાં પડી જાય છે. એને માનશિખર ઉપરથી નીચે ઊતરવું પાલવતું નથી અને કરેલ ક્ષતિને પશ્ચાત્તાપ કરવો ગમતું નથી. એ નવે નામે શરૂઆત કરતા નથી અને પિતાને સાચો ખોટો બચાવ કરવામાં જિંદગી વેડફી નાખે છે. પાછા પડેલાને, બાઇ હારેલાને, ધર્મ હારી બેઠેલાને, મહાન પાપને ભોગ બનેલાને પ્રાયશ્ચિત્ત કરવું ગમતું નથી, નવે નામે શરૂ કરવું સૂઝતું નથી અને ફરી વખત બાજી રમવામાં પિતાની આબરૂને થત હૂસ સ્વીકારો ગમતો નથી. આ વાત અનુચિત છે. જેને જેને પ્રતિક્રમણ કહે છે તે કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત અને ભવિષ્યમાં ન કરવાને નિર્ણય બતાવે છે, એમ કરી જાહેરમાં પાપને સ્વીકાર કરે એ ઘણી મુશ્કેલ બાબત છે, પણ જે માણસ ભ્રષ્ટ થઈ ગયા પછી પણ માગનુસારીપણુથી શરૂઆત કરે છે તે જરૂર આગળ વધે છે અને તેમ કરનાર અંતે પિતાને વિકાસ સાધે છે. પાછા હઠી નવી શરૂઆત કરવી એ પાક વિચારનું પરિણામ છે, આત્મજીવનને પામે છે, ઉચ્ચગ્રાહની સીડીએ ચઢવાને ઉકેટ માર્ગ છે અને પ્રશંસનીય ગુણપ્રાપ્તિનું દાર છે. સાચો ધમી મનુષ્ય પોતાનું આ સ્થાન બરાબર સમજી તેને સ્વીકારી લે. begin over again, but it : It's diffiicutt to pays to do so. Thoughts of the Great. Page #133 -------------------------------------------------------------------------- ________________ [૧૨] (૫૪), સલાહ લેવી-એ મુશ્કેલ છતાં લાભકારી બાબત છે. ધર્મક્ષેત્રમાં સાહ આપવાનું કાર્ય ગુરુ કરે છે. જયારે જ્યારે ધર્મજીવનમાં ગૂંચવણ દેખાય, પિતાની ઈચ્છા પ્રમાણે પ્રગતિ ન થાય, વિષય ચર્ચા કે વિચારણામાં ઘાટ ન બેસે ત્યારે પિતાના સમાનવયસ્કની અથવા વૃદ્ધ અનુભવીને પૂછવાનું મન થાય છે, પણ વળી મનમાં એમ આવી જાય કે આવી બાબત બીજાને પૂછવા જતાં તે આપણામાં એટલી પણ આવડત નહિ હેય' એમ ધારી આપણું અવગણના કરશે, અથવા આપણે માટે હલકો મત બાંધશે. આવા વિચારે માણસ આગળ વધતો નથી અને વગર સલાહે પિતાની રચેલી જળમાં અટવાયા કરે છે. - એ જ પ્રમાણે તત્ત્વચર્ચામાં કે ગ્રાનુસંધાનમાં પોતાને ઘડ ન બેસે ત્યારે માણસ થાકારમાં પડી જાય છે, અથડાય છે, ગેટવાઈ જાય છે. અને જ્ઞાન કે યોગાભાસમાં પડી જાય છે. એનું આભમાન કે અભિમાન એને પડખેઅડખે પૂછવા દેતું નથી અને વેગ જેવી બાબતમાં એ હઠયોગમાં કે ચક્રબ્રમણમાં પડી જાય છે, અનેક વાર આત્મવંચનામાં અટવાઈ જાય છે અને પછી તો પહેલે પગથિયે પણ ન હોય ત્યાં પિતે શિખર પર ચઢી ગયેલ છે એમ માની પિતાની જાતને હાસ્યાસ્પદ બનાવી મૂકે છે અને પછી ગમે તેવી કુદલીલ કરી પિતાને માર્ગ મળે છે એવી ભ્રમણમાં પડી જાય છે. જ્ઞાન અને યોગ, ક્રિયા અને ગુણપ્રાપ્તિમાં મનુષ્ય અન્યની સલાહ લેવાની ખાસ જરૂર હોય છે છતાં ગૌરવના શિખર પર ચઢેલ માણસ એવી સલાહથી વંચિત રહી બાહ્ય દેખાવ કે ઉપની માન્યતામાં રાચી જઈ મનને મનાવી લે છે. . એને ગુને પૂછતાં સ કે થાય છે, સહાધ્યાયીને પૂછતાં માન Page #134 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કોરાય [ ૧૨૧] હાનિ જણાય છે, ગમે તેને પૂછતાં પેાતાની સ્થાનભ્રષ્ટતા દેખાય છે અને નિરર્થક ગુંગળા અટવાયા કરે છે અથવા સદૈના રંગે રગડાઈ કીચડમાં ગાથાં ખાયાં કરે છે. અભ્યાસમાં કે ચેગપ્રગતિમાં આવા મનુષ્યાને. મહુ નુકસાન થાય છે, વિયાણાની અપૂર્ણતાને એ યાગ્ય દિશાએ લઈ શકતા નથી અને પરિણામે અફળાય છે, કૂટાય છે, હેરાન થાય છે અને સદેહ કે સશયની ભઠ્ઠીએ ચઢી આત્મધનને બાળી મૂકે છે. પણુ અન્યની સલાહ લેવામાં જાય શું? આપણી અપૂર્ણુતા પૂરી કરવાનું સાધન અન્યની લેવાતી સલાહ છે અને ગુરુ તરની પરાધી નતામાં અલ્પતા નથી, પણ એ તે ખરેખરા વ્હાવા છે, મિત્રની સલાહ સાનાની નીવડે છે. પેાતાની પ્રગતિ અનેક દિશાયે વધારી મૂકવાનું સાધન આ બહારની સલાહ હેષ્ઠ ખૂબ અનુકરણ માગે છે અને સાવત્રિક સર્વેલ્થ માટે બહુ અગત્યનાં સાધના પૂરાં પાડે છે. એમાં પ્રગતિને પ્રેરણા મળે છે, રસ્તા સાંપડવાની વાતને પ્રકાશ મળે છે અને જીવનસાટીને પ્રેણા મળે છે; માટે અન્યની સલાહ ધર્મક્ષેત્રમાં તે ખૂબ જરૂરી છે. ગુરુ તરફ ભક્તિ તાવનાર સન ઉચ્ચ ગ્રાહનું સાચુ' સ્થાન છે અને પેતાની પ્રગતિને માપનાર અને તેને બતાવનાર તરીકે સાચી પારાશીશી છે, સાચેા ધર્માથી માણસ વગર સંચે સલાહ લે, સમજીને પાતાનુ વર્તન તદનુસાર ગોઠવે અને તેમ કરીતે પારકી સાચી સલાહના પૂરતા લાભ મેળવે. It is difficult to take advice but it pays to do so. Thoughts of the Great, Page #135 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય (૫૫) સ્ખલનાના સ્વીકાર કરવા મુશ્કેલ છતાં હિતકારી છે. માણુસ પતા હોય તેને પૂછીએ કે પ્રેમ ભાઈ! સૂઈ ગયા ?” તેના જવાબમાં તે કહેશે કે–ના હૈ! ખરાખર જાણું છું. આવા ઊંધતા માણસ પાસે સાચા જવા" મેળવવા જેટ્લા મુશ્કેલ છે તેટલું જ ભૂલને સ્વીકાર કરાવવા કે કરવા મુશ્કેલ છે, માણસમાં અભિમાન એવી વસ્તુ છે કે એને પેાતાની ભૂલ જણાય, છતાં એને સ્વીકાર કરેવામાં સકાય થશે, એ બહાનાં કાઢશે, બીજા પર આળ લગાવશે, પણુ સરળતાથી પોતાને વાંક કે ગુન્હો એ કબૂલ કરશે નહિ. પોતાના વાંક કે વાંસા માણુસ જોઇ શકતા નથી, તેનું કારણું તેના ઊંધા ચશ્મા અને સરળતાના અભાવ જ હાય છે. [૨૨] અને મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. જાણતાં અજાણતાં એ અનેક ભૂલે કરી બેસે છે અને પછી એને ભૂલ બતાવવામાં આવે ત્યારે કદાચ એ સમજી જાય, તા પણ એ ભેાળા ભાવે કે સરળ સ્વભાવે પોતાની ભૂલને સ્વીકાર નહિ કરે. અને આડાંઅવળાં અનેક બચાવે કરશે, એ બીજા પર આરોપ મૂકવા લલચાઈ જશે, પણ સરળપણે પોતાની ભૂલ થઇ ગઇ છે એ વાત કમૂલ નહિ કરે. એ સામના કરવા કે ખીજાતે સડાવવા મંડી જશે, પણ પેાતાની ભૂલ થઈ ગઈ છે એમ કહેતાં એનું નવનેજા પાણી ઊતરી જશે, કારણ કે ભૂલને સ્વીકાર કરવામાં એ પોતાના ગૌરવનેા ધાત ગણે છે, પોતાના સ્વમાનની કલ્પનાના હ્રાસ થતા દેખે છે અને કસુરના સ્વીકારમાં એ અપતા માની બેઠેલ છે. અને ધ દૃષ્ટિએ જોતાં પ્રતિક્રમણ એટલે દિવસરાત, પક્ષ, ચાતુમાસ કે વર્ષની સ્ખલનાઓને સભારી તેના સ્વીકાર અને ભવિષ્યમાં તે Page #136 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સવ્ય [ ૧૨૩ ભૂલોનું પુનરાવર્તન ન થવા દેવાની ભાવના જ છે. આવા દ્રવ્ય પ્રતિક્રમણ કરનાર પણ ઉધાડી ભૂલ સમજાય તેને સ્વીકાર જલદી નહિકરે. આ મનની નબળાઈ છે, સંયમને અલ્પ ભાવ છે, મનેવિકારની પરીક્ષા, નિદાન કે ચિકિત્સાની ગેરહાજરી છે અને પ્રગતિવાંછુને રસ્તામાં પડેલ ઠોકરે છે. સાચા આત્મમાર્ગને અનુસરનારમાં તે એટલી સાહજિકતા ઘટે કે એ પિતાની ભૂલ જુએ કે શરમાઈ જાય, આત્મસાખે ક્ષમા માગે, ઊઘાડી રીતે ખમતખામણા કરે, જાહેર રીતે માફી માગે અને સરળ ભાવે અંતરના ઊંડાણમાંથી ખેદ બતાવે. એટલે ભૂલને સ્વીકાર કરવો દેખીતી રીતે મુશ્કેલ લાગે તેવી બાબત હોવા છતાં જેની નજર અંતર આત્મા તરફ હય, જેને પિતાને વધારાની ખેવના અને ચીવટ હેય, દુન્યવી દષ્ટિ કરતાં જેની આંતરદષ્ટિ ખીલેલી હોય, તે તે સરળતાથી ભૂલને સ્વીકાર કરે અને એ સ્વીકારમાં રહેલા આનંદ અનુભવ કરે. ભૂલ સ્વીકારથી માણસ નબળે કે હલકો થતું નથી, જુલિક કે તુચ્છ ગણતો નથી. વીર બહાદુર હોય તે જ ભૂલનો સ્વીકાર કરી શકે છે અને તેવા સ્વીકારમાં જેને મેજ આવે તે સરળતાથી સંસાર તરી જાય છે, ઉમંગથી નાવને સાધ્ય સમીપ લઈ જાય છે અને પોતાને કલ્યાણકારી માર્ગ ખૂલનાના અંગી. કારમાં જ છે એમ સમજી જાય છે. # It is difficult to to do so. admit error but it pays Thoughts of the Great :: Page #137 -------------------------------------------------------------------------- ________________ [૧૨૪ ] (૫૬) મકર-કઠીને ખમી ખાવી એ મુશ્કેલ છતાં હિતકારી વાત છે, " કોઈ ઠેકડી કરે, ઠઠ્ઠા ઉડાવે, ટીકા કરી ચાળા પાડે, નાક ઊંચું કરી કે બીજી કોઈ પણ રીતે તિરસ્કાર બતાવે; માર્મિક વચન બેલે, ટેળ કરે, મહેણું ટેણું આપી આપણે ભાગે જીભને મેલ ઉતારે, પોતાની મેટાઈ બતાવવા હાંસી કરે, તિરસ્કાર બતાવવા ઉપહાસનાં વચન બેલે–આ સર્વ મશ્કરી,ઠેકડી કે ઠઠ્ઠાની કક્ષામાં આવે. " માણસ નાને મટે, ગરીબ તવંગર, કીડીને ખાધેલો કે મોટર માં ફરનારો હેય, એના ઘર આગળ સેંકડોની આવજા હોય કે એ પોતે પારકે ઘેર ધક્કા ખાતે હાય-ગમે તે માણસ હોય તેને સ્વમાન જેવી બીજી ચીજ ઓછેવત્તે અંશે જરૂર હોય છે. ગરીબના માથામાં પણ આંગળી ખૂંચતી નથી અને જાહેર તિરસ્કાર, અપમાન કે બદનક્ષી ખમી ખાવાની તેવડ ભાગ્યે જ કઈમાં હેય છે. “એ માટે હેય તે એના ઘરનો !' એ વલણ સાધારણ રીતે સાર્વત્રિક હોય છે. એકાંતમાં એકાદ ધેલ ખાવાની ટેવડવાળા પણ જાહેરમાં પિતાની તને ઉતારી પાડવા કેઈ સાચો ખેટ ક્ષત કરે તે તુરત સામે પાટલે બેસી જાય છે અને આવી હલકી અઝરી સહન કરવી એ તેટલા માટે બહુ મુશ્કેલ બાબત છે, પણ જે ખરા ધર્મપ્રિય માણસ હેાય છે તે મશ્કરી કે હાસ્યને પણ ખમી ખાય છે. એનામાં એટલી અદ્ભુત શાંતિ હેાય છે કે એને પિતાને મનમાં જરા પણ દુઃખ લાગતું નથી, ક્રોધની સામે ક્રોધ કરવાનું એને ગમતું નથી અને તાપ, કે ઉગ્રતાને સામને ફરવા એને ઉચિત લાગતું નથી. એને મશ્કરી કરનારની દયા આવે છે, એને ઠઠ્ઠા કરનાર તરફ શાંતિ રાખવાની સમજણ આવે છે, અને એ સામાની લઘુતા દીનતા Page #138 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [ ૧૨૫] એ તરફ ખેદ બતાવે છે. એ મહેણાંના બદલામાં ટાણાં મારે નહિ, પેાતાની જાતને ગુસ્સામાં પરવશ ન કરી મૂકે, એ સામાનાં હાસ્યથી ભટકી કે ખખડી ન .જાય. એ ધર્મવીર માસ મશ્કરીને સામને ન કરે, બદનક્ષીના કેસ ન માંડે, ગુસ્સામાં હાચ પગ ન અફાળે અને નાપસ ંદગી બતાવીને સામાની ખફગી ન વહેારી લે. એ વિષને વધારે નહિ, ભાટાઇને તુડાથી જાળવે નહિ, અધમતાની સામે હલકાઈમા ખાલ ન કાઢે, એ પાતાની અલ્પતા વિચારી સામાના હાસ્યને હસી કાઢે, વિરાધને વધવા ન દે અને પેાતાની ગૃહસ્થાઇ અને ધ પ્રિયતા અતાવે. આવા પ્રકારની સહનશીલતા રાખવી ઘણી મુશ્કેલ ખાખત છે, મન પર એટલા કાબૂ રાખવા આકરી બાત છે, પણુ જેને ધર્મપ્રિયતા જાગી હાય અને પેાતાના આત્મવિકાસ સાધવાના આશ હાય તે આવે વખતે પોતાની જાત પરના કાબૂ ગુમાવે નહિ અને સહનશીલતા અને ધીરજના દાખલેશ અરાબર બેસાડી આપે. કોષ કરવાથી કે આક્રોશ કરવાથી કાંઈ મળતું નથી, ધેાખી સામે ખી થવાની વૃત્તિ સાહજિક છે, પણ જે તેની ઉપરવટ જઇ જાત પર સયમ રાખે, હાસ્યને ખમી ખાય તે સાચેા ધમ સમલ છે એમ જાણવું. મુશ્કેલ પ્રસંગમાં જાત પર કાબૂ રાખવા અલા તે છે, પણ એ પ્રસંગે હિતકર—કલ્યાણકારી ભાગ લેવા માં ખૂબ લાભ છે, વેરઝેરના ઉદ્ભવ અટકે છે અને અતે આત્મિક પ્રગતિ થાય છે. It is difficult to faee a sneer but it pays to do so. Thoughts of the Great. Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] ધર્મ કૌશલ્ય ( ૧૭ ) પદ્મપકારી થવું કઠણ છે પણ એ ખૂમ લાભકારી છે. જેના હુક્યમાં ધર્માં વસી ગયા. હાય તેને પરાપકાર કરવે., ઉદારતા દાખવવી, વચન ક્રિયા કે વિચારથી દાન કરવુ, પોતાની પાસે શક્તિ, ધન, આવડત કે અશ્વય હાય તેને ઉપયેગ પારકા માટે કરવા એ સાહજિક બની જાય છે. જ્યારે ધર્મની ખરી જમાવટ થઇ હાય ત્યારે તા એની અસ્થિમજ્જામાં ધર્મ માટે તરવરાટ થઈ ગયા હોય છે. એને પછી સખાવતી થવાનું કહેવાની, ભલામણ કરવાની કે પ્રેરણા કરવાની જરૂર રહેતી નથી. એ ધનની અસ્થિરતા સમજે છે, એ અહીંÖા વસવાટ ટૂંકા છે એ જાણે છે, એ સગપણુ, સબંધ અને મેળાપની અસ્થિરતા જાણે છે અને એ શક્તિના કે ધનના ઉપયાગ ખીજાના ઉષ કે વિકાસ કરવામાં કરે છે અને એની સાÖકતા પાપકાર કરવામાં જ સમજે છે. બાકી ધણા માણુસા એટલા બધા કજીસ અને દુળ હોય છે કે એને પારકા માટે ધનનેા કે વખતના ઉપયોગ કરવામાં પણ સકાય થાય છે. એ દાન આપવામાં હાથને લંબાવી શકતા નથી, એ પારકા માટે ધનવ્યય કરવામાં પોતે ગરીબ થઇ જશે એમ માને છે. એ ધનના ઢગલા જોઇને આનદે છે અને એના મનની ક્શા ચમડી તૂટે પણુ ક્રમડી ન તૂટે એવી હોય છે. ક્રાપ્ત એને સખાવત કરવાના કે મનની વિશાળતા રાખવાને ઉપદેશ આપે ત્યારે એ એને કડવા ઝેર જેવેલ લાગે છે અને એની પાસે કાઈ ખરડા લઈને જાય ત્યારે એ અનેક મહાનાં કાઢી પેાતાની ઉદારતા દાખવી શકતા નથી. આવા માણુસા માખીની જેમ મધ ભેગુ કરે છે, ખાતા નથી, ખાવા દેતા નથી અને આખરે અહીં સ મૂકી ઉધાડે હાથે ચાલ્યા જાય છે. પણ હવ્યથી ધત્તિવાળા માણસા તા જ્યારે પોતાની શક્તિ Page #140 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૨] કે મિલક્તનો ઉપયોગ પરને માટે થાય ત્યારે પિતાની જાતને તેટલા પૂરતી કૃતાર્થ માને છે. એને દ્રવ્ય કે આવડતને ઉપયોગ પરને માટે થાય તેમાં ભારે મજા આવે છે, એ મેટા અન્નનાં સ કે વિદ્યાધામે નીરખી આનંદ માને છે અને પિતાને એ ધનવ્યય કરવા ક્યારે તક મળશે એવી ભાવના કરે છે. એને ખાતરી હોય છે કે મોટા ધનપતિ ચાલ્યા ગયા તેની સાથે લક્ષ્મી ગઈ નથી. ઉદાર દિલના થવું, સખાવતી માનસ રાખવું, સમાજ કે જનતાની આફત વખતે પિતાને ભંડાર ખુલ્લા મૂકી દેવા એ મુશ્કેલ કામ છે, પણ એવું ખમીર કરી દેવું, એ સ્વભાવ પાડી દેવો અને સેવામાં જીવન ગાળવાની સખાવતી વૃત્તિ રાખવી એ ખેલદીલી બતાવે છે, એવા પોપજીવી માણસો પોતાનું કામ કાઢી લે છે, દેશને ઘેરવણી આપે છે અને સમાજને દાખલારૂપ નીવડે છે. મનને એવું બનાવી દેવું જોઈએ કે એ પારકાનું દુઃખ જુએ કે રડવા લાગી જાય, એ જરૂરીઆત જુએ ત્યાં ઘરનાં ભાતાં બાંધીને સેવા માટે ઊતરી જાય, એ દુકાળ, જળપ્રલય કે મારામારીના પ્રસંગે પિતાની જાતને ભૂલી જઈ સેવામાં ઝુકાવી દે અને તેમ કરવામાં રાત કે દિવસ ન ગણે, ભૂખ કે તરસ નું ગણે, એ બીજા કામ ભૂલી જાય અને એને પરની સેવાનું વ્યસન પડી જાય. આવી વિશાળતા, ઉદારતા, મહાનુભાવતા આવવી મુશ્કેલ છે, પણ આત્મવિકાસ માટે જરૂરી છે, લાભકારી છે, મહાકલ્યાણકારી છે. સજ્જન પુરુષની સમૃદ્ધિ પરોપકાર માટે જ હેય એમાં ગોટાળાને દેખાદેખીને, ધાંધલને સ્થાન ન હોય. સ્વભાવસિદ્ધ મહાનતાનાં મૂલ્ય અને ખાં જ હોય છે. It is difficult to be charitable, put it pays to do so. Thoughts of the Great Page #141 -------------------------------------------------------------------------- ________________ [૧૨૮ ] ધર્મ કેશિલ્ય - (૫૮) - વિજયને પચાવે એ આકરી છત હિતકારી વાત છે. " પિતાની ધારણા પ્રમાણે સફળતા ન મળે, બાજી ઊલટી પડી જાય, નફાને પાર પેટમાં આવી પડે, સગાંસ્નેહીનું મરણ થાય, પરીક્ષાનું પરિણામ ઊલટું આવે ત્યારે માણસ કળાટ કરવા લાગી જાય છે. એને જાણે દુનિયા આખી પિતાની સામે સંપ કરીને હેરાન કરવા મંડી ગઈ હોય અને જાણે એક પછી એક ખરખરાના સમાચારની હાર મંડાણી હેય એમ જ લાગે છે. એવે વખતે એને કોઈ દિલાસો કે ઉપદેશ આપે ત્યારે એને જરા ધીરજ કે આશ્વાસન મળે છે, પણ સંકટ સમયે મનની સ્થિરતા રાખવી બહુ આકરી પડે છે. જ્યારે એક તરફ નુક્સાનીના સમાચાર એક પછી એક આવ્યા કરતાં લય, ઘરમાં ખાવાનું ઠેકાણું ન હોય, છોકરાઓના અભ્યાસને અટકાવવા પડ્યો હોય, તે વખતે મનની સ્થિરતા રાખવી. ભારે મુશ્કેલ પડે; છતાં ખમીરવાળી માણસે આફતના પ્રસંગોમાં ધક ઝીલે છે, આફતથી દબાઈ ન જતાં તેનો સામનો કરે છે અને પડતાં આખડતાં પણ ખડાં થઈ જાય છે. આફત વખતે માણસની કમેટી થાય છે એ ખરી વાત છે, છતાં આપત્તિ વખતે પિતાનું વર્ચસ જાળવી રાખનારા અને પડતાં પડતાં પણ ઊભા થઈ જનારા માણસે જોવામાં આવે છે. જેના રકારી હલ્મમાં પમવાસના જામી ગઈ હોય છે તે ગમે તેવા આકરા બનાવ વખતે પણ પોતાની જાત પર કાબૂ મેઇનાખતા નથી. સુખમાં કે ત્રાસમાં દબાઈ જતા નથી, પાટુ ઉપર પાટુ પડે તે પણ કહભર થઇ જતા નથી. આવા માણસે અવક્ત કરતાં મળે છે અને તમને રક ધમને હેમ છે, એ બારીક અવલોકનને અને આપણને સમજાય છે. - . પણ ફત્તેહબા જા ગણા હેમ, અખિનનના તાર આવતા વિજયના દુના બસ ડાય, જાહેર સભામાં વિવાદ મળતા Page #142 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [ ૧૨૯] હાય, હારતોરાના ઢગલા થતા હોય, વધામણું આપનાસ્તી હાર લાગી હોય ત્યારે વિજયને પચાવ એ ભારે આકરી વાત છે, આમાં દેખીતો વિરોધ લાગે તેવી વાત છે, પણ તે બરાબર સાચી વાત છે. વિજય વખતે માણસ ઘેલો થઈ જાય છે, ફત્તેહ મળે એટલે એ સાતમે આસમાને ચઢી જાય છે, લોકોની પ્રશંસા સાંભળી એ અંતે “પોતામાં પણ કાંઈક છે” એમ માનત બની જાય છે. “મેં મારી ફરજ ઉપરાંત કાંઈ કર્યું નથી.” અથવા “હું તો સામાન્ય અને આદમી છું ? એમ બેલતાં બેલતાં એને અંદર ગલીપચી થાય છે અને પિતાનું જીવન ધન્ય છે, પોતે ચાલુ જનતાથી વધારે છે, એમ એને અંદર ઊંડે ઊંડે લાગવા મંડી જાય છે. વિજય પચાવવો મુશ્કેલ છે. ડંકો વાગે ત્યારે ડેકને ખરેખર નમાવવી કે કાન આડા હાથ દેવા મુશ્કેલ છે. મીઠી ખુશામત, બહારની પ્રશંસા કે બિરદાવલીની ગાથા ખમી ખાવી ઘણું આકરી છે. એ તે જીવનને સમજનાર, રસ્તો ઓળખનાર, સ્વપરનો વિવેચક શાણે વિવેકી હોય તે વિજયને પચાવી શકે, આત્મધર્મને સમજનાર પિતાનું સ્થાન જાણું લે. બાકી શિખરે ચઢેલો માણસ ત્યાંથી આગળ તે ક્યાં જાય ? એને ઘાત એ હાથે જ વહેરી લે. પણ વિજયને પચાવવાની ધર્મબુદ્ધિ હેક્યમાં જાગતી રાખનાર ખરો ધર્મપ્રિય છે, સાચે નરપુંગવ છે, વિકાસ માગે અવિચ્છિન્ન પ્રયાણ કરનાર સાચો યોદ્ધો છે એમ સમજવું. વિજય કાચ પારે છે, એને જીરવવા માટે સાથે માત્રાને મેળ જોઈએ. સાચા ધર્મપ્રિયને એ આવડે ત્યાં ધર્મનું મૂલ્ય છે. 1. It is difficult to endure success but it pays to do so. Thoughts of the Great Page #143 -------------------------------------------------------------------------- ________________ ધર્મકૌશલ્ય ( ૫૯ ) ભૂલ ન થવા દેવી એ મુશ્કેલ છતાં લાભકારક વાત છે, ધ દૃષ્ટિએ સ્ખલનાને ભૂલ ગણવામાં આવે છે. તમારા નિયમ સવારે પાંચ વાગે ઊઠવાના હેય અને ન ઊઠાતા તે સ્ખલના કહેવાય, એટલે એ ભૂલ કહેવાય. તે જ પ્રમાણે તમે સારા અવસરે હકારાત્મક કે નકારાત્મક નિયમ કર્યાં હોય તે નિયમમાં જરા પણુ સ્ખલના થવા દેવી એ ભૂલ કહેવાય છે. દરરાજ પાંચ માળા ગણવી કે ખે ચાર સામાયિક કરવાના નિયમ હકારાત્મક કહેવાય અને અણુગળ પાણી ન પીવું કે કંદમૂળનું ભક્ષણુ ન કરવાના નિયમ કરવા એ નકારાત્મક નિયમ કહેવાય છે. એવા નિયમમાં જરા પણ દોકર ખાવી, ગોટાળા કરવા કે અપવાદ સેવવા એ સ્ખલના કહેવાય અને તેટલા માટે તે ભૂલ કહેવાય. [ ૧૩૦ ] હિ એ જ પ્રમાણે વ્યવહારના નિયમેામાં, નીતિનાં ધારણેામાં, વચન વિચારે કે વનના અમલમાં જન્મ પણ સ્ખલના કરવી તેને ધદષ્ટિએ ભૂલ કહેવામાં આવે છે. કેટલાંક ધર્મ અનુષ્ઠાનમાં શૌચની ક્રિયાનાં જવા આવવાના નિયમા હાય છે, એ બાંધેલા ૬ ફરમાવેલા નિયમોમાં સ્ખલના કરવી, તેને અત્યાચાર કરવા, તેના ભંગ કરવા ક માર્ગ કે આનાના લેપ કરવો તે સ્ખલના છે અને એ સ્ખલનાએ ભૂલની કોટીમાં ખરાખર આવે છે. ધર્મપ્રિય ભાસે દેખજાતની ભૂલ ન કરવી એ મુશ્કેલ બાબત છે, પણ તેમ ન થવા દેવું એ અ ંતે સારા લાભ કરનાર અને ઇષ્ટ સ્થાન કે કે લાવેલ આશે. પાંચગામાં ભગાર થઇ પડે છે. કાઇ પણ પ્રકારની I Page #144 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [ ૧૩૧ માનસિક, વાચિક કે કાયિક સ્કૂલનાથી દૂર રહેવું, સ્મલને થવા દેવી જ નહિ એ ભારે ચીવટ, દઢ સંકલ્પ અને એકનિષ્ઠાનું જ પરિણામ હોય છે. આના થવા ન દેવી કે ઇરાદાપૂર્વક કોઈ બાબતમાં ન કરવી એ ખૂબ ઈચ્છવા લાયક હોવા છતાં મુશ્કેલ કામ છે. છદ્મસ્થ મનુષ્ય અનેક ખાડામાં પડી જાય છે, ગુંચવણમાં લપેટાઈ જાય છે, અડચણ આવે ત્યારે તેને સપાટે ચઢી જાય છે, આગળ વધતાં ઠેસ વાગે ને અટવાઈ જાય છે અને કઈક વાર થાકથી, ત્રાસથી, બેદરકારીથી કે ગફલતીથી ભૂલનો ભેગા થઈ પડે છે. એવી ભૂલ ન થવા દેવા માટે હૃદયબળ ખૂબ કામ આપે છે, અંદરને નિશ્ચય કારગત નીવડે છે, સાવધાનતા જાગૃતિ રાખે છે અને સત્ત જાગૃતિ અને ખંતને પરિણામે માણસ સ્કૂલના ઉપર પણ ધીમી પણ મક્કમ વિજય મેળવે છે. - . . આવા પ્રકારની સતત જાગૃતિ રાખવી એ આકરી વાત છે, દુન્યવી આકર્ષણ, સ્થૂળ લાલચો, પૌગલિક ખેંચાણે અને અંતર નિર્ણયની ઉણપ માણસને ભમતો રખડતે, ભૂલાવા ખાતે કરી મૂકે છે. એની ઉપરવટ થઈ જે માણસ ખૂલના પર વિજય મેળવે છે, ભૂલ પર સામ્રાજ્ય મેળવે છે, ધૂળ પર અંતરનું બળ વાપરે છે, તે ખરે ધર્મપ્રિય-ધુમ માણસ છે અને તે અંતે વિજયશ્રી મેળવી સાધ્ય તરફ આગળ વધે છે અને તે મળે ત્યારે જ વિરમે છે. 4 It is difficult to avoid mistakes, but it pays. to do so. Thoughts of the Great. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ] ધર્મ કૌશલ્ય (૬૦) ચીવટથી યતન ચાલુ રાખવે મુશ્કેલ છે, છતાં લાભકારી છે ધર્મપ્રિય માણસ ભૂલ કરે, ગોટાળે ચઢી જાય, પાછો પડે પણું એની માન્યતાની બાબતમાં હિંમત ન હારે, સાધ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પાછો ન હો, પણ ચીવટથી પોતાના મુદ્દાને વળગી રહે અને અંદરખાનેથી જરા પણ મુંઝાયા વગર પોતાનો કાર્યક્રમ ચાલુ રાખે. આ વાતને અને ભૂલ ન કરવાના મુદ્દાને જરા પણ વિરોધ નથી, તે આપણે જોઈએ. ' આત્મ સન્મુખ દષ્ટિવાળા માણસે ત્રાટક સાધવાનું નક્કી કર્યું છે એમ આપણે ધારીએ. ત્રાટક સાધવામાં એક પ્રિયમૂતિને હદયમાં ધારી લેવી અને એના પર એટલી એકાગ્રતા કરવી કે પછી ગમે તે વખતે તે ત્રાટક્યૂર્તિ માનસ ચક્ષુ સમક્ષ ખડી થઈ જાય. આ કાર્ય કામ અને કાયા પર કાબુને પરિણામે સાધી શકાય છે, અને યોગના પ્રથમ પગથિયા જેવી સાદી હકીકત છે. છતાં યોગને માર્ગે ચડેલ પણ પશે ને પડેલ સાધકને એમાં પણ ઘણું મુશ્કેલી પડે છે. એ સાધ્યને જલદી સિદ્ધ કરી શકતા નથી, પણ એ ગભરાયા વગર ત્રાટક સાધવા પ્રયત ચાલુ રાખે છે. આવા પ્રકારની ચીવટ રાખવી એ મુશ્કેલ બાબત છે, સુને આકરી પડે છે, કેટલાક અક્ષરસ્તે કંટાળી જાય છે, પણ જે એ પોતાના પ્રયત્નને વળગી રહે તો અને એને કાર્યસિદ્ધિ વરે છે અને એને પિતાને ખૂબ લાભ થાય છે. એને અંતરાત્મા પ્રસન્ન થાય છે અને વિઝામિ વખત થતા ભવ્ય ગાનને એ પ્રાક અનુભવે છે. પણ એવા પ્રકારના પ્રયાસો ચાલુ રાખવા એ કપરી વાત છે, વિલના ભયથી પ્રયત્ન આદરે જ નહી એવા ઘણાખરા લેય છે, કામ, Page #146 -------------------------------------------------------------------------- ________________ ધ શક્ય [ ૧૩૩ ] 6 > કરતાં અડચણુ થાય ત્યારે કામને છેડી દેનારા પણ ઘણા હોય છે, પણુ ગમે તેટલા વિઘ્ન આવે પણ કાર્ય સાધયામિ, વા દેહ પાતયામિ શરીર પડે તે પણુ અટક્યા વગર કામ સાધવાની ધગશવાળા અને કામને વળગી રહેનાર બહુ એછા હૈાય છે; પણ એવા માણુસા જ ખરા ધર્મપ્રિય છે એમ સમજવું. અને વિઘ્નથી ડરવાનું શું ? માણુસની પરીક્ષા જ વિઘ્ન વખતે છે. સીધા સરળ રસ્તા હોય એના પર ગાડી ગાડાવે જવી એ તે ધાંધલી ધાંચણુ પણુ કરે, એમાં ખૂખી શી ? એમાં ખલ કર્યું ? એમાં ખરી ધગશ કયાં ? એવી જ રીતે ધર્મના અભ્યાસમાં, ધર્મક્રિયાના સર્વ્યવહારમાં, પુસ્તક વાંચનમાં, આવશ્યક ક્રિયા કરવામાં, કાળ ગ્રહણુ કરવામાં કે સયંમ કે ત્યાગ કરવામાં ચીવટપૂર્વક પ્રયત્ન ધપાવે રાખવા એમાં ખરી વિશાળતા, આદરતા, આયતા અને મૂલ્યવત્તા છે, અને ધર્મવ્યવહારમાં કાયરતાનું કામ નથી, ઉપરછલ્લા સને અવકાશ નથી, ગાઢાળીયાપણાને સ્થાન નથી, વિકાસક્રમમાં આગળ ધપનારે સાધ્યને લક્ષમાં રાખવુ, કયાં જવુ છે તેને જ નજર સન્મુખ રાખવુ` અને પ્રયત્ન કરતાં અંતરાય તૂટી જશે, રસ્તા માકળા થશે, મા મળી આવશે અને દૂર છેટે સાધ્યના દર્શન થશે; માટે ચાલુ પ્રયત્ન ચીવટથી રાખવા, ખની શકે ત્યાં સુધી ભૂલ ન થવા દેવી અને પાછા પડાય તેા પણ પ્રયત્ન ચાલુ રાખવા એનુ નામ ધર્મપ્રિયતા અને રસિકતા છે. It is difficult to keep on trying but it pays to do so. Thoughts of the Great. Page #147 -------------------------------------------------------------------------- ________________ t૧૩૪ ] ધર્મ શલ્ય (૧) આત્માના અવાજને અનુસરવું એ મુશ્કેલ છે, પણ હિતકારી છે. દરેક મનુષ્યને અંતરાત્મા જેવી ચીજ જરૂર હોય છે. ભયંકર ખૂનીને પણ એક વાર તે ખૂન કરતાં જરૂર આંચકો આવે છે, પણ તેને પ્રબળ મનોવિકાર તેના પર સામ્રાજ્ય મેળવે છે અને અંતરના અવાજને કાં તે બહેર મારતે કરે છે, કાં તે તેને સુવાડી દે છે. અથવા તેને બળવત્તર કેક માણસના હૃદયમંદિરનો કબજો લે છે. જે હત્યને કબજે પારકાના હાથમાં ગયો કે મનુષ્યની પરાધીનતા શરૂ થઈ જાય છે અને પરવશ પડેલે પ્રાણી પછી ગમે તેવા ગાંડા ગદડે છે, અમાનુષી કાર્યો કરે છે, ન બોલવાનું બેલે છે અને માણસ મટી જનાવર પણ બની જાય છે. - આત્મિક શુદ્ધ દશા અને પૌગલિક વિલાસ દશા વચ્ચે હંમેશા યુદ્ધ ચાલે છે. જે શુદ્ધ આત્માને કાબૂ છૂટી જાય છે કે માણસ ખેટા અભિમાનનાં ખ્યાલથી, અથવા પોતાની મકકમતાને દેખાવ જાળવવા ખાતર કે આગલા વેર વિરોધને તાબે થઈ ટૂંકી નજરને ખ્યાલ કરે છે અને પરિપુને તાબે થઈ પૌદ્ગલિક દિશામાં અટવાઇ જાય છે. પછી એ ધનના લોભે, અથવા વિષયવિલાસની તૃપ્તિને અંગે અથવા ઐહિક સમૃદ્ધિ પિતાની કરવાના દુન્યવી ખ્યાલાને તૃપ્ત કરવા અણુ ઈચ્છવા યોગ્ય કાર્યો કરી બેસે છે, લાંબી નજરે આત્માની ઉન્નતિના કે વિકાસના ખ્યાલને બદલે વિકારતપ્તિને પિતાનું સર્વસ્વ માની બેસે છે અને પહેલે સમયે અથવા શરૂઆતમાં જે આંચકે આવેલ હેય તેને દાબી દઈ વ્યવહારના કે વિકારના ઊભરાને તાબે થઈ જાય છે અને અંતરાત્માના વિશુદ્ધ વિશિષ્ટ અવાજને ગુંગળાવી નાખે છે. અને એને સલાહકાર કે શિખામણ આપનાર પણ દુન્યવી માણસે જ મોટે ભાગે મળે છે. એ એને કહે છે કે એ તો બધાને ત્યાં થતું Page #148 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કેશલ્ય [૧૩] આવ્યું છે! એમ જે દુનિયામાં સાફાઈ કરનારા થઈએ તે છોકરાંએને સાળ મેકલવા પડે. એ તે બધાને જેમ થતું હોય તેમ થાય, પિતે તે એવા ક્યા મેટા ત્યાગી કે સંન્યાસી થઈ બેઠા છે તે વળી ભારે ચોખલીઆ થઈ બેસીએ ?' આ સવે વ્યવહારડાહ્યાઓની સલાહ વહેવારૂ થવાની હોય છે અને “વહેવારૂ’ શબ્દઘણીવાર ગેટા વાળવાના અર્થમાં વપરાય છે. 2. અંતરાત્માને અવાજ તે એક મહાન ચીજ છે. એ દરેકને હોય છે, પણ તેનાં પર તુરત જ બીજી ક્ષણે પૌદગલિક સાંસારિક વિકારનું જોર આવે છે અને તે અંતરાત્માના અવાજને દાબી દઈ તેના પર માયાનું જાળું ગોઠવી દે છે અને પછી તો જોઈ લો ભાઈશ્રીના ગોટાળા ! એ તો પછી આત્માની ભીડના તુચ્છ કાર્ય ઉપર પટ પોલીશ લગાવશે અને વસ્તુતઃ આત્માને અંદર ઊંધાડી દેશે. ખરો આત્મલક્ષી ધર્મપ્રિય માણસ તે વખતે સ્નેહ, સંબંધ, નામ કે મારાતારાપણું વિસારી મૂકી માત્ર અંતરાત્માના અવાજને આગળ કરે છે. એથી એને ઐહિક અને આમુષ્મિક લાભ થાય છે અને કદાચ દુનિયા એને ગાંઠે, મૂરખ કે અવ્યવહારૂ કહે તેની એ દરકાર ન કરતાં આત્માના અધિકારી ફરમાનને અનુસરે છે. આ આમિક અવાજને શોધ, પાળ અને પોષવો મુશ્કેલ તે પડે, પણ ધર્મપ્રય માણસને જે સાચો ધર્મ વસ્યા હોય અને પોતાને ખરે વિકાસ સાધવે હેય તે આ આત્માના અવાજને જાણુ–સમજી તેને જે અનુસરવું એ જ ખરી ધર્મ પ્રિયતા છે, તેમાં ચેતનને વિકાસ છે અને અતિ વિજય વરમાળ છે. . It is difficult to obey conscience but it pays to do so. Thoughts of the Great Page #149 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ધર્મ કૌશલ્ય ભૂલને લાભ લે એ મુશ્કેલ છે, છતાં લાભદાયક બાબત છે. ભૂલ થવા ન દેવી એ એક વાત છે. અથવા ભૂલને સ્વીકાર કરી તેવો બીજી વાત છે. ભૂલન થવા દેવી એ સાવધાનતા બતાવે છે અને થઈ ગયેલ ભૂલને સ્વીકાર કરે એ સરળતા બતાવે છે પણ સ્કૂલના કે ભૂલને અંગે એક ત્રીજી એટલી જ મહત્ત્વની વાત છે અને ધર્મદષ્ટિએ આત્મવિકાસની નજરે તેનું પણ ઘણું મહત્ત્વ છે. થયેલ ભૂલને લાભ - લે એ કૌશલ્ય બતાવે છે, સાચી ધર્મપ્રિયતા બતાવે છે અને માણસને ચાલુ થરની ઉપરવટ લાવી મૂકે છે. સ્કૂલના કે ભૂલનું આ અતિ ઉજ્જવળ અંગ ખૂબ વિચારણું માગે છે, એમાં પશ્ચાતાપ સાથે દઢ સંકલ્પ, ધમકશળતા સાથે વ્યવહારદક્ષતા સંકળાયેલી હોય છે અને તેને બરાબર તસ્વરૂપે સમજી તેમાંથી લાભ ઉઠાવવો એ માણસની ક્ષમતા, આવડત અને આગળ પ્રગતિના નિશ્ચયનું ભાન કરાવે છે. કોઈ પણ બાબતમાં સ્કૂલના થઈ જાય તે સાચો ધર્મપ્રિય સજજન પિતાનાં મનમાં વિચાર કરે છે, કે પિતાની કઈ નબળાઈને લઈને એ ભૂલ થઈ ગઈ, એ ન ખાવાના, પીવાના, પહેરવાના, વતવાના કયા નિયમ કે ધરણને ભંગ કરવાને પરિણામે અથવા કયા મનેવિકારને વશ પડી જઈને પોતે ભૂલ કરી બેઠો એનું એ જાતે આત્મનિરીક્ષણ કરે છે, એ પોતાની જાત પર વિચારણા કરે છે, વિશુદ્ધ વર્તનની પારાશીશી એ પિતાના મગજ ઉપર મૂકે છે અને ક્યા કારણે સ્કૂલના થઇ, કયાં બેદરકારી થઈ, કયા પ્રકારની લાલચને પતે વશ થઈ ગયે. આવી અનેક બાબતનું એ નિરીક્ષણ કરી જાય છે અને સ્કૂલના બીજાની દોરવણ કે સૂચનાથી થઈ ગઈ હોય તે પણ તે પોતાની ભૂલ, પિતાની અ૫ષ્ટિ અને પગલિક ગૃદ્ધિ તેમાંથી શોધી કાઢે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [ ૧૩૭] અને આવા પ્રકારના આત્મનિરીક્ષણને પરિણામે ભવિષ્યમાં એવા સંયોગો ન થવા દેવા, અથવા આવી પડે તે તેને તાબે ન થવા નિર્ણય કરે છે. એ થએલ ખલના માટે ખૂબ ખેદ પામે છે અને ભવિષ્યમાં એવી જ સ્કૂલના ન થઈ જાય તેને નિર્ણય કરે છે. આવી રીતે થયેલ ભૂલમાંથી પણ લાભ લઈ શકાય છે અને તે માટેની જવાબદારી સ્વીકારવાની નામાં ધીરજ હોય અને ભવિષ્યમાં એવા સંજોગોમાં ચેતતા રહેવાની જેની નિર્ણિતતા હોય તેને ખૂબ લાભ થાય છે, તેની પ્રગતિ વધી જાય છે, તેને સાધ્ય તરફનો માર્ગ સરળ બનતે જાય છે અને તે મનુષ્ય થયેલ ભૂલમાંથી લાભ ઉઠાવે છે અને નુક્શાનના સોદાને નફાકારક સોદામાં ફેરવી શકે છે. ભૂલમાંથી લાભ ઉઠાવે એ ઘણું મુશ્કેલ વાત છે. સાધારણ રીતે માણસ ભૂલને બચાવ કરવા લાગે છે, બીજાના પડવાઈએાના દાખલા આપે છે અને પોતે સતની પૂછડી હોય તેવો ડોળ કરે છે. આવા માણસો મોટી સંખ્યામાં હોય છે. ઘણાખરા તો તેથી આગળ વધીને ભૂલને સ્વીકાર પણ કરતા નથી, પણ સરળભાવે ભૂલને સમજી તેમાંથી લાભ ઉઠાવવો એ ભારે આકરી વાત છે, સરળ સ્વભાવી અને અલ્પભવીને જ એ સૂઝે છે અને જેને સૂઝે છે તે ખરેખર ધર્મપ્રિય છે અને એને ધર્મકુશળતા વરી છે એમ સમજવું. બાકી જનતાને ચીલે ચાલતાં તે અનેક ભ કર્યા અને ખાડા ટેકરામાં પડી ગયા. ભૂલનો લાભ ઊઠાવી તેની ઉપરવટ જાય તે સાચે ધમાં સમજો. profit by mistakes but It is dificult to it pays to do so. Thoughis of the Great. Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮] ધર્મ કૌશલ્ય ( ૬૩) ચાલુ ચીલામાંથી બહાર જવું મુશ્કેલ પણ લાભકારક છે. મહાપુરુષનું આ ભવ્ય વાક્ય ખૂબ વિચારણું માગે છે. પ્રથમ rut શબ્દનો અર્થ વિચારીએ. એ શબ્દને કોશમાં બેવડો અર્થ આપ્યો છેઃ (૧) ઘરેડમાં કાપ, ચીલામાં તરેડ-આ એક અર્થ છે. (૨) વિષયેચ્છા, મદ, સચિગ. જનાવરો અમુક સમયે સંગ કરે છે તેવી ઈચ્છા. આ બન્ને અર્થમાં એ શબ્દ ખૂબ સમજવા જેવો છે અને તેને ભાવ ધર્મદષ્ટિએ વિચાર્યા છે. સામાન્ય રીતે મનુષ્ય વિષયને તાબે થઈ જાય છે, ઈદ્રિયના ભેગમાં ડૂબી જાય છે અને એની પ્તિમાં મનખા દેહની સફળતા માને છે. અમુક સમયે જનાવરને પણ વિષયેચ્છા ખૂબ થાય છે અને તેનાથી અળગાં રહેવું એ જનાવર માટે જેમ મુશ્કેલ છે તેમ મનુષ્યને પણ વિષયેચ્છા ઉપર સંયમ રાખવો ઘણે મુશ્કેલ છે. આ વાત પાંચે ઈદ્રિયના વિષયોને લાગુ પડે છે, પણ સંજોગ સંગને-સ્પર્શેન્દ્રિયને ખાસ લાગુ પડે છે. આ ચાલુ સંયોગ પર સંયમ મેળવવો એ આકરી બાબત છે, મુશ્કેલ લાગે તેવી હકીક્ત છે, પણ તે ચાલુ વ્યવહારમાંથી બહાર નીકળી જવું એ આત્મવિકાસની નજરે ખૂબ હિતકારક છે. આત્મવિકાસ સાધવાની ઈચ્છાવાળા ધર્મપ્રિય મનુષ્ય આ દુન્યવી સંભેગ. ની ઘટનાથી દૂર રહેવું એ આકરી બાબત છે, પણ અંતે ચેતનના વિકાસને અંગે ખૂબ લાભકારક છે. વિકાસના પંથે પડવાને ઉત્સુક્તા ધરાવનાર પ્રાથમિક દૃષ્ટિએ સંયમ કેળવે એ ઈચ્છનીય છે, ગની શરૂઆત સૂચવનાર વિકાસ માર્ગના પંથીને પહેલી જરૂરિઆત સૂચવનાર આ સૂત્ર છે અને એને ભાવાર્થ સમજવામાં અને એને અનુસરવામાં શુભ શરૂઆતનું સ્થાન છે. એ rut ને અર્થે ચાલું ઘરેડ-ચીલે કરીએ ત્યારે તે આ ભાવ Page #152 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય ( ૧૪ ખૂબ રસપ્રદ બને છે. સાધાણું રીતે ધર્મપ્રિય મનુષ્યમાં ચાલું ચીલો બહુ અગત્યને માર્ગ ગણાય છે. એણે નહાવાના, ખાવાના, પહેરવાના, બોલવાના નિયમો બાંધેલા હોય છે. એ વસ્તુ વિપરાશની પણ સંખ્યા અને તેને તેલ માપ મુકરર કરે છે અને ચાલુ નિયમને અનુસરવામાં પોતાની ફરજ માને છે. ઘણાખરા માણસે સ્વતંત્ર વિચારણું કરી શકતા પણ નથી અને કરવા જાય તે અત્યક, ગોટાળા કે મનનાં મનામણુમાં વિવશ બની જાય છે. એવા મનુષ્ય માટે ચાલુ ચીલે ચાલ્યા કરવું એ લાભપ્રદ છે, એ માર્ગ આચરવા જાય તો અને ભ્રષ્ટ તો ભ્રષ્ટ થઈ જાય છે અને બુદ્ધિબળને ઉપગ છૂટછાટ કે અપવાદસેવનને અંગે જે કરવા લાગી જાય છે. એમને માટે તે ચાલુ ચીલું બહુ લાભકારક છે, એને સ્થિર રાખનાર ઉપકારક તત્વ છે અને પરિણામે એને વિકાસ એ રીતે જ સધાય છે, પણ આંતરવિકાસમાં ખૂબ આગળ વધેલા અને પિતાને સ્વયં નિર્ભય સામે માગે કરી શકે તેવા આત્મજીવી જે કદાચ ચીલામાંથી ચોતરે તે તેમાં તેમનું હિત છે. અસાધારણ ગબળવાળા જીવનને રસ સાથે સંયમને વણી દેનારા અને મન પર અસાધારણ કાબૂ ધરાવનાર ચાલુ પ્રવાહથી આડાઅવળા થાય, જંગલમાં રહે કે મહાન પડિમા વહે તે તેમને ઘણે લાભ થાય છે. ચાલુ દુનિયા માટે તો ચીલાને માર્ગ જ સારે છે. ઘણું અનુભવથી દેરાયેલો છે અને તેનું અનુસરણ લાભકારક છે. પણ અસાધારણ વિભૂતિ વિશિષ્ટ માર્ગે વિકાસની નજરે સંચરે તે તેને પોતાને જરૂર લાભ થાય. સમાજસ્વાસ્થ બગડે નહિ, મૂળ, માર્ગને હાનિ ન પહોંચે તે રીતે તે પિતાની આત્મસાધના કરે તો વૈયક્તિક રીતે તે લાભ મેળવે. આમ જનતા માટે તે ચીલો જ સારો છે. It is difficult to keep out of a rut but it pays to do so. .. Thoughts of the Great. Page #153 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય ( ૬૪ ) ખમવુ' અને ખમાવવું મુશ્કેલ છે, પણ હિતકારક છે. ચાલતાં કોઈએ ગાળ દીધી, હલકા શબ્દ વાપર્યો કે માથા પર પાણી નાંખ્યુ, તે આપણા મિજાજ જશે. નાખનાર કે મેલનાર અખૂચક છે તે જોયા કે તપાસ્યા વિના મુખમાંથી હલકા શબ્દ કે ગાળ નીકળી જશે ! ધનનેા નાશ થાય, વેપારમાં નુકસાન જાય કે પાસા ઊલટા પડે ત્યારે પાતાની બિનઆવડત, ધૃષ્ટતા કે ગણતરીની ક્ષુદ્રતાને વિચાર ન કરતાં સામાને જવાબદાર કે ોખમદાર ગણી ગમે તેવુ એલફેલ ખેલી જવાય છે અને કઈક વાર તેા પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેટલી હદે પણુ માણુસ ચાયા જાય છે. [ ૧૪૦ ] રાખે, મન પર દીનતા કે પેાતાની પ્રત્યક્ષ વાંક હાય તે પણ દૈવી પ્રકૃતિવાળા મનુષ્ય તે વખતે શાંતિ કાબૂ રાખે, વચન પર સંયમ રાખે, સામાની અલ્પજ્ઞતા વિચારી ગળચવા ગળી જાય, સામાને પણ તેની તરફ ધ્યાની દૃષ્ટિ ફેંકે અને સમતા રાખે, ગમે તેવા અપ માનને પણ ખમી જાય તે ભારે ખેલદિલી, ખૂબ વિચારઉદારતા અને વિશિષ્ટ સાજન્ય દાખવે છે. જેને અન્યની લાગણીના ખ્યાલ હોય તે તો ખૂબ શાંતિ રાખે છે, સામાને એમ શા માટે કરવુ પડયું ? તેની -એદરકારી કે ધૃષ્ટતા હતી તે વિચારે અને અપમાનને કે અગવડને ખમી ખાય એવી ખેલદિલી કે વિશાળતા બહુ ઉમદા ખમીર બતાવે છે, જાત પરને ભારે કામૂ બતાવે છે અને પોતાની જાતને વિસ્મરણ કરી દેવાની દૈવી સંપત્તિ એણે હસ્તગત કરી છે એમ દેખાડી આપે છે, અને પોતાથી એક નાના સરખા ગુન્હા કે નાનકડી ભૂલ થઈ Page #154 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૪૧] જાય કે એને ક્ષમા માંગવામાં સંકોચ ન થાય, સામો ક્ષમા યાચે તે તેને સ્વીકાર કરવામાં સંકોચ ન થાય અને ખમવાની અને ખમાવવાની ઘડ બેસી જાય તો તેના દિલમાં સાચો ધર્મ વચ્ચે એમ જાણવું. એ જાણે છે કે પ્રત્યેક મનુષ્ય કર્મને વશ છે, દરેક સંસારી કર્મ આગળ લાચાર છે અને સર્વ મનુષ્ય સ્વભાવને પરવશ છે. એવા પ્રસંગે એ પિતાનું અપમાન ધ્યાન પર પણ ન લે, એ પિતાનાં નુકસાનના માંકડા પણ ન મૂકે, પણ સમતા રાખી શાંતિને પ્રચાર કરે, ઉશ્કેરાલાં વાતાવરણને ઠંડું પાડે અને પિતાનાં મનમાંથી અગવડ કે અપમાનની વાતને દૂર કરે. એને ક્ષમા માગવામાં કે ભૂલને સ્વીકાર કરવામાં સંકોચ ન થાય, સામાને ખુલાસે એ મુક્ત અને સ્વીકારે અને આ રીતે ખમવા અને ખમાવવાના દૈવી ધરણે પોતાનું કાર્ય આગળ ધપાવે જાય. એને ધર્મપ્રિયતા અને કર્મનું સામ્રાજ્ય શું છે તેને પાઠ શીખવ્યા જ કરે અને ખમવામાં મહત્તા છે એ બતાવી આપે, અને પ્રસંગે ખમાવવાનું કારણ આવી પડે તે પિતાનું સ્થાન કે ગૌરવને જરા પણ ખ્યાલ કર્યા વગર એ મૂકી પડે અને વાતને વિસરી જાય. આ ખમવા અને ખમાવવાની રીતિ ભારે આહૂલાદક છે, ખૂબ ગૌસ્વવાળી છે અને માણસને દેવ બનાવે તેવી ભવ્ય છે. પણ એટલી સરળતા, નિમ: ળતા અને વિચારસ્વચ્છતા આવવી મુશ્કેલ છે, દુનિયાના ચાલુ - વહારમાં ચેલાપચેલા કે વકીલની સલાહ પ્રમાણે વ્યવહાર કરનાર તો જરા સરખા માનખંડનને પણ અમે નહિ, ખમવાની સલાહ મેળવી પણ શકે નહિ અને કોઈ એવી સલાહ આપે તે એ ભાઇની નિમલમાં ગણના થાય. ચાલુ સપાટીની ઉપર આવનાર, મન પર ભય કાબૂ વસ્તાર, બામળ પાછળને લાંબી નજર ભવ્ય પ્યારો શાનાર છે Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ] ધર્મ કૌશલ્ય જીવનની ક્ષુદ્રતા, અપતા અને પેાતાના સ્થાનની સાચી કિંમત કરનાર મહાસત્ત્વશાળી સાચે ધર્મપ્રિય માણુસ ખમવા ખમાવવાની મહત્તા સમજે અને જીવી જાણે... It is difficult to forgive and forget but it pays to do so. Thoughts of the Great. [ ૬૫ ] વિચારવું અને પછી કરવુ એ મુશ્કેલ છતાં હિતકારક છે. ઘણા માણસાની પતિ એવી હોય છે કે મગજમાં તુક્કો કે અઠ્ઠો આવ્યો કે તુરત તે પ્રમાણે ખાલી નાંખે કે કરી નાંખે. તેએ જાણતા નથી કે - હોઠ બહાર તે કાટ બહાર ' ખેલેલાં ખેલ કે કરી તાખેલા કામ હાથ કે મુખમાંથી છૂટી ગયાં પછી તેના ઉપર આપણા કાબૂ રહેતા નથી. અને પછી તે તળાવકાંઠે ઊભા રહી પાણીમાં પથ્થર નાંખ્યા, તા તેના જેટલાં કુંડાળા થાય તે કાંઠે ઊભા ઊભુ જોયાં જ કરવાં પડે છે. શ્રીજી મળે. મનમાં વિચાર આવે પથ્થર ન ફેંકયા હોત . કે વચનખાણ ન માયુ હતુ તે વધારે સારું Page #156 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૪] હતું, પણ પછી તે હાથ છૂટી.કે હે છૂટી બુલા થઈ જાય છે અને બોલી કે કાર્યનાં સારાં માઠાં તાત્કાળિક કે દીર્ધકાલીન સર્વે પરિણામે ભેગવે જ છૂટકો થાય છે. છે. ચાલુ પ્રવાહમાં પડેલા દુન્યવી માણસો તે ઘણુંખરા આ રીતે તડ ને ફડને હિસાબ રાખે છે, પાછળથી ધક્કો લાગે એટલે એમની ગાડી ચાલે છે અને ચાલ્યા પછી અટકતી નથી. પણ જેઓને લાંબો હિસાબ લે દેવ છે, જે પ્રત્યેક વિચાર, વચન અને ક્રિયાની દીધી કાળ સુધી ચાલતી અસર સમજનાર છે, જે પ્રત્યેક કાર્યના જવાબ આપવાં પડશે એમ જાણે છે, તેનાં પ્રત્યેક વિચાર, વચન અને કાર્યની પાછળ લાંબી ગણતરી અને એક હિસાબ હોય છે અને એ કાર્યની સામાજિક અને વૈયક્તિક અસરનાં આંકડા મૂકી પ્રવૃત્તિ કરે છે અને કામ હાથ ધરતાં પહેલાં સાત ગરણે ગળીને ચોખવટ કરવાની પિતાની ફરજ સમજે છે. આવેશમાં આવીને કોઈ કામ કરી નાખવું કે મુખથી બોલી નાખવું એ સહેલી વાત છે, અને દુનિયાનાં ઘણુંખરાં કામે એ જ ધોરણે થાય છે. પણ માણસ બેસે છે કે લખે છે કે વિચારે છે, ત્યારે એને ખ્યાલ રહેતો નથી કે એનાં પ્રત્યેક કાર્ય, વચન કે વિચારની એની ઉપર સારીમાઠી, સાધારણ કે સ્થાયી અસર થયા વગર રહેતી નથી. આવા પ્રકારને વિચાર કરીને તે કાર્ય, વચન કે વિચારની શી અસર થશે તેની ગણતરી ગણુને જે મૌખિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિ કરે છે તે સાચે ધર્મપ્રિય માણસ ગણાય છે, તેને પિતાની જવાબદારીને પૂરે ખ્યાલ હોય છે, અને તે જાણતા હોય છે કે વચનવિષાર કર્યા પિતાનાં વિકાસ ઉપર ચક્કસ અસર જરૂર મૂકી જાય છે. એને મન નાનકડું વાકય પણ શિરસાટેની વાત હોય છે અને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] ધર્મશલ્ય વ્યવહારમાં નઝેવું લાગતું કામ પણ એના ધ્યાનમાં બરાબર હેય છે. એ ગટે વાળવામાં માને નહિ, એ કોઈ વાતને કે ઉચ્ચારને નિક ગણે નહિ અને એ પ્રત્યેક વિચારને યોગ્ય માવજત અને મૂલ્ય આપે છે. આટલી ચેખલીઆ વૃત્તિ રાખવી અને પિતાનાં વાણી, વિચાર કે વર્તન ઉપર સંયમ રાખવો એ મુશ્કેલ કામ છે, પણ જે આ પ્રકારને સંયમ રાખે છે તે વિકાસ સાધી શકે છે, આગળ ધપે જાય છે અને જીવનની સફળતા પ્રાપ્ત કરે છે. ઉડાઉ માણસે મળેલી તકને ગુમાવે છે. પ્રાપ્ત થયેલ અનુકૂળતાને વેડફી નાખે છે અને વિચાર કે વતનના મૂલ્યની ગેરહાજરીમાં મહામૂલ્યવતી તકને જતી કરે છે. સાચો ધર્મપ્રિય માણસ વર્તનના પ્રત્યેક અંગને મૂલવે છે અને મૂલવીને તેમાંથી સારતત્વ સંગ્રહે છે, જમાવે છે અને મેળવેલ પૂંછમાં વધારો કરે છે. . It is difficult to think and then to act brunt it pays to do so. : Thoughts of the Grea. Page #158 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૪૫]. [ ૬૬ ] ગ ઠપકો વહેરી-સ્વીકારી લે મુશ્કેલ છતાં હિતકારક છે. માણસ ગમે તેટલો સાવધાન હોય તો પણ તે પકાને પાત્ર અવશ્ય થાય છે, કારણ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. અને ભૂલને અંગે ઓછેવત્તે અંશે એ ઠપકાને પાત્ર જરૂર થાય. પણ હકીકત એવી બને છે કે મનુષ્ય પોતાની ભૂલ અને પિતાને વાંસે જોઈ શકતો નથી અને પરિણામે ભૂલનો સ્વીકાર કરવાની કે ઠપકો સહન કરી સાંભળી લેવાની વૃત્તિ બહુ ભાગ્યે જ થાય છે, ત્યારે પિતાની. ભૂલ ઉડાવવાની, ઠપકો બીજાના શિરે ઢાળી દેવાની અને પોતે જાણે નિર્દોષ, નિખાલસ અને માત્ર ટીકાકાર દ્રષ્ટા હેય એવો દેખાવ કરવાને એ લલચાઈ જાય છે, અને ઘણીવાર તો પિતે ચાહન ગુન્હો કર્યો હોય અથવા પિતાની ભૂલ જાણતાં અજાણતા થઈ ગઈ હોય તો પણ તેને બચાવ કરવાની વૃત્તિ તેનામાં થઈ આવે છે. ઘણાખરા માણસો પોતાની ભૂલ બીજા ઉપર ઢોળી નાખવામાં ગર્વ લેનારા હોય છે, પિતાને દોષ જાણવા છતાં તેને નરેય વાસનાર બની ગયેલા હોય છે અને કેાઈ ઠપકો આપે તે તેમાં પિતાનું અપમાન સમજનારા હોય છે. છેવટે કાંઈ ન ફાવે તો સામા ઉપર ઢાળનારા, તેમ ન બને તે બહાના કાઢનારા અને અંતે કાંઈ નહિ તે વસ્તુમાં કે પડોશીમાં કે નજીકનામાં સાચી ખોટી વાતને, સૂચનાને કે આડે તરવાનો આરોપ કરનારા હોય છે. બાઝી કોઈ પણુ કાર્યની પિતાની સાચી જવાબદારી સ્વીકારવામાં તો ઘણી સરળતા, દીર્ધ વિચારણું અને મને મંથનની જરૂરિયાત રહે છે. એ સર્વ સહેલાં શબ્દો હોવા છતાં ગુણ તરીકે વ્યવહારમાં બહુ ધેરા સગુણો હેઈને ખૂબ મને મંથન અને આત્મપ્રતિભાસ ભાગે તેવી વાત છે. ૧૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ M] ધર્મ જૈસલ્ય. માણસ પિતાના તાનમાં મસ્ત હોય છે. એનામાં વિશેષ વિયા રણું ન હોય તે યે સાચી કે બેટી બાબતમાં જવાબદારી સ્વીકારવા તૈયાર હોતું નથી. એણે ભૂલ કરી હોય કે એની સ્કૂલના થઈ ગઈ છે, તે પણ એ પોતાને બચાવ કરવાનાં છીંડા શેશે, એ વસ્તુની, સાસતી, સંયેની ભૂલ બતાવવા લલચાઈ જશે પણ સરળતાથી સાગ્રી ભૂલ વખતે પણ ઠપકો સાંભળવા તૈયાર નહિ હેય. એના હાથમાંથી ઠામ કે વસ્તુ પડી જાય કે એ ઊંઘતે પકડાઈ જાય, તે પણ એ પિતાને ગુન્હ સ્વીકારવાની સરળતા ભાગ્યે જ દાખવશે. . એનું કારણ માન નામનો અવિકાર છે. માણસ પિતાને પિતાના વર્તુળમાં ના બનવાની કે કહેવાવાની વાત પસંદ કરતા નથી. એના દિલમાં ઠપકાને સ્વીકાર કરે એ એક જાતની માનહાનિ લાગે છે. એટલા માટે યોગ્ય બાબતમાં સાચા ઠપકાને સ્વીકાર કરવો આકરે પડે છે. એ વસ્તુને, પાત્રને, પડખે અડખેના સંયોગોને વાંક કાઢશે, એ ગુન્હાને કે ભૂલને બીજા પર ઢળી દેવા વલખાં મારશે, પણ સાચી બાબતની જવાબદારી સ્વીકારી લેવાની સરળતા ભાગ્યે જ બતાવશે. તેટલા માટે કેમ બાબતમાં ઠપકે ખમી ખાવાની બાબત મુશ્કેલ તે જરૂર છે, પણ તે સ્વીકારવાની આવડત જેનામાં આવી જાય છે તે અંતે સંયમી જીવન જીવી સરળતાનો દાખલો બેસાડે છે અને એવી સરળ વૃત્તિ અંતે એના આત્મવિકાસમાં ખૂબ મદદ કરે છે. અને આવી રીતે ઠપકાને સ્વીકાર કરવામાં નાનપ માનવાનું કારણ નથી. સરળતાથી પ્રાણીની પ્રગતિ ખરેખરી થાય છે અને ધર્મ રાનને મૂલવનાર વગર આંચકે એને આદરી સાચી ગુણવત્તા બતાવે છે * It is hard to shoulder deserved blame but it always pays. Thoughts of the Great Page #160 -------------------------------------------------------------------------- ________________ * *.. જેને ધીરજ કબજામાં નથી તેને તત્વજ્ઞાન પણ હોતું નથી . આ ભારે અદ્દભુત વાત છે અને અનુભવથી જ સમજાય તેવી છે ત્યારે પ્રથમ તે આપણે તત્ત્વજ્ઞાન શું ચીજ છે તેને વિયાર કરીએ અને પછી તેને અને ધીરજને શો સંબંધ છે તે વિચારીએ. તત્ત્વજ્ઞાતમાં એટલે બુદ્ધિમાં ઘણું વિષયોને સમાવેશ કરવામાં આવે છે. આત્મા સંબંધી અને આત્માના પદાર્થ સાથેની વિચારણું જે શાસ્ત્ર કરે તેને તત્ત્વજ્ઞાનનું મહાશાસ્ત્ર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને રીલેસેડી (Philosophy) કહેવામાં આવે છે. તેનું મૂળ વિચારીએ તો. આપને જણાય છે કે philos=loving & sophia wisdom એટલે ફીલોસોફીને અને બુદ્ધિને ઘણો નજીકને સંબંધ છે. એટલે બુદ્ધિશાળી માણસની બુદ્ધિ જ્યાં પહોંચે ત્યાં ફીલસોફી સુરાજ્ય કરે છે. એમાં અત્યારના વિજ્ઞાનને સમાવેશ થાય અને ચેતન અને પુદ્ગલને સંબંધ કયારે ? કેમ ? અને શા માટે થયો ? અને તેનું અંતિમ પરિણામ શું થવું યેય લાગે છે તે સર્વ વાતને અને ખાસ કરીને વિજ્ઞાનનો સમાવેશ તત્વજ્ઞાનમાં થઈ જાય એ રીતે જોતાં ફિલોસોફીમાં તે સર્વપ્રકારની વિચારણુંને સમાવેશ થાય અને આત્માનું અંતિમ ધ્યેય તે નિર્વાણ અને કૈવલ્ય સંપૂર્ણ જ્ઞાન જ તેની પ્રાપ્તિ થાય. એટલે લેફી બુદ્ધિને વિષય બની ગમે તે પ્રદેશમાં માથું મારી શકે. એ પ્રમાણે જોતાં શાસ્ત્રીય સર્વે વિષયોનો સમાવેશ આ ફીલ્સફીમાં જરૂર આવી જાય છે એમ સિધ્ધ થયું. એને ધીરજ સાથે શો સંબંધ છે ? એવો સવાલ ઊઠે. તે બહુ વિચારણા થાય. અને તેના દ્રવ્યાનુયોરના કઠણ વિષયને ધીરજ સાથે સંબંધ શું છે તે જણાઈ આવે. સાદી નામવા-મુસ્લીમ વિસારકા Page #161 -------------------------------------------------------------------------- ________________ [૧૪૮] ધર્મ કૌશલ્ય કહે છે કે જેને ધીરજ નથી તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ બતાવે છે કે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ધીરજ માગે છે. એમાં ઉતાવળ ચાલે નહિ, ગેટા વાળવા બેજે નહિ, પણ સાગ્યવૃત્તિ રાખી ધીરજ રાખવી પડે. એમાં જ્યારે ઉતાવળ થાય ત્યારે તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય નહિ, ટા વાળવા હેય તેનામાં ધીરજ ન હોય અને બીજ વગર વસ્તુ કે આભાને ઓળખાય નહિ. એટલા માટે તત્ત્વરુચિને ધીરજ ને સંબંધ શું છે તે સમજવામાં આવ્યું હશે. જેનું વર્ચસ ધાર્મિક હેય તેણે ધોજ રાખવી ઘટે. તેને ઉતાવળ કઈ પણ કાર્યમાં બેજે નહિ અને એમ હશે કે તેમ હશે તેવી શંકાને પણ સ્થાન નથી. એટલે કોઈ પણ પ્રકારના ગોટાળાને અને ઉતાવળને તત્વજ્ઞાનપ્રાપ્તિ સાથે બને નહિ. તેટલા માટે ધર્મરુચિ છવડો હેય તેણે જે તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તે તેણે પ્રથમ કેળવણી ધીરજની લેવી જોઈએ અને આપણે જેને સામાયિક કહીએ છીએ તેમાં રાખવા એ સમભાવ કેળવો જોઈએ. એમાં કઈ જીવને ગેટા વાળવા પરવડે તેમ નથી. ધર્મિષ્ટ માણસે તે આત્મા અને પદાર્થને-પુરુષ અને પ્રકૃતિને, આત્મા અને પુગળને ઓળખવા જ જોઈએ અને પાયામાં ધીજીને સારી રીતે કેળવવી જોઈએ એ વાતને સાર છે. Whosoever has not patience, neither . doth he possess philosophy. Page #162 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧૪] (૬૮) તે સખાવત બૂરી ચીજ છે જે સ્વાતંત્ર્યને ખ્યાલ ભુલાવે છે અને જે સંન્યાસીમાંથી આવકારદાયક શરમને વીસરાવે છે. સખાવત દરેક માણસે કરવી જોઇએ, પછી તે રૂપિયાનું, નેકરીનું, અથવા ગમે તે રૂપ લે પણ સખાવત વિચારણા માગે છે. રેબઈ સધે નામનો લેખક કહે છે કે તમે ગમે તેવી સખાવત કરે તેમાં અમને વાંધો નથી, પણ તેમાં બે વાતને ખ્યાલ રાખજે. એક તે એ સખાવત કરતી વખતે સામા માણસના સ્વાતંત્ર્યને બરાબર સ્થાન હોવું જોઈએ. ઘણા માણસો સખાવત કરતી વખતે ધ્યાન ન રાખવાને પરિણામે સામાના સ્વાતંત્ર્ય ઉપર ઘા કરે છે અને જાણે સખાવતને લેનાર માણસ હલકો હેય તે ખ્યાલ કરવા મંડી જાય છે. તેમ ન જોઈએ. સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવાની ભૂલ સમજુ માણસ તે ન જ કરે, પણ છીછરીઆ સખાવત કરનાર અથવા પિતાની નામના કાઢવા ખાતર સખાવત કરનાર જાણે અજાણે આ પ્રકારની ભૂલ કરે છે અને સામો માણસ જાણે કે પરતંત્ર હોય તેમ વર્તવા લલચાઈ જાય છે, તેમને કહેવામાં આવ્યું છે કે એમાં તમારી મોટી ભૂલ થાય છે, તમારો હક સખાવત કરવામાં સામાની એટલે સખાવત લેનારના સ્વાતંત્ર્યને એક પણ સ્થાનકે ઘાત કરશે તો તે સખાવતના નામને યોગ્ય નહિ રહે, માટે તમારે સખાવત કરવી હોય તે ઇ જાઓ, પણ સામાના સ્વાતંત્ર્યને કદાપિ પણ હણશો નહિ. સ્વાતંત્ર્ય હણવાને ખ્યાલ સરખે કરશો તે તમે સખાવતને મારી નાખશે અને તમારો ઇરાદે હશે કે નહિ હોય તે પણ તમે પાપના પિટલાં બાંધશે. છે. બીજી ચિત છે તે પણ સખાવતના-એગે સગા વ્યા જેવી Page #163 -------------------------------------------------------------------------- ________________ જ કોશિલ્ય છે. દરેક માણસને સ્વમાનને અને શરમને ખ્યાલ હોય છે. તેને કર્ણપણે પ્રકારે તમે સખાવતથી જાળવી લેજે, એ કાંઈ જેવી તેવી વાત નથી. સખાવતનાં વાજા, ઢાલ, તાંસાં વગડાવશે નહિ અને સામા માણસને શરમમાં નાખશે નહિ. એમ કરવા જશે તે સખાવતના મૂળમાં આગ લઈશ, જેના તાપમાં તમે અને સખાવત લેનાર સળગી Gશે. એટલે સખાવત કરતી વખતે પોતાની ફરજ વિચારી જ અને સ્વતંત્રતા કે શરમના ખ્યાલને બે ઘડી તદ્દન વિસરી જજો. તમારું ઇન મુંજીને કરવાનું ન હોય. તમે સખાવત કરે એ તમારા હૃદયની વાત છે તે કદિ પણે વિસરશો નહિ. એનાં તે વળી ઢેલ તાંસા હેય અને એ તમને શેભે પણ ખરું ? માટે સામેની શરમમે પણ તમારે હણવી નહિ એ ધાનમાં રાખવું અને સખાવતના ઝરાને સુકવરી હિ. એ જેમ ઉલેચાશે તેમ તમને અધિકાધિક આનંદ આપશે, પણ તમને અહીં સુધેએ જે વાર્તા કહી છે તેને કદિ પણ વિસરશે નહિ. એ તમારું આત્મનિષ્ટપણું અને ધર્મિષ્ટપણું બતાવે છે, તેના હાર્દમાં સૂક્ષ્મ બંધ છે અને તે બહુ વિચારવા લાગ્યું છે. તમારે જે ખરા ધર્મિષ્ટ થવું હોય, ગણવું હોય, તે આ રીતે સખાવત કરજો. સખાવતથી સ્વાતંત્ર નાશ અને ઊઘાડા પાડવાની વૃત્તિ ન જ હોવી જોઈએ. That charity is bad which takes from independence its propei priđe, from mendacity its salutary shame. ROBERT SOUTHEY. Page #164 -------------------------------------------------------------------------- ________________ અમ કૌશલ્ય ( ૯ ) જે મનુષ્ય પાતાની આબરૂ અને લક્ષ્મીમ શિખરે પહોંચ્યા હોય તે કોઇ પણ યુગના મેલમાં મેમા માસા નથી, પણ જે માણસે પાતાની જાતને સ્વચિત્તની વહાલપણાને બદલે બીજાને ઉત્તેજન આપે છે. અને તેમાં પેાતાનાં પ્રેમને પાવે છે. તે ખરેખરા મેટા છે. મનુષ્ય એ પ્રકારના હૈાય છે: એક તા જે પેાતાની જાતનું જતન કરે છે તે અને ખીજા અન્યને ઉત્તેજન આપનાર હોય છે. આવા પ્રકારના માણુસા ખરેખરા મેટા છે અને મેટાઇના નામને યેાગ્ય છે. આપણે મોટા નામ કાઢનારને મોટા માનવા લલચાઇ જઇએ છીએ અથવા ધણા પૈસા જેની પાસે હોય તેને મોટા માનવા લલચાઈ જઇએ છીએ. પણ મેટાઈ પૈસામાં નથી. પણ જે માણુસા પોતાની જાતને માટે વિચાર કરવા કરતાં પરતે સુખ કેમ થાય તેના જ મુખ્યત્વે વિચાર કરે અને બીજાની સુખસગવડ જાળવી રાખે તે સાચા મેટા માલુસ છે. તેમની નામના ભલે ન થાય, પણ તે સાર્યા મેાટા માણસ છે અને તેના સાનિધ્યમાં રહેવું તેમાં આત્મસાષ છે. તેઓને જાળવવા, ખીજા માટે વિચાર કરવા તેમાં જ માટી વાર્તા છે, તે આપણ્ડુ કતવ્ય છે. તેએની સેવના કરવી એ લહાવે સમજવા. આવા માણસા કાણું છે? જેઓ પોતાના મનના વિચાર ખŘ ખીજાતાં જ વિચાર કરે અને ખીજાને જ ઉત્તેજિત દશામાં રાખે ૧૧ 1 આવાં માણસને કેમ તેવાને શેાધી કાઢવા મુશ્કેલ નથી. પ શેાધવા એ મુખ્ય સવાલ છે, આપણુને ખંત અને ચીવટ હોય Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૫૨ ] ધર્મ કૌશલ્ય તે તેવા માણસે જરૂર મળે અને આપણને પ્રસંગે પ્રાપ્ત થાય તે તેના સાચા સાનિધ્યમાં રહેવું તેમાં આપણું કામ થઈ જાય. અને શોધખોળ કરવામાં તે આપણુ દાનત સાફ જોઈએ. એટલે વાત એમ છે કે શેધખોળ કરી તેવા માણસોને શોધી કાઢવા અને તે જ ખરા લાયક મોટા માણસ છે એમ સમજવું. પ્રથમ તે આવા માણસો મળવા મુશ્કેલ લાગશે પણ તેવા માણસે જરૂર મળી આવશે. તેમને શોધી કાઢવામાં બહાદુરી છે પણ એમને શોધવા તે જરૂર પડે. કુશળ માણસ ધર્મદષ્ટિએ આવા ખરા મોટા માણસોને શોધવા પ્રયત્ન કરે, એમને શોધવામાં મહત્તા છે, એમને ઓળખવા એમાં જીવનસાફલ્ય અને એમની સાનિધ્યમાં જીવન પસાર કરવું એ બુઝ છે; માટે બનતા સુધી આવા ત્યાગીને શોધવા અને એમની નિશ્રામાં જીવન કાઢવું અને જિંદગીનો લહાવો લે એ બચ્ચાનાં ખેલ નથી એટલું યાદ રાખવું. જીવનને લહાવો લે. મનખા દેહને એળે જવા દેવો નહિ. નહિ તો આ ભવ પણ એક ફેરા સમાન થઈ જશે. The greatest men of any age are not those who have reached the pionacle of fame or fortune, but those whose hearts were emptied of self-love to become of comfort and encouragement for others. Page #166 -------------------------------------------------------------------------- ________________ ધ કૌશલ્ય | ૧૫૩ ] ( ૭૦ ) ઇંદ્રિયોની વૃત્તિના સ્વભાવ જ એવે છે કે તે કદિ સત્તાષ પામે નહિ, જેથી માણસ નિત્ય દુ:ખી અને અસાષી રહે છે. ઇંદ્રિયેા કદી તૂમ થતી નથી. આજે ધરાઈને ઊયેા હાય ત પણ કાલે સવારે તેના પેટમાં ગલુડિયાં રમતાં જણુાય છે, તે જ પ્રમાણે શ ધડિયાળા લીધેલી ઢાય તે અગીઆરમી લેતાં આંચકા આવતા નથી, અને તે જ પ્રમાણે પૌદ્દગલિક સર્વ ખાખતાનું સમજવું. આંખનુ જોવાનુ` કા`, કાનનું સાંભળવાનું કાય કદી પણ પૂરું થતુ નથી, અને નાક તેા સુધ્ધા જ કરે છે. તે જ પ્રમાણે શરીરના સર્વે ભેગા માટે સમજવુ. આજે ઈંદ્રિયે। ધરાઇને મેઠી છે એમ તેટલા માટે સમજવાનું નથી, એ તા સદા અસàાષી રહ્યા કરે છે અને ભૂખી થઈ જાય છે. એને કાઈ પણ કાર્ય પરિપૂર્ણ` લાગતું નથી અને તે દક્રિયા તા પેાતાના બદ્લા અત્રમાં, શાકમાં, શુષામાં અને પાણુમાં વધારે ને વધારે લે છે, એટલે એ ઇંદ્રિયા આપણામાં પહેલા અસતેષનું ધર બને છે. આપણને આજે કદાચ દ્ગલિક ચીજથી આન થાય તે વધારે વખત ટકતા નથી. હાશ ’ કાઈ વિસ થતી નથી અને ઇંદ્રિયભોગને વધારે તે વધારે પ્રમાણમાં મેળવવા માણુસ વલખાં માર્યાં કરે છે, એને મનુષ્યભવનું દુઃખ કહેા કે ગમે તે કહા, પશુ તે સ્વીકારીને જ ચાલવુ પડે છે અને એ રીતે આપણા સંસાર વધ્યા કરે છે. ઇન્દ્રિયા મનગમતું આપવાથી તૃપ્ત થતી નથી, પણ મવાથી તૃપ્ત થાય છે. નહિ તે આપણા ચાલુ અસંતાષને આરા આવતા નથી. એ સત્ય આપણે સમજી લેવાની તેટલા માટે જરૂર છે. પાષણુ મનથી થાય છે એ નવા પણુ લાભકારી સિદ્ધાંત છે તે પ્રથમ સમજવુ જોઇએ. 6 Page #167 -------------------------------------------------------------------------- ________________ t ] ધ કૌશલ્ય - ઈદ્રિય અજબ વસ્તુ છે એ તો સમજાય તેવી વાત છે. એનાં દુઃખનું કારણ આપણુમાં ચાલુ રહે તે અસતિષ અને પરિણામે થતી દુઃખી અવસ્થા પર આધાર રાખે છે, અને તે છે જ એમ ધારીને આપણે આ લેખની શરૂઆત કરી છે, તે થાય તેટલું તેવું દમન કરે, કારણે કે ઈકિયપષણ નકામું છે એમ અનુભવીઓ કહે છે અને આપણે તેને સ્વીકાર કરવો પડે તેમ છે. જેઓ ઈદ્રિયની આ અસ્વસ્થ અવસ્થા સમજતા ન હોય તે ગમે તેમ વર્તે, પણ તમારા હૃદયમાં તે ખરે ધર્મ વચ્ચે છે એટલે તમે ઇંદ્રિને દમશે એવી અમારી ખાતરી છે. તમે એને પંપાળ્યા કરશે ત્યાં સુધી તમારે અસંતોષ અને દુઃખી એવસ્થાને છેડે નહિ જ આંવે એ આર્ય સત્ય છે અને તેના સ્વીકાર મેં નિજાનંદ છે. તમે તમારી દિશા બક્યો, તેટલા માટે રસ્તો બદલી નાખે અને ઈદ્રિના પિષણને છોડી દે, એમાં જ તમારે સાચે જયજયકાર છે અને ગૌરવ છે. તમે ઈદ્રિયને પિષો નહિ, પણ દમે એટલે તમારી અભીષ્ટ મને વાંછના ફળશે, એમાં અમને મુદ્દલ શક નથી અને તમારો અંસતેષ અને દુઃખી અવસ્થાનું અમે જે નિદાન કર્યું છે તે અનુભવને પરિણામે જ થયેલ છે. એટલે તમને ઈભિદમનમાં ખૂબ મજા આવશે. તે વાતને તમે વિચારે એટલી પ્રાર્થના છે અને તે અસ્થાને નહિ થાય તેવી અમારી ખાતરી છે. . It is a function of organs that they are never Satisfied. People always remain unsatisfied and Pathfül bly organs. Page #168 -------------------------------------------------------------------------- ________________ ધર્મશય (૧૫ ( ૧૧ ) માણસ જ્યારે વૃત્તિનાં દાસ અને છે ત્યારે તંજન્ય જન્મતા રાગદ્વેષમાં જકડાય છૅ, રાગદ્વેષ જ દુ:ખમૂલક ભવની લેાખડી બેઠી છે. --- વૃત્તિએ માણસને દાસ બનાવે છે. અમુક વાત ગમે અને અ વાત ન ગમે, તે વ્રુત્તિઓ છે. વૃત્તિ પસંદગી અપસંદગીને જન્મ આપે છે. આ અમુક વસ્તુ ગમે; બીજી .વસ્તુઓ ન ગમે, તેનું કારણું, ભાવાભાવનું કારણુ અને પસંગી યા ખાતુ કારણ આ રીતે ત્તિઓ જ બને છે. એના પર જેતે અંકુશ મૂકતાં આવડે તે આ સંસારને જીતી જાય છે. પછી તેને ભાવ, અભાવ કે પસદંગી, અપંસદગીને અવકાશ રહેતા નથી. પછી તેને સવ` વસ્તુઓ પ્રત્યે એકાકાર નિ:સારતાનું રહસ્ય સમય છે. એના મનથી સર્વ વસ્તુએ સરખી લાગે છે અને કાઇ તરફ તેને ભાવ કે અભાવ થતા નથી કે પસંદગી અપસંદગીને અવકાશ રહેતા નથી. અને મનથી સ વાત સરખી જણાય અને મનુષ્યપ્રેમ તેને પસંદગી, અપસંદગી કરાવતા નથી, માટે વૃત્તિ પર વિજય મેળવવા અતિ જરૂરી છે; એમાં કાઈ પ્રકારની શંકા રહેતી નથી. તેટલા માટે સર્વ મનુષ્ય એ વૃત્તિ પર વિજય મેળવવા પ્રયત્ન કરવા. અમુક વાત ગમે છે અને અમુક વાત ગમતી નથી એવી વૃત્તિ રાખવી ન જોઇએ, અને સવ વસ્તુને સરખી ગણી એ ભાવ મનુષ્ય તરફ ફેરવવા જોઇએ. એમાં અમુક મનુષ્ય ગમે, અમુક ન ગમે એમ થવુ ન જોઈએ. · એબાવાભાવ અથવા પસંદગી કે વૈરવૃત્તિમા વિરાધી બને છે, અને એ ભાવ પણ ળવવા એઇએ. જો કે એ વૃત્તિને અંકુશમાં લેવી ઘણી મુશ્કેલ છે, પણ મુશ્કેલ માટે જરૂરી છે, કારણ કે સંસારના નિકાલ વૃત્તિ પરના અંકુશ છે. - Page #169 -------------------------------------------------------------------------- ________________ [૧૫] ધર્મ કૌશલ્ય એ સર્વ કારણ રાગદેષજન્ય છે. એમાં ત્તિને દાસ બનાવતાં આવડે તે ભારે કામ થઈ જાય છે, કારણ કે સંસાર એક ઝાડ જેવો છે અને સંસાર વૃક્ષનાં મૂળ કષાય છે, કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. સંસારવૃક્ષના મૂળમાં કામ લાગે તેટલા માટે તેને કાપી નાખવું જોઈએ, કારણ કે રાગદેષ એટલે કષાયના અર્થમાં એ શબ્દ વપરાય છે અને કષ એટલે જ સંસાર તેને જેનાથી આયા એટલે લાભ થાય તે કષાયે છે. અને તે સંસાર વૃક્ષના મૂળ છે, એટલે વૃત્તિને અંકુશ કરવો એટલે રાગદેષ પર વિજય થાય છે. અને પરિણતિમાં જે સંસારને રસ પડે છે તે અનોખો છે. તે સંસારને ભારે વધારી મૂકે છે તે પર વિજય મેળવવા માટે રાગ દેષ પર વિજય મેળવવાની જરૂર છે, એ વગર એટલે એવા વિજય વગર સંસાર વધતું જ જાય છે અને આ પ્રાણીને સંસારરૂપ બેડીમાં રાખ નાર જે કોઈ વસ્તુ હોય તે આ રાગદેષ જ છે અને રાગદેષને એ ઉત્પન્ન કરનાર છે. રાગદેષ અને ભાવ અને અભાવ અથવા પસંદગી અપસંદગી રાગદ્વેષ ઉપર આધાર રાખે છે અને રાગદ્વેષ બેડીરૂપ છે અને સંસારજન્ય છે એમાં તે કઈ જાતની શંકાને સ્થાન નથી માટે વૃત્તિજન્ય રાગદ્વેષને છોડે, કારણું સર્વ વાતને આધાર રાગ ષ પર છે. તે જેમ સંસારને મુકાવનાર ઔષધ છે, તેમજ સંસારને વધારનાર અને સંસારમાં રાખનાર એ બેડીરૂપ છે. બેડીને તેડવી કે રાખી મૂકાવી એ વૃત્તિ પર આધાર રાખે છે. When a man becomes servant of likes and dislikes, he is involved in fascinations and dislikes. These fascinations and dislikes are like a brake of Bhavas and Şamsara, Page #170 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય (૭૨) દુઃખ એ મનુષ્યને શિખવનાર માટે ધર્મગુરુ. છે. તેની નીચે આત્માઓ વિકસે છે. દુનિયાના સર્વ માણસો સુખને ચાહે છે અને તે મેળવવા માટે પ્રયત્ન કરે છે. તે માટે શિક્ષણની જરૂરિયાત રહેતી નથી. બીજા માણસો તમારી સાથે કેવી રીતે વર્તે છે તે સુખપ્રાપ્તિને એક નિર્ણિત ઉપાય છે' અને તેને સમજવામાં ઘણું મનુષ્ય નિષ્ફળ જાય છે. અજંપાનું કિરણ બને છે. અજપાને માણસ દુઃખ માને છે, પણ તે વાસ્તવિક રીતે દુઃખનું કારણ સમજ નથી અને નકામાં વેરવિરોધ વધાર્યા કરે છે.' એમ જોતાં જણાશે કે દુઃખ એ વસ્તુતઃ દુઃખ નથી, પણ આભાસ માત્ર છે. દુઃખમાં વધારે દીન-ગરીબ તરફ નજર થાય છે અને તમે જે વાસ્તવિક દુઃખની તારવણું કરવા માગતા હે તે તમારાથી વધારે દુઃખી માણસને જોશે અને તેનું દુ:ખ સમજશે તો તમને તમારું દુઃખ સહન કરવું જરા પણ મુશ્કેલ લાગશે નહિ. તેટલા જ માટે દુ:ખમાં વધારે દુ:ખી માણસને જોવાનું કહેવામાં આવ્યું છે. એ રહસ્ય જે સમજે તેને વાસ્તવિક રીતે દુઃખ ખમવું મુશ્કેલ લાગતું નથી. એ દુઃખને આનંદથી ભેગવી લે છે અને સર્વથી વધારે લાભ દુઃખ સહન કરનારને એ થાય છે કે એનો આત્મા વધારે વિકાસ પામે છે; એટલે દુઃખમાં વધારે દુઃખીને દેખવા, આંધળાને જેવું, ભાઈ વગરના, બહેન વગરના, ધન વગરના માણસને જેવા, તંદુરસ્તી બાબતમાં નબળા ઉપર નજર રાખવી. એને પરિણામે આત્મવિકાસ વધી જશે એ મહાન લાભ છે અને દુઃખ ઊડીને એંટી જતું નથી એ વાત ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે અને ઘણું ગંભીર રીતે વિચાર કરવા લાયક છે. એમાં જે પાછા પડે છે તે દુઃખ સહન કરી શક્તા નથી અને નકામી રીતે આત્માને વિકાસ અટકાવી દે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯ ] ધર્મ કૌશલ્ય તેને આ ગ્રંથકાર કહે છે કે તમારી આત્માની પ્રગતિ પશુ આ દુ:ખ સહન કરવાની તમારી ટેવ પર આધાર રાખે છે, માટે તમારે તમારા આત્માને ઓળખવેા અને તેની પ્રગતિ રુધાય તેવુ કામ કરવુ નહિ. અને દુઃખ સહન કરવું એ તા આત્મિક ધર્મ છે. અને તે તમે સારી રીતે જાણેા છે. તેથી આત્મવિકાસ માટે પશુ તુમારે દુઃખ સહન કરવું જોઇએ. એમાં ફાઇ પ્રકારને વિસંવાદ નથી, તેથી આત્મવિકાસને સાધ્ય ગણા અને જે રીતે તમારું' વસ તમારા આત્માને લાભકારી જણાતુ હોય તે આદરા, દુ:ખતે સમતાથી સહન કરવું એ આત્મવિકાસની એક ચીજ છે, જરૂરી છે અને તમારા આત્મવિકાસને લાભ કરનારી ખામત છે, માટે તેને તમે આદરા અને જૂઠી આળપપાળ છોડી દો, અને નાતી માટી ખાલતમાં કકળાટ ન કરા, દુ:ખ સહન કરતી વખતે તે આકરું લાગે છે, પણ આત્મવિકાસને અંગે તે જરૂરી છે અને તમને તે સુખ અને દુ:ખ અન્તુને અનુભવ છે. પણ તમારું હિત દુ:ખતે પક્ષ કરવામાં જ છે એમ આ ગ્રંથકાર કહે છે અને તમે તેને સમજવા પ્રયત્ન કરો છે. એ તમારું લક્ષ્ય છે અને તેને સમુને અનુસરે તેમાં તમારુ' ભૂષણ છે. ધી માલુસ દુ:ખથી ગભરાય નહિ, તેમજ નાસી છૂટવાતે પ્રાત્ન કરે નહિ, એ યંત્ન નકામેા હાય. તેને લાભ ન જ કરે. માટે જે આવી પડે તેને સહન કરવુ તેમાં જ તમારી ભવ્યતા છે. એમ કરવાથી તમને દુ:ખની માત્રા લાગશે નહિ અને તમે દુ:ખને પણ સુખ તરીકે ભગવી શકશા, માટે કેડ ખાંધે અને આવી પડે તેને સહન કરવા તૈયાર થાએ. અતે તમારા વિષય છે એ ખાતરીથી માનજો. Pain is the great teacher of mankind. Beneath it souls develop. Page #172 -------------------------------------------------------------------------- ________________ [૧ 1 : જો બરાબર તુલના કરવામાં આવે તે છેક છેલ્લી ઘડી સુધી મુલતવી રાખેલ સખાવત એ પિતા સિવાય અન્યના પૈસાની સખાવત છે એમ સમજવું આવી રીતે સખાવતમાં પૈસા નાખવાં તે બીનકૃપયોગી છે કારણ કે પોતાને હાથે વાવેલ હોય તેને ભક્વા તે માણસ પોતે મય છે, પણ આ તે પુત્ર પુત્રી સગાહીઓને આપી જવાના પિસા તે માણસ વસિયતથી સખાવતમાં વાપરે છે. આ માણસને ધન પ્રત્યે અધ્યાસ એટલો બધો છે કે એને ખબર પડતી નથી. તે પિતાના પૈસાની સખાવત કરે છે કે પારકા સિની. સખાવત વગર માણસ ગુજરી જાય છે. અને જો તે મનુષ્ય વસીઅતનામું કર્યા. વગર ગુજરી જાય છે જેને જેમાં પિસા જવાના હોય તે માણસ ના પૈસા તે સખાવતમાં વાપરે છે એમ સમજવું. ત્યાં ઇન્ડીઅતસકસેશન એક્ટ પ્રમાણે વડીલોપાર્જિત પૈસા અને પાર્જિત પૈસા તકાત માનવામાં આવતા નથી, એટલે માણસ વિલ વગર જે ભરી જાય છે. જેને પૈસા જવાનું હોય તેના તે વપરાય છે અને વીલ કરે તે વસિઅત પ્રમાણે તે પારકાના પૈસાની સખાવત કરે છે. પાકાતે આપવાના પૈસાનું વસિઅતનામું આ રીતે હિંદુ સિવાયના બીજા માણસો તિજોરીમાં મૂકી રાખે છે. તે પ્રમાણે પૈસા જેને જવાના હોય તે સિવાયના સર્વ વસિઅતનામા વગરના વાસદારો કહેવાય છે. તેને ભળવાના પૈસા આ રીતે છેક છેલ્લી ઘડી સુધી સખાવતને મુલતવી રાખનાર વાપરે છે. એ રીતે એ સખાવત પારકે પૈસે થઈ કહેવાય. એટલે બળતું ઘર કૃષ્ણપણ થાય છે એમ સમજાય છે. અને પારકાને આપવા માટે ગોઠવણ કરનાર અણ જે સાવવા Page #173 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ધર્મ કૌશલ્ય કામમાં તે પૈસાની રકમ માટે વસિઅતનામાથી તે રકમ મૂકી જાય તે પણ એ બીજા માણસના પૈસા થયા. એટલે વીલ કરનાર અથવા ન કરનાર પારકાના પૈસે ઉદાર બને છે; અને તેટલા જ માટે છાપાંએમાં વીલ વગર જનારની રકમ એ પારકી થાપણુ જ તરીકે આવે છે. એટલે અમુક વર્ષમાં પૈસા ડેપ્યુટીન આવે તે સર્વ પારકી થાપણ છે એમ સમજવું. પોતે ન વાપર્યા તે પૈસાને અંગે વસિયતનામું થાય અને એ સખાવત થાય તેની પારકાને પૈસામાં ગણના થાય છે એ વાતમાં વિચાર કરવા જેવું તે ઘણું લાગે છે, પણ તે જદી જ વાત છે. તમે પાસ્કાના પૈસાની એટલે પારકાને આપવાના પૈસાની સખાવત ન જ કરી શકે એવી બેકનની સૂચના છે. એટલે તમારા હાથે સારું ટ્રસ્ટ કરો કે બીજી રીતે તમારી હયાતિમાં પૈસાનો સંવ્યય કરે, છેક છેલ્લી ઘડી સુધી એ વાત મુલતવી રાખ મા એ એને કહેવાનો આશય છે અને હાથે તે સાથે જ છે. બળતાં ઘરને કૃષ્ણાર્પણ કરનાર આ દુનિયામાં જોવામાં આવે છે, પણ તે પોતે ન જ વાપરી શકે. પણ બળતા ઘરને લેવાય તેટલો લાભ લીધો, અને આ ભવમાં હયાતિમાં ન લાભ લીધે એવી વાત થશે; માટે છેલ્લી ઘડી સુધી સખાવતને મુલતવી ન રાખે. કરવું હોય તે હમણું કરો અને જેમ બને તેમ જલદી સખાવત કરે એમ કહેવાનો આશય છે. ધર્મિષ્ટ માણસ છેક છેલ્લી ઘડી સુધી સખાવતને મુલતવી ન રાખે. - - He that defers his charity until he is dead is, if a man weighs it rightly, rather liberal of another man's 'goods than his own - Bacon Page #174 -------------------------------------------------------------------------- ________________ કૌશલ્ય [૧૧] (૭૪). સેતાનને હમેશા પરના સુધારા પસંદ ન પડે, તેમજ તેથી તે ગભરાય અને તેને તે પરની સખાવત અને ધીરજનો ભય થયા કરે. સંત અને સંતાન વચ્ચે જે અનેક તફાવત છે તેમાંનાં અત્ર નાણું તફાવત પર ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. તેમાં બે પ્રકારની વાત છે કે કેટલીક ચીજ તેને ગમતી હોય છે, અને કેટલીક ચીજ તેને અણગમતી હેય છે. સંતાનને જે ગમે તે સારા માણસને ન ગમે એટલે સંતપુરુષને એ વાત ગમે તેવી હેતી નથી. સંતથી સંતાન ઊલટા પ્રકારને હેય છે તે આટલા ઉપરથી સમજાય છે. એટલે સંતપુરુષને જે ગમે તે સેતાન (હલકી વૃત્તિવાળા) માણસને ન ગમે. ત્યારે એવી કઈ ચીજે છે કે જે સેતાનને ગમે અને તેનાથી ઊલટી કઈ ચીજો છે જે સેતાનને ન ગમે અને સંતપુરુષને ગમે. તમે અવલોકન કરીને તપાસ કરશે તો જણાશે કે સેતાન હંમેશા સુધારાની વિરુદ્ધ હેય છે, એ સુધારાની સમીક્ષા કરતું નથી, એને સુધારા તરફ વિરાગ હોય છે અને એની આખી મને શા સુધારાની તરફેણમાં હેતી નથી. એ સુધારાને તેડી પાડે, એ સુધારાની વિરુદ્ધ વિવારે બતાવે, અને જે રીતે બને તે રીતે એ સુધારાને વગેરે, એવા પુરુષો સેતાનની અસર નીચે આવે છે એમ તમારે માની લેવું. ખૂબ વિચાર કરીને કરવા ધારેલા સુધારામાં પણ તેની નિંદા અને ખાંપણશોધન હોય ત્યારે સમજવું કે સદરહુ સુધારે યોગ્ય છે અને તેની સ્કૂલના કરનાર સેતાનની અસર તળે છે. આ સેતાનના પ્રથમ લક્ષણ પર વાત થઈ. એમાં ચાલુ જમાનાને યોગ્ય સુધારા પૂરતી વાત થઈ અને એવા Page #175 -------------------------------------------------------------------------- ________________ t૧૬ ]. ધર્મ કૌશલ્ય અથવા અથવા બીજા કાળને કી મા કે વસીયતનામાવત સુધારા તરફ અણગમો બતાવનાર સંતાનની અસર નીચે છે એમ આપણી તારવણું થઈ. તેવી જ રીતે સંતાનને સખાવત અને ધીરજ ગમતા નથી. સખાવત એટલે બીજાને લાભ થાય તેવું કામ અને ધીરજ તે શાંતિ, આત્માને પિતાને લાભ કરનાર કામ, આવું પરને અને સ્વર્ગે લાભ કરનાર કામ સખાવત અને ધીરજનું છે, તેને કાંઈ ગમતું નથી. એ સખાવતી કામ તરફ તથા ધીરજ તરફ પિતાની નાપસંદગી બતાવે છે. સેતાનને એ સખાવતી કામો સામે વિરોધ છે, અને સખાવતરૂપે કરેલ ધર્મદે અને તે માટે કરેલ ટ્રસ્ટડીડ કે વસીયતનામું ગમતાં નથી અને તે “ધીરજના ફળને કદી મીઠાં” માને નથી. તે રીતે સખાવત અથવા ધીરજથી જે વિરુદ્ધ છે તે સેતાનની અસર તળે અથવા સેતાની પુરુષ છે એમ સમજવું. સંતાનને સુધારાનું કોઈ કામ ગમતું નથી તેમજ સખાવતના કામ તરફ તે અણગમે બતાવે છે, એટલે સારા કામ એને ગમતાં નથી અને ખરાબ કામને એ પસંદ કરનાર છે એ નિષ્કર્ષ નીકળી આવે છે. આમાં ધર્મપ્રિય મનુષ્ય સંતને અનુસરવે કે તેના વિરોધી સેતાનને અનુસરવો તે વિચાર કરીને જોવા ગ છેઅમારી સલાહ તે એ છે કે સંતપુરુષને અનુસરાય તેટલું અનુસરે, તેને ગમે તે કરે અને તે દ્વારા તમારી ધર્મપ્રિયતા બતાવી આપો. તમને સેતાન ધર્મિષ્ટ બનાવી ન શકે એ તો તમે જાણે છે, તે પછી તમારી ગણુના અધમપ્રિયમાં થશે અને તમને સંતાનને અનુસરનાર ગણવામાં આવશે, તમે એવું ન જ ઇચછે. ધર્મ પ્રિયંતા સંતને અનુસરવામાં છે. The devil loves nothing better than the intolerance of reforms and dreads nothing so much as their charity and patience J. R. Lowecll Page #176 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [ ૧૬૩] (૭૫) પ્રેમાળ શબ્દો, સહાનુભૂતિપૂર્વકનું ધ્યાન અને માણસની કોમળતા પર આઘાત કરે તેવા પ્રસંગે સામે સાવધાનીઆમાં પાઈને ખરી નથી, પણ એનાં મૂલ્ય અણમોલ છે, જીભને મીઠી રાખવામાં પાછો ખરય નથી. સારવાળી જી ગમે તેવા માણસને વશ કરે છે. વેપાર કરે તે ચીની સાકરનો જ કર, એળિયાને વેપાર તે ગમાર કે અક્કલહીણુ માણસે કરે. અને અહીં રહીને કેટલું રહેવું છે ? એમાં વળી કડવી જીભ વાપરીને વેર વસાવવાં બેજે પણ ખરા ? અને મીઠું બોલવામાં જાય શું ? એકી એક સ્ત્રીને “બા” કે “મા” કહી શકાય અને બાપની બેરી પણ કહી શિકાય અને એ વાત ખોટી નથી, પોતાની સગી મા તે પોતાના સગા બાપની બેરી થાય જ. પણ બાને બાપની બૈરી કહે ત્યારે બન્ને પડે કે એમ બોલવામાં તથાંશ હોવા છતાં વિવેક નથી, વ્યવહાર નથી, મર્યાદા નથી, આવડત નથી, માનસુવિધાને અભ્યાસ નથી, એટલે સત્ય બોલવું જેટલું જરૂરી છે, તેટલું જ ક્યિ બોલવું જરૂરી છે. દુનિયાદારીના કામમાં પ્રેમાળ શબ્દો બોલનાર કામ કાઢી લે છે, સામાને પિતાને બનાવી શકે છે અને પિતાને માટે સારો મત જપને કરી શકે છે અને પ્રેમાળ સાબ્દ બોલવામાં તસ્દી નથી, તકલીફ નથી, થયાસ નથી, પાઈને ખરચ નથી અને ગોઠવણ કરવી પડતી નથી. એનાં મૂલ્ય અમૂલ્ય છે અને જીવનપંથને સરળ કરનાર અનુપમ માત્રા છે. અને બેલતાં ચાલતાં કે વાત કરતાં સામા ઉપર પૂરતું ધ્યાન છે, તેની વાત ઉપરે સહાનુભૂતિ છે, તેની માંગણું માટે બનતું કરવાની તમન્ના છે અને બનતું કરી છૂટવાની પોતાની ફરજ છે, એમ બતાવવું અને સામાના મન પર ઠસાવવું. એ બાપડે લું ગેખી Page #177 -------------------------------------------------------------------------- ________________ [૬૪] ધર્મ કરત્ર ગાખીને તમારી પાસે રાવ ખાવા કે ભલામણુને પત્ર લેવા કે કાંઈ કામ કરાવવા આવ્યું હોય તેના તરફ તેછડાઈ બતાવવી, તેને રેફ બતાવે, પોતે ઘણું વ્યવસાયી છે એમ બતાવવા ધાંધલ કરે કે પિતાને તે આવા સેંકડે લફરાં લાગેલાં છે એમ બતાવો જેથી એને કે અને કેટલો આઘાત લાગે તેની કલ્પના કરો છો ? કેટલીકવાર તે દૂર દૂરથી એ તમને મળવા આવેલ હેય, તમે એનું કામ જરૂર કરી આપશો એવી આશાભેર એ તમારી ફરતી ફેરફુદડી ખાતે હોય, તમે કયારે હાઓ છો અને ક્યારે પુરસદમાં છે, તેની તપાસ કરીને આવ્યું હેય, અને તમે એને આદર પણ ન આપે, ભભકામાં રેફ બતાવે અને જાણે તમે કોઈ જુદી જ દુનિયામાં હે–આવો દેખાવ, આવે દમામ, આ રફ કદી ન કરતાં બને તેટલું કામ કરી આપજે, તેને ધીરજ આપજે, તેના કામ તરફ લાગણી દાખવજો અને જીવનમાં આવાં કામ જ સાથે લઈ જવાનાં છે એટલું અવધારજો. અને સામાને ઘા વાગે એવું કદી બેલતા કે વર્તતા નહિ. હવે જોયા તમારા બાપદાદા! હજુ તો દીકરીના લોહીના પૈસા ખાઈ ગયા છે અને ગામનાં જમણેમાંથી ગોળપાપડી ચોરી લાવ્યા છે. તેની ત્રિકાશ તે ધૂએ અથવા હરામજાદા, મૂરખા, ગાહા, મીઠા વગરના, બેવકૂફ–આવા આવા શબ્દભંડળ કાઢતા નહિ. શબ્દનાં બાણ આકરો વાગે છે, હાથ નીચેને એશિયાળો માણસ કદાચ ખમી પણ ખાય, પણ એના હક્યમાં આધાત પડે, એ નરી હિંસા છે, એ કદી ભૂલો નહિં. અને તમને એવા આઘાતે કરવાનું છે હક્ક છે તમે શેઠ છે કે અમલદાર હો, સત્તાધિકારી છે કે પ્રમુખ હે, ઉપરી હો કે ગૃહપતિ -સામાને આઘાત લાગે તેવું તમારાથી બોલાય નહિં, વર્તાય નહિં. - આ ત્રણે બાબતે ચીવટ રાખવાથી સુધરે, ધ્યાનમાં રાખવાથી Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉમે કેશલ્ય [ ૧૬પ ] પલટા લે અને પ્રેમની કલ્પના અને જીવનની મર્યાદા વિચારવાથી અમલમાં આવે. એના ઉપયોગમાં એક પાઈને ખર્ચ નથી, એનાં વ્યવહારમાં મહેનત નથી, એના અમલમાં તકલીફ નથી. આવી રીતે વગર પ્રયાસે મળતું ઉચ્ચ પ્રાગતિક જીવન કરવાનો નિશ્ચય કરી લો અને તમે ઉચ્ચ આદર્શ રાખશે એટલે તમારી આસપાસનું વાતાવરણ પણ પલટાઈ જશે અને તમે અસલ ખાનદાન ઉચગાહી ચારિત્રશીલ માણસ છે એવી તમારી છાપ પડી જશે. તમને અંતરનો આનંદ થશે. અંતે ચાલ્યા જવાનું તો છે જ, બધું મૂકીને જવાનું છે, તે આ વગર ખર્ચની માણસાઈ મેટાઈને લહાવો લો અને જીવનને ધર્મમય, આનંદમય, પરોપકારી, ઉપયોગી અને આદર્શવાદી બનાવો. આવા વગર ખરચના ધર્મને જીવવા પ્રયત્ન કરશો એ સાચું ધમ કોશલ્ય છે અને અલ્પ પ્રયાસે સાધ્ય છે. Kindly words, sympathising attentions, watchfulness against wounding men's sensitiveness -those cost very little, but they are priceless in their value. H. W. ROBERTSON. Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] ધર્મ કૌશલ્ય ( ૬ ) લખલખ કરતી જીભે અને કથખતના ઉત્સાહે ધર્મને જેટલું નુકસાન કર્યું" છે અને સત્યને વિકૃતરૂપે જેટલુ બતાવ્યું છે તેટલું કોઈ પણ વસ્તુએ કર્યું નથી. ધર્મની બાબતમાં ઉત્સાહની જરૂર છે એની ના નથી, પણ તે વખતસરના હાવા ઘટે. ધર્મ એ તે મહાન ચીજ છે, એ માટે ઉત્સાહ. જરૂરી છે. પણ તે માટે વખત શેાધવા જોઇએ. કવખતે ઉત્સાહ બતાવવામાં આવે તે વાત વટકી પડે છે અને મારી જાય છે, તમે ધમની બાબતમાં ખાસ ધ્યાન રાખીને જોશે તેા તમને માલૂમ પડશે કે એમાં કવખતના ઉત્સાહ નકામા નીવડે છે. વખત જ્યારે થયા હૈાય ત્યારની વાત જૂદી છે. તે વખતે જે ગાણું ગાવામાં આવે અથવા ધર્માંની વાતા કરવામાં આવે તેા યાગ્ય થઈ પડે છે અને સામા ઉપર તેની અસર નીપજાવી શકાય છે. વખતે વાત શાભે અથવા મારી ન જાય અને ધમ શાંતિનું વાતાવરણ ફેલાવનાર તત્વ હાવાથી તે સહેજસાજમાં મળી જાય તેવી ચીજ નથી. આ બે બાબત ખરાબર યાદ રાખવા જેવી છે, તેમાં જે ગફલત કરે છે તે જરુર ખત્તા ખાય છે. આપણા તે। અનુભવ છે કે ધર્મનુ આપ્યાન ચાલતું હોય, સ્મશાનમાં અને ગીત જે બુદ્ધિ થાય તે જો કાયમ રહે તે સર્વ પ્રાણી બંધનથી જરૂર મૂકાઈ જાય અથવા કાણુ બંધનથી મૂકાય તેવા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે બતાવે છે કે સવ ધનથી તા જરૂર મુકાય પણ એમાં વાંધા એક છે કે ધર્મોપ્યાનની તા-પ્રસંગ જરૂર શેાધવી ઘટે. એ જેમ તેમ ચાલે નહિ અને બધી વાત ચાલી જશે એમ ધારી લેવા જેવું પણ નથી. અને ધમાઁખ્યાન આક્ષેપક શૈલીએ ન કરવું ઢે, એ તા શાંતિની Page #180 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૈશલ્ય [૧૭] સરિતા છે એટલે વખતની પસંદગી કરવામાં આવે અને આક્ષેપક શૈલી મૂકી દેવામાં આવે તે ધર્માખ્યાનની જરૂર સારી અસર થાય. આની સાથે સત્યને લેવામાં આવ્યું છે અને બતાવ્યું છે કે ધમાંખ્યાનને વખત પસંદ કરે ઘટે અને તે લબ લબ ન હોવું ઘટે તેમ સત્યને પણ વખત હવે ઘટે અને તે ધમાધમિયું અથવા અવાજ કરનારું ન હોવું ઘટે. આ બાબતમાં બેદરકાર રહેવાથી વાત મારી જાય છે અને સત્યને નુકસાન પહોંચે છે. એટલે સાચી વાત કહેવી હોય તો તેને અવસર બરાબર પસંદ કરવો ઘટે અને ભાષા મધુરી હોવી ઘટે. આ બંને બાબતમાં જેઓ બેદરકાર રહે છે. તેઓ સત્યને પણ ધમાંખ્યાનની જેમ ફાંસીએ ચઢાવે છે અને વાત એટલે સુધી વધી જાય છે કે વાત મારી જાય છે અને સત્ય પણું અસત્યનું બીજ થઇ જાય છે. અથવા ટૂંકમાં કહેતા વાત પોતે સારી જાય છે. એટલા માટે સાચી વાતને કહેવાનો પ્રસંગ શોધવાં જે છે અને તેને પણ મધુર ભાષાથી જ્યારે અલ કૃત કરવામાં આવેલ હોય ત્યારે તે જામે છે અને ધારી અસર ઉપજાવે છે. કવખતે તે પણુ શોભતું નથી. ધમાં માણસ આ રીતે ધમખ્યાનને વખત પસંદ કરે અને તે પણ મધુરી ભાષામાં હોવો જોઈએ, એ પૂસ્તી ચીવનું પરિણામ છે. ધર્માખ્યાન અને સત્યને આ રીતે વખતસરની અને મધુરી ભાષામાં જોડવાની વાત ખૂબ વિચારણુ ભાગે છે. Nothing has wrought more prejudice to religion or brought more disparagement upon truth than boisterous and unreasonable zeal. ---Bazrow Page #181 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય (૭૭) જો આપણને સારાપણામાં વિશ્વાસ હશે તા આપણે સારા વિચાર કરશું અને સારું કરશું, જ્યારે વિશ્વાસ આવે છે ત્યારે ભય ઊઠી જાય છે. [ ૧૬૮ ] જૈન ધર્મમાં આસ્થાને મજબૂત સ્થાન છે—તે એટલે સુધી છે કે ઉમાસ્વાતિ મહારાજ કહે છે તે પ્રમાણે. સભ્યોનયનાયિાબિ ઔક્ષમાગે તેમાં તેમણે શ”નને જ્ઞાનથી પણ વધારે પ્રાધાન્ય આપ્યું છે. અને મૂળ સૂત્રોમાં જોશા તા તેમાં નને જ જ્ઞાનથી વધારે પ્રાધાન્ય આપ્યું છે, એટલે દર્શનમાં તમને શ્રદ્ઘા હોવી જોઇએ. અને તે ખાસ જરૂરી છે. તમે જ્ઞાન વગર ચલાવી શકા, જો કે જ્ઞાનને પણ એટલું જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે, પણ તમે દેશનના એકડા કાઢી–ભૂંસી નાંખી શકાનહિ એટલે આસ્થાને ઘણું" મહત્ત્વનું સ્થાન આપી તેનુ મૂલ્ય વધારવામાં આવ્યું છે. જો તમે આસ્થા રાખાતા પર્વતને પણુ ડાલાવી શકે। અને મહામુશ્કેલ લાગતા કામને પણ કરી શકો, કેટલાક લોક શ્રદ્ધા અને અધશ્રદ્ધામાં તફાવત પાડે છે તે ખાટા છે, શ્રદ્ધામાં અંધતાના અંશ આવી જાય છે. પુરુષવિશ્વાસે થાનવિલઃ એટલે તમે જે પુરુષના અનુયાયી હાવાના દાવા કરી તેની આમ્રતાની પરીક્ષા કરી તેમાં કાંઇ વાંધા નથી, પણ એક વાર વિશ્વાસ આવ્યા એટલે મેસી જા અને તે લેકાલેકના ભાવ કરા–તે સ્વીકારા. એમાં તમે કાંઈ ખાટુ કરતા નથી. એટલે આસ્થાશ્રદ્ધા હોવી જ જોઇએ અને તેને અપનાવવાના આપણે ધમ સ્વીકારવા જ જોઇએ એટલે સર્વ વાતમાં આસ્થા માટી ચીજ છે એ વગર આપણું ગાડું ચાલે તેમ નથી જ. આમ પુરુષ નિ:સંગી, અમાયી, અàાભી, ઢાવા જોઇએ, Page #182 -------------------------------------------------------------------------- ________________ ધર્માલ્યા [૧ ] એનામાં ક્યાયો ન હોવા જોઈએ, એ અક્રોધી, અમાની હે જોઈએ અને ખાસ કરીને એ નિ:સ્વાર્થી હવે જોઈએ. એ સર્વ તમારા પ્રણેતા આસ પુરુષમાં છે કે નહિ તેની ખાતરી કરો અને પછી કાલાકના. જે તરવો એ કહે તે સ્વીકારે, એમાં જ્યાં તમારી બુદ્ધિ અટકે ત્યાં શ્રદ્ધાને સ્થાન લેવા દે અને તમે એક સારાપણાને જ દાખલો લે. તમને તે પર થતા હશે તે તમે સારો વિચાર કરશે અને તમારી આવડત અને શક્તિ પ્રમાણે સારું જ કરશે. એમ સારાપણું ઉપરથી કોઈ પણ સરાણ ઉપર જઈ શકશે અને આપ ભલા તો જગ ભલા એ કહેવતને તમને સાક્ષાત્કાર થશે. માટે સારાપણમાં પણ તમારી શ્રદ્ધા હોવી જોઈએ અને તમને ભય છે કે સારા થવામાં તે સામે ગેરલાભ લઈ લે, એ તમારી વાત ખોટી છે. શ્રદ્ધા હોય તો ભય ઊઠી જાય છે. માટે મહાને કાયમ કરે અને તેને બને તેટલો લાભ લે. ધાર્મિક માણસને શ્રદ્ધા એ પ્રથમ અંગ અને ભારે અગત્ય ધરાવતું અંગ છે અને તમે ધર્મિષ્ઠ છો એમ ધારીને આ શ્રદ્ધાને બોધપાઠ તમને આપવામાં આવ્યા છે. તીર્થકર કે આચાર્ય તેને મહત્વ આપ્યું છે, તેમને કોઈ પ્રકારને સ્વાર્થ નહેાત અને તેમના વચન સદોએથી ઉપકારક નીવડ્યા છે. આ સર્વે વાતનું ધ્યાન રાખે તમે શ્રદ્ધાળુ થાઓ અને વક્તાના ગુણદોષ તપાસે. આ અગત્યના સૂત્ર પર ખૂબ વિચાર કરે એ ઈચ્છવા યોગ્ય છે. If we have faith in goodness, we should think and do good. When faith comes it, fear flees. Page #183 -------------------------------------------------------------------------- ________________ ધૂમ કૌશલ્ય (a) સારાં માણસે પોતાના સ્થાનની બાબતના શેઢ હોય છે, ખરાબ માણુસા તેના ગુલામ હોય છે. [l૭૦ ] માણસાના આનંદના વિષય જુદી જુદી જાતના હોય છે, કેને પાનાગજીપા રમવામાં આનંદ આવે છે, કોઈ ને સાતટાળી ા'માં આનંદ આવે છે, કાઈને વિષયકષાય મતામાં આનંદ આવે છે, કાઈને કાધ કરવામાં મજા આવે છે, કાષ્ટને વ્યસનને તૃપ્ત કરવામાં મજા આવે છે, કાને હિંસામાં મજા આવે છે, કામને અસત્ય ખેલવામાં મેજ છે, કાઇને ચારીમાં આનંદ આવે છે, કાઇને પરસ્ત્રી સાથે આનંદ આવે છે, કાને પરિગ્રહમાં–પૌદ્ગલિક ખાબતમાં આન આવે છે, કાને રાગદ્વેષ કરવામાં મેજ આવે છે, કાઈને કલહ કરવામાં મેાજ આવે છે, કાષ્ટને નિંદા કરવાના નાદ લાગે છે, કાને રતિ અરુતિમાં મેાજ પડે છે, કાષ્ઠને ભાયાક્રૃષાવાદમાં મજા આવે છે, કાઈને મિથ્યાત્વમાં માત્ર પડે છે, કાઇને વિષયસેવનમાં તા કાષ્ટને ઈંદ્રિયને તસ કરવામાં મા આવે છે, કાત ખાવામાં મેાજ આવે છે, કાષ્ઠને પીવામાં મેસજ પડે છે, કાર્યને લૂંટવામાં મજા આવે છે, કાષ્ઠને પરધન અપહેરવામાં મા આવે છે અને કાઇને પારકા વણુ વાદ્ય ખેલવામાં મેજ પડે છે. આવી મનુષ્યની વિચિત્રતાઓ વર્તે છે, એમાં જે સારા માણસા હાય છે તે પોતાના માજના વિષયની ઉપર સામ્રાજ્ય ચલાવે છે. જાણે પાતે ધણીવી હોય તેમ માને પેાતાના પગથી દાખે છે અને શેઠ તરીકે મેાજના વિષય તરફ પોતાના હુકમ ચલાવે છે. અને મેાતની ખીક લાગતી નથી, એને પરકાયપ્રદેશના છંદ લાગે છે અને એ સર્વ વાતને પોતાના પગ નીચે લખે છે. એના મેાજ સાદ, સારા અને સમાય તેવા સારા વિષયેામાં જ હોય છે, એ જરા પણુ, ડર્યાં વમર મેાજના સારા વિષયા પર Page #184 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [ ૧૭૧ ) સામ્રાજ્ય કરે છે અને ધેડાને એવુ મારવા પેઠે એ આગળ ધપાવ્યું જ જાય છે, અને કાઇની શરમ આવતી નથી અને એ કાષ્ટના લીધા લેવાતા નથી. એને આનંદ વિષયામાં મજા આવે છે અને તે પર સામ્રાજ્ય ચલાવવામાં માજ આવે છે. પણ જે માણસ ખરાબ હોય છે તે એનાથી ઊલટા જ પ્રકારના હોય છે, એ આનના વિષયાના ગુલામસેવક બની જાય છે. અને તેને શોધ્યા કરે છે અને શેાધની નિષ્ફળતામાં એ પાતાની જાતને, આન વિષયે તે લજવે છે, પશુ એમાં અજ્ઞેય સત્તા કેટલું અને કયાં કામ કરે છે તેની એ તુલના કરતા નથી. અને સાધનમાં કયાં ખામી રહી છે તે શેષતા નથી. આ તેની મનેાશા તેને વિષયનું દાસત્વ સ્વીકારાવે છે અને ગમે તેવાં નીચ, હલકાં, અલ કામ તેની પાસે કરાવે છે અને એની વિષયાની ઝંખના જોઇ હોય તા તેને માટે ધ્યા આવે તેવી સ્થિતિ થાય છે. એ અતિ અધમ મનેાાને વશ યતા જોવામાં આવે છે અને એની ઝંખના જોઇ હોય તેા શેઠની અવકૃપાને પાત્ર થાય છે. વિષયની ઝંખનામાં અનેક પ્રકારના દુર્ધ્યાનમાં એ પડી જાય છે અને ગુલામી મનોક્ક્ષાના વધારે ભાગ અને છે. અને મળે નહિ કાંઇ તેા પણુ એ ઝંખના કર્યો કરે છે અને પરેશાન થવામાં જીવન નિમન કરી તે ચાલ્યો જાય અને ધાર્મિક વૃત્તિવાળા મણુસા તેટલા માટે વિષયના ગુલામ ન થતા તે પર સામ્રાજ્ય ચલાવે છે. હેરાન છે. સમજી Good men are masters of their pleasures but bad men are their slaves. Maganbhai Page #185 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય ( ૭૯ ) અસત્યને તે। પગ તળે દાખી દેવુ જોઇએ અથવા તેની દીવેટ સ"કેલી લેવી જોઇએ અને મારા મત પ્રમાણે તે। મારી બાજીમાં જ્યાં પણ અસત્યની ગંધ સરખી આવતી હોય ત્યાં પીચકારીથી એ જગ્યા સાફ કરવી જોઇએ. [ ૧૦૨ ] પગ તળે દાખવાની વસ્તુ કઈ ? જે વસ્તુને આ દુનિયામાં જીવવાને હક ન હેાય તે. અથવા સકારી લેવા જેવી ચીજ઼ કઈ અસત્ય. અસત્ય એટલી ખરાબ વસ્તુ છે કે એને પગ નીચે રગદોળવુ જોઇએ અને જો તેની દીવેટ ચાલતી હેાય તે એને આલવી નાખવી જોઇએ. પણુ અસત્યને ચલાવવાની બુદ્ધિ ન રાખવી. અસત્ય-જુઠાણુ એ ખરાબ વસ્તુ છે અને તેને સા કરવા માટે જાએ કાચ ન રાખવા. આપણામાં વસુરાજાની કથા છે કે એણે અન્ન એટલે ન ઊગે તેવુ ધાન્ય, ત્રણુ વર્ષોંનું જાતું ધાન્ય, એ અ કરવાની જરૂર હતી તેને ખલે તેણે એના અર્થ એકડા કર્યાં તા તેનું સિંહાસન જે આરપાર દેખાય તેવું હતું ત્યાંથી તે તે જ વખતે પડી, મરી નારીએ ગયા. અસત્યને તે। મૂળમાંથી ડાંભી દેવુ. જોષ્ટએ, એની દીવેટ એલવી નાખવી જોઇએ અને એ હોય ત્યાંથી પીચકારી મારીને એનેા વગરસકેાચે નાશ કરવા જોઇએ, અને તેમ કરવામાં કાઈ પણ પ્રકારનુ પાપ નથી થતું, પણ ઉપયોગી ધમ થાય છે એમ સમજવું જોઇએ. અસત્યથી પરના પ્રાણુ જાય છે, ખેાટી સાક્ષી આપવાથી અનેકની આક્ષા તૂટી પડે છે અને સમણુ કે વેવિશાળ જેવી બાબતમાં અસત્યને ઉત્તેજન આપવાથી કંઈકના પ્રાણ જાય છે . એ સત્યને ખરાખર નિમાહમાં રાખવાની ખાસ આવશ્યકતા છે. જુઠાણાને ચલાવી લેનાર બ્રાડા પડે છે અને જ્યારે ઉઘાડા Page #186 -------------------------------------------------------------------------- ________________ 1 ધર્મ કૌશલ્ય [ 93 ] પડે ત્યારે તેની એવડી ખેતી થાય છે, એ વાતને લક્ષ પર લેવી જોઇએ અને જુઠાણાને તે! મૂળથી તિલાંજલી આપવી જોઈએ. કેટલાક માણુસા એમાં કાંઈક અપવાદ શાધે છે. તે અનુયિત અથવા પાપકારી હકીકત છે. અસત્યને તે મૂળમાંથી ડાંબી ધરને સાફ રાખવું જોઇએ. જેમ કાલેરા કે પ્લેગના જંતુથી ખેંચાવ કરવા માટે માણસા ધરને પીચકારી લગાવે છે તેમ અસત્યને ડાંભી દેવુ જોઇએ, વગરસ કાચે ડાંભી દેવુ જોઇએ અને એને જો પ્રકાક્ષ પડતા હાય તા વગરસ કાચે ધરમાં અંધારું થાય તેમ વાંધે નહિ, પણ એ પ્રકાશને સંકારી નાખવા જોઇએ. એવા અસત્યને કાઇ પણ સચાગામાં નભાવી ન જ લેવું જોઇએ. એ સબંધમાં કોઇ વાતને અપવાદ શોધનારા મૂર્ખ છે એમ સમજવુ. પછી તો મૂર્ખાઈમાં પશુ તરતમતા જેવી પડે, એમાં રામરામ કાણે કર્યો, કાને કર્યો તે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યાં તા મૂર્ખાની હરિફાઇ થાય, અને આપણને શકા આવી જાય, કે એ ચારમાં કાણુ વધારે મૂર્ખ. ખીરબલની વાર્તામાં ચાર મૂર્ખ માણસાની વાર્તા આવે છે તે જોવા વાંચવા વિચારવા યાગ્ય છે. તેમાં આપણા નંબર દાખલ ન જ કરાવવો ઘટે. A lie should be trampled on and extinguished wherever found, I am for funigating at the atmỏsphere when I suspect that falsehood, like pestilence, breathes around me, Carlyle. Page #187 -------------------------------------------------------------------------- ________________ [t&v] ધર્મ કૌશલ્ય ( ૮૦ ) નજીવી બાબતમાંથી લાશ તારવે એ મુકેલ છતાં હિતકારક છે. આ ઘણી અગત્યની બાબત છે. ઘણી વખત આપણે નાનામાં નાનો લાભ લઈને સંતોષ પકડીએ છીએ. તેમ ન થવું જોઈએ, પણ નાની વાત ગણવી કોને ? તે બાબતમાં મતભેદ થવા સંભવિત છે. આપણે ઘણી વખત બાબતને, વસ્તુઓને કે કાર્યને અગત્ય આપીએ છીએ, પણ વસ્તુતઃ ત્યાં જ ભૂલ થાય છે. આપણું કામને કે બાબતને ઘણું વખત અગત્યની ગણીએ છીએ અને બીજાનાં કાર્યને અથવા બાબતને એટલી અગત્ય આપતા નથી; એ બેટી વાત છે. એવે પ્રસંગે માણસની કિંમત થાય છે, એટલે માણસે કોઈ પણ કાર્યને નજીવું ગણવું ન જોઈએ. અલવાન માણસ હોય તે નકવી દેખાતી બાબતમાંથી પણ લાભ મેળવી શકે એટલે આકલની કિંમત બાબત ઉપર કે કાર્ય પર નથી થતી. તેમાંથી લાભ કેમ અને કેટલો મેળવે તેનું મૂલ્ય થઈ જાય છે. જ્યારે અક્કલવાન માણસ લાભ મેળવી શકે છે ત્યારે ધર્મિષ્ટ માણસ તે ઘણે લાભ મેળવી શકે છે. વસ્તુતઃ એની નજરે કોઈ બાબત કે કાર્ય નજીવું હોય જ નહિ. નજીવા દેખાતા કાર્યમાંથી લાભ તારવો એ અકકલ અને આવડતને નમૂને પૂરું પાડે છે. તેટલા માટે નજીવા દેખાતા કાર્યમાંથી લાભ તારવો એ આવડતનું કામ છે. નજીવામાંથી શું લાભ મેળવી શકાય ? એ સવાલ જરા અટપટી હાઈ ખુલાસો માંગે એ જરૂરી છે. એટલે નજીવોને નજીવું કાર્ય કે ક્રિયા માનવી નહિ અને પિતાની ગરીબાઈ હોય તે તેથી ગભરાવું નહિ. Page #188 -------------------------------------------------------------------------- ________________ • ધર્મ પ્રશલ્પ. [૧૯૫] માણસની પ્રથમ ફરજ પિતાની જાત તરફ છે. કેટલાક તેમાં પાછા પડે અને નિઃસ્વાર્થ વૃત્તિએ મોટા કામ કરે છે, એમાં એનું ડહાપણુ જ કામ આવે છે. એમાં આંતરત્તિ જ જવાની છે અને કોઇ કાર્યને નવું ગણવું નહિ. એમાં જ આનંદ રહે છે અને કાર્ય કે બાબતને સાચે ન્યાય થાય છે. - ધર્મિષ્ટ માણસનું એટલા માટે એ લક્ષણ બતાવવામાં આવ્યું છે કે નછવામાં નજીવી લાગે તેમાંથી પણ તે લાભ જ મેળવે અને બીજાને લાભ કરે અને આવી વૃત્તિ તે ખાસ કેળવવી જોઈએ એમ આપણને લાગ્યા વગર રહે તેમ નથી અને કોઈ બાબત તે નજીવી છે અથવ્ય કેઈ કાર્ય નછવું છે એમ સુજ્ઞ માણસે ધારવું જ નહિ. અને બને તેટલો દરેક કિમનો લાભ મેળવે એ સાદું સૂત્ર છે, છતાં શાસ્ત્રકારના વચન રહસ્યમય છે અને વિચારમાં નાંખી દે એવી પવિત્ર મિા છે. એમાંથી લાભ તારવતાં આવડે તે જ એની કિંમત છે. અને સન ધાર્મિક માણસ હેય એને એ આવડત હોય છે. સુ માણસ તેટલા માટે બાહ્ય લાભ કરતાં કર્તવ્ય તરફ નજર રાખે. It is hard to make best of a little but it pays to do so. Thoughts of the Great Page #189 -------------------------------------------------------------------------- ________________ - દર્શ કૌશલ્ય ( ૧ ). અંકુશ રાખવા મુશ્કેલ છતાં હિતાવહ છે. [ ૭૬ ] મિજાજના પારા પર • મન ઉપર અકુશ રાખવા બહુ હિતાવહ છે, એ જણાવવાની ભાગ્યે જ જરૂર હોય. પોતાની જાત પર કાબૂ રાખવા અને વખતે વખતે કે કાઈ પણ વખતે પેાતાની જાત પૂરતા અંકુશ જાળવી જવા એ બહુ જરૂરી છે. ક્રોધ એ એક ણુ છે અને એ પાતાનુ ઘર ખાળનાર છે અને પછી તેના પર અંકુશ ન હોય તેા પાડાશી કે આજુબાજુમાં રહેનારને પણ જરૂર નુકશાન કરનાર છે. ક્રોધ એ મેષને અને સયમને રોકનાર નીવડે છે અને જ્યારે તે અતિ ઉષ હાય છે ત્યારે તે અહું નુકશાન કરનાર નીવડે છે, કારણ કે પોતે પાપી છે અને પાપને પોષણ આપનાર છે અને દુરિતના પક્ષપાત કરનાર છે. તેટલા માટે ઉપાધ્યાયજી જેવાને કહેવાની જરૂર પડી છે કે માટા માણુસને ક્રોધ ાય જ નહિ અને હાય તા એવુ ફળ મેસે નહિં એવા નજીવા જ હેાય છે. એમણે પેાતાના મિજાજ ઉપર અંકુશ રાખવાની જરૂરિઆત પર ધણું લખી નાખ્યું છે પણ વાતની મહત્તા બતાવવા માટે આ એક જ વાત ખસ છે અને વધારામાં તેઓશ્રીએ લખેલી ક્રોધની સજ્ઝાય વાંચવા ભલામણુ છે. એ વાત તે ધણી અગત્યની છે અને મિજાજ ખૂબ વધી જાય ત્યારે બહુ ભલામણુપૂર્વક તેમણે જણાવ્યું છે - ન હેાય ને હોય તા ચિર નહીં તે આપણા ધ્યાનમાં આવે છે. મેટા માણસ જો ખરેખરા મોટા હોય તા તેમણે પેાતાની જાત પર, ખેતાના મિજાજ પર 'કુશ રાખવે ટે. જો કે એમ કરવું બહુ મુશ્કેલ છે પણ એમ કરવાથી સંસાર આછોપાતળા થઇ જાય છે અને સરળ થઈ જાય છે અને સસાર પાતળા પડી જાય એ જેવા તેવા લાભ નથી; માટે સુજ્ઞ માણસાએ અને ખાસ કરીને મિષ્ટ ગણાતાં માણુસાએ પેાતાના મિજ પર Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાભર અંકા રાખવા જોઈએ છે કે જીવનમાં એવા પ્રસંગે બને છે કે અંકા રહેવો મુશ્કેલ છે પણ એમ કરવું એટલે કે મિજાજ કરવાનો કોઈ પણ પ્રસંગ આવી પડે ત્યારે તેના પર અંકુશ રામક રીતે વિકારક છે. આ માં પાસ દેહ જેવું નથી અને જે વખતે આપણે શાસ્ત્રમાં તેનાં રાત વાંચીએ છીએ ત્યારે તે જરૂર એમ લાગે છે કે મિજાજ પર અા રાખો જૂરી છે. દાખલા તરી સમરાદિત્યના જોતાં તેણે જે આજે કર્યો છે તે હવા છતાં જે તે વખતે હત તે એનું કામ થઈ જત; પ્રરણ માસમણું ઉપર માસમા કરાં એ કાંઈ બચ્ચાંના બેલ નથી; એ જે કરે તેને જ ખબર પડે છતાં એ સર્વ બાય ધિા હતી અને અંતરમાં એને શાંતિ નહાતા. એટલા માટે અહીં જ ર મહેશ રાખવાની અને માત આપવામાં આવી છે અને તે દ્વારા રાજેન્સર કમે છે...' ' it is dificult to subdue an idirnyt temperi but it always pays. Thoughts of the Great Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉગ રણ જાળવી રાખવું મુશ્કેલ થતાં ખૂબ હિતકારક છે. દિગી ધોરણસર ચાલે છે. આપણે જેવા થવું હોય તેવા ધારણું તે માટે મુકરર હોય છે. કાઈ શિવાજી મહારાજને, કોઈ ચિત્તોડના મહારાજને કોઈ ડેટાને, કોઈ લક્ષ્મીબાઈને પિતાનાં ધોરણ બનાવે. છે અને તે આપણા સગીમાં કેમ વર્તે અને જીવન ચલાવે તે ધરણે વર્તે છે, ત્યારે કોઈ મારે કાપો કરનાર મહમળે અને કોઇ ભાંગતોડ કરનાર ઔરંગઝેબને પોતાના ધોરણ તરીકે રાખે છે. • એટલે રણબે પ્રકારના રવાભાવિક રીતે દરેક મનુષ્યના સંબંધમાં થાય છે. અથવા માણસો બે પ્રકારના નૈસર્ગિક રીતે હેય છે. લાક માણસ મહાવીસ્વામીને પણ ધોરણમાં રાખે છે અને કોઈ બુદ્ધ ભગવાનને પિતાના આદર્શ તરીકે સ્વીકારીને ધોરણને ઉગ્ય બનાવે છે. આ રીતે ધરણના બે પ્રકાર થયાઃ ઉચ્ચ અને નીચ. જેમ ધારણ ઉચું હોય તેમ સારું અને જેમ ધોરણ નીચું હોય તેમ ખરાબ. જેમ ધોરણ ઉચ્ચ રાખે તેની કીર્તિમાં, સન્માનમાં અને એકદરે એના આર્શમાં સારી વાત છે. એ તે ઊઘાડી વાત છે. ઉચ્ચ ધોરણ રાખવું અને તેને નીભાવી લેવું અને જ્યારે જ્યારે પ્રસંગ આવી પડે ત્યારે ઉચ્ચ ધોરણ જાળવી રાખવું બહુ મુશ્કેલ છે એમ મારા કહેવાનો આશય - છે. આ પ્રક્ષાકવાનું કારણ છે તે ખાસ સમજવા એબ છે. તેની સમજણ ઉપર જીવનની ફતેહને આધાર છે. ઉ ધોરણ: ગમે તેટલું રાખવામાં આવે, આ સાં- મહાવીરસ્વામી કે બુદ્ધ ભગવાનને રાખવામાં આવે, પણ જ્યારે વર્તનને પ્રસંગ આવે છે ત્યારે ઉચ્ચ Page #192 -------------------------------------------------------------------------- ________________ [૧૯] ધોરણ નીભાવી રાખવું મુશ્કેલ છે. પાણીમાં એક એવી નબળાઈ છે કે તે વાત કરશે ત્યારે ચોબા ગાળતની વાત કરશે, પણ વર્તનને વખત આવશે ત્યારે છઠ્ઠા કે સાતમાં સ્થાનકનું કાણું રહેતું નથી. આ વર્તન અને ધરણને તાકાત બહુ ખાટાદ છે. તેટલા માટે અહિં કહેવામાં આવ્યું છે કે ધોરણને ઉચ્ચ રાખવું અને વર્તનને પ્રસંગ આવે ત્યારે એને ઉથ ધોરણ પર રાખવું મુશ્કેલ છે. ધ વખતે માણસ ગોટા વાળતા માલુમ પડ્યો છે તે ઉપરથી અહિં જણાવવામાં આવ્યું છે કે ઉચ્ચ ધોરણ રાખવું અને નિભાવવું મુશ્કેલ છે અને વિચાર કરતાં આ હકીક્ત ખરેખર હિતાવહ હોય એમ લાગે છે, આવે હિતકારક માર્ગે તો ખરેખર લાગી અને વૈરાગી જ લઈ શકે, બીજ માણસે તે પતિત જ થઈ જાય છે. તેટલા માટે એક માણસ કરે છે તેને નિર્ણય કરવા માટે તેનું ધોરણ, તેનું પોતાનું શું ધોરણું છે, શું આદર્શ છે તે પર ન રાખતાં જ્યારે તે અવસર આવી પડે છે ત્યારે એ ધરણને વળગી રહે છે કે નહિ તે પર જ રાખ્યો છે. અને આવી વાતો કરનારને બકવાદી વર્ગમાં ગણવામાં આવ્યાં છે. હિત કયાં અને કેવું છે તે તો હવે આપણે સમજીએ છીએ. It's hard to maintain a high standard but it always pays. Thoughts of the Great . Page #193 -------------------------------------------------------------------------- ________________ કી હામ ત ી અકારે સાધવ એ મુકેલ છતાં હિતકારી છે. આ માણસના સંબંધમાં ચક્ષત્તિ સ્રાવણ સા નથી, સ્પતિમાંથી વિશ્વતિમાં પણ છે છે અને પ્રેમને રાક આતમાંથી બી. આતમાં પણું પૂછતા જોઈએ છીએ. આપણે પણ મા ની પરિસ્થિતિમાં તે આવી પાં જેમને સાપને ખેદ મા છે અને આપણુત લાગે છે કે એ માણસને આવી આત ન પણ આપણને એને માર્ગ સૂઝસ નથી અને આપણે આપત્તિને અને કોણે કરી શક્તા નહી, શા માટે આપણને વિપત્તિમાંથી માર્ગ અને નથી, એનાં કારણે આપણે જાણતા નહ્ય અને વિપત્તિમાં સારા કરવામાં આવે છે ત્યારે આપણે વિસામ્રાં પડી જઈએ છીએ અને આપત્તિ ઉપર જ વિચાર કરીએ છીએ અને આક્ત, આફત અને આફત આપણી નજરમાં ચડી આવે છે તે વિષમ સ્થિતિ થઈ જાય છે. આ પરિસ્થિતિ એ નથી કારણ કે તેના રસ્તા હોય છે જેના ઉપર નજર પડતી નથી. આ પરિસ્થિતિ યોગ્ય નથી એમ કેટલીક વખત લાગી આવે છે એને રસ્તો કાઢવો જોઈએ, તેના ઉપર ધ્યાન આપવાની બહુ જરૂર રહે છે. આ રીતે વિચાર કરતાં જણાશે કે દરેક આપત્તિમાંની બાર નીકળવાની આશા એ આફતમાં મજા જવાની હતા બહ . જરૂરી છે, અને એ જ દરેક આક્તમાં રૂપેરી દેરી છે. જે તિ એ સવાલને નિર્ણય શકય છે. એક તે આક્તને Page #194 -------------------------------------------------------------------------- ________________ the11 આફતરૂપ ન માનવી અને બીજું આતમાં રૂપેરી દેરી એટલે આફતમાંથી બચવાને માને છે એમ બરાબર માનવું. આ માન્યતા કલ્પિત નથી, એ તે આવડતની સાદી વાર્ત છે અને એને શોધી કા વામાં હશિયારીને ઉગ કરવાનું છે. એ મળવી મુશ્કેલ છે પણ દરેક આપત્તિમાંથી છટકબારી તે જરૂર હોય છે અને એને શોધી શકાય છે એ ચોક્કસ વાત છે. આટલી વાત સ્વીકારવામાં આવે તો આફત આપત્તિરૂપ લાગતી નથી અને તેને બેજે હોય તે પણ હળવો બનતે જાય છે અને જીવન જીવતું જાગતું અને નાચતું લાગે છે. અને આ સંસારમાં માન વધે છે, તેવા પ્રકારનું જીવન ભારરૂપ કે વરૂપ નથી અને આફતને પણ વટાવી દેવામાં આવે છે એટલે તે આપત્તિરૂપ લાગતી નથીઆમાં વિદ્યા અને અવહતને. ઉપર હાઈ તે જીવનનો અતિ મહત્વનો વિષય છે. અને જે આવડતનો ઉપયોગ કરવામાં આવે તે જ એ રીતે કામ થાય છે અને જીભ હળવું બની જાય છે. આ જીવનને હળવું બનાવવાને એ સરળ લે છે અને તે રીત જીવનને ઉપગ સારી રીતે થાય છે અને જીવન ઠીક બને તે આપ મુદ્દો સિદ્ધ થાય છે. એ મુદ્દો સિદ્ધ કરવામાં આવતા જાહેર ઉપયોગી ભાગ ભજવે છે, પણ એમાં વ્યવહારુ થવાને પ્રયાસ કરો. અને રૂપેરી દેરી શેધી કાઢવી એમાં બહાર સમાયેલી છે. It is hard to recognise the siderulinting But it always trys: : “ Thought of the Creat." Page #195 -------------------------------------------------------------------------- ________________ [૧૮] ધર્મ કૌશલ્ય ઠપકે ખાઈ લે સાચે ઠપકે ઠાવકાઈથી ખાઈ લે એ મુશ્કેલ છતાં લાભકારક વાત છે. દરેક કાર્યમાં ઠપકો સાંભળવા લાયક તે ન જ લાગે, એ સામાન્ય વાત છે, પણ તે સાંભળી શકનાર અને તેને જીરવનાર એબ માણસ હોય છે. પણ આપનાર કોણ છે? સમાજમાં એનું સ્થાન શું છે? અને એણે આપણને પકે શા ઇરાદાથી આપે છે ? એના ઉપર એને આધાર રહે છે, એ તે જાણીતી વાત છે કે ઠપકો જરૂર દેવા લાયક છે. એને સાચા સ્વરૂપમાં સમજનાર જવલ્લે જ હોય છે. ઘણાખરા માણસે તે ઠપકા સામે તાડૂકી ઊઠે છે અને પિતાથી બની શકે તેમ હોય તે પકે આપનારની સ્થિતિ કફોડી કરી મૂકે છે. પણ સૂત્રમાં તે કહે છેઃ ઠપકો પ્રેમપૂર્વક એટલે ઠાવકાઈથી સાંભળનાર માણસે મળવા મુશ્કેલ છે, એનું કારણ સમજી લેવું વધારે મુશ્કેલ છે અને એવા માણસો ઓછી સંખ્યામાં જોવામાં આવે છે. પણ ઠપકો સાંભળવાની મુશ્કેલી તો છે જ, તેમાં પ્રેમપૂર્વક પકો સાંભળવાની વાતો વધારે મુશ્કેલી ઉત્પન્ન કરે છે અને વધારે એમાં મુશ્કેલી હેવાને કારણે એ વાતને અહીં મહત્વ આપવામાં આવ્યું છે. એવી રીતે અવલોકન કરવાનું પરિણામ અહીં જણાવ્યું છે કે સાવધાનીપૂર્વક પકો સાંભળી લે એ અતિ કેલ કાર્ય છે એટલે કાને ઠપકા તરીકે સ્વીકારવાની આ કારણે આવશ્યતા ઉત્પન્ન થાય છે. એમાં મુખ્ય બાબત એ છે કે ક્ષકા ખાઈ. જવો અને તે કાર્ય ઠાવકાઈથી કરવું એ અતિ ઘણું મુશ્કેલ છે. ચાલતી વખતે પથ્થરને લાત મારવા જેવું ઘણાં કરી બેસે છે અને Page #196 -------------------------------------------------------------------------- ________________ પંખ કાયય Sg} પદ્મ આપનારના ઇરાદા વિષે અમૈક જાતની શાએ મનમાં કરે છે. આ સવ ગાંડી વાત છે અને સરિયામ મૂર્ખાઈ છે, એટલું જો સમજ વામાં આવી જાય તે ઠપકો આપનાર માટે શંકા કરવાનું અથવા તા ઠપકા આપનારની પવિત્રતા કે પ્રમાણિકપણુા માટે આમ રાખવાનું કારણુ ન જ રહે અને સમાધાન થઇ જાય, આ દિવા જેવી લાગતી વાતમાં શને સ્થાન અથવા અવાશ નથી જ. એને બન્ને જેમા ઠપકા આપનારની ઉપર કોઇ પણ પ્રકારની શંકા લઈ જાય છે તે ચાલતા સ લાગવાથી પથ્થરને લાત મારવા જેવું ભયંકર કાય કરી બેસે છે અને જગત તેને હસે છે અને ઠપકો આપનારની કીતિમાં આપમેળે વધારા થઇ જાય છે. ઠપકા આપવા તે સંદા માટે મુશ્કેલ છે. ઠપકા આપવાની પેાતાની યાગ્યતા સબધમાં અને ડેપો પ્રેમપૂર્વક ઝીરવવાની પોતાની શક્તિમાં તેટલા માટે પ્રત્યેક વધારા કરવા જોઈએ અને પેાતાની શક્તિમાં વિકાસ કરવા જોઇએ. એમ કરવામાં જે પાછીપાની કરે છે અથવા અખાડા કરે છે તેને આ દુનિયામાં સ્થાન નથી એવું અનુભવીએ કહે છે. તો પ્રેમપૂર્વક અપાયેલા ઠપકાને પ્રત્યેક માજીસે જીરવવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઇએ. It is hard to accept just rebuke gracefully but it bays. Thoughts of the Great" 66 + " Page #197 -------------------------------------------------------------------------- ________________ : - :: : : : આ તાંબારિસનું બાંધકામ વધારે કરવું એ પુરક છે, છતાં ખૂબ હિતકારક છે. દરેક માણસની અમુક આબરૂ હોય છે અને તેને જાળવવા માટે તે તોડ મહેનત કરે છે. કોઇની આબરૂ સત્યવાદી પ્રમાણિક મનુષ્ય તરીકે હોય છે, અને કોઈની આબરૂ નાટક કે સિનેમા જેનાર તરીકે હોય છે. દરેક મનુષ્યની એ રીતે જોતાં કોઈ ને કોઈ નામના હોય છે અને તેને જાળવી રાખવા તે એક સરખી મહેનત કરે છે, પણ તે વખતે તેનાં ધ્યાનમાં રહેતું નથી કે આ જીવનમાં કેક ચીજ આબરૂ કે નામના કરતાં પણ વધારે ઉગી છે. આ તો સામાન્ય વાત થઇ પણ એ ખૂબ મનન કરવા યોગ્ય છે. અને એ બરાબર સમજી જવાય તો ધમી મનુષ્યને આ ભવસદ્ધ સીધે, સરળ અને સાદે બની જાય છેએ રીતે ગમે તેમ કરીને માણસ પોતાને સંસાર વધારી ઘટાડી શકે છે એટલી વાત સિદ્ધ દેખાય છે. જીવનમાં અમુક આબરૂ બંધાણી 'હેય એટલા માટે એની ખાતર માણસ ગમે તે કરે છે અને માણસને પોતાને ગમે તે કર્મબંધ કરે તે તેના હાથમાં જ છે. સારા માણસે સારે કર્મબંધ કરે એ પણ અનિવાર્ય છે અને આબરૂદાર માણસે સારા હોય છે અથવા બીજાનો દાખલો જોઈને તેવા થઈ જાય છે. અને એ રીતે જેણે નામના કરેલી હોય તે પ્રમાણે તેની આબરૂ જરૂર બંધાય છે. આ જીવનકમ છે. અને એમાં કાંઈ ખોટું નથી. વિચારમાં નાખી દે તેવી બાબત તે તદ્દન જુદી છે અને તે વર્તન અથવા ચરિત્રમી છે. માણસની આબરૂ વધે કે ચારિત્ર વધે એ એક અતિ, ગઃ સવાલ છે અને ખૂબ વિચારણા માગે છે. એવા એવા પ્રસંગ Page #198 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં આવે છે તે વખતે જ તેની ગણના થાય છે. એને દાખલો જોઇએ તો જણાશે કે મારે આબરૂ કરતાં વર્તન-ચારિત્રનું મૂલ્ય બરાબર મૂલવવું જોઇએ. આ સમયમાં ભાગ્યે જ કાંઈ કહેવાની જરૂર હોય એમ લાગે છે, છતાં આશરૂ કરતાં ચારિત્રની કિંમત વધારે કરે એ શિવા એગ્ય છે. જો કે એમ કરવું એ મુક્લ લાગે છે. ચારિત્રની કિંમત બરાબર આંકવી એ મુકેલ હોવા છતાં જારી છે. એમ કરવામાં પણ પડે તે અતિ પામે છેપણ તે માને એટલે મારો થાય છે કે વર્તનમાં એ બસ તે નામી અને આથી રાજ ક્ષમ છે, અથવા તો એ બાર અને વતન વયે ગાળો કરી પી. એ પિતાની આબરૂ ગમે તે રીતે જાળવી રાખવી એ ચૂતને બહાર આપે છે તે વખતે તેને ભાન રહ્યું નથી કે આખર તો ખરા બાબતમાં પણ હોઈ શકે છે. આ રીતે આબરૂ અને હસ્ત વચ્ચે ભાર ગયા થઈ જાય છે અને મુશ્કેલીમાં વધારે થાય છે. પણ વર્તનનો એટલે ચાસ્મિનો વિજય અને થાય છે એ બાબતમાં જરા પણ ન છે નહિ. એને ભાર અને બાળ વિચારવા જેને છે.. 4: It is sometimes hard to value thisrachar det bring ripulation But it akty's pays to do so. Thought.pf the Great Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૬ ] યુગ કાચન (૨૬) આફતના સામના આત સામે હસતે મ્હોંએ જવુ, એ મુશ્કેલ છતાં હિતકારક છે. ** * મનુષ્ય જીવનમાં આકૃત તા જરૂર આવે, આખા સંસારનું બધારઘુ વિચારતાં એક સરખી બાબત કાની ચાલતી નથી, તેમ જોવામાં આવ્યું છે. એટલે એક અથવા બીજા આકારમાં આફત જરૂર આવે એ ચોક્ક્સ અને અનિવાર્ય બાબત છે. માણસની દચ્છા હોય કે ન હાય, એને આદત જરૂર આવવાની છે, એને માટે સદા સદ તૈયાર રહેવાની જરૂર છે, અને આ દુનિયામાં આપત્તિ ન હોય તા સંપત્તિની કિંમત પણ નથી. સંપત્તિના સાચા મૂલ્ય કરાવનાર તરીકે આત છે ગેમ લાગવું જોઇએ. અને એવા પ્રકારનાં સંસારના બધારણને આપણે એટલા બધા ટેવાઈ ગયેલા છીએ કે એ પ્રકારની સ્થિતિ જ છે અને તેને ટાળવી કે અન્યથા કરવી મુશ્કેલ છે એમ ગુવા છતાં જ્યારે -જ્યારે આપત્તિ આવી પડે છે ત્યારે આપણે રડવા બેસી જઈએ છીએ એ અયોગ્ય, અનુચિત અને આપણને ઠરી ઠામ ખેસવા ન દે તે પ્રકારની સ્થિતિ છે અને તેના સામના કરવા માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે એવુ સંપત્તિમાં ઊછરેલાને લાગતું પણ નથી એ ખરા ખેના વિષય છે, પશુ અનિવાય હા એ વિચારણા ભાગે છે, આપણે આતને પ્રથમ તો અનિવાય તરીકે સ્વીકારવી જોઇએ અને સંપત્તિને મૂલ ્ વાળી કરનાર તરીકે ગણવી જોઇએ, કારણ કે સંપત્તિની મિતને આધાર આત્તિ ઉપર જ રહે છે. આતને હસતે મુખો ચલાવી લેવી એ વધારે મુશ્કેલ ખાખત છે, એને મળવા જવુંએ વીરન ક્રમ છે અને અન ઉપર રેસલમ માગે છે, મન પર સયમ તે શૂરવીર Page #200 -------------------------------------------------------------------------- ________________ [૧૭] તાનું એક લક્ષણ જ હેઇ એના પર વિવેચન કરવાનું ભાગ્યે જ હાઈ શકે એમ લાગે છે, પણ રવીરતાનું અપવા પ્રકારનું લક્ષણ હોય એ ભારે વિવેચન માગે છે અને મારીં નમાવવું જોઇએ કે શુરવીર માણસો હોય તે જ આ ફત સહન કરી શકે છે. આક્ત સહન કરવામાં શુરવીરતા જોઈને એ વાત કદાચ પ્રથમ ર્શને વિચિત્ર લાગે તે જણાવવાની જરૂર છે કે બહાદુર અને બહોલાઅકલાચાણસ જ શૂરવીર હોઈ શકે છે. અને ધ્યાન એ એમનું અંગ હોવાથી જ્યારે જ્યારે યુગમાં પ્રવેશ કર હેય ત્યારે ત્યારે શૂરવીરતા હોવી જોઈએ અને શૂરા માણસો જ એ કાર્ય કરી શકે. અને બહાદુર માણસ જ શૂરવીર હેઇ શકે છે એ તે જાણીતી વાત છે. એ રીતે વિચાર કરી આત વખતે જરા પણ મેળા ન પડતાં એ આફતને પણ હસી નાખવી જોઈએ. પૈસાની કે બીજી કોઈ પણ આફત આવી પડે ત્યારે તેને પણ હસી નાખતા આવડવું જોઈએ એમ આ સત્રનું કહેવું છે અને તે અનુભવસિદ્ધ હોઈ ખૂબ વિચારણા માગે છે. જો કે આફતને હસી કાઢવી એ મુશ્કેલ બાબત છે, પણ એ ટાળી ના શકાય એવી ચીજ છે, આ વાત ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે અને માણસાઈના મૂલ્ય કરાવનાર ચીજને હસી કાઢવા જેવી નથી. It is hard to smile in the face of adversity: but it always pays. · Thoughts of the Great *** Page #201 -------------------------------------------------------------------------- ________________ { re ] ધર્મ કોવાય ( ૮૭ ) નાના અનની નિશાની નાના મનની નિશાની હું ભાગ્યે જ પક્ષની શરૂ ી પણ ખીજા માણસનું અધ અનુકરણ કરવુ એ એની બરાબર નિશાની છે એ હું બરાબર જાણું છું.. • આના જેવી કબુલાત ભાગ્યે જ જોવામાં આવશે. ગ્રેવીલ નામના સુપ્રસિદ્ધ ગ્ર ંથકાર કહે છે કે હું તે! નાના મનની નિશાની પણ જાણતા નથી, પણ જાણુતા હાઉં તે એક વાત બરાબર જા છું. આવી રીતે ઉમદા મનને, ઉદાર મનને અને મોટા મનને શેાધી કાઢવું એમાં પણ ઘણી મુશ્કેલી પડે છે પણ છેટા મનને જાણવુ એ વધારે મુશ્કેલ પડે છે, કારણ કે ઉદાર મન હેાય તે ઉદારતાથી તેની પરીક્ષા થઇ શકે, ઉમદા કૃત્યથી .ઉમદા મનને ઓળખાય, મેટાથી મોટા માણુસને ઓળખી પારખ પડે, પણ નાના મનને કેમ ધવુ એમાં ભારે મુશ્કેલી જગુાય છે; તેની પરીક્ષા કરવા માટે કાઇ જાતનું યંત્ર શોધવુ જોઇએ, નહિ તેા નાના મનને પારખવા ઘણી મુશ્કેલી પડે છે. એ રીતે વિચાર કરતાં માલૂમ પડે છે કે મેટા મનને શોધવામાં બહુ મુશ્કેલી લાગતી નથી, એ એના ઉમદા કૃત્યથી જણાઇ આવે છે. અમુક વ્યક્તિ મેાટા મનની છે તે શોધવામાં બહુ બહાદુરી વાપરવી પડે તેમ નથી, તે તે તેના કામકાજથી જણાઇ આવે છે. જો તેના કામકાજમાં ઉદારતા, મોટા અથવા સમતા હોય, તે ઉમદા સ્વભાવના હોય તો સમજવુ' કે તે માટા મનના માણસ છે. હવે છેટા માસને કેમ શોધી કાઢવા તે વિચારીએ. તેના સંબંધમાં આ વાયની મેજના કરવામાં આવી છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ [૮] તે છોટા મનને કે નાના મનને શોધવું શી રીતે ? તે સવાલ ઉભો થશે. ગ્રંથકાર કહે છે કે ચારણ કરવું એ મનુષ્યને ધર્મ છે, પણ જ્યારે મન બીજાને અનુસરવામાં પોતાની અને ઉપયોગ ન કરે અને અંધ અનુકરણ કરે ત્યારે સમજવું કે તેનું મન પણ નાનું છે અને તેની અક્ક માગ કી છે. આ એવી નિશાની છે એ ચોક્કસ વાત સમજવી, એટલે અનુસરણને નિયમ સ્વીકાર એમાં કોઈ વાંધો નથી પણ અધે અનુકરણ ન કરવું એ કહેવાને આશય છે. જે માણસે એ રીતે અંધ અનુકરણ કરે છે તે નાના મનના છે એમ સમજવું. આ રીતે ધર્મિષ્ટ માણસ, વિયર કરે અને બીજાને સારી કે ખરાબ વાત હોય તેને અનુસરવા પૂરતે પિતાજી અને ઉપયોગ કરે. જો કે કામ સારું હોય, ગમે તેવું હોય, તે પણ તે આપણાથી અનુસરી શકાય તેવું છે કે નહિ તેને વિશ્વાસ કરે, તેનું અનુકરણ કરવામાં અધતા હેવી જોઈએ નહિ એમ વિચારવું. આ વિચારો. જે અંધતાની બાઢમાકી કરવામાં આવે છે તેમાં પ્રકારને વાં ન હવે જોઈએ, એ વાંધે એવા પ્રકારની છે કે જેમાં કોઈ વ્યક્તિને કોઈ પ્રકારનો વાંધો ન હોવો જોઈએ. અને આ બાબતમાં અધતાને છેડી દેવામાં કોઇની શરમ ન રાખવી જોઈએ. આ અંધતા નુકશાન કરનારી છે એમ સમજવું જોઈએ. અનુકરમાં વાંધો નથી પણ અંધાને વાંધો છે એમ બરાબર સમજવું ઘટે. ધષ્ટિ માણસ, અંધતા નિવારે. I hardly know so true a marks of little mind as the servile imitation of others. Greville Page #203 -------------------------------------------------------------------------- ________________ [e] (૮) કથા અને સેતુ દેખાવ અને સાચે વચ્ચે વિવેક રાખવે એ મુરલ છે, છતાં ખૂબ લાભકાષ્ઠ છે. દેખાવ કરવો જુદો અને વસ્તુતઃ વાત જુદી હોય એવું અનેક માણસેના સંબંધમાં બનતું જોવામાં આવે છે. એ વાત ખરેખર સમજવા ગ્ય છે અને જીવવા યોગ્ય છે. જેઓ પીતળ અને સોનાને તફાવત જાણતા નથી તેને આ વાતમાં બહુ સ્ત્ર નહિ પડે એ સમજાય તેવી વાત છે, પણ આપણે તો પિત્તળનું કામ નથી, સેનાને ઓળખી કાઢવા માટે જે શકિત જોઈએ તેને ખરેખર ઉપયોગ કરવા એમ છે અને તેમાં જે પાછા પડે છે તે આખરે તો પસ્તાય છે પણ તે પસ્તા દરને અને મોડે હોય છે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી. બાકી તે આ જીવન કેટલું છે તે પર વિચાર કરવામાં આવે તે છાતી બેસી જાય તેવી વાત છે, એને સમજવાનો પ્રયત્ન કરીને ખાલી દેખાવ ખાતર આપણું વર્તન થતું હોય તે નિષ્ણજન છે અને તેટલા માટે નિરુપયોગી છે એમ વર્તન ઉપરથી જણાઈ આવે છે આ વાત સારી રીતે સમજવા ચ છે. અને ખોટા દેખાવ કરવાને નહિ જ એમ નિશ્ચય થઈ જાય છે. આ વાત જિંદગીના પ્રશ્નને નિર્ણય કરે છે એ નિર્વિવાદ હકીકત છે અને એમાં કઈ વાતને વિસંવાદ નથી. આપણને તેટલા માટે કોઈ જાતને વિસંવાદ નથી એવો નિર્ણય કરવાની જરૂરિઆત ચોક્કસપણે જણાઈ આવે છે અને તેના સમર્થનમાં આ સૂત્ર બન્યું હોય તેમ લાગે છે. આપણે તે બરાબર સમજવા-જવવા માટે પ્રયત્ન કરીએ. ઘણી -વાર માણસ દેખાવ ઉપર મહીં પડે છે અને હેરાન થાય છે, પણ Page #204 -------------------------------------------------------------------------- ________________ જ્યારે વર્તન કરવાનો વખત આવે ત્યારે મનમાં ધારેલું જ કરે છે, અને જે દેખાવ ખાતર સિતાતેની વાત કરી હોય તે સર્વ વાતમાં જ રહે છે અને વર્તન પર આવે તેવું થતું નથી. આ બાબત ઉપર ધ્યાન ખેંચવાની અને વર્તનની અને દેખાવની એક્તા લેવાની બહુ જર છે અને અત્યારે ઘણા માણસોમાં જે વિસંવાદ જેવામાં આવે છે તેથી એક લય છે, તે સર્વ અટકી પી છે અને વર્તન અને દેખાવમાં ફેરફાર રહેતો નથી એવી સ્થિતિ જોઈને આનંદ થાય છે અને તે આનંદ આધ્યાત્મિક અથવા આત્મિક હેઈ ખરેખર અનુભવવા મેંગ છે એમાં પણ શમને સ્થાન નથી. દેખાવ તો જ થઈ શકે કે હાથીના ચાવવાના અa હોય અને દેખાવનાં દાંત જ લ હેય. આ પરિસ્થિતિ દેખીતી રીતે અગ્ય હોઈને ઈચ્છવાજોગ નથી. માણસે તેટલા માટે દેખાવ અને વસ્તુતઃ થતી સ્થિતિમાં ફેરફાર ન રાખવું જોઈએ. એથી અનેક જુઠાણામાંથી બચી જવાય છે, અથવા ગેટ વાળવાની વાત દૂર થઈ જાય છે. આ વાત સ્થિતિ સર્ભજી લઈ એરડેલનો આભાર માનવો જોઈએ કે જેમને આ વાતને પ્રગટ કરી છે. એમના હૃહ વિચારમાં આ સ્થિતિ ની જાવવાની મુશ્કેલી જણાય છે, તેનું હાર્દ સમજવાની આપણી ફરજ છે, * * * * - - * It is hard to discriminate between sham and the real, but it always pays to do so. .: Thoughts of the Great Page #205 -------------------------------------------------------------------------- ________________ + + + + 5 આવકપછી પાછે તે મારી સીમ કરવામાં આ નાની એની ચા ઉપર આપી છે મસ બાટા નામના મહાન ક્વોપતિ રેકરાવાકીમમાં ૧૯૪૦ લગભગમાં થઈ ગયા. એણે બૂક બનાવવાના ઉદ્યોગને મેય પાપા પર વૈજ્ઞાનિક પદ્ધતિએ મૂકી દો. આખા યુરોપમાં તેના નામની વાહવાહ બેલાણી. તેણે એક વસિયતનામા જેવો લેખ લખ્યો છે. નાના વહીવટમાંથી મોટા ઉદ્યોગપતિ કેમ થવાય તેની ચાવીઓ તેણે જાતઅનુભવથી બતાવી છે. તે કહે છે કે કોઇ પણ ઉદ્યોગ માત્ર પિતાનું પિરિયું કાઢવા ખાતર શરૂ કરવો કે ચલાવવો નહિ. ઉદ્યોગનો ઉદ્દેશ સમાજની સેવા અને ઘરાકનું સારું ઈચ્છવામાં અને ઉદ્યોગની શોધખોળ અને પ્રગતિને અંગે નાગીરી સ્વીકારવામાં રાખવી જોઈએસારી રીતે કામ કર, પ્રમાણિક સેવા કરનાર અને ઘરાકનું સારું ઈચ્છનાર પિતાનું ભરણપોષણ તે જરૂર મેળવે, પણ ઉદ્યોગને શરૂ કરનારની ભાવના સેવાની હોવી જોઈએ અને એવી રીતે કામ કરનાર ઉદ્યોગપતિ થાય છે, પિતાને વેપાર જમાવે છે અને ગુજારે કરવા ઉપરાંત ઘણું વધારે મેળવી શકે છે. - કેટલાક ઉધોગ શરૂ કરનારની વાત ગમે તેમ કરીને ધન મેળ વવાની હોય છે. એની નજરે વરસાદ ભરે કે માલ પડે એની પરવા હોવ નથી, ઘરાક માલ ખરીદી જરા વાપરે અને ધૂએ એટલે રૂવે એની એ ના ને આના અઢાર આના થયા એટલે * * * * Page #206 -------------------------------------------------------------------------- ________________ ધમ કૌશલ્ય [ ૧૩] એને મન તો ઘી-કેળાં થઈ જાય છે. પછી ઘરાક એના નામ પર ધૂકે કે હવાનત કરે એની એને ચિંતા જ હોતી નથી. એ તો પિતાના ગર્વમાં તણાતો જ છે અને પિતાની છેતરવાની કળામાં પોતાની હશિયારી માટે પોતાની જાતને. થાબડ્યા કરે છે. આ ટૂંકી નજર છે, અવ્યાપારી નજર છે, ટૂંકી દૃષ્ટિનું પ્રદર્શન- છે, અવ્યવહાર બાલિશતા છે. આવી ટૂંકી નજરે ઘણા ફસાઈ જાય છે, ટૂંકાળમાં લેવાઈ જાય છે અને અંતે વેપારી તરીકે પાછા પડે છે. બાટા કહે છે કે પોતે જ્યારે કોઈ હકીકતને ધંધાને નુકસાન કરે તેવી જાણે ત્યારે પિતે અંગત સ્વાર્થથી દૂર રહેલ છે અને કેટલીક વખતે તે ધધા ખાતર પોતાની અને પોતાના માણસની જાતને જીવનના જેભમાં પણ મૂકી દીધેલ છે. આવા ધંધા ખાતર ભોગ આપવાનો વિચાર માત્ર પૈસા મેળવવા ખાતર થઈ શકતો નથી. મોલમાં ભારોભાર કાંજી નાંખવી, ઘીમાં વેજીટેબલ ઉમેરવું, લવીંગમાં તેલ વધારવા માટે ડાંખળીઓ નાખવી, તલના તેલમાં સેંધું શીંગનું તેલ નાખવું, ઘઉંમાં કાંકરા નાખવા, રૂનાં ધોકડાં બાંધતાં અંદર પથ્થર નાખવા, સાકરને બદલે ગોળની ચા આપવી-એ ધંધે વેપારીને શોભે નહિ. કાળા બજાર વેપારીને કલંક ચઢાવે, ભળતી વાત કરી માલ ઠસાવવાની દાનત વેપારીને હલકો બનાવે અને ખેટા રંગ, હલકા ફુગાવા કે કાચા રંગને ઉપયોગ કદી હાંલાને શીક ન ચઢાવે. થોડો વખત ગે ચાલે, પણ અંતે દૂધના દૂધમાં જાય અને પાણીનાં પાણીમાં ભળે. . માટે સાચા વેપારી થવું હોય તે વેપારની ધગશ હોવી જોઈએ, વેપારમાં નામના કરવાની તમન્ના હેવી જોઈએ. નામનાની પાછળ સત્યની પ્રતિજ્ઞા જોઈએ અને પ્રતિના પાછળ સ્ત્ર વિસ. અને પાકો નિશ્ચય જોઈએ. જેણે વેપાર જમાવવું હોય તેણે ઘરનું કરવાની ઈચ્છા ૧૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ [૧૯૪] : ધર્મ કૌશલ્ય ન રાખવી ઘટે, એણે તો વેપાર ખાતર સંન્યાસ લેવો ઘટે, વેપાર પાછળ સર્વ ભોગ આપવો ઘટે, અને વેપારમાં ઘરાકનો સર્વોદય છે ખરચે કેમ થાય તેની ચાલુ ચિંતા રાખવી ઘટે. સાચા માણસો અને વેપારમાં આગળ વધે, જમાવટ કરે, ઉદ્યોગપતિ થાય અને પિતાના કુટુંબ માટે ‘ગુડવીલ' મૂકતા જાય. ગુડવીલને ઉદ્દેશ ન હોય પણ પરિણામે તે જમાવટ જ થાય. વેપાર માટે સચ્ચાઈ જોઈએ, ધગશ જોઈએ, શાખા જોઈએ, તેની ખાતર સ્વાર્પણ કરવાની વૃત્તિ જોઈએ, લાભ તો થાય જ પણ તે આનુષંગિક હેય, છતાં આખરે તે અનિવાર્ય બને.. Our organisation has not been built up with the thought of providing a safe livelihood only for its founders. There have been higher motives. From Testament of Thomas Bata. (૯૦) વાસ્તવદર્શિતા આપણે તે અહીં અને અત્યારે જ રહીએ છીએ; અને આપણે કોઈ પણ મેળવવાના કે દહાડે વાળવાના હેઈએ તો જે સોગમાં આપણે આવી પડેલા છીએ તેમાંથી જ શરવાર વળવાન છે. | મારી પાસે પૈસા હેત તે હું કેળવણુની સંસ્થાઓ સ્થાપત કે ગામને ઝાંપે ચોખા મત કે ગામમાં કોઈને હાથ લાંબે કરવાને વખત ન રહેવા દેત, અથવા હજારે માણસને રાજી આપત કે મોટા પાયા ઉપર કારખાનાં કાત, Page #208 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય [૧લ્ય] કે અનેક કંપનીઓની સ્થાપના કરત વગેરે વગેરે. આ સર્વ ખાલી ઉધામા છે નિરર્થક માનસિક ચાળા છે, હેતુ પરિણામ વગરનાં નિર્બળ બહાનાં છે અને. આવા વિચાર થાકેલા, હારેલા, પાછા પડેલા, નબળા થઈ ગયેલા કે નાદાર બની ગયેલા જ કરે. હું લખપતિ હેત તે જથ્થાબંધ વેપાર કરત, કે હું કરે૫તિ હોત તો આશ્રમસ્યાન, વ્યાપારગૃહો કે ઉધોગગૃહે બંધાવત આ તો માંદા પડેલાં મનનાં તર્ક વિતર્કનાં જાળાં છે, સનેપાતના વલોપાત છે, હારેલ જુગારીનાં મન મનામણું છે. જે ભડવીર હાય, જે કાર્યકુશળ હાય, જે વેપારીના નામને શોભા આપનાર હોય તે કદી આવા વિચાર કરે નહિ. એ તે જંગલમાં મંગળ કરે, ન હોય ત્યાં નવાં વ્યાપાર ખેડે, બીજાને ન સૂઝે તેવી તરકીબો કા, નવીન ભાતોને ઉઠાવ જમાવે અને કાંકરાના સોના ચાંદી બનાવે. એ કાઈના ડરથી ગભરાય નહિ, એ કોઇના પૈસા જોઈ લોભાય નહિ, એ પાડોશીની ઉન્નતિ જોઈ બળતરા કે ઈર્ષા કરે નહિ, એ એકાદ ઊલટા સપાટાથી શેહ ખાઈ જાય નહિ અને એ વિરુદ્ધ પડતી કુદરત કે આવી પડતી આફતના ફાંદામાં અટવાઈ જાય નહિ. સાચે વેપારી અન્યને વાંક કાઢે નહિ, અન્યની ઉન્નતિની અદેખાઈ કરે નહિ, અન્યના તેજમાં અંજાઈ જાય નહિ, અન્યનાં ગળાં રેસવાની તરકીબો રચે નહિ, બીજાની હવેલી જેઈ પિતાની પડી બાળી નાખે નહિ. કુનેહબાજ સાચો વેપારી તો પોતે જે સ્થિતિમાં આવી પડ્યો હોય તેમાં મેજ માણે. એ જાણે કે હું ને મારી હાટડી, પિત અને પિતાને ડબલો, પોતે અને પોતાની નાનકડી દુનિયા એ જ પિતાનાં સાચાં હલેસાં છે. એને તુંબડે જ પોતે સંસારસમુદ્ર તરવાનો છે, એ હલેસે જ પોતાની નૌકા આગળ ચલાવવાની છે અને એ જ ગરમ પાણીએ પિતાનાં ચોખા પકવવાના છે. એ જાણે કે પોતાને જે કાંઈ મળવાનું છે તે પિોતે છે અને પિતાનાં છે, એનાથી જ પિત મેળવનાર છે અને એ છે એ જ પોતાનું સર્વરવ છે. જે પિતાને શરવાર (સાર વખત) Page #209 -------------------------------------------------------------------------- ________________ [૧૯૬] ધર્મ વૈશય કોઈ દિવસ કોઈ પણ વખતે વળનાર હશે તે તે તેમનાથી જ અને તેમની મારફત જ થનાર છે. જ આવા દેશમાં આપણે યુરોપ અમેરિકા વગેરે દેશના વ્યાપારની વાત કરીએ કે નાની હાટડીમાં હજારે ગાંસડીના સેદાની વાત કરીએ તે ખાલી જીભના લબકારા જ કહેવાય. એમાં કાંઈ વળે નહિ અને વાત કરવાથી કાંઈ વેપાર થાય નહિ અને વેપાર થાય છે તેમાં ઊંચે અવાય નહિ. દરેક માણસને તેની લાયકાત પ્રમાણે જ મળે છે, અને લાયકાત વગરની ઈચ્છાઓ કરવી એ તે માત્ર શેખચલ્લીને જ શોભે. એટલે આપણા સગો વિચારી, આપણી પોતાની સાધન-સંપત્તિનો હિસાબ ગણું આપણને મળી શકવાની શક્ય સામગ્રીને હિસાબ ગણી, પિતાની પથારી પાથરવી અને એથી વધારે મોટી કલ્પનાના જાળમાં ફસાઈ નિરંતર અતત દશાની અગ્નિમાં બળ્યા કરવું નહિ. પિતાના નાના કૂબાને હવેલી માનવી, પિતાની નાનકડી હાટડીને મોટી દુકાન માનવી અને પોતાના નાના કરમંડળને પરિપૂર્ણ વગદાર વટદાર કામદાર વર્ગ માન. વ્યાપારી પાકો હોય તે સમજે કે પોતે છે તે લાખનો માણસ છે, પોતે છે તે બરાબર છે અને તે જે હેય તેમાંથી પિતાને રસ્તો કાઢવાને છે. આટલું સમજે તે અવિરોધપણે પોતાને ભાગ ધપાવે અને અદેખાઈ, ઈર્ષ્યા કે કર્થના કર્યા વગર સંતેવી જીવનનાં સુખને અનુભવે. - - Hero and now is where we live, and if we are to achieve at all, it must be in the condition in which we find ourselves. Rev. J. Melice, Page #210 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય ૧૯૭] (૯૧) માત્ર પૈસાના હાલહવાલ પસ ઘણુએ ઉતરાં ખરીદી શકે, પણ ખરે માલ નહિ. એ તમને ખોરાક આણું આપે, પણ ખાવાની રુચિ નહિ; એ તમને દવા આણું આપે, પણ તંદુરસ્તી નહિ; – એ તમને ઓળખીતા મેળવી આપે, પણ મિત્રે નહિ; એ તમને નોકરો જમાવી આપે, પણ વફાદારી નહિ. . એ તમને આનંબા દહાડા લાવી આપે, પણ શાંતિના કે સુખના નહિ. વેપારીનું ધ્યાન પૈસા ઉપર હોય છે. એ વેપારની ફતેહને ખ્યાલ કેટલી ધનપ્રાપ્તિ થઈ છે તેના હિસાબ પર કરે. એ વેપાર કરતા જાય અને મનમાં આંકડા ગણતો જાય. એ કોઈ વાર નફે ન થતો હોય તો રાશ કરે, કોઈવાર વધારે લાભ કરવા થોડું નુકસાન પણ કરે, એ ઘરાકને રીઝવવા ગમે તેવી ખુશામત પણ કરે અને જે એ ગોટાળીઓ હેય તે પૈસા મેળવવા ખાતર સાચાં ખોટાં પણ કરે, માલની ફેરબદલી કરે અને કાળાં બાર પણ કરે. એ પૈસા ખાતર ઉજાગર કરે, એ અલ વગરના પણ માલદાર ઘરાકની પળશી પણ કરે અને એ કમાણી કરવા ખાતર પરદેશ ખેડ, ખડે પગે ઊભો રહે અને રાતદિવસ ન ગણતાં ભૂખ તરસ વેઠે, કબાડા કરે અને લુસલુસ ખાઈને પાછો દુકાને ફરે. પૈસા મેળવવામાં એ જીવનસર્વસ્વને ભેગ આપે, નજીવી બાબતમાં આકરાં સેગન પણ ખાઇ બેસે અને સાચાં ખોટાં નામાં માંડે, નવાં દસ્તાવેજ બનાવી અજમટેકસ બચાવવા કે ઓળવવા ખેટા હવાલા પણ માંડે. ધનને એ જીવનનું રહસ્ય સમજે અને ધન ખાતર ન કરવાનું કરી બેસે. Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૮] ધર્મ શલ્ય પણ એણે ધ્યાન રાખવું ઘટે કે ધન તે સાધન માત્ર છે, એનાથી ખરું જીવનસુખ કે આંતરિક આનંદ માણી ન શકાય. ધન ઉપર ઉપરની સાહ્યબી ખરીદી શકે, પણ એના એકલાથી હાશ કરવાને વારે ન આવે. ધન નોકર ખરીદી કે રાખી શકે. પણ આંતરતેજ કે ચારિત્ર વગર નાકરે પાસ્થી નિમકહલાલી એ ન મેળવી શકે. અને ધનથી ખોરાકી મળે, પણ પિતે રોગી થઈ જાય, અન્ન પર અરુચિ થાય તો ધન રુચિ ન ખરીદી શકે. ધનવાન પાસે અનેક સગાં થતાં આવે, ધનવાનના સાળા થવા કઈક આવે, પણ એને જીગરનો દસ્ત માત્ર ધનના જોરે ન મળે. ધનના જોરથી એ વરઘોડા ચઢાવે, પણ સુખશાંતિનું સ્વપ્ન એને ધનને જોરમાત્રથી ન મળે. માટે ધનને માત્ર જીવનનું ધ્યેય ન માનવું. ધનમાં ઐહિક સગવડ ખરીદવાની તાકાત હોય છે, પણ આંતરિક આનંદ, આત્માને આનંદ, આત્મિક એકરૂપતા, નિર્વિકારે ચિપતા, અનંત આનંદધન ન લાવી શકે. ધન સાથે ચારિત્ર હેય, ધન સાથે પ્રવીણતા હોય, ધન સાથે અંતસિક્તા હેય, ધન સાથે સદ્ગણનો સંચય હેાય તે જુદી વાત છે. માત્ર “ધન ધન' કરી ધનના રાગડા તાણવા અને ધન ખાતર ગમે તેવાં ભવાડાં થવા દેવા એમાં વેપારની કુશળતા નથી. ધન સાથે આંતરવિકાસ અને સદ્ગણની આંતરસમૃદ્ધિ જમાવવી એ ખૂબ અગત્યની બાબત છે. કુશળ વેપારી માત્ર ધૂળમાં રાચી ન જાય. એ અંતરને પણ કેળવે. Money can buy the husk of many things, but not the kernel, It brings you food, but not appetite, medicine but not healtb, acquaintances but not friends, servants but not faithfulness, days of joy but not peace or happiness. -Henrik Ibsen Page #212 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કૌશલ્ય (૯૨) જરૂરિયાત [ ૧૯૯ ] મિલકત માટી માટી વસ્તુઓની માલીકીમાં રહેલી નથી; પરંતુ અને તેટલી ઓછી જરૂરિયાતમાં રહેલી છે. મિલકતને લોકાને ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલ હેાય છે; કેટલાક ઘણી જમીનને મિલકત માને છે, કેટલાંક બેન્ક બેલેન્સ વારવાર તપાસી તેને પોતાની મિલકત માને છે, કેટલાક ઢારાને પોતાની મિલકત માને છે, કેટલાક વ્યાપારને પોતાની મિલક્ત માને છે, અને કેટલાક શકડ પેાતાની પાસે હોય તેને જ મિલકત માને છે. આ સવ ખાટાં છે એમ એપીયુરસનુ કહેવુ છે, અને તેનું શાસ્ત્ર સમજવા જેવુ છે. આપણે ખરી મિલક્ત શું છે તેના વિચાર કરીએ તે આપણને વિચારમાં નાંખી દે તેવી બાબત છે. એમાં મેટાં મહેલની કે મજાની વાત નહિ, એમાં બેન્ક બેલેન્સની કે રોકડ રકમની વાત ન હોય ત્યારે શું હોય તે અત્ર સમજાવવામાં આવ્યુ' છે. તેની દૃષ્ટિમાં ચેાડી મિલકતાના વારસા મળવાના હેય કે બેન્કમાં લાખો રૂપિયા જમે હોય અથવા રાડ મૂડી હાય તે મિલકત નથી, પણ તે તદ્દન જુદી જ વસ્તુને મિલકત ગણે છે. તે કહે છે કે એન્ક બેલેન્સથી રાજી ન થાઓ, પણુ તમારી જરૂરિયાતને જેમ બને તેમ આછી કરી અને આખરે કાંઈ જોતું નથી એવી વૃત્તિ રાખા, એ તમારી ખરી મિલક્ત છે, ખીજાં ક્ાંકાં છે. આ વાત રૃમ બને તે સંબંધમાં આપણે મિલકતનું સૂત્ર વિચારીએ તે આપણુને જણાશે કે સાવાળાને હજારની આશા, હજારવાળાને લાખની આશા, લાખવાળાને કરેલી આશા, અને કરાડીવાળાને રાજરાજેશ્વર થવાની.અને રાજરાજેશ્વરને ઇંદ્ર થવાની હોંશ હાય છે અને એટલા માટે આશા-તૃષ્ણાને આકાશ સાથે સરખાવવામાં આવે છે. કેમ કે એનુ` માપ કાથી થઈ શકતું નથી Page #213 -------------------------------------------------------------------------- ________________ [૨૦૦ ] ધર્મ કૌશલ્ય અને મૂળ આશા તે નિરંતર વધતી જાય છે. આકાશ કેટલા ફૂટ લાંબુ છે અને કેટલું પહેલું છે તેનું જે કઈ માપ કરી શકે તે ઈચ્છાનું માપ થાય, પણ તે શક્ય નથી એટલે આશા-તૃષ્ણને આકાશ સાથે સરખાવવામાં આવેલ છે. આકાશનું માપ શકય હોય તો તૃષ્ણ અથવા ઈચ્છાનું માપ શક્ય છે. આકાશને ભાપી ન શકાય તે તૃષ્ણને માપી " ન જ શકાય, આવો અભિપ્રાય વિદ્વાનને છે. તેઓ જણાવે છે કે તૃષ્ણની ખાતર પિતાને તપ કે પિતાનું જ્ઞાન જે ખેઈ બેસે છે તે મૂર્ખ છે, અને કાગડાને ઉડાડવા માટે ચિંતામણિરનને ઉપયોગ કરનાર જેવા છે. પણ જેને કાંઈ જોઈતું નથી, જેની જરૂરિયાત મર્યાદિત છે તે ખરા ધનવાળા છે, તેને વારંવાર નમન કરવામાં આવે તો તે ગ્ય છે, તેના ગુણે દેવલોકમાં પણ ગવાય છે અને તે ખરા તાલેવંત છે. એટલે પિતાની ઈચ્છાઓને મર્યાદિત કરવી એ અતિ મહત્વનું કામ છે, અને તે જ ખરેખરા ધનવાળા છે એમ સમજવું. જે માણસો પિતાની જાતને થેડાં વીઘાં જમીન અથવા રેકડથી પૈસાદાર માને છે તે આ દષ્ટિએ વિચારતાં થાપ ખાતાં માલુમ પડે છે; તાલેવંતપણું ડી વસ્તુ, ફરનીચર કે જમીન અથવા રેકડમાં નથી, પણ તેના ત્યાગમાં છે. મારે કાંઈ જોઈએ નહિ એ એને મુદ્રાલેખ હેય છે. ધર્મિષ્ટ માણસની જરૂરિયાત ઘણી રીતે મર્યાક્તિ હોય છે, અને એવા જ માણસ સાચા ધર્મપ્રિય હોઈ શકે છે. જો કે વ્યાખ્યાનમાં એનું સ્થાન છેલ્લું હોય છે તેથી તે ગભરાય નહિ, પણ પિતાને કાંઈ જોતું નથી એવા નિજાનંદને તે સાચી રીતે ધનવાન હોવાપણું માને અને તે જ સત્ય છે. Wealth consists not : in having great possessions, but in having few wants. EPICURUS Page #214 -------------------------------------------------------------------------- ________________ જીવનને ઘડવામાં ઉપયોગી બે પ્રાણવાન પ્રકાશન ' જ્ઞાનપ્રદી૫ આ ગ્રંથમાં રવ. આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજીએ લખેલા આધ્યાત્મિક લેખોને સર્વ—સંગ્રડ રજૂ કરવામાં આવ્યું છે. આ લેખે એટલા ઊંડા અને તલસ્પર્શી છે કે તે વાંચનારને જૈન દર્શનશાસ્ત્રને ઊંડો અભ્યાસ આપોઆપ થઈ જાય છે. ટૂંકામાં આત્મસિદ્ધિ માટે આ ગ્રંથ ખાસ વાચન-મનન કરવા જે છે. લગભગ છ પાનાનો આ ગ્રંથ માટે હોવા છતાં તેની કિંમત માત્ર રૂા. 8-0 રાખવામાં આવેલ છે ( રવાનગી ખર્ચ અલગ) કથાદીપ લેખક મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ ) તત્વચિંતક મુનિરાજશ્રી ચંદ્રપ્રભસાગરજી(ચિત્રભાનુ)ના આ ગ્રંથ સંબંધી સુવિખ્યાત નવજીવન પત્ર પરિચય આપતાં જણુ વે છે કેઃ| જૈન સુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીનું આ પુસ્તક આવકારપાત્ર છે. એમાં સંગ્રહિત થયેલી 23 લઘુકથાઓ આપણા જીવનને ઘડવામાં ઉપયોગી થાય એવી છે. તેમાં મુનિશ્રીનું ઊંડું ચિંતન તેમજ નિમળ દર્શન દૃષ્ટિએ પડ્યા વિના રહેતા નથી. દરેક કથાની શરૂઆતમાં આપેલાં વિચાર મૌક્તિકે પણ સુવિચારપ્રેરક છે. સૌને આ પુસ્તક ગમે એવું છે કિંમત દોઢ રૂપિયે (પટેજ અલગ) બન્ને ગ્રંથે આજે જ મંગાવે. શ્રી જૈન આત્માનદ સભા-ઉભાવનગરે