SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે વર્તન કરવાનો વખત આવે ત્યારે મનમાં ધારેલું જ કરે છે, અને જે દેખાવ ખાતર સિતાતેની વાત કરી હોય તે સર્વ વાતમાં જ રહે છે અને વર્તન પર આવે તેવું થતું નથી. આ બાબત ઉપર ધ્યાન ખેંચવાની અને વર્તનની અને દેખાવની એક્તા લેવાની બહુ જર છે અને અત્યારે ઘણા માણસોમાં જે વિસંવાદ જેવામાં આવે છે તેથી એક લય છે, તે સર્વ અટકી પી છે અને વર્તન અને દેખાવમાં ફેરફાર રહેતો નથી એવી સ્થિતિ જોઈને આનંદ થાય છે અને તે આનંદ આધ્યાત્મિક અથવા આત્મિક હેઈ ખરેખર અનુભવવા મેંગ છે એમાં પણ શમને સ્થાન નથી. દેખાવ તો જ થઈ શકે કે હાથીના ચાવવાના અa હોય અને દેખાવનાં દાંત જ લ હેય. આ પરિસ્થિતિ દેખીતી રીતે અગ્ય હોઈને ઈચ્છવાજોગ નથી. માણસે તેટલા માટે દેખાવ અને વસ્તુતઃ થતી સ્થિતિમાં ફેરફાર ન રાખવું જોઈએ. એથી અનેક જુઠાણામાંથી બચી જવાય છે, અથવા ગેટ વાળવાની વાત દૂર થઈ જાય છે. આ વાત સ્થિતિ સર્ભજી લઈ એરડેલનો આભાર માનવો જોઈએ કે જેમને આ વાતને પ્રગટ કરી છે. એમના હૃહ વિચારમાં આ સ્થિતિ ની જાવવાની મુશ્કેલી જણાય છે, તેનું હાર્દ સમજવાની આપણી ફરજ છે, * * * * - - * It is hard to discriminate between sham and the real, but it always pays to do so. .: Thoughts of the Great
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy