SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કૌશલ્ય (૭૭) જો આપણને સારાપણામાં વિશ્વાસ હશે તા આપણે સારા વિચાર કરશું અને સારું કરશું, જ્યારે વિશ્વાસ આવે છે ત્યારે ભય ઊઠી જાય છે. [ ૧૬૮ ] જૈન ધર્મમાં આસ્થાને મજબૂત સ્થાન છે—તે એટલે સુધી છે કે ઉમાસ્વાતિ મહારાજ કહે છે તે પ્રમાણે. સભ્યોનયનાયિાબિ ઔક્ષમાગે તેમાં તેમણે શ”નને જ્ઞાનથી પણ વધારે પ્રાધાન્ય આપ્યું છે. અને મૂળ સૂત્રોમાં જોશા તા તેમાં નને જ જ્ઞાનથી વધારે પ્રાધાન્ય આપ્યું છે, એટલે દર્શનમાં તમને શ્રદ્ઘા હોવી જોઇએ. અને તે ખાસ જરૂરી છે. તમે જ્ઞાન વગર ચલાવી શકા, જો કે જ્ઞાનને પણ એટલું જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે, પણ તમે દેશનના એકડા કાઢી–ભૂંસી નાંખી શકાનહિ એટલે આસ્થાને ઘણું" મહત્ત્વનું સ્થાન આપી તેનુ મૂલ્ય વધારવામાં આવ્યું છે. જો તમે આસ્થા રાખાતા પર્વતને પણુ ડાલાવી શકે। અને મહામુશ્કેલ લાગતા કામને પણ કરી શકો, કેટલાક લોક શ્રદ્ધા અને અધશ્રદ્ધામાં તફાવત પાડે છે તે ખાટા છે, શ્રદ્ધામાં અંધતાના અંશ આવી જાય છે. પુરુષવિશ્વાસે થાનવિલઃ એટલે તમે જે પુરુષના અનુયાયી હાવાના દાવા કરી તેની આમ્રતાની પરીક્ષા કરી તેમાં કાંઇ વાંધા નથી, પણ એક વાર વિશ્વાસ આવ્યા એટલે મેસી જા અને તે લેકાલેકના ભાવ કરા–તે સ્વીકારા. એમાં તમે કાંઈ ખાટુ કરતા નથી. એટલે આસ્થાશ્રદ્ધા હોવી જ જોઇએ અને તેને અપનાવવાના આપણે ધમ સ્વીકારવા જ જોઇએ એટલે સર્વ વાતમાં આસ્થા માટી ચીજ છે એ વગર આપણું ગાડું ચાલે તેમ નથી જ. આમ પુરુષ નિ:સંગી, અમાયી, અàાભી, ઢાવા જોઇએ,
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy