Page #1
--------------------------------------------------------------------------
________________
કરું
,2
, 5
કર245 IS
નથી હોતી
૧૧. એ.ગ
ર જી
આ સત્ર
शास्त्र
૧૨. ઉપાંગ
પણI
I life
૬ છેસૂત્ર.
H
|
EGERE
લ
વર્ષ
--પ્રકાશક:શ્રી આગમૉધારક ગ્રંથમાળા. 1 કપડવંજ, ૭ (ખેડા)
Page #2
--------------------------------------------------------------------------
________________
ercedesceobordoescexscene
॥श्री वर्धमानस्वामिने नमः॥ પરમપૂજ્ય ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી. માણિકયસાગરસૂરીશ્વરજી ભગવંતની મંગળ-પ્રેરણાથી ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમેદ્વારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના તાત્વિક વ્યાખ્યાનાદિ સાહિત્ય પીરસતું શ્રી આગદ્દારક ગ્રંથમાળાનું પ્રાણવાન પ્રકાશન,
कत्थ अम्हारिसा पाणी, दूसमादोसदृसिया । हा ! अणाहा ! कहं हुंता, जई ण हुँतो जिणागमो १ ॥ प्रकाशितं जिनानां यै-मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं. येषां तेभ्यो नमोनमः २ ॥
गीतार्थाय जगज्जन्तु-परमानंददायिने । गुरवे भगवद्धर्म-देशकाय नमोनमः ॥
त-शुपती-मराठी-स्त-हिंदी-अंग्रे-मापामा ક પૂ.શ્રી. આગમાદ્ધારક આચાર્યદેવની સ્તુતિ : सिद्धौ भाणुदंगे वरसुयभवणा शैलतामागभाना स्थाप्या जैनागमाचा निरवधि प्रसरासाठी केले सुयत्ना। पक्षं पद्मं श्रिता ये हिततनुममता आखरीकालमेंभी, ऐसे श्रीसागरानंद मुनिपति जिन्हें
MOST GAIN ACCLOMATION सम्यक तत्त्वोपदेष्टारं, शास्त्रेदम्पर्यबोधकम् । कान्तं दान्तं सदा शान्तं, गच्छेशं प्रणमाम्यहम् ।।
卐 जिनाज्ञा परमो धर्मः ॥ mesecacavesaervaedecess
Page #3
--------------------------------------------------------------------------
________________
. જી હા માનસ્થાનિને નમ: In
અગમસહસ્ત્રજ્ઞાતા આગમતવ પ્રૌઢ વિવેચક આગમ છે 3 વ્યાખ્યાતા, ગીતાર્થ મૂર્ધન્ય, આગમવાચનાદાતા,
પરમપુજ્ય ધ્યાનસ્થસ્વત, આગમહારક જ આવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મન
તાત્વિક વ્યાખ્યાનના સંકલનરૂપ
BEWS
18 આગમ-જ્યોત 4
(દશમું વર્ષ) आगमझो हि गीतार्थः
વીર નિ. સં.
-
પ્રત : ૫૦૦
૨૫૦૧ પ્રથમવૃત્તિ.
મૂલ્ય આ...ઠ.રૂ...પી,..યા.
નિ કેવલી પૂરવધરવિહે, ફણીરામ પંચમ કાળજી, તેનું ઝેર નિવારણ મણિસમ તુજ આગમ તુજ બિંબજી.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક : શ્રી આગાદ્વારક ગ્રંથમાળા
> પુરતઃ પ્રાપ્તિસ્થાન
પી . હરગોવનદાસ એસ. શાહ તો આ મી. ગુ. જૈન ઉપાશ્રય
રે દલાલવાડે
મુકપડવંજ (જિ. ખેડા)
કાપડ બજાર,
મુ કપડવંજ (જિ. ખેડા)
ન.પ્ર....
નિવેદન જ આગમત પ્રતિવર્ષ આસો સુદ પૂર્ણિમાએ
(ચાર અંક ભેગા) પુસ્તકરૂપે પ્રગટ થાય છે. * વાર્ષિક લવાજમ યોજના બંધ કરી પૂ.
સાધુ-સાધ્વીજી મ. અને જ્ઞાનભંડારો તથા તત્વરુચિ ગૃહસ્થોને ભેટ અપાય છે. * સ્થાયી કેષિની યેજના ચાલુ છે, જેમાં
ઓછામાં ઓછા રૂ. ૧ લેવાય છે. * છુટક ભેટ યોજનામાં પાંચ રૂ. કે તેથી વધુ ગમે તે રકમ સ્વીકારાય છે.
મુદ્રક : શ્રી શક્તિ પ્રિન્ટરી ડકર પોપટલાલ ગોકળદાસ ઘીકાંટા રોડ, અમદાવાદ-૧
"
ટાઈટલ પ્રિન્ટીંગ :
દીપક પ્રિન્ટરી (રાયપુર દરવાજા બહાર
અમદાવાદ.
Page #5
--------------------------------------------------------------------------
________________
श्री वईमानस्वामिने नमः । 1 પ્રકાશક તરફથી ! દેવ-ગુરૂ-કપાએ પરમ પૂજય આગદ્વારકાચાર્યદેવશ્રીના તત્ત્વગહન અર્થગભીર વ્યાખ્યાન આદિ સામગ્રીના સંકલન રૂપે પ્રતિવર્ષ આ સુદ ૧૫ ના દિવસે પ્રગટ થતું “ આગમત પ્રકાશન દસમા વર્ષમાં પ્રવેશ કરે છે, એ અમારે મન પરમ આનદની વાત છે. ..
અમારા ગજા-શક્તિ-બહારનું આ કાર્ય સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીના મંગલ આર્શિવાદ અને ૫. સાગર સમુદાયના પૂ. સાધુ-સાધ્વી ભગવતેના ઉપદેશ–પ્રેરણાથી તથા તત્વરૂચિ જેને શ્રી સશે, ગૃહ આદિના સહકારથી અમે આ પ્રકાશન કરી શક્યા છીએ.
અમારી પ્રથમાળા હસ્તે પુ. આગાહારક આચાર્ય દેવ ભગવતની નાની મેટી દરેક કૃતિ એકવાર પ્રકાશિત થઈ જિજ્ઞાસુઓના હાથમાં પહેચે તેવી મંગલ ભાવનાથી દરવાઈને સ્વ પક ગચ્છાધિપતિશ્રીની દેખરેખ તળે. પિસ્તાલીશ પ્રકાશને થયાં છે. તે દરેકે કરસ્તાં આ પ્રકારના વધુ મહત્વનું છે
આ પ્રકાશનમાં તત્વદષ્ટિની કેળવણું અને આગમિક પદાર્થોની છણાવટ વિશિષ્ઠ રીતે છે. તેથી અધિકારી જિજ્ઞાસુ અને વિદ્વાન તત્વજ્ઞ વાચક વર્ગ માટે આ પ્રકાશન બત્રીશ જાતનાં ભોજન-સામગ્રી પીરસેલ થાળ જેવું મહત્વપૂર્ણ સાબિત થયું છે.
આ પ્રસ્તુત પ્રકાશનમાં પક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુમોદના કરવા સાથે વિશેષમાં જણાવવાનું કે આ પ્રકાશનના આર્થિક ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા ખંત શ્રમ ઉઠાવનાર પુ. પી. શ્રી સૂર્યોદયસાગરજી મ.શ્રીને ધર્મપ્રેમની બંદુમાનભરી અનુમોદના.
Page #6
--------------------------------------------------------------------------
________________
જેઓશ્રીએ ૭૫ વર્ષની અતિવૃદ્ધ વયે ગેસ ટ્રબલના જીવલેણ હુમલા વખતે પણ
જીવનસંધ્યાના છેલ્લા ૧૫ દિવસ
અર્ધ-પદ્માસને ધ્યાનસ્થ દશાએ રહી વિષમ કલિકાલે પણ અનશનની ઝાંખી કરાવી.
પરમપૂજ્ય આગમમર્મજ્ઞ આગમવાચનાદાતા આગમાદ્ધારકશ્રી
ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગર-સૂરીશ્વરજી મહારાજ (પૂજ્ય આગમોદ્ધારકશ્રી છેલ્લા ૧૫ દિવસ ધ્યાનસ્થ મુદ્રામાં રહેલ તેનું મૌલિક દશ્ય)
(પ. આગદ્દારકશ્રીની પાછળના ભાગે પૂ. ગચ્છાધિપતિશ્રી [ ચશ્માવાળા ] દેખાય છે.)
Page #7
--------------------------------------------------------------------------
________________
વળી પ્રસ્તુત પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગ સંપૂર્ણ બનાવવા પ્રયત્નશીલ પ. પુ. પરમતપસ્વી, શાસન સંરક્ષક ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. . શ્રી અભયસાગરજી ભ. શ્રીને અત્યંત ભાવભરી વંદનાંજલિ.
આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશ–પ્રેરણા આપનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવતિ તથા શ્રી જૈનસંઘ અને સંગ્રહસ્થ આદિની મૃતભક્તિની હાર્દિકે સભાવના ભરી અનુદના ' તેમાં ખાસ કરીને પૂ.આ. દેવશ્રી હેમસાગરસુરીશ્વરજી મ. પૂ. આ.વ. શ્રી દેવેન્દ્ર સાગરસુરીશ્વરજી મ. પ. પૂ. શ્રી કંચનસાગરજી મ. પ. પં.શ્રી
લતસાગરજી મ. પૂ૦ ૫.શ્રી યશભદસાગરજી મ.પૂ.પં.શ્રી સૌભાગ્યસાગરજી મ પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ. પૂ. મુનિશ્રી અભ્યયસાગરજી મ. પૂ. મુનિશ્રી મહાયશસાગરજી મ. પૂ. મુનિશ્રી સુધમસાગરજી મ. આદિ મુનિ ભગવતો તથા સાગર સમુદાયના સર્વ સાધ્વગણ, છાપવા માટેની અનેક સામગ્રી ઉદારભાવે આપનાર શ્રી ચંદસાગરસુરીશ્વરજી જ્ઞાનમંદિર, ઉજજૈનના કાર્યવાહક શ્રી કુંદનલાલજી મારુ આદિ અનેક પુણ્યવાન ગૃહસ્થ આદિ ચતુવિધ શ્રી સંઘના ધર્મપ્રેમભર્યા સહયોગની કૃતજ્ઞતા ભાવે સાદર નોંધ લઈએ છીએ.
વધુમાં આ પ્રકાશન અને વ્યવસ્થા તંત્રમાં નિસ્વાર્થ ભાવે સેવા આપનાર ધાર્મિક શિક્ષક શ્રી હરગોવનદાસભાઈ (પ્રધાનાધ્યાપક શ્રી અભય દેવસૂરિ જ્ઞાનમંદિર-કપડવંજ તથા બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧ નગરશેઠ માર્કેટ, રતનપળ-અમદાવાદ) તેમજ સંપાદન, પ્રકાશન અંગેની ઝીણવટભરી ખંતપૂર્વક તપાસ અને પ્રફ રીડિંગ આદિની મૂકસેવા આપનાર શ્રી રતીભાઈ ચી. દેશી (અધ્યાપકશ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા અમદાવાદ) દીપકકુમાર બાબુભાઈબડિયાળી, આર્ટિસ્ટ દલસુખભાઈ, પિપટલાલ જી. ઠકકરશક્તિ પિરીતા માસિક)
Page #8
--------------------------------------------------------------------------
________________
ટાઈટલ પેજ આદિનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દીપક પ્રીન્ટરીના કાર્યવાહક આદિ સઘળા સહયોગી મહાનુભાવોની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ.
છેલે આ પ્રકાશનમાં છમસ્થતાના કારણે જે કઈ ક્ષતિઓ રહેવા પામી હેય તે માટે ક્ષમા યાચના સાથે પુસ્તક પ્રકાશનને સદુપયોગ કરી પુણવાન વિવેકી આત્માઓ જીવનને તત્વદષ્ટિ-સંપન્ન બનાવે એ મંગલ કામના.
નિવેદક
વીર નિ. સં. ૨૫૦૧ વિ. સં૨૦૩૧ ભા. વ. ૧૦
સોમવાર
મુખ્ય કાર્યવાહક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા
કપડવંજ
નમ્ર વિજ્ઞપ્તિ નમ્ર વિજ્ઞપ્તિ સાથે જણાવવાનું કે ચાલુ સાલમાં અતિવૃષ્ટિ, પિસ્ટની અનિયમિતતા, તથા પ્રફે મેકલવા-તથા છે પાછા મેળવવામાં થતો વિલંબ ત્યાં અન્ય મુશ્કેલીઓ જે
અનિવાર્ય હોવાના કારણે “ આગમ ત” આસો સુદ ૧૫ શરદ પૂર્ણિમાના રોજ પ્રગટ થવામાં વિલંબ થયો છે, છે તે બદલ હાર્દિક ક્ષમાપના.
.
. . .
–સંપાદક
Page #9
--------------------------------------------------------------------------
________________
૬ ના બીજનશાસના છે
[ સંપાદકીય ? જિનશાસનની મગળફારી આરાધના તવૃષ્ટિના સુમેળથી વધુ ભવન પર-હિતકારી નિવડે છે.
જ્ઞાનીઓની અનુભવ-સત્ય આર્ષવાણીને સાક્ષાતકાર દિન-પ્રતિદિન થઈ રહયો છે-કેમકે અદ્વિતીય આગમ-વ્યાખ્યાતા આગમ-જ્યોતિર્ધર, તાવિક પદાર્થોની ઝીણવટ ભરી છણાવટ કરનારા પરમ પૂજ્ય આગદ્ધારક આચાર્યદેવશ્રીના સેંકડોની સંખ્યામાં થપીબંધ રહેલ વ્યાખ્યાનના લખાણના વિશાળ જસ્થાને સુવ્યવસ્થિત કરી તવ જિજ્ઞાસુઓ લાભ લઈ શકે તેવા રૂપે રજુ કરવા માટે વાત્સલ્યસિંધુ કરૂણાવારિધિ સ્વર્ગસ્થ પૂ. ગચ્છાધિપતિશ્રીએ વિ. સં. ૨૦૨૨માં જ્યારે સેવકને “આગમતના સંપાદનની જવાબદારી સેપેલી, ત્યારે તે છે તેને વ્યવસ્થિત કરી તૈયાર કરવાનું સામાન્ય કામ સમજી પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના લાડીલા લઘુશિષ્ય પૂ.પં. શ્રી સર્ષેય સાગરજી મ.ની હુંફ અને વિવિધ મુખી સહકારના બળે સ્વીકારેલી.
પણ દશવર્ષના અનુભવના નીચોડરૂપે સમજાય છે કે તત્વદષ્ટિના ઘડતર વિના આ કાર્ય શકય નથી અને તત્ત્વદષ્ટિનું ઘડતર પૂ. આગદ્ધારક આચાર્ય ભગવતશ્રીના તાત્વિક લખાણના વારવાર પરિશીલનથી સુશકય બન્યું.
પરિણામે મને પોતાને જિનશાસનની સફળ આરાધનાના રસાસ્વાદનું સૌભાગ્ય મળ્યું,
એ રીતે પ્રસ્તુત સંપાદન અત્તરના વેપારીને બીજાને માલ બતાવવા જતાં પોતાને પણ સુગંધ મળી રહે તેમ તત્વચિ જિજ્ઞાસુ છના ઉદ્દેશ્યથી પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાના બહુમાન સાથે કરાયેલા આ પ્રયત્ન મને પિતાને પણ સંયમશુદ્ધિ અને જીવન-જાગૃતિમાં અચૂક સહાયક નીવડ્યા છે.
'
એ રીતે આવી મહાપાવન કાર્યની જવાબદારી સોંપનાર પૂ. ગચ્છાધિપતિશ્રીને આ ક્ષણે ભક્તિ-ભર્યા હૈયાથી ભાવભરી શ્રદ્ધાંજલિ સમર્પ છું.
વળી આગમિક ગહન પદાર્થોની ઉડી છણાવટ તર્કપ્રધાન શૈલિથી વારંવાર આવે તેવા તાત્વિક વ્યાખ્યાનનું સંપાદન કરી મારા ગજા બહારની
Page #10
--------------------------------------------------------------------------
________________
ચીજ છતાં દેવ-ગુરૂ–પ્રતાપે જિનશાસનની શ્રદ્ધાબળે પરમારાધ્ય શ્રી પંચપરમેષ્ઠીઓની ચરણકૃપાથી તેમજ શાસ્ત્ર પર્યધકે વાત્સલ્યવારિધિ ૫. સ્વ. ગચ્છાધિપતિશ્રીની મંગળ આશિષ અને મારા જીવનના ઘડતરનાં અનન્યશિલ્પી, પરાકારી મહાતપસ્વી, પરમારાધ્ય પૂ. ઉપાધ્યાય ભગવંત - ગુરુદેવશ્રીના કૃપા-કટાક્ષ પ્રતાપે યત્કિંચિત સફળતાના પથે પગલાં માંડી શકયો છું, એમ અનુભવથી સમજાય છે.
આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાવોના કરુણાભર્યા ધર્મ–સહયોગની નોંધ નમ્રાતિનમ્રભાવે કૃતજ્ઞતાપૂર્વક લઉં છું.
પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના ઉપપદા-પ્રાપ્ત, શિષ્યરત્ન વિઠય પૂ. પં. શ્રી કંચનસાગરજી મ.
" જેઓની મમતા, લાગણભરી વિવિધ સુચનાઓ અને કાર્યલક્ષી માર્મિક શૈલિ આદિએ સંપાદન કાર્યને સફળ બનાવ્યું છે.
પૂ. આગમારક આચાર્ય દેવશ્રીના લઘુશિષ્યરત્ન, કર્મપ્રથાદિવિચાર-ચતુર સહદયી , પં. શ્રી સૂર્યોદય સાગરજી મ.
જેઓએ વિવિધ હાર્દિક પ્રેરણાઓ, આર્થિકક્ષેત્રે મને નિશ્ચિત બનાવનાર ભવ્ય જનાઓ અને તાત્વિક સામગ્રીની ભવ્ય ગોઠવણીની રૂપરેખા આદિદ્વારા મારા કાર્યભારને હળવે બનાવેલ છે. પરમપૂજ્ય શાસન પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મ.
જેઓએ નિજ ધર્મસ્નેહ અને અંતરની લાગણી સાથે , આગદ્વારકશ્રીની શ્રી તત્વાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસીપી સાદર મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણી મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપે છે.
- પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ ધર્મ સ્નેહી મુનિરત્ન શ્રી ગુણસાગરજી મહારાજ.
જેઓની વિવિધ ધાર્દિક મમતાભરી સૂચનાઓથી સંપાદનનું કાર્યક્ષેત્ર વધુ નિર્મળ થયું.
આ ઉપરાંત આ સપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની-મેટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મસ્નેહી મુનિશ્રી : અરેક
Page #11
--------------------------------------------------------------------------
________________
સાગરજી મ. મુનિશ્રી નિરૂપમસાગરજી મ. મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ. બાલમુનિશ્રી પુણ્યશેખર સાગરજી મ. આદિ અનેક મહાનુભાવોના સહયોગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે,
યથાશકય જાગૃતિ રાખી પુ. આગમહારક આચાર્યદેવશ્રીના આશયવિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે પરંપરા વિદ્ધ કઈ સંપાદન થવા પામ્યું હોય, તે તે બદલ ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાદિક મિથ્યા-દુષ્કત દેવા સાથે પુણ્યવાન તત્વચિવાળા જિજ્ઞાસુ મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની-ગીતાર્થ ગુરુ ભગવતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ તત્ત્વદૃષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પોતે પણ જિનશાસનની રસાસ્વાદ પૂર્વક સાળ આરાધનાને લાભ લેવા ભાગ્યશાળી બને, એજ મંગળ અભિલાષા...
વીર સં. ૨૫૦૧ વિ. સં. ૨૦૩૧ ભાદરવા વદ ૧૦
મંગળવાર જૈન ઉપાશ્રય ભટેવા પાર્શ્વનાથ તીર્થ મુ: ચાણસ્મા (ઉ. ગુ.)
નિવેદક શ્રી શ્રમણ સંઘ સેવક પૂ, ઉપાધ્યાય તપસ્વી ગુરુદેવ શ્રી ધર્મસાગર ગણિવર ચરણસેવક
અભયસાગર
Page #12
--------------------------------------------------------------------------
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી
-
....ત
આ.......... ....
વર્ષ–૧૦
-
પુસ્તક ૧-૨-૩-૪
વિ...ષ.......દર્શન
છે
પ્રકાશક તરફથી સંપાદકીય અનુક્રમણિકા
૩ થી ૬ થી
૫ ૮
૯ થી ૧૪ પૃષ્ઠ
પુસ્તક-૧
૧દથી ૬૪ ૧ થી ૪૦ ૧ થી પર ૧ થી ૨૬
જ છ
S
પુસ્તક ૧ લું રૂ. ૧ થી જ
છે. છે
કેવલીભાષિત-ધર્મની લકત્તમતા પૃ ૧ થી ૩ ધર્મના વિશેષણની બાવીશી પૃ૦ ૪ થી ૬
તીર્થયાત્રા-સંઘયાત્રા ૦ ૭ થી ૬૨ ૦ સંસાર સમુદ્રથી તરવાનાં | ૦ જ્ઞાનક્ષેત્ર તરવા માટે પ્રથમ
- સાધને કઈ ગતિમાં? ૧૩ | નંબરે કેમ? ૧૬
Page #14
--------------------------------------------------------------------------
________________
૦ શ્રત અને શ્રુતિ એટલૅ શું? ૧૭ ! - મિથ્યાત્વીઓમાં પણ શ્રી જિન
| પ્રતિમાની પૂજાને પ્રભાવ ૩૦ ૦ તવપ્રેમી જિજ્ઞાસુઓ માટે
રસથાળ . ૮ | ૯ સિદ્ધભગવાનની પણ આકૃતિ ૧ શ્રાવક અને મહાશ્રાવકમાં
હાય ૩૧ તફાવત ૯ | - અરિહંત અને સિદ્ધમાં ૦ શ્રુતજ્ઞાનનું પુસ્તકાઢપણું કેમ | તફાવત શો? ૩૪ અને જ્યારે ? ૧૮
0 શ્રી ઉમાસ્વાતિ વાચકજી ૦ આગમંત્પત્તિનું સ્થાન
મહારાજ શું ફરમાવે છે? ૩૫ વલ્લભીપુર નહી. ૧૯
૦ મૂલ પ્રમાણુવાળી શું મૂર્તાિઓ ૦ અનાગમ મતવાદીઓને અંગે | હોય એ નિયમ નથી? ૩૬ કંઈક ૨૦
૦ સ્થાપનાનું પ્રાબલ્ય કેટલું? ૩૬ • પૂ. આ. દેવર્ધિક્ષમાથમણવું | મૂર્તિ માન્યા વિના ચાલે મહત્ત્વ ૨૬
તેમ નથી ૩૭ ૦ દ્રવ્યશ્રુતને મહિમા ? ૨૨ | ૦ પરમેશ્વરનાં વચનને સાક્ષાત ૦ સ્થાપના રૂ૫ શ્રુતજ્ઞાનને
શ્રવણ કરવાનું સદ્ભાગ્ય કોનું? ૩૮ પ્રભાવ ૨૩
૦ આર્યનું લક્ષણ શું? ૩૯ ૦ શ્રુતજ્ઞાનનું સંરક્ષણ કેવી રીતે ? ૨૫ |
મૂર્તિની જગો પર દયાનંદની ૦ શ્રુતજ્ઞાનને અધિકાંશ લાભા
સ્થાપના ૩૯ કેને? ૨૫
0 વિરાધનાને નામે પૂજાને ૦ જ્ઞાનદાન કયું ? ૨૬
નિષેધ કેમ? ૪૦
૦ જ્ઞાનદાનનું અનન્ય કારણ | અતિશયોથી યુક્ત ભગવાન
કયું ? ૨૭ | ભેગી કેમ નહિ? ૪૧ ૦ or ad બલવાનું | સૂત્રથી પણ મૂર્તિ અને
તાત્પર્ય શું ? ૨૮ | પૂજાની સિદ્ધિ ર૮
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૧.
પ
• યાત્રિક ગણુને નેતા કેવો? જર | ૦ મૂલ એયને સિદ્ધ કરવા શ્રી જિનેશ્વર મહારાજની પ્રતિમા
શું કરવું પડે ? ૫૩ બનાવવાથી થતા લાભ ૪૩
૦ શ્રી જિનેશ્વરની દર્શનીયતા ૦ શ્રી જિનેશ્વર મહારાજની પ્રતિમા
વિચારી યાત્રિકગણનો
નેતા શું કરે ? બનાવવાથી થતા લાભ પ્રતિમાના
૫૪ પ્રમાણમાં કે ભાવમાં? ૪૪ ]. ૦ દેશના સમયે શ્રી જિનેશ્વરની
ચતુર્મુખતા શાથી ? ૫૪ • જિનમુદ્રાના દર્શનની ઉડી
[૦ મૂર્તિ જેમ દર્શનીય તેમ અસરે ૪૭
વંદનીય પણ ખરી? પપ ૦ યાત્રિકગણના નેતા બનનારાને
૦ પ્રતિમા પણ નિર્જરનું ઉચ્ચ આશય ૪૮
કારણ છે. - જિનેશ્વર મહારાજની પ્રતિમા ભાવ જિનેશ્વરને ઓળખવીનું | ૦ પ્રતિબિંબની કિંમત વ્યક્તિના
સાધન છે. ૪૮ | હિસાબે જ હોય પ૭ ૦ ઢંઢકે સંબંધી ઉપહાસમિશ્ર ૧ ૦ કબરના અવલંબને પણ
લૌકિકત ૪૯ | ઈષ્ટનું સ્મરણ થાય છે. પ૭ ૦ ગુણોને સાક્ષાત્કાર થાય નહિ પ૦ | ૦ મૂર્તિના ઉત્થાપકોને
મુકાબલે
૫૮ છે ઈશ્વરને વ્યાપક
0 ૦ મૂત્તિની આરાધના શાથી? ૫૯ માનનારાઓને કુતર્ક ૫૧ |
૦ મૂર્તિની જેમ મતિની ભાવવાહિતાને
ખડ્રગદિવંદનીય શાથી? ૬૦ પરિચય
૫૧ | ઉપકારીના ઉપકારથી તેના - જિનમંત્તિમાં શાન્ત દૃષ્ટિનું
ગુણે ન ભૂલાય ૬૧ મહત્ત્વ ન પર | ૦ યાત્રિકગણને નેતા ઉદાર
બની જોખમદારી કેમ • આદર્શ મૂત્તિ કઈ
ઉઠાવે છે ? ૬૨ બની શકે ? ૫૩ | તીર્થયાત્રાનું મહત્ત્વ કેમ? ૬૩-૬૪
ધ્યા
Page #16
--------------------------------------------------------------------------
________________
SAહી છે
S પર ૧ થી ૪૦ સે. સરળતા ધર્મનું પ્રવેશદ્વાર ૧ થી ૭
અર્ધમાગધી ભાષા એટલે? ૮ તત્ત્વાથધિગમ સૂત્રનું હૃદયગ્રાહી વિવેચન ૯ થી ૪૦
પુસ્તક-૩ પૃ૦૧ થી પર
૧૮
જિનપ્રતિમા–ચત્યની મહત્તા ૦ ૧ થી ૮
૦ ત્યાગ ધમની મહત્તા ૯ છે જેનેના ગુરુ પાણ ત્યાગી
હોય છે ૧૪ • રત્નકણિકા ૦ અનાગમ મત યાને
દિગમ્બ ધમ ૧૯ જિનવચનના અભાવે
જૈનધર્મને અભાવ ૨૧ - જૈન સાધુઓના આચાર સંબંધી
અાનમાંથી ઉદ્ભવેલા ગકી સંબંધી ગાંધીજીના વિકત વિચારે (રહસ્ય ફેટ) ૨૩
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૩
૦ ધર્મની મહત્તા ૫૦ ૨૬ થી ૩૮ • ધર્મની મહત્તા ૨૬ | ૦ ધમના ફાંટા દેખી દૂર *
રહેનારાઓને ૩૩ ૦ આર્યપ્રજાની માન્યતા ૨૬
૦ બારીક બુદ્ધિથી ધર્મને • નકલ કેની નીકળે
- તપાસ ૦ ભાગ્યનેજ પ્રતાપ
૦ દષ્ટિદેષ ૦ મનુષ્યપણાની કિંમત ૨૮
• મૂળ વસ્તુને કદી ન છોડે ૩૪ • જૈને જીવ કોને માને ૨૮
૦ ધર્મને માથે ધૂળ ઉડાડનારા ૩૫ 0 mતની દષ્ટિએ જોતાં
0 ધર્મના પડીકા વેચવાવાળા ૩૬ શીખ ૩૦
- ઘરનાંજ સર્ટીફીકેટ દેનારા ૩૬ ૦ ધર્મ એ મહાન કીમતી ચીજ ૩૧
- વૈયાવચ્ચ, એ મહાન ગુણ ૩૭ ૦ સાચા ચોકસી બને ૩૨ | ૦ ભગવાનને કેણ માની શકે? ૩૭
૩૮
૦ નકલીઓથી સાવધાન ૩૨ | ૦ વાડાબંધીનું પરિણામ
૦ દીવાદાંડીનાં અજવાળાં ૩૯ થી ૪૮ ૦ મનક મુનિની મહત્તા ૪૦ થી ૪૮ ૦ સાચે આસ્તિક (કણિકા) ૪૮ • પર્વાધિરાજશ્રી પર્યુષણ પર્વનું
અદ્દભુત રહસ્ય ૪૦ થી પર
પુસ્તક-૪
૫૦ ૧૨૮ ૦ દ્રવ્યથી પણ શાસનની વફાદારીનું મહત્ત્વ ૧ થી ૭
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪
આ
હૈયાને ઝંકાર [૮ થી - ૧૯
૦ સદા યાદ રાખો , ૦ આગમસંગ્રહ સ્તવઃ ૯ ૦ શ્રી વીતરાગ પરમાત્મ
સ્તુતિ ૯ • શ્રી વર્તમાન-તીર્થસ્તવઃ ૧૦ ૦ સુંદર સુભાષિત ૧૨ થી ૧૫ ૦ રસસામગ્રી - મોહવિજ્ય - શ્રી અજિત જિન સ્તવન ૧૭ ૦ અમોઘ શસ્ત્ર ૦ શ્રી સિદ્ધગિરિરાજ મંડન
આદીશ્વર ભગવાન સ્તવન ૧૮ ૦ શ્રી આદીશ્વર ભગવાન સ્તવન ૧૯
"
૧૭
ગુરૂ ચરણમાંથી મળેલું છે | પૃ. ૨૦ થી ૨૮ આગમતમાં ભેટ આપનારની '
નામાવલી ૨૪ આગમત સ્થાયી ફંડમાં લાભ લેનાર ભાગ્યશાળીઓની નામાવલી ૨૫ થી ૨૭
Page #19
--------------------------------------------------------------------------
________________
વીર નિ. •
કેરાઇ 7 ધ
રોજીત્ત
| વિક્રમ સં. ૨ ૨૦૩૧
૨૫૦૧
- ૧૦
1 કેવલીભાષિત–ધર્મની 1 પુસ્તક-૧ લોકોત્તમતા
માહી
જગતભરમાં આસ્તિક અને નાસ્તિક એવી રીતે દર્શનના બે વિભાગે ગણવામાં આવે છે.
- તેમાં નાસ્તિક વર્ગ તે દેવને કે ગુરૂને નામાંતરે પણ માનવા તૈયાર નથી હોતું, પરંતુ ધર્મને તે કામને નામે પણ માને છે, અર્થાત્ નાસ્તિકોના મતે સંસારનું સૌભાગ્ય એજ ધર્મ ગણવામાં આવેલ છે.
એટલે . શ માં એમ કહી શકીએ કે દુર્ગતિના સાધનની પ્ર.ને જ તા કડાને ધર્મના નામે કપાવે છે. - જ્યારે આસ્તિક તરીકે ગણાતા દશામાં જે કે ઘણે ભાગ “ તે ધર્મને માનવાની સાથે દે અને ગુરૂ એ એક્તને માનનારે ' હોય છે, છતાં વૈદિક જેવા દર્શનકારે સર્વજ્ઞપણાદિકને નહિં માનનારો - હેઈને વાસ્તવિક દેવતત્વને માનનારા હોતા નથી અને કેટલાક
Page #20
--------------------------------------------------------------------------
________________
ગન્યાત
દશ નકારો વની શ્રેષ્ઠતાના પાકારમાં પડેલા હેાવાથી ત્યાગી ગુરૂ–સંસ્થાને પણ માનવાવાળા હાતા નથી.
છતાં સર્વ આસ્તિક દનકારોને ધરૂપી તત્ત્વ તા માનવાની ફરજ પડે છે અને તે માને પણ છે,
સર્વ આસ્તિક દનકારી સ`સારનું પર્યટન કરનારા જીવ છે એવુ' માનતા હાઈને સંસારના પÖટનમાં ભવિષ્યની ખરાબ જીંદગી ન મળે અને સારી જ જીગી મળે એવા પ્રયત્નો અને આ અનેને ધર્મ તરીકે ગણવાને માટે તૈયાર રહે છે. આ ધ્યેયને અનુસરીનેજ સર્વાં આસ્તિક દનકાર્। યસેઽયુનિ:શ્રયદ્ધિઃ સમઃ એવી રીતે ધર્માંનું લક્ષણ કરીને “ ભવિષ્યની ખરામ જીંદગીનુ નિવારણ અને સુદર જીંદગીનુ મેળવવુ. જેનાથી ખને તેને ધ” માનવાને તૈયાર રહે છે.
જગતની અંદર લેાકેાત્તર માર્ગ તરીકે પ્રસિદ્ધ એવા જૈનધર્મ પણ ધર્મના લને બતાવતી વખતે આ વાત જણાવે છે.
તેથી જૈનધર્મીમાં ધર્મનું દ્વારા સ્વરૂપ જણાવતાં સ્પષ્ટપણે કહેવામાં આવેલ છે કે—
दुर्गतिप्रसृतान् जन्तून् यस्मात् धारयते ततः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥
અર્થાત્-દુ તિ દેવાવાળા કાર્યાં કરવા દ્વારા દુર્ગાંતિ તરફ ધસી રહેલા જીવાને તે કાર્યોથી નિવત્તત્ત્તવવા દ્વારા દુર્ગતિમાં પડતાં મચાવી લે અને સતિના સાધનો દેખાડવા દ્વારા જીવાને સદ્ગતિના સ્થાને ધારણ કરે, એ નિરૂક્તિથી ધર્મ ગણવામાં આવ્યા છે.
મન્તુ સુજ્ઞ મનુષ્ય સ્હેજે સમજી શકશે કે ઉપર જણાવેલી સ આસ્તિકન્દર્શન સંબધી ધર્મની વ્યાખ્યા માત્ર દ્વારા જણાવવામાં આવેલી છે, પણ ધર્મના સ્વરૂપના વિચાર આમાં નથી કર્યાં.
Page #21
--------------------------------------------------------------------------
________________
પરંતુ એ વાત જગતમાં સિદ્ધ છે કે કરણને અનુરૂપ કાર્ય થઈ શકે છે, પરંતુ જેમ કારણ વગર કાર્ય થતું નથી, તેમ વિરૂદ્ધ વસ્તુના કારણેથી પણ કાર્ય થતું નથી.
એટલે ધર્મનું જે ફલ દુર્ગતિને રેકવારૂપ અને સગતિને પ્રાપ્ત કરવારૂપ ઉપર જણાવવામાં આવ્યું છે, તેમાં કેઈપણ સુજ્ઞને કે આસ્તિકદર્શનને અનુસરવાવાળાને વિરોધ હોયજ નહિં.
. પરંતુ તેવા ફળને નિપજાવી શકે તેવાં કારણે ક્યાં છે? કે જેને વાસ્તવિક રીતે ધર્મ સ્વરૂપવાળો ધર્મ કહી શકાય એ સ્વરૂપને જણાવનારા કારણોને જણાવવા માટે શાસ્ત્રકાર ભગવાને ધર્મના વિશેષણેની બાવીશી જણાવી છે. " " ' ' ' .
*
.
:
*
* * * ,
તે વિશેષણની બાવીશીનું વિશેષ વિવેચન અત્રે એ કરતાં માત્ર તે કમસર વિશેષણની બાવીશી જણાવીને ધર્મના વાસ્તવિક સ્વરૂપનું દિગદર્શન કરવું અહીં પ્રસ્તુત લાગે છે.
ધર્મનું સ્વરૂપ
ધર્મની ઉત્તિ જ્ઞાનીઓની મર્યાદા પ્રમાણે આજ્ઞા-શુદ્ધ આચરણામાંથી છે.
જે
' જે સારા
આચાર = જ્ઞાનીઓની આ પ્રમાણે પ્રકૃત્તિ ધર્મનું
મૂળ છે,
Page #22
--------------------------------------------------------------------------
________________
૯ ક.
A જે
wહ-જન - - - &મના યથાર્થ સ્વરૂપ માટે જણાવેલી
ધર્મના વિશેષણની બાવીશી
૧ કેવલિમહારાજ એટલે જેઓને આર્થિક, શારીરિક કે કૌટુમ્બિક
ખેંચાણ હોય નહિ તેમજ સ્વ-પર તરીકેને વિભાગ થઈ રાગદ્વેષ સર્વથા ન હોય તેવા કલેકપ્રકાશક એવા કેવળ જ્ઞાનવાળા પુરૂષે પ્રકાશે ધર્મ!!! ૨ જગતમાં વર્તતા સર્વજી વધારિરહિતપણે, બલાત્કાર રહિતપણે, પીડારહિતપણે અને મરણરહિતપણે જીવવાને માટે હકદાર છે, અને તેથી કોઈપણ જીવને કેઈપણ જીવે હણવા વિગેરેને હક ધરાવી શકાય નહિ એવી અહિંસારૂપ જેનું લક્ષણ છે. તેવે ધુમ, ૩ જગતના સર્વજીવ હિતને પ્રાપ્ત કરે તેજ ઈષ્ટ ગણી જગતના સર્વ જેને હિતકારી એવા વચને વાપરવા એજ ધર્મને અધિષ્ઠાતા છે અર્થાત્ તેવા સત્યથી અધિષ્ઠિત ધર્મ. સંસારમાં પરિવર્તન કરવાવાળો જીવ અનાદિકાળથી પિતાના હિતને ભૂલેલે છે અને પૌગલિક તેમજ સાંસારિક હેતુમાંજ હિતની બુદ્ધિ ધારી રહ્યો છે, તેવાને જે વાસ્તવિક આત્માના હિતની બુદ્ધિને ખ્યાલ આપનાર હોય કે તેવી બુદ્ધિના સાધનને સફલ કરવા માટે જે કઈ પ્રયત્નશીલ હોય છે તે માત્ર વિરતિધારી મહાત્માઓ જ છે. અને તેવા સંયમી મહાત્માઓના સંસર્ગ, વિનય, ભક્તિ, વૈયાવચ્ચ, પ્રશંસા અને સેવા કરવી તે મૂળ છે જેનું એ ધર્મ !
પ જગતમાં અગ્નિ એક એવી વિચિત્ર ચીજ છે કે જેના સંગમાં
આવેલી જગતની સર્વ ચીને પિતાના મૂલ સ્વરૂપથી પરાવર્તન પામે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
" ---
-
-
-
* એવી રીતે સંસાર સમુદ્રની અંદર જીવાત્માઓ માટે પણ Bધરૂપી અગ્નિ એવી ચીજ છે કે જેના સંગને પ્રતાપે જીવની પરિણતિનું બેહદું રૂપ થયા સિવાય રહેતું નથી. માટે જેની અંદર ક્ષમા ગુણ એટલે ક્રોધના કારણેથી દૂર રહેવું છતાં આકસ્મિક કૅધના કારણે મળી જાય તે પણ ક્રોધ કરવાથી દૂર રહેવું એ ક્ષમાગુણ જેના આચરણમાં પ્રધાન હોય તે ધર્મ,
ઉપર પાંચ વિશેષણથી ધર્મને અંગે સાર્થકતા જણાવવામાં આવી છે. આવી રીતે સર્વ વિશેષણે એટલે આખી વિશેષણની બાવીશી સુંદર અને સૂક્ષ્મ વિચારથી ભરપૂર છે તે વિશેષણની બાવીશી નામમાત્રથી નીચે પ્રમાણે છે. ૧ કેવલિ પ્રજ્ઞપ્ત – કેવલિ મહારાજે કહેલ એ ધર્મ ૨ અહિંસાલક્ષણ - અહિંસા જેનું લક્ષણ છે એ ધર્મ ૩ સત્યાધિષ્ઠિત – સત્યથી અધિષ્ઠિત એ ,
વિનયમૂલ – વિનય છે મૂલ જેમાં એવે , ૫ શાન્તિપ્રધાન – ક્ષમા છે પ્રધાન જેમાં એ દ અ-હિરણ્યસુવર્ણ – હિરણ્ય અને સુવર્ણ જેમાં રાખવાનું નથી એ
છે ૭ ઉપશમપ્રભવ ઉપશમ જેમાંથી ઉત્પન્ન થાય એ ,, ૮ નવબ્રહ્મચર્ય નવ પ્રકારના બ્રહ્મચર્યની ગુત
ગુપ્તિ છે જેમાં એવે ,, ૯ અપમાન જેમાં રાંધવાદિ કિયા નથી, એ , ૧૦ ભિક્ષાવૃત્તિ – જેમાં ભિક્ષાએ વૃત્તિ કરવાની છેએ , ૧૧ કુક્ષિસંબલ – જે કંઈ મળ્યું તે જરૂર પૂરતું જ
લેવાનું છે, પણ બીજા દિવસ માટે ખેરાક પણ સંગ્રહવાને નથી એ ધર્મ. .
Page #24
--------------------------------------------------------------------------
________________
૧ર નિરગ્નિશરણ – અગ્નિ અને ઘર નથી જેમાં એ ધર્મ ૧૩ સંપ્રક્ષાલિત – કર્મના દોષ રહિતપણાથી
થવાવાળે એ ધર્મ. ૧૪ ત્યક્તદેષ – ચાલુ દોષને ત્યાગ કરવાવાળો એ ,, ૧૫ ગુણગ્રાહી – જેમાં ગુણનું જ ગ્રહણ કરવાપણું
હોય એ ધર્મ." ૧૬ નિર્વિકાર – વિકારરહિતપણું છે એ ધર્મ , ૧૭ નિર્વાતિ લક્ષણ – નિવૃતિનું લક્ષણ છે, જેમાં એ , ૧૮ પંચમહાવત યુક્ત – પાંચમહાતથી યુક્ત એવે ૧૯ અ-સંનિધિસંચય – સંનિધિ અને સંચય જેમાં
નથી એ ધર્મ. ૨૦ અવિસંવાદી – વિસંવાદ એટલે મન વચન અને
કાયાની વિરૂદ્ધતા જેમાં નથી એ ધર્મ.
૨૧ સંસારપારગામી – સંસારના પારને પામવાનું ' '
જેમાં છે એવો ધર્મ. રર નિર્વાણ લક્ષણ – મેક્ષરૂપી ફળ છે જેમાં એ ધર્મ ન આવી રીતે ઉપર જણાવેલી વિશેષણની બાવીશી જે ધર્મને લાગુ થયેલી હોય, તે ધર્મ દુર્ગતિને રેકવારૂપ અને સદ્ગતિને આપવારૂપ તેના ફલને મેળવી આપનારે થાય તેવી શ્રદ્ધા સુને હેય અને આવી શ્રદ્ધા પવિત્ર શ્રદ્ધા તરીકે પ્રશંસવા લાયક ગણુય. - આ રીતે કેવલીભાવિત ધમની મહત્તા વિવેકપૂર્વક સૂમદષ્ટિથી તે સમજવા જેવી છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
તીર્ણચત્રા
ભવ-સમુદ્રથી તારવાવાળા તીર્થોને
જુહારવા માટે થતી
મંગળકારી-ભવભયહારિણી
તીર્થયાત્રા-સંઘયાત્રા
સિંધયાત્રા
મોટાભ'
-
*
s
Page #26
--------------------------------------------------------------------------
________________
( તત્ત્વપ્રેમી જિજ્ઞાસુઓ માટે
૦ ર સ થ ી
.
[ આગમના તલસ્પર્શી વ્યાખ્યાતા પૂઆગદ્ધારકછે શ્રી શ્રી સિદ્ધચક (વર્ષ ૬ અંક ૪-થી)માં તીર્થયાત્રા અને સંઘયાત્રા નામથી ઘણી મોટી લેખમાળા લખેલ.
જેમાં તીર્થની મહત્તા, આરાધકને તેની ઉપયોગિતા તથા તે અંગેના મહત્ત્વના શાસ્ત્રીય દષ્ટિકેણે જણાવવા સાથે તીર્થની યાત્રા કરનારાના ક્ત, છરી પાળતા સંધને ? લઈને જવાની આદર્શ વિધિ વગેરેનું અદ્ભુત વર્ણન સુંદર રીતે કરેલું.
.. આગમતના પ્રથમ પુસ્તકમાં આવી સળંગ ? લેખમાળા આપવાનું ધારાધારણ છે.
તે મુજબ આઠ વર્ષ સુધી “આગમ રહસ્ય” લેખમાળા ચાલી, તે પુરી થયેથી નવમા વર્ષથી “તીર્થયાત્રા૬ સંઘયાત્રા” નામની લેખમાળા શરૂ કરેલ છે. તેને બીજે ? હપ્ત આ પુસ્તકમાં અપાય છે.
- જિજ્ઞાસુ વાંચકો ગુરુગમથી આ લેખેને વાચેવિચારે!!! °] burimorannan
Page #27
--------------------------------------------------------------------------
________________
- I શ્રીવનાનઘાસિને નમઃ |
આગમવાચનાદાતા જૈનાગમમંદિર સંસ્થાપક ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આ. આગમોદ્ધારકશ્રીએ
લખેલ તીર્થયાત્રાને લગતી માર્મિક અનેક મહત્વપૂર્ણ બાબતોને સૂચવતે
મહાનિબંધ પક તીર્થયાત્રા-સંઘયાત્રા પર જ
[પૂ. આગમેદારક આચાર્યદેવશ્રીએ “ તીર્થયાત્રામાં સંબંધી શાસ્ત્રીય મર્યાદાઓ અને મહત્વની બાબતોને જણાવતે મહાનિબંધ વિ. સં. ૧૪માં લખેલ.
તે વખતે જામનગરથી શેઠ પિપટભાઇને સૌરાષ્ટ્રના તીર્થોની યાત્રાએ શ્રી સિદ્ધગિરિને છરી પાળતો સંઘ નિકળેલ, તે નિમિત્તે લેખમાળારૂપે આ નિબંધ “સિદ્ધચક” પાક્ષિકમાં વિ. સં. ૧૯૯૩માં ઘણું અંકે સુધી ચાલેલ.
અત્યંત ઉપયોગી જાણે ગયા વર્ષના પ્રથમ પુસ્તકથી આ નિબંધ આપ શરૂ કર્યો છે. ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૭૧)થી હવે આગળ ચાલે છે.]
શ્રાવક અને મહાશ્રાવકમાં તફાવત
સમ્યકત્વ પૂર્વક બારવ્રતને ધારણ કરવા તે શ્રાવકને ધર્મ છે. તેને શાસ્ત્રકારો ગૃહિધર્મ તરીકે સૂત્ર-સિદ્ધાંતમાં જળે-જગે પર જણાવે છે, તેને ધારણ કરનારો “સંઘરવાળા” વગેરે શાસ્ત્રીય વાક્યથી શ્રાવક તરીકે ગણાય છે.
આ. ૧-૨
Page #28
--------------------------------------------------------------------------
________________
આગમત પરંતુ મહાશ્રાવક તે તે ગણાય કે “જેઓ સખ્યત્વ પૂર્વક દ્વાદશત્રતમાં સ્થિત હેવા સાથે સાતક્ષેત્રમાં પોતાનું ધન ભક્તિપૂર્વક વાપરતે હેય અને અત્યંત દીન-હીન જતુવર્ગમાં દયાથી પિતાના ધનને વ્યય કરનારે હેય.”
આ માટે આગમમાં જણાવાયું છે કે શ્રાવકે પિતાના ધનને વ્યય જિનબિંબ વગેરે ક્ષેત્રોમાં કરવા જોઈએ, એમ જણાવી સ્પષ્ટપણે શ્રાવકની ફરજ સાતક્ષેત્રના પોષણમાં પર્યવસિત કરેલી છે.
આ વાત કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે પણ શ્રી યેગશાસ્ત્રની અંદર–
'इत्थ व्रतस्थितो भक्त्या, सप्तक्षेव्यां धन वपन् ।
दयया चातिदीनेषु, महाश्रावक उच्यते ॥ એ કલેકથી સ્પષ્ટ કરેલ છે.
એટલું જ નહિ, પરંતુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ સાત ક્ષેત્રમાં ધન વાપરવાની જરૂરીયાતનું પિષણ કરતાં ઘણી જ તીખી ભાષા વદે છે. - તેઓશ્રી તે જણાવે છે કે “જ્યારથી જીવમાત્ર ભગવાન જિનેશ્વરમહારાજના ધર્મને પ્રાપ્ત કરે અને સમ્યગ્દર્શનને પામે ત્યારથી તે જીવ ત્યાગને જ ધર્મ ગણવાવાળે હોય.”
અરિહંત ભગવાનને દેવ માનવાનું કારણ પણ ત્યાગ જ છે.
પંચમહાવ્રતધારક મહાત્માઓને ગુરૂ માનવાનું કારણ પણ ત્યાગ જ છે.
અણુવ્રત-ગુણત્રત અને શિક્ષાત્રતાનું પર્યવસાન પણ સર્વપાપને ત્યાગજ છે.
જીવાજીવાદિક તત્વેના જ્ઞાનનું ફલ પણ ત્યાગ જ છે,
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૧
પુસ્તક ૧-લું
આ કારણથી પૂ. આ. ભગવાન્ શય્યભવસૂરિજીએ ગુવાજીવના જ્ઞાનના ફલને નિરૂપણ કરનારી કંડિકા જણાવતાં જીવા9વજ્ઞાનનું મધ્ય પર્યવસાન સંયમ સ્વીકારમાંજ જણાવ્યું છે, અને ઝવાદિક નવતત્વના જ્ઞાનમાં પણ આશ્રવની હેયતા જણાવવા સાથે સંવરની ઉપાદેયતાજ જણાવવામાં આવી છે.
મેક્ષની મુષ્ટિ તરીકે જે કઈપણ જ્ઞાન જણાવવામાં આવ્યું હોય તે આશ્રવનું સર્વથા છેડવાલાયકપણું અને સંવરનું સર્વથા આદરવાલાયકપણુંજ છે.
ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની આજ્ઞાનું અવિચલપણું જે કોઈપણું જગો પર હોય તે તે આશ્રવના છોડવાલાયકપણામાં અને સંવરના આદરવાલાયકપણુમાં જ છે. | આ બધી હકીકતની સાથે શાસ્ત્રકારે ચકખા શબ્દોમાં ફરમાવે છે કે સમ્યક્ત્વ અને દેશ-વિરતિ તેઓનેજ હોય કે જેઓ સર્વવિરતિધર્મની ઉત્તમતા સ્વીકારવા સાથે તેને મેળવવાની ધારણુવાળા હોય છે.
દરેક શ્રાવકે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની પૂજા કરવી તે તે શ્રાવકેના વકર્મમાં પ્રથમકર્મ તરીકે છે, પરંતુ તે પ્રથમકર્મ તેઓને હોય કે જેઓ સર્વવિરતિના અભિલાષી હોય અને સર્વવિરતિની પ્રાપ્તિ કરાવનાર તરીકે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની પૂજાને આચરતા હોય.
આવી સ્પષ્ટ ધારણ કર્યા સિવાય જે કઈ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની પૂજા કરે તે પૂ. આ. હરિભદ્રસૂરિજી મહારાજ વગેરે પંચાશકાદિ શાસ્ત્રો દ્વારા જાહેર કરે છે કે તેની પૂજા કારણરૂપ દ્રવ્યપૂજા નથી, પરંતુ લૌકિક હોઈને અપ્રધાનરૂપ દ્રવ્યપૂજા છે.
આ બધા ઉપરથી એ વાત સ્પષ્ટ થઈ કે શ્રાવકપણું ધરાવનાર, સમ્યકત્વવાળ થવા માગનાર, દેશવિરતિમાન થવા ઈચ્છનાર અને
Page #30
--------------------------------------------------------------------------
________________
આગમત યાવત્ જીવાજીવના જ્ઞાનને ધરાવનાર પણ ભગવાન જિનેશ્વરની દ્રવ્યપૂજા એ કરે તેઓ સંયમના (સર્વવિરતિના) અભિલાષી હોય.
આ અપેક્ષાએ કલિકાલસર્વજ્ઞ પૂઆ. શ્રી હેમચંદ્રસૂરિજીમહારાજ ચેખા શબ્દોમાં ફરમાવે છે કે
જે ધનઋદ્ધિ દુનિયામાં પહેલાં ન હોય તે પણ નવી મેળવી શકાય તેવી છે, શરીરથી ભિન્ન હેઈને તેની આપત્તિથી જીવને આપત્તિ ન થાય તેવી છે, વળી એકજ જન્મમાં પણ ઘણું ઘણું વખત આવવા-જવાવાળી છે, એટલે મળવા અને છુટવાવાળી છે, તેવી ધનરદ્ધિની પણ જેઓ મમતા છેડી શકે નહિ, એટલુંજ નંહિ પણ મહેદય સ્વરૂપ, સદાનંદરૂપ, શાશ્વત એવા મેક્ષિપદને મેળવી આપનારા વીતરાગ (મૂર્તિ–મંદિર), જ્ઞાન (પુસ્તક), સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા) રૂપ સાતક્ષેત્રોમાં જે વ્યય કરી શકતો નથી, અર્થાત્ સાતક્ષેત્રની ઉત્તમતાને ચરિતાર્થ કરી બતાવી શકતા નથી, પરંતુ ધનત્રયદ્ધિની મમતામાંજ ફસાયેલ રહે છે, તે મનુષ્ય ભલે રાજા હાય! મહારાજા હેય ! શેઠીઓ હોય. શાહુકાર હેય! વાસુદેવ હૈય! કે ચકવતી હોય! પરંતુ તે બિચારો ખાલી હાથે હાથ ઘસતે જનારે હેવાથી કેવલ વરાકજ છે, અને તે વરાક શરીરદ્વારા કરાતું કાનુષ્ઠાનરૂપ સર્વવિરતિરૂપ ચારિત્ર કે જે સર્વથા મમતા રહિત સ્વરૂપ છે–તે કયાંથી કરી શકે?”
“કેમકે શરીર એ એકભવમાં વધારે વખત મલવાવાળી ચીજ નથી, જીવથી દૂર રહેવાવાળી વસ્તુ નથી, અને વારંવાર આવવા જવાવાળી વસ્તુ પણ નથી, તે તેના શરીરને સમર્પણ કરવા રૂપ અર્થાત દેહની દરકારને દૂર રખાવવાવાળું ચારિત્ર તે તે બિચારે કરી શકેજ શાને?” : .
. '
'
Page #31
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
ઉપર જણાવેલ કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીધરજીના વચનને જાણનારે મનુષ્ય સમજી શકે કે શ્રાવક શબ્દમાં ૧ કારથી અદ્ધિમાનેને અંગે નિરૂક્તાર્થ જણાવતાં શાસ્ત્રકારો જે કહે છે વચનાતં ઘન પુ અર્થાત્ “હંમેશાં લાભાન્તરાયના પશમને લીધે મળેલા સર્વપ્રકારના ધનને જિનમન્દિરાદિ ક્ષેત્રમાં વાવેજ જાય તેને શ્રાવક ગણવે.”
આ બધી હકીક્ત ધ્યાનમાં લઈને યાત્રિકગણને નેતા પિતાના આત્માને મહાશ્રાવકપણુમાં કે શ્રાવકપણામાં દાખલ કરવા માટે સાત ક્ષેત્રની સતત આરાધના કરવારૂપ યાત્રા કરવા માટે પિતાના આત્માને તૈયાર કરે તેમાં આશ્ચર્ય નથી. સંસારસમુદ્રથી તરવાનાં સાધને કઈ ગતિમાં?
દરેક સંસારી આત્મા અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરતે અનંત પુલપરાવર્તેએ મનુષ્યભવ કે—જે ભવમાં મેક્ષ મેળવી શકાય છે. અર્થાત્ દેવ, તિર્યંચ કે નારકીની ગતિ કઈ કાલે મેક્ષ આપી શકી નથી, આપતી નથી, કે આપશે પણ નહિ. તેથી મનુષ્યભવને મેક્ષનું આદ્ય સાધન ગણી શાસ્ત્રકારે પણ વખાણે છે, તેવા મનુષ્યપણામાં આવેલે મનુષ્ય તરવાના સાધને મેળવ્યા સિવાય તરી શકતો નથી.
જે કેવલ મનુષ્યપણામાત્રથી મોક્ષ મેળવી શકાતે હતા તે કયારને મોક્ષ મળે હોત, કારણ કે વ્યવહારરાશિમાં આવેલા દરેક જીવને અનંતી વખત મનુષ્યપણું મળી ચૂકયું છે. તે તેટલા બધા મનુષ્યપણાને પામનારે છતાં જીવ સંસારમાં રખડપટ્ટી જે કરે છે, તે જણાવે છે કે કેવલ મનુષ્યપણું એ મનુષ્યને તારનારી ચીજ નથી, પરંતુ જે મનુષ્યપણામાં તરવાની સામગ્રી પ્રાપ્ત કરી શકે છે તેઓજ મનુષ્યપણુ-દ્વારા તરી શકે છે.
મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી શાસ્ત્રકાર તરવાનાં સાધને આ પ્રમાણે જણાવે છે –
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૪.
આગમોત શાસ્ત્રોનું શ્રવણ-જીવાદિક્તત્વ અને દેવાદિરત્નત્રયીનું શ્રદ્ધાન અને સર્વવિરતિના માર્ગે વીર્યને ઉલ્લાસ” આ ત્રણને જ તરવાના સાધન તરીકે જણાવે છે. પરંતુ તે શાસ્ત્ર-શ્રવણાદિકમાં આત્મા તત્પર કેવી રીતે થાય! તે વિચારવાની ઘણી જરૂર છે.”
આંબાની મિઠાશ સાંભળવાથી કે વિચારવા માત્રથી જેમ આમ્રવન તૈયાર થઈ જતું નથી કે મળી જતું નથી, તેવી રીતે શાસ્ત્રશ્રવણદિન શબ્દોને રટવાથી કે મનન કરવાથી તે વસ્તુઓ મળી જતી નથી. એટલું જ નહિ, પરંતુ શાસ્ત્રશ્રવણદિકની તીવદશા મેળવવા માટે જીવોને તીવપ્રયત્નની જરૂર રહે છે.
આટલા માટે શાસ્ત્રકાર સાતક્ષેત્રના આરાધનની જરૂર જણાવતાં જ્ઞાનક્ષેત્રની આરાધનની જરૂરીયાત વધુ જણાવે છે. ભદધિથી પાર ઉતરવાના સાધનેમાં આદ્ય કેણુ?
શાના આદર સિવાય, શાની ભક્તિ સિવાય, શાના બહુમાન સિવાય, શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. તે પછી તેમાં તન્મયતા થવાને વખત તે ભક્તિ–આદિ સિવાય આવે કયાંથી? જિનેશ્વરમહારાજાઓ અર્થથી શાસ્ત્રની પ્રરૂપણા કરનારા છે. ગણધરમહારાજા કે જેઓ આગમની રચના કરનારા છે. તેઓ મોક્ષે ગયાને હજારો વર્ષો ચાલ્યાં ગયાં છે, છતાં તેઓના વચનેને સાંભળવાને વખત લાવી આપનાર જો કેઈપણ હોય તે તે માત્ર શાસ્ત્ર છે. આ માટે મહાપુરૂષે સ્પષ્ટશબ્દોમાં જણાવે છે કે
શા મારિના ઘી, ફૂવારોટૂ I
હા અrrer ટુતા, જ દુતે farmar || અર્થાત્ દુષમાકાલની વાતો અને જડતાએ કરીને ભરપૂર થયેલા વર્તમાનકાલના જે જે જિનેશ્વરમહારાજનું આગમ પ્રવર્તતું ન હત તે કઈ દશાને પામત?
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૨
પુસ્તક ૧-૯
એટલે વર્તમાન દુષમકાળમાં ભગવાન જિનેશ્વર મહારાજની હયાતી ન હોવાને લીધે મનુષ્યને કેઈપણ તરવાનું જે સાધન હોય તે તે માત્ર જિનાગમ છે. - આ કારણથી મહાપુરૂષોએ જણાવ્યું છે કે
એ સાતે, અત્ત શિક બ્રિા.
तित्थणाहो गुरू धम्मो, सव्वे ते बहुमणि आ॥ . . અર્થાત–આત્માના હિતની ઈચ્છાવાલાએ જે આગમને આદર કર્યો તે તે ભાગ્યશાળીએ તીર્થકર મહારાજ, ગુરૂમહારાજા અને ધર્મ એ સર્વે તેની માન્યતા કરી.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે તીર્થકર મહારાજા અને ગણધરમહારાજાની હયાતી સિવાયના વખતમાં દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે તેનું જ્ઞાન વગેરે મેળવવાનું કેઈપણ સાધન હોય તે તે માત્ર જિનેશ્વરભગવાનનું આગમ છે.
આગમને અનુસરીને સાચા દેવ, સાચા ગુરૂ, અને સાચા ધર્મને મેળવી શકાય છે. આગમનું અન્યથાપણું હોય તે સાચા દેવ, ગુરૂ અને ધર્મને મેળવવાનું અસંભવિત થાય છે.
આ વસ્તુ વિવેકીઓ સહેલાઈથી સમજી શકે છે. '
અન્યમતવાળાઓ સાચા દેવ, ગુરૂ અને ધર્મને નથી પામી શકતા તેનું જે કઈપણ મુખ્ય કારણ હોય તે તેઓએ માનેલા આગમને અન્યથાભાવ છે. અને જૈનજનતા સાચા દેવ, સાચા ગુરૂ અને સાચા ધર્મને જાણી, માની અને આરાધી શકતી હોય તે તેનું કારણ પણ જૈન આગમનું વ્યવસ્થિતપણું છે.
તત્વષ્ટિએ વિચારીએ તે ખુદ જિનેશ્વરભગવાનરૂપી દેવતત્વની માન્યતા તેઓશ્રીની યથાર્થ તત્વવાદિતાને આધારે છે.
આ કારણથી શાસ્ત્રકારે દેવના સ્વરૂપને જણાવતાં “સરિતાર્થવાવી =” તેમાં વચનાતિશય વિગેરે વસ્તુઓને મુખ્ય સ્થાન આપે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
આગમત
- ગુરૂમહારાજની પરીક્ષા પણ સર્વ અન્યમતવાળાઓ તે શું? પરંતુ લકત્તર એવા જૈનમાર્ગવાળાઓ પણ છવાદિશિક્ષારૂપ આગમદ્વારા કરે છે.
ધર્મને અંગે વિચાર કરીએ તે આગમદ્વારા પ્રવર્તતું અને આગમથી અવિરૂદ્ધ જે મિથ્યાદિકભાવનાએ યુક્ત અનુષ્ઠાન તે ધર્મ કહી શકાય છે.
એટલે સ્પષ્ટ થાય છે કે દેવ, ગુરૂ કે ધર્મ એ ત્રણે તત્વમાંથી કેઈપણ તત્વની માન્યતા આગમ સિવાય કે આગમનિરપેક્ષ બની શકે નહિ.
એ વસ્તુઓ વિચારતાં ઉપર જે મહાપુરૂષે જણાવ્યું કે આગમને આદરનારે મુમુક્ષુ પુરૂષ દેવ, ગુરૂ અને ધર્મને માનનારે બની શકે છે, તે વાત વિવેકી સુજ્ઞ મનુષ્યને સોળ સોળ આના સાચી તરીકે સમજાશે.
તેથી આગમ એટલે જ્ઞાનક્ષેત્ર મનુષ્યોને તરવા માટે પહેલા નંબરે જરૂરી છે, એમ લાગ્યા વિના રહેશે નહિ. જ્ઞાન ક્ષેત્ર તરવા માટે પ્રથમ નંબરે કેમ?
શાસ્ત્રકારોએ પણ ચતુરંગી જણાવતાં મનુષ્યપણાની સાથે શાસ્ત્રશ્રવણને સ્થાન આપેલ છે.
જો કે જ્ઞાનના મતિ આદિ પાંચ ભેદો છે, પરંતુ લેવા-દેવાના વ્યવહારમાં અને સ્વપરપ્રકાશનપણમાં શ્રુતજ્ઞાન સમર્થ હોય છે, અને તેથી શાસ્ત્રકારે પણ ગg 5 રેનિં કw gઉરમાર અથવા પુત્રોને રીતે ઈત્યાદિક કહી શાસ્ત્રનું સ્વ–પરપ્રકાશકપણું સ્પષ્ટ કરે છે. - જે કે ન્યાયશાસ્ત્રકારે ઇન્દ્રિયપ્રત્યક્ષ મતિજ્ઞાનને અને અનિન્દ્રિય પ્રત્યક્ષ અનુમાનને પરાર્થ માને છે, પરંતુ તે માત્ર ઉપચારથી
Page #35
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું છે, અને તે વસ્તુતાએ તે વચનરૂપ હેઈને શ્રુતજ્ઞાન સ્વરૂપ છે, એટલે કાર્ય દ્વારા પરાર્થ–પ્રત્યક્ષ કે પરાર્થ–અનુમાન હો, પરંતુ સ્વરૂપદ્વારા તે વચનરૂપ-આપન્ન શ્રુતજ્ઞાન છે.
માટે એ વસ્તુ નક્કી થઈ કે સ્વ-પરનું સ્વરૂપ જણવવાને માટે શ્રુતજ્ઞાન સમર્થ છે, અને તેથી મનુષ્યને તરવાના સાધનેમાં મતિઆદિક સર્વજ્ઞાનેની ઉપયોગિતા હોય, છતાં પણ ક્ષેત્ર તરીકે જે કોઈપણ જ્ઞાન ગણવામાં આવે છે તે માત્ર શ્રુતજ્ઞાન એટલે આગમ શો છે.
તેથી શાસ્ત્રકારે પણ હુ એટલે કૃતિને ચાર અંગમાં સ્થાન આપે છે.
શાસ્ત્રને અંગે શ્રત અને શ્રતિશબ્દને જે વપરાશ પૂર્વકાળમાં અને વર્તમાનકાલમાં ચાલે છે, તેની ઉંડી તપાસ કરતાં વિવેકી મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રુતજ્ઞાનને ઘણું મોટો ભાગ અલિખિત એટલે પુસ્તકારૂઢ થયા વિનાને હોય છે, અને ગુરૂપરંપરાએ શ્રવણથી તે મળી શકે અને પૂર્વકાલમાં બધું જ્ઞાન શ્રવણથી મળતું, વળી ગણધર મહારાજે સાક્ષાત તીર્થંકર પાસેથી સાંભળેલું જ્ઞાન, માટે તેને શ્રત કહેવાય છે. શ્રત અને શ્રતિ એટલે શું? - સામાન્ય રીતે બારમા અંગના ચોથા pmત નામના ભેદમાં આવતા ચૌદ પૂર્વોનું લખાણ કરવા જતાં સેલ હજાર અને ત્રણ ત્યાશી જેટલા મહાવિદેહના હાથીઓ પ્રમાણુ શાહી જોઇએ.
એટલે કહેવું જોઈએ કે સમસ્તપૂર્વેનું, બારમા અંગનું કે સમસ્ત શ્રુતજ્ઞાનનું પુસ્તકારૂઢપણું અસંભવિત જ છે, એટલું જ નહિ, પરંતુ એક પણ પૂર્વનું પુસ્તકારૂઢપણું પણ અસંભવિત છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમત
માટે સમસ્ત શ્રુતજ્ઞાન પ્રવાહ ગુરૂપરંપરાએ શ્રવણને આધારે પ્રવર્તી શકે, અને તેથી તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે, તેમાં આશ્ચર્ય નથી.
જૈનેના આ શ્રુતજ્ઞાનના પ્રકાશનને માટે વપરાયેલે આ શ્રતિ શબ્દ દેખીને પુસ્તકમાં રૂઢ થઈ શકે એવા પણ સામાન્યસૂત્રને લૌકિકમાર્ગવાળાઓએ પ્રતિ શબ્દથી જાહેર કરેલાં છે.
ધ્યાન રાખવું કે શ્રતિ શબ્દ વેદ માનનારાઓના માનેલા અમુક શ્રુતને લાગુ કરવામાં આવે છે, અને તે શ્રુતિ સિવાયના બાકીના ભાગને સ્મૃતિ ઈતિહાસ વિગેરે ઉપનામ આપવા પડે છે અને તેને વેદાંગ રૂપે કહેવા પડે છે.
જ્યારે આ કૃતજ્ઞાન સમસ્ત શ્રુતના અવબોધમાં વ્યાપક થઈને જ રહેલું હોય છે.
શ્રુતજ્ઞાનનું પુસ્તકારૂઢપણું કેમ અને ક્યારે?
આવું શ્રુતજ્ઞાન સર્વના વચનના આધારે ગણધરમહારાજાએ ગુથેલું હતું, તે અનેક પટ્ટપરંપરા સુધી તેવીને તેવી સ્થિતિમાં પ્રવર્તુ, છતાં દુષમાકાલની સ્થિતિ જે બુદ્ધિની હાનિ કરવા રૂપ છે, તેના પ્રભાવે ઘટાડો થે શરૂ થયે, યાવત્ સાત-આઠ પાટ થતાં તે દશમું પૂર્વ પણ વ્યુચ્છેદ થવાને વખત આવ્યે, અને ત્યાર પછી સાડી ચાર વર્ષ જેવા ટુંક સમયમાં એક પૂર્વ જેવા જ્ઞાનને પણ પ્રવાહ રહેવાને વખત રહ્યો નહિ, અને તેવી વિસ્મરણદશાને અંગે વીરમહારાજ પછી નવસેએંશી અગર નવશેત્રાણું વર્ષે શ્રી દેવદ્ધિક્ષમાશ્રમણ વગેરે સમસ્ત આચાર્યોએ એકત્ર થઈ શ્રીવલ્લભીપુરની અંદર સિદ્ધાન્તને પુસ્તકારૂઢ કર્યો.
જેવી રીતે “સિદ્ધાન્તને પુસ્તકારૂઢ કર્યો” એ વાક્યથી સમસ્તશાસ્ત્રો પુસ્તકે ઉપર લખ્યાં એ અર્થ થાય છે, તેવી જ રીતે એ પણ વાત
Page #37
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું ધ્યાનમાં રાખવાની છે કે શ્રી દુર્બલિકાપુષ્પમિત્રના વૃત્તાન્ત ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રીય વાતમાં આચાર્યોને પરસ્પર વિવાદ થતો નિર્ણયને માટે અન્યગચ્છીય કે અન્ય-કુલ કે અન્ય ગચ્છના આચાર્યોને પૂછીને તેમના કથનને અનુસારે નિર્ણય કરાતે હતે.
અર્થાત્ એમ કહીએ તો ચાલે કે શાસ્ત્રોની દોરવણી નિર્ણય પૂ. આ. દેવદ્ધિક્ષમાશ્રમણ સુધી ચાલ્યું હતું, પરંતુ પૂ. આ. દેવગિણિક્ષમાશ્રમણે એ દોરવણીના નિર્ણયને પલટાવી પુસ્તકીય નિર્ણય શરૂ કર્યો, એટલે પૂ. આ. દેવગિણિક્ષમાશ્રમણ પછી કેઈપણ વસ્તુના નિર્ણયમાં દોરવણી મેળવવાની જરૂર રહી નથી, પરંતુ માત્ર શાસ્ત્રના અક્ષરોજ દેખાડવાની જરૂર રહી. આ કારણથી અન્ય ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિક્ષમાશમણજી મહારાજ સિદ્ધાન્તી તરીકે ગણાયા. આગત્પત્તિનું સ્થાન વલ્લભીપુર નહિ. આ પૂર્વે જણાવ્યા પ્રમાણે સિદ્ધાન્તના પુસ્તકારહણનું થયેલું કાર્ય જે કે વલ્લભીપુરમાં થયેલું હતું, પરંતુ તે સૂત્રની ઉત્પત્તિનું સ્થાન ન હતું અને તેથી સૂત્રમાં અસલ મગધદેશની પરિભાષા-રીતિ, ભૂગોળ અને ઈતિહાસ વગેરે સંકળાયેલા છે.
દિગંબરલેકે કે જેઓ અનાગમવાદી છે અને જેઓ પિતાના મુખે પિતાનાં શાસ્ત્રો આચાર્યોની માત્ર કલ્પનાનું જ ફલ છે એમ કબુલ કરે છે, તેઓને પ્રલાપ પ્રમાણે જેનસૂત્રે વલ્લભીપુરમાં અંશે પણ બનેલાં નથી.
દિગંબરોએ તાંબરોના પુસ્તકારૂઢ કરેલા આવશ્યકદિ સિદ્ધાંતના અવલંબનથી મૂલાચાર વગેરે ગ્રંથે ર્યા અને આવશ્યકનિયુક્તિ આદિના અનુકરણથી પુરાણરૂપે તીર્થકરેના ચરિત્રે રચ્યાં, પરંતુ જેમ ચેરી કરનારને વસ્તુની અસલ ઉત્પત્તિને ખ્યાલ ન હોય તેવી રીતે આ દિગંબરેને અસલ વસ્તુને ખ્યાલ રહ્યો નથી.
-
થી પુરાણ
ખ્યાલ ને , પરતુ જેમ ચોરી
Page #38
--------------------------------------------------------------------------
________________
આગમત
તેથી ખુદ મહાવીર મહારાજની વખતે અધમાધમ કટિમાં રહેલ અને આચારમાં જે અધમ ગોશાલે મંખલીપુત્ર હતું તેનું અંશે પણ ખ્યાન દિગંબરેએ ભગવાન મહાવીર મહારાજના જીવનમાં લીધું નહિ. તે પણ બૌદ્ધના જુના પુસ્તક અને વર્તમાન ઈતિહાસને પ્રગટ કરનારા શોધકોએ જાહેરમાં આણેલા શિલાલેખોથી સ્પષ્ટ થઈ ચુક્યું છે કે-અધમાધમ કટિવાળો ગેલાલ ભગવાન મહાવીર મહારાજની વખતે એક પ્રતિસ્પદ્ધી તરીકે હતેજ.
આ વાતને મળવનારે મનુષ્ય જે મધ્યસ્થ હોવા સાથે સુજ્ઞ અને વિવેકી હશે તે દિગંબરના ગ્રન્થને કલ્પિત માન્યા સિવાય ? રહેશે નહિ.
અનાગમમતવાદીઓને અંગે કંઈક
મગધાદિક દેશની સ્થિતિ અને ગંગાદિક નદીઓની સ્થિતિ વગેરે જૈનસૂત્રમાં જણાવવામાં આવી છે, તેવી જ રીતે બૌદ્ધસૂત્રમાં પણ જોવામાં આવે છે.
એ દેખીને કે સુજ્ઞ મનુષ્ય વર્તમાન જૈન આગમને જિનેશ્વર મહારાજના વચન તરીકે માનવા તૈયાર ન થાય? કેટલાક વ્યાવહારિક દાખલા-ઉખાણ-દષ્ટાન્તને જૈન અને બૌદ્ધમાં સરખો પ્રવાહ દેખીને પણ કયે સુજ્ઞ મનુષ્ય વર્તમાન સૂત્રને જૈનાગમ તરીકે માનવામાં ઓનાકાની કરે ?
આશ્ચર્યની વાત એ છે કે દિગંબરે પોતાના હાથે પિતાના પૂર્વાચાર્યોની હાંસી કરાવે છે. કારણ કે તેઓ જૈનસૂત્રને બુદ મનાવીને પોતાના આચાર્યોના કરેલા ગ્રંથને પ્રવાહ ચાલ્યો આવ્યો એમ મનાવવા તૈયાર થાય છે. તે શું દિગંબર આચાર્યોએ પિતાના ગ્ર ચલાવવા માટે જ જૈનસૂત્રને બુચ્છેદ કર્યો ન ગણાય ? કેમકે જો એમ ન હોય તે દિગંબર આચાર્યો મૂળસૂત્રના હજારો અને
Page #39
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
. ૨૧ લાખ શ્લેક કંઠસ્થ રાખી જિનાગમને કેટલેક ભાગ તે જાળવી શકત.
વળી જૈનગમે બુચ્છેદજ થયાં હતાં, એ વાત દિગંબરના કહ્યા પ્રમાણે સાચી હોય તે પછી તેઓના આચાર્યોએ જે શા કર્યા તે કલ્પનાથી ઉભા કર્યા એમ કહીએ, પરંતુ કલ્પના આવા રૂપે ન હોઈ શકે એ ચોખું હોવાથી વેતાંબરએ માનેલા જેનાગમને અનુસારે નવા ગ્રન્થ કર્યા અને તે જાણે મારવાડીના ચેપડાજ ન. હોય એની માફક જિનાગમની તેણે બુચ્છિત્તિ માની.
ખરે અર્થ તે એટલે જ છે કે જેમ કેઈ કુલગાર પિતાના બાપનું નામ લેતાં શરમાય તેવી રીતે આ દિગંબરો જિનેશ્વર મહારાજના વચનની હયાતિ માનતાં શરમાય છે.
પૂ. આ. દેવધિ ક્ષમાશ્રણનું મહત્વ - પૂ. આ. દેવદ્ધિગણિક્ષમાશ્રમણે સિદ્ધાન્તનું જે પુસ્તકોમાં આરહણ કર્યું છે, તે એટલું બધું ઉપગી છે કે જેથી શેષજ્ઞાનને વ્યુચ્છેદ પણ તેવું નુકસાન કરી શકે નથી.
પૂ. આ. દેવગિણિક્ષમાશ્રમણે જે સિદ્ધાન્તને પુસ્તકમાં આરેહણ કર્યું ન હોત તે શુદ્ધમહાવ્રતને પાલનારી આચાર્ય પરંપરા દિગંબરની માફક પરાવલંબી અને જુઠ્ઠા ગ્રંથ સત્ય કરનારી થાત અને તેથી જૈનશાસન જ્ઞાનશૂન્ય કેવલ અંધકારમયજ રહેત,
પરન્તુ કેટકેટી વખત નમસ્કાર થાઓ તે શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણજીને કે જેના પ્રભાવે મેધા અને
સ્મૃતિથી હીન એવા પણ આ હુંડા-અવસર્પિણના દુષમકલમાં જનશાસનમાં જ્ઞાનની જીત અખંડપણે પ્રવર્તી રહી છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
આગમત ( દિગંબરોના હિસાબે તે છ મહિનાના છોકરાને ભણવા લાયક જે દશવૈકાલિક અને પ્રકીર્ણ અધ્યયન તરીકે અત્યન્ત તે પ્રમાણવાળું ‘ઉત્તરાધ્યયન જેવું સૂત્ર ધારણ કરવાને પણ તેમના આચાર્ય શક્તિમાન હતા નહિ. કેમકે જે એમ ન હોત તે દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન જેવા નાના નાના આગમે તે જરૂર દિગંબરેમાં સ્થિતિને પામત, પરંતુ તેઓના કમભાગ્ય કે જેથી મૂલઆગમની વાનગી સુદ્ધાં પણ દિગંબમાં રહેવા પામી નહિ.
ખરી રીતે તે ક્રોધના માર્યા શિવભૂતિએ નાગા થઈને જંગલમાં નાચવાનું કર્યું, તેથી તેનામાં અને તેની પરંપરામાં સમસ્ત સૂત્ર કે સૂત્રને અંશ પણ રહેવા પામ્યું નહિ. એ સત્ય હકીક્ત સુજ્ઞ મનુષ્યએ સમજવી મુશ્કેલ નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે જૈનશોસનને સમગ્ર આધારે શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણે સિદ્ધાન્તના કરેલા પુસ્તકારેહણ ઉપર છે.
એટલે જે જે પુરૂષને જૈનશાસનની ભક્તિ હોય, સાચા દેવ-ગુરૂ-ધર્મને ઓળખવા હોય તેઓએ તે પ્રથમ નંબરે જ્ઞાનક્ષેત્ર તરફ લક્ષ્ય દરવું અને દોરવવું જોઈએ.
આ વાતને ધ્યાનમાં રાખીશું તે મહારાજા કુમારપાળે મંત્રી વસ્તુપાલે અને સંગ્રામની વિગેરે મહાનુભાવેએ જેનાગમક્ષેત્રમાં કરોડો રૂપિયા કેમ ખરચ્યા છે? અને અનેક જગપર જૈનશાસ્ત્રના ભંડારે પરિપૂર્ણ રીતિએ કેમ સ્થાપ્યા છે? તેનું મહત્વ સમજાશે, દ્રવ્ય કતને મહિમા?
જૈનશાસ્ત્રમાં મુખ્યતરીકે ગણાતા શ્રીભગવતી સૂત્રમાં શ્રતજ્ઞાન તે શું? પણ દ્રવ્યકૃતને નમસ્કાર કરવામાં આવ્યું છે, તે પુસ્તકની મહત્તાને ઘણે ઉપયોગી છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૩
પુસ્તક ૧લું
વળી દેવલેકમાં ભગવાન શ્રીજિનેશ્વર-મહારાજની પ્રતિમાની માફકજ પુસ્તકરત્ન કે જેઓ સ્ફટિકરત્નના પત્રમાં અરિષ્ઠરત્નમય અક્ષરવાળાં છે તેનું પ્રક્ષાલન, અને ચન્દન, પુષ્પ વગેરેથી પૂજન કરવામાં આવે છે. અર્થાત્ દેવતાઓને પણ પુસ્તકરૂપી જ્ઞાનક્ષેત્ર અત્યન્ત આદરણીય બુદ્ધિથી જિનપ્રતિમાની માફક જેવાનું હોય છે.
વળી ગણધરમહારાજાઓની દીક્ષા વખતે ઈન્દ્ર મહારાજાએ જે કરતા નથી તે મહોત્સવ ગણધરમહારાજાઓને શ્રુતજ્ઞાનની અનુજ્ઞા કરવાની વખતે કરવામાં આવે છે. વજમયથાળમાં સુગંધી ચૂર્ણ લઈને ઈન્દ્રમહારાજાએ તે શ્રતજ્ઞાનની અનુજ્ઞા વખતે ભગવાન જિનેશ્વરમહારાજની આગળ ઉભા રહે છે, તે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ વર્તમાનશાસનમાં પુસ્તક સિવાય હાય નહિં, માટે પુસ્તકરૂપી જ્ઞાનક્ષેત્ર ભવ્યજીને અત્યન્ત આદરને પાત્ર થાય એમાં નવાઈ નથી. વળી અનુગદ્વાર વિગેરે શાસ્ત્રોમાં પુસ્તક અને પત્રોને સ્થાપના શ્રત તરીકે ઓળખાવીને ભગવાન જિનેશ્વરની સ્થાપના જે પ્રતિમા છે તેની માફક અત્યન્ત આદરણીય જણાવે છે.
ત્રિલેકનાથ તીર્થકર ભગવાન જે નો તિરથ બોલે છે તે ' પણ પ્રવચન એટલે શ્રતની મહત્તાને અંગે છે.
પ્રવચન-શબ્દથી શાસ્ત્ર અને લેકમાં જે ચતુર્વિધ સંઘ ગણવામાં આવે છે, તે પણ માત્ર શ્રુતજ્ઞાનના આધારની અપેક્ષાએ છે.
એવી રીતે શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલી હકીકતને વિચારનાર મનુષ્ય પુસ્તકરૂપી સ્થાપના કૃતની મહત્તાને સમજ્યા સિવાય રહે નહિ! સ્થાપના રૂપ મુતજ્ઞાનને પ્રભાવ
જૈનજનતામાં એ વાત તે જાણતી છે કે ઉપમિતિભવપ્રપંચાકથાના ક્ત શ્રી સિદ્દષિમહારાજ લલિત વિસ્તરા નામના પુસ્તકરૂપી સ્થાપના શ્રુતદ્વારા પ્રતિબોધ પામ્યા હતા.
Page #42
--------------------------------------------------------------------------
________________
આગમત પૂ. આ. શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પછી જે કોઇના પણ આધારે શાસનની પ્રવૃત્તિ થતી હોય તે તે માત્ર પુસ્તક દ્વારા ટકેલ કૃતજ્ઞાન દ્વારા જ, તેવી રીતે જ્ઞાન સિવાયના બાકીના છએ ક્ષેત્રની મહત્તા તેને સ્થાપવાની, પિષવાની, વધારવા વિગેરેની રીતિઓ તેમજ તે એ ક્ષેત્રેના હેતુ, સ્વરૂપ અને અનુબંધો જણાવવા સાથે આગમિક અને દછાન્તિકરૂપે તે એ ક્ષેત્રની આરાધનાના ફલેને જણાવનાર જો કેઈપણ હોય છે તે સ્થાપના કૃતરૂપી પુસ્તક છે.
એટલે એમ કહીએ તે ચાલે કે આખા શાસનને આધાર અને બાકીના સમસ્ત ક્ષેત્રને આધાર જે કઈ પણ વસ્તુતોએ હેય તે તે માત્ર સ્થાપના શ્રતરૂપી પુસ્તક છે.
જગતમાં સંસાર તરફ ધસાવનારા અને કર્મબંધનના પ્રવાહમાં ધકેલનાર એવા લૌકિક પાને કે પાર નથી, પરંતુ તે બધા અધર્મ પ્રધાન અને મિથ્યાતના સંસ્કારને નાશ કરી અગર તેવા સંસ્કારોથી બચાવી અખંડ આનંદમય મોક્ષ સુખને મેળવી આપનાર અને તે મેળવવાને ઉપદેશ આપનાર એવા ત્રિલોકનાથ તીર્થકર ભગવાનને દેવ તરીકે મનાવવામાં જે કોઈપણ કાર્યકર હોય તે તે સ્થાપના કૃતરૂપી પુસ્તક છે.
ત્રદ્ધિ, ઘરબાર-કુટુંબ-કબીલે – આરંભ-પરિગ્રહ-વિષય-કષાયને છોડીને સર્વવિરતિરૂપી મેક્ષની નીસરણીમાં ચઢવાને પ્રયાસ કરતા એવા પંચમહાવ્રતધારી ગુરુઓને સદ્ગુરુ તરીકે મનાવવામાં જે કેઈનું પણ પ્રબલ સામર્થ્ય હોય તે તે માત્ર સ્થાપનાધૃતરૂપી પુસ્તકનું છે.
* અહિંસા, સંયમ અને તપ એ ત્રણને ધર્મ તરીકે મનાવી પ્રેમ વિષય-સમર્પણક વિગેરે અધર્મોથી બચાવનારે જે કંઈ પણ હોય તે. તે માત્ર સ્થાપના-શ્રતરૂપી પુસ્તક જ છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
પ
પુસ્તક ૧-લું શ્રુતજ્ઞાનનું સંરક્ષણ કેવી રીતે?
દરેક યુગમાં જુદા-જુદા મનુષ્ય જુદા-જુદા રૂપે જૈન કે જૈનેતરે પણ જૈનધર્મને આઘાત કરવાને માટે કટિબદ્ધ થાય છે, પરંતુ તે બધાના સામર્થ્યને નિષ્ફળ બનાવી ધર્મિષ્ટ જીવોના અંતઃકરણમાં દેવ-ગુરુ અને ધર્મની આરાધના માટે સાચી જ્યોતિ જગાવનાર જે કઈ પણ હોય છે તે માત્ર સ્થાપનામૃતરૂપી પુસ્તક છે.
તેથી દરેક ધર્મ, ધમી કે ધર્મના અધિષ્ઠાતાની આરાધના કરવાને તૈયાર થયેલા ધર્મિષ્ઠોએ સ્થાપનાશ્રતરૂપી પુસ્તકને લેખન દ્વારા નવાં બનાવવાં, પ્રાચીન લિખિત પુસ્તક વગેરેને રક્ષિત કરવાં, તથા યોગ્ય વાંચનાર ગીતાર્થ મુનિરાજોને સમર્પણ કરવાં, તે માટે પોતાના દ્રવ્યને ઉપયોગ કરવો જોઈએ અને દ્રવ્યને તેવો જે ઉપયોગ થાય તે પાપમય પરિગ્રહ છતાં પણ તેને સદુપયોગ થયો કહેવાય. શ્રતજ્ઞાનને અધિકાશે લાભ કેને!
આવી ભાવના યાત્રિક-ગણના નેતાની હોય છે, અને તેથી તે પુસ્તકદ્વારના કાર્ય તરફ પણ પિતાની લમીને સદુપયોગ કરવાનું ચૂકતે નથી. - જે કે યાત્રિકગણના નેતા થઈને સંઘયાત્રા કરવા નીકળે તે વખતે પુસ્તકોના એટલે સ્થાપનાશ્રતના ઉદ્ધારનું કાર્ય સાક્ષાતપણે એટલા બધા રૂપમાં થતું નથી, પરંતુ દરેક ગામે જ્યાં
જ્યાં પુસ્તકને લાભ લેવા માટે પાઠશાળાઓ હય, પુસ્તકાલયે હોય તેની રક્ષા અગર વૃદ્ધિને માટે જે જે તેને સંચાલક જરૂરીયાત જણાવે તે જરૂરીયાત યાત્રિકગણને નેતા પૂરી પાડે છે, અને તે દ્વારા પુસ્તકેદ્ધારનું કાર્ય સાક્ષાત્ કે પારંપરિક રીતિએ દરેક ગામે તેમના તરફથી થાય છે અને એવું કાર્ય યાત્રિકગણના નેતા બનીને નિકળેલા મહાપુરુષને જેવું લાગલગાટ અને આખે રસ્તે કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે, તેવું સદ્ભાગ્ય પિતાને ગામે અને પિતાને સ્થાને રહેલા અધિક મિલ્કતદારને પણ પ્રાપ્ત થવાને વખત આવતું નથી.
આ. ૧-૩
Page #44
--------------------------------------------------------------------------
________________
આગમત એવું દેખનાર અને જાણનારે મનુષ્ય યાત્રિકગણુને નેતા બને, અને સર્વક્ષેત્રના આધારભૂત જ્ઞાનને પિષના થાય એમ ધારી ધર્મિષ્ઠ વિભવ સંપન્ન મહાપુરૂષ પોતે યાત્રિકગણને નેતા થવાનું પસંદ કરે, એ સ્વાભાવિક છે.
આવી રીતે જળે-જગે પર આગમાદિક પુસ્તકોને સંગ્રહ અનેક યાત્રિક-ગણના નેતા બનનારા ભાગ્યશાળીઓની મદદથી થતું રહે અને વૃદ્ધિ પામત રહે તે અનેક સ્થાને સાચા આગમને સંગ્રહ થવાથી નવીન મત કાઢનારા લંકાશાહ, ઢુંઢીયા અને તેરાપંથી જેવાઓને આગમરૂપી પુસ્તકના પાઠો ફેરવી જે તૂત ઉભું કરવું હોય તે થઈ શકે નહિ, તેથી તેવા કુમત પ્રવર્તાવનારાઓને આપોઆપ જુઠ્ઠા પડી ખુણામાં ભરાઈ જવું પડે, એ પ્રભાવ સ્થાપનામૃતરૂપી પુસ્તકની ભક્તિને ગણાય. માટે જૈનશાસનમાં પણ મિથ્યાત્વને પ્રચાર ન થવા દે, અને મિથ્યાત્વને ઉત્પન્ન ન થવા દેવું, તેને માટે પણ સ્થાને સ્થાને આગમાદિક પુસ્તકને સંગ્રહ અને તેના સંરક્ષણની પણ જરૂર છે.
જે કે યાત્રિકગણને નેતા બનનારે એમ સમજે છે કે સ્થાને સ્થાને પેટને પિષવા માટે લેવાતી વ્યાવહારિક કેળવણીની સંસ્થાઓને પણ પેષણ કરવાની પ્રાર્થના થતાં તેના પોષણ માટે પણ યત્કિંચિત ઉદારતા કરવી પડશે, પરંતુ તે ધર્મક્ષેત્ર નથી, પાપક્ષેત્ર છે, છતાં પણ વ્યાવહારિક રીતિએ ઉચિતતાની ખાતર તેને પણ પોષણ આપવું પડશે.
જ્ઞાનદાન કયું?
ધર્મક્ષેત્ર તરીકે કે જ્ઞાનદાન તરીકે જે કોઈપણ ગણાય છે તે માત્ર સંસારથી ઉદ્ધારના લક્ષ્યથી જીવાદિક તત્વોને જાણવાની અભિલાષાવાળાઓને જીવાદિ તત્વેનું જ્ઞાન કરાવવું અને તેના સાધને આપવાં, તે જ્ઞાનદાન કહી શકાય.
Page #45
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
ર૭ જેને માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જણાવે છે કે -
જ્ઞાનં વનપિલ્લેચ્ચો. વાવના-રેવાનારના
જ્ઞાનસાધના , જ્ઞાનવા તદુર શા અર્થાત્ ધર્મને નહિ જાણનારાઓને ધમ–પ્રધાન શાસ્ત્રો વંચાવવા ને કહેવા દ્વારા જે જ્ઞાન કરાવાય અને તેવાઓને જે જ્ઞાનના સાધનરૂપ પુસ્તકો વગેરે દેવાય તે જ્ઞાનદાન કહી શકાય.
જો કે આ મારા કથનથી જેઓ પેટ-પષણના ધ્યેયવાલી વ્યાવહારિક કેળવણીની સંસ્થાઓ ચલાવવા છતાં તેમાં પૈસા ઉઘરાવતાં શાનદાન અને સાધામિક વાત્સલ્ય જેવા શબ્દો વાપરી પિતાના આત્માને અને દાનવીરોને છેતરે છે, તેઓને અપ્રીતિ થવાનો સંભવ છે.
પરંતુ સત્ય સ્વરૂપને કથન અને ચિંતનાદિકને અંગે થતું અન્યનું દુઃખ શાસ્ત્રકારે કઈ પણ રીતે પાપના હેતુ તરીકે જણાવતા નથી.
માટે આ બાબતમાં હું મારા આત્માને તદ્દન નિર્દોષ માની શકું છું, એમ યાત્રિકગણને નેતા પિતાના આત્મામાં સમજી શકે તેમાં નવાઈ નથી. જ્ઞાનદાનનું અનન્ય કારણ કયું?
ઉપર જણાવેલી જ્ઞાનક્ષેત્રની પુષ્ટિ અદ્વિતીય છતાં પણ તે સ્વયંપુષ્ટ નથી, પરંતુ તેની પુષ્ટિએ મૂલ હેતુ વિચારીએ તે તે માત્ર જિનકથિતપણું છે.
આગમની જે મહત્તા જૈનશાસનમાં વ્યાપેલી છે અને જેનજનતામાં જાણીતી થયેલી છે તેને હેતુ બીજે કઈ નથી, પરંતુ તેના પ્રણેતા ત્રિલેકનાથ તીર્થકર ભગવાન છે! અને તેથી તે આગમાદિકનું મહત્ત્વ આટલું બધું છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
આગમત
આ કારણથી જેઓ આગમાદિકની મહત્તાને માનવા છતાં પણ જે ત્રિલેકનાથતીર્થકર ભગવાનની મહત્તાને સમજવામાં નિષ્કલ નિવડે તે એમ કહેવું જોઈએ કે અજવાળાની મહત્તા સમજનારે સૂર્યની મહત્તા સમજવામાં નિષ્ફળ નિવડે. જેમ અજવાળાને આવિર્ભાવ સૂર્યને આધારે છે, તેવી જ રીતે સર્વક્ષેત્રમાં ધર્માદિના આધારરૂપ આગામે શ્રતજ્ઞાન છે, તેને આધાર પણ ત્રિલોકનાથ તીર્થકર ભગવાન છે,
વચન કરતાં વક્તાની મહત્તા નહિં સમજનારા મનુષ્ય જેમ દુનિયાદારીમાં લાયકાતને ધરાવનાર ગણાય નહિં, તેવી રીતે આગમશાસ્ત્ર અને ગ્રંથની મહત્તા માનવાવાળા છતાં પણ જે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની મહત્તાને ન માને અને ન સમજે તે જૈનજનતામાં ગણવા માટેની પણ તેની લાયકાત રહે નહિ; ,
કે કેટલાકે આગમના પ્રણેતા તરીકે તીર્થકર ભગવાનને માનીને તેમની તરફ નમસ્કારઆદિ-દ્વારા બહુમાન કરવામાં તૈયાર રહે છે, પરંતુ તેઓ વર્તમાનકાલમાં જમા થfrદંતા આદિદ્વારા પણ જે અરિહંત ભગવાનને નમસ્કાર કરે છે, તે કેવલ આકાશમાં માથું હલાવવાનું છે,
આટલા માટે આચાર્ય મહારાજ શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજે “અરિહંત શબ્દથી અરિહંતના આકારવાળી સ્થાપના ગણું છે, અને તેને નમસ્કાર થયે” એમ જણાવ્યું છે. નમો ઝfrદંતાળ બોલવાનું તાત્પર્ય શું? - સામાન્ય રીતે જગતમાં પણ જે વસ્તુ અને જે મનુષ્યને યાદ કરીએ છીએ તે વસ્તુ કે મનુષ્યને આકાર મગજમાં આવ્યા વિના રહેતા નથી,
Page #47
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૨૯ એટલે અરિહંતને ઓળખાવનારા મનુષ્ય જે વખતે ળનો દિંતાળું બોલે કે ગણે તે વખતે તેના મનમાં તે અરિહંત ભગવાનની આકૃતિ આવ્યા વિના રહેવાની નથી.
જગમાં કોઈપણ વસ્તુનું પ્રતિબિંબ આંખમાં પડ્યા શિવાય જેમ ચક્ષુ દેખવાના સ્વભાવવાળી છતાં પણ દેખી શકે નહિ, તેમ અરિહંત મહારાજને નમસ્કાર કરનાર મનુષ્ય અરિહંત-મહારાજનું સ્વરૂપ કલ્પનામાં સ્થાપ્યા સિવાય અરિહંત-મહારાજને નમસ્કાર કરવા માટે રહેંતાળ બેલી શકે નહિ.
કદાચ કહેવામાં આવે કે માનસિક કલ્પનામાં આવતી અને ચક્ષુમાં પ્રતિબિંબિત થતી અરિહંતની સ્થાપનાને અમે જે રેકવા જઈએ તે અમારે શૂન્ય-મસ્ક કે અંધજ થવું જોઈએ, માટે તે માનસિક કલ્પનામાં આવતી આકૃતિ અને ચક્ષુમાં આવતી આકૃતિ રૂપી સ્થાપના ભલે અમારા માટે જરૂરી હોય. પરંતુ બાહ્ય પત્થરાદિક પદાર્થોમાં ઉપજાવેલી આકૃતિને માનવા અમે તૈયાર નથી,
એમ કહેવાવાળાએ પ્રથમ તે બાર પર્ષદાની દેશના માટે સમવસરણમાં થતું જિનેશ્વરભગવાનનું ચતુર્મુખપણું વિચારવું જોઈએ.
જે તે સમવસરણમાં મૂલ અને બાહ્ય પ્રતિબિંબ વચ્ચે એક અંશે પણ ફેર ગણવામાં આવતું હોય તે બાર પર્ષદાનું ચારે દિશામાં શ્રવણ માટે બેસવું થઈ શકે નહિં. સૂત્રથી પણ મૂર્તિ અને પૂજાની સિદ્ધિ
વળી જંઘાચારણ અને વિદ્યાચારણ વિગેરે જેવી રીતે નંદીશ્વરકંડલ-રૂચક દ્વીપમાં તથા નંદન, સોમનસ અને પાંડક વગેરે વનમાં શાશ્વતી પ્રતિમા જુહારી તેવીજ રીતે અહિંના અશાશ્વતરોની પ્રતિમા પણ જુહારી છે,
Page #48
--------------------------------------------------------------------------
________________
- ૩૦.
આગમત વળી ઓપપાતિકસૂત્ર કે જે સર્વસૂત્રમાં આવતા નગરાદિકના વર્ણના મૂલરૂપ છે અને જેની ભલામણે સૂત્રમાં જળે-જગે પર નગરાદિકના વર્ણનમાં લurat એમ કહીને કરવામાં આવે છે, તે ઔપપાતિકમાં ચંપાનગરીના વર્ણનમાં અનેક ચૈત્યે તે નગરીમાં હતાં, એમ સ્પષ્ટ જણાવવામાં આવેલું છે,
વળી દ્રૌપદીશ્રાવિકાએ જિનેશ્વરમહારાજની પ્રતિમાની પૂજા કરી, એ વાતને સ્પષ્ટ ઉલ્લેખ શ્રીજ્ઞાતાસૂત્રમાં હોવાથી ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિને એટલે બાહ્ય પ્રતિબિંબને દરેક સૂત્રાનુસારીએ માનવું જ જોઈએ એ ચોક્કસ વાત છે,
જો કે સૂત્રકાર મહારાજાએ તે નારદનું દ્રૌપદીએ મિથ્યાષ્ટિ હેવાથી સન્માન નથી કર્યું તેથી તેને સમ્યગ્દષ્ટિપણે જણાવી છે, છતાં કેટલાકે ભગવાનની પ્રતિમા ઉપર જાણે છેષ હોય તેમ આરંભના નામે પૂજાને ઉડાવવવાળા અને દીક્ષા મહોત્સવ–મૃતકમહોત્સવસમુખગમન-વન્દન-વૈયાવચ્ચ વગેરેમાં પોતાને માટે થતા આરંભેમાં પાપ જેવાને માટે દષ્ટિ ખોઈ બેઠેલા લેકે તે દ્રૌપદીને સમ્યક્ત્વ વગરની કહેવાને માટે તૈયાર થાય છે, તે તેઓએ વિચારવું જોઈએ કે જે તે દ્રૌપદી સમ્યકત્વને ધરનારી ન હતી તે તે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની પૂજા કરનારી પણ ન હેત !! મિથ્યાત્વીઓમાં પણ શ્રી જિનપ્રતિમાની પૂજાને પ્રભાવ
ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના મુખથી જેના સમ્યકત્વને નિર્ણય થયેલે છે એવા સૂર્યાભદેવે કરેલી ભગવાન વિલેકનાથની પૂજાની ભલામણ કદ્દા નિગમે એમ કરીને શાસ્ત્રકાર કરત નહિ,
આમ છતાં પણ અભ્યપગમસિદ્ધાંતરૂપે કદાચ તે દ્રૌપદીને મિથ્યાત્વવાળી માની લઈએ તે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની પૂજાને મહિમા કંઈક અદ્વિતીય સાબિત થાય છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-૩
૩૧
કારણ કે સમસ્ત જૈનજનતા ખુબ ઉત્કૃષ્ટરીતિએ હુ ંમેશાં પૂજન કરતી હોય અને વાર-તહેવારે વિશેષ પૂજન કરતી હેાય ત્યારેજ તેની છાયા મિથ્યાત્વીમાં પડે, અને ઘણા મોટા રૂપે મિથ્યાત્વીમાં જ્યારે છાયા પડી હેાય ત્યારેજ એક રાજકન્યા લગનને માટે તૈયાર થાય તે વખતે સૌ પ્રથમ જિનેશ્વરભગવાનની પૂજા કરે એવું અને.
એટલે કહેવુ જોઈએ કે કૃષ્ણમહારાજ અને પાંડવાના વખતમાં જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજાને પ્રભાવ જૈન અને જૈનેતર સર્વેમાં વ્યાપેલા હતા. એટલે તે વખતે શ્રી જિનેશ્વરની પ્રતિમાની પૂજા જૈનેામાં વ્યાપક હતી.
વળી દ્રૌપદી કદાચ અણુપગમસિદ્ધાંતથી મિથ્યાત્વવાળી માની લઈ એ તેા પણ તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર, તે મંદિરને બનાવનાર લેાકેા અહેાળી સંખ્યામાં હાવા જોઈએ કે જેથી તે મિથ્યાત્વવાળા રાજભવનમાં જિનેશ્વરમહારાજની મૂર્તિ અને તેના મદિરના અસ્તિત્વના વખત આવ્યું.
વમાનકાલના શેાધકો તરફથી ભગવાન મહાવીર મહારાજના નજીકના કાલની અને ઘણી જુની મૂતિ એની સાબિતી જાહેર થયેલ હાઈ મૂર્તિ પૂજાની પ્રાચીનતાની સિદ્ધિ થઈ ચૂકેલી હાવાથી શ્રીજિનેશ્વરભગવાનની પૂજા અને તેમની મૂર્તિને નહિ માનનારા અને તેને નવીન માનનારાઓ કોઈપણ રીતે સત્ય માન્યતામાં રહેવાવાળા બની શકે તેમ નથી.
સિદ્ધભગવાનની પણ આકૃતિ હાય
કદાચિત્ કહેવામાં આવે કે અરિહંત મહારાજ તેા શરીરવાળા હાવાથી તેમની આકૃતિ હાય અને તેથી તેની મૂર્તિ બનાવી શકાય, પરન્તુ સિદ્ધમહારાજ તે અષ્ટકથી રહિત હાય તેથી તેની આકૃતિ હાય નહિ, તેા નમો વિશ્વાળ વગેરેથી સિદ્ધમહારાજને યાદ
Page #50
--------------------------------------------------------------------------
________________
આગમત કરતાં તે સિદ્ધભગવાનની આકૃતિને સંક્રમણને નિયમ અને મૂર્તિ બનાવવાનું શી રીતે રહે?
આવું કહેનારે પ્રથમ તે એ ધ્યાન રાખવું કે સિદ્ધ મહારાજા નામકર્મના ઉદયથી મળતા શરીર અને સંસ્થાનાદિથી રહિત છે, એ ખરૂં છે, પરંતુ તે સિદ્ધ મહારાજા પણ સર્વથા અવગાહનાથી રહિત નથી, અને તેથી તે અવગાહનાને આકારે સિદ્ધની આકૃતિ હોય અને તેનું સંક્રમણ અને બનાવવું થાય તે શાસ્ત્રદષ્ટિવાળાને માટે અસંભવિત નથી,
વળી જિનેશ્વરમહારાજ કે જેઓ અરિહંતપદમાં છે તેઓની પણ જે આકૃતિ પૂજાય છે, તે સિદ્ધપદ પામવાના વખતની જ હોય છે, તેથી પર્યકઆસન અને કાર્યોત્સર્ગ આસન એ બે આસનમાંથી કેઈપણ આસનની મૂર્તિ હોય છે,
કારણ કે અનાદિકાળને એ નિયમ છે કે જે જે તીર્થકરે જે જે વખતે મોક્ષે જાય તે વખતે તે તે તીર્થકરને આસને ઉપર જણાવેલા બે આસનેમાંથી જ હોય, અને તેથી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિઓના આકારે પર્યકાસન અને કાર્યોત્સર્ગ આસન એમ બે હોય છે.
જો કે કેટલાકની માન્યતા એવી હતી કે ભગવાન જિનેશ્વરની મૂર્તિઓ સમવસરણમાં દેવાતી દેશનાની વખતે જે જિનેશ્વર મહારાજને આકાર હોય છે, તેને અનુસરીને હોય છે, પરંતુ તે વાત શાસ્ત્રકારોએ માની નથી અને ખંડન કરેલી છે. કારણ કે સમવસરણની અંદર જિનેશ્વર ભગવાનને આકાર પ્રવચનમુદ્રા સહિત વીરાસનમાં હોય છે, એટલે ભગવાન જિનેશ્વર મહારાજાએ દેશનાની વખતે સમવસરણમાં સિંહાસન ઉપર બેસી પાદપીઠ ઉપર પગ સ્થાપન કરીને દેશના આપે છે, એ કારણથી આચાર્યો પણ એજ મુદ્રાથી દેશના આપે છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૩૩ ચૈત્યવંદન બૃહભાષ્યમાં શ્રીશાન્તિસૂરિજી જણાવે છે કે– શ્રી જિનેશ્વર મહારાજાઓ અને આચાર્યોની દેશનામાં ગમુદ્રા જ હોય.”
ફરક એટલે જ છે કે–ભગવાન જિનેશ્વરમહારાજાઓ કલ્પાતીત હોવાથી રજોહરણ અને મુહપત્તિ ધારણ કરનારા હોતા નથી અને તેથી દેશના દેતી વખતે બંને હાથે ગમુદ્રાથી રહેલા હોય છે, પરંતુ આચાર્ય મહારાજાઓ કપાતીત ન હોવાથી તેઓને રજોહરણ અને મુખવસ્ત્રિકા રાખવાની હોય છે અને તેથી તે આચાર્ય મહારાજાઓને ગમુદ્રાથી હાથ રાખવાને નથી હોતો, પરંતુ મુખવસ્ત્રિકા મુખ આગળ રાખવાની હોવાથી તે ગમુદ્રામાં અપવાદ થાય છે.
કેટલાકના કહેવા પ્રમાણે જે આચાર્યોને દેશનાની વખતે મુખવસ્ત્રિકા મુખે બાંધવાની હોત તે ગમુદ્રામાં અપવાદ ધરવાની જરૂર નહતી. કેમકે ગમુદ્રા બે હાથથી જ કરવાની છે અને જે આખા શરીરને અંગે વિચાર કરીએ તે કપડો અને ચેલપટ્ટાને પણ ફરક જણાવ પડે. કેમકે ધર્મના ઉપદેશ કરનારા આચાર્યો જિનકલ્પી કે પરિહારકલ્પી તે હાય નહિ, પરંતુ સ્થવિર કલ્પી હોય, અને તેઓ કપડા અને ચેલપટ્ટાને ધારણ કરનારા જ હોય અને દેશનાની વખતે કપડે અને ચલપટ્ટો જરૂર હોય, એ વાત સર્વ–સુજ્ઞને માનવી પડે તેમ છે.
એટલે આખા શરીરના અંગેને ફરક જણાવવાનું નથી, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજાની બે હાથથી થતી એવી જે ગમુદ્રા જણાવી છે, તેને અપવાદમાં મુહપત્તિનું ધારણ લીધું છે, તેથી કેવળ હાથથી જ મુહપતિ ધારણ કરવાનું રહે છે એ હેજે સમજાય તેમ છે.
ચાલુ પ્રકરણમાં માત્ર એટલું જ કહેવાનું કે જિનેશ્વર મહારાજાઓની વર્તમાન મૂર્તિ સમવસરણની અવસ્થાને અનુસરતી નથી, પરંતુ તેઓશ્રીની સિદ્ધદશાને અનુસરતી
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમત
છે. ખુદ જિનેશ્વર ભગવાનની મૂર્તિ જ્યારે પ્રાપ્ત થતી સિદ્ધદશાને અનુસરતી છે તે બીજા સિદ્ધમહારાજાઓની મૂર્તિ પણ પ્રાપ્ત થતી સિદ્ધદશાને અનુસરતી હોય તેમાં આશ્ચર્ય શું? અરિહંત અને સિદ્ધમાં તફાવત છે!
કેટલાક તરફથી એવી શંકા થશે કે ભગવાન જિનેશ્વર મહારાજ અને સામાન્યસિદ્ધ ભગવાનની મૂર્તિઓ જ્યારે સિદ્ધદશાને અનુસરતી હોય તે પછી ભગવાન અરિહંત અને ભગવાન સિદ્ધની મૂર્તિની ભિન્નતા કેવી રીતે જાણવી?
આ શંકાના સમાધાનમાં કહેવું જોઈએ કે ગજ-અશ્વ આદિ લાંછનવાળી મૂર્તિ હોય તે અરિહંતભગવાનની મૂર્તિ ગણાય, તેમ જ પંચકલ્યાણકવાળા પરિકયુક્ત કે અષ્ટપ્રાતિહાર્ય યુક્ત જે મૂર્તિ હોય તે જિનેશ્વરભગવાનની મૂર્તિ ગણાય. અને જે મૂર્તિમાં ગજ, અશ્વાદિ લાંછને ન હોય, પંચકલ્યાણકની રચના ન હોય, કે અષ્ટપ્રાતિહાર્ય ન હોય તે મૂર્તિઓ સિદ્ધભગવાનની ગણાય.
જો કે સામાન્ય સિદ્ધોને સિદ્ધ થતી વખતે પર્યકાસન અને કાર્યોત્સર્ગઆસન જ હોય એવો નિયમ નથી, કિન્તુ આમ્રકુન્જાદિઆસને પણ હોય છે, પરંતુ જિનેશ્વરમહારાજની મૂર્તિઓનાં બે આસનેને અનુસરીને જૈનધર્મની મૂર્તિઓની સ્થિતિસ્થાપકતાને માટે સામાન્ય સિદ્ધભગવાનની મૂર્તિઓમાં પણ પર્યકાસન અને કાર્યોત્સર્ગ આસન રાખવામાં આવ્યાં હોય એ ફખું દેખાય છે.
જે કે સર્વ તીર્થકરે શરીર અને મુખાદિની આકૃતિથી સરખા જ હોય એમ કહી કે મનાવી શકાય નહિ, તે પણ સકલતીર્થકર અને સિદ્ધોની આરાધના તેમની વ્યક્તિ તરીકે હોતી નથી, પરંતુ તેમના વીતરાગત્યાદિ ગુણેને અંગે હોય છે, અને તેથી સકલ તીર્થ કર અને સિદ્ધોની મૂર્તિમાં આદર્શપણું રાખવા માટે વીતરાગત્યાદિને જણાવવાવાળી આકૃતિ રાખવામાં આવે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૫
પુસ્તક ૧-લું
આ ઉપરથી તીર્થકર મહારાજાઓને વર્ણ હોય તેના કરતાં ભિન્નવર્ણવાળી અને તીર્થકર ભગવાનનું જે શરીર પ્રમાણુ હોય તેના કરતાં ભિન્ન પ્રમાણવાળી મૂર્તિઓ માનવાથી સાધ્યસિદ્ધિ થવામાં હરકત નથી. શ્રી ઉમાસ્વાતિવાચકજી મહારાજ શું ફરમાવે છે?
આ કારણથી પૂ. શ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજ અંગુઠા જેટલી પણ જિનેશ્વર મહારાજની મૂર્તિ બનાવવી ફલદાયક તરીકે જણાવે છે.
જૈનજનતા એ વાત તે સારી પેઠે સમજી શકે તેમ છે કે કેઈપણ તીર્થકરનું કે કોઈપણ સિદ્ધનું ઉત્સધાંગુલની અપેક્ષાએ કે આત્માગુલની અપેક્ષાએ અંગુઠા જેટલું શરીરનું પ્રમાણ હેય નહિ.
એટલે સ્પષ્ટ થયું કે જિનેશ્વર ભગવાનનું સિદ્ધ થતી વખતે જે માપ હોય તે માપની મૂર્તિ માન્ય કરવી એમ કહી શકાય નહિ.
જ્યારે ખુદ શરીરના પ્રમાણમાં પણ મૂર્તિના પ્રમાણને નિયમ ન રહે, આકારમાં પણ શરીરના પ્રમાણ સાથે મૂર્તિના આકારને નિયમ ન રહે, તે પછી વર્ણાદિકને નિયમ મૂત્તિમાં પણ જિનેશ્વર ભગવાનના વર્ણ જેવો રાખે, એવું કથન સત્યથી વેગળું કેમ નથી?
જો કે ચકવતી ભરત મહારાજાએ અષ્ટાપદતીર્થ ઉપર વસે ભગવાનની મૂર્તિઓ તેઓના વર્ણ–પ્રમાણેના ધોરણે કરેલી છે, એમાં શાસ્ત્રકારો કહે છે, છતાં પણ બીજા પ્રમાણ અને બીજા વર્ણવાળી પણ મૂર્તિઓ કરવાનું શાસ્ત્રકારો ફરમાવે છે, તેથી તથા પ્રમાણદિ વાળી મૂર્તિઓ હોય કે અન્યથા પ્રમાણદિવાળી મૂર્તિઓ હોય. તે પણ તે શાસ્ત્રાનુસારી દષ્ટિએ તે માન્ય છે.
એ અપેક્ષાએ આવશ્યકનિયંતિ આદિના અને શ્રી ઉમાસ્વાતિવાચકજી આદિના વચને પરસ્પર અવિરેધી છે, એમ સજ્જને સહેજે સમજી શકશે.
Page #54
--------------------------------------------------------------------------
________________
33
આગમત મૂલપ્રમાણવાળી શું મૂત્તિઓ હોય એવો નિયમ નથી?
વળી વિદ્યુમ્માલીદેવતાએ બાવનાચંદનની બનાવેલી ભગવાન મહાવીર મહારાજાની ચિત્રશાળાના કાર્યોત્સર્ગની અવસ્થાવાળી જે મૂર્તિ ભરાવી હતી અને જે મૂર્તિને શાસ્ત્રકારે જીવંતસ્વામી તરીકે વખાણે છે, તે મૂનિ સ્વરૂપે અને પ્રમાણે ભગવાનું મહાવીર મહારાજાની સમાનતામાં વ્હેતી એ વાત સુના ધ્યાન બહાર નથી. તેથી જે પ્રમાણે અને જે સ્વરૂપે તીર્થકરમહારાજાઓ હોય તેજ પ્રમાણે અને તેજ સ્વરૂપે ભગવાનની પ્રતિમા હોવી જોઈએ એ નિયમ નથી. ( શાસ્ત્રકારે પણ ચિત્રકર્મની સ્થાપના કરવાનું જે જણાવે છે તે હકીકત ધ્યાનમાં લેતાં સ્થાપના એટલે પ્રતિમામાં મૂલવ્યક્તિના સરખું રૂપ અને માપ હોવું જોઈએ એવો નિયમ ટકી શકે તથી.
વળી વર્તમાનમાં જે ફેટોગ્રાફર ફેટાઓ લે છે તે ફેટાઓમાં જેઓના ફેટા પડેલા હોય છે તેઓનાં વર્ણ અને માન સરખાં હોતાં નથી એ પ્રત્યક્ષ જ છે, છતાં તે ફેટા ઉપરથી અસલ વ્યક્તિનું ચિત્ર નથી, એમ કેઈપણ સમજુ મનુષ્ય તે કહી શકે તેમ નથી.
મૂતિને નહિં માનનારો વર્ગ જે ક્રિશ્ચિયન હોય છે તે પ્રાચીન પંથવાળો જે રેમન કેથોલિક હોય છે, તે તે ઈસુની મૂતિને માનવાવાળો હોય છે, જે કે પ્રોટેસ્ટંટ તરીકે પ્રર્વતેલ નો પંથ ઈસુની મૂર્તિને નથી માનતે, એમ પિતાને ગણાવે છે, છતાં તેઓ પણ પોતાના દેવળ ઉપર તથા પિતાની પાસે જે કોસ રાખે છે તે કેવળ ઇસુનું સ્થાપન જ છે. સ્થાપનાનું પ્રાબલ્ય કેટલું?
વળી વ્યવહારમાં સિક્કા, સ્ટેમ્પ (એટલે દસ્તાવેજના તથા પસ્ટના વિગેરે) સ્થાપનાવાળા આદરાયેલા છે. જે સિક્કા વગેરેમાંથી સ્થાપના ઘસાઈ જાય છે તે તે ભંગાર અને રદી કાગલમાં ગણાય છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
- ૩૭
પુસ્તક ૧-લું
વળી ટપાલમાં નાખવામાં આવતા કાગળ વિગેરે સ્થાપના રૂપ અક્ષરો મેકલાય છે, અને તે પહોંચે છે. કેઈપણ મનુષ્ય સરનામું કર્યા વગર જેની ઉપર કાગલ મોકલો હોય તેનું માત્ર નામ લઈને કાગળ ટપાલમાં નાખે તે તે પહોંચતા નથી, એમાં કેઈથી ના પડાયા તેમ નથી, એટલે નામ કરતાં સ્થાપનાનું કેટલું પ્રાબલ્ય છે! એ સહેજે સમજાય તેમ છે.
વળી સ્મરણ કરનારાઓને નામ માત્રથી તેના ગુણનું અનુમાન કે સ્મરણ તેવું થઈ શકતું નથી, તે પછી આદર્શ પુરુષપણાનો ખ્યાલ તે આવે જ ક્યાંથી? પરંતુ જેની આકૃતિ દેખેલી હોય તેનું જે આકૃતિના સ્મરણ સાથે નામનું સ્મરણ કરવામાં આવે તે જરૂર તેને ગુણેનું અને તેના આદર્શ પુરુષપણાનું સ્મરણ થયા સિવાય રહેતું નથી.
એટલે જેઓને ઈશ્વરનું નામ ભજવું છે, તેઓને તે ઈશ્વરની સ્થાપના માન્યા સિવાય છૂટકો જ નથી. મૂર્તિ માન્યા વિના ચાલે તેમ નથી
કે કેટલાકના મતે ઈશ્વર અશરીરી અને જગદ્રવ્યાપક છે. તેથી ઈશ્વરની પ્રતિમા ન થાય એમ કહેવાય છે, પરંતુ જ્યારે જગતું ' એ મૂતિમત્ વસ્તુ છે અને તેને આકાર કેઈપણ જાતને છે તો
પછી ઈશ્વરનો પણ તે જ આકાર જગદ્રવ્યાપીપણું માટે માન પડે, ગળને જેમ સ્વતંત્ર આકાર નથી, છતાં ઘડામાં રહેલ ગોળને ઘડે એજ આકાર હોય છે, તેવી રીતે જગત માં ઈશ્વર વ્યાપક છે એમ માનનારાને પણ જગના આકાર સરખા આકારવાળી ઈશ્વરની મૂતિ ઈશ્વરની આરાધના માટે માનવી જ પડે. - પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ઈશ્વરને સર્વથા શરીર રહિત માનવામાં આવે તે તેને મુખ ન હોય, અને મુખ ન હોય તે વક્તાપણું ન હોય, અને જે વક્તાપણું ન હોય તે તેમના મતનાં
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમત શાસ્ત્રો ઈશ્વરે કહેલાં હોય એ સંભવ જ નથી, એટલે બાઈબલ, કુરાન અને વેદ એ ઈશ્વરનાં કહેલાં નહિ, પણ ઈશ્વરના નામે બીજાઓએ કલ્પેલાં માનવાં પડે. પરમેશ્વરનાં વચનને સાક્ષાત્— શ્રવણ કરવાનું સદ્ભાગ્ય કેનું?
વાચકવૃંદ ધ્યાન રાખવું કે સાક્ષાત્ પરમેશ્વરનાં વચનેને સાંભળવાનું સદ્ભાગ્ય છે કેઈને પણ મળ્યું હોય તે તે માત્ર જૈનજનતાને જ મળેલું છે.
કારણ કે તેઓ પોતાનાં શાસ્ત્રો પરમેશ્વરે કહેલાં છે, એમ માને છે. બાઈબલ અને કુરાનવાળાઓએ વચમાં પુત્રની અને સંદેશવાહકની કલ્પનાઓ કરી છે, અને તે દ્વારા પરમેશ્વરનાં વચને આવ્યાં, એમ માન્યું છે.
વળી દવાળાઓએ પણ અગ્નિ, વાયુ અને રવિથી વેદત્રયીને ઉદ્ધાર માન્ય છે, એ વિગેરે વસ્તુ સમજીને વિચારનાર મનુષ્ય બાઈબલ આદિશાસ્ત્રોને અનીધરીય માનશે અને સાથે જૈનશાસ્ત્રોને ઈશ્વરીય માનશે.
ખરી રીતે જૈનેના જે પરમેશ્વરે અરિહંત તરીકે હોય છે, તેઓ શરીરવાળા હોય છે અને તેથી તેઓની મૂર્તિ જેને માનવી એ ન્યાયયુક્ત છે.
જૈનમાર્ગમાં આવતા તેને અટકાવવા માટે બીજાઓએ ઈશ્વરને દીકર-ઈશ્વરને દલાલ-ઈશ્વરને અવતાર વિગેરેની મૂર્તિઓ અગર માન્યતા શરૂ કરી દીધી, પરંતુ વાસ્તવિક રીતિએ ઈશ્વરની સાથે સંબંધ ધરાવનારી એક પણ સ્થાપના જૈનમાર્ગ સિવાય બીજા કોઈ માર્ગવાળાથી કરી શકાય તેમ નથી, પરંતુ વ્યવહાર અને નિશ્ચય ઉભયથી સ્થાપનાનું, આદર્શ પુરુષને સ્મરણ કરવાનું, કારણપણું માન્યા સિવાય છુટકો નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૩૯ ભૂગોળને ભણવા-ભણાવવાવાળા અને મકાન વિગેરેને ચણવા વાળાઓને ડગલે ને પગલે આકાર સિવાય અડચણ પડે તે વાત વિવેકીઓની ધ્યાન બહાર હોય જ નહિ. આર્યનું લક્ષણ શું?
નેવે પથે જે વર્તમાનમાં આર્યસમાજના નામે નિકળે છે તે પંથને અંગે તત્વષ્ટિથી વિચારીએ તે જેમ જગતમાં હલકી નાતને મહેદી નાત તરીકે બેલાવવાનું થાય છે, તેવી રીતે જ આ સમાજનું નામ આર્યસમાજ તરીકે ગણાયું છે.
વાસ્તવિક દષ્ટિએ જોઈએ તે આર્યનું લક્ષણ વર્ણવ્યવસ્થા અને પ્રભુ મૂર્તિની પૂજામાં અત્યંત લીપણું હતું. જગજાહેર વાત છે કે મુનિઓના વિરોધી તરીકે અસલથી કઈ પણ હોય તે તે માત્ર યવનેની જ કેટલીક જાત હતી, છતાં આ અનાર્યસમાજે તે જ રસ્તે ગ્રહણ કરી હિન્દુઓ પાસે મૂર્તિપૂજાને અનાદર કરાવીને હિંદુઓને યવનેની લાઈનમાં મહેલવાનું દુસાહસ કર્યું છે. મૂર્તિની જગે પર દયાનંદની સ્થાપના
એવી રીતે યવનેમાં વર્ણવ્યવસ્થા જેમ નહતી તેમ આ અનાર્ય સમાજે પણ વર્ણવ્યવસ્થાને મૂલથી અનાદર કર્યો છે, છતાં તે અનાર્ય સમાજના લોકો પોતાના માનીતા ગુરુ દયાનંદની છબીઓને તે સારે સત્કાર કરે છે.
તે લોકોને એ વિચાર નથી આવતું કે જે પરમેશ્વરની પ્રતિમા જડ છે તે પછી આ દયાનંદની છબી શું જડ નથી ? કે તેને સત્કાર કરાય છે.
તત્વજ્ઞ મનુષ્ય સમજી શકશે કે આ અનાર્યસમાજે પરમેશ્વરને ઉઠાવી દયાનંદને ઘુસેડી દીધા એવી જ રીતે ભગવાન જિનેશ્વરની મૂર્તિને નહિં માનનારા ઢંઢીયા વિગેરેએ પણ પોતાની તસ્વીર સેંકડે પડાવી અને ભગવાનની પ્રતિમાને અમાન્ય ગણવાનું રાખ્યું.
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૦
આગમોત વિરાધનાને નામે પૂજાનો નિષેધ કેમ?
કેટલાક હુંદીયાઓ તરફથી ભગવાનની પ્રતિમાની પૂજાને અંગે એમ કહેવામાં આવે છે કે પ્રભુની પૂજા કરતાં પાણી, કુલ વિગેરેની વિરાધના થાય છે માટે તે પૂજા કરવી એગ્ય નથી. આવું કહેનારે વિચારવું જોઈએ કે ભગવાન શ્રી મહાવીર મહારાજને વાંદવા માટે શ્રેણિક મહારાજા ગયા તે વખત મહારાજા શ્રેણિકના ઘડાના પગ તળે દેડકે ચંપાઈ ગયો અને તે પછી મરી ગયે. એ હકીકત શ્રમણુ ભગવંત મહારાજ પ્રથમથી જ કેવલજ્ઞાન દ્વારા જાણતા હતા, છતાં તેઓએ શ્રેણિકને વંદન કરવા ન આવવાનું સુચવ્યું નહિ.
એટલું તે યાદ રાખવું કે ભગવાન મહાવીર મહારાજે શ્રી ગૌતમસ્વામિજીને મક્લીને મહાશતકને ફક્ત કટુક વચનનું જ આલેચનાદિ કરાવ્યું છે, તે પછી આ દેડકાનું મરણ દેખીને ભગવાન મહાવીર મહારાજા શ્રેણિક મહારાજને વંદન માટે આવવાને નિષેધ કેમ ન કરે? એટલું જ નહિં પણ દરેક શહેરોમાં ઘણા જ ઠાઠમાઠથી રાજામહારાજાઓ ભગવાન મહાવીર મહારાજાને વંદન કરવા માટે આવેલા છે. તે જણાવી આપે છે કે –
ભક્તિની મુખ્યતા આગળ સ્થાવરની જાણીતી હિંસાને સ્થાન તે અપાતું નથી, અર્થાત સ્થાવરની હિંસાને નામે ભક્તિને નિષેધ કરાતું નથી.
વળી સ્થાનકવાસીઓ પોતે સાધુઓ હામાં જાય છે તે વખતે સામાયિક-પૌષધ કરીને જતા હોય એમ બનતું નથી, તે અવિરતિ અગર દેશવિરતિવાળા ગૃહસ્થ કે જે તપેલા લેઢાના ગેળા સમાન છે તેઓની સ્લામાં જવાની પ્રવૃત્તિ હિંસામય છે એ જાહેર છે, તે કયા સ્થાનકવાસી સાધુએ શ્રાવકને પિતાની હામ નહિં આવવાનાં પચ્ચખાણ કરાવ્યાં? કયા સ્થાનકવાસી સાધુએ દીક્ષામeત્સવ નહિં કરવાનાં પચ્ચકખાણ કરાવ્યાં ?
Page #59
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લુ
જે અનેક પ્રકારને આરંભ છતાં પણ દીક્ષાના વરઘોડામાં નુકશાન નથી, તે પછી જિનેશ્વર ભગવાનની પ્રતિમાની પૂજામાં નુકશાન કયાંથી આવ્યું?
વળી સ્થાનકવાસી સાધુઓ મરી જાય છે, ત્યારે તેના મડદાને મોટો મહત્સવ કરે છે, તે મડદું નથી તે બેલતું કે નથી તે સચેતનતા રાખતું અને નથી તે કેઈપણ જાતના ગુણઠાણાને ધારણ કરતું! છતાં તેવા મડદાને મહત્સવ કરનારા સ્થાનકવાસીઓને સીધી દષ્ટિએ તે મડદાનાજ પૂજારી કહેવા જોઈએ, તે મડદાના મહત્સવમાં છએ કાયને આરંભ થાય છે, તે પ્રત્યક્ષસિદ્ધ છે, છતાં કેઈપણ સ્થાનકવાસીએ પોતાના સાધુના મડદાને ગામ બહાર ખાઈમાં ફેંકયું નહિં તેમજ કેઈપણ સ્થાનકવાસી સાધુએ જડ ગુણઠાણા રહિત એવા મડદાને ઓચ્છવ નહિં કરવાનું કે માંડવી નહિં કરવાનું પચ્ચખાણ કરાવ્યું નહિ.
આ ઉપરથી સુજ્ઞ મનુષ્ય જોઈ શકશે કે જેમ અનાર્યસમાજે દેવની જગા પર દયાનંદને દાખલ ર્યા, તેમ આ સ્થાનકવાસીઓ દેવને ઉઠાવીને પોતે જ ઘુસી ગયા. અતિશયોથી યુક્ત ભગવાન ભેગી કેમ નહિ?
સ્થાનકવાસી સાધુઓ પણ એટલું તે કબુલ કરશે કે તેમના માનેલા ભગવાન જ્યારે વિચરતા હતા, ત્યારે અશોકવૃક્ષાદિક આઠ પ્રાતિહાર્યો જેવીસે કલાક તેમની જોડે રહેતા હતા, તે પછી જે ભગવાન દેવતાઈ-ત્રાદ્ધિથી અને દેવતાઈ સેવાથી ખુદ હયાતીમાં ભેગી તરીકે ન ગણાયા, પણ વીતરાગ તરીકે ગણાયા, તે ભગવાનની પ્રતિમાની ચંદન, પુષ્પ, ઘરેણુ આદિથી સેવા કરતાં ભગવાન ભેગી બને છે, એવુ બેલનાર સ્થાનકવાસીઓ કેટલા ભવ સુધી જીભ વગરની એકેન્દ્રિય જાતિમાં જકડાશે, તેને હિસાબ તે જ્ઞાનીમહારાજ જાણી શકે!
આ,
૧-૪
Page #60
--------------------------------------------------------------------------
________________
આગમત ઉપરની બધી હકીકત યાત્રિકગણનો નેતા જયારે બબર સમજે છે, ત્યારે અદ્વિતીય-ભક્તિથી સ્થાને-સ્થાને ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાનાં દર્શન-પૂજન આદિ બનવાના છે, એમ ધારી પોતાના આત્માને યાત્રિકગણને નેતા બનાવવાને તૈયાર થાય છે. યાત્રિકગણને નેતા કે?
યાત્રિકગણને નેતા સ્પષ્ટ રીતે સમજી શકે છે કે – ગણધર્મહાસ કરેલા શ્રીઆવશ્યક સૂત્રમાં ( સ-વાય) એક અહિંત અને સર્વ અરિહંતના વંદન-પૂજન-સત્કાર અને સામાનનું ફલ ઈચ્છવા માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે અને તે કાત્સર્ગમાં ભવાંતર ધર્મની પ્રાપ્તિ અને પરંપરાએ મેક્ષની પ્રાપ્તિ થવાનું જણાવવામાં આવે છે,
તેથીજ સ્થાનકવાસી લેકેએ પોતે શ્રી આવશ્યક સૂત્ર જુદું કલ્પી કાઢયું લાગે છે, કેમકે તેમની માન્યતા પ્રમાણેના પાઠવાળી શ્રી આવશ્યકસૂત્રની પ્રત તે સ્થાનકવાસીઓની ઉત્પત્તિ પહેલાની કેઈપણ જગે પર છે નહિ, અને છે એમ તેઓ પણ કહી શકતા નથી,
ગણધર મહારાજના કરેલા શ્રી આવશ્યકસૂત્રના આધારે ભગવાનની પ્રતિમાની પૂજાનું ફલ સામાયિકમાં પણ ઈચ્છવા લાયક છે, તે પછી અ-સામાયિક અવસ્થામાં સમ્યગ્દષ્ટિને ધારણ કરવાવાળે જૈન તે ભગવાન જિનેશ્વરની પ્રતિમાની પૂજ્યતા માટે સતત તૈયાર રહે અને એવી લાગલાગટ સ્થાને-સ્થાને રહેલી ભગવાન અરિહંતની પ્રતિમાદિની પૂજા વિગેરેને લાભ યાત્રિક-ગણને નેતા બનવાથી મને ડગલે-પગલે સાંપડશે, એમ ધારી તે યાત્રિક ગણને નેતા, બનવા તૈયાર થાય.
Page #61
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું શ્રી જિનેશ્વર મહારાજની પ્રતિમા બનાવવાથી થતા લાભે.
ઉપર જણાવ્યા પ્રમાણે મોક્ષના અથજીએ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા બનાવવી એ જરૂરી છે, એમ સમજાશે.
પ્રતિમા બનાવનારને એટલું તો સહેજે સમજાય તેવું છે કે જેટલા કાલ સુધી જેટલા જેટલા જૈને તે જિનેશ્વર મહારાજની પ્રતિમાના દર્શનથી જિનેશ્વર ભગવાનનું દેવપણું સ્મરણ કરશે અને તે દ્વારા જે જે જેને આત્મામાં સંસ્કારિત થશે, તે સમગ્ર લાભનું કારણ સ્પષ્ટ રીતિએ તે જિનેશ્વર ભગવાનની પ્રતિમા ભરાવનારે મહાનુભાવ છે.
વળી તે જિનેશ્વર મહારાજની પ્રતિમાની સાથે રહેલા અષ્ટ પ્રાતિહાર્યયુક્ત પરિકરને દેખીને જેઓ ભાવતીર્થકરનું સ્મરણ કરી તે દ્વારા અનેક ભવનાં સંચિત-કર્મને ક્ષય કરશે, તેનું કારણ પણ તે પ્રતિમા કરાવનાર મહાનુભાવ છે.
જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પરિકરમાં ઘડેલા કલશો વગેરે દેખીને જિનેશ્વર મહારાજના જન્માભિષેકની વખતે ઈદ્રમહારાજે કરેલા મહોત્સવનું સ્મરણ કરી જિનેશ્વરમહારાજની જન્મ અવસ્થાથી પૂજ્યતા સમજી જે પવિત્રતમ વિશિષ્ટ ભાવના ધરનાર મનુષ્ય સમુદાય થશે અને તે ભાવનાદ્વારા દેવતાને પણ દુર્લભ એવી આત્માની જે પવિત્રતા કરશે, તેનું કારણ પણ શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા બનાવનારે મહાનુભાવ છે.
વળી સાધુઓના આચારને અંગે જે ગામમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમાજી બિરાજમાન હોય તે ગામ જે વિહારમાં વચમાં આવતું હોય તે સાધુ મહાત્માએ તે ભગવાનની પ્રતિમાને વંદન કરવા જવું જોઈએ અને વગર કારણે ન જાય તે પ્રાયશ્ચિત્ત આવે એમ હોવાથી તે ગામ કે જેમાં ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમા બિરાજમાન કરેલી છે, એમાં જરૂર સાધુ મહાત્માઓ આવે
Page #62
--------------------------------------------------------------------------
________________
આગમત
અને તેઓના આવવાથી પ્રવચનની વૃદ્ધિ અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રભાવના થાય, તેનું કારણ તે ભગવાન જિનેશ્વરની પ્રતિમાજ છે, તેથી તે પ્રતિમા રૂપ દેવદ્રવ્ય સાધુ મહાત્મા દ્વારા પ્રવચનની વૃદ્ધિ તેમ જ જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રભાવના કરનાર થાય છે.
આ વાત સ્પષ્ટપણે શ્રી ઉપદેશપદાદિની ટીકાઓમાં કહેલી છતાં જેઓ farva૦ ગાથાને નામે દેવદ્રવ્ય શ્રાવકોને ખવડાવવા કે જ્ઞાનાદિક ક્ષેત્રને પિષવા લઈ જવા માંગે છે, તેઓ સાધુ હોય કે શ્રાવક હોય પણ તેઓ શાસ્ત્રોના જ્ઞાનથી શૂન્ય હોવા સાથે પોતે ભવમાં ડુબી બીજાને ભવમાં ડૂબાડવાને માટે તૈયાર થયેલા છે એમ સમજવું. શ્રી જિનેશ્વરમહારાજની પ્રતિમા બનાવવાથી થતે લાભ પ્રતિમાના પ્રમાણમાં કે ભાવમાં?
શ્રી નિશીથચૂર્ણ વગેરે શાસ્ત્રોમાં સ્ત્રીલંપટી કુમારનંદીસ્વર્ણકારે અશ્રુત દેવ યા નાગિલશ્રાદ્ધના ઉપદેશથી ભવાંતરે જૈનધર્મની પ્રાપ્તિ થવા માટે ભગવાન મહાવીર મહારાજની મૂતિ ભરાવી, એમ જણાવ્યું છે તે હકીકતને સમજનારે મનુષ્ય ભગવાન જિનેશ્વરમહારાજની મૂતિને બનાવતી વખતે ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ થવાનું ધ્યેય કઈ દિવસ પણ ભુલી શકે નહિ, પરંતુ તે પ્રાપ્તિરૂપે ફલ કે સમ્યકત્વઆદિ શુદ્ધિ રૂપે ફલ કેને આભારી છે? તે વિચારવાની અનિવાર્ય જરૂર છે. શું નાની પ્રતિમા બનાવવાવાળે તે ભાવમાં સમ્યકત્વઆદિની શુદ્ધિ ઓછી પામે? અગર ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ ઓછી થાય?
અને મહેદી પ્રતિમા ભરાવવાવાળે મનુષ્ય શું આ ભવમાં સમ્યકત્વ આદિની શુદ્ધિને વધુ પામે અગર ભવાંતરમાં સમ્યક્ત્વ આદિની પરાકાષ્ઠાને પામે શું?
Page #63
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૪૫
આ શંકાના ઉત્તરમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી લિંક મહત્ત એ વગેરે કારિકા દ્વારા સ્પષ્ટ કહે છે કે –
ભગવાનની પ્રતિમાના મહત્પણથી ફલનું મહત્પણું નથી, તેમ તેના ન્હાનાપણથી ફલનું અલ્પપણું નથી, પરંતુ તે પ્રતિમા બનાવતી વખતે જાળવવામાં આવેલ વિધિ અને થયેલ પરિણામની વૃદ્ધિને આધારે ફલ ઉત્પન્ન થાય છે.”
આ સ્થાને એ શંકા જરૂર થશે કે જ્યારે મહેોટા અને ન્હાના એવા જિનેશ્વરનાં બિંબ કરાવવાથી કંઈપણ ફલને ફરક પડતું નથી, તે પછી અત્યંત પ્રયાસથી અને ઘણું ધન ખર્ચને મહેટા–મોટા બિંબે શા માટે ભરાવવા? અને કેમ ભરાવાયાં? અને ભરાવાય છે?
આવી શંકા કરનારે પ્રથમ સમજવું જોઈએ કે–
વૈભવ અને શક્તિને પામેલે શ્રદ્ધાળુ મનુષ્ય જે મહાન બિંબને કરે તે તેણે શક્તિ ગોપવી ન ગણાય અને ઉદારતા કરી ભાવઉલ્લાસ સફલ કર્યો એમ ગણાય.
પરંતુ જે તે વૈભવશાલી અને શક્તિસંપન્ન મનુષ્ય મહદ્ બિંબ ન બનાવડાવતાં માત્ર હાનું જ બિંબ બનાવે, તે તેણે પિતાના શક્તિ અને વૈભવ અનુસરતું ન કર્યું—એમ કહેવાય, અને તેથી તેના ભાવોલ્લાસની ખામી છે, એમ નકકી થાય, જેથી ભાલ્લાસ દ્વારા થતું ફલ તે મેળવી શકે નહિએ એકબું છે. - પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિજી જે મોટા બિંબ અને ન્હાના બિંબ બનાવવાના ફળમાં સરખાવટ કહી છે, તેનું તાત્પર્ય એ છે કે-“વૈભવ અને શક્તિસંપન્ન મનુષ્ય પાંચસે ધનુષ્ય જેટલા પ્રમાણવાળા મોટા બિબે ભરાવીને જે ફલ મેળવી શકે, તે ફલ ભાલ્લાસને ધરાવવાવાળો જે વિભવ અને શક્તિથી હીન હોય તે ન્હાની ન્હાની પ્રતિમા ભરાવવામાં પણ મેળવી શકે.”
Page #64
--------------------------------------------------------------------------
________________
આગમત
એ કારિકાનું તાત્પર્ય ગુરુગમદ્વારા સમજ્યા વિના માત્ર શબ્દાર્થ આગળ કરી મહેતાં બિંબે કરવાની ક્રિયામાં અલ્પફલતા ધારવી નહિ, અગર ન્હાનાં બિંબ કરવામાં જ મોટું ફલ છે, એમ પણ ધારવું નહિ.
જેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાના મહેતા અને ન્હાનાપણાને અંગે ફલનું અધિકપણું કે ન્યૂનપણું નિયમિત નથી, તેવી જ રીતે પાષાણ-ચાંદી–સેનું-હીરા-પન્ના-રત્ન વિગેરેથી કરવામાં આવતી મૂતિઓમાં પણ અલ્પફલપણાને કે મહાફલપણાને નિયમ નથી.
કિન્તુ ઉપર જણાવ્યા પ્રમાણે વિભવ અને શક્તિથી સમર્થ થયેલા મનુષ્યને જે લાભ રત્નની પ્રતિમાથી થાય છે, તેટલો જ લાભ વિભવ અને શક્તિથી રહિત મનુષ્યને પાષાણની પ્રતિમા ભરાવવાથી થાય છે, માટે પાષાણુ કે રત્નને અંગે પણ ફલનું અપપણું કે મહત્ત્વપણું નિયમિત હેતું નથી.
જે કે જિનેશ્વર મહારાજની મોટી પ્રતિમા દેખીને જે ભાલ્લાસ થાય અને તે દ્વારા તે દર્શન કરનારના આત્મામાં જે અધ્યવસાયેની પવિત્રતા થાય, તે પવિત્રતા પાષાણની પ્રતિમામાં કે ન્હાની પ્રતિમામાં ન થાય એમ કહી શકાય, પરંતુ પ્રતિમા ભરાવનારને જે ફલ મુખ્યતાએ હોય છે, તે માત્ર પોતાના ભાલ્લાસને અંગે હોય છે.
તેથી “હાની કે હેટી, પાષાણની કે રત્નની જે કંઈ પ્રતિમા કરવામાં ભાલ્લાસની વૃદ્ધિ જળવાઈ રહે તે નિર્જરાની પરાકાષ્ઠા થાય છે” એમ શાસ્ત્રકારોનું કથન છે.
આવી આવી અનેક વાતે ધ્યાનમાં રાખનારો યાત્રિકગણને નેતા સ્થાને સ્થાને શ્રી જિનેશ્વર-મંદિરનાં દર્શન કરે, તેનાં દર્શન-પૂજન દ્વારા જેમ પોતાના આત્માને પવિત્ર કરે છે, તેવી રીતે તે મૂતિ ભરાવનાર ભાગ્યશાળીઓની અનુમોદના કરીને પણ ઘણે જ લાભ મેળવે છે, અને પિતાની સાથે લાવેલા યાત્રિકસમુદાયને પણ તે લાભ મેળવી આપે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
આ રીતે સ્વ-પરહિતકારી જિનબિંબની પૂજાભક્તિ આદિનેઅનુપમ લાભ અપાવનાર પણ યાત્રિકગણને નેતા છે. જિનમુદ્રાના દર્શનની ઊંડી અસરે
વાચકવૃંદ યાદ રાખવું કે-કમલેલુપી મનુષ્યને જેમ જેમ સ્ત્રીનું સ્મરણ, તેના અંગે પગનું નિરીક્ષણ, તેના હાવ-ભાવનું જ્ઞાન અને તેને વસ્ત્ર-આભૂષણનું દર્શન પ્રતિદિન અને હર-ઘડી કામને પોષનારું બને છે, તેવી રીતે આત્માના ઉદ્ધારને માટે તીવતર આકાંક્ષા ધરાવનારો યાત્રિકગણને નેતા કે યાત્રિકગણ જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિનાં દર્શન કરે છે. ત્યારે ત્યારે– તેના સાત-આકારને દેખીને
આદર્શ પુરૂષપણું સંભારે છે,
કોઈ દશાની અધમતા વિચારે છે.
શાન્ત દશાની ઉત્તમતા અનુભવે છે. નિર્વિકાર નેત્રોની ઝાંખી
ઝેરી અંતઃકરણમાં લાવે છે. સવિકાર નેત્રોનું અધમપણું
હૃદયને હચમચાવે છે, સ્ત્રી આદિકના સંસર્ગથી રહિતપણાને અંગે સર્વ વિષયેથી વિરક્તપણું સ્મરણમાં સજ્જડ થાય છે.
સ્ત્રી આદિના સંસર્ગથી મોટા દે અને ભલભલા મનુષ્યને પણ અધ:પાત થાય છે.”
એ હકીકત ચિત્તમાં ચળચળે છે.
હથિયાર વગેરે એજારથી રહિતપણને જોઈ એ પરસંબંધથી રહિતપણું કરી આત્મરમણતા કરાય, તેનું મનમાં મનન થાય.
Page #66
--------------------------------------------------------------------------
________________
આગમત યાત્રિક ગણને નેતા બનનારાને ઉચ્ચ આશય
આ બધા ઉપરથી એ વાત સમજાય તેવી છે કે–
અનાદિકાલથી સંસારચકમાં રખડતા જીવને બાહ્ય પદાર્થના સંગે દુઃખની પરંપરાને આપનારા છે એ વાત ઊંડાણથી વિચારાય તે–
હરકોઈ મનુષ્ય એમ કબૂલ કરશે કે શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજન અને દર્શન વગેરે કરનારે મનુષ્ય પોતાના આત્માને ઉચ્ચતર અને ઉચ્ચતમ કટિમાં જ લઈ જાય છે.
આવી ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ કોટિમાં આત્માને લઈ જવાનું કેઈપણ સબલ સાધન હોય તે તે યાત્રિકગણ તરીકે યાત્રા કરવા નિકળવું, અને યાત્રિકગણના નેતા બનીને યાત્રિકગણને તેવા માર્ગે જોડવા માટે વિભવ અને શક્તિને ઉપયોગ કરે તે છે.
આ વાતને યાત્રિકગણના નેતાને પૂરેપૂરો ખ્યાલ હવે જોઈએ અને તેથી યાત્રિકગણને નેતા પિતાને પ્રમાણમાં આવતા દરેક સ્થળના દરેક મન્દિરે ભગવાનની પૂજાને માટે ઊંચામાં ઊંચા સાધનને અંગે દ્રવ્યવ્યય કરી યાત્રિકગણને મહાલાભ દેનારે થવા સાથે પોતાના આત્માને ખરેખર ઉદ્ધાર કરનાર બને છે. જિનેશ્વરમહારાજની પ્રતિમા ભાવજિનેશ્વરને ઓળખવાનું સાધન છે.
ઉપર જણાવ્યા પ્રમાણે તેમજ અનુભવથી પણ દરેકને એમ માનવું પડે તેમ છે કે જિનેશ્વર ભગવાનની પ્રતિમા ભવ્ય
ને દર્શન કરવા લાયક છે.
કારણ કે જગતમાં ગુણવાન વ્યક્તિના નામ સાંભળવાથી તેમના ગુણોની જે છાપ આત્મામાં પડે છે, તેના કરતાં તે સાક્ષાત્ મૂર્તિ રૂપે દેખવાથી તે દેખનારાને કોઈ અનેરી છાપ પડે છે.
વળી સામાન્ય નીતિ પ્રમાણે પરસ્પર સંબંધી વસ્તુના એક સંબંધીનું જ્ઞાન થાય ત્યારે તેના અપરસંબંધીનું જ્ઞાન પણ પ્રસંગસર થઈ જાય છે, તે ભગવાન જિનેશ્વર મહારાજા નામ, સ્થાપના, દ્રવ્ય
Page #67
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું અને ભાવસ્વરૂપ હોવાથી તેમની સ્થાપનાનું પ્રત્યક્ષ થવાથી કે દર્શન કરવાથી તેમની ભાવદશાનું સ્મરણ થાય અને તે દ્વારા આત્માને તેમના ગુણનું અને ઉપકારનું સ્મરણ થાય, તેમાં આશ્ચર્ય નથી.
જગતમાં પણ પ્રભાત સમયે ઉત્તમ પુરૂષનાં નામ લીધા છતાં ઉત્તમ પુરૂષેની મુખાકૃતિ જોવાનું થાય તે તે શ્રેયસ્કર ગણાય છે, તેવી રીતે જિનેશ્વર મહારાજાની મુખાકૃતિ તેઓશ્રીની મૂતિ દ્વારા દેખવી તે ભવ્ય આત્માઓને શ્રેયસ્કર હોય તેમાં નવાઈ નથી.
વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જિનેશ્વર મહારાજની હયાતીમાં પણ જિનેશ્વર મહારાજને ઓળખવાનું જે કોઈપણ સાધન હોય તે તેઓશ્રીની મુખાકૃતિ છે.
જગતમાં પણ એ વાત અનુભવસિદ્ધ છે કે મનુષ્ય વિગેરેનો પિછાન તેના આકાર ઉપરથી થાય છે, અને એ કારણથી લૂંટારૂ લોકો લૂંટવા માટે ઘેરથી નિકળે ત્યારે જ બકાનું બાંધી લે છે, અર્થાત્ જેનું મુખ ખુલ્લું ન હોય અગર બીજી આકૃતિથી ઓળખાય તેમ ન હોય તે મનુષ્યને સરકારી બાતમીદારો પણ ઓળખી શકતા નથી, માટે ખરું ઓળખવાનું સાધન માત્ર મુખાદિકની આકૃતિ જ છે.
કે સંબંધી ઉપહાસ-મિશ્ર લૌકિક તર્ક
કેટલાકે હાસ્યથી ઢુંઢીયાઓને ઉદ્દેશીને એમ જણાવે છે કે “તેઓ જિનેશ્વર ભગવાનને અને તેમના શાસ્ત્રને લેપનારા હેવાથી પિતાનું હે બતાવવાને લાયક નથી, માટે મુખ બાંધી રાખે છે.*
જે તેઓ વાયુકાયની રક્ષા માટે મુખ બાંધતા હોત તે તે નાક ઉપર પણ બાંધત. કારણ કે મુખથી શ્વાસ તે ઘણી ઓછી વખત લેવાયમેલાય છે, પરંતુ નાકથી તે સતત ધાસનું મેલવું–લેવું થાય છે, અને તેથી જ અંત્ય-અવસ્થાએ પરીક્ષા કરતાં પણ મહેઠે રૂનાં પુમડાં ન મૂકતાં નાકે મૂકવાં પડે છે.
એટલે સહેજે સમજાય તેમ છે કે નાકથી ધાસનું લેવું–મૂકવું સતત થાય છે, પરંતુ તે સ્થાનકવાસીઓએ સતત પવનને લેનાર
Page #68
--------------------------------------------------------------------------
________________
આગમત
કાઢનાર એવા નાકને ન બાંધતાં માત્ર મહેતું જ બાંધ્યું છે, તે પિતાનું મુખ દુનિયાને ન બતાવવું તે જ ઉચિત છે એમ ધારીને બાંધ્યું છે.
સમજદાર ગૃહસ્થ હાસ્યથી આવી રીતે બોલે છે એમ નહિ, પરંતુ શાસ્ત્રની અંત:કરણથી સાચી શ્રદ્ધા ધરાવનારા કેટલાક સ્થાનકવાસીઓના મુનિઓ પણ આવું બેલતા હોવાનું જાણું છે.
આ વાતને અત્યારે વિસ્તારથી કહેવાની જરૂર નથી, પરંતુ મુખની આકૃતિ દેખવા દ્વારા વ્યક્તિની ઓળખાણ થાય એમાં બે મત નથી. બાહ્ય આકૃતિ ગુણોને ઓળખાવનાર બને છે.
ખુદ ભગવાન મહાવીર મહારાજા કે ગૌતમસ્વામીજીને પણ જે ચતુર્વિધ સંઘ તેમની હયાતી વખતે ઓળખતા હતા, તે તેમના આત્માને જાણવા દ્વારા નહિ, કેમકે આત્મા એ અ-રૂપી દ્રવ્ય છે, માટે છસ્થ તેને જોઈ શકે નહિ. આત્મા અ-રૂપી દ્રવ્ય હેવાને લીધે તે જે ન જણાય તે પછી તેની અંદર રહેલ કેવલજ્ઞાનાદિ ગુણરૂપી ધર્મો તે જોવાય જ કયાંથી?
સામાન્યનીતિને પણ એ નિયમ છે કે “દ્રવ્ય જાણ્યા વગર ગુણેને સાક્ષાત્કાર થાય નહિ.”
એટલે સ્પષ્ટ થયું કે શ્રી તીર્થકર મહારાજ અને ગણધર મહારાજા વગેરે હયાત હોય તે પણ તેમની મુખાકૃતિ દ્વારા તેઓ ઓળખાય છે.
જગતમાં નાનાં બચ્ચાઓ પણ ગાય-વાઘ-સાપસિંહ વગેરેને જે ઓળખે છે, તે પણ તેમની આકૃતિ દ્વારા ઓળખે છે, અર્થાત્ જ્યારે નાનાં નાનાં બચ્ચાઓ પણ વસ્તુથી જુદી રહેલી આકૃતિ દ્વારા એટલે છબીઓ
અગર ચિત્રામણદ્વારા મૂલવસ્તુને ઓળખી શકે છે, તે પછી ભગવાન તીર્થકર મહારાજની આકૃતિ તેમના આદર્શ પણાને ઓળખાવવા માટે ઉપયોગી તરીકે જેઓ ન ગણે, તેઓને જગતની અવસ્થાનું મુદ્દલ ધ્યાન નથી એમ કહેવું પડે.
વળી જેઓ ઈશ્વરને માનનારા છે તે સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે-કેવલ નામદ્વારા કરાતું સ્મરણ કે ભજન આલંબન વગરનું
Page #69
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
હેઈને અત્યન્ત અલ્પફળ દઈ શકે, ત્યારે પરમેશ્વરની મૂર્તિનું આલંબન લઈને કરાતું સ્મરણ અને ભજન વધારે એકાગ્રતા કરાવવા દ્વારા મહાફલને આપનારું થાય. ઈશ્વરને વ્યાપક માનનારાઓને કુતર્ક
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઈશ્વરને સર્વવ્યાપક માનનારાઓને કદાચ મૂર્તિની જરૂરીયાત ન લાગે, કેમકે તેઓના મતે ઈશ્વરની સર્વત્ર વ્યાપતા હોવાથી મૂતિવાળી સ્થિતિ કે મૂતિ વગરની સ્થિતિમાં કેઈપણ જાતને ફરક નથી. તેઓના હિસાબે તે આખું જગત સરખું જ ઈશ્વરની વ્યાપકતાવાળું છે. '
કદાચ કહેવામાં આવે કે-ઈશ્વરના અવતારની પૂજા દ્વારા તેમની પૂજા કરવાની માન્યતા હોવાથી થયેલા અવતારની મૂર્તિઓ સ્થાપી તે દ્વારા વ્યાપક એવા પરમેશ્વરનું પૂજન કરીએ છીએ-તે એ માન્યતા કેઈપણ પ્રકારે યોગ્ય નથી.
કારણ કે પ્રથમ તે ઈશ્વરને નિરાકાર અને નિરંજન માનવામાં આવેલ છે, તેઓને જે અવતાર મનાવ્યો છે, તે કોઈપણ પ્રકારે નિરંજન-નિરાકારનું પ્રતિબિંબ બની શકે તેમ નથી.
વળી બીજી બાજુ વિચારીએ તે જૈનમાર્ગ સિવાયના કોઈપણ માગે પિતાના માનેલા અવતારની કે ઈશ્વરની મૂર્તિ શાન્તમુદ્રામય કે આત્માનું સાધન કરવામાં પ્રવૃત્ત થયેલાઓને આદર્શરૂપ થાય એવી માનેલી જ નથી. મૂતિની ભાવવાહિતાને પરિચય
આ કારણથી પ. પૂ. શ્રી હેમચંદ્રસૂરિજી જણાવે છે કેવપુa g a ઘ = ૪ નાકાનિસ્તે શિરે ૪/ રિ િવરતીર્થના લિંને sft સવા ચાsswતાત્ અર્થાત્ હે જિનેશ્વર! આપનું શરીર પર્યકઆસને રહેલું છે.
ધ્યાન રાખવું કે ખરેખર આત્મકલ્યાણની સાધના માટે જે કઈ પણ મુખ્ય આસન ઉપગી હોય તે તે પર્યકાસન છે, અને આવું
Page #70
--------------------------------------------------------------------------
________________
પર
આગમત
ધ્યાનના મુખ્ય સાધનભૂત આસન અન્યમાર્ગના કેઈપણ દેવતામાં છે જ નહિ, એટલે દેવતાઈ સ્થિતિને લાયકનું આસન પણ અન્ય માર્ગ વાળાઓથી પિતાના દેવતામાં માની શકાયું નથી.
વળી જિનેશ્વર! આપનું શરીર લળે એટલે અકકડતા વગરનું છે, અર્થાત્ ઢીલું છે. એટલે ક્રોધ, માન વિગેરેમાં મસ્ત બનેલાઓનાં શરીર જેમ કડકાઈ ધારણ કરનારાં હોય છે, તેમ આપનામાં એ ક્રોધ-માનાદિ વિકારે ન હોવાને લીધે આપનું શરીર અકડાઈ વગરનું છે. જિનમૂર્તિમાં શાંતિદષ્ટિનું મહત્વ
વળી જગતમાં ચક્ષુ આખા શરીરના બનાવોનું મીટર એટલે માપયંત્ર છે.
હર્ષવાળાની-શેકવાળાની, સુખીની-દુ:ખીની, કોલીની-માની વિગેરેની દૃષ્ટિએ જુદા જુદા સ્વરૂપમાં હોય છે એ વાત જગતથી અજાણ નથી. પરંતુ હે જિનેશ્વર મહારાજ! તમારી બને દષ્ટિએ માત્ર ધ્યાનમાં રહેલા મનુષ્યની માફક માત્ર નાસિકા ઉપર રહેલી છે, અર્થાત્ અન્ય મત વાળાઓએ પિતાને દેવોની કે અવતારની મૂતિઓ દષ્ટિથી પણ શાંતિવાળી કરી નથી.
વળી હે ભગવન્! તમારી દષ્ટિ જેમ જગતના જે ભયાદિકથી દષ્ટિમાં ચંચલતા ધારણ કરે છે, તેવી રીતે ચંચલતાને ધારણ કરનારી નથી. પરંતુ એક અદ્વિતીય સ્થિરતાને ધારણ કરનારી છે.
આવી હે ભગવન્! તમારી જે મુદ્રા છે તે તમારા દેવાધિદેવપણાને સ્પષ્ટપણે જણાવે છે, પરંતુ અન્ય મતમાં મનાયેલા પરમેશ્વરે કે દેવે આ તમારી બાહ્ય શરીરાદિકની મુદ્રા પણ શીખી શક્યા નથી, તે પછી બીજી આધ્યાત્મિક વાતે તે તેઓ શીખી શકે કયાંથી?
આ બધું કહેવાનું તત્વ જ એટલું કે ભગવાનનું જિનેશ્વર મહારાજની મૂર્તિ સિવાય અન્ય કેઈપણ મતના દેવની મૂર્તિમાં આત્મ-કલ્યાણ કે મોક્ષને અનુકૂલ એવા આકારની હાજરી પણ નથી.
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૩.
પુસ્તક ૧-લું આદર્શ મૂર્તિ કઈ બની શકે.
ધ્યાનમાં રાખવું કે એક નાટકી જે રાજા-મહારાજાઓનું નાટક કરે તેના ગુણો કે સમૃદ્ધિને તેને મેળવી શકે, તે પણ તે રાજા-મહારાજાના વેષને તે એ નાટકીયે પણ બરાબર ભજવે છે. ભવાઈમાં ગાયનું રૂપ લેનારા ભવાઈએ પણ ગાયનું અનુકરણ શરીરના એક દેશને ધ્રુજાવવા દ્વારા કરી શકે છે અને કરે છે, છતાં આ અન્ય માર્ગના દેએ દેવતા બનવાની તૈયાર કરી, છતાં વીતરાગ પ્રભુની આકૃતિનું પણ અનુકરણ કરી શકયા નહિ.
એટલે ચોકખું થયું-કે આત્મકલ્યાણ અને મોક્ષની સાધના વાળાને જે કંઈપણ આદર્શ મૂર્તિ હોય તો તે માત્ર જિને શ્વર મહારાજની મૂર્તિ જ છે.
આ રીતે જણાવ્યા પ્રમાણે તે જિનેશ્વર ભગવાનની મૂર્તિ જ અનેકવિધ ગુણના પ્રતિબિંબને ધારણ કરનારી હોવાથી મેલાથીઓને પિતાના આત્માને તે બનાવવા માટે વારંવાર દર્શનની જરૂર છે. મૂલ-યેયને સિદ્ધ કરવા શું કરવું પડે ?
ધ્યાનમાં રાખવું કે છોકરાઓ પણ જ્યાં સુધી પૂરો નકશે ચીતરવાની શક્તિ ન ધરાવે ત્યાં સુધી પહેલાના નકશા ઉપરથી પિતાની દષ્ટિ ખસેડતા નથી, એક કારીગર પણ પિતાનું ધારેલું મકાન પૂરું તૈયાર થાય નહિ ત્યાં સુધી કઈ દિવસ પણ પ્લાન ઉપરથી મનને કે દષ્ટિને ખસેડતા નથી. - એટલે જ્યાં સુધી આ આત્મા વિતરાગદશાને પામીને પૂર્વે જણાવેલી વીતરાગની સ્થિતિમાં આવે નહિ, ત્યાં સુધી આ આત્માએ પહેલાંના નકશા તરીકે કે પ્લાન તરીકે ઉપયોગમાં લેવાતી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ ઉપરથી દષ્ટિ કે મન ખસેડવા ન જોઈએ.
' આ વાત તે જગતમાં જાણીતી છે અને મૂર્તિને નહિ માનનારાઓને પણ આ વાત તે કબૂલ છે કે અક્ષરનું જ્ઞાન અને શિક્ષણ
Page #72
--------------------------------------------------------------------------
________________
આગમત અક્ષરના માત્ર સંકેત કરાયેલા આકારદ્વારા થાય છે. હવે જ્યારે સંકેત કરાયેલા કલ્પિત આકારેથી જ્ઞાનરૂપી ગુણ થઈ શકે છે, તે પછી ખુદ તીર્થકર ભગવાનના સ્વાભાવિક આકારવાળી મૂત્તિઓથી ખુદ જિનેશ્વર ભગવાનના વીતરાગત્વાદિ ગુણોને જાણવાનું અને તેની અદ્વિતીય પરમેશ્વરતા સમજવાનું કેમ ન બને? શ્રી જિનેશ્વરની દશનીયતા વિચાર યાત્રિકગણુને નેતા શું કરે ?
ઉપર જણાવેલા વિચારો સમજીને યાત્રિકગણને નેતા થનાર મહાપુરુષ દરેક સ્થાને આવતા જિનમંદિરમાં બિરાજમાન થયેલી ભગવાન જિનેશ્વરની દરેક મૂર્તિઓને દર્શન કરવા લાયક ગણે અને તેથી દરેક સ્થાને યાત્રિકગણુના સમુદાય સાથે યાત્રિકગણને નેતા જિનેશ્વર ભગવાનની મૂર્તિના દર્શનનો લાભ લઈ પિતે અને પિતાના સાથીઓને વિતરાગત્વની પ્રાપ્તિના ધ્યેયમાં વધારે ને વધારે ચઢે-ચઢાવે તેમાં આશ્ચર્ય નથી.
ઉપરના વર્ણનથી જે કે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની દર્શનીયતા જણાવી છે, પરંતુ તે ઉપરથી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ માત્ર દર્શનીયજ છે એમ સમજવું નહિ, પરંતુ તે મૂર્તિ ભગવાન જિનેશ્વર મહારાજની માફક આરાધ્ય છે. તેથી હવે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની આરાધ્યતા માટે કંઈક વિચારણા અહીં ઉચિત જણાય છે. દેશના સમયે શ્રી જિનેશ્વરની ચતુર્મુખતા શાથી?
શાસ્ત્રોને માનનારા તથા બાર પ્રકારની પર્ષદા–સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા અને ચારે નિકાયને દેવ-દેવીઓને શ્રવણ કરતી વખતે સમવસર્ણમાં ધર્મદેશનાને સાંભળવાની વ્યવસ્થાને સમજનારા સજજનપુરૂષે ભગવાન જિનેશ્વર મહારાજની ચતુર્મુખતા સ્વીકાર્યા સિવાય રહી શો નહિ.
Page #73
--------------------------------------------------------------------------
________________
1 જ " મા
* *
*
*
-
-
- - * * * *
*
*
*
*!! |
5 5 ' 4
'' ,
પુસ્તક ૧-લું
ભગવાન્ જિનેશ્વર મહારાજને જન્મથી વૈકિય આદિ લબ્ધિદ્વારા ચતુર્મુખપણું હોતું નથી, એ સર્વ જૈનેને માન્ય છે, એટલે સ્પષ્ટ માનવું પડે અને શાસ્ત્રકારે પણ જણાવે છે કે જ્યારે જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજા દેશના દે છે, ત્યારે ત્યારે પૂર્વ દિશા સિવાયની બાકીની ત્રણેય દિશાઓમાં દેવતાઓ ભગવાનની પ્રતિમાઓ સ્થાપન કરે છે.
કારણ કે ભગવાન જિનેશ્વર મહારાજનું સમવસરણમાં બિરાજવું માત્ર પૂર્વ દિશામાં હોય છે અને ચારે વિદિશામાં એટલે ખૂણામાં પર્વદાનું બેસવું થાય એ સ્વાભાવિક છે. અને ચારે ખૂણામાં ધર્મ સાંભળવા માટે જણાવેલી પર્ષદાઓનું બેસવું ત્યારે બની શકે કે ચારે ખૂણેથી શ્રી જિનેશ્વર ભગવાનનાં દર્શન સરખી રીતે થતાં હોય અર્થાત્ મૂલ અને પ્રતિબિંબમાં ફરક ગણાતું ન હોય. ત્તિ જેમ દર્શનીય તેમ વંદનીય પણ ખરી?
એ ઉપરથી ભગવાન્ની ક્વલ દર્શનીયતા જ સિદ્ધ થાય છે એમ નહિ, પરંતુ તે સકલ પર્ષદા હાથ જોડીને વિનયપૂર્વક બેસતી હોવાથી તે પ્રતિમાઓ નમન કરવા લાયક હતી, એમ શાસ્ત્ર અને યુક્તિને અનુસરનારાઓએ માનવું જોઈએ.
વળી જંઘાચારણ અને વિદ્યાચારણ વિગેરેએ શ્રીજિનેશ્વર ભગવાનની મૂર્તિ સ્પષ્ટપણે વંદન કરવા લાયક ગણેલી છે, જ્યારે પૂર્વ જેવા જ્ઞાનને ધારણ કરનારા અને લબ્ધિશાળી એવા મુનિરાજે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને વંદનીય ગણે, તે પછી પૂર્વનું જ્ઞાન નહિં ધારણ કરનારા મુનિ-મહારાજાઓ તથા તેવી લબ્ધિથી રહિત એવા મુનિ-મહારાજાઓ તેમજ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને વંદનીય ગણે, તેમાં આશ્ચર્ય શું?
પ્રતિમા પણ નિજેરાનું કારણ છે. છે એ વાત તે સહેજે સમજાય તેવી છે કે ભગવાન જિનેશ્વર મહારાજના નામનું સ્મરણ કરવાથી શબ્દવગણના એલાં પુદ્રાલે.
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૬
આગમત કે ચિત્તપણે પરિણમેલો મનનાં પગલે નિર્જરા કરાવી દે છે, એમ નથી, પરંતુ તે તે નામથી ઓળખાતા એવા જિનેશ્વર મહારાજન ગુણના સ્મરણથી અને તેમના ગુણેના બહુમાનથી નિર્જરા વગે થાય છે, તે પછી જિનેશ્વર મહારાજના મુખ્ય વીતરાગત્યાદિ ગુણેને સ્પષ્ટપણે સૂચવનાર અને સંભારી આપનાર પ્રતિમા નિર્જરાનું કારણ કેમ ન બને? આ વળી શ્રી જિનેશ્વર ભગવાનાદિકનું નામ માત્ર સંભારીને ગમે
હિં તાજુ આદિ પદો કહી નમસ્કાર કરવામાં જે ગુણના જાણનાર અને બહુમાનવાળાને નિર્જરા વગેરે થાય અને તે નિર્જરા થવાનું પ્રતિમાના લેપને પણ કબૂલ કરવું પડે છે, તે પછી પ્રતિમાદ્વારા અરિહંતાદિને થતે નમસ્કાર નિજાદિને કરનારો કેમ ન થાય? અર્થાત્ ભગવાન જિનેશ્વર મહારાજાના નામસ્મરણની જેમ તેઓની પ્રતિમાને નમસ્કાર કરવાથી નિર્જરાને ઘણે લાભ છે, એમ શાસ્ત્ર અને યુક્તિને માનનારાઓને માનવું જ જોઈશે. ઉચતમ અધ્યવસાય શામાં?
વળી નામદ્વારા અરિહંત મહારાજાદિના ગુણોના ઉપયોગમાં જેવી આત્માની સ્થિરતા ન રહી શકે, તેના કરતાં ઘણી જ ઊંચા પ્રકારની સ્થિરતા ભગવંત અરિહંત મહારાજાદિની પ્રતિમાદ્વારા તેમના ગુણના ઉપયોગથી થાય, એ જૈનમતને જાણનારે જે અધ્યવસાયની કિંમતને સમજી શકે છે તે માન્યા સિવાય રહે નહિ. સ્થાપનાના બહુમાનમાં નામનું તે બહુમાન છે જ, એટલે નામ કરતાં સ્થાપના વધુ શુદ્ધિનું કારણ છે.
આ રીતે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાદ્વારા થતા આત્માના શુભ અધ્યવસાયની કિંમત કે મહત્તા સમજનાર મનુષ્યને નામમાત્રના સ્મરણ આદિ કરતાં પ્રતિમા દ્વારા થતા સ્મરણાદિથી ઘણે મેટો લાભ થાય છે એમ માનવું જ પડે.
Page #75
--------------------------------------------------------------------------
________________
પ૭
પુસ્તક ૧-લું
કેટલાક લેકે તરફથી એમ કહેવામાં આવે છે કે ભગવાન જિનેશ્વર મહારાજની દર્શનીયતા અને વંદનીયતા માનીએ તે ખોટું નથી, પરંતુ બાહ્ય-પદાર્થોના આકારે માત્ર તે તે પદાર્થની સ્થિતિને સમજાવવા માટે જ ઉપયોગી છે, પરંતુ તે તે બાહ્ય પદાર્થો વંદનીય નહિ હેવાથી તે તે વસ્તુના આકારે વંદનીય ન થાય, પરંતુ ત્રિલેકનાથ તીર્થકર ભગવંતે તે ત્રણે લેકના જીવને આરાધવા લાયક છે, માટે તેઓની પ્રતિમા વંદનાદિદ્વારા આરાધ્ય થાય, એમાં કશું ખોટું નથી. પ્રતિબિંબની કિંમત વ્યક્તિના હિસાબે જ હોય.
જગતમાં પણ જે મનુષ્યાદિ વ્યક્તિની જેવી કિમત હોય છે, તેને અનુસારે તેના બાવલાઓની અને ફટાઓની કિંમત લેકમાં ગણાય છે. કેઈ રાજાનું બાવલું કારીગરની દષ્ટિની અપેક્ષાએ બે-પાંચ હજારની કિંમતનું હોય, છતાં પણ તેની પ્રજાની અપેક્ષાએ તે તે બાવલું દેશસંબંધી ભૌતિક તિને જગાડનારું હોઈ પિતાના જીવન કરતાં પણ અધિક ગણાય છે, અને ભગવાન જિનેશ્વર મહારાજની મૂતિને નહિ માનનારાઓ પણ તેવા બાવલાઓની સાથે સંપૂર્ણપણે વિનયની સાથે વતીને નમસ્કાર આદિ કરે છે. કબરના અવલંબને પણ ઈષ્ટનું સ્મરણ થાય છે.
મૂર્તિને નહિ માનનારા એવા મુસલમાને અને ખ્રિસ્તીઓ છે, છતાં પણ તેઓ પોતાના કબ્રસ્તાનમાં કબરની આગળ જે પૂજાદિક ઉપચાર કરે છે, તેને જેનાર મનુષ્ય જો વિવેકી હશે તે સ્પષ્ટપણે સમજી શકશે કે
જેમ આર્ય મનુષ્ય પ્રતિમા વિગેરેના દર્શનથી સ્મરણ અને બહુમાન કરે છે, તેવી જ રીતે મૂતિ નહિ માનનારા એવા મુસલમાન-ક્રિશ્ચિયન વગેરે કબરના આલંબને કરે છે.
ફરક માત્ર એટલે જ છે કે ભગવાનની મૂતિને માનનારાઓ ભગવાનને આકારને દેખીને ભગવાનના સ્મરણથી તેમના ગુણે આદિના
.
૧-૫
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૮
આગમત સ્મરણ અને બહુમાન દ્વારા ઘણે લાભ થતે માને છે, ત્યારે કબર માનનારાઓ મરનાર વ્યક્તિના કોઈપણ જાતના આકાર સિવાય તેમજ કેઈપણ જાતના તેમના અંગના પ્રત્યક્ષ સિવાય માત્ર ઈંટ અને ચૂનાના અમુક આકારના દર્શન આદિથી થતા તે વ્યક્તિના આંતરસ્મરણાદિથી લાભ માને છે, આમછતાં પણ ભગવાનના સ્પષ્ટ દેખાતા આકાર અને તેથી થતા લાભને માનવા તૈયાર નથી ! આ કેવું આશ્ચર્ય ?
આ સ્થાને એ વાતનું સમાધાન હેજે થઈ જશે કે–ભગવાનની પ્રતિમા ચેતનાવાળી નથી તે કબર કઈ ચેતનાવાળી છે? ભગવાનની જ્ઞાન અને વચનાદિના વ્યાપારવાળી નથી, તે આ કબર કઈ જ્ઞાનવાળી છે અને કઈ વચનવાળી છે? મૂર્તિના ઉત્થાપકને મુકાબલે.
આ બધું વિચારનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ભગવાનની પ્રતિમાને નહિ માનનારા ઢુંઢીયા, અનાર્યસમાજ, ક્રિશ્ચિયન અને મુસલમાન લકે કેવલ ભગવાનના વિરોધી છે, તેથી તેઓ ભગવાનની પ્રતિમાને વિરોધ કરે છે.
ઉપર જણાવેલા ઢુંઢીયા આદિ ચાર વર્ગમાંથી પિતાની તસ્વીર અગર પિતાના વડેરાની તસ્વીરને કે લાત મારવા તૈયાર થાય તેમ છે? કે કણ તેને ગધેડે ચઢાવવા તૈયાર થાય તેમ છે? તૈયાર થવું તે દૂર રહ્યું ! પણ આવું વાક્ય સાંભળીને તે ચાર વર્ગમાંથી કયે વર્ગ રોષ કર્યા સિવાય રહી શકે તેમ છે?
હવે જ્યારે આવું સાંભળીને શેષ થાય છે તે સ્પષ્ટ થયું કે જરૂર તેઓ હદયથી પ્રતિમાને માનનારા છે.
તેઓ પિતાની અગર પિતાના વડેરાઓની તસ્વીરેને ચેતનવાળી છે, એમ માની શકે છે?
Page #77
--------------------------------------------------------------------------
________________
પર
પુસ્તક ૧-લું
શું તેઓ તસ્વીર બેલનારી છે, એમ માની શકે છે?
અથવા શું ઢંઢકભાઈએ પિતાના સાધુઓ મરી જાય છે, ત્યારે 'મડદાના પૂજારી બનીને તે સાધુના મડદાને જે મહત્સવ કરે છે તે મડદું શું ચેતનાવાળું છે ખરું? અથવા શું તે મડદું બોલે છે ખરું? મૂર્તિની આરાધના શાથી? આ તત્વદ્રષ્ટિએ વિચારનાર મનુષ્ય તે સ્પષ્ટપણે સમજી શકશે કે જે મહાપુરૂષની પ્રતિમાઓ હોય છે, તે મહાપુરૂષના જ્ઞાન અને ઉપદેશને અંગે જ આરાધના કરાય છે. ' ધ્યાનમાં રાખવું કે–જગતમાં માતા એક જ વખત જન્મ આપે છે, ઘડીએ ઘડીએ ને જન્મ આપતી નથી, તે પણ સત્યરૂષ તે નવા નવા જન્મને નહિ આપતી એવી પણ માતાને એક વખત માત્ર જન્મ આપે તેથી યાવજીવન તીર્થની માફક આરાધના કરે છે, તે જે જિનેશ્વર મહારાજાઓએ અખંડધારાએ વર્ષો સુધી કે પૂ સુધી ઉપદેશ આપી જગતને ઉધ્ધાર કર્યો છે, તે જિનેશ્વર મહારાજાઓ જે ઉપદેશ ન આપે તે વખતમાં પણ યાવત્ વિહાર કરતા હોય તે વખતમાં પણ સમ્યગૃષ્ટિઓને આરાધવા લાયક હોય.
તે પછી જે બોલે તે આરાધવા લાયક છે, અને જે ન બોલે તે આરાધવા લાયક નથી, એમ કહેનારાએ પિતાની અક્કલને સર્વથા ઉપયોગ કર્યો નથી, એમ માનવું જોઈએ.
ઢંઢકભાઈએ વિચારવાનું છે કે-તમારા માનેલા પરમેશ્વર અનાર્યસમાજ આદિની માફક શરીર વગરના તે નથી, એ ચોક્કસ છે, તે પછી જે વખતે ભગવાન જિનેશ્વર મહારાજની હયાતી હોય ત્યારે તેઓ ભગવાન જિનેશ્વર મહારાજને વંદન કરશે તે શી રીતે કરશે? શું ભગવાન જિનેશ્વર મહારાજના આત્માને દેખે તે જ તેઓશ્રીને વન્દન કરે? શું તેઓ જિનેશ્વર મહારાજના આત્માને વંદન કરે છે?
Page #78
--------------------------------------------------------------------------
________________
આગમત
મૂર્તિની જેમ ખગ્રાદિ વંદનીય શાથી?
સામાન્ય સમજણ ધરાવનારે મનુષ્ય પણ એટલું તે કબૂલ કરશે કે – - ભગવાન જિનેશ્વર મહારાજની હયાતીમાં પણ જે વન્દન વગેરે થાય છે, તે બધું ભગવાન જિનેશ્વર મહારાજના શરીરની અપેક્ષાએ થાય છે, જ્યારે આવી રીતે વસ્તુસ્થિતિ ઢુંઢીયાભાઈઓને પણ કબૂલ કરવી પડે છે, તે પછી ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને અંગે ચેતનસ્વરૂપ નથી–બોલતી નથી, વિગેરે પ્રલાપ કરવા એ કેઈપણ પ્રકારે સજ્જનતાને જણાવતા નથી.
ધ્યાન રાખવું કે બેઇદ્રિય જાતિથી માંડીને બધી જાતિઓ બેલનારી ગણાય છે, પરંતુ કંઈ બેલવા માત્રથી બેઇદ્રિયઆદિ સર્વ જાતિઓ આરાધ્ય થતી નથી.
એટલે સ્પષ્ટ થયું કે બોલવાનું થતું હોય ત્યાં આરાધ્યપણું અને બેલવાનું થતું નથી ત્યાં આરાધ્યપણું નથી, એ કેવલ કલપના માત્ર છે.
વળી એક વાત સજ્જન પુરૂષોએ સમજવાની છે કે રાજા મહારાજાઓ થાવત્ ચકવતીએ ખગ અને ચક વિગેરેને જે નમસ્કારઆદિ સત્કાર કરે છે, તે માત્ર ખડ્રગ અને ચકઆદિ પિતાની ઉન્નતિનું અસાધારણ સાધન છે, એમ ધારીને કરે છે.
જેમ મૂત્તિઓને સલાટે બનાવી છે, તેમ તે ખગ વિગેરેને પણ લુહાર વિગેરે કારીગરે જ બનાવે છે, પરંતુ તે ખગ વિગેરેની કિંમત રાજા-મહારાજા અને ચક્રવતી આદિઓને રાજસત્તાના પ્રતિક તરીકે હોય છે.
લુહાર વિગેરે તે તે ખડૂગઆદિથી માત્ર ઉદરનિર્વાહ કરે છે, પરંતુ તે ખડ્રગવિગેરેથી જાહોજલાલી જે કોઈપણ મેળવનાર હોય તે રાજા-મહારાજા અને ચકવત્તીઓ હોય છે, તેથી તે ચક્રવર્તી વગેરે નમસ્કાર આદિદ્વારા ખડગ અને ચકાદિનું આરાધન કરે છે.
એવી રીતે અહિં પણ ભગવાન જિનેશ્વર વગેરેની પ્રતિમાઓને સલાટ લેકે જ તૈયાર કરે છે, પરંતુ તે સલાટ લેકને તે તે
Page #79
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧–લું
૬૧ પ્રતિમાઓનું બનાવવું ઉદરનિર્વાહનું સાધન છે, પરંતુ જેઓ તે પ્રતિમાના દર્શનઆદિથી ભગવાનના ગુણેના સ્મરણ આદિદ્વારા આત્માને જિનેશ્વર ભગવાનના શાસનમાં અધિકઅધિક ઉન્નતિવાળ કરે છે, તેને તે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા આત્માની ઉન્નતિનું અદ્વિતીય-સાધન છે.
સમ્યગ્દષ્ટિને જયારે તે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા આત્માની ઉન્નતિનું અદ્વિતીય સાધન હોય તે પછી તે પ્રતિમાને વંદનઆદિ કરી આરાધન ન કરવાનું માને કે ઉચ્ચારે તે તે સમ્યગ્દષ્ટિનું સમ્યગ્દર્શન નાશ પામે. એટલું જ નહિ, કૃતજ્ઞોમાં ખરેખર શિરોમણિપણું જ આવી પડે! ઉપકારીના ઉપકારથી તેના ગુણે ન ભૂલાય
યાદ રાખવું કે જગતના એહલૌકિક બાહ્ય ઉપકારે જે મનુષ્ય કર્યા હોય તે મનુષ્ય મરી ગયું હોય, તે પણ જે મનુષ્યને તેનાથી ઉપકાર થયે હોય તે તેને પલે-પલે યાદ કરી તેના ગુણનું ગાન કરી સજજનતા મેળવવાની જરૂર ગણે છે, તે પછી જે ત્રિલેકનાથ તીર્થકર ભગવાને જગતના જીવને જડજીવનની તલ્લીનતામાંથી ખસેડી જીવજીવનની તલ્લીનતાવાળા કર્યા અને સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ પણ પ્રકાશન દ્વારા સમર્પિત કર્યો તે જિનેશ્વર મહારાજના ગુણગાને કરવા પ્રતિમાનું આલંબન લે નહિ અને તે પ્રતિમાના વિરોધીજ બને તેઓને કયા ભવચકો ભમવાં પડશે? તે જ્ઞાની મહારાજ જ જાણી શકે !!!
વાચક પુરૂષ જે લગીર પણ સમજતો હશે તો એટલું તે સમજ્યા વગર નહિ જ રહે કે પિતાના ઉપકારી પુરૂષના બાવલાને કે તેની તસ્વીરને જે કંઈ નિષેધ કરે કે જે કઈ તેનું અપમાન કરે તે મનુષ્ય દુર્જનની કોટિમાંથી બહાર રહેલે કહી શકાય નહિં, તે પછી જે ત્રિલેકનાથ તીર્થકર ભગવાને શાસનની સ્થાપના કરી અને જે શાસનની સ્થાપના દ્વારા પિતે આગમાદિકનું જ્ઞાન મેળવ્યું તેવા ભગવાન જિનેશ્વરની પ્રતિમા અને સ્થાપનાનું ખંડન કરનારા અને
Page #80
--------------------------------------------------------------------------
________________
આગમત અનાદર કરનારા મનુષ્યો કઈ સ્થિતિમાં ગણાય? તે સમજવું મુશ્કેલ નથી. યાવિકગણને નેતા ઉદાર બની જોખમદારી કેમ ઉઠાવે છે?
ઉપર જણાવ્યા પ્રમાણે ભગવાનની પ્રતિમાની આરાધનાને એટલે ચાલુ અધિકારની અપેક્ષાએ દર્શન અને વન્દનમાત્રને પણ ઘણા લાભને દેનારે એ અધિકાર જાણીને પુણ્યવાન મહાનુભાવ યાત્રિકગણને નેતા બને, તે વખતે ગામે-ગામે અને સ્થળ–સ્થળે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાના દર્શન અને નમસ્કારાદિ થશે અને તે દ્વારા મને અને યાત્રિકોને તેમના શાસનથી જે સમ્યગ્દર્શનાદિગુણે થયેલા છે, તેની ઘણી વૃદ્ધિ થશે, એમ ધારીને યાત્રિકગણના સમુદાયને લઈ જવાની ઉદારતા અને જોખમદારી ઉઠાવે તે યંગ્ય છે.
ઉપર જણાવ્યા પ્રમાણેની હકીક્ત કેટલાક સુજ્ઞમનુષ્યના ધ્યાનમાં આવવાથી તેઓ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિઓ દર્શન કરવાને ગ્ય છે અને નમન સ્મરણાદિ દ્વારા આરાધના કરવાછે, એમ માનવાવાળા હોય છે, છતાં જિનેશ્વર ભગવાનની પૂજામાં આરંભના નામે પ્રતિમાના લેપકેએ ઘાલેલે ડર વધારે જોર કરે છે, અને તેથી ભગવાન જિનેશ્વરની પ્રતિમાની પૂજ્યતા માનવામાં આંચકે ખાય છે.
શ- B e!»રહ - જ ધ્યાનમાં રાખવા જેવું ! ! !
છે. શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યકારના શબ્દોમાં A જઘન્યથી પણ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર જ નિક્ષેપ તે થાય જ! જેના આ ચાર નિક્ષેપ ન ઘટે તે વસ્તુ જ અસત્ ગણાય!
આ રીતે વીતરાગ પ્રભુને સ્થાપના નિક્ષેપો 1 અનાદિકાળથી સ્વતઃસિદ્ધ છતાં તેને અપલાપ તે ખરેખર મેહનીય કર્મની તીવ્રતા ગણાય !!!
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૩
પુસ્તક ૧-લું
- - ૭ -- ૦૪ & તીર્થયાત્રાનું મહત્ત્વ કેમ?
as (હÉ
તારે તે તીર્થ! જેનાથી તરાય તે તીર્થ!
ડૂબતાં બચાવે તે તીર્થ!.
ઉપરની વ્યાખ્યાઓ હકીકતમાં શાસ્ત્રસિદ્ધ અને અનુભવસિદ્ધ છે. પણ એ સમજવું જરૂરી છે કે – આપણે શેમાં ડુબેલા છીએ ! કે ડુબી રહ્યા છીએ? સંસાર રૂપી સમુદ્રના વિષય-કષાય કે આરંભ-સમારંભ રૂપ ભયંકર અગાધ જળપ્રવાહમાં આપણે = આપણી વૃત્તિઓ ડુબી રહેલ છે.
જેના આલંબનથી આપણે = આપણી વૃત્તિઓ વિષય-કષાય કે આરંભ સમારંભથી પાછી ફરે તે તીર્થ કહેવાય.
આવા તીર્થ બે જાતનાં-સ્થાવર અને જગમ
સ્થાવર તીર્થો = જ્યાં વિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર આદિની સામગ્રીના આધારે રાગાદિ-દોષોને દૂર કરવાનું અપૂર્વ સામર્થ્ય મળે તેવી શક્તિશાળી વિશિષ્ટ ભૂમિઓ –
બાળજને અનાદિકાલીન સંસ્કારના વ્યાહભર્યા વાતાવરણથી અળગા કરી વિશિષ્ટ ક્ષેત્રોમાં સુંદર જિનાલય, આલ્હાદક મૂતિઓ, શાન્ત-નિર્વિકારી વાતાવરણ આદિ દ્વારા વીતરાગ પ્રભુ નિર્દિષ્ટ આત્મશુદ્ધિના સફળ રાજમાર્ગને અપનાવવા માટેની સંપૂર્ણ અનુકૂળતાવાળા ક્ષેત્રો તીર્થભૂમિ તરીકે કહેવાય.
Page #82
--------------------------------------------------------------------------
________________
આગમત જગમતીર્થો = અનંતે પકારી વીતરાગપ્રભુ જ્ઞાની ભગવંતોએ નિર્દેશેલ આત્મશુદ્ધિના માર્ગે જાતનું સમર્પણ કરવા દ્વારા પિતાની જાતને રાગ-દ્વેષ કે આરંભ-સમારંભથી અળગી કરવા માટેની સફળ મથામણ જ્ઞાની ગુરૂભગવંતની નિશ્રાએ કરનારા મહાનુભાવે, જેને ટુંકમાં શ્રીસંઘ = સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ, કહેવાય છે.
આ રીતે આ શ્રીસંઘને આરાધનાના પુનિત માર્ગે આગળ વધવાની કડીબદ્ધ સચોટ પ્રેરણા આપનારા આગમે પણ તીર્થ રૂપે કહેવાય.
એકંદરે આપણી વૃત્તિઓને સંસારની મેહમાયાના વાતાવરણથી અળગી કરી આત્મનિષ્ઠ બનવાની પ્રેરણા આપનારી જે ચીજો તે તીર્થ કહેવાય.
આવા તીર્થની યાત્રા કરવી એટલે સંસારી વાતાવરણથી અળગા થઈ આત્મશુદ્ધિ માટેની પ્રેરણા મેળવવી.
આ દષ્ટિએ તીર્થયાત્રાને શ્રાવકે માટે અત્યંત કરણીય મહત્વનું કર્તવ્ય દર્શાવ્યું છે.
આવી તીર્થયાત્રા સ્વયં કરે તેથી પણ વધુ પિતાના ખર્ચે બીજા સાધામિકેને પવિત્ર તીર્થભૂમિમાં લઈ જઈ પુણ્યવાન આરાધક આત્માઓને જીવન – શુદ્ધિના રાજમાર્ગે ચાલવા માટે સક્રિય પ્રેરણા આપવાનું પવિત્ર કાર્ય ગૌરવવંતા સંઘપતિત પદ દ્વારા એક લ્હાવા રૂપ મનાય છે.
તેથી પુણ્યવાન વિવેકી આરાધકેએ તીર્થયાત્રા જેવા પવિત્ર કાર્યની મહત્તા સમજી તીર્થભૂમિમાં વિવેકપૂર્વક વર્તવું જરૂરી છે.
દર્દી જેમ હોસ્પિટલમાં દાખલ થાય અને દર્દ ન વધે તે જાતના આહાર-વિહાર વગેરે ડોકટરની દેખરેખ તળે નિયમિત રાખે છે, તેમ આપણે ભાવગી તીર્થભૂમિ જેવી સ્પેશીયલ હોસ્પીટલમાં આવી આંતરિક વાસના-વિકારે ન વધે તે રીતની રહેણી-કરણી જ્ઞાની ગુરૂની નિશ્રામાં રાખીને તીર્થભૂમિની પવિત્રતા અને તારતાને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
–
–
N
વીર નિ. સ.
TET
-
પુસ્તક
વિક્રમ સં. રપ૧ . સોરી દો ગુમગજન કે ર૦૩૧ આગામોદ્વારકશ્રીર
વૈશાખ સ્વર્ગવાસ
સરળતા સ્મૃ. ૨૫ વર્ષ-૧૦ : ધર્મનું પ્રવેશદ્વાર B ૨
આ જગતમાં વર્તતા દરેક વિચારવાનું છે પિતાને ઉત્તમ કેટિમાં કહેવડાવવા માંગે છે.
કોઈ પણ વિચારવાનું પુરુષ પિતાને અધમ-કેટિમાં દાખલ થયેલે કે તેમ થયેલે કહેવડાવવા માંગતા નથી, પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે- માત્ર મને રથમાં મહાલવાથી મને કામના ફળતી નથી, કારણ કે કારણ સિવાય કોઈ પણ કાર્યની નિષ્પત્તિ થતી નથી, મનેકામનાને ફળીભૂત કરવાનું કે થવાનું કારણ એકલા મને રથ નથી.
જે એકલા મનેરથી કાર્ય સિદ્ધિ થઈ જતી હતી તે સર્વ મનુષ્યને ધન-ધાન્ય, કુટુંબ, રાજ્ય-ત્રદ્ધિ-સમૃદ્ધિની ઇચ્છા હેવા સાથે બુદ્ધિમત્તા ને કવિરાજપની ઈરછા સ્વાભાવિક હોવાથી, , કેઈ પણ મનુષ્ય ધન-ધાન્યાદિથી રહિત હે જોઈએ નહિ, પણ જગતમાં તેમ થતું નથી.
આ. ૨-૧
Page #84
--------------------------------------------------------------------------
________________
આગમત તેથી માનવું જોઈએ કે– મને રથ માત્રથી કોઈ કાર્યની સિદ્ધિ થઈ શકે નહિ.
જે કે દેવતાઓને મરથ માત્રથી કાર્યસિદ્ધિ થાય છે, એમ કહેવાય છે, પણ તે મુખ્યત્વે આહારની અપેક્ષાએ, ઈચ્છા માત્રથી આહારના પુદ્ગલેના પરિણમનની અપેક્ષાએ સમજવું, ને તેથી દેવતાએ મનોમશીનરીકે પ્રસિદ્ધ છે. તે
બાકી અદ્ધિ-સમૃદ્ધિ આદિ પ્રાપ્તિની અપેક્ષાએ તે દેવતાએ પણ મનોરથ માત્રથી સિદ્ધિ પામનાર નથી, અને જે તેમ ન હેય, અર્થાત્ ત્રાદ્ધિ-સમૃદ્ધિ આદિની સિદ્ધિમાં પણ જે દેવતાઓ મનોરથમાત્રથી સિદ્ધિ પામતા હોય, તે સર્વ દેવે સમાન અદ્ધિસમૃદ્ધિવાળા થઈ જાય, પણ તેમ નથી, કિંતુ દેવતાઓમાં આગળઆગળના દેવતાઓ આયુષ્ય અને ત્રાદ્ધિ-સમૃદ્ધિથી અધિક અધિક હોય છે.
આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે- ઉત્તમ કોટિમાં દાખલ થવાની ઇચ્છાવાળાએ એકલી ઈચ્છા કરવાથી સંતુષ્ટ થવાતું નથી, પણ ઉત્તમ કોટિને કારણે મેળવવાની આવશ્યકતા છે. છે ! વળી ઉત્તમ કોટિને પ્રાપ્ત કરવાના અનેક સાધને છે, છતાં સર્વ સાધનેમાં સરળતા લૌકિક અને લકત્તર દષ્ટિથી મહત્વનું સાધન છે. '
કારણ કે-સરળતા એવી ચીજ છે કે- જે સર્વ શેષ સાધનેને સદ્ભાવ ન હોય, તે પણ સદ્ભાવ કરી શકે છે, અને જે તે સરળતા ન હોય, તે શેષ સાધનોને સદ્ભાવ હોય, તે પણ કાર્ય સિદ્ધિ નથી થતી, અને મળેલ શેષ સાધનેની નિષ્ફળતા થાય છે.
જો કે કેટલાક પોતાના અનુભવ ઉપર લક્ષ્ય ન આપતાં. કઈ કઈ વખત માત્ર વર્તમાન કાલમાં થતી કાર્ય સિદ્ધિને આગળ
Page #85
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ કરીને ભવિષ્યના વિષમ વિપાકની વિચારણા ન કરતાં. સ્વાર્થ-સાધક પ્રપંચ-જાળને મહત્તા આપે છે, અને તેને હોંશિયારી પણ માને છે.
પણ! તે માયાવીપણના માર્ગમાં મહાલનારા લેકે પિતે જ્યારે તેવા ચાણક્ય-નીતિની ચતુરાઈવાળાની જાળમાં આવી જાય છે, અને અચિન્તિ–આપત્તિ કે ધનાદિનું નુકશાન પામે છે, ત્યારે સરળતાની સુંદરતા અને માયાવિતાની આપાત–મનેહરતાને જરૂર સમજે છે, અને ચાણક્ય નીતિની ચંચળતાને ધિક્કારવામાં તથા સરળતાની નિસરણીને સત્ય રૂપે નિરૂપણ કરવાનું ચૂક્તા નથી, અર્થાત્ અનુભવની અનુપમ આંખે તેઓને તત્વદૃષ્ટિની જબરી ઝાંખી કરાવે છે.
એવી જ રીતે કોત્તર માર્ગની અપેક્ષાએ વિચાર કરનારને સ્પષ્ટ માલુમ પડે છે કે-સરળતા ધારણ કરનારે આત્મા નિર્મળતા મેળવી શકે છે, અને નિર્મળતા ધારણ કરનાર ધર્મને પામી શકે છે, અર્થાત્ સરળતાની પ્રાપ્તિ સિવાય કોઈપણ મનુષ્ય ધર્મ પામી કે પાળી શક્તિ નથી, તેથી ધર્મપ્રરૂપણાની અપેક્ષાએ માયા રહિતપણાની એકાન્તિક સ્થિતિ માનવામાં આવી છે.
આવી રીતે સરળતાને મહિમા દરેક મનુષ્ય ચાહે તે તે વ્યાવહારિક દષ્ટિવાળો હોઈ લૌકિક માર્ગને અનુસરનારે હોય કે પારમાર્થિક દૃષ્ટિને આરાધ્ય ગણીને કેત્તર માર્ગને આરાધનાર હોઈ લોકોત્તર પથને પ્રવાસી હોય ! તે પણ તે ઉભયને માયાને ત્યાગ કરવારૂપ સરળતાની અનિવાર્ય જરૂર છે.
આ સરળતાના પ્રભાવને લીધે અ–દેવ, અ-ગુરુ, અ-ધર્મને દેવ, ગુરુ, ધર્મ તરીકે માનનારા મિથ્યાત્વીને પણ શાસ્ત્રકારોએ તેવી ભદ્રિતાની અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાનકવાળા માનેલા છે.
જો કે પહેલે ગુણસ્થાનકે અનન્તાનુબંધીના ક્રોધ, માન અને લેભ પણ પાતળા જ હોય છે, તે પણ શાસ્ત્રકારોએ ભદ્રકપણાની અપેક્ષાએ
Page #86
--------------------------------------------------------------------------
________________
આગમત
ગુણસ્થાનક માનેલું છે, તે માયાના સમય ભદ્રકપણને અગ્રપદ આપીને કહેલ છે.
ભગવાન શ્રી મહાવીરે મરીચિના ભવમાં કપિલના કરેલા ધર્મવિષયના પ્રશ્નના ઉત્તરમાં સ્થિતિ જંપ એ જવાબ આપી યથાર્થ પદાર્થ–પ્રરૂપણારૂપી ભદ્રતાને તિલાંજલિ આપી, તેના પ્રભાવે ક્રોડાક્રોડ સાગરોપમ સંસાર ભટક પડે.
વળી કરેલા પાપની આયણ લેવા આવેલે મનુષ્ય પણ સરળતાથી યથાર્થ આલેયણ ન લેતાં જે માયા-પ્રપંચ કરી આયણ લે તે તેને ઘણું પ્રાયશ્ચિત્ત આવે છે, તેટલા જ માટે આલેયણ લેનારને માટે શાસ્ત્રકારોએ બાલકની માફક સરળપણે આવવાનું જણાવેલ છે. - આ બધી હકીકત વિચારનાર મનુષ્ય માત્ર સરળતાને ઉત્તમોત્તમ ગણી તેને આદરવા તથા આદરેલી સરળતાને વધારવા ચાહના કરે તે સ્વાભાવિક છે, પણ તે સરળતાને આદર ઉપરની હકીકત વિચારનાર જરૂર કરશે.
વળી પણ તે સરળતાને વધારવા માટે ક્યા ક્યા સાધનની જરૂર છે? તે વિચારવાનું અતિ આવશ્યક હેઈ તે સરળતાને વધારનાર કારણે કયાં કયાં છે? તે કેટલાં જરૂરી છે તે વિચારીએ –
સરળતા મેળવવા માટે શાસ્ત્રોમાં ઘણા સાધને જણાવ્યા છે, પણ બાળજને ટૂંકમાં મહત્ત્વના બે સાધને છે, તેને વિચાર કરતાં પૂર્વે એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે
જગતમાં કેઈપણ ગુણ દુજેનેએ દૂષિત કર્યો ન હોય એવું બનતું નથી, તેવી રીતે સરળતાના ગુણને પણ દુર્જને દૂષિત ગણી સરળતારૂપી ગુણવાળાને દુર્જને અલ–વગરને, ગાંભીર્ય ગુણ વગરને, તુચ્છ વિગેરે ઉપનામો આપી નિંદે તે સ્વાભાવિક છે, પણ સરળતા જ્યારે ઉત્તમ ગુણ તરીકે અનુભવસિદ્ધ છે, એટલે કે સરળતાવાળે મનુષ્ય દરેક પ્રસંગમાં હૃદયને ચેખું રાખી
Page #87
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરી શકે છે, પણ માયાની જાળમાં ફસાઈને સરળતાનું સત્યાનાશ વાળનારે મનુષ્ય પોતાના મન, વચન કે કાયાના એકપણ પ્રવર્તનને શુદ્ધપણે ટકાવી શકતા નથી.
માયાવી મનુષ્યના વિચારે કેટલા બધા ઘાતક હોય છે? વચને કેવાં આંટી-ઘુટીવાળાં હોય છે? અને પ્રવૃત્તિની દિશા કેવી ઉલટપાલટવાળી હોય છે? તે કેઈપણ વિવેકી પુરુષથી અજાણ્યું નથી.
આ બધી માયાવી-પુરુષની હકીકત સમજીને સુજ્ઞ-પુરુષે સરળતાને શણગાર પિતાના આત્મામાં સજે છે.
શરીર ઉપર સજેલાં ઘરેણું કેઈ લઈ જાય નહિ, એની સાવચેતી જેમ મનુષ્ય રાખે છે, તેવી રીતે સરળતાને સજેલો શણગાર પણ આત્મા ઉપરથી ન જાય એની સાવચેતી દરેક વિવેકીએ રાખવાની જરૂર છે.
સરળતાને ગુણ તરીકે દેખાડવાને એ ભાવાર્થ તે નથી જ કે સરળતાને એકાંગી કે વિકૃતરૂપે સ્વીકારી જેમ આવે તેમ સંકલ્પ કરવા, બાળકની માફક જેમ આવે તેમ અણસમજુપણે બેલવું, અને ગાંડાની માફક વિચાર શુન્યપણે પ્રવૃત્તિ કર્યો જવી . કેમકે વિવેકી પુરુષોને માથે એ તે ફરજ તરીકે રહેલું છે કે વિચાર કે પ્રવૃત્તિ કરતાં પહેલાં ખ્યાલ રાખો કે આ-રોદ્રાદિકના વિચારે કે પરેપઘાતક પ્રવૃત્તિઓ થવી ન જોઈએ.
સાપાય, નિખુર, અસભ્ય કે અનવસરનું વચન ન બોલાવું જોઈએ, તથા કોઈપણ પ્રાણીને ઉપઘાત કરનારી કે લેક–લેકેત્તર માર્ગથી વિરૂદ્ધપણાવાળી પ્રવૃત્તિ હોવી જોઈ નહિ.
પણ જેના હૃદયમાં સરળતાએ નિવાસ કરેલ હોય, પણ યથાગ્ય રીતે તેને વિકસાવી ન શક્યો હોય, તે મનુષ્ય પિતાની મન,
Page #88
--------------------------------------------------------------------------
________________
આગમત વચન, કાયાની પ્રવૃત્તિને તેવી રીતે ન રાખી શકે કે જેથી બીજાને યથાસ્થિત-વસ્તુના સ્વરૂપથી વિપરીત ધારણ કરવાનું કારણ મળે.
આટલું પ્રાસંગિક વિચાર્યા પછી સરળતાને મેળવવાના સાધન પિકી સાવચેતીના પગલાં રૂપે નિષેધાત્મક પ્રવૃત્તિ રૂપ સાધન તરીકે ઉપઘાતપણાને ત્યાગ જરૂરી છે.
એટલે વિવેકી પુરૂષોએ ઉપઘાતક-બુદ્ધિ છેડીને શેતાના ઉપકારને માટે કરેલી પ્રવૃત્તિ કેટલીક વખત શ્રોતાની અજ્ઞાનતાને લીધે વિપરીત બુદ્ધિને કરનારી થાય, પણ તેટલા માત્રથી તે વિવેકીજનને માયાવી કહી શકાય નહિ.
જેવી રીતે માયાવી પુરુષે શ્રોતાના ઉપઘાતકપણે કરેલી મન, વચન, કાયાની પ્રવૃત્તિ ભાગ્યશાળી શ્રોતાને ઉપઘાતક કે વિપરીત પરિણામવાળી ન થાય, તે પણ ઉપઘાતક-બુદ્ધિથી માયા પૂર્વક પ્રવૃત્તિકરવાવાળો જેમ માયાના દેષને પાત્ર થાય છે, તેવી જ રીતે ઉપઘાતક-બુદ્ધિ વિનાના સરળતાવાળા વક્તાને કોઈ પણ પ્રકારે માયાવિતાને દોષ દઈ શકાય નહિ.
આ રીતે ઉપઘાતક બુદ્ધિના ત્યાગથી સરળતા કેટલાક ભાગ્યશાળી જીવોને પ્રાપ્ત થયેલી હોય છે, છતાં તેઓ તેને ટકાવને માટે ઉપઘાતકપણુના દોષને હંમેશાં દષ્ટિ નીચે રાખે નહિ, તે જગતના માયાવી જેના સંસર્ગથી ઉપઘાતક બુદ્ધિવાળા થઈ સરળતાને સરકાવી દેવાવાળા થાય છે.
આ રીતે ઉપઘાતક-બુદ્ધિ સરળતાને સરકાવનાર થાય છે. અને ઉપઘાતક-બુદ્ધિની કનિષ્ઠતાની અહોનિશ રખાતી ભાવના સરળતાને ટકાવનાર થાય છે.
હવે વિધાનાત્મક પ્રવૃત્તિ રૂપ સરલતાને વધારનાર સાધનની વિચારણા કરીએ છીએ!
Page #89
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
કષા, ઇદ્રિ, સંજ્ઞા ને ગીરવને જીતવાને જેમ એ નિયમ છે કે તે ક્યાયાદિકની પ્રવૃત્તિથી થતા ઐહિક અને પારત્રિક અનર્થો વિચારવા, તેવી રીતે માયાના ઘાતથી થતી સરળતાને વધારવા માટે પ્રતિક્ષણ માયાના અનર્થો વિચારે, જે ઐહિક અને પારત્રિક હોય તે વિચારવા જોઈએ.
તેમ જ માયા કરવાવાળા મહાબળ સરખા મહાપુરુષને થયેલું અનિવાર્ય નુકસાન વારંવાર ધ્યાનમાં લેવું જોઈએ.
આ બધું કરવા સાથે માયા પ્રધાન પુરુષનો સંસર્ગ સર્વથા ત્યજ જોઈ એ.
શિક્ષાનાં સે વાકયેની અસર કરતાં દલીલવાળું એક વાક્ય ઘણી અસર કરે છે, અને સેંકડે દલીલનાં વાક્ય કરતાં પણ એક પ્રસિદ્ધ દૃષ્ટાંત હૃદયને હચમચાવી મુકે છે. અને તેવા સેંકડે દષ્ટા કરતાં પણ સંસર્ગ એવી જબરજસ્ત અસર કરે છે કે જેને મહિમા સર્વને અનુભવ-સિદ્ધ છે.
જે એમ ન હોત તે કરેડ નિશાળ, માસ્તરે અને પુસ્તકે છતાં અનેક લાખ શિક્ષા કરનારી કર્યો છતાં જગતમાં નીતિનું
કે પ્રમાણિકતાનું સામ્રાજ્ય સ્થપાયા સિવાય રહેત નહિ. '' આ ઉપરથી સ્પષ્ટ થશે કે–
આખું જગત નીતિ અને પ્રમાણિકતા માટે માત્ર પિથીમાંના જ રીંગણાં ગણનારું છે, પણ પવિત્ર પુરૂષના સમાગમમાં રહેલે મનુષ્ય સંસ્કારના પ્રભાવે ઉત્તરોત્તર સારી સ્થિતિમાં રહેલું છે.
માટે સરળતાને વૃદ્ધિગત કરવાની ઈચ્છાવાળા પુરૂષે માયાપ્રધાન પુરુષને સંસર્ગ સર્વથા વર્જ જોઈએ,
આવી રીતે વિચારી જે સરળતાને વૃદ્ધિગત કરશે–તેઓ જ કલ્યાણની નિસરણું પામી શકશે.
Page #90
--------------------------------------------------------------------------
________________
આગમત po0o0ove' અર્ધમાગધી ભાષા એટલે
-
મનુષ્યને બે ભેદ આર્ય અને સ્વેચ્છ. તેમાં વ્યાકરણના નિયમ પ્રમાણે મૂરજી ધાતુ ચકચામાજ અર્થને હેઈ વ્યક્ત ભાષા બોલે તે આર્યો એમ નકકી થાય છે.
• આ રીતે પન્નવણું સૂત્રમાં દેશ, જાતિ, કર્મ, શિલ્પ આદિ અનેક રીતે આર્યની વ્યાખ્યાના પ્રસંગે ભાષાથી પણ માગધી ભાષા અને બ્રાહ્મી લિપિને ઉપયોગ કરે તે ભાષાર્ય એમ જણાવેલ છે
ગુરૂગમથી શાસ્ત્રના અર્થ નહિ પામનારા શબ્દપંડિત માગધી શબ્દ પરથી ભ્રમણામાં રહી વિકૃત અર્થ તારવે છે કે—“મગધ દેશની ભાષા તે માગધી. પણ હકીક્તમાં આ વાત બરાબર નથી!
ખરી રીતે માગ એટલે રાજાના મંગલ પાઠકે કે બિરદાવલી બોલનારા.” તેમની જે ભાષા તે માગધીભાષા સમગ્ર સાડા પચ્ચીસ દેશની જે ભાષા તે અર્ધમાગધી.
આ ભાષા સમસ્ત આર્યોની હોઈ તીર્થંકર પ્રભુની દેશના અર્ધમાગધીમાં સર્વ જેને હિતકારિણીરૂપે થતી દેવેની ભાષા પણ અર્ધમાગધી છે. કદાગ્રહ કે સાંપ્રદાયિક માન્યતા વશ એમ કહેવાય છે કે –“દેવેની ભાષા સંસ્કન છે, માટે સંસ્કૃતને ગીર્વાણુભાષા તરીકે સંતેએ સંબોધી છે.”
કેમકે દેવેની આરાધના બાળ, વૃદ્ધ, ભણેલ કે અપઠિત દરેક પિતાના ઈષ્ટ કાર્યની સિદ્ધિ અર્થે કરે, દેવ જ્યારે પ્રસન્ન થાય ત્યારે વરદાન માંગવાનું કહે-આરાધક કહે અને દેવે તેને ખુલાસો કરે.
આ બધી વાત સંસ્કૃતમાં જે દેવે કરે તે બધા કયાંથી સમજે ! પણ લોકભાષા તરીકે સર્વત્ર પ્રચલિત અર્ધમાગધી ભાષામાં દેવે વાત કરે તે જ આરાધકને દેવની આરાધના ઈષ્ટ ગણાય!
એટલે સમસ્ત વિશ્વમાં પણ વ્યાપક ભાષા અર્ધમાગધી. તેથી જ તીર્થકરે તે ભાષામાં દેશના આપે તે સંગત છે.
આગમધરસૂરિ-દેશના સંગ્રહ દેશના-૩ પા. ૨૧ થી ૨૩માંથી
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્વાર્થાધિગમ-સૂત્રનું ( ઉદયગ્રાહી વિવેચન :
G
S
વિવેચનકાર છે પૂર-આગોદ્ધારક આચાર્યશ્રી # જ
[પ્રાતઃ સ્મરણીય, બહુશ્રુત સૂરિપુરંદર પુ. આગમોદ્ધારકશ્રીએ અપૂર્વ શ્રુતારાધના–તલસ્પર્શી મનનભર્યા ચિંતન વડે સકલ શ્રુતજ્ઞાનના નિષ્કર્ષ સ્વરૂપ શ્રી તત્વાર્થ સૂત્રની ઉપર અદ્ભુત વિવેચન વિ. સં. ૧૯૯૮ના પાલીતાણાના ચેમાસામાં વાચનારૂપે તત્વ જિજ્ઞાસુઓના આગ્રહથી કરેલ તેવાચનાની મર્મગ્રાહી અક્ષરશઃ ધ પૂ આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.શ્રીએ કરેલ.
જે ઉપરથી ૫. ધ્યાનસ્થસ્વર્ગત આગોદ્ધારકશ્રીના વર્તમાન પટ્ટધર ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીએ કરેલ.
જેને “સંબંધકારિકા ની વિવેચનારૂપ પ્રથમ હપતે આગમત (વર્ષ ૯ પુસ્તક ૨ પાનું ૯ થી ૪૪)માં છપાયેલ.
હવે તેનાથી આગળનું વિવેચન અપાય છે, જિજ્ઞાસુ વિવેકી વાચકેએ ગુરૂગમથી આ લખાણના ભાવાર્થને સમજવા પ્રયત્ન કરો. . . સઝનજ્ઞાનરાત્રિાળ મોક્ષમાર્જ : |
सम्यग्दर्शनं सम्यग्ज्ञान सम्यक्चारित्रभित्येष त्रिविधो । मोक्षमार्गः तं पुरस्तालक्षणतो विधानतश्च विस्तरेणोपदेश्यामः ।
શાસ્ત્રાનુપુર્વ વાતાર્થ (દેશમાંafમનુ
પત્તાન = રમતાનિ મોક્ષાલાવનાર, પાતામાંsgसाधनानीत्यतस्त्रयाणां ग्रहणम् ।
एषां च पूर्वलामे भजनीयमुत्तर, ૩૪ravમે તુ (8sf f ) નિત નર્વસ્ત્રામા તત્ર વારિત્તિ સાથ નિપાતઃ સનરે માતઃ (મા) दर्शनमिति दृशेरव्यभिचारिणी सन्द्रियानिन्द्रियार्थप्राप्तिः
ઉત્તરતાનિં , દરારd રન નં, સંઘર વા નં सम्यग्दर्शनम् । एवं शानचारित्रयोरपि ।
આ. ૨-૨
Page #92
--------------------------------------------------------------------------
________________
આગમત
આ પ્રમાણે પ્રાથમિક સંબંધકારિકામાં મંગલ, પ્રજન, અભિધેય અને સંબંધ એ ચારે વસ્તુનું નિરૂપણ કર્યા બાદ ગોક્ષમા” કરેમિ એ છેલ્લા પદથી મોક્ષમાર્ગનું કથન કરવાની કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ કરતા પૂ. આચાર્ય ભગવાન ઉમાસ્વાતિવાચક કહે છે કે
રન-શાન-જગાન મોક્ષના આ સૂત્રમાં ઘી ન - વાર્તાઓ અને ક્ષમા એમ બે પદો છે.
અહીં સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ ચારિત્ર એ ત્રણે સમુદિત જ મોક્ષમાર્ગ છે. એમ અવધારણ સમજવું.
જે એ પ્રમાણે અવધારણ કરવામાં ન આવે, અર્થાત્ સમ્યગ દર્શનાદિ ક્ષમાર્ગ છે, એમ સામાન્યતઃ કહેવામાં આવે તે અન્ય ભાનું એટલે સર્વજ્ઞના સિદ્ધાંતમાં મેક્ષના સાધનરૂપે કહેલા સમ્યગ્ર દર્શનાદિ સિવાય અન્ય-દર્શનપ્રતિપાદિત પ્રમાણ-પ્રમેયાદિનું મેક્ષમાર્ગ પણું થાય, અને એમ થાય તે બુદ્ધિમાન પુરુષોએ સર્વજ્ઞના શાસ્ત્રાનુસારે મોક્ષમાર્ગ રૂપે જણાવેલા આ સમ્યગદર્શનાદિ ધર્મોનું સ્થાપન બરાબર ન ઘટે.
માટે સમ્યગદર્શનાદિ એ જ મોક્ષમાર્ગ છે, એમ અવધારણાત્મક વાક્ય સમેજવું.
અહીં કદાચ એમ શંકા થાય કે– માણવા જે વં તે મારવા એ જિનેશ્વર શાસનમાં જણાવેલા મંતવ્યાનુસાર સમ્યગ દર્શનાદિને જ કેવળ મેક્ષમાર્ગ તરીકે કહેવાનું ન બની શકે, કારણ કે કઈ કઈ પ્રસંગે બાહુબલીના અભિમાન માફક અથવા ચંડકૌશિકના ઉચકોની માફક આશ્ર પણ સંવર (અને પરંપરાએ નિર્જરા તથા મોક્ષના હેતુઓ બને છે.
એ અપેક્ષાએ આશ્રવાદિ–અન્ય ભાવમાં પણ મોક્ષમાર્ગ પણું ઘટી શકે છે.
આવા પ્રકારની જે શંકા થતી હોય તે તે કરવાની જરૂર નથી.
Page #93
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું
૧૧ 4. કારણ કે બાહુબલી તથા ચંડકૌશિક પ્રમુખને, અભિમાન તથા ધાદિન નિમિત્તથી જે મોક્ષની અનુકૂળતાના વેગે પ્રાપ્ત થયા છે, તે પણ આ સમ્યગદર્શનાદિ ગુણ વિના તે નહિં જ, સમ્યગૂ દર્શનાદિ ગુણેને સદ્ભાવ હોય તે જ ક્રોધાદિ આશ્ર પણ મોક્ષમાર્ગના કારણ રૂપ બને છે.
વળી અહીં એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે- ક્રોધાદિ આશ્ર જે મોક્ષમાર્ગ રૂપે પરિણમે છે, તે ક્રોધ-માનને અથવા કઈ પણ વિવક્ષિત અને ત્યાગ થાય, ત્યારે જ મોક્ષમાર્ગની અનુકૂળતા રૂપે તે પરિણમે છે.
અર્થાત્ બાહુબલીએ અભિમાન કર્યું, કાઉસગ્ગ ધ્યાને રહ્યા, પ્રભુએ બ્રાહ્મી-સુંદરીને મોકલી, તે આવીને “વીરા મોરા ગજ થકી ઉતરે.” ઈત્યાદિ પ્રતિબંધક વાક્યો બેલી. તે વાક્ય સાંભળતાં હાથી ઉપર હું ચઢેલ નથી, છતાં આ બન્ને બહેને મને હાથી ઉપરથી ઉતરવાનું જણાવે છે, એને શે પરમાર્થ છે? ઈત્યાદિ ઊહાપેહના પરિણામે “અભિમાન રૂ૫ હાથી ઉપર હું ચઢેલ છું.” તે વસ્તુ ખ્યાલમાં આવતાં અભિમાનને ત્યાગ કરવા પૂર્વક દીક્ષિત નાના બંધુઓને વંદન કરવાની ભાવનાથી પગ ઉપાડે, અને તુર્ત જ કેવળ જ્ઞાન થયું.
એ જ પ્રમાણે ચંડકૌશિકે બિલમાંથી બહાર આવી તીવ્ર ક્રોધાવેશમાં આવી, પ્રભુના પગમાં ડંશ માર્યો, સફેદ રૂધિર નીકછતાં, જરા વિચારમાં પડતાં “કુરા લુસ મા મુનક વરપતિ!” ઈત્યાદિક પ્રતિબંધક વાકથી ચંડકૌશિક સર્પ ક્ષમા ભાવમાં દાખલ થયે. - આ છાતમાં વ્યવહારથી અભિમાન કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અને તીવ્ર ક્રોધ આત્મગુણની પ્રાપ્તિમાં કારણ ગણાય, પરંતુ વસ્તુતઃ તે એ અભિમાનને અને તીવ્રક્રોધને ત્યાગ થયે, ત્યારે કેવળ જ્ઞાન અને ક્ષમાદિ ગુણે પ્રગટ થયેલા છે, અને તે કેવળજ્ઞાન અને ક્ષમાદિ સદ્ગણે સમ્યગદર્શનાદિ વિના કઈ રીતે સંભવી શકે નહિ.
Page #94
--------------------------------------------------------------------------
________________
આગમત
માટે સમ્યગૃ-દર્શનાદિ એ જ મોક્ષને માર્ગ છે, પરંતુ બીજા ભાવે એ મેક્ષમાર્ગ નથી. અથવા દાનાદિ જે ધર્મો છે. તે પણ સમ્યગદર્શનાદિ રહિત હોય તે મેક્ષના માર્ગ તરીકે ગણી શકાતા નથી.
કદાચ એમ કહેવા માંગે કે- દાનાદિ મોક્ષના હેતુ છે, પરંતુ તે મેક્ષ જુદો છે, અને સમ્યગ્દર્શનાદિથી સાધ્ય મોક્ષ જુદો છે, તે તે વસ્તુ પણ વ્યાજબી નથી, કારણ કે મોક્ષ એક રૂપ જ છે. એટલા માટે જ ટીકાકાર મહર્ષિને પણ મોક્ષgવાર એ હેતુ આપવો પડેલ છે.
વળી મેક્ષની પ્રાપ્તિ મનુષ્યલેકમાંથી જ થાય છે, તે સિવાય બીજા સ્થાનેથી થઈ શકતી નથી, જૈનેની અપેક્ષાએ આ મંતવ્ય સિદ્ધ છતાં ટીકાકારને મનુજાવ ૪ તક મના એ હેતુ જે આપવું પડે છે, તે અન્ય દાર્શનિક અર્થાત્ બૌદ્ધો પૌરાણિક અનુક્રમે દેવલેકમાંથી તેમ જ ચંદ્રલેક–સૂર્યલેકમાંથી મેક્ષની પ્રાપ્તિ માને છે, તેમને નિરાશ કરવા માટે છે.
અહીં કદાચ શંકા થાય કે-મનુષ્ય ગતિ સિવાય બાકીની પણ ગતિમાંથી શા માટે મોક્ષપ્રાપ્તિ ન હોઈ શકે? તે તે શંકાના સમાધાન માટે સમજવું જોઈએ કે – - દેવલેકની પ્રાપ્તિ નિકાચિત પુણ્યબંધ સિવાય અસંભવિત છે, નિકાચિત પુણ્યબંધ હેય, એટલે પૌદગલિક સુખોને ભેગવટો પણ અવશ્ય હોય, વૈમાનિકમાં ભલે દેવાંગનાઓના શરીરસંગ જન્ય વિષયસુખ ન હોય. અને સમ્યગદષ્ટિપણાને અંગે તે બાહ્ય સુખ તરફ ઉદાસીનતા પણ હોય.
પરંતુ એ પૌગલિક સુખ તરફ જે ધૃણા આવવી જોઈએ, તે કઈ રીતે આવી શકતી નથી, અને જ્યાં સુધી પૌગલિક સુખો તરફ વૃણે ન આવે, ત્યાં સુધી વિરતિ ન હોય, અને વિરતિ ન હોય, એટલે દેવલોકમાંથી સીધું મેક્ષગમન પણ અસંભવિત છે. .
Page #95
--------------------------------------------------------------------------
________________
'
પુસ્તક ૨-જુ
- ૧૩ આ જ પ્રમાણે નારકે નિકાચિત પાપના બંધથી નરકમાં જાય છે–નિકાચિત પાપને બંધ, એટલે તત્ર દુઃખદ અવશ્ય હેય, સમતાથી દુઃખવેદનને દુઃસંભવ ત્યાં હોય. અને એ અમુક હદની સમતા ન આવે, ત્યાં સુધી વિરતિના પરિણામ કઈ રીતે ન આવી શકે.
તિર્યચ-ગતિમાં જાતિસ્મરણાદિકના પ્રતાપે દેડકા વિગેરેની જેમ અઢાર પાપસ્થાનકની નિવૃત્તિ હોય, પરંતુ ચકવાલ સામાચારી અને ઓઘ સામાચારીને પાલન વિના વિરતિ કોઈ રીતે ગણી ન શકાય.
માનવભવમાં પણ તથાકાર-સમાચારીની વિરાધનાને અંગે પીઠ અને મહાપીઠ જીવને મિથ્યાત્વ તેમજ સ્ત્રી વેદને બંધ થયે છે, તે જ્યાં એ સામાચારીનું આરાધન જ ન હોય ત્યાં વિરતિને સિદ્દભાવ શી રીતે માની શકાય?
આ બધાય કારણોને અંગે દેવાદિ ગતિમાંથી મોક્ષ ન માનતાં મનુષ્યલેકમાંથી જ મેક્ષ પ્રાપ્તિ માનેલી છે,
મોમા એ જે એકવચનને નિર્દેશ કર્યો છે, તે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર એ ત્રણે સ્વ સ્વ અપેક્ષાએ પૂર્ણતાને પામે અને ત્રણે સાથે વર્તતા હોય તે જ મેક્ષમાર્ગ છે અને મોક્ષની પ્રાપ્તિ છે. ત્રણમાંથી એક અંગ પણ ન્યૂન હોય તો તે મોક્ષમાર્ગ ન ગણાય. આ સમજાવવા માટે એક વચનને નિર્દેશ
આ ત્રણે સમુદિત હોય તે જ મોક્ષમાર્ગ છે, અન્યથા નથી, એ વસ્તુ સિદ્ધાંતની અપેક્ષાએ પણ બરાબર છે. કેમકે ક્ષયે પશમ સમ્યફત ભવચક્રમાં પરિભ્રમણ કરતાં આત્માને અસંખ્ય વાર મળે, પરંતુ સમ્યગદર્શનની આરાધના તે સાતથી આઠ વખત જ હોય, અહીં સમ્યગદર્શનની આરાધના ત્યારે જ ગણાય કે સમ્યગદર્શનની સાથે સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર હોય તે જ, કેવળ સમ્યગદર્શનના
Page #96
--------------------------------------------------------------------------
________________
આગમત સદ્દભાવમાં સમ્યગ્ગદર્શન યુક્તપણું છે, પણ સમ્યગદર્શનની આરાધતા નથી. આ
એ પ્રમાણે આખા સૂત્રને સામુદાયિક અર્થ થયે,
હવે પ્રત્યેક અવયના અર્થને કહેવાની અભિલાષાથી ભાષ્યકાર મહારાજા પ્રતિપાદન કરે છે. સંસ્થાનમાર
અહીં સભ્યમ્ શબ્દ જે કે દશનપદની પાસે જોડાયેલ છે. તે પણ જ્ઞાન અને ચારિત્રની સાથે તે સભ્ય પદ રેડવું. અર્થાત્ સમ્યગદર્શન સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર એમ ત્રણે ગુણે લેવા.
એકલું નિર્વિશિષ્ટ જ્ઞાન અને નિર્વિશિષ્ટ ચારિત્ર ગ્રહણ કરવાનું નથી! એ જ વસ્તુ જ્ઞાનના તથા ચારિત્રના નિરૂપણ પ્રસંગે જતિપુરા fara અને રણgrave તિ: ઇત્યિાદિ સૂત્રમાં અથ પત્તિ ન્યાયથી તેમજ અનુવૃત્તિથી સિદ્ધ થવાની છે જ.
શંકા –સમ્યગદર્શન સાથે રહેલા જ્ઞાન અને ચારિત્ર ભલે સામાન્યતઃ નિવિશેષપણે દેખાય, પરંતુ સમયગદર્શનની સાથે રહેલા જ્ઞાન અને ચારિત્ર બંને સમ્યગજ્ઞાન અને સમ્યગૂચારિત્ર એમ વિશેષણથી યુક્ત છે, સમ્યગદર્શને સહચરિત જ્ઞાન કે ચારિત્ર મિથ્યાવિશેષણવાળા હેઈ શકતા નથી, તે પછી સમ્યગ પદ ફક્ત દર્શનની સાથે જ સંબંધવાળું રહેવા દેવું એ જ યંગ્ય છે. જ્ઞાને અને ચારિત્ર સાથે જોડવાની જરૂર શી?
સમાધાન –તમારી વાત અધી સાચી છે. અર્થાત જ્યાં સમ્યગદર્શન હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર સમ્યગ જ હોય, એ તમારું કથન બરાબર છે, એમ છતાં ભાષ્યકાર મહારાજાએ જ્ઞાને અને ચારિત્રની સાથે સમ્યગ પદ જોડવાનું જે જણાવ્યું છે ને
Page #97
--------------------------------------------------------------------------
________________
એટલે કે સમ્યગદર્શન સહિત એવા પણ જ્ઞાન અને ચારિત્ર અનુક્રમે સામાયિકાદિ જ્ઞાન (અષ્ટ પ્રવચન માતાના જ્ઞાન) પૂરતા અને વિરતિ પણ દેશવિરતિ પૂરતી જ હોય તે તેવાં જ્ઞાન તથા ચારિત્ર સમ્યગ છતાં સાક્ષાત્ મોક્ષમાર્ગર્વને છે, એ જણાવવા માટે દર્શનપદની સાથે સમ્યગ્ર પદને સંબંધ છતાં જ્ઞાન અને ચારિત્ર એ બનેની સાથે સમ્યગુપદ જોડવાનું છે.
શંકા- ---જનજાતિજ્ઞાન વોક્ષr: એ સૂત્રમાં મોક્ષદેa એ પ્રમાણે ન લખતાં રામા એમ કેમ કહ્યું?
સમાધાનઃ મહેતા એમ લખવામાં સમ્યગદર્શન-જ્ઞાન અને ચારિત્ર એ જાણે સંપૂર્ણ કોટિનાં યાવત્ સગી અથવા અગી કેવલીના ગુણસ્થાનકની હદમાં હોય તે જ તે મેક્ષના હેતુ અર્થાત્ નજીકનાં કારણે બની શકે, પશમ ભાવનાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર મોક્ષના હેતુઓ ન બની શકે.
કારણ કે ઘટ પ્રત્યે કુંભકાર પિતાનું જેમ અન્યથા સિદ્ધપણું થયું, તે પ્રમાણે ક્ષપશમ ભાવના દર્શન-જ્ઞાનાદિકનું મેક્ષ પ્રત્યે અન્યથા સિદ્ધપણું ઘટી શકે છે.
હવે મોક્ષમાર્ગ પદગ્રહણ કરવામાં આવે, તે ક્ષપશમાં ભાવના દર્શન જ્ઞાનાદિક પણ મેક્ષમાર્ગ તરીકે ગણી શકાય છે.
પાલીતાણાથી દિલ્હી અઢીસે કે ત્રણ કશ દૂર હોય. પાલીતાણના દરવાજાથી દિલ્હીના દરવાજા સુધી બધા ય દિલ્હીને માર્ગ ગણી શકાય. પાલીતાણાથી એક માઈલ જેટલું જ દિલ્હી તરફ પ્રયાણ કર્યું હોય, તે પણ તે દિલ્હીના માર્ગમાં છે, તેમ કહેવામાં કશી હરક્ત નથી. તે જ પ્રમાણે સભ્ય દર્શન, જ્ઞાન કે ચારિ, ભલે જઘન્ય કોટિના હેય. તે પણ તે મોક્ષના માર્ગ તરીકે જરૂર ગણી શકાશે. પરંતુ મોક્ષની કારણુતા તેનામાં નહીં ગણી શકાય, કારણ કે કારણ તે તે જ ગણી શકાય કે જે. અન્યથાસિદ્ધિથી ન્ય હોય, નિયત પૂર્વવૃત્તિ હેય.
Page #98
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
આ પ્રજનથી હેતુ શબ્દનો ઉપયોગ ન કરતાં, શાસ્ત્રકારે માર્ગ શબ્દને ઉપયોગ કર્યો છે.
પ્રથમ જણાવી ગયા કે વિશિષ્ટ સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર એ મેક્ષને માર્ગ છે.
હવે તેમાં સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્ર એ પદની યદ્યપિ સવિસ્તર-લસણભેદથી-વ્યાખ્યા ભાષ્યકાર મહારાજા સ્વયં કરવાના જ છે, તે પણ ટીકાકાર પ્રસંગ આવેલે હોવાથી શબ્દાર્થ-નિરૂપણ પૂરતી વ્યાખ્યા તત્ર રૂારિ પદથી જણાવે છે. - મિથ્યાત્વ મેહનીયના ક્ષે પશમ તથા ઉપશમથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વરૂચિ તે સમ્યગદશન છે. - અહીં શંકા થશે કે, સમ્યગદર્શન હાયિક, લાયોપથમિક અને ઔપશમિક, એમ ત્રણ પ્રકારનું હોવાથી -ક્ષારોgફામણા : સરકાર એમ ટીકાકાર મહષિને કહેવાની જરૂર હતી, પરંતુ તેમ ન કહેતાં “ક્ષપામ-ઉપશમ સમુથા” એમ શા માટે કહ્યું!
એ શંકાના સમાધાનમાં સમજવું જોઈએ કે આગળ તત્વાર્થ સૂત્ર-ભાષ્યકાર સમ્યગદર્શની અને સમ્યગદષ્ટિને ભેદ જણાવશે.
ક્ષપશમ-સમ્યકત્વ અને ઉપશમ-સમ્યકત્વવાળાને સમ્યગૃષ્ટિ ન કહેતાં સમ્યગદર્શની કહેવાના છે.
સમ્યગદષ્ટિ તે તેને જ સૂત્રકાર કહેશે કે-જેને અપાય સદ્ગદ્રવ્યને ક્ષય થયો હોય, દર્શન-સપ્તકના ક્ષયમાત્રથી પણ આ સૂત્રકાર સમ્યગ્નદષ્ટિ નહિ કહે, પરંતુ સમ્યગ્ગદર્શની જ કહેશે. - આ વસ્તુ કાંઈક ખ્યાલમાં આવે તે માટે અહિં ક્ષય પદ ન આપતાં ક્ષપશમ–ઉપશમ સમુન્થ એમ બે પદો જ આપેલાં છે
Page #99
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ
અહીં મિથ્થાનીય-રામ-સંકુથા હરિઃ એટલું ન કહેતાં ત્તરાઃ એમ શા માટે કહ્યું છે તે બાબતમાં સમજવું જોઈએ કે રૂચિ માત્ર લેવામાં આવે તે જિનેશ્વર-શાસનમાં કહેલા જીવાજીવાદિ સપ્ત પદાર્થો પૈકી છ પદાર્થોનું શ્રદ્ધાન કરતે હોય અને સાતમાં પદાર્થના શ્રદ્ધાનમાં ખામી હોય તે પણ સમ્યગ્ન-દર્શનને જમાલિ પ્રમુખ નિની માફક અભાવ માનેલે છે.
આ કારણથી રૂચિ એટલું પદ ન રાખતાં તત્ત્વચિપદ રાખ્યું છે.
તત્ત્વપદ આપવાથી એમ પણ કદાચ થશે કે સાતપદાર્થોમાંથી કોઈપણ એક પદાર્થનું શ્રદ્ધાન એ પણ તત્વની રૂચિ તે ગણાશે, તે ના! તેમ સમજવાનું નથી, કારણ કે ડીવાનીવાશ્રઘાંઘાનિસમોક્ષાતરવ” એ સૂત્રમાં સાતે પદાર્થોના સમુદાયને તત્ત્વ માનેલ છે, પરંતુ પ્રત્યેકને તત્વ માન્યું નથી અને તે કારણથી યાવત સલ તત્વરૂચિ એનું જ નામ સમ્યગ્ગદર્શન છે, તે બરાબર સિદ્ધ થશે.
હવે સમ્યગૃજ્ઞાન માટે સંક્ષિપ્ત વ્યાખ્યા આપે છે. “ઘાનાવાળH-guત્રણમુલ્યો તરવાવવા જ્ઞાન” જ્ઞાનાવરણીય કર્મના ક્ષય-ક્ષેપશમથી ઉત્પન્ન થયેલે જે તત્વને અવધ તેનું નામ જ્ઞાન છે. અહીં તત્ર શા એમ ન રાખતાં તરાવવો જ એમ જ રાખ્યું છે, તેમાં અવ પદને અર્થ એ કરે ઉચિત લાગે છે કે તથા પ્રકારે નિબિડ જ્ઞાનાવરણીયના ઉદયથી કેઈ લઘુકમીને પણ આચારાંગાદિ શ્રતનું જ્ઞાન ન થાય, ક્ત અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન હોય અથવા માષતુષમુનિ સરખાને તે પણ ન હોય, તેમ છતાં જે જ્ઞાનવાન-ગીતાર્થ–મહર્ષિની નિશ્રા હેય તેપણ તે જ્ઞાની જ ગણાય છે. અને પરંપરાએ સંસારને નિસ્તાર પામી શકે છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
આગમત અહીં એ પણ ખ્યાલ રાખવાની જરૂર છે કે –
જેમ સ્વયં તથા પ્રકારે ઉપર જણાવ્યા મુજબ આચારાંગાદિ વિશિષ્ટ જ્ઞાનવાળે ન હોય, પરંતુ તેવા જ્ઞાની ગુરૂ મહારાજની વિશ્રાએ રહેનાર હોય તે સ્વયં જ્ઞાનવાન ગણવા સાથે સંસારને પાર પામી શકે છે, એટલે કે અન્ય જ્ઞાનવાન–મહર્ષિના આલંબનથી પતે જ્ઞાની કહેવાય છે, તેમ દર્શન અને ચારિત્રમાં બનતું નથી.
અર્થાત્ અન્ય સમ્યગ્ગદર્શનવાળા અથવા સમ્યગુચારિત્રવાળાના આલંબન માત્રથી સમ્યગદર્શની અથવા સમ્યગ્રચારિત્રી કઈ રીતે ગણાતું નથી.
પિતાનામાં સમ્યગ્ગદર્શન ગુણ અથવા સમ્યગુચારિત્ર ગુણ ઉત્પન્ન થયે હેય તેજ તે સમ્યગૂ-દશની અથવા સમ્યગચારિત્રી કહી શકાય છે. - અહીં એમ શંકા થશે કે શાસ્ત્રમાં સ્થાને સ્થાને જ્ઞાન અને કિયાના નયના પ્રસંગમાં આપવામાં આવતા પંગુ અને અંધના દષ્ટાંતમાં દેખતા પંગુએ જેમ માર્ગ બતાવ્યો, તેમ નહિ દેખતે અંધ ચાલવાથી ઈષ્ટ સ્થાને પહોંચ્યું, તે જ પ્રમાણે ચાલવાની ક્રિયા વિનાને પંગુ ચાલનારા અંધની મદદથી પણ ઈષ્ટ સ્થાને જેમ પહોંચી ગયો.
તે પ્રમાણે અન્ય સમ્યગ ક્રિયા (ચારિત્ર) વાનના આધારે–અવલંબને રહેલે ચારિત્ર વિનાને સમ્યગ ચારિત્રવંત કેમ ન કહેવાય ! અને તે પણ પરંપરાએ કેમ સંસારને નિતાર ન પામી શકે!
આ બાબતમાં પણ સમાધાન આ પ્રમાણે થવું ઉચિત લાગે,
શાસ્ત્રમાં આપવામાં આવેલ અંધ-પંગુનું દષ્ટાંત જ્ઞાન અને કિયા એ પરસ્પર નિરપેક્ષ હોય તે ફળસિદ્ધિ માટે કેમ ફળ શુન્ય થાય છે? અને તે બંને પરસપર જે સાપેક્ષ હોય તે ફળસિદ્ધિ માટે કેટલા સમર્થ બને છે? તે જણાવવા પુરતું છે. પરંતુ જ્ઞાન
Page #101
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
વાનના આલંબનથી અજ્ઞાની પણ જ્ઞાની ગણાય, તે પ્રમાણે કિયાવાળા (ચારિત્રવત)ના આલંબનથી અંકિયાવાળે (ચારિત્ર વિનાને) પણ કિયાવાન (ચારિત્રવત) ગણાય તે માટે અપાયેલું નથી.'
આ પ્રમાણે સમ્યગદર્શન અને સમ્યગૃજ્ઞાનની સંક્ષિપ્ત વ્યાખ્યા આપ્યા બાદ હવે સમ્યફચારિત્રની સંક્ષિપ્ત વ્યાખ્યા આપે છે.
ચારિત્ર-મેહનીયને ક્ષય, પશમ અથવા ઉપશમ થવાથી ઉત્પન્ન થયેલી સત=સારી ક્રિયામાં પ્રવૃત્તિ અને અસ–ખરાબ કિયાથી નિવૃત્તિરૂપ વિરતિ તે ચારિત્ર છે.
અહીં પણ શંકા થશે કે-અભવ્યાદિકને પણ આવી સક્રિયા પ્રવૃત્તિ અને અસતકિયાનિવૃત્તિ રૂપ વિરતિ હોય છે, તે શું તેમને પણ ચારિત્ર માનવું? ના! તેમને ચારિત્ર માનવું નથી અને ચારિત્ર મેહનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ પણ માન નથી.
કારણ કે અભવ્યને દાપિ બાહ્યથી સક્રિયાપ્રવૃત્તિ અસત- . કિયાનિવૃત્તિ દશ્યમાન થાય છે, પરંતુ આંતરદષ્ટિથી તે બાબતમાં જે વિચારાય તે તેને ભવિષ્યના બાહ્ય સુખની અથવા પૂજાવામનાવાની તીવ્ર આકાંક્ષા હોય ત્યાં બાહાથી અસકિયાનિવૃત્તિ અને સક્રિયાપ્રવૃત્તિ હોય છતાં ચારિત્ર મેહનીયને ક્ષય, ઉપશમ કે ક્ષયે પશમ કેમ માની શકાય ?
આવા સંજોગોમાં તે તીવ્ર આકાંક્ષાને અંગે મેહનું પ્રાબલ્ય હોય એટલે ષષ્ટ ગુણસ્થાનરૂપ વિરતિ તે કઈ રીતે પણ હોઈ શકે
નહી.
શંકા-કેટલાક ભવ્ય પ્રભુપૂજા અથવા ચારિત્રાદિરૂપ ધર્મનું પાલન કરતા હોય છે, પરંતુ તેવાઓમાંથી કેટલાકને બાહ્ય સુખની. અભિલાષા હોય છે, તે શું તેટલા માત્રથી તેને સમ્યગદર્શન અથવા સમ્યક્રચારિત્ર ન માનવું!
સમાધાન -વાત સાચી છે. પરંતુ અભવ્ય બાહ્ય-સુખની તીત્ર-અભિલાષા સાથે સર્વજ્ઞ, મોક્ષ, જીવાજીવાદિ તો એવું કશું
'
-
Page #102
--------------------------------------------------------------------------
________________
આગમત પણ માનતો જ નથી. એટલે તેવા અભવ્યને તે સદુ-અસત્ ક્રિયાની પ્રવૃત્તિ-નિવૃત્તિમાં પણ સમ્યગદર્શનાદિ ન મનાય, કિંતુ મેહનું પ્રાબલ્ય જ મનાય. જ્યારે તેવા ભવ્યાત્માઓ ધર્મક્રિયા કરવામાં મહાદિ નિમિત્તે કઈ કઈ વખતે બાહ્ય-સુખની અભિલાષાવાળા થાય છે. પરંતુ એ બાહ્ય સુખની અભિલાષા સાથે સર્વજ્ઞપણાની, મોક્ષના અસ્તિત્વની કે અરિહંતનું આરાધન મેક્ષદાયક છે, એવા પ્રકારની બુદ્ધિ સાથે રહેલી હોવાથી બાહ્ય-સુખની અભિલાષાવાળા છતાં તેવાઓને સમ્યગદર્શન કે સમ્યગુચારિત્ર માનવામાં હરકત નથી, ફક્ત તેની તેટલા વખતની ક્રિયા-દ્રવ્ય ક્રિયા ગણાય છે. નિયાણ વિગેરે પ્રસંગે પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. | તાત્પર્ય એ થયું કે-એક ચાર જે અવસરે કોઈના ઘરમાં ચોરી કરવા ગયે તે વખતે કાયાને ઘણું જ ગેપવે છે, જરૂર પડે તે ધાસાદિકનું પણ રૂંધન કરે છે, કિંતુ તેટલા માત્રથી કાયમુર્તિ અથવા ઈન્દ્રિયદમન જેમ ગણવામાં આવતું નથી, તે પ્રમાણે જે વિરતિ કેવળ બાહ્ય સુખની આકાંક્ષા તરીકે જ હોય અને તેની પ્રાપ્તિ અર્થે બધી ક્રિયાઓ થતી હોય ત્યાં ચારિત્ર કેઈપણ રીતે સંભવી શકતું નથી.
આ પ્રમાણે ઉપર જેની વ્યાખ્યા જણાવેલી છે તેવા સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. એથી ન્યૂન કે અધિક નહીં, એ અંતમાં આપેલા રિપદથી સ્પષ્ટ થાય છે.
શંકા –સૂત્રમાં ઘણે ઠેકાણે જ્ઞાન-ક્રિશni મોક્ષ એ પ્રમાણે જણાવેલું છે, અહીં તે સમ્યગદર્શન વધારી તમે ત્રણ બાબતે બતાવે છે?
વળી સંવર-નિર્જરા મોક્ષના મુખ્ય અંગ છે. તેને તે તમે અહી લીધાં જ નથી કેમકે-સંવર નિર્જરા અમુક હદના થાય ત્યારે તે તેના ફળરૂપ સમ્યગ્ગદર્શનાદિ ગુણે પ્રગટ થાય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૨૩
પુસ્તક ૨
જેમ–એક દૂરના શહેરમાં જવું હોય તો પાંચ ગાઉ ચાલે એટલે એક ગામ આવે, વળી પાંચ ગાઉ ચાલે એટલે બીજુ ગામે આવે, પરંતુ તેટલા માત્રથી તે રસ્તામાં આવતા ગામને રસ્તો ન કહેવાય, પણ જેના ઉપર ચાલે છે તે જ ખરી રીતે રસ્તે છે.
તે પ્રમાણે-અહીં પણ સંવર અને નિર્જરા એ જ મુખ્યત્વે માર્ગ છે, અમુક પ્રમાણનો સંવર અને અમુક કર્મ સ્થિતિની નિર્જરા થાય. ત્યારે માર્ગમાં આવતા ગામની માફક સમ્યગદર્શનાદિ ગુણ ફળરૂપે પ્રગટ થાય છે, તે પછી સંવર-નિર્જરાને જ ખરેખર મોક્ષના માર્ગ તરીકે કહેવાના બદલે અવાન્તર ગુણોને મેક્ષમાર્ગ કેમ કહ્યો? તથા ગુનાધિદાર એમ કહીને જ્ઞાન-જિગાણ્યાં બોક્ષ એને પણ ઉડાડી. ઘે છે, અને મેક્ષના માર્ગ તરીકે રહેલી સંવર-નિર્જરીને પણ છોડી દે છે! તેનું શું કારણ?
સમાધાન -જ્યાં જ્યાં જ્ઞાન-વિશાખ્યાં ગોલા એ વાક્ય આવે છે ત્યાં ત્યાં પ્રણ જૈનદર્શનની સિદ્ધિને પ્રસંગ હોય છે. અર્થાત્ જૈનદર્શને મોક્ષના મંતવ્યમાં કેવા પ્રકારનું છે? તે વસ્તુની અન્ય દર્શનિકે સાથેની વિચારણામાં આ વાક્ય આપવામાં આવે છે. - હવે જે અહીં પણ જ્ઞાનની આગળ સમ્યગદર્શન પદ રાખવામાં આવે તે દર્શનને અર્થ જૈન પરિભાષામાં તે એવો જ થાય કે “જીવાજીવાદિ એક્ષપર્યત પદાર્થો જે પ્રમાણે હોય તે પ્રમાણે માનવા તેનું નામ સમ્યગ્ર દર્શન.” હવે અહીં વિચારો કે મોક્ષની તે સિદ્ધિ કરવી છે અને સાધ્ય એવા મેક્ષની સિદ્ધિને અર્થે જ્ઞાન-વિકni મોક્ષ એ સૂત્ર આપવામાં આવે છે. એમાં જે ભેગું સમ્યગૂ દર્શનપદ આપવામાં આવે તે જે સાધ્યની સિદ્ધિ હજુ કરવાની છે, તેને તે સભ્ય દર્શનની પરિભાષિત વ્યાખ્યાથી માની લેવાનું રહ્યું. માટે અહિં સ્વતંત્ર સમ્યક્રશન પદ નથી આપ્યું, પરંતુ જ્ઞાનમાં સમ્યગ્રદર્શન માની લેવાનું છે.
સંવર-નિર્જરા માટે જે કહ્યું તે સંવર-નિર્જરા અવશ્ય મેક્ષને માર્ગ છે. અને ચૌદમે ગુણઠાણે સંપૂર્ણ સંવર અને સંપૂર્ણ નિર્જરા
Page #104
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમત
થશે, ત્યારે જ મેક્ષ મળવાને છે એ વસ્તુ ચોક્કસ છે. આમ છેવટે ઉપર જણાવ્યા મુજબ તેનું ચોક્કસપણું છે.
પરંતુ આદિમાં સંવર-નિર્જરા ક્યારથી ગણવી! કારણ કે સૂક્રમનિદાદિકને પણ અપેક્ષાએ સંવર-નિર્જરા તો છે જ. પરંતુ તે સંવરનિર્જરા મેક્ષના કારણભૂત નથી. આમ અચોક્કસપણું હોવાથી સંવર-નિરાને સ્વતંત્ર રીતે મેક્ષના કારણ તરીકે ન ગણતાં સમ્યગ્ગદર્શનાદિને મેક્ષ માર્ગ તરીકે ગણવામાં આવ્યા છે.
આ ઉપરથી ચરમ-જ્ઞાન-રાત્રિ મોક્ષમાર્ગ : એસૂત્રમાં કહે છે તે જ મોક્ષમાર્ગ છે.
વળી અહીં મોક્ષ એટલે આત્માની કર્મવિમુક્ત અવસ્થા એ અર્થ લેવે પણ–
દશમા અધ્યાયમાં ફરવા મોક્ષ: સકલ કમને ક્ષય તેનું નામ મોક્ષ એવું જે મોક્ષનું કથન કર્યું, તેવી મેલની વ્યાખ્યા અહીં ન લેવી.
એમ કરવાનું કારણ એ છે કે જે સકલ કર્મને ક્ષય તેનું નામ જ મેક્ષ લેવામાં આવે તે જે સમયે સકલ કર્મને ક્ષય થાય તે સમયે જ મોક્ષ ગણાય. પછીના સમયમાં મેક્ષ જેવી અવસ્થા એ વ્યાખ્યાને આધારે ઘટી શકે નહીં. જ્યારે કર્મવિમુક્ત આત્મા તેનું નામ મેક્ષ લેવામાં આવે તે સકલ કર્મને ક્ષય થયા બાદ અનંતાકાલ સુધી પણ મેક્ષ માનવામાં કશી હરકત નથી આવતી, આવે જે મોક્ષ એટલે કે કર્મ વિમુક્ત જે આત્મા તેને જે માર્ગ અર્થાત્ શુદ્ધિનું આપાદન તે સમ્યગ્ગદર્શનાદિ વડે થાય છે.
માટે સમ્યગદર્શનાદિ મોક્ષને માર્ગ છે.
ઈષતમાગુભારા નામની આઠમી રૂપ ક્ષેત્રને જ્યારે મેક્ષ કહેવામાં આવે ત્યારે તે ક્ષેત્રની પણ મારું અર્થાત્ આવ્યા બાદ
Page #105
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ અનંતકાળે પણ ન જાય તેવી પ્રાપ્તિ માટે તે સમ્યગ્ગદર્શનાદિ કારણ છે, અને તેથી તે મેશને માર્ગ છે.
અહીં જે ઝાઝા પદ ટીકાકારે આપ્યું છે તેની સફળતા એ છે કે સૂક્ષ્મ-નિગેદાદિ જેને તે સ્થાન પ્રાપ્ત તે થાય છે, પરંતુ પ્રાપ્ત થયા બાદ કાયમ તે સ્થાન ટકી રહેતું નથી, ત્યાંથી અમુક ટાઈમે અવશ્ય ખસવું પડે છે, જ્યારે મોક્ષને અંગે જ્યારે તે ક્ષેત્રની પ્રાપ્તિ થાય ત્યારે તે ક્ષેત્રથી તે આત્માને કઈ પણ વખતે ખસવાને પ્રસંગ આવતું જ નથી. આ આશયથી જ આવકારું પદ રાખ્યું છે.
અહીં મોક્ષમા gs: એનું વિવિધ એ વિવરણ છે. એટલે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર કહે ! અથવા મોક્ષમાર્ગ કહો તે બંને એક જ છે,
મોક્ષમાર્ગને અંગે આટલા વિવરણ પુરતું જ કહેવાનું નથી પરંતુ હમણાં જ કહેલા તે મોક્ષમાર્ગને આ સૂત્રથી આગળના સૂત્રમાં તરવાર્થ-જ્ઞા લઘુત્તમ તરિનrang ઈત્યાદિ સૂત્રે વડે સ્વરૂપ તેમજ ભેદે વડે સ્વ–પરના અનુગ્રહ માટે ઉદિષ્ટ સંક્ષેપની અપેક્ષાએ વિસ્તારથી કહેવામાં આવશે, અર્થાત્ અમે કહીશું.
રુક્ષાઃ એ ભાષ્યના પદને અર્થ લક્ષણથી એમ ન કરતાં સ્વરૂપની અપેક્ષાએ” એમ કહ્યો છે, તેનું કારણ એ છે કે
તત્ત્વાર્થ-શ્રદ્ધાનને સમ્યગ દર્શનનું લક્ષણ માનવામાં આવે છે જેને જેને સમ્યગૂ દર્શન હેવ તે પ્રત્યેકને તત્ત્વાર્થ શ્રદાન હોવું જ જોઈએ. તસ્વાર્થ શ્રદ્ધાના મનની અપેક્ષાવાળું છે અને તેવું તત્વાર્થ શ્રદ્ધાન ક્ષાયિક સમકિતવંતને પણ મનના અભાવે અપાંતરાલ ગતિમાં ન હોય તેથી અવ્યાપ્તિ આવે એ અવ્યાપ્તિ ધને દૂર કરવા માટે તૈક્ષણ શબ્દને અર્થ સ્વરૂપ એ કર્યો, એટલે કે તે ક્યાં ત્યાં તત્ત્વો હોર્ન છે. ત્યાં ત્યાં સેચંગું.
Page #106
--------------------------------------------------------------------------
________________
૨૪
આગમજ્યોત
દર્શન અવશ્ય છે. પરંતુ “સમ્યગદર્શન હેય ત્યાં તવાર્થ શ્રદાન હેવું જ જોઈએ.” એ નિયમ નથી.
સ્વપરના ઉપકાર નિમિત્તે વિસ્તારથી કથન કરવાનું છે. તે પછી સંક્ષેપથી અર્થને કથન કરનાર તળાવ -જ્ઞાન-યાત્રા મોક્ષમા” એ આદ્યસૂત્રનું શું પ્રયોજન છે? એ આશકાના નિવારણ માટે કહે છે કે
શાસ્ત્રની આનુપૂર્વ અર્થાત્ પ્રણાલિકા તેની રચના માટે તેમજ “સુ” પદથી લાભ-કમ જણાવવા માટે સામાન્ય ઉદ્દેશ માત્રરૂપે
નશાન ચરિત્રાણ ક્ષvi એ સૂત્ર કહેવામાં આવ્યું છે. અહીં અર્થ સંબંધી અથવા કામસંબંધી ઉપદેશ કરનારા જે ગ્રંથે તેને શાસ્ત્ર તરીકે ગણવા નથી. પરંતુ ત્રણ પુરુષાર્થમાં સર્વોત્તમ પુરૂષાર્થ જે ધર્મ અથવા તેના ફળરૂપે જે મેક્ષ તેના માર્ગને બતાવનારૂં જે હોય તે જ શાસ્ત્ર તરીકે ગણવાનું છે.
એ વ્યાખ્યાથી આચારાંગાદિ કેઈપણ શાસ્ત્રને શાસ્ત્ર ગણવામાં આવશે. તેટલા માટે ટીકાકાર મહારાજાએ પ્રાન્ત પદથી ચાલુ તત્વાર્થ શાસ્ત્રને અહીં શાસ્ત્ર તરીકે ગણવાનું કહ્યું છે.
તાત્પર્ય એ છે કે આ કમ વડે સમ્યગ્ગદર્શનાદિ કહીશ, અર્થાત્ પ્રથમ સમ્યગદર્શનનું સ્વરૂપ, ત્યારબાદ સમ્યગૂજ્ઞાનનું ત્યાર બાદ સમ્મચારિત્રનું સ્વરૂપ એ અનુક્રમે કહીશ.
વળી સમ્યગ્ગદર્શનાદિની પ્રાપ્તિને કમ પણ આ પ્રમાણે જ છે, એટલે કે પ્રથમ સમ્યગદર્શન પછી સમ્યગૂજ્ઞાન અને ત્યારબાદ સમ્મચારિત્ર આત્મામાં ઉત્પન્ન થાય છે,
આ પ્રમાણે અહીં સંગ્રહરૂપે પ્રથમ સૂત્રનું પ્રતિપાદન કરવાને ગ્રંથકારને એ આશય છે કે વાઈસર રઘુ એ કારિકામાં સંગ્રહ રૂપે પ્રતિપાદન કરવાની સ્વયં પ્રતિજ્ઞા કરેલી છે.
સાર-જ્ઞાન-વિજ્ઞાન એ બહુવચનાન છતાં રોણા એ એકવચનાન્ત પદ શા માટે આપ્યું? તે શંકાના નિવારણ માટે
Page #107
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૨ જુ
જણાવે છે કે ઉત્તર રારિ પ્રથમ ઉદ્દેશરૂપે જેનું સ્વરૂપ કહેવાયું છે, તે સમ્યગદર્શનાદિ સર્વ મોક્ષના સાધક છે, હરડે, બહેડાં અને આમલાં એ ત્રણેનું સમૂહાત્મક ત્રિફલા નામનું ચૂર્ણ જેમ આરોગ્ય કરનાર છે, તેમ સમ્યગદર્શનાદિ ત્રણે ભેગા મળીને જ મોક્ષને સાધનારા છે.
આ ઉપરથી જે કે એ સિદ્ધ થાય છે કે–ત્રણમાંથી એકની પણ ન્યૂનતા હોય તે મક્ષસાધક થતા નથી, તે પણ જ્ઞાન જ મોક્ષનું સાધક છે કે ક્રિયા જ મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે. ઈત્યાદિ વિરૂદ્ધ મંતવ્યના સ્પષ્ટ નિરાસ માટે ભાષ્યકાર કહે છે કે પ્રાણાવિ
અહીં સમ્યગદર્શનાદિ ત્રણ હોવાથી ઉત્તર ન કહેતાં વાતા કહેવું જોઈએ, છતાં ઉત્તર કેમ કહ્યું? તેનું કારણ એ છે કે સમ્યગૃજ્ઞાન અને સમ્યગુચારિત્ર એ બે ગુણે જ અહીં દર્શનાંતરની સાથે વાદના પ્રસંગમાં લેવાયા છે, અને સમ્યગદર્શનને સમ્યજ્ઞાનમાં અન્તર્ભાવ કરી દીધે, એટલે કે દર્શનાતમાં કઈ એકલા જ્ઞાનને જ મેક્ષનું સાધન માને છે, પરંતુ વાસ્તવિક રીતે તે તત્ત્વ નથી, બેમાંથી એકને પણ અભાવ હોય અર્થાત્ ક્ત જ્ઞાનને જ ઈષ્ટ સિદ્ધિનું કારણ માનવામાં આવે છે તે એકલું જ્ઞાન ક્રિયા વિના પાંગળું છે, અને એકલી ક્રિયાને જ મોક્ષની સાધિકા ગણવામાં આવે છે તે એકલી કિયા વિશિષ્ટ જ્ઞાન વિના આંધળી છે.
આ કારણથી કહે છે કે-સમ્યગદર્શનાદિ ત્રણમાંથી એકને પણ જે અભાવ હોય અર્થાત્ આત્મામાં તે ગુણની પ્રાપ્તિ ન થઈ હોય તે તે મોક્ષના સાધક થઈ શકતા નથી.
આ રીતે ત્રણે ભેગા થાય તેજ મોક્ષમાર્ગ બની શકે છે, આ કારણથી સૂત્રમાં સાગર-જ્ઞાન-ગ્રાધિન એ બહુવચન છતાં મોક્ષમાર્ગ તે એકવચનાન્ત રાખેલ છે, તે ગ્ય છે.
આ૨-૩
Page #108
--------------------------------------------------------------------------
________________
આગમત
શંકા-ઉપર જણાવી ગયા છે કે આ ત્રણ પ્રકારને મેક્ષમાગ છે, એ ભાવાર્થવાળા ભાષ્યના વાક્યથી જ ઉપરની વસ્તુ ગતાર્થ છે વાસસ્થાશમાને ઈત્યાદિ કથનની હવે જરૂર નથી, છતાં શા માટે કથન કરવામાં આવે છે?
સમાધાન-gs વિઘા મોક્ષના એ ભાષ્યના વચનથી ખગ કુહાડાથી છેદ થઈ શકે છે. એ વાક્યમાં જેમ ખડૂગથી છેદ થાય, અને કુહાડાથી પણ છેદ થાય, છેદકિયા બંનેની સાથે જરૂર હોય, તે પ્રમાણે અહીં પણ સમ્યગદર્શન એ મેક્ષને માર્ગ છે. અને સમ્યફચારિત્ર એ પણ મેક્ષને માર્ગ છે. એમ કઈ જુદું જુદું સમજી ન લે, પરંતુ તે સમ્યગદર્શનાદિ ત્રણે ભેગા થાય તે જ મોક્ષનું અંગ છે. એ વસ્તુ ચિકકસ ખ્યાલમાં આવે તે મુદ્દો લક્ષ્યમાં રાખી આ પંક્તિ કહેવામાં આવી છે.
એથી એ તાત્પર્ય આવ્યું કે મોક્ષના અથીઓએ સમ્યગદર્શનાદિ ત્રણેનું આલંબન લેવું જોઈએ, સમ્યગદર્શનાદિ ત્રણે સમુદિત હેય તે જ મેક્ષના હેતુ છે, એ જેમ જણાવ્યું તે પ્રમાણે આ આગળ કહેવાતા લાભકમ સંબંધી પણ ધ્યાનમાં રાખવું એ માટે ઘણાં ૪ ઈત્યાદિ ભાષ્ય-પંક્તિ કહે છે.
સમ્યગદર્શનાદિ ત્રણમાંથી સૂત્રકમની અપેક્ષાએ પ્રથમ સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ હોય છતાં સમ્યગ્ગદર્શન પછીને જ્ઞાન અને ચારિત્રની ભજના, એટલે હોય અગર ન પણ હોય એમ જાણવું.
જેમકે બધાય દેવ, નારકી અને તિર્યને તથા કેટલાક મનુષ્યને સમ્યગદર્શનને લાભ થયે પણ હોય, તે પણ આચારાંગાદિ વિશિષ્ટ જ્ઞાન હોતું નથી. વળી કઈ મનુષ્યને આચારાંગાદિ વિશિષ્ટ જ્ઞાન હેવા છતાં સામાયિકાદિ વિશિષ્ટ ચારિત્ર હાતું નથી, એટલે સૂત્રમાં જણાવેલા ક્રમની અપેક્ષાએ ચારિત્રને લાભ થયે હોય તે સમ્યગૂજ્ઞાન અવશ્ય થયેલું જ હોય. કારણ કે સમ્યગજ્ઞાને સિવાય સમ્યગુચારિત્ર હેઈ શકતું જ નથી, એ જ પ્રમાણે સમ્યગ્ન
Page #109
--------------------------------------------------------------------------
________________
૨૭
પુસ્તક-૨ જુ જ્ઞાનને લાભ થયે હોય તે સમ્યગદર્શનને લાભ થયેલે હેવો જ જોઈએ, કારણ કે સમ્યગદર્શન સિવાય સમ્યજ્ઞાન સંભવી શકતું નથી.
શંકઃ-૩રજામે નિરપૂર્વરામ એ બાબત તેમજ મે માનય કરમ એ બાબત જ્ઞાન અને ચારિત્રમાં બરાબર ઘટી શકે છે. કારણ કે સમ્યગચારિત્ર હોય તે સમ્યજ્ઞાન અવશ્ય હોય જ, અને સમ્યગૂજ્ઞાન હોય તે સમ્યગચારિત્ર હોય અગર કોઈને ન પણ હોય, પરંતુ સમ્યગ્ગદર્શન અને સમ્યગજ્ઞાન માટે ઉપરની બંને બાબતેમાંથી દૂર્વા ઢામે માનીથકુ એ બાબત સંગત થઈ શકતી નથી. કારણકે સમ્યગ્ગદર્શન અને સમ્યગજ્ઞાન એ બંને ગુણે આત્મામાં એક સાથે જ થાય છે, તે આ પ્રમાણે
મિથ્યાત્વ મેહનીયના પશમ વિગેરે કારણથી જે અવસરે સમ્યગદર્શન ગુણ પેદા થાય છે, તે જ અવસરે મત્યાદિ અજ્ઞાનપણ સમ્યજ્ઞાન રૂપે પરિણમે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હેવાથી સમ્યગદર્શન અને સમ્યગૃજ્ઞાનમાં પૂર્વા ચા માનીથકુત્તર આ ભાષ્યકાર મહારાજનું વાકય શી રીતે સંગત થઈ શકે ? - સમાધાન –ઉપરોક્ત વાત બરાબર છે, તે પણ જ્ઞાનાવરણાદિ કર્મોને પશમ નિમિત્તે ઉપન્ન થતું સમ્યગૂજ્ઞાન તથા પ્રકારની સમ્યગદર્શન ગુણજન્ય રૂચિ હોય તે જે હોઈ શકે, તે સિવાય કોઈ રીતે હેઈ શકતું નથી.
આ પ્રમાણે હોવાથી સમ્યગૂજ્ઞાનને સમ્યગ્દર્શન પૂર્વક કહેવામાં કશું અયોગ્ય નથી, સમ્યગ્દર્શન પૂર્વક જ સમ્યગૃજ્ઞાન છે. પરંતુ સમ્યજ્ઞાન પૂર્વક સમ્યગદર્શનથી જ આ પ્રમાણે હોવાથી સમ્યગજ્ઞાન સમ્યગૂ દર્શન પૂર્વક હોય અથવા સમ્યગ્ગદર્શન નિમિત્તક હેય તેમાં કશે વિરોધ નથી, પરંતુ સમ્યગ્ગદર્શન હોવા છતાં સમ્યગજ્ઞાનની સાજભા ભાષ્યકાર જણાવે છે. તે માટે શું કરવું ! તે તે ભજનામાં
Page #110
--------------------------------------------------------------------------
________________
૨૮
આગમત
સામાન્ય સમ્યગૂજ્ઞાન લેવાતું નથી, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે અષ્ટપ્રવચન માતારૂપે અથવા આચારાંગાદિ દ્વાદશાંગરૂપ જ્ઞાન લેવાનું છે. અને એ સમ્યજ્ઞાનની સમ્યગ્ગદર્શનને સદ્ભાવ હોય તે પણ ભજન ગણવાની છે.
આ બાબત ટીકાકાર મહારાજા જણાવે છે કે સમ્યગ્રદર્શનને લાભ થયા બાદ તુર્ત મૃત્યુ પામનાર કેઈક આત્માને વિશિષ્ટ જ્ઞાન નથી પણ હતું, એ રીતે સમ્યજ્ઞાનની સમ્યગદર્શનમાં ભજના બરાબર વ્યાપે છે.
અહીં એક સ્થળે સામાન્ય જ્ઞાન લીધું, વળી ભજનાની સિદ્ધિ માટે વિશેષ જ્ઞાન ગ્રહણ કર્યું, એમાં અનેક શંકા-સમાધાન કરવાની જરૂર છે, પરંતુ તે પ્રસંગથી સર્યું. કારણ કે અમે તે ભાગ્યકારના અક્ષરેને સ્પષ્ટ અર્થ સમજી શકાય તેટલા પુરતે જ પ્રયાસ કરીએ છીએ, વધુ વિવેચન અવસરે બીજે ક્યાંક વિચારાશે.
तत्त्वार्थ श्रद्धान सम्यग्दर्शनम् ॥२। तत्त्वानामानां श्रद्धानं तत्त्वेन वाडर्थानां श्रद्धान
तत्वार्थश्रद्धान, तत् सम्रदर्शन तत्त्वेन भावतो निश्चितमित्यर्थः
तत्त्वानि जीवादीनि वक्ष्यन्ते। त एव चास्तेिषां श्रद्धान तेषु प्रत्यगावधारणम् । સર્વ ઘામ-છે-નિવાડનુષ્પત્તિજssfમક્ષિ
તસ્વાર્થઝાદ્વાર વાણિતિ સૂવાથ-તત્ત્વભૂતપદાર્થોનું શ્રદ્ધાન તેજ સમ્યગદર્શનઃ
ભાષ્યાર્થ-તેમાં તત્વભૂત અર્થાત્ જે પ્રમાણે જેનું સ્વરૂપ સર્વજ્ઞદષ્ટિમાં આવેલું છે, તે પ્રમાણે રહેલા પદાર્થોનું શ્રદ્ધાન તેનું નામ સમ્યગદર્શન અથવા તત્વથી પદાર્થોનું શ્રદ્ધાને તે તત્વાર્થ શ્રદ્ધાન, અર્થાત્ સમ્યગ્ગદર્શન તન ભાવથી નિશ્ચિતપણે તો જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિજેરા, બન્ધ અને મેક્ષ
Page #111
--------------------------------------------------------------------------
________________
_૨૯
પુસ્તક-૨ જુ રૂપે છે તે આગળ કહેવાશે, તે તત્વે-તે જ પદાર્થો, તેનું શ્રદ્ધાન અથવા પ્રતીતિપૂર્વક તે તનું અવધારણ કરવું તે સમ્યગદર્શન.
આ પ્રમાણે પ્રશમ, સંગ નિર્વેદ, અનુકા તથા આસ્તિયાદિ ગુણની અભિવ્યક્તિ=પ્રગટપણું એ જેનું લક્ષણ છે અને તત્વભૂત પદાર્થોનું શ્રદાન એ જેનું સ્વરૂપ છે તે સમ્યગ્રદર્શન કહેવાય છે.
વિવેચનઃ- ભાષ્યમાં જે તક આપવામાં આવ્યું છે તે ઉપન્યાસના અર્થવાળું છે, અર્થાત્ પ્રથમસૂત્રમાં સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રને જે મેક્ષને માર્ગ કહ્યો, તેમાં સમ્યગ્ગદર્શન કેને કહેવાય? તે અહીં જણાવે છે એમ સમજવાનું છે.
પ્રતીતિરૂપે અર્થાત્ જાણવારૂપે તત્ત્વાર્થ શ્રદ્ધાન ભલે કદાચ ન હોય, પરંતુ મિથ્યાત્વ મેહનીયના પશમાદિ કારણથી રૂચિરૂપ હોય તેને સમ્યગદર્શન કહેવાય છે. એટલે કે તે અજ્ઞાનનું પરિણામાત્ર છે.
તત્વ એ થયું કે-મિથ્યાત્વાદિના ક્ષપશમાદિ કારણથી સમ્યગુદર્શન અને સમ્યગદર્શનથી અજ્ઞાનનું પરિણામાન્તર સમ્યગજ્ઞાન થાય છે, એમ સમજવું. આ તે સૂત્રને સામુદાયિક અર્થ થે. - હવે સૂત્રના પ્રત્યેક અવયવને અંગે ભાષ્યકારના કથન ઉપર વિચારીએ.
તત્વ એટલે અવિપરીત અર્થો એટલે જીવાજીવાદિ જાણી શકાતા પદાર્થો, તેનું જે શ્રદ્ધાન અર્થાત્ (આ વસ્તુ આ પ્રમાણે જ છે.) એવી જે રુચિ તેનું નામ તત્વાર્થ શ્રદ્ધાન.
શંકા જે તત્વ હોય તે પદાર્થ સિવાય નથી હોતું, અર્થાત્ પદાર્થ તત્વ સિવાય નથી દેતે. તે તત્ત્વ અને અર્થ એ બેમાંથી એકનું જ ગ્રહણ કરવું ઉચિત હોઈ “તરાષાનં તત્તમ એમ બોલે, અથવા “મઝાનં તવન” એ પ્રમાણે બેલે, પરંતુ સરકારને સ ન ” એમાં તત્વ અને અર્થ એ બેનું ગ્રહણ કરવું ઉચિત નથી.
Page #112
--------------------------------------------------------------------------
________________
૩૦
આગમજાત
સમાધાન -તત્તવ અને અર્થ બંને પદનું ગ્રહણ કરવું અયોગ્ય નથી, કિન્તુ ગ્ય જ છે.
કારણ કે સાંખ્ય વિગેરે મતવાળા જુવાજીવાદિ પદાર્થોને માને છે, પરંતુ સર્વની દષ્ટિએ જે પ્રમાણે તેનું નિત્યા–નિત્યાદિ સ્વરૂપ માનવું જોઈએ, તે મુજબ અવિપરીત પણે માનતા નથી, પરંતુ નિત્ય જીવ છે. એમ વિપરીત પણે માને છે.
તેથી અર્થ પદની સાથે તત્વ પદની ખાસ જરૂર છે.
વળી જેઓ જીવાદિ પદાર્થોને એકાંત નિત્ય અથવા એકાંત અનિત્યપણે માનવાવાળા છે, તેઓને પદાર્થ કે જે અર્થની કિયાવાળો હોવો જ જોઈએ, તે અર્થ ક્રિયાશૂન્ય થશે. અને પદાર્થ એવું નામ છતાં પણ જે તેમાં અર્થ ક્રિયાશૂન્યપણું આવે તે પણ અનર્થ=અપદાર્થ થશે.
જે વસ્તુ શાસ્ત્રવાર્તાસમુચ્ચયાદિમાં સવિસ્તરપણે પ્રતિપાદન કરવામાં આવેલ છે, પદાથે તે તેઓને પણ માનવા છે, આ મંતવ્યના નિરાશ માટે તત્ત્વ અને અર્થ બંનેનું કથન કરવામાં આવેલ છે.
પદાર્થોમાં એકાંત નિત્યપણાનું કિવા એકાંત અનિત્યપણાનું મંતવ્ય ન આવી જાય, તેમ જ અભાવાદિને પદાર્થ તરીકે ન ગણી લેવાય, તે માટે તત્વ અને અર્થ એ બંને પદની જરૂર છે.
તાત્પર્ય એ થયું કે-નિત્યાનિત્યાદિ રૂપ અવિપરીત અર્થવાળા છવાછવાદિ પદાર્થોનું જે શ્રદ્ધાને તેનું નામ સમ્યગદર્શન છે.
શંકા - એમ હેય અર્થાત્ કપિલાદિએ વિપરીત પણે માનેલા જીવાદિ પદાર્થો ન આવી જાય, તે માટે તત્ત્વ પદની જરૂર જ હેય, તે પછી એકલા તત્ત્વ પદને જ રાખે! કારણ કે જે તત્વ હશે તે અર્થ રૂપે હેવાતું જ.
Page #113
--------------------------------------------------------------------------
________________
પુસ્તક૨ જુ
પદાર્થો તત્વરૂપે અને અતત્વરૂપે એમ બે રીતે સંભવી શકે પરંતુ જે તત્વ હશે તેતે પદાર્થ જ હોવાને છે. અર્થાત્ સાંખ્યાદિએ કપેલા પદાર્થો તત્વમાં વ્યભિચાર પામે છે, એટલે કે અતત્ત્વ રૂપે હોય છે. પરંતુ તત્વ જે છે તેને પદાર્થમાં વ્યભિચાર થતું નથી, જે જે ત હોય છે તે તે પદાર્થ રૂપે હેવાના જ છે.
જતા તદ્માવતરમ્ – તેને જે ભાવ યથાર્થપણું તે જ તત્વ છે, તે પદાર્થને યોગ હોય તે જ સંભવે છે, માટે તત્ત્વનું ગ્રહણ ભલે રહ્યું, પરંતુ નિષ્ણજન અર્થનું ગ્રહણ શા માટે કરે છે ?
સમાધાન -જે કે વસ્તુએ સ્થિતિ ઉપરનું કથન વ્યાજબી છે, પરંતુ શૂન્યતાદિ અનર્થ રૂપ મિથા ઈત્યાદિ વાક્યની માફક કલ્પિત તત્વ પણ બૌદ્ધ વિગેરે કેટલાક દાર્શનિકે તરફથી માનવામાં આવે છે, તેને નિરાસ કરવા માટે અર્થ પદની પણ જરૂરિયાત છે. - વળી ઉભય પદમાં દોષ આવતું હોય તે જ વિશેષણ-વિશેષ્ય ભાવ હવે જોઈએ, અન્યથા ન હોય એવું પણ કાંઈ નથી, એક પદમાં દોષ આવતું હોય તે પણ વિશેષણ-વિશેષ્ય ભાવ આપવામાં આવે છે.
જેમ કે સન્ ૬ પૃથ્વી કરવમ્ આ વાક્યમાં પાણી તે દ્રવ્ય જ છે, પરંતુ જેટલા દ્રવ્ય તેટલા બધા પાણી જ નથી હોતા, તે પ્રમાણે પૃથ્વી એ દ્રવ્ય છે, પરંતુ જેટલા દ્રવ્ય તે બધા પૃથ્વી નથી. દ્રવ્ય તે પાણી હોય પૃથ્વી હોય અને પાણી તથા પૃથ્વી સિવાય બીજું પણ દ્રવ્ય હોઈ શકે. ( આ પ્રમાણે અહીં પણ તત્વભૂત હેય તે પદાર્થો જ હોય, પરંતુ પદાર્થો તે તત્ત્વાતત્વ ભૂત બંને પ્રકારના હેય; એટલે એક પદ વ્યભિચારવાળા વિશેષણ-વિશેષ્ય ભાવની અપેક્ષાએ તત્ત
Page #114
--------------------------------------------------------------------------
________________
(૩૨
આગમત ભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગૂ દર્શન એમ માનવામાં કશું બાધકપણું નથી.
અથવા તે આટલી બધી સવિસ્તર ચર્ચા વડે શું ! નિશંક પણે ગ્રહણ થાય તે તત્વાર્થ પદને બીજે જ વિગ્રહ કહેવામાં આવે છે. -
તા થનાં ચાર = ત વડે અર્થોનું પ્રદાન તે તત્વાર્થ શ્રદ્ધાન.
આ કથન પણ અર્થની અપેક્ષાવાળું છે, ત્રણ પદને તૃતીયા તપુરુષ સમાસ ઘટી શક્તા જ નથીઅહીં આ પ્રમાણે સમાસ કરે.
છઠ્ઠા પદાર્થોનું શ્રદ્ધાન તે શ્રદ્ધાનં તરત શ =તરવા છતા ભાષ્યકાર મહારાજાએ ભાષ્યમાં જે “a” પદ આપેલું છે, તે અન્ય પક્ષ જણાવવા માટે આપેલું છે,
એટલે કે સરકાર સનાં કાન એ પ્રમાણે તત્વ અને અર્થ પદને કર્મધારય સમાસ કરી તત્ત્વાર્થને શ્રદ્ધાન પદની સાથે પછી તન્દુરુષ સમાસ કરે. અથવા હમણાં જ ઉપર જણાવ્યા મુજબ ગણનાં કારં એ પ્રમાણે પ્રથમ પછી તપુરુષ સમાસ કરી, પછી સરર કાનમ્ એ પ્રમાણે તૃતીયા તપુરુષ સમાસ કરો.
અર્થાત્ તત્વ વડે જ્યાં અર્થોનું પદાર્થોનું શ્રદ્ધાન હેય ત્યાં સમ્યગ દર્શન છે. એ લક્ષ્ય જણાવ્યું.
હવે આ જ વસ્તુને ભાષ્યકાર સ્વયં ભાવાર્થ જણાવે છે, “રન અર્થશાવ' એમાં જે સન પદ છે. તેનો અર્થ છે પ્રમાણે જે વસ્તુ રહેલી હોય તે પ્રમાણે તે વસ્તુનું શ્રદ્ધાન, પરંતુ વિપરીતપણે નહિં અને તે પણ માતા-પિતા વિગેરેની દાક્ષિણ્ય તેથી નહિં, એટલે નાનું બાળક માતાની સાથે દેરાસર દર્શન
Page #115
--------------------------------------------------------------------------
________________
૩૩
પુસ્તક-૨ જું કરવા જાય, ત્યારે માતા નમસ્કાર કરે, એટલે બાળક પણ નમસ્કાર કરે, તે પ્રમાણે એઘથી નહિં, પરંતુ પિતાની સમજ પૂર્વક છવાછવાદિ પદાર્થોનું શ્રદ્ધાને તેનું નામ સમ્યગ દર્શન છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જીવાજીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન તે પણ સંદિગ્ધ નહીં, પણ નિશ્ચિત એટલે કે સર્વજ્ઞ ભગવંતોએ કેવળજ્ઞાનવડે જીવાજીવાદિ પદાર્થો જે પ્રમાણે જોયા છે, તે તે પ્રમાણે જ છે એમ ચોક્કસ શ્રદ્ધાન હોય તેનું જ નામ સમ્યગદર્શન છે. તન એ પદને અર્થ યથાવસ્થિત વસ્તુ વિષયપણે એ પ્રમાણે કરો, અથવા ભાવથી અર્થાત્ ઉપર જણાવ્યા પ્રમાણે સ્વ પ્રતિપત્તિથી શ્રદ્ધાન એ પ્રમાણે કરે.
આ પ્રમાણે તરવાનાં પાનાં દાન અને સરવેન જન છા એ બંને પ્રકારના સમાસની કલ્પના જણાવીને હવે સૂત્ર સંબંધી અવયવાર્થ જણાવે છે.
આ વિપરીત ભાવ વ્યવસ્થિત એટલે કે સર્વજ્ઞની દષ્ટિએ જે પ્રમાણે જે પદાર્થોના ભાવ જોવાયા છે, તે પ્રમાણે જે હોય તે જ જીવાજીવાદિ પદાર્થો છે. સામાન્યતઃ સર્વ દર્શનકારે જીવાજીવાદિ પદાર્થો તે માને જ, પરંતુ તે પદાર્થોના લક્ષણોમાં વ્યભિચાર હોય છે, પદાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યગદર્શનને અંગે જે જીવાજીવાદિ પદાર્થો માનવાના છે તેમાં જીવ તે જ કહેવાય કે જેનું ઉપગ એ લક્ષણ છે, જેની સવિસ્તર વ્યાખ્યા ૩પ-૪ળા લીઃ એ સૂત્રથી પ્રારંભીને કરવામાં આવશે.
ભાષ્યની પંક્તિમાં ત પ રા: એ વાકયમાં તરવાર ના સ્થાને સર્વનામસંસક તે પદ વાપર્યું છે, તે તે તત્વ શબ્દ નપુસંક હેવાથી તે ન થતાં તાનિ થવું જોઈએ, છતાં તે એમ પુલિંગ નિર્દેશ ભાગકારે જે કર્યો છે, તે જ એ પુલ્લિંગ છે અને તે પદને તેનું વિશેષણ કરવું છે, તે કારણથી તે એ પ્રમાણે જ પુલ્લિંગ નિર્દેશ કરવામાં આવે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
આગમત જીવાજીવાદિ પદાર્થોનું શ્રદ્ધાને તેનું નામ સભ્ય દર્શન કહેવું છે, તેમાં શહાનપદને અર્થ ભાષ્યકાર પોતે જ કરે છે. બ્રાન પ્રાણવાન અર્થાત્ ઘન એટલે તારાઘરાવના નિમિત્તલ ગઢવાન ઘા તદાવરણીય (દર્શન મેહ અથવા મતિજ્ઞાનના અપાયાંશની અપેક્ષાએ મતિજ્ઞાનાવરણીય) ના ક્ષેપશમાદિ વડે કિવા વિચારનું જ્ઞાન વડે શ્રત વિગેરે સંબંધી વિચારણા કરી “આ વસ્તુ આ પ્રમાણે જ છે,” ઈત્યાકારક રૂચિરૂપ આત્માની વૃત્તિ તેનું નામ પ્રત્યયાધારણ કહેવાય
શંકા –ભાષ્યમાં તન વાર્થના” એમાં અર્થ પદની પછી વિભક્તિ કરેલી છે, તે આગળ ભાષ્યકાર મહારાજ એ અર્થ પદની જગ્યાએ જ વપરાયેલ તેનુ પદમાં ષષ્ઠી વિભક્તિને પ્રયોગ ન કરતાં સપ્તમી વિભક્તિને પ્રવેગ શા માટે કરે છે?
સમાધાન કેટલાક અર્થોમાં પછી અને સપ્તમી બંને વિભક્તિ વપરાય છે, તે જણાવવા માટે પ્રથમ અર્થ પદની ષષ્ઠી વિભક્તિ જણાવવા છતાં તેવુ માં સપ્તમી વિભક્તિ જણાવવામાં આવેલ છે. જેમ કે શિરે તાવ ઉત્તર તરવા ન પર્વતના ઝાડો અથવા પર્વતમાં ઝાડે, કે જેના અવયે હેય તે તેમાં હોઈ શકે છે, એ પ્રમાણે અહીં પણ જે જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન છે, તે શ્રદ્ધાન જીવાદિક વિષય હોઈ શકે જ છે, અને તે અપેક્ષાએ વિષય સપ્તમી સુખેથી થઈ શકે છે,
આ પ્રમાણે તearદા એ પદનું વિવરણ કરીને સમ્યગ્ર દર્શન પદનું પ્રથમ વિવરણ કરેલું હોવાથી આ સમ્યગ્ગદર્શન કઈ પણ આત્મામાં (પિતાના આત્મામાં પણ) ઉત્પન્ન થયું હોય અને તે બીજી વ્યક્તિ જાણી શકે તેવા પ્રકારનું લિંગ ભાવાર્થથી કહેવામાં આવે છે.
કોઈ પણ વાક્યને વાગ્યાર્થ, મહા વાકયાર્થ અને ભાવાર્થ (અદંપર્ય) એમ ત્રણ પ્રકારે અર્થ હોય છે. ' ,
Page #117
--------------------------------------------------------------------------
________________
૩૫
તાત્પર્ય એ છે કે-લક્ષણ બે પ્રકારનું હોય છે, એક સ્વરૂપ લક્ષણ અને બીજું ઓળખવા માટેનું લક્ષણ, અગ્નિમાં દાહ
તા એ સ્વરૂપ લક્ષણ છે. અને ધૂમ એ ઓળખવા પુરતું લક્ષણ છે, ઉપર મુજબ શ્રદ્ધાન એટલે પ્રતીતિ પૂર્વક અવધારણ છે, તે સ્વરૂપ લક્ષણ છે, અને આગળ જેનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે પ્રમાદિ સમ્યક્ત્વને ઓળખવાના લિંગે છે, તે કારણથી પ્રશમ સંવેગાદિ લિંગે કહેવામાં આવે છે.
તેમાં પ્રથમ એટલે ક્રોધના પશમ વિગેરેથી દેશનું નિમિત્ત હોય અથવા ન હોય તે પણ ક્ષમાને પરિણામ. | સંવેગ એટલે નરકાદિગતિમાં પરિભ્રમણની વિચારણુને અંગે ઉત્પન્ન થયેલ ભય. - નિર્વેદ એટલે દેવાદિક સુખમાં પણ દુઃખ બુદ્ધિ માની માત્ર મોક્ષની જ અભિલાષા કરે. (સંવેગ અને નિર્વેદના, લક્ષણોને વિપર્યાસ પણ વેગશાસ્ત્રમાં કહ્યો છે, જે નિર્વેદનું લક્ષણ તે સંવેગનું મનાય છે અને સંવેદનું લક્ષણ નિર્વેદનું માનવામાં આવ્યું છે.
અનુકપ્પા એટલે દુઃખી છે ઉપર કરૂણાબુદ્ધિ
આસ્તિક્ય એટલે જીવ છે, જીવ નિત્ય છે, કર્મને કર્તા છે, ભક્તા, મેક્ષ છે અને મોક્ષના ઉપાય છે આહ્યું શ્રદાન હોય તે આસ્તિકાય.
અહીં લોકિક વ્યવહારમાં શક્તિ ઘારિ-વતિશેર સરિતા: રમણ પારિતાર એ પ્રમાણે અર્થ કરવાનું નથી, કારણ કે અભવ્ય પણ પારલૌકિક દેવભવાદિના પૌગલિક સુખની. ઈચ્છાથી દ્રવ્ય ચારિત્રનું આરાધન કરનારા હોય છે. અને પરભવને માનનારા હોય છે તે તેમને પણ આસ્તિક કહેવા પડશે. માટે લૌકિક આસ્તિય અહીં માનવાનું નથી.
તેમજ જીવાજીવાદિ પદાર્થોનું સામાન્યતઃ શ્રદ્ધાનરૂપ આસ્તિય પણ અહીં લેવાનું નથી, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે જીવ છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૩૬
આગમત જીવ નિત્ય છે, કર્મને કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાય છે. આ જાતની શ્રદ્ધારૂપ આસ્તિક લેવાનું છે.
આ પ્રશમ, સંવેગ, નિવેદાદિ લક્ષણનું પ્રગટપણું તે જ તેનું ચિન્હરૂપ લક્ષણ છે તે તત્વાર્થ શ્રદ્ધાનાત્મક સમ્યમ્ દર્શન છે.
આવા પ્રકારના લિંગે યુકત જે તત્ત્વાર્થ શ્રદ્ધાને તેનું નામ સમ્યગદર્શન હેઈ શકે, પરંતુ મુખેથી કહેવા પુરતું જ અહીં તત્વાર્થ શ્રદ્ધાન લેવાનું નથી.
અહીંથી હરિભદ્રસૂરિ પિતાને સ્વતંત્ર અભિપ્રાય પ્રગટ કરે છે. પ્રમાદિ સર્વલિંગોથી યુક્ત જે તત્વાર્થ શ્રદ્ધાન હોય તે તે નૈશ્ચયિક સમ્યકત્વ છે. મra mara ji gas “જે મુનિપણું છે તે જ સમ્યગ દર્શન છે. ઈત્યાદિ વચન વિષયવાળું અર્થાત્ કારક અને રેચક-દીપક ત્રણ સમ્યક્ત્વમાં જે અપ્રમત્ત ભાવનું કારક સમ્યક્ત્વ છે, તે જ વસ્તુતાએ નિશ્ચયિક સમ્યકત્વ છે. અને આસ્તિક્ય, અનુકંપાદિ પાંચ લિંગોમાંથી કોઈપણ એક લિંગ હોય તે તે વ્યવહારિક સમ્યફત્વ એટલે તે ચોથા-પાંચમા છઠ્ઠા ગુણસ્થાનક યંગ્ય સમ્યકત્વ છે.
ભાષ્યકાર મહર્ષિએ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યતા એ કમ રાખે છે છતાં ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ સહિતના રચતરંજગુરુ એમ કહીને પ્રથમ જે આસ્તિય રાખ્યું છે, તેનું કારણ એ છે કે આસ્તિક્યાદિલિંગે પ્રાયઃ પશ્ચાનુ પૂવ વડે જ ઉત્પન્ન થાય છે.
અર્થાત્ સર્વથી પ્રથમ આસ્તિકય હોય તે જ અનુકંપા હેઈ શકે, આસ્તિકય અને અનુકંપા હોય, તે જ નિર્વેદ હોઈ શકે. આસ્તિક, અનુકંપા અને નિર્વેદ હોય તે જ સંવેગ, ઘટી શકે.
આ વસ્તુ વિચાર કરતાં પણ ખ્યાલમાં આવે તેવી છે કારણ કે જ્યાં સુધી જીવ છે, નિત્ય છે, કર્મને કર્તા-ભોક્તા છે, મિક્ષ છે, તેના ઉપાય છે. આ છ વસ્તુના અસ્તિત્વ સંબંધી શ્રદ્ધાન ન થાય
Page #119
--------------------------------------------------------------------------
________________
૩૭
પુસ્તક ૨ જું ત્યાં સુધી અનુકંપા કિવા શમ, સંવેગાદિ કેઈપણ રીતે ઘટી શકવાના. નથી અને કોઈ વ્યક્તિમાં તેવા પ્રકારના શમ-સંવેગ જેવા ચિન્હો જણાતા હોય પરંતુ તે જે આસ્તિકય વિનાને હોય તે તે વસ્તુતઃ શમ, સંવેગાદિ રૂપ જ નથી.
આ ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે શમ, સંવેગ, નિર્વેદ. અને અનુકંપા એ ચારમાંથી ભલે કોઈ પણ એકાદ ચિન્હ હોય પરંતુ જે આસ્તિકય સાથે હોય તે જ તે સમ્યગદર્શનનું કારણ બને છે. આસ્તિકય વિના સમ્યગ્દર્શન કઈ રીતે ઘટી શકતું નથી.
આ વસ્તુને વધુ સ્પષ્ટ કરવા ટીકાકાર મહારાજ સ્પષ્ટ જણાવે છે કે ન મર્થતા ઈત્યાદિ
જેઓને જિનવચન ઉપર પ્રતીતિપૂર્વક અવધારણ નથી. અર્થાત્ શ્રદ્ધાન નથી તેઓને પરમાર્થથી અનુકંપા વિગેરે ઘટી શક્તા જ નથી.
અહીં કદાચ એમ થશે કે પ્રથમ, સવેગાદિ ઉત્પત્તિ કમની અપેક્ષા છે આસ્તિક્યને જે પ્રથમ નંબર છે તે ભાષ્યકાર મહાર્ષિએ આસ્તિયને પ્રથમ ન મુકતાં પ્રશમને કેમ પ્રથમ મુકયું? તે એ બાબતમાં સમાધાન થવું જોઈએ કે-ઉત્પત્તિ કમની અપેક્ષાએ યદ્યપિ આસ્તિય લિંગ સર્વથી પ્રથમ ઉત્પન્ન થાય છે, તે હોય તે જ અનુકંપાદિ આવી શકે છે, પરંતુ પાંચલિંગમાં સર્વથી ઉત્તમ લિંગ જે કોઈપણ હોય તે તે પ્રશમ છે એ જણાવવા માટે ભાષ્યકારે પ્રશમને પ્રથમ નંબર આવે છે. ટીકાકારે પણ એ જ બાબત “ઘામrો થાતુ થor pઘાનિ' એ પંક્તિથી સ્પષ્ટ કરેલ છે.
શંકા –તમે તત્વાર્થ શ્રદ્ધાન સ્વરૂપ સમ્યગ્ર દર્શન કહો છે, અર્થાત્ જીવાજીવાદિ પદાર્થોનું શ્રુતાદિના આલેચન પૂર્વક અવધારણ હોય ત્યાં જ સમ્યગૂ દર્શન હેય. એવું ઉપર કહેવામાં આવેલ છે, જે એ વસ્તુ એ પ્રમાણે જ હોય તે જિનવચનના.
Page #120
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમત અજાણ જેને મતે ન આવડવાથી ગુરુ મહારાજાએ ફી અને મા તુજ એવા બે પદો જ આપેલા છે, તે બે પદો પણ જેને આવડતા નથી. અને તે બે પદને સ્થાને માષ તુષ એમ બેલ વાથી જેનું નામ પણ માપતુષ મુનિ તરીકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, તેવા માસતુષ મુનિ સરખાને તે જીવાજીવાદિ પદાર્થોનું અજ્ઞાનપણું હોવાથી પ્રત્યાયાધારણ રૂપ તત્વાર્થ શ્રદ્ધાન હોય જ નહિં, અને તે ન હોય, તે અત્યાર સુધીના કથન પ્રમાણે સમ્યગ દર્શન પણ તેમને ન હોઈ શકે. જ્યારે સિદ્ધાંતકાએ માષતુષ મુનિને સમ્યકત્વ તે માન્યું છે, પરંતુ સાધુપણું-ચારિત્ર પણ માનેલું છે. તે તે કેમ બને?
સમાધાન -જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તેવાઓને અજ્ઞાન હોય છે, પરંતુ સમ્યગદર્શનથી વિપરીત રૂચિમાં કારણભૂત છે મિથ્યાત્વ મેહનીય તેના ક્ષપશમથી તે આત્માને મિથ્યાત્વ મેહનીયના ઉદયને અભાવ છે. અને આ પ્રમાણે મિથ્યાત્વ મેહના ઉદયને અભાવ હોવાથી. તેવા આત્મામાં જે યત્કિંચિત્ પણ જાણપણું છે, તેમાં સાચી જ શ્રદ્ધા છે. જેટલું જાણપણું છે, તેટલામાં યથાર્થ સાચી શ્રદ્ધા હેવાથી જ જે વસ્તુનું જાણપણું નથી. તેમાં પણ અનાબાધ યથાપ્રવૃત્તિ હોવાથી, તેની અપ્રતિહત શક્તિ છે. અર્થાત્ નહિં જાણેલા પદાર્થોમાં પણ તેની પ્રવૃત્તિ તે યથાર્થ જ હોય છે. - આ કારણથી જ પંડિત પુરૂષ જે માગની દેશનાને અનુસરવાવાળા હોય અને અસગ્રહ રહિત હોય તેને જ સમ્યગદષ્ટિ કહે છે.
તત્વાર્થનું પ્રત્યયાધારણ રૂપ પ્રદાન છે કે નહીં. પરંતુમાસનાનુસારીપણું તેમ જ અસરગ્રહ-રહિતપણું આ બે બાબત હોય, તે તે આમ અવશ્ય સભ્યદર્શનવાળે કહેવાય છે. . . .
. .
Page #121
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૨ જુ
આ કથનથી માસતુષ મુનિ તેમજ તેમના સરખા બીજા મહાત્માઓને કદાચ જીવાજીવાદિ પદાર્થોનું આલેચન પૂર્વક તત્વાર્થ શ્રદ્ધાન ન હોય, તે પણ સમ્યમ્ દર્શન હવામાં કશે વિરોધ નથી. અર્થાત્ સમ્યક્દર્શન જરૂર છે, અને સાધુપણું પણ છે.
પ્રશ્ન :-જ્યારે માર્ગદશનાનુસારીપણું, તેમ જ અસંગ્રહ રહિતપણું એ સમ્ય લક્ષણ છે. તે પછી અત્યાર સુધી “તાર્થઅાનં સ નં “થનાં પ્રાણાવદારશં' આ બધું સૂત્રકાર-ભાષ્યકારને કહેવાની શી જરૂર પડી !
ઉત્તર :-જ્ઞ (જાણવાળા) પુરૂષની અપેક્ષાએ જ “તરાર્થશ્રદ્ધા સાર” એ સૂત્રની રચના હોય. તેમ સંભવ છે, એટલે કે જેઓ જીવાજીવાદિ પદાર્થોને જાણતા હોય, તેવાઓને તે મૃતાદિ આચના પૂર્વક અવધારણ હોય, તે જ સમ્યગદર્શન છે. અન્યથા નથી. અને જેઓને જીવાજીવાદિ પદાર્થોનું જ્ઞાન નથી. તેવાઓ માટે ભલે કૃતાદિ આચના પૂર્વક શ્રદ્ધા ન હોય, પરંતુ માર્ગદેશનાનુસારપણું તેમ જ અસદ્ગહરહિતપણું આ બે હોય, એટલે અવશ્ય સમ્યકત્વ હોય છે.
આ રીતે જ્ઞ-અને અજ્ઞ માટે જુદા જુદા લક્ષણે માનવા ઉચિત લાગે છે..
અજ્ઞ માટેનું લક્ષણ જ્ઞ--અજ્ઞ બનેમાં વ્યાપક થઈ શકે તેવું છે. પરંતુ જ્ઞ માટેનું તત્વાર્થ શ્રદ્ધાન રૂપ લક્ષણ તે વ્યક્તિઓમાં જ ઘટી શકે છે, બીજા માટે ઘટી શકે તેવું જણાતું નથી.
પ્રશ્ન:-કઈ વખતે કઈ તથા પ્રકારના આત્મામાં દેશનાનુસારિત્વ તથા અસદ્ગહરહિતત્વ એ બંને જોવામાં આવતા હોય. પરંતુ ગુરૂની પરતંત્રતાને અંગે અસદ્ગહ ભાવનું શ્રદ્ધાન થતું હોય, એટલે કે કઈ બાબતમાં ગુરૂ ગ્રહી બની ગયા છે, મને યર્થ વસ્તુને અન્યથા પ્રરૂપે છે, ગુરૂના ઉપર શિષ્યને સંપૂર્ણ વિશ્વાસ હોવાથી, ગુરૂ જે પ્રમાણે કહે છે. તે પ્રમાણે
Page #122
--------------------------------------------------------------------------
________________
૪૦
આગમત શિષ્ય માનતે હોવાથી, ભલે ગુરૂને અસદ્ગહ નથી. છતાં ગુરૂના વિશ્વાસે અસદ્દભાવનું શ્રદ્ધાન થાય છે, તેવા પ્રસંગે તેવા આત્માએને અંગે સમ્યક્ત્વ માટે શું સમજવું!
ઉત્તર :-આ બાબત ઉત્તરાધ્યયન ચતુરંગી અધ્યયનની પાછળ ટીકામાં તથા કમ્મપયડી ઉપશમના કરણમાં ચર્ચા વામાં આવી છે, પરંતુ બારીકાઈથી વિચારણા પાછળ ટીકાકાર માર્ગદેશનાનુસારપણું, અસગ્ગહરહિતપણું, એ બંને હોવા છતાં ગુરૂ-નિયેગથી પણ અસલ્ફાવના શ્રદ્ધાનથી, સમ્યક્ત્વ ચાલ્યું જવાનું જણાવે છે.
જ્યારે કર્મપ્રકૃતિ ટીકાકાર ગુરૂ નિવેગે અસદ્ ભાવના શ્રદ્ધાનમાં સમ્યગૂ દર્શન ચાલ્યું જતું નથી, તેમ કહે છે.
તે બંને સ્થળો બારીકાઈથી વિચારવામાં આવે, તે બંને બાબતે સ્પષ્ટ થાય તેમ છે. * તત્ત્વ દષ્ટિએ વિચારતાં આ પ્રમાણે લાગે છે-કે જે બાબત શાસ્ત્ર-સિદ્ધાંતમાં, પ્રતિપાદિત ન હય, દાખલા તરીકે માંડલીના સાત અબેલ, કઈ પરંપરા આંબેલ કરવાનું જણાવે છે, કેઈ એકાસણવાળી પરંપરા છે, આવી અથવા તે એક સમયમાં બે ઉપયોગની બાબત કે જેને અંગે શાસ્ત્રમાં સ્પષ્ટ અક્ષરો ન હોય.
જિનભદ્રગણુજીની પરંપરાવાળા તેમના મત પ્રમાણે માને, મલ્લવાદીજીના મતવાળા તે પ્રમાણે માને અને સિદ્ધસેનજીના મતવાળા તે પ્રમાણે માને, તે તેમાં સમ્યક્ત્વને બાધ નથી.
પરંતુ જે બાબતને અંગે શાસ્ત્ર પ્રતિપાદિત અક્ષરે મળી આવતા હોય, છતાં ગુરુ નિવેગથી અસદુભાવનું શ્રદ્ધાન હોય, તે ત્યાં મિથ્યાત્વ લાગે જ છે.
આ પ્રમાણે માનવું ઉચિત લાગે છે. સર્વ જિને વિહત
(
Page #123
--------------------------------------------------------------------------
________________
રિમાળામુનો
ક
વીર નિ. સં.
૨૫૦૧ આગમ દ્વારકશ્રીર સ્વર્ગવાસ .
સ્મૃ. ૨૫ વર્ષ-૧૦
- ~- ~
T વિક્રમ સં. વિવિંs fસારિત ૨૦૩
3 વૈશાખ જૈનપ્રતિમા–ચત્યની 1
પુસ્તક મહત્તા રે ૩
દરેક આર્ય કે અનાર્યવર્ગ પોતપોતાના દેને અંગે દેવગૃહ એટલે દેરૂં કે દેરાસર કે મંદિર વગેરે શબ્દોથી માનનારો હોય છે.
સામાન્યરીતે કેઈપણ આસ્તિકવર્ગ પિતાના મતને પ્રવર્તાવનાર કે પ્રકાશનારને સર્વોત્તમ વ્યક્તિ તરીકે દેવને માનનાર શિવાય હેતે નથી. અને એ પણ સર્વ–આસ્તિકવર્ગની માન્યતા એક સરખી છે કે સર્વકાળ એટલે ધર્મ પ્રવૃત્તિ એટલે વખત થાય તેટલે બધે વખત દેવની હયાતી આ જગત ઉપર હોતી નથી અને હેય પણ નહિ.
વળી જેવી રીતે કાલાન્તરની અપેક્ષાએ દેવની સર્વકાળ હયાતી હેવી સંભવિત નથી–તેવીજ રીતે દેવની હયાતીની વખતે પણ સર્વક્ષેત્રમાં દેવની હયાતીને સંભવ પણ હોતો નથી, કદાચ કઈ દેવ તરીકે ગણાયેલું કે મનાયેલું સ્વરૂપ વૈક્રિય છે તેવી ચમત્કારિક શક્તિ દ્વારા અનેક સ્થાને પિતાના સ્વરૂપમાં પિતાનાં દર્શન દઈ શકે એમ
આ. ૧-૭
Page #124
--------------------------------------------------------------------------
________________
આગમત માનીએ, તે પણ તેવી ચમત્કારિક શક્તિને હરેક વખતે અને હરેક ક્ષેત્ર માટે ઉપગ હેય નહિ અને હવે સંભવિત પણ નથી.
તેથી દેવતત્વને માનનારા દરેક આસ્તિક વર્ગને તે શું? પરંતુ આર્ય અને સ્વેચ્છ તરીકે ગણાતા જનસમૂહને પણ દેવગૃહ એટલે દેવસ્થાન માનવાની જરૂર પડેલી છે, અને તે પ્રમાણે સર્વજોએ માનેલ પણ છે. . જે. કે દેવગ્રહો અને દેવસ્થાને સ્થાપવામાં આવ્યા પછી તેમાં કેટલાકેએ માત્ર દેવની આરાધના કે દેવની પૂજાની મુખ્યતા ન રાખતાં માત્ર પ્રાર્થનાની અને દેવની મહેરબાની ચાહવાની મુખ્યતા રાખેલી હોય છે, અને તેથી તે વર્ગ પિતાના ધ્યેયની મુખ્યતા ન રાખતાં દેવની મૂર્તિના અપલાપને માટે એટલે સુધી બકવાદ કરવાને તૈયાર થાય છે કે– ... દેવ તે ચેતનામય છે અને મૂર્તિ જડતામય છે, દેવ તે સર્વ શક્તિમય છે અને મૂર્તિ શક્તિ રહિત છે, દેવ જ્યારે સ્વ-પ્રતિષ્ઠિત છે. ત્યારે મૂર્તિ પર-પ્રતિષ્ઠિત છે, માટે મૂર્તિને દેવ તરીકે માની શકાય નહિ.
પરન્તુ એવા કુતર્કો કરનારા કે કુવિકલ્પ જાહેર કરનારા તેમજ અવિચારી બેલનાર મનુષ્યને એ વિચાર નથી આવતે કે-જેઓને તમે ઈશ્વરના દૂત તરીકે કે ઈશ્વરના પુત્ર તરીકે કે ઈશ્વરના અવતાર તરીકે માને છે–તેઓ મૂર્તિમંત શરીરવાળા હતા કે કેમ?
જે તેઓ શરીરવાળા હાઈને મૂત્તિમંત હતા, તે તેનું પ્રતિબિંબ હોય કે નહિં? ચેતનાવાળા હતા કે નહિં? તેઓ માબાપથી જન્મેલા હતા કે માબાપ વગરજ જન્મેલા હતા? જ્યારે તેઓ ચેતનવંત હતા, મૂર્તિમંત હતા, માબાપથી જન્મેલા હતા, તે પછી તેઓને માનવા એ જે વ્યાજબી હોય તે પછી તેમની મૂર્તિની માન્યતા કેમ વ્યાજબી ન હોય?
Page #125
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩
વળી જે તેઓ ઈશ્વરના પ્રતિનિધિ છે, તે તેમના ઉપદેશેઆચરણમાં વિસંવાદ કેમ?
માટે ચેતનવંત પ્રભુની જડમૂર્તિ ન હોઈ શકે આ જાતના કુતર્કનું મહત્ત્વ નથી.
વળી કેટલાક આપણે જ ભાઈઓ શા-સિદ્ધાંતના નામે સ્થાપના નિક્ષેપની પૂજ્યતા-આરાધ્યતામાં વાંધો ઉઠાવે છે. પૂજામાં હિંસાની ભડક બેસાડે છે,
હકીક્તમાં તે લેકોનું આગમીય પરિભાષાનું સદંતર અજ્ઞાન છે.
વળી તેઓ જે અર્ધસત્ય કે ભ્રામક તેમજ એક પક્ષીય દલીલેની રજૂઆત જે વર્ગ આગળ કરે છે તે વર્ગ સંપૂર્ણ અજ્ઞાનથી ભરેલે હોવાને લીધે ભગવાન જિનેશ્વર-મહારાજના જન્મ કલ્યાણકની વખતે મેરૂ ઉપર થતા અભિષેક, ભગવાન જિનેશ્વર-મહારાજના કેવળજ્ઞાનની વખત થતી સમવસરણની રચના અને તે જ સમવસરણમાં પૂર્વબાજુ બીરાજેલા ભગવાનના સરખી બાકીની ત્રણ દિશામાં બીરાજમાન થતી મૂર્તિઓ અને યાવત્ ભગવાનના નિર્વાણ પછી પણ તેમને થયેલે નિર્વાણ કલ્યાણકને ઓરછવ એ વિગેરે વસ્તુઓ તે અજ્ઞાની લેકે જાણતા પણ ન હોય. જાણે પણ નહિ. અને તેથી તે મૂર્તિને ઉડાવનાર કુકવાદી જેનાભાસ ષધારીને સાચી વાત કહી શકે નહિ.
તે કુતંકવાદીઓ પિતાના દીક્ષા-મહોત્સવ વિગેરે અને મરણ મહત્સવ તે હિંસામય છતાં પણ રેકતા નથી. માત્ર ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રજાને તેને રોકવા માટે હિંસાના નામનું એઠું ઉભું કરે છે, પરંતુ આસ્તિકવર્ગ ભગવાન જિનેશ્વર-મહારાજના ચૈત્યોને મહિમા સારી રીતે સમજી શકે છે અને સમજી શકે તેમ પણ છે, જેઓને તે મહિમાની વિશેષ જિજ્ઞાસા હોય, તેને તેની મૂર્તિ કરવા માટે નીચેના મુદ્દાઓ વિચારવાની જરૂર છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
આગમત
૧. અન્ય-દર્શનકાનું અને તેને માનનારાઓનું દેવતત્વને સ્કાય જે મન્તવ્ય થતું હોય, પરંતુ જૈનદર્શનનું અને તેને અને સરનારાઓનું તે સર્વકાળ એ મન્તવ્ય નિશ્ચિત છે કે –
હરેક આત્માએ વીતરાગ-દશા મેળવવા તૈયાર રહેવું એ સાધ્યનું પ્રાબલ્ય જૈનશાસનમાં એટલું બધું છે કે જેને વીતરાગપણું અને તેના ફળ સ્વરૂપ મેક્ષ મેળવવાની ઈચ્છા થાય તે ભવ્ય જ ગણાય. આ વીતરાગપણને જે કોઈ આદર્શ હોય તે તે માત્ર વીતરાગનું પ્રતિબિંબ છે.
એટલે જેઓને વીતરાગપણું ધ્યેય તરીકે હોય તેઓએ વીત. રાગના આદર્શ તરીકે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિનું ધ્યેયપણું રાખવું જોઈએ.
૨. ભગવાન જિનેશ્વર-મહારાજાઓનું શાસન સર્વકાળ સાધુમહાભાઓ દ્વારા ચાલ્યું છે–ચાલે છે અને ચાલશે, પરંતુ એ સાધુમહાભાઓ સકષાયી હોય, પ્રમત્ત હેય, રાગ-દ્વેષથી દોરાયેલા હેય, તેથી તેઓ માત્ર ઉપદેશ દ્વારા શાસનને પ્રવર્તાવી શકે, પરંતુ વીતરાગ પણાના ધ્યેય તરફ દેનાર જે કઈ નિર્દોષ આદર્શ હોય તે તે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ છે.
૩. એ વાત તે વાચકને ખ્યાલ વ્હાર નહિંજ હોય કે સાધુ-મહાત્માઓ દ્વારા શાસનની પ્રવૃત્તિ થઈને વીતરાગપણાનું ધ્યેય પ્રાપ્ત કરવાનો માર્ગ માત્ર કર્મભૂમિમાં, અને તેમાં પણ મુખ્યતાએ આર્યક્ષેત્રોમાં જ હોય છે, તેથી જે સાધુ-મહાત્માને ધર્મની જડ ગણવામાં આવે તે માત્ર કર્મભૂમિના આર્યક્ષેત્રો શિવાય અન્યક્ષેત્રોમાં ધર્મને અભાવ માનવે પડે, પરંતુ જે અલેકમ-ભવનપતિ વગેરેમાં, તિથ્થલેકમાં-સૂર્યચન્દ્રાદિક અસંખ્યદેમાં અને ઊર્ઘલેકમાં-સૌધર્મઆદિક દેવકના દેવતાઓમાં સમ્યકત્વાદિ ધર્મને સદ્દભાવ શાસ્ત્રકારોએ હમેશને માટે માન્ય છે, અને તે તે દેવતાઓમાં સર્વકાળે, સર્વ તીર્થકરોએ સમ્યગ્દષ્ટિ એવા દેને
Page #127
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ વર્ગ જણાવેલ છે, તે સમ્યગ્દષ્ટિ દેવતાવર્ગને પણ વીતરાગપણાનું ધ્યેય હેઈને વીતરાગના આદર્શરૂપ મૂર્તિની માન્યતા હોયજ છે.
(આ સ્થાને ધ્યાન રાખવું કે-કેટલાક મુગ્ધ મનુષ્યને ઠગવા માટે કેટલાક કુકવાદીએ “મૂર્તિપૂજા” એ દેવતાનું કર્તવ્ય છે, પણ મનુષ્યનું કર્તવ્ય નથી એમ પ્રલાપ કરે છે, પરંતુ તેઓએ સમજવું જોઈએ કે-શાસ્ત્રોમાં કેઈપણ જગો પર શ્રાવકને અંગે મૂર્તિપૂજાને નિષેધ નથી, એટલું જ નહિ, પરંતુ દ્રૌપદી, સુવર્ણગુલિકાનાં દષ્ટાંતથી તથા વિશાલાના સ્તૂપ અને આચારાંગમાં જણાવાયેલા શ્રાવકેના દેવકુલ અને દેવાયતનેથી શ્રાવકને પણ મૂર્તિપૂજાની કર્તવ્યતા સિદ્ધ થાય છે. અને આવશ્યકાદિ-સૂત્રોમાં સ્થાને સ્થાને તેના પાઠ નજરે પડે છે. પરંતુ દેવતાઓની પૂજાઓનું વધારે જે વર્ણન છે, તે તે માત્ર ભગવાન્ જિનેશ્વરદેવેની અતિશય પૂજ્યતા જણાવવા માટે જ છે.
તેથી જેમ ઘા નંગની ગાથામાં લેવા વિ જ ન વંતિ કહીને જેમ ધર્મની અધિકતા જણાવવામાં આવી છે, તેમ દેવતાઓના અધિકારેથી જિનેશ્વરેની અધિક પૂજ્યતા જણાવવામાં આવી છે.
શું તે કુતર્કવાદીઓ એમ માનવાને તૈયાર છે કે ધર્મપરાયણ લેકે માત્ર દેવતાથી જ આરાધાય, પણ મનુષ્યથી તે આરાધાય નહિં અને આરાધના કરવી જોઈએ પણ નહિં.
વળી શ્રુતજ્ઞાનને મહિમા દેખાડતાં રે નાગgauraમૂકાવવા તેમજ સેવા વનનિવારણ વગેરે પાડેથી શાસ્ત્ર એટલે શ્રતજ્ઞાન, તે માત્ર દેવેન્દ્ર અને નરેન્દ્રોને જ આરાધ્ય છે, પરંતુ તે સિવાય તે શ્રુતજ્ઞાન સામાન્ય મનુષ્યએ આરાધવું જોઈએ નહિ–એમ માનવા શું તૈયાર થાય?) - ૪ સમસ્ત જૈનદર્શનને અનુસરનાર જૈનવર્ગમાં મતભેદ વગર કઈપણ વ્યક્તિ માનને પાત્ર બની શકતી હોય તે તે માત્ર ભગવાન જિનેશ્વરે છે, તેથી બીજા સર્વ ધર્મસ્થાનો કરતાં ભગવાન જિનેશ્વર
Page #128
--------------------------------------------------------------------------
________________
આગમતા
મહારાજની મૂર્તિ જેમાં બીરાજમાન હોય તે જ સ્થાન સમગ્ર જૈનવર્ગને નિઃશકિતપણે અને અવરેષપણે માન્ય રહી શકે.
જુદાજુદા ઉપાશ્રયને અંગે. જુદી જુદી સંસ્થાઓને અંગે, જુદા જુદા મંડળને અંગે, જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા વર્ગની માન્યતા અને અમાન્યતા બન્ને થાય, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ અને ભગવાન જિનેશ્વર મહારાજને અંગે તે સર્વ જૈનીઓ અને જૈનધર્મને અનુસરનારાઓ વિરોધરહિતપણે અને એકસરખી રીતે માન્યતાની લાગણીવાળા હોય.
એટલે એમ કહીએ તે ચાલે કે સર્વ કાળ. સર્વ ક્ષેત્રે, સર્વ સ્થાને અને સર્વ વર્ગોમાં એક સરખી રીતે વીતરાગપણાનું ધ્યેય આદર્શદ્વારા પ્રવર્તાવનાર જે કઈ હોય તે તે ભગવાન જિનેશ્વર મહારાજની વીતરાપણાની મૂર્તિ છે.
(વાચકવર્ગે ધ્યાન રાખવું કે-વર્તમાનમાં કેટલાક પાખંડીયે ભગવાન જિનેશ્વર મહારાજના વીતરાગપણાના આદર્શની કિંમત પિતાના ગચ્છના, પોતાની પરંપરાના કે પિતાના સંઘાડાના પુતળાને ગોઠવીને બગાડે છે, કેમકે–વીતરાગપણના ધ્યેયથી ભગવાન જિનેશ્વર મહારાજની વીતરાગતામય મૂર્તિને દેખીને આત્માને ઉદ્ધાર કરવા જે તૈયાર થયેલ હોય છે, તેમાં તે પાખંડીઓના પુતળાઓ ખરેખર વિન કરનાર થાય છે, જો કે તે પાખંડીઓના ભક્તોને તે પુતળાં દેખી ઉ૯લાસ થાય તેને અસંભવ નથી, પરંતુ જેઓ તે પાખંડીઓને અનુસરનારા ન હોય અર્થાત તે પાંખડીઓને માનનારા ન હોય, તેવા ભગવાન જિનેશ્વર મહારાજના અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત જૈનશાસનને અનુસરનારાઓની ભાવનાદણિ અને પરિણતિને બગારનારા થાય છે, અને તેથી તે પાખંડીઓ પોતાના માનીતા પુતળાં દ્વારા શાસનના સાચા માર્ગનું સત્યાનાશ કહાડનારા થાય છે.
આ વાત છે કે વધારે ચર્ચાવા લાયક છે, છતાં આ તેનું મુખ્ય સ્થાન ન હોવાથી આટલેથી જ પતાવવી સારી છે.)
Page #129
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જું
૫ જે કે સામાન્ય રીતે સાધુ મડામાઓને આધારે જ શાસનનું પ્રવર્તવું થાય છે, પરંતુ સાધુ-ભગવંતોએ પ્રવર્તાવેલું ભગવાન જિનેશ્વર મહારાજનું શાસન ટકવાનું કેઈપણ સાધન હોય તે તે માત્ર ભગવાન જિનેશ્વર મહારાજનાં ચૈત્ય છે, એટલે વાચકે સમજવું જોઈએ કે-જે જે ક્ષેત્રોમાં જેમ જેમ ભગવાન જિનેશ્વર મહારાજના શાસનની અધિક અધિક પ્રવૃત્તિ થશે, તેમ તેમ વીતરાગતામય આદર્શને ધારણ કરનાર ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિઓની સ્થાપના પણ અધિકાધિક થશે.
આ કારણથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને નગરના વર્ણનેના અધિકાર ભગવાન જિનેશ્વર મહારાજના ચૈત્યનાં જૂથે જણાવવામાં આવેલાં છે.
આ ઉપરથી સમજાશે કે ભગવાન જિનેશ્વર મહારાજ શાસનની સ્થાપના કરે, સાધુમહાત્માએ તે શાસનને પ્રચાર કરે, પરંતુ તે શાસનના ધ્યેયની અવિચળતા રાખીને શાસનને ટકાવનાર જે કંઈ પણ હોય છે તે માત્ર વીતરાગને આદર્શરૂપ ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ છે.
આ વાતને સમજનારો એ વાત સહેજે સમજી શકશે કે–ભગવાન મહાવીર મહારાજના વખતમાં પણ શ્રેણિક મહારાજા સરખા ક્ષાયિક સમ્યકત્વને ધારણ કરનારાના પુત્ર અભયકુમાર કે જેઓ આખા જૈનવર્ગમાં બુદ્ધિના નિધાન તરીકે પ્રસિદ્ધ છે, તેવા શ્રી અભયકુમારે અનાર્યક્ષેત્રમાં ઉપજેલા નરને જૈનધર્મ પમાડવા માટે એટલે વીતરાગના શાસનમાં લાવવા માટે બીજું પુસ્તક-રજોહરણ ન મોકલતાં ભગવાન રાષભદેવજીની મૂર્તિ કેમ કલી?
આ ઉપરથી એ વાત તે નિર્વિવાદ સિદ્ધ થાય કે--ક્ષેત્રાન્તરે, કાલાંતરે, ભુવનાંતરે કે કાન્તરે વીતરાગતાનું ધ્યેય ઉત્પન્ન કરનાર અને વીતરાગતાના માર્ગની જિજ્ઞાસા ઉત્પન્ન કરી વીતરાગ ભગવાનને માર્ગને મેળવી આપનાર અપૂર્વ અને અજોડ એવું જો કેઈપણ સાધન હોય તે તે માત્ર ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ જ છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
આગમત કે ભવિષ્યકાળના ઈતિહાસને શોધનારાઓ જે જૈનશાસનનું ધ્યેય
જૈનશાસનની મહત્તા, જૈનશાસનને પ્રચાર અને જૈનશાસનની જાહેર : જલાલી જાણવા અને જણાવવાને સમર્થ થઈ શકશે તે તે માત્ર ! ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિઓ અને તેમના ચૈત્યના આધારે થઈ શકશે.
ઉપરની હકીક્ત વિચારનાર મનુષ્ય-વીતરાગપણના આદર્શવાળી “ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ અને તેને બીરાજમાન કરવાનું
સ્થાન જે ચૈત્ય-એ બેને મહિમા સમજ્યા સિવાય રહેશે નહિ. અને જો તે મહિમા સમજવામાં આવશે, તે કેઈપણ પ્રકારે તે મનુષ્ય મૂર્તિ અને ચૈત્ય તરફ આદરભાવની નજર કર્યા સિવાય રહેશે નહીં.
હા...
દિકક્ષ..મા....ના તાત્વિક પદાર્થોની છણાવટવાળું અર્થગહન, ગંભીર, 3 આગમિક પદાર્થોના વિવેચનથી ભરપૂર આગમ જેત”
નું સંપાદન કરી દેવ-ગુરુકૃપાએ અધિકારી તત્વજિજ્ઞાસુઓ સમક્ષ રજુ કરવાને સલ્બયત્ન દશ વર્ષથી ચાલુ છે. - આ સંપાદનમાં પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીના આશયથી વિરુદ્ધ અગર જિનશાસનની મર્યાદાથી વિપરીત કંઈ થયું હોય તે સર્વ બદલ... હાર્દિક શુદ્ધિ સાથે. મિ..ચ્છા...મિ-૬ ...ક...ડું
[ સંપાદક)
Page #131
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૩
છે ત્યાગધર્મની મહત્તા છે
(૨)
[પૂજ્યપાદ, બહુશ્રત, ગીતાર્થ સાર્વભૌમ આગમેદારશ્રીએ તત્વદષ્ટિથી ત્યાગધર્મને મહિમા વિ. સં. ૧૯૮૯માં ટૂંકા નિબંધરૂપે લખેલ, જે યથાર્થ દષ્ટિથી તત્વ રૂચિવાળા છ માટે ખૂબ જ મનનીય હાઈ સુધારાવધારા સાથે અહીં જિજ્ઞાસુ જેના હિતાર્થે રજૂ કરાય છે.
ત્યાગની સર્વોપરિ શ્રેષ્ઠતા સ્વભાવતઃ સિદ્ધ છે–પ્રસિદ્ધ છે, જગતભરમાં મચી રહેલા કલહમાં કારણભૂત ત્યાગને અભાવ, એટલે કે રાગ-દ્વેષને સદ્ભાવ છે.
ચિત્ર-વિચિત્ર દુઃખના અંબાર એ વિવિધ પ્રકારના રાગઢષનાં સંભારણું છે. જ્યાં રાગ ત્યાં ભય નિશ્ચિત છે.
ભર્તુહરિને અનુભવને અંતે કબુલ કરવું પડ્યું કે વાઘામામ્ વસ્તુતઃ પ્રાણીમાત્રને માટે ત્યાગ એ વિધિના લેખની જેમ લલાટે લખાયેલે જ છે, પણ ત્યાગ ત્યાગમાં ફરક છે ને!
બલીહારી પ્રતિજ્ઞાથી સ્વીકારાયેલા–સહર્ષ અંગીકાર કરાયેલા ત્યાગની છે, મરણ કે વિયેગથી થતે ફરજીયાત ત્યાગ એ ત્યાગ નથી, કેમકે ત્યાંથી દુઃખના મૂળ-કારણભૂત રાગ ખચ્ચે નથી, ત્યાગ કરે પડે છે, પણ હૃદયમાં વચ્ચે નથી. જ્યારે હૃદયથી વધાવાયેલા ત્યાગમાં રાગના રામ રમી ગયા છે, અર્થાત્ રાગ રાખ [ભસ્મીભૂત થયે છે.
રાગ ગયે એટલે રંગ ગયે, ત્યાગ આવ્ય, તંદુરસ્તી આવી. વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ચાવી મળી, કહે કે આત્મ-રમણતાની અભિલાષા માત્ર ફળી !
આ.
૨-૩
Page #132
--------------------------------------------------------------------------
________________
આગમત ભલે ડાહી ડાહી વાત બધા કરે, પણ ત્યાગ કરે (આચર) એ સહજ નથી,
આત્મા અનાદિકાલથી, મેહરાજાએ જગતભરમાં ફેલાયેલા આ અને મમ મંત્રોની માયામાં એટલે મુંઝાયે છે, પૌગલિક [૫૨] પદાર્થોની પાછળ એટલે પાગલ બન્યું છે કે એને પોતાના પાગલપણાનું ભાન થવું પણ મુશ્કેલ છે, ત્યાગની ભાવના થવી તે અતિ મુશ્કેલ છે ત્યાં ત્યાગના સ્વીકારની તે વાતજ શી? દુનિયાની સુલેહ શાંતિ માટે પણ રાજ્યને કાયદા ઘડવા પડે છે, એ કાયદા એટલે શું? વિચારશે તે જણાશે કે હાજત બહારની અમર્યાદાના ત્યાગ માટે જ એ કાયદા છે.
દુનિયાની સુલેહ, શાંતિ પણ તે ત્યાગને જ આભારી છે, એ કાયદાઓનું જેટલું પાલન, તેટલી સુલેહશાંતની હયાતી અને જેટલું ઉલ્લંઘન-તેટલી સુલેહ-શાંતમાં ખલના.
કાયદાઓ છતાં કાયદાનો ભંગ કરવાથી સજાને ભય પ્રત્યક્ષ છતાં પણ ગુન્હાઓ બન્યા કરે છે, તેથી સ્પષ્ટ થાય છે કે-હાજત બહારની અમર્યાદાને ત્યાગ પણ મુશ્કેલ છે, તે ઉચ્ચકેટિના ત્યાગના સ્વીકાર તથા પાલનની મુશ્કેલીમાં પૂછવું જ શું?
ત્યાગ મુશ્કેલ છે છતાં પણ દુઃખથી છૂટવાની તથા શાશ્વત સુખ મેળવવાની અભિલાષા ધરાવનારાઓને એના વિના સિદ્ધિ નથી.
જેના વિના છૂટકે જ નથી તે મુશ્કેલ હોય તે પણ તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો જ છૂટકે ! મુશ્કેલ ત્યાગ પણ તથાવિધ સંસ્કારથી સહેલાઈથી પ્રાપ્ય બની શકે છે, પણ શરત એક કે-મરજી હોય તો માગ થાય. ( જેમ જૂનામાં જૂના (લાંબા કાલના) દર્દથી પીડતે દદી પણ જે સઘને શરણે જાય, તેના કથનાનુસાર અનુપાન યુક્ત ઔષધ લે, પરહેજી પાળે, તે તે તંદુરસ્ત બની શકે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૩
તેમ રાગદ્વેષરૂપી અતિજૂના-અરે! કાલ-જૂના રેગથી પીડાતાઓ પણ પ્રયત્ન કરે તે ત્યાગરૂપ અમેઘ ઔષધથી પોતાના વ્યાધિનું નિવારણ કરી શકે છે.
આવા ઉચ્ચ ત્યાગને જેમ સત્કાર, સ્વીકાર, પ્રચાર તેમ પ્રજામાં, રાજ્યમાં, દેશમાં, જગતભરમાં આનંદ, સુખ, શાંતિમય સામ્રાજ્યની સ્થાપનાનાં મૂલો સિંચાયાં સમજવાં.
સંસ્કાર માત્ર મુખ્યતયા રોજના રીતરિવાજ, સામાજિક પ્રણાલિકાઓ, પ્રચલિત સાહિત્ય, તથા ધાર્મિક અનુષ્ઠાનેને આભારી છે.
જ્યારે આ વાત તરફ નજર કરીશું ત્યારે એ કબુલ જ કરવું પડશે કે કેવળ ત્યાગેત્પાદક, ત્યાગપષક, ત્યાગપ્રચારક અનુષ્ઠાને હોય તે તે જેને માંજ છે.
જનદર્શન એટલે ત્યાગદશન કહે કે સર્વોપરિ ત્યાગદશન.
જેનેના દેવ પણ સર્વથા ત્યાગી, ગુરૂ પણ સર્વથા ત્યાગી અને જનધર્મના અનુષ્ઠાન માત્ર કે રતાદિમાત્રમાં કેવળ ત્યાગ, ત્યાગને ત્યાગજ દ્રષ્ટિગોચર થાય છે.
જનનાં સાહિત્યમાં મુક્ત કઠે પ્રશંસા ત્યાગને જ છે, ત્યાગનાં જ વર્ણને ઠાંસી ઠાંસીને એમાં ભર્યા છે !!!
જૈનેના દેવ (તારક દેવાધિદેવ) તે છે કે-જેઓની સેવામાં જન્મથીજ દેવતાઓ અને ઇંદ્રગણ હોય છે, છતાં પણ દુન્યવી ભેગેપભેગથી તેઓ સદંતર નિલેપ હોય છે, અને છેલ્લે તેઓ પિતાના વિશાલ રાજ્યને, તથા કુટુંબ-પરિવારને પરિત્યાગ કરી, ત્યાગી બને છે, શરીર પરત્વે પણ કેવળ નિઃસ્પૃહ બની ઉગ્ર તપશ્ચર્યા–ઉગ્ર ત્યાગ આદરે છે, જેને પરિણામે દેવત્વ પ્રાપ્ત કરે છે (કેવલજ્ઞાન, કેવલદર્શનાદિ આત્મીય ભાવ અદ્ધિ સંપ્રાપ્ત કરે છે.)
Page #134
--------------------------------------------------------------------------
________________
કે
આગમતા
ક
એ
,
કે
રાગીઓને સદાય રેવાનું હોય છે, અને ત્યાગીઓને ચરણે લક્ષ્મી આવીને સ્વયમ આળોટે છે. તેરમા તીર્થેશ શ્રી વિમલનાથ ભગવાનની સ્તવન કરતાં શ્રીમદ્ આનંદઘનજી કર્યો છે કે
ચરણ કમલ કમલા વગેરે, નિર્મલ થીર પદ દેખ, સમલ અથીર પદ પરિહરેરે, પંકજ પામર પેખ.
દેવાધિદેવ શ્રી તીર્થકરદેવની સેવામાં કરેડો દેવતાઓ કાયમ હાજર રહે છે, ડગલે ને પગલે ચાલતી વખતે દેવતાઓ સુવર્ણકમલ સ્થાપે છે, અર્થાત્ પ્રભુને જમીન પર પગ પણ મૂકવાને વખત આવવા દેતા નથી અને સસરણ રચે છે. અષ્ટ–મહાપ્રાતિહાર્ય એ પરમ તારકની સેવામાં ચોવીસે કલાક વિદ્યમાન જ હોય છે શ્રેષમાં શ્રેષ્ઠ, દિવ્ય પૌગલિક સામગ્રીની સેવાના અભાવમાં પણ શ્રી જિનેશ્વરદેવ કેવળ નિર્લેપ હોય છે, માટે જ તેઓ વીતામાં કહેવાય છે.
રાગ એ સંસારનું બીજ છે, રાગ-દ્વેષરૂપી સંસારનાં બીજ જેઓનાં બળી જાય છે–તે ઉત્તમ આત્માઓ, ત્રિક પૂજ્ય દેવત્વને પામી સિદ્ધિનાં શાશ્વત સુખને સંપાદન કરે છે.
જૈને જે મૂર્તિને પૂજે છે, તે પણ વીતરાગ સ્વરૂપેજ ! જો કે ભકિત તથા પ્રેમેલ્લાસ માટે અંગરચના રચે છે, શ્રેષ્ઠ સુગંધી તથા કિંમતી દ્રવ્યોથી પૂજા-મહાપૂજાદિ કરે છે, પણ તે તમામ મૂળ વીતરાગ સ્વરૂપને અવલંબીનેજ, તથા પિતાથી પણ દિનપ્રતિદિન ત્યાગ વધારે કેળવાય તે માટે જ કરે છે.
કેમકે ત્યાગ વિના, દ્રવ્યાદિની મૂછ ઉતર્યા વિના, એ પ્રભુની આજ્ઞામાં રક્તપણું બની શકતું નથી.
જૈનેતરોમાં પણ દેવપૂજામાં બેશક ભકિત તથા પ્રેમપૂર્વક દ્રવ્ય ત્યાગ પુષ્કલ થાય છે. (ત્યાગના સ્વીકાર વિના કોઈપણ પ્રકારના ધર્મની આરાધના કે નીતિનું રક્ષણ સંભવિત-શકય નથી) પણ ત્યાં દેવનું વીતરાગી સ્વરૂપ માનવામાં આવતું નથી, તેમજ એ
Page #135
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૩ પૂજનાદિના બદલામાં જે પૌગલિક પદાર્થો મેળવવાની ઈચ્છા વગેરે હોય છે, તેમાં પણ ત્યાગનું નામનિશાન હોતું નથી, પણ સ્વર્ગ કે તેવા દુન્યવી પદાર્થોની પ્રાપ્તિદ્વારા કેવળ રાગની પુષ્ટિ હોય છે, ઈતરમાં સરાગદેવની રાગમય ક્રિયાઓને “લીલા” એ શબ્દથી બચાવ કરવામાં આવે છે, જ્યારે જૈનદર્શનની માન્યતા એવી છે કે રાગષના સર્વથા ક્ષય વિના દેવત્વ પ્રાપ્ત થતું જ નથી. યત – દોષરહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ.
શ્રીમદ્ આનંદઘનજી. મેટાની વાતે મોટા જાણે, દેવ-ગુરૂ કહે તે સાંભળવું, પણ એમની કરણી તરફન જેવું એવી પલ જૈન દર્શનમાં નથી.
પ્રભુએ કહ્યું તે કરવું, પણ કર્યું તે નહિ કરવું એમ નથી.
સામર્થ્યના અભાવે ન થઈ શકે તે વાત જુદી ! પણ કરણીય છે તે તે કરણીયજઃ
રાઈપ્રતિકમણને તપચિંતવણિના કાયોત્સર્ગમાં વીર ભગવાને છ માસને તપ કર્યો હતે, જીવ! શું કરી શકીશ? આ રીતે ચિતવવામાં આવતી ભાવના પણ એજ વાત પુરવાર કરે છે.
ઈતરની દેવમૂર્તિના સ્વરૂપમાં અને તીર્થંકરદેવની મૂર્તિના સ્વરૂપમાં રહેલ રાગ તથા વિરાગનું અંતર પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય છે. અન્ય દેવની મૂર્તિ હથિયાર, માળા સ્ત્રી વિગેરે રાગ-દ્વેષ તથા અજ્ઞાનની સામગ્રી સંયુક્ત છે, તથા અપૂર્ણતાની પ્રતીતિ કરાવે છે. ભારે જેનેના તીર્થકર દેવેની મૂતિ વીતરાગપણું તથા સંપૂર્ણ દેવત્વને દર્શાવે છે. યતઃ
प्रशमरसनिमग्नं, दृष्टियुग्मं प्रसन्न, થથરમમા કામિનીજ
જુમતિ અને રાણલgas - तदसि जगत्ति देवो, बीतरम्मस्कमेव ॥ ..
Page #136
--------------------------------------------------------------------------
________________
१४
આગમત જિનેના ગુરૂ પણ ત્યાગી હોય છે
જંદગીભરને માટે કંચન-કામિનીને ત્યાગ કરી, ઘરથી નીકળીને, પાંચ મહાવ્રત ઉચ્ચરી, તેનું તેઓ કાયમ પાલન કરે છે, કંચનકામિની યાને રમા-રામાની જ આ જગતમાં રામાયણ છે. કહેવત છે કે, “જર, જમીન, જેરૂ એ ત્રણ કજીયાના રૂ.
આથી એક વાત સિદ્ધ છે કે-ફ્લેશનું વાસ્તવિક નિવારણ ઈચ્છનારાઓએ કંચન-કામિનીને ત્યાગ કર્યોજ છૂટકે : એટલે કે ગૃહત્યાગ કર્યો જ છૂટકે, ઈતરમાં ગૃહસ્થાશ્રમ પણ આવશ્યક મનાય છે, જ્યારે જૈનદર્શનમાં એથી જુદું જ છે.
પિતાનાથી બાલ્યવયમાં સંયમ ન સ્વીકારાયે, માટે પશ્ચાત્તાપ કરી જેમ બને તેમ સંસારથી જલદી નીકળવાનું જિન દર્શનનું ફરમાન છે, અર્થાત બાલ્યવયથી જ ત્યાગ આચરવાને આદેશ છે.
જૈનેના ગુરૂઓ એક ફૂટી કેડી પણ પાસે રાખતા નથી, વાહનને ઉપયોગ કરતા નથી, સંયમનિર્વાહ પૂરતી ભિક્ષાના આધારે દેહદ્વારા જ્ઞાન-ધ્યાનાદિમાં નિમગ્ન રહેવા ઉપરાંત કર્મ-નિર્જરાર્થે તેઓ વિવિધ પ્રકારની તપશ્ચર્યા, ઉગ્ર-અભિગ્રહો આદિ કરે છે.
આવા મહર્ષિઓના પાત્રમાં સૂઝતા (નિર્દોષ) આહારાદિના દાનથી જેને પિતાને નિસ્તાર માને છે.
આ દાનને જૈનદર્શન સુપાત્રદાન ગણે છે, તે તેમનામાં રહેલા તીવ્ર ત્યાગને જ આભારી છે. જેને તેઓને પ્રવેશ-મહોત્સવાદિ અતિ આડંબરથી કરે છે. તેઓની બેઠક આસપાસ કિમતી જરીયાન ચંદરવાએ બાંધી ભક્તિ કરે છે, પણ તે તમામ ગુરૂના ત્યાગને આભારી છે. કેમકે જેને પિતે પણ ત્યાગના અભિલાષી છે. કહ્યું છે કે જેને જે વસ્તુની જરૂર હોય તેણે તે વસ્તુ જેની પાસે હોય તેનું સન્માન કરવા જવું જોઈએ,
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૫
પુસ્તક-૩
ઈતરે ગુરૂઓના ચરણે ધનના ઢગલા ધરે છે, જ્યારે જેને સંયમ-પોષણાર્થે ગુરૂની ભક્તિમાં ગમે તેટલે દ્રવ્ય-વ્યય કરે, પણ ગુરૂને પિતાને અંલકાર પહેરાવી ત્યાગને વિકૃત કરતા નથી ?
અર્થાત્ કહેવાનું તાત્પર્ય એ છે કે “ જેનેના દેવ-ગુરૂ ત્યાગી છે. એમના સત્કાર, સન્માન, પૂજનાદિ પણ ત્યાગને આભારી છે, ત્યાગ માટે છે તથા ત્યાગનું સ્વરૂપ સાચવીને છે."
જગતના સમગ્ર વિવેકી ગણાતા મનુષ્યો, જેઓ જનો જનેતરો હેય તે સર્વ જિનેના સાધુઓ માટે ઈતર સર્વ ધર્મના ગુરૂઓ કરતાં અધિક ત્યાગ તથા સુંદર ત્યાગની મુક્તકંઠે પ્રશંસા કરે છે, તે વાત દરેક સુજ્ઞને વિદિત છેઃ ' પણ જેમ નિર્મલ-કલાના સમુદાયે પૂર્ણ એવા પૂર્ણિમાના ચંદ્રમ ચિહ્નરૂપે રહેલ શ્યામરત્નને પણ મૃગને ભોળી જનતા કલંકરૂપે ગણે છે, તેવી રીતે કેટલાક અજ્ઞાન અને અસત્યવાદિ પ્રચારકેના છાપાની દેવડીએ દેવાતી દોટના પ્રભાવે કેટલાક મુગ્ધ મનુષ્ય તેઓશ્રીના ત્યાગને દૂષિત ગણી ભેગ-પિપાસાની તૃપ્તિમાં તલ્લીન થયેલાને શુદ્ધ સાધુઓથી પણ અગ્રકેટમાં લઈ જવા તત્પર થાય છે, પણ તેઓને તેવા છાપાઓની છેતરપિંડીથી સાવચેત થવા અને શુદ્ધ સાધુઓના સમાગમથી કે શાસ્ત્રોના સાચા અર્થોથી પરિચિત થવાની સૂચના કરવા સિવાય આ પ્રસંગે વધુ કહેવું ઉચિત નથી.
જૈન દર્શનનાં અનુષ્ઠાન માત્ર ત્યાગથી ઓતપ્રોત છે, જ્યારે ઈતરના અનુષ્ઠાનેમાં ત્યાગની ગંધ પણ હોતી નથી, બલ્કરાગ-ભેગનાંજ સત્કાર-સન્માન હોય છે. : દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે પણ ધર્મ કહ્યો છે. તેમાં દાનમાં દ્રવ્યને ત્યાગ છે: દ્રવ્યની મૂછ ઉતાર્યા વિના દ્રવ્યને ત્યાગ થતું નથી, શીલ (બ્રહ્મચર્ય પાલનમાં વિષયને ત્યાગ છે. તપમાં આહાર તથા રસનો ત્યાગ
Page #138
--------------------------------------------------------------------------
________________
આગમત (રસત્યાગ માટે ખાસ તપ આયંબિલ છે, અને તેમાં પ્રગતિમાન થવા માટે વમાન આયંબીલ તપ છે.) તથા સુંદર ભાવનામાં મલિન ભાવેને ત્યાગ છે.
આ બાબતમાં જે ત્યાગ છે, તે પણ ત્યાગને માટે જ, જ્યારે ઇતરમાં તેમ નથી, ત્યાં પણ દાન, શીલ, તપ વિગેરે છે ખરા, પણ તેના સ્વરૂપ, પ્રકાર તથા ધ્યેયમાં તથા જૈનોના દાનાદિના સ્વરૂપાદિમાં આસમાન-જમીનનું અંતર છે.
બીજે દાન પણ ઘણું મેળવવા માટે છે, શીલ તથા તપ પણ શરીર સ્વાચ્ય, સૌંદર્ય સ્વર્ગસંપત્તિ, અપસરાદિની પ્રાપ્તિ માટે છે. જૈનેના તપમાં રસને ત્યાગ જ હોય છે ત્યારે બીજે રસગૃદ્ધિની વૃદ્ધિ હોય છે.
નિરંતર પ્રભુપૂજન, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ પિષધ, ભાવના, તીર્થયાત્રા. રથયાત્રા, સ્વમિવાત્સલ્ય. સંઘ કાઢવો તે, જ્ઞાન પૂજન, સુપાત્રદાન, અભયદાન, અમારિપડહ, શાંતિસ્નાત્ર, અષ્ટાક્ષિક મહેત્સવ, પ્રતિકમણ, બારવ્રત અગર ઓછાયાવત્ એકવ્રતને સ્વીકાર, તેટલાય સામર્થ્યના અભાવે સમ્યકત્વને સ્વીકાર, વિગેરે વિગેરે જૈનમાં ચાલુ હોય છે કે જે ક્રિયાઓ ત્યાગનું જ વાતાવરણ કેળવે છે.
જેન-દર્શનની નાનામાં નાની ક્રિયા પણ સર્વવિરતિના (સર્વત્યાગના) ધ્યેયવાળી હોય છે. જે ક્રિયામાં આ ધ્યેય નથી તે કિયા જૈનદર્શનની નથી. જુદી જુદી તિથિએ તપ કરવા, રેજ ચૌદ નિયમો ધારવા, અમુક ન ખાવું, વિગેરે વિગેરે ત્યાગ કેળવવાની વિવિધ કિયાએ રેજના રિવાજરૂપે જેનેના એક-એક ઘેર વિદ્યમાન છે, જેને સંસારને કારાગાર માને છે, ગૃહસ્થાશ્રમને દુર્ગતિને પ્રતિનિધિ માને છે અને તેથી પિતાને ત્યાં આવતા (લગ્નાદિ) પ્રસંગોએ પણ ત્યાગના ધ્યેયને નહિ ભૂલવા માટે ધાર્મિક પ્રસંગે (અઠ્ઠાઈ ઉત્સવાદિ) ને સમજે છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૩
ફરીને સ્મરણ કરાવીએ કે જૈનદર્શન એટલે સપરિ જૈનદર્શન ત્યાગ માટે જિનદર્શન મુસ્તાક છે, ગૌરવભર્યું છે.
જો કે જૈનદર્શન રાગને અનિષ્ઠ માને છે. છતાંએ ત્યાગને માટે થતા રાગને પ્રશરત ગણે છે, જ્યારે રાગ માટે થતા ત્યાને પણ વડે છે, જેનેના પાંચ પરમેષ્ઠિ પ્રાતઃસ્મરણીય પરમપૂજ્ય છે કે જેઓ તમામ સર્વથા ત્યાગી છે, એક પણ રાગીને જૈનદર્શને પૂજ્ય પદમાં કે સત્કાર-સન્માનના સ્થાનમાં સ્થાન આપ્યું નથી. જેને એટલે ત્યાગમાર્ગના પરમ અનુયાયીઓ.
સાના ધ એ જૈનદર્શનનું પરમસૂત્ર છે. જૈનતરે પણ એકી અવાજે એ કબુલ કરે છે કે ૪ જિંરવાર તffજ મૂતાનીત विधिमक्षरशो जैना अनुसरन्ति ।
આ રીતિએ જાણ રૂપે અહિંસાનું પાલન વિશુદ્ધ ત્યાગથી જ બની શકે છે. વિશુદ્ધ ત્યાગ એટલાજ માટે કહેવું પડે છે કે ત્યાગ ત્યાગ માટે હોવો જોઈએ. રાગ માટે (દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ માટે) થતા ત્યાગથી પણ વસ્તુતઃ અહિંસાનું પાલન થતું નથી.
અહિંસાની ઉઘેષણ છતયે જ્યાં હિંસા દેખાય છે, તેનું કારણ ત્યાં અહિંસાની ઉઘેષણ ત્યાગ માટે નથી, પણ રાગ માટે છે. રાગને જ માટે અહિંસા જેવા શ્રેષ્ઠ તત્વને શસ્ત્ર બનાવવું એ ત્યાગને પરમ વિદ્રોહ છે!
ત્યાગ માર્ગનું ઉંચામાં ઉંચુ સ્વરૂપ ભાગવતી દીક્ષા જ છે. કેમકે સર્વત્યાગ ત્યાં જ વિદ્યમાન છે, પૂજય પરમેષ્ઠી પંચક દીક્ષિત જ છે. દીક્ષા યાને ઉત્તમ પ્રકારના ત્યાગમાર્ગ પરત્વે આવતા આકમથી ઈતર ન ભડકે અને જૈને ભડકે એ સ્વાભાવિક છે, કેમ કે ઇતરને દરેક ધર્મકાર્યમાં ગૃહસ્થોથી ચાલી શકે છે, પણ જાને કેઈપણ ધર્મ-ક્રિયામાં દીક્ષિતે વિના ચાલતું નથી.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમત ત્યાગ-માર્ગને જરાપણ આંચ આવે તેમાં જૈનેનું તે સર્વસ્વ લૂંટાય છે, ત્યાગમાર્ગની વિદ્યમાનતામાં જ જૈને પિતાનું અને જગતનું કલ્યાણ માને છે, એટલે જ તેઓ ત્યાગમાર્ગને તથા ત્યાગીઓને પૂજે છે. અને તેઓની સેવા–સંરક્ષણાદિ માટે તનતેડ મહેનત કરે છે.
જૈનને પિતાનું બીજુ બધું જાય તે પાલવે તેમ છે, પણ ત્યાગના કિલ્લાની એક કાંકરી પણ ખરે તે પરવડે તેમ નથી અને એને માટે જ તે કેટલાક વર્તમાન વાયરાથી ત્રાહિત થઈ વિરુદ્ધ વર્તનારા, ત્યાગની સામે મોરચો માંડનારા ઘરનાઓને પણ ત્યાગના સાચા અનુયાયીઓ (જૈન) ને પુરતે સામને કરે પડે છે એ પ્રસિદ્ધ છે, ત્યાગમાર્ગની વચ્ચે રાજ્યની ડખલગીરી પણ પ્રભુ માર્ગથી અજાણ વર્ગને આભારી છે. છતાંયે એ વાત એટલી જ સુનિશ્ચિત છે કે–ત્યાગ માર્ગના સંરક્ષણ તથા વિજય માટે ત્યાગ માર્ગના અનુયાયીઓ (જૈન) પિતાથી બનતું બધું જ ર્યા વિના રહેતા નથી, કેમકે ત્યાગ એજ જૈનેનું જીવન છે.
momennarnamne
રત્ન કણિ કા ૦ ત્યાગ અને રાગ વિરોધી છતાં કયારેક એકબીજાના પૂરક
પણ બની જાય, પણ તેથી ત્યાગની ઉપાદેયતા અને રાગની હેયતામાં ફરક પડે નહી. ૦ દરેક પદાર્થોને સાપેક્ષ વિચાર રાગ-દ્વેષની ભૂમિકાને નબળી કરે છે. અને ત્યાગની ભૂમિકાને દઢ કરે છે. કર્મની પ્રબળતાને નિરપેક્ષ વિચાર ત્યાગની ભૂમિકાને મંદ બનાવે છે. .
.
Page #141
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૩
અનાગમ–મત
યાને દિગમ્બરોને ધર્મ
[પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યદેવશ્રીએ દિગંબની વાફચાતુરીના ફટાટોપને વિખેરવા શાસ્ત્રીયરીતે તેમની શાસ્ત્રીય વિચારણા અકાટયે તર્કો દ્વારા “જૈન તત્વ પ્રકાશ” વર્ષ ૩ અંક ૨-૩ પા, ૬૩-૬૪) માં ચાલીશ વર્ષ પૂર્વે કરેલ જે તાકિદષ્ટિએ જિજ્ઞાસુઓને માટે ખૂબ જ ઉપયેગી ધારી અહીં તેનું પુનઃમુદ્રણ સુધારાવધારા સાથે આપેલ છે.
૪.] સજજનગણ સારી રીતે સમજી શકે છે કે-કેઈપણ મત આગમ વગરને હોય નહિં.
જો કે સામાન્ય રીતે આગમને અર્થશાસ્ત્ર એમ કરાય છે, પણ, દરેક મતને અંગે જે આગમને મૂલ તરીકે ગણવામાં આવે છે. તે આગમ શાસ્ત્રો, સામાન્ય શાસ્ત્ર તરીકે ગણાતા શાસ્ત્રરૂપ હતાં નથી, પણ તે તે મતના મુખ્ય પ્રવર્તક પુરૂષે પ્રવર્તાવેલાં શાસ્ત્રોરૂપી જે આગમ શાસ્ત્રો તે, એ મતના મૂલ તરીકે હોય છે. અન્ય મતાવલંબીઓની આગમને અને માન્યતાઓ
વૈદિકે પોતે મૂલ પુરૂષ તરીકે બ્રહ્માને માને છે અને તે બ્રહ્માએ કહેલા વેદને માનવાવાળા હોઈને તેઓ વૈદિક ગણાય છે.
વ્યાસજી વગેરે બ્રહ્મવાદીઓએ વેદાન્તરૂપે બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ કર્યા અને તેથી જે જે વેદાન્તીઓ હોય છે, તે તે ઉપનિષદો અને બ્રહ્મસૂત્રે ખરા અંતઃકરણથી માનવાવાળા હોય છે.
કપિલમતને અનુસરવાવાળાઓ કપિલના કહેલા સાંખ્ય પ્રવચન અને તેના ભાષ્યને માનવાવાળા હોય છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
આગમત વૈશેષિક અને નિયાયિક તરીકે ગણાત વર્ગ વૈશેષિક અને વાત્સ્યાયન ભાષ્યરૂપી ન્યાયશાસ્ત્રને માનનારે હોય છે..
બૌદ્ધ મતમાં પ્રવર્તનારા મનુષ્યો બુદ્ધના પીટને માનનારા હોય છે.
યાવત્ નાસ્તિક તરીકે ગણાતા મનુષ્યો તેના મૂલભૂત બહસ્પતિએ કહેલા શાસ્ત્રને માનનારા હોય છે.' કીશને બાઈબલ માનનારા હોય છે. મુસલમાન કુરાનને માનનારા હોય છે.'
પારસીઓ અવસ્તાને માનનારા હોય છે. ભાગવતવાળા ભાગવતને અને સ્વામિનારાયણ સ્વામિનારાયણની શિક્ષા પત્રિકાને માનનારા હોય છે. અનાગમ મતની માન્યતાથી જૈનપણને અભાવ
આ બધી હકીકત વિચારતાં સજજન પુરૂષ હેજે સમજી શકશે કે
જે જે મનુષ્ય જે જે મતને માનનારે હોય, તે તે મનુષ્ય તે તે મતના આદ્ય પુરૂષના વચનને માનનારા હોય છે, તેવી રીતે મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરીશું તે માલમ પડશે કે-દિગંબરે પિતાને જિન તરીકે ઓળખાવે છે, પણ તેઓને સ્વશાસ્ત્ર જેવું કશું નથી, કારણ કે દિગમ્બરે પિતાના મુખે જ કબુલ કરે છે કે અમે જે કાંઈ શાસ્ત્ર વગેરેને માનીએ છીએ તેમાંનું કાંઈ પણ જિનેશ્વર મહારાજનું નિરૂપણ કરેલું નથી. જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલું આખું શાસ્ત્ર કે તે શાસ્ત્રને અંશ પણ દિગબરના મત પ્રમાણે વર્તમાનમાં હયાત નથી.
તેથી દિગબરેના હિસાબે દિગમ્બરને સમસ્ત ધર્મ જિનેશ્વર મહારાજના આગમ વિનાને છે. દિગમ્બરોના કહેવા પ્રમાણે જિનેશ્વરના વચનની હયાતી નથી-એમ સ્પષ્ટ માને છે, અને વર્તમાનમાં જે કંઈ શાસ્ત્રને તેઓ માને છે તે કેવલ આચાર્યોનાં જ
Page #143
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-8 કહેલાં છે, અર્થાત્ તેઓનાં શાસ્ત્રોમાં જિનેશ્વર ભગવાનનાં વચનને થડે કે ઘણે ભાગ છે જ નહિ.
એટલે ચેકનું થયું કે-દિગમ્બરે પિતાને આચાર્ય મતીય કહેવડાવી શકે, અને તે સજજન પુરૂષો માન્ય પણ કરી શકે. પણ જિનેશ્વર મહારાજના વચનને માન્યા સિવાય તેઓ પિતાને જૈન તરીકે તે કોઈ દિવસ પણ કહેવડાવી શકે નહિ.
યાદ રાખવું જરૂરી છે કે વ્યાકરણકારે સામાન્ય રીતે જે મતવાળે જે દેવતાને માને તે મતવાળાને તે દેવતાના નામથી ઓળખાવવાનું કહે છે.
જેમિનીય, નિરીશ્વર સાંખ્ય, નાસ્તિક વગેરે મતવાળા દેવને માનનારા નથી છતાં પણ તે તે પ્રકારનાં શાસ્ત્રો અને ધર્મો માનવાથી તેઓનાં તે તે નામે જગતમાં જાહેર થયેલાં છે, અને હિંદુ લેકમાં પણ મનુએ કહેલે ધર્મ તે માનવધર્મ તરીકે ઓળખાય છે.
માટે સામાન્ય રીતે દેવતાદ્વારા મતનું નામ બદલાય છેએમાં માનવા છતાં મુખ્યતાએ તે તે દેવનાં કહેલાં કે તે તે મનુષ્યના કહેલા શાસ્ત્રોનું માનવાથી તે તે મત તે તે નામે ઓળખાય છે એમાં નવાઈ જેવું નથી. એ જ રીતે દિગમ્બર જે પિતાને જૈન તરીકે મનાવવા માંગતા હોય તે તેઓએ જિનેશ્વરનાં વચનેની હયાતી દેખાડવી જોઈએ, માનવી જોઈએ અને સાથે સાથે જિનેશ્વરનાં વચનેને પોતે માને છે એમ સ્વીકારવું જોઈએ.
જિનવચનના અભાવે જૈનધર્મને અભાવ છે જ્યા સુધી દિગંબર જિનેશ્વરનાં વચનોની હયાતી ન માને, ત્યાં સુધી તેઓએ માનેલે ધર્મ જૈનધર્મ તરીકે ઓળખી શકાય નહિ.
Page #144
--------------------------------------------------------------------------
________________
આગમત
આચરણ અગર ચારિત્રરૂપી ધર્મ તે અભિધેયરૂપ છે, પણ અભિધાનરૂપ નથી. અર્થાત વારૂપ છે પણ વાચકરૂપ નથી. પણ ધર્મના વાચકરૂપે જો કોઈ પણ હોય તે તે વાસ્તવિક રીતે શ્રતધર્મ છે, તે શ્રતધર્મ જ્યારે જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલે ન હોય તે પછી તે ચારિત્રાદિક ધર્મ જિનેશ્વર મહારાજને કહે છે, એમ કહેવાય નહિ.
- આ વાત તે સહેજે સમજાય તેવી છે કે-વાચક શબ્દ સિવાય પદાર્થમાં જેમ વાપણું આવતું નથી, તેવી રીતે જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલે શાસ્ત્રરૂપ શ્રતધર્મ ન હોય તે દિગમ્બરથી કરાતા તપ, જપ ધ્યાન, પૂજા, વ્રત, પચ્ચકખાણ વગેરે સર્વ આચાર્યના શબ્દોનું જ વાચે છે, એમ માનવું જોઈએ.
તેથી તે દિગમ્બરના ધર્મને કઈપણ મનુષ્ય જૈનધર્મ તરીકે મધ્યસ્થ દષ્ટિ હોય તે, કહી કે ઓળખી શકે નહિ. દિગમ્બરોના ધર્મને સામાન્ય રીતિએ લેકે નગ્ન દેવને અને નગ્ન ગુરુઓને માનનારા ધર્મ તરીકે ઓળખેલ છે.
શંકરાચાર્ય સરખા અન્ય મતના આચાર્યોએ શારીરિક ભાષ્ય વગેરેમાં દિગમ્બરને ઉદ્દેશીને ખંડન કરતાં “વિવસન મતનું ખંડન કરાય છે. એવા રૂપે જ વાક્યને પ્રયોગ છે.
દિગમ્બર જેમ પોતાના નગ્નપણ વગેરેના આચારથી દિગમ્બરપણે લેક-લકત્તરમાં પ્રસિદ્ધ છે, તેવી જ રીતે દિગમ્બરે પોતાને વચનથી જ જિનેશ્વર ભગવાનનાં વચનને નહિ માનનારા હેવા સાથે કેવલ આચાર્યોના વચનેને જ માનનારા હોઈ તેઓને આચાર્ય મતવાળા કહીએ તે ખોટું નથી.
Page #145
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૩
$$$$$$$
છે જૈન સાધુઓના આચારસંબંધી અજ્ઞાન- હું છે માંથી ઉદ્ભવેલા ગંદકી સંબંધી ગાંધીજીના છે
વિકૃત વિચારો (રહસ્ય ફેટ)
[ ભૌતિકવાદની પ્રબળ અસર તળે લેકહેરના વિષમ માગે ચાલી જનચાહના મેળવી ગયેલા તથા કથિત લેકલાડીલા નેતા તરીકે પ્રખ્યાત ગાંધીજીના મહા ઉચ્ચકોટિના ત્યાગ ધર્મની પરાકાષ્ઠા અને જયણ સંયમના પાયા પર દઢપણે ટકેલા જૈન સાધુઓના આચારની મૌલિક જાણકારી ન મળવાને લીધે આજથી ૪૫ વર્ષ ‘પૂર્વે જાહેર કરેલા વિચારેની પિકળતા પૂ. આગદ્વારકશ્રીએ સચોટ માર્મિક ભાષામાં તર્કબદ્ધ રીતે જાહેર કરેલ, તે આજે અજ્ઞાનમૂઢ નવ શિક્ષિત ગણાતા આપણા જ યુવક-સુધારકમાં ઘર કરીને બેઠેલ વિચારધારાને સુધારવા ઉપયોગી સમજ વ્યવસ્થિત રીતે લઘુ નિબંધરૂપે રજુ કર્યો છે.
સં.] ગાંધી મોહનલાલ એક જબરજસ્ત દેશનેતા તરીકે દેશનેતાઓના વર્ગમાં ગણાય છે, જેમાં દેશની પ્રધાનતાને અગ્રપદ આપી વર્ણાચાર, કુલાચાર, ધર્માચાર અને સદાચાર આદિ આત્મકલ્યાણ અને જનકલ્યાણની વસ્તુઓ નજીવી ગણીને અગર અનર્થ કરનાર છે, એમ ગણીને ઘેલા બનેલા છે તેઓ તેને નેતા કે આદરણીય માને તે નવાઈ ભરેલું નથી.
જગમાં પ્રવર્તતા જુદા જુદા ધર્મો ધ્યેયની અપેક્ષાએ એક બીજાથી વિરૂદ્ધ હોય છે અને સર્વ ધર્મવાળા પિતાપિતાની માન્યતા પ્રમાણે પિતપતાના ધર્મને અંગે પ્રવર્તક સંચાલક,
Page #146
--------------------------------------------------------------------------
________________
૨૪
આગમત ઉદ્ધારક, અને રક્ષક, આદિ તરીકે અગ્રગણ્ય માને અને નેતા આદિ તરીકે માને તેમાં કંઈ કઈ કઈને અટકાવવા કે શાસિત કરવા શક્તિમાન નથી, તેથી સર્વ જગત્ સ્વ-સ્વ માન્યતાઓ પ્રવર્તે તે કઈને કઈ વધે ન હોય?
પરંતુ જેઓ જગના સર્વ પદાર્થોને નાશવંતા અને અનર્થ કારક તરીકે માનવા સાથે નિત્ય અને કલ્યાણમય સ્વરૂપવાળા આત્માને માનતા હોય તેમજ સામાન્ય રીતે હિંદુ (હિંડું) પણું જે આત્માને એક ભવથી બીજે ભવે અને બીજે ભવેથી ત્રીજે ભવે એટલે જુદા જુદા ભવે ભટકાવાવાળો માનવા રૂપ છે, તેને ધારણ કરવાવાળા હવા સાથે શ્રીજિનેશ્વરમહારાજનું શાસન કે જે ત્યાગમય છે, તેને જ અર્થ તરીકે, પરમાર્થ તરીકે માનીને તે સિવાયની સર્વ વસ્તુને અનર્થ માનવા રૂપગ્ય જૈનત્વને ધારણ કરનારાઓ–
દેશને નામે કે અન્ય કેઈપણને નામે વણચાર આદિને લેપનાર નાશ કરનારને.
દેશ, હિંદુ અને જૈનત્વનું સત્યાનાશ વાળનારા માની, છાયા લેવા લાયક પણ નથી, એમ માને તેમાં કંઈ આશ્ચર્ય નથી. . પરંતુ જ્યારે કેટલીક વખત અસત્ય અને અયૌક્તિક બકવાદ કરવાને કેટલાક તૈયાર થાય છે ત્યારે તેમ કરનાર મનુષ્ય જગતને શ્રાપ સમાન થઈ પડે છે.
હમણાં હમણું ગાંધી મેહનલાલ કરમચંદ પણ તેવી સ્થિતિમાં આવે છે. - કેમકે–પ્રથમ તેઓએ એક જૈન આગેવાન વ્યક્તિ પાસે સંખ્યાબંધ કુતરાને ગળીથી ઠાર કરવાના કાર્યની અત્યંત ઉપયોગિતા જણાવી જૈન કેમની વિરૂદ્ધતા વહેરી હતી, બીજી વખત વાછરડાને ઝેરનું ઈન્જકશને આપી મરાવી નાખ્યું અને તે કાર્યને ધર્મ ગણાવી જૈન કેમની વિરૂદ્ધતા હોરી હતી.
વળી હમણાં ગાંધીએ ગંધકીને નામે જૈન મુનિરાજેને હલકા પાડવાનું સૂઝયું છે. પરંતુ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે તેઓ
Page #147
--------------------------------------------------------------------------
________________
૨૫
પુસ્તક -જુ અંશે પણ ન્યાયને લેવા યોગ્ય ગણતા હશે તે નીચેની વાત વિચારી પોતાની ભૂલ સમજીને સુધારી લેશે. છે કેઈપણ જૈન સાધુ પેશાબને સંઘરી રાખતું નથી. ૦ જૈન સાધુ તે પેશાબને બે ઘડી રાખી હેલવાને મહાપાપ માને છે, ૦ જૈન સાધુ પેશાબને તાબડતોબ જમીન ઉપર નાંખી દે. ૦ જૈન સાધુ પિશાબને કે પાણીને પણ લીલી જગા પર પરવે નહિ. ૦ કુંડાં કુંડાં ભરીને પેશાબની વાત કરનારે કેવલ બેટીરીતે જૈન
સાધુની નિંદા કરવાની દાનત રાખી ગણાય. ૦ અજ્ઞાની મનુષ્ય હોય તેજ શેર કે દોઢ શેરજ માય તેવી એક
ન્હાની કુંડીને કુંડાં કહેવાને જીભ ચલાવે. - જૈન સાધુ કઈ દિવસ ખાલકુંડીઓ કે જે મહારેગેનું મૂલ છે
તેને આશ્રય લેતા નથી. ૦ જૈનેતરના મઠ અને આશ્રય આગળ જનાર તટસ્થ મનુષ્ય
સ્પષ્ટ જાણી શકે છે કે-ગંદકીની પ્રચુરતા કયાં છે? - જૈન ઉપાશ્રય આગલ તે નદીની રેત કે મીલ અગર જીનની રાખ પણ પાથરવામાં આવે છે, કે જેથી રેલા ન ઊતરે અને
ગંદકી ન થાય. - જૈન સાધુઓ બળ પણ છુટો નાંખતા નથી. ૦ જૈન સાધુઓ ખુલ્લી જમીન ઉપર થુંક્તા નથી તેમજ થેકેલું ખુલ્લું રહેવા દેતા નથી. જૈન સાધુએ પાન ખાતા નથી અને પાનની પીચકારી પણ નાંખતા નથી. • જૈન સાધુઓ પાણીને ઉગ ડેલે ડેલે કે લેટે લેટે કરતા નથી.
ઉપર જણાવેલ વગેરે વસ્તુઓ વિચારીને ગાંધીએ જૈન સાધુઓ અંગે ગંદકી માટે પિતાના જાહેર કરેલા વિચારે પલટી લેવા જોઈએ.
આ. ૩-a.
Page #148
--------------------------------------------------------------------------
________________
આગમત
આ ધર્મની મહત્તા છે.
(૫)
[પૂજ્યપાદ બહુશ્રત આગમવાચનાદાતા આગમમંદિર-સંસ્થાપક ધ્યાનસ્થ સ્વર્ગત પૂજ્ય આગમેદ્વારકશ્રીએ વિ.સં. ૨૦૦૦ના ગોડીજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસના મંગલ પ્રવેશ પ્રસંગે ફરમાવેલ ધર્મની ઝીણવટભરી છણાવટવાળું સુંદર માંગલિક પ્રવચન કરેલ. જે હાલના કાળમાં ખૂબજ મનનીય અને ઉપયોગી ધારી વ્યવસ્થિત રીતે રજૂ કરેલ છે.
સંબઈ-શ્રી ડીજી જન ઉપાશ્રયના વિશાળ વ્યાખ્યાન હોલમાં પ.પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીનું
પ્રથમ મંગળ-પ્રવચન આર્યપ્રજાની માન્યતા
શાસ્ત્રકાર મહારાજા આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ કરતા થકા સૂચવી ગયા કે
આ સંસારમાં આર્યપ્રજા જન્મથી, સંસ્કારથી અને વર્તનથી ધર્મની જ ઈચ્છાવાળી હોય છે. કોઈ પણ આર્ય મનુષ્ય, અધર્મ કરતે હોય તે પણ અધર્મ કરવામાં રાજી હોતા નથી. આર્ય મનુષ્ય ધર્મ એ પણ કરે, પરંતુ એ પણ થયેલ ધર્મ હૃદયને સંતોષ આપનારે થાય છે. આવી સમજ-બુદ્ધિને ધરનારે આર્ય મનુષ્ય અધર્મને ખરાબ ગણે અને ધર્મને સારો ગણેજ ! - ધર્મ તરફના એના વર્તનથી પિતાનું હિત થતું જાણી ખુશી અને અધર્મ થતું હોય ત્યારે એવાને હૃદયમાં ડંખ કે ગ્લાનિ થયા સિવાય રહેજ નહિ, ત્યારે વિચારે! ધર્મને માનવામાં–ધારવામાં
Page #149
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ હદયને સંતોષ થાય અને અધર્મને માનવામાં–ધારવામાં જ્યારે અસંતોષ રહે, ત્યારે જ હૃદયની ખરી સ્થિતિ કઈ છે? તે નક્કી થાય. હદયની ખરી સ્થિતિ એજ ધર્મ પ્રત્યે પ્રેમ અને અધર્મ પ્રત્યે રોષ.
આ બે વસ્તુ આર્યપણાને પામેલ દરેક પ્રજામાં નક્કી થઈ જવી જોઈએ. નક્લ કેની નીકળે?
જ્યારે એકજ પદાર્થની પાછળ અનેકેની પડાપડી હેય-ખરીદી માટે દરેડ પડતું હોય, ત્યારે જ તેની હજારે નકલે નીકળી આવે છે. નકલે કયા પદાર્થની બને? કે જેની કીંમત દુનિયામાં વધારે પ્રમાણમાં હોય. ધૂળની, માટીની, તાંબાની પીત્તળની કે લેખંડની નકલે કેમ નીકળતી નથી? કેમકે તેની જગતને બહુ કીંમત નથી.
જ્યારે સેના-ચાંદી-હીરા-માણેક–ખેતી વિગેરેની ઢગલાબંધ નકલે. આજે નીકળી પડી છે.
જે પદાર્થ કીંમતી હોય, તેનીજ નકલ દુનિયામાં વધુ પ્રવર્તે, જે પદાર્થની દુનિયામાં કમતજ હોતી નથી અગર ઓછી હોય છે તેની નકલ નિકળતી નથી.
હવે આપણે પહેલાં એ નક્કી કરવું છે કે-ધમ કીંમતી છે કે નહિ? જે ધર્મ કિમતી ન હોય તે જગતમાં તેની નકલ હોય નહિ.
જ્યારે એકના ભેગે અનેક વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકતી હોય, ત્યારે સમજવું જોઈએ કે–તે અનેક વસ્તુઓ કરતાં એકજ કીંમતી છે, એમ જરૂરી ગણી શકાય. ભાગ્યનેજ પ્રતાપ
અહીં જન્મને અંગે વિચારીએ. ' . . . . .
Page #150
--------------------------------------------------------------------------
________________
આગમત જન્મે છે તે તે ચોકકસ! નાસ્તિક હોય કે આસ્તિક હો પણ જન્મનું સ્થાન પામે છે, તેમાં તે શક નથી.
જન્મ કેને ?
જન્મ એ પિતાની પ્રાર્થનાને, માતાના મને રથને કે છોકરાની ઇરછાને?
અગર પિતાએ કઈ દૂર ઉભેલા સ્વરૂપવાન છેકરાને જોઈ તેવા છેકરા માટે પ્રાર્થના કરી? કે માતાએ કઈ રખડતા છોકરાને જોઈ તેવા છોકરા માટે મને રથ સેવ્યા?
શું કોઈ છોકરાએ એવું ઈચ્છયું, કે-હું આવી માને પેટે જન્મ તે સારું!
આવા જુદા જુદા વિચારને અમલ થાય ખરે ? આ બાબત પ્રતાપ કેને? કેના પ્રભાવને ? ભાગ્યના પ્રતાપને જ જન્મ કહી
શકાય.'
હવે એ ભાગ્યના પ્રભાવમાં આપણી પોતાની સ્થિતિ પત પણામાં જ રહે તે માનવ જન્મની કિંમત આપણને ન જ થાય.
જેમ પાદશાહ સાહ્યબીમાં જન્મે, સાહબીમાં ઉછર્યો અને સાયબીમાં વર્તે, તેવા સુખી પાદશાહને દરિદ્રની દશાને વાસ્તવિક ખ્યાલ ક્યાંથી આવે?
જગતને સમગ્ર દષ્ટિએ જે જોવામાં આવે-વિચાર કરવામાં આવે તે જ વાસ્તવિક સ્થિતિ સમજી શકાય.
(પિતાની સ્થિતિને જગતની દષ્ટિએ વિચાર કરવા માટે અને પાદશાહ અને દુબળા ભીખારીનું ખાજાનું દષ્ટાંત આપ્યું હતું.) ' મનુષ્યપણુની કિંમત
બાદશાહ જન્મે સુખમાં, ઉછર્યો સુખમાં અને વચ્ચે સુખમાં. જેથી તેને બીજાની દરિદ્રતાની કિંમત નથી.
Page #151
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
છે તેમ આપણે મનુષ્ય જન્મ પામ્યા છીએ, ઉછર્યા છીએ પણ મનુષ્યપણામાં, અને વર્યાં છીએ પણ મનુષ્યપણુમાં, આથી આપણને મનુષ્યપણાની કિમત નથી.
આ પણ જાતની અપેક્ષાએ ચાલીએ તે મનુષ્ય જન્મની કિંમત નથી. જ્યારે જગતની દષ્ટિએ ચાલીએ–તપાસીએ ત્યારે જ મનુષ્યભવની વાસ્તવિક કિંમત માલમ પડે. ' જ્યાં સુધી આપણે જગતની દષ્ટિએ ન જોઈએ ત્યાં સુધી મનુષ્યભવની કિંમત આપણને ન સમજાય.
તમે જે રીતે જન્મ્યા છે! અને હાલ જે સ્થિતિમાં છો ! તે જોતાં મનુષ્યભવની કિંમત ન જ સમજી શકે, તે બરાબર છે. એથી તમે સૌ કે પિતાને નહિ જોતાં જગતની દૃષ્ટિએ જોતાં શીખે. જેને જીવ કેને માને?
જૈને “જીવ” શબ્દને કેટલે વ્યાપક માને છે? અને અજૈન એ છવ શબ્દને કેટલે સંકુચિત રાખે છે? અજૈન શું લેવાના? કીડી મંકોડી વિગેરે હાલતા-ચાલતા જીથી શરૂઆત કરવાના, પૃથ્વી, વાયુ-વનસ્પતિ આદિ કાને એ જીવ નહિ માની શકે. - તમે જેન છે! પણ કાળીઆની જોડે પેળીઆને બાંધે તે વાન નહિ આવે, પણ સાન તે જરૂર આવશે. તેવી રીતે તમે તેમના સંસર્ગમાં રહી હાલતા-ચાલતાને જીવ માની લેવા લાગ્યા, આવી માન્યતાવાળાને જૈન કહેવાય ? એ તે જૈનેતરનું જ વચન ગણી શકાય. એ તે તેઓ જ બેલી શકે. છેપૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને કાઢી નાંખી ફક્ત ત્રસ જીવોને જ જીવ માનવાનું જૈનને કદી પણ પાલવે નહિ, હવે આગળ લખીએ. છે પ્રશ્ન –જીવ કેને કહેવાય?
ઉત્તર–શરીર ધારણ કરવાવાળે માત્ર જીવ.
Page #152
--------------------------------------------------------------------------
________________
૩૦ .
આગમત તમેએ કહેવામાં–બલવામાં જેનપણું રાખ્યું, પણ જીવની એળ ખમાં જૈનપણું ગુમાવી દીધું છે, એટલે કે જૈનેતરપણાના વિચારેએ તમારા ઘરમાં સ્થાન મેળવ્યું છે, જેટલા શરીરધારી એટલા જીર એવું કેઈદી કહ્યું ખરૂં? કેઈને કોઈ રૂપે શરીર તે ધારણ કરેલ જ છે. તમે સરસવ જેટલાને જીવ માને છે અને મેર જેટલાને ફેંકી દેવાની વાત કરે છે.
એક બાજુ જગતની જેટલી ઇન્દ્રિયના જી-દેવતા, નારકી, મનુષ્ય બધાને રાખે અને બીજી બાજુ કંદમૂળાદિ સોયની અણી ઉપર આવે તેટલા રાખો અને જ્ઞાની મહાત્માને પૂછે કે-જીવ શામાં વધારે છે? તે પણ કંદમૂળાદિ અનંતકાયમાં જીવ વધારે છે, તેવું જ કહેશે અને તે કેટલા ગુણે? તે કે અનંત ગુણ.
આ બધા મેરૂ જેટલા જીવોને તે તમેએ જીવમાંથી જ બાતલ કરી નાખ્યા, જૈનેતરે કે જેઓ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વર્તમાનમાં વિજ્ઞાનથી સિદ્ધ એવી પણ વનસ્પતિને જીવમાંથી કાઢી ફક્ત ત્રસ જીવેને જ જીવ માનવા લાગ્યા અને તમે જૈન સેવા છતાં પણ તેમની જ માન્યતામાં રહેવા લાગ્યા, પરંતુ જેટલા શરીર ધારી તેટલા બધાને જ ગણી શકાય, પણ આ બધું તમને કયારે સમજાય? જ્યારે સાચા જૈને બને ત્યારે. જગતની દૃષ્ટિએ જોતાં શીખે
આપણે મનુષ્યપણું પામ્યા અને આ બધા જ લટકતા રહ્યા, એનું કારણ શું?
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, પશુ, પંખી વિગેરે બધા છે છતાં એમને મનુષ્યપણું મળ્યું નહિ અને આપણને જ મળ્યું, એનું કારણ તપાસે, આપણને મળેલું મનુષ્યપણું કેટલી મુશ્કેલીવાળું છે-એ ત્યારે જ સમજાય કે જ્યારે બીજા જીવને વિચાર કરતાં શીખીએ?
મનુષ્ય પિતાની સ્થિતિમાં રહી અન્ય છ તરફ દષ્ટિ સરખી પણ ન કરે તે તેને અન્યની મુશ્કેલીને ખ્યાલ જ કયાંથી આવે?
Page #153
--------------------------------------------------------------------------
________________
૩૧
પુસ્તક ૩–જું માટે જગતની દષ્ટિએ દરેક વસ્તુને ખ્યાલ કર જોઈએ અને એમ બને તે જ વાસ્તવિક સ્થિતિ સમજી શકાય. ધર્મ એ મહાન કીમતી ચીજ
પરંતુ એ મનુષ્યપણું મળ્યું કે ના પ્રતાપે? શું આપણે આપણી ઈચ્છાપૂર્વક તેને મેળવ્યું છે? એને જવાબ એ જ હોઈ શકે કે આપણને મનુષ્યપણું મળ્યું છે, તે આપણે જ પુણ્યના પ્રતાપે આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, પંચેદ્રિય-સંપૂર્ણતા, લાંબુ આયુષ્ય અને દેવ-ગુરૂ-ધર્મને યેગ, આ બધું શાને આભારી? કહેવું જ પડશે કે “ધર્મને આભારી.”
ત્યારે હવે આ બાબતમાં સ્પષ્ટ કહી શકાય કે દરેક ચીજ કરતાં ધર્મ અનેકગણે કીંમતી છે. એક ચીજથી અનેક સુખી ત્યારે તે ચીજ કીંમતમાં કીંમતી ગણી શકાય. હવે ધર્મ જ્યારે કિંમતીમાં કીંમતી છે, ત્યારે તેની જ પાછળ નકલીને દરેડ હેયજ, જે માલના ઘણા ગ્રાહકે હેય તેની નને દરેડો ફાટયા સિવાય રહે પણ નહિ.
ધર્મ આલેક તેમજ પરલેકનું સુખ આપે છે, ધર્મ જેમ મેક્ષ ફળને આપનાર બને છે, તેમ દુનિયાદારીની ચીજે કંચન, કામિની, કુટુંબ, કબીલે અને કાયાને પણ આપનાર બને છે. દુનિયાની સર્વ સમૃદ્ધિને આપવાની એ તાકાતવાળો હોય છે.
આવા ધમની પાછળ નકલીઓને દરેડ હેય જ.
જે માલના ઘણુ ગ્રાહકે હેય તેની નફ્લને દરેડે ફાટયા સિવાય રહે પણ નહિ.
ધર્મ આ લેક તેમજ પરલેકનું સુખ આપે છે, ધર્મ જેમ મક્ષ ફળને આપનાર બને છે, તેમ દુનીયાદારીની ચીજે કંચન, કામિની, કુટુંબ, કબીલે અને કાયાને પણ આપનારે બને છે. દુનિયાની સર્વ સમૃદ્ધિને આપવાની તાકાતવાળે એ હોય છે. '
Page #154
--------------------------------------------------------------------------
________________
આગમત આવા ધમની પાછળ નકલીઓને દડો હોય એમાં નવાઈ જેવું કંઈ નથી. સાચા ચેકસી બને
પરંતુ સાચા ધર્મ અને તેની નકલને ઓળખતાં પ્રથમ શીખવું પડશે.
દુનિયાદારીમાં રહેલો શાક પણ તપાસીને લેને? છતાં આરાબ નિકળે, તે તેને દિવસ બગડે છે, તેવી રીતે ભેજનનું પણ બને છે.
અથાણું બગડે તે તેનું વરસ બગડે છે લગ્ન કરવામાં છેતરાય તે ફક્ત આ ભવ જ બગડે છે, ત્યારે ધર્મ લેતાં ઠગાય તો તેના ભાભવ બગડે છે. ધર્મ કિંમતી માટે જ તેની થપ્પડ પણ કિંમતી, એટલે ભવભવ સુધી યાદ રહી જાય એવી.
જે સદામાં થપ્પડ ખાવાથી વધારે નુકશાની થતી હોય તે સેદામાં વધારે સાવચેતી રાખવી પડે છે.
શાક લેવાને માટે બજારમાં સામાન્ય નેકરને મેકલાય છે, દાગીનાની ખરીદી માટે ભાઈને મોકલાય છે, અને ઝવેરાતને વેપાર કરે તે ? તે તે જાતેજ જવું પડે છે કેમકે ત્યાં ઠગાય તે જબરું નુકશાન સહન કરવું પડે, અને વખતે પેઢી પણ ડુલી જાય; તે પછી જ્યારે તમે આ લેકના કાલ્પનિક સુખને મેળવવા માટે આટલી ચેકસાઈ રાખે છે? તે પછી પહેલેકના અવ્યાબાધ સુખને-એટલે શાશ્વત સુખના ધામરૂપ મેક્ષ નગરીને બતાવનાર ધર્મને મેળવવા માટે કેટલી ચેકસી રાખવી પડશે ? નકલીઓથી સાવધાન ' ધર્મ સૌથી વધારે કિમતી હેવાથી તેની આજે ન કરનાર ઘણા ફટી નીકળ્યા છે. ' ' . '
Page #155
--------------------------------------------------------------------------
________________
૩૬
પુસ્તક ૩-જું - કયું સાચું કે કયું ખોટું ? એ પારખવું આજે સામાન્ય માણસ માટે તે મુશ્કેલ થઈ પડ્યું છે. સાચા મોતી, માણેકની દુકાને કરતાં આજે કલચર-માણેકની દુકાને ઠેર ઠેર નજરે પડે છે, ખટાને દડો હોય તેથી શું સાચા ઝવેરીએ પિતાને વેપાર છોડી દે?
નકલીના દરોડાને દેખી મૂળ વસ્તુને છોડી દેવી ? કલચરને જોઈ સાચા મેતીને ધંધે છોડી દે? એવું કદી બને ખરું? અને એથી ગભરાઈને કેઈએ વેપાર છેડે ખરે? કે સાવચેતી વધારી? ઈમીટેશન દેખીને કોઈએ ચેકસીપણું કે ઝવેરીપણું છોડ્યું નથી, પણ સાવચેતી વધારી છે. ધર્મના ફટા દેખી દૂર રહેનારાઓને
એવી જ રીતે આજે ધર્મના અનેક ફાંટાઓ હોય, છતાં એથી કંટાળે લાવવો જોઈએ નહિ, પણ પરીક્ષક બની સાચા-ખેટાને પારખતાં શીખવું જોઈએ.
કેઈ કાંઈ કહે છે, કઈ કંઈ કહે છે, આપણને એમાં ખબર પડે નહિ, આપણે ઉંડા ઉતરવું નહિ અને કેઈ ઠેકાણે જવું પણ નહિ, આવી જાતના વિચાર કરવામાં આવે તે તેને શો અર્થ?
ઈમીટેશન દેખી ઘરનું સાચું ફેંકી દેવું એમ? સાચા ખોટાની કેને ખબર છે? એવી માન્યતાને ધરનારો કે કહેવાય? ઈમીટેશનની પ્રવૃત્તિ દેખી સાચા હીરાને ફેંકી દે-એ કેવો ગણાય ?
જે આપણે તેને મૂર્ખ ગણીએ-અણસમજુ ગણીએ, તે પછી ધર્મના ફોટા દેખી દૂર રહેનારા અને સત્ય વસ્તુને મેળવવાથી વંચિત રહેનારા કયી સ્થિતિમાં ગણાય ? બારીક બુદ્ધિથી ધમને તપાસ
આ માટે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ ચકખું જણાવ્યું છે, કે જેઓને ધર્મની ઈચ્છા હોય તેઓએ ધર્મને બારીક અદ્ધિથી જોવે.
Page #156
--------------------------------------------------------------------------
________________
આગમત - બજારમાં શાકના ઢગેઢગ પડ્યા હોય, તેના ડીંટા પણ પડયા હોય, ત્યાં ખરીદી કરતાં દરકાર ન કરીએ તે ચાલે, પણ કીંમતી. ચીજની ખરીદી કરતાં દરકાર કર્યા વગર ચાલતું નથી, પરીક્ષા કર્યા વગર આંખ મીંચી કીંમતી ચીજ ખરીદાય? બેર-જાંબુ વિગેરે અંધારામાં ખરીદાય, પણ ઝવેરાત-હીરા-મેતી વિગેરે અંધારામાં, ખરીદાય?
ઝવેરાત ખરીદવા માટે તે આઈ-ગ્લાસ દિવસે પણ રાખવા. પડે છે. કેમકે કિંમતી–તેથી પરીક્ષાને અવકાશ. એવી જ રીતે ધર્મ કીંમતીમાં કીંમતી ચીજ હોવાથી તેને સૂક્ષ્મદ્રષ્ટિથી જોવાની આજ્ઞા ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ ફરમાવી. દ્રષ્ટિ-દેષ
જેમ સૂર્યને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાની જરૂર રહેતી નથી, કેમકે તે તે સ્વયં પ્રકાશમાન હોવાથી સર્વત્ર પ્રકાશને ફેલાવે છે, તેમ ચંદ્ર પણ સ્વયં પ્રકાશિત છે. - સૂર્ય અને ચંદ્ર પાછળ નકલીને દરેડ નથી, પરંતુ જ્યારે આંખમાં રેગ થયો હોય ત્યારે તે પણ એકથી અધિક દેખાય; તેમ દ્રષ્ટિમાં રેગ થાય ત્યારે એકની એક ચીજ અનેક રૂપમાં દેખાય. . તેવી જ રીતે જ્યાં નકલીની ભેળસેળ હોય ત્યાં ખરી વસ્તુ ઓળ
ખવી મુશ્કેલ થઈ પડે છે. મૂળ વસ્તુને કદી ન છોડે
એવી જ રીતે ધર્મને પ્રકાશ પણ સ્વયં ઓળખાઈ શકે છે.
જો કે તેની નકલે કરનારા ઘણું હોય છે, પરંતુ નકલ કરવામાં તેને દંભ અને બનાવટો ઘણી કરવી પડે છે, અને એ નકલ કરનારાઓને આડંબરે, ખોટી ધામધૂમે, ખટપટ અને કાવાદાવા જ કરવાના હોય છે, તેમાં ભેળા અજ્ઞાન છે દીવાના પતંગીયાની, માફક ઝંપલાય છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જી
૩૫
જ્યારે તેઓને સત્ય વસ્તુનું ભાન થાય છે ત્યારે તેઓ ખરેખરા પાક મુકીને રડી ઉઠે છે, અને ફરી સામુ જોવા કે સાંભળવાની પણ દરકાર કરતા નથી. એટલે ઈમીટેશન—નકલ કરનારથી સાવધ રહી ખરા મૂળ ધર્મને હિજ છેડવા જોઇએ.
ધને માથે ધૂળ ઉડાડનારા
ધર્મ પણ આજે નકલીપણાથી વીંટળાયેલા છે, ત્યારે જ બારીક બુદ્ધિથી જોવાની આજ્ઞા ફરમાવી છે.
જે આ પ્રજા ધર્મોને સારે। અને ઉચ્ચ ગણનારી અને અધમ ને ખરામ તથા નીચ ગણનારી એજ આ પ્રજાનાં સતાના આજે ખરા ધર્માંતે માથે ધૂળ ઉડાડનારા પાકયા છે.
ચાપડીઓમાં ઈતિહાસમાં વાંચ્યું હશે કે લડાઈએ ઘણી થઈ, તેમાં જર, જમીન અને જોરૂની લડાઈ શિવાય બીજું કાંઇ વાંચ્યું છે? ધર્માંના ઝગડા કદી વાંચ્યા છે? મહાભારતનું યુદ્ધ કે રામ-રાવણનું યુદ્ધ કાને આભારી? શુ ધર્મ માટે થયેલ છે ? ઘણાં યુદ્ધો થયાં,. તેમાં માટે ભાગે રમા અને રામા માટેનાં જ હાય છે. ધમને માટે હેાતાં નથી.
પરંતુ દુનિયાના સામાન્ય નિયમ છે કે-પોતાના છોકરાના વાંક હાય તેા શાકયના છે.કરાને માથે નખાય છે.
એવીજ રીતે આપણામાં પણ એવા કેટલાક ખરા ધમથી વંચિત રાખવામાં અને નકલીમાં ભેળવી દેવામાં કાબેલીયતપણું ભાગવી રહ્યા છે, એવા ધર્મના ધ્વંસ કરનાર હોય છે.
એવી બહુરૂપી ટોળીથી જનતાએ સાવધ રહેવા જેવુ છે. દિનપ્રતિદિન વેપારની-ઘરની અને બીજી ધમાચકડીએ કે લડાઇઓના હીસાબ નથી, પણ ધર્માંમાં મતભેદ જરા ઉભા થાય તેા તેને ધર્મની લડાઇએ ગણાવે? જાણે કે ધર્મસ્થાન એ તા ખેડી બામણીનુ ખેતર, જે આવે તે લણે !
Page #158
--------------------------------------------------------------------------
________________
આગમત
એવી બીજી ઢગલાબંધ લડાઈઓ વાંચતા-સાંભળતા છતાં ધર્મની વાતોને લડાઈમાં ગણાવી–લખી મારે એવાઓને આશય જનસમૂહને ધર્મરૂચિથી અળગા કરવાન-ધર્મહીન બનાવવાનું હોય છે, એ શિવાય એમને ધંધેજ નથી.
રમ-રામાની લડાઈ, વેપારની લડાઈ, હકકની મારામારી વિગેરેની લડાઈ-એવા પુસ્તકે કેટલા લખ્યાં ?
આતે દુનિયાની મૂર્ખાઈન-ભેળપણને-અજ્ઞાનતાને લાભ લડવાવાળા ઉઠાવે છે, ઉપરથી આવી લડાઈઓને ધર્મયુદ્ધ કહે છે. ધર્મને રસાતળ પહોંચાડવાને, લોકેને ધર્મને નામે ઠગવાને બીજો રસ્તો નથી. ધર્મના પડીકા વેચવાવાળા
આર્ય દેશમાં–આર્ય પ્રજામાં જન્મેલાઓ આ ધમ ઉપર કલંક શી રીતે દઈ-સાંભળી કે ચડાવી શકે છે? લડાઈઓમાં જેનું નામ નિશાન નહિ, લગભગ ચાલીશ લડાઈ થઈ તેમાં ધર્મની કથી? કદાચ અનાર્ય પ્રજા ધર્મની ગણે, પણ આર્ય પ્રજા કેમ જ કહી શકે ?
આ માટે જ ભગવાન શ્રીહરિભદ્રસૂરિ મહારાજને કહેવું પડ્યું છે કે ધર્મ કરવાની ઈચ્છાવાળાએ ધર્મને બારીક બુદ્ધિથી જોવો. ધર્મની ક્રિયા કરવામાં બારીક બુદ્ધિ નહિ રખાશે, તે એમ થશે કે હું ધર્મ કરૂ છું, પણ વાસ્તવિક તે ધર્મ કરતા નહિ હોય. - આજે એવા ઈમીટેશન ધર્મના પડીકા વેચવાવાળા ઘણું નીકળ્યા છે અને કહી રહ્યા છે કે “જાઓ તમે ધમી, જાએ તમે અધમી સટીફીકેટ આપતાં પહેલાં પોતાની સ્થિતિનો જરા જેટલો પણ ખ્યાલ રખાય-તે આમ બને ખરું? ઘરનાજ સટીફીકેટ દેનારા
દુનિયાના સર્ટીફીકેટો દેતાં પહેલાં પરીક્ષા પસાર કરવી પડે છે, તે ધમ–અધમીના સટીફીકેટો દેતાં પહેલાં ધર્મના શાસ્ત્રોના પારંગત થવું પડશે કે નહિ?
Page #159
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩જુ
૩૭ પરંતુ તેને જરા જેટલો વિચાર કર્યા વગર આજે ઘરના સર્ટીફીકેટ દેનારા ઘણું નીકળ્યા છે.
આવાઓના ફંદામાં ફસાતા આત્માઓની દેખાવમાં તે આરાધના રહેશે, પણ સમ્યક્ત્વને તે નાશજ થશે.
બુદ્ધિ-ધર્મની-સમ્યક્ત્વની–આજ્ઞાની હોય, ત્યાં આજ્ઞા વિરૂદ્ધ કેમ વર્તાય? (અત્રે આને અંગે શાસ્ત્રીય દ્રષ્ટાન્ત આપ્યું હતું.) વૈયાવચ્ચ, એ મહાન ગુણ :
આચાર્ય મહારાજે કોઈક વખતે વૈયાવચ્ચની પ્રશંસા કરી તે એમ સમજી લેવાનું નથી કે, જ્ઞાન-ચારિત્ર અને તપની ગૌણતા કરી, જેને જે વખતે અધિકાર ચાલતું હોય તેને ઉદ્દેશીને ખાસ કહેવામાં આવે છે, તમારામાં જેમ લગ્ન વખતે ગીત તે પરણનારનાજ ગવાય છે કે બીજાના ? તે એમ નથી સમજી લેવાનું કે બીજા ભાઈ એની ગૌણતા કરી, કે બાકીનાને ઓળવ્યા ? એ રીતે અહીં સમજવું.
આ જગતમાં ધર્મ–આરાધન કરવાના અસંખ્ય માર્ગો છે, અસંખ્ય ગે છે, એ બધામાં એકજ કેગ છે કે જે માટે ખૂબ ખૂબ જ્ઞાની-મહાત્માઓને પણ લખવું પડ્યું છે.
દર્શન-જ્ઞાન અને ચારિત્રને ફળે મેળવેલાં કોઈ, દિ ફગ. પણ જાય. | દર્શન આવેલું પણ ચાલ્યું જાય. જ્ઞાન મેળવેલું પણ ઉધું પરિણમે, ચાસ્ત્રિ આવેલું પણ નાશ પામે. પરંતુ કરેલી વૈયાવચ્ચનું ફળ તે કદીજ અફળ જતું નથી.
આ બધું ધ્યાનમાં રાખજો, તમારી દરેક કિયા પ્રત્યે ધ્યાન ખે તે આપોઆપ તમને સમજાઈ જશે. ભગવાનને કોણ માની શકે? જ આ સંબંધમાં ભગવાન ગૌતમસ્વામી, ભગવાન મહાવીર મહારાજના મઢે એક વાક્ય લાવે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૩૮.
આગમત
-
ભગવાન કહે છે પ્લાનની-માંદાની માવજત કરનારે હોય તેજ મને માનનારે અને મને માનનારે હોય તે જરૂર માંદાની માવજત કરનારે હોય.
આવી રીતે આચાર્ય મહારાજે વૈયાવચ્ચને ઉદ્દેશી ઉપદેશ આવે, એટલે બધી વસ્તુઓ પડવાવાળી બની પણ જાય છે, પણ વૈયાવચ્ચ એ એવી વસ્તુ છે કે-જે નિષ્ફળ જાય નહિ.
ચકવતી છ ખંડને માલિક કહેવાય, જેને દેવતાઓ પણ ન જીતી શકે–તેટલી બધી તાકાત એ ધરાવતા હોય, પણ તેઓ પણ વૈયાવચ્ચવાળાને જીતી શક્યા નહિ.
આચાર્ય મહારાજે વૈયાવચ્ચને અંગે જે વસ્તુ જણાવી તે અંગે દ્રષ્ટાંત-ભરત, બાહુબળીજી પણ પાંચે યુદ્ધમાં ચકવતીને જીતી ગયા છે. એ વસ્તુને સાંભળવાથી પણ કલ્યાણ થાય છે.
તે કાળમાં આજના જેવી વાડાબંધી નહિ હતી, એક ભાઈને વૈયાવચ્ચનું પચ્ચખાણ હતું. ઉપાશ્રયે પણ પાંચસે હતા. રોજ દરેક ઠેકાણે વૈયાવચ્ચ કરી આવે. (અહીં પૂ. આચાર્યશ્રીએ લંબાણથી દ્રષ્ટાંત આપ્યું હતું.) વાડાબંધીનું પરિણામ
આજે વાડાબંધીના પરિણામે દશા એ થઈ રહી છે કે ધર્મની બુદ્ધિ હોવા છતાં પરિણામે ધર્મને નાશ થઈ રહે છે કેમકે નકલીઓને જ્યાં દરેડો હોય, ત્યાં કલચરના તેજમાં અંજાઈ જઈ સાચી વસ્તુને ખેતી માની છોડી દે છે. આથી જ ભગવાન હરિભદ્રસૂરિને વારંવાર કહેવું પડ્યું કે સર્વ વસ્તુઓને આધારભૂત ધર્મ છે. પણ બુદ્ધિશાળીએ પણ ધર્મની બારીકબુદ્ધિથી પરીક્ષા કરવાની જરૂર છે. - હવે ધર્મની બારીક બુદ્ધિથી પરીક્ષા કઈ રીતે થાય? ધર્મનું લક્ષા) શું? વિગેરે આગમાદિ દ્વારા કઈ રીતે થાય? તે આગળ કહેવાશે.
ને વાડાણા અમારા તેજમાં શિક્ષક
Page #161
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
EUTEISHYQul
- -
-
[ પુ. આગમધર, આગમસમ્રાટ, બહુશ્રુત, ગીતાર્થસાર્વભૌમ, આગમવાચનાદાતા, ધ્યાનસ્થ સ્વર્ગવ પૂ. આગમ દ્વારકશ્રીએ પૂર્વજન્મની વિશિષ્ટ આરાધના–બળે શ્રુતજ્ઞાનના વિશિષ્ટ ક્ષપશમથી આગમિક અનેક રહસ્યનું ઉદ્દઘાટન વ્યાખ્યાને લેખો, નિબંધો, વાચનાઓ, પ્રશ્નોત્તર આદિ દ્વારા અધિકારી છના હિતાર્થે કરેલ છે.
તેમાંથી “આગમ ચેતના ત્રીજા પુસ્તકમાં મનનીય નિબંધો, ટુંકા લેખે-કે જે જિજ્ઞાસુઓને આગમિક રહસ્યના પથદર્શક હોય છે તેવા સંકલિત કરી અપાય છે.
આ મુજબ પૂ. આગમ દ્વારકશ્રીના મુદ્રિત-અમુક્તિ બહોળા સાહિત્યમાંથી તાત્વિક-દષ્ટિની કેળવણી કરી શકે તેવા માર્મિક લેખ, નિબધાનું સંકલન અહિ રજુ કર્યું છે.'
વિવેકી તસ્વદષ્ટિવાળા પુણ્યાત્માઓએ ગીતાર્થ જ્ઞાનીની નિશ્રામાં , આ સંગ્રહના પરમાર્થને સમજવા પ્રયત્ન કરે
Page #162
--------------------------------------------------------------------------
________________
આગમત
મનક મુનિની મહત્તા } શ્રી દશવૈકાલિક સૂત્રની રચના
જેમના માટે થઈને પુણ્યવાનને તે અદ્વિતીય પરિચય છે
પ્ર િકા સૌથી નાની માલિક સહાય કરી જ
[ જિનશાસનના અસ્તિત્વના મૂળ આધારભૂત સંયમ ધર્મના પ્રતિપાદક અને પાંચમા આરાના અંત સુધી ટકનારા ચાર મૂળ સૂત્રો પૈકી સૌથી વધુ મહત્વનું સાધુ જીવનમાં પ્રવેશ કરતાં સર્વ પ્રથમ જેનું જ્ઞાન ગવહનની મર્યાદા સાથે મળે છે, તે કદમાં નાના છતાં અર્થગંભીર શ્રી દશવૈકાલિક સૂત્રની સંકલના ચૌદપૂર્વધારી શ્રુતકેવલી શ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજે સંસારી' પુત્ર શ્રી મનકને પ્રવજ્યા આપ્યા પછી શ્રતના ઉપયોગથી છ મહિનાનું ટૂંકું આયુ શેષ જાણી તેના આત્મ-હિતાર્થે કરી. - તે મહાપુણ્યશાળી શ્રી મન મુનિને અદ્વિતીય મહત્વપૂર્ણ પરિચય આગમધર, સૂક્ષ્મતત્વ-વ્યાખ્યાતા પૂ. આગમારકશ્રીએ સૂક્ષ્મ તાત્વિક પ્રતિભા બળે લખેલ નિબંધ જિજ્ઞાસુઓના લાભાર્થે વ્યવસ્થિત કરી રજુ કર્યો છે.
જૈન-જનતામાં દશવૈકાલિક નામનું સૂત્ર ખૂબ પ્રસિદ્ધ છે.
જો કે તે દશવૈકાલિકસૂત્ર જે મુનિમહારાજને માટે શ્રતકેવલી મહારાજ શ્રી શય્યભવસૂરિજીએ ઉદ્ધર્યું છે, તે મુનિમહારાજની દીક્ષાની અને સૂત્રને અધ્યયન કરવાની વય માત્ર આઠ વર્ષની, જ છે એટલે કે તે શ્રી જશવૈકાલિકવાની રચના ચારિત્રને લાયર્ની જઘન્ય ઉંમરને માટે હે તે ઘણી જ ટૂંકી હોય તે
Page #163
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩સ્વાભાવિક છે, તેમજ તે બાળકની આઠ વર્ષની વયે દીક્ષા લીધી ત્યારે આયુષ્ય-સ્થિતિ વિચારતાં ભગવાન શય્યભવસૂરિજીને તે બાળકનું આયુષ્ય માત્ર છ માસ બાકી છે, એમ માલુમ પડયું અને તેથી તેવી આઠ વર્ષની ઉંમરે દીક્ષિત થએલે અને માત્ર છ મહિનાના આયુષ્યમાં સંયમ માર્ગની આરાધના કરે તે મુદ્દાએ તે દશવૈકાલિક સરખા લઘુસૂત્રની રચના કરવામાં આવી છે.
દશવૈકાલિકસૂત્રને દિગંબર પણ સર્વાર્થસિદ્ધિ વગેરે ટીકામાં અનંગપ્રવિષ્ટ સૂત્ર તરીકે જણાવે છે, તેને પરમમાન્ય શ્રતસાગરને એક અંશ ગણે છે.
છતાં આશ્ચર્યની વાત છે કે તે દિગંબર મતવાળા આગમને વિચ્છેદ માનવાની ધૂનમાં તેવા દશવૈકાલિક સરખા નાના અનંગપ્રવિષ્ટ સૂત્રને પણ વિચ્છેદ માનવા તરફ દેરાઈ ગયા છે.
બારીકદ્રષ્ટિથી વિચારનારાઓને તે તે દિગંબરે તરફથી દશવૈકાલિકના વિચ્છેદની કહેવાતી વાત તે દશવૈકાલિસૂત્ર હજારે જગ પર હાજર હોવાથી વિશ્વસનીય ન લાગે, કારણ કે તે દિગંબરતના ધુરંધર ગણાતા આચાર્યો એક આઠ વર્ષને છેક પણ જેને છ મહિનામાં અભ્યાસ કરી લે, એ દશવૈકાલિક નામને આગમને નાને અંશ પણ સાચવી ન શક્યા–તેઓને આગમભક્તિને માટે શું કહેવું? તે વચનના વિષયની બહાર છે.
વાસ્તવિક રીતે તે સ્થૂલદ્રષ્ટિવાળા પણ દશવૈકાલિકના વિચ્છેદની વાત સાંભળીને સ્પષ્ટપણે સમજી શકે કે-લઘુવયના સાધુને થોડી મુદતમાં ભણવા લાયકનું દશવૈકાલિક નામનું શાસ્ત્ર સમર્થ આચાર્યો હોવાથી વિચ્છેદ થઈ શકે જ નહિ, પણ તે સમર્થ આચાર્યો કે તેના અનુયાયીઓને સૂત્ર ન માનવાનું હોવાથી વિચ્છેદના નામે ચડાવી
- આ. ૩-૪
Page #164
--------------------------------------------------------------------------
________________
૨
માગમોત છું, એવી રીતે જે કે દિગંબરમતવાળાએ તે દશવૈકાલિક સમ્મા લઘુશાસ્ત્રને પણ માનતા નથી, - તે પણ જૈનશાસનના દરેક શ્રદ્ધાળુઓ તેમજ તે શાસનમાંથી નીકળેલા બીજાઓ પણ તે દશવૈકાલિકસૂત્રની બરાબર માન્યતા રાખે છે, અને તેથી તે દશવૈકાલિકસૂત્રની ઉત્પત્તિના મૂળકારણભૂત લઘુમુનિને મનક કહેવા કે મહાનું કહેવા એ વિચારણું જીજ્ઞાસુઓ માટે ખૂબ રસપ્રદ થશે એ સંબંધી ડાક આગમિક મુદ્દાઓ વિચારીએ! ૧ જે કુળની અંદર જૈન ધર્મના સર્વથા સંસ્કાર ન હતા તેવા કુળમાં મહાપુરુષ મનકની ઉત્પત્તિ થવાની હોવાને લીધે જાણે પ્રભવસ્વામી મહારાજે દીક્ષા-વસ્તુનું બીજ વાવ્યું હોય તેમ જેને
માટે બન્યું, તે મુનિ મનક મના; કેમ કહેવાય? ૨ જે લઘુમુનિ ગર્ભાવસ્થામાં પણ માતા પણ ન ઓળખી શકે તેવી સ્થિતિમાં હતા, તે વખતે જેને ઘેર દીક્ષાની વસ્તુની છાયા પડી તે મુનિ મનક-મુનાફ કેમ કહેવાય? ૩ જે મુનિ માતા પણ બરાબર ન જાણી શકે તેવી સ્થિતિએ ગર્ભમાં હતા, ત્યારે દીક્ષા–વસ્તુથી કલેશની હળીમાં સળગતા કુટુંબે હાયહાઈની લીલા ભજવી, દીક્ષાવસ્તુ વ્યાપક બનાવી દીધી
તે મુનિ મનક-મુનાફ કેમ કહેવાય? ૪ દીક્ષાની વિરૂદ્ધતાથી ઉદ્ધત બનેલા કુટુંબે જેઓશ્રીની માતાને દ્રવ્યદયાને દીર્ઘ નિઃશ્વાસથી ગર્ભ વિષયક પ્રશ્ન કર્યો અને દીક્ષાવસ્તુને પ્રસરાવી તે મુનિ મનક-મુનાફ કેમ કહેવાય? પ જે મુનિરાજની માતાએ તે દ્રવ્યદયાને દબડાવાળા દિલે જાન કુટુંબને ગર્ભ સંબંધી પ્રશ્નના ઉત્તરમાં મનાફ એટલે માગધીમાં મળી એમ કહ્યું તે મુનિ મનક-મુનાફ કેમ કહેવાય?
Page #165
--------------------------------------------------------------------------
________________
પુરત૭ ૩૬ જે મુનિ મહારાજની માતા, પિતાના દીક્ષિતપણાને લીધે પતિના વિયોગે પણ સૌભાગ્યનાં ચિહ્નો ધારણ કરતી હતી, તે મુનિ મનકર્મનાક કેમ કહેવાય?
(અર્થાત્ આચાર્ય મહારાજ શય્યભવસૂરિએ સંસાર ત્રિવિધ ત્રિવિધે છેડી દીધું છે, છતાં સંસારવાળાઓએ તેમને કુટુંબ માલિકીમાંથી કાઢી નાખ્યા નથી.
એ આ કારણથી સંસારમાં રહેલી એકલી માતાની રજા વિના પણ નાની આઠ વર્ષ જેવી ઉંમરે ઘણુ કેશ દૂર નાસી જઈને લીધેલી દીક્ષામાં શિષ્યનિષ્ફટિકા ગણાઈ નથી.)
૭ જે મુનિરાજે ફક્ત આઠ વર્ષની ઉંમરે દીક્ષાની ભવિતવ્યતાની પ્રેરણાથી જ હેય નહિ તેમ માતાને સૌભાગ્યપણાને અંગે
મારા પિતા કયાં છે? એ પ્રશ્ન કર્યો, એવી અનુકૂળ ભવિતવ્યતાવાળા મુનિરાજને મનક-મુનાફ કેમ કહેવાય?
૮ જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયના હતા, તે વખતે માતાએ દુર્લભબોધિપણાની લાયકનાં એવાં વાકયે કહ્યા કે “કુરચા પાખંડી શ્રમણ (સાધુ) તારા બાપને ભરમાવીને ઉઠાવી ગયા છે. આવાં વાકયે માતા તરફથી સાંભળ્યાં, છતાં પણ જેને શ્રમણ ભગવંતે તરફ અરુચિ ન થઈ, એટલું જ નહિ પણ શ્રમણ ભગવંતે તરફ સદ્ભાવ થવાને માટે શ્રમણ બનેલા પોતાના પિતા તરફ લાગણું દોરાઈ, એ મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય?
૯ જે મુનિરાજ આઠ વર્ષ જેવી નાની વયમાં શ્રમણ ભગવંત થએલા પિતાને મળવા માટે માને પૂજ્યા સિવાય શહેરમાંથી નીકળી જાય એ મુનિ મનક-અનાક કેમ કહેવાય?
Page #166
--------------------------------------------------------------------------
________________
આગમત
૧૦ જે મુનિરાજ આઠ વર્ષ જેવી નાની વયમાં શ્રમણ ભગવંત
બનેલા પિતાને માટે એકલા ઘણું ગાઉ સુધી ચાલી નીકળે તે મુનિરાજ મનક મનાફ કેમ કહેવાય?
૧૧ જે મુનિરાજ આઠ વર્ષની લઘુવયે માતાને પૂછ્યા સિવાય
છાનામાના શહેરમાંથી નાસીને કેઈ કેશ દૂર રહેલા શહેરની બહાર અચાનક શ્રમણ બનેલા પિતાને જ મળે, તેવા અનુકૂળ પુણ્યદયવાળા મનકને મનાફ કેમ કહેવાય?
૧૨ જે મુનિરાજ લઘુ ઉંમરમાં નહિ ઓળખાયેલા એવા પણ
શહેરની બહાર મળેલા શ્રમણ ભગવત થયેલા પિતાને વંદન કરવાને ભાગ્યશાળી થાય, તે મુનિરાજ મનક મનાફ કેમ કહેવાય ?
૧૩ મુનિરાજની જિજ્ઞાસા પિતાના શ્રમણ ભગવંત એવા પિતાને
મળવાની હોવાથી વાસ્તવિક રીતે પિતા છતાં પણ પિતા તરીકે નહિ જાણવાથી મારા પિતાને તમે ઓળખે છે? એ પ્રશ્ન કરી
પિતાની પાસે જ પિતાના પ્રશ્નને પૂછવાની હિંમત ધરાવનાર | મુનિરાજ મનક મનાફ કેમ કહેવાય?
૧૪ જે મુનિરાજ લઘુવયના હેવાથી તેમને તેમના પિતા જ પોતાની
પિતા તરીકેની ખબર દેતા નથી, પણ શરીર અને જીવનું જુદાપણું આગળ કરી શચંભવને આત્મા તરીકે ગણાવતા, બોલનાર એવા શરીરની વક્તાપણાની પરિણતિને આગળ કરી તે તારા શય્યભવ પિતા મારા એક અભિન્ન મિત્ર છે, એમ જણાવવામાં આવ્યું, તે મુનિરાજ મનકમના કેમ કહેવાય?
૧૫ જે મુનિરાજ લઘુવયના છતાં પિતા છતાં પણ નહિ ઓળખાએલા
બુદ્દે શય્યભવ આચાર્યે પિતાને મળવાનું પ્રયોજન પૂછયું,
Page #167
--------------------------------------------------------------------------
________________
૪૫
પુસ્તક ૩-જુ
ત્યારે સ્વતંત્રપણે દીક્ષા લેવાને અભિપ્રાય સ્પષ્ટ કર્યો, એ
મનક મનાફ કેમ કહેવાય? ૧૬ જે મુનિરાજને પિતા તરીકે નહિ ઓળખાયેલા એવા શય્યભવ
આચાર્યે પોતાની પાસે દીક્ષા લેવાનું જણાવ્યું, તે વખતે પિતાની પાસે દીક્ષા લેવાને આગ્રહ ન રાખતાં તે શય્યભવ આચાર્યની પાસે દીક્ષા લેવાનું કબૂલ કર્યું, તે મુનિરાજ મનક મનાફ કેમ કહેવાય?
૧૭ જે મુનિરાજ લgવયના અને પિતાની પાસે દીક્ષા લેવાના
અભિપ્રાયવાળા છતાં પણ અજાણ્યા એવા શય્યભવ આચાર્યની સાથે દીક્ષા લેવા ઉપાશ્રયે આવે છે, તે મુનિરાજ મનક મનાક
કેમ કહેવાય? ૧૮ જે મુનિરાજ લઘુવયમાં પણ અજાણ્યા એવા શય્યભવ.
આચાર્યની સાથે ઉપાશ્રયે આવી પિતાની ઓળને ભૂલી જઈ માત્ર શ્રમણપણને જ વધાવી લે છે, તે મુનિરાજ મનક
મનાફ કેમ કહેવાય ? ૧૯ જે મુનિરાજની લઘુવયે દીક્ષા થયા પછી લઘુવય છતાં પણ
આ મુનિરાજનું આયુષ્ય કેટલું છે, તેવું તપાસવાની શય્યભવ આચાર્યને વૃત્તિ થઈતે મુનિરાજ મનક–મનાક કેમ
કહેવાય? ૨૦ જે મુનિરાજને માટે છેલ્લા દશપૂર્વીએ કે છેલ્લા ચૌદપૂર્વીએ
કરાતું ઉદ્ધારનું કાર્ય છેલ્લા નહિ એવા શય્યભવસૂરિજીએ કર્યું, તે મુનિરાજ મનકર્મનાક કેમ કહેવાય?
૨૧ જે મુનિરાજને માટે વિકાલ થતાં પણ સૂત્રને ઉદ્ધાર કરવામાં
આવ્યું તે મુનિરાજ મનક–મનાક કેમ કહેવાય ?
Page #168
--------------------------------------------------------------------------
________________
આગમન
રર જે મુનિરાજે શય્યભવસૂરિજીએ ઉદ્વરેલા દશવૈકાલિક
શાસ્ત્રને છ માસ જેવી મુદતમાં અભ્યાસ સંપૂર્ણ કર્યો. તે મુનિરાજ મનક-મનાક કેમ કહેવાય?
૩ જે મુનિરાજે આઠ વર્ષ જેવી લgવય છતાં પણ છ માસમાં સંયમની યથાસ્થિત આરાધના કરી તે મુનિરાજ મનક માફ કેમ કહેવાય ?
૨૪ જે મુનિરાજને છ માસમાં યથાસ્થિત સંયમની આરાધના થવા
માટે શ્રી શય્યભવ આચાર્ય સરખા પુત્રવત્સલ પિતાએ પુત્ર તરીકેની જાહેરાત ન કરી, એ મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય?
૫ જે મુનિજની લધુવયે અને લઘુપચે આરાધના થએલી
હોવાથી શ્રી શય્યભવ આચાર્ય સરખા ગ્રુતકેવલી મહારાજને પણ આશ્ચર્યની સાથે આનંદનાં આંસુ આવે, તે મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય ?"
૨૬ જે મુનિરાજની અજ્ઞાત ગુરુ-પુત્રપણાની સ્થિતિને જેમના કાળ
પછી જાણીને યશોભદ્રસૂરિજી વિગેરે સમર્થ આચાર્યાદિકેને પણ વૈયાવચ્ચ વિગેરે કરવાને લાભ ન મળે, તેમાં પશ્ચાત્તાપ થાય, એ મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય?
૨૭ જે મુનિરાજને આચાર્ય મહારાજ શય્યભવસૂરિજી
સરખાએ છ માસ સુધી અભ્યાસ કરાવ્યું, છતાં તે અભ્યાસનું શાસ્ત્ર જે દશવૈકાલિક તે સૂરીશ્વરજી પાસે સતત સેવામાં રહેવાવા શ્રી યમરિ મહારાજ વિશેને પણ જાણવામાં ન આવ્યું, અને તેને અભ્યાસ છ માસ સુધી
Page #169
--------------------------------------------------------------------------
________________
પુસ્તક |
કરાવ્યું અને ક્ય, એ મુનિરાજ મનક-ભનાફ કેમ કહેવાય?
૨૮ જે મુનિરાજના છ માસ જેટલા ટુંક સમયમાં સંયમની
આરાધનાપૂર્વક કાળધર્મ થયા પછી તેને માટે કરેલા દશવૈકાલિકનું સંહરણ કરવાને માટે થયેલે શય્યભવસૂરિને વિચાર શ્રીયશોભદ્રસૂરિ વિગેરે શ્રમણસંઘે વિનંતિ કરી રોકી દિધે, એ મુનિરાજ મનક-અનાક કેમ કહેવાય?
ર૯ જે મુનિરાજ દશવૈકાલિકના બહાને પાંચમા આરાના છેડા
સુધી પિતાની સત્તા સાબિત કરશે, તે મુનિરાજ મનક- મનાક કેમ કહેવાય?
૩૦ જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયે દીક્ષિત થયેલા અને કેવળ
છ માસ જેટલા ટુંક વખત સુધી ચારિત્ર પર્યાયમાં રહેલા, છતાં તેમને નામે ચૌદપૂર્વધર શ્રુતકેવલી શય્યભવસૂરિની પ્રસિદ્ધ થાય અને મનક પિતા તરીકે શ્રી પર્યુષણકલ્પ વિગેરેમાં
સ્થગિરાવલીમાં લખાય, એ મુનિરાજ મન-મના કેમ કહેવાય?
નોંધ –મુનિરાજ મનકની દીક્ષા જે આઠ વર્ષની વયે કહેવામાં આવે છે, તે આઠ વર્ષ પુરાં થઈ ગએલ સમજવા નહિ, પણ માત્ર સાત પુરાં થઈને આઠમું વર્ષ ચાલતું હતું, તે વખતે દીક્ષા થએલી છે, એમ સમજવું.
કારણ કે—જે એમ ન હોય તે સીનિશીભાષ્ય અને પંચકક્ષાઓમાં જન્મ પછી આઠ વર્ષ પૂર્ણ થએ દીક્ષા
Page #170
--------------------------------------------------------------------------
________________
આગમત
માનનારા પક્ષની અપેક્ષાએ પણ તે મનક મુનિજીની દીક્ષાને અપવાદ તરીકે ગણત નહિ.
યાદ રાખવું જરૂરી છે કે જે જે પક્ષ જે જે માન્યત્તા ધરાવે, તે તે પક્ષ તે તે માન્યતાની અપેક્ષાએજ ઉત્સર્ગ–અપવાદને બાધિત કરવા કોઈ સમજુ પુરુષ તૈયાર થાય નહિ. કે આ લેખમાં જણાવેલી હકીકત બાળ-દીક્ષાને પિષણ કરનાર થાય, તેના કરતાં તે મુનિરાજની મહત્તાનું વધારે પિષણ કરનાર છે, અને એ ઉદ્દેશ આ લેખને રાખવામાં આવેલ છે.
સાચો આસ્તિક દરેક આસ્તિક મતવાળા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ કે તત્વ તે જરૂર માનશે, કેમકે આ ત્રણ તત્વની માન્યતા વિનાને આસ્તિક હોય નહીં.
જૈન એ સાચે આસ્તિક છે, તે સાચે કેમ? બીજા ( આસ્તિકે પરભવ, પુણ્ય, પાપ, સ્વર્ગ અને નરક માને એટલે
આસ્તિક બને, પણ જેનામતના હિસાબે છ વસ્તુને માને તે જ સાચો આસ્તિક બને.
(૧) જીવ છે. (૨) નિત્ય છે. (૩) પ્રતિક્ષણે કર્મને કરવાવાળે છે. (૪) બંધાયેલ કર્મને ભગવનાર છે. (૫) કર્મથી છુટકાર=મક્ષ છે. (૬) મોક્ષના ઉપાય માનવા અને તેને અમલમાં મુકવા | પ્રયત્ન કરે.
શાશ્વતી ઓળીનાં તાત્વિક વ્યાખ્યાને પૃ. ૫૬ મિ.
Page #171
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જું
પર્વાધિરાજશ્રી આ પ...ર્યું.ષ...ણા
પર્વનું અદ્ભુત ૨...હ...સ્વ છે
(૧) | [ જૈન શાસનમાં સકળ પર્વોમાં શિરોમણિ શ્રી પજુસણ મહાપર્વના આબાળ-ગેપાળ પ્રસિદ્ધ મહિમાના અંતરંગ હેતુનું વિશદીકરણ બુદ્ધિગમ્ય આગમિક તર્કો દ્વારા પૂ. આગમ દ્વારકશ્રીએ કરેલ છે-કે જે જિનશાસનની માર્મિક ઓળખાણ કરાવનાર હોઈ ભાષાશૈલીને કાયમ રાખી, વાંચન એગ્ય સરળતા થાય તેવા સંસ્કાર આપી, સુજ્ઞ વાચકેના હિતાર્થે રજુ કરેલ છે.
જૈનશાસનમાં જે કંઈપણ મુખ્ય ધ્યેય હોય તે તે એક છે કે રાગ અને દ્વેષનો સર્વથા નાશ કર, એટલે કે ક્રોધ, માન, માયા તથા લેભને બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી સર્વથા. અભાવ કરે.
જૈનશાસનમાં જણાવેલી કર્મની આઠ મૂળ પ્રકૃતિએ અગર, એકસો અઠ્ઠાવન ઉત્તરપ્રકૃતિઓમાં રાગ અને દ્વેષનું સ્થાન નથી. ' અર્થાતું નથી તે રાગ અને દ્વેષને મૂળ પ્રકૃતિમાં જણાવેલ, તેમ. નથી તે તે બેને ઉત્તરપ્રકૃત્તિમાં ગણવેલ.
તેનું કારણ એ છે કે રાગની અભિવ્યક્તિ જ્યારે પણ હોય છે ત્યારે તે મુખ્યતાએ માયા કે લેભરૂપમાં હોય છે, અને દ્વેષની જ્યારે અભિવ્યક્તિ હોય છે ત્યારે તે ક્રોધ કે માનરૂપમાં જ હોય છે.
આ વાત ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચકજી વિગેરે મહાપુરૂષે સ્પષ્ટપણે પ્રશમરતિ વિગેરે પ્રકરણમાં જણાવે છે. ..
Page #172
--------------------------------------------------------------------------
________________
પડે
આગમજ એટલે રાગ અને દ્વેષ એ બંને પ્રચ્છન્ન સ્વરૂપમાં રહે છે, પરંતુ વ્યક્તસ્વરૂપે થાય છે–ત્યારે ક્રોધ, માન, માયા અને લેભસ્વરૂપને ધારણ કરે છે.
એટલે કર્મને બાંધવાના કારણે નાશ કરવાને તૈયાર થયેલ મનુષ્ય અભિવ્યકત સ્વરૂપને જ રેકવા તૈયાર થઈ શકે, અવ્યક્ત સ્વરૂપને રોકવા તૈયાર થઈ શકે નહિ, માટે શાસ્ત્રકારોએ કર્મની પ્રકૃતિઓમાં રાગ-દ્વેષ જે અવ્યક્ત સ્વરૂપના હતા, તેને સ્થાન ન આપતાં તેનું જે વ્યક્ત સ્વરૂપ કોધ, માન, માયા અને લેભરૂપે છે, તેને સ્થાન આપ્યું.
જે કે ગુણેની મહત્તા જણાવવાની અપેક્ષાએ અવ્યક્તસ્વરૂપ નાશને ગુણ તરીકે જણાવી વીતરાગપણદિકને ગુણે તરીકે જણાવ્યા, પરંતુ તે પાપપ્રકૃતિઓને નાશ કરવાને માટે ઉદ્યમ કરવાવાળા મહાનુભાવોને ઉદ્યમની સફળતા મેળવવા માટે કોધ, માન, માયા અને લેભનું વ્યક્તસ્વરૂપ જે હતું તે જ જણાવ્યું.
આ ચાર કષાયના ભેદોમાં પહેલા નંબરે જે કઈ પણ નાશ થઈ શકતું હોય, અગર અપ શુભ પ્રયત્નથી પણ જે કેઈ નાશ પામતે હોય તે તે માત્ર કેધ છે.
યાદ રાખવું કે-ગુણસ્થાનની શ્રેણિએ ચઢતાં હોય તે ઉપશમ કરે કે ક્ષય કરે, અર્થાત્ ઉપશમ શ્રેણિ માંડે કે ક્ષપકશ્રેણિ માંડે, અરે ! તેમાં અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણી કે સંજ્વલન એ ચારે જાતના કષામાંથી કેઈપણ જાતના કેશાયની ચેકડીને ક્ષય કરે, તે તેમાં પ્રથમ નંબરે ક્રોધનો જ ક્ષય કરે છે.
અર્થાત્ –ચારે જાતના ક્રોધ, માન, માયા કે લેભ ખપાવવાના હોય છે, તે પણ તે બધા ખપાવૅતાં પહેલાં તે ચાર જાતના કીધને પિત-પતાજા સ્થાને ક્ષય કે ઉષશમ ગુ ણવા કરે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
k
પુસ્તક ૩-જુ
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે –
આત્મકલ્યાણને માટે સ્વલ્પ પણ પ્રયત્ન કરવા વાળાએ પ્રથમ નંબરે ક્રોધને ક્ષય કરવાની જરૂર છે.”
ચારે ક્યાયમાં સ્વલ્પશુદ્ધિથી જે કઈ પણ ક્ષય થતું હોય તે તે માત્ર ધન જ ક્ષેય છે. અને આ ક્રોધના ક્ષયને માટે જૈનશાસનની સમગ્ર રીતિઓએ નિશાન તાકવાનું છે.
આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે મુખ્યતાએ ક્રોધને સિરાવવાના સાધનભૂત એવા સાંવત્સરિક પ્રતિકમણની ક્રિયાની મહત્તા એટલે જે સંવછરીના દિવસને અન્તમાં રાખીને આઠ દિવસના પર્યુષણ કરાય છે તેની મહત્તા ધ્યાનમાં આવશે.
આ ક્રોધના નાશની મહત્તાને શાસનમાં મેટું સ્થાન આપેલું હોવાથી ગુજરાત C સામug ” એમ સ્પષ્ટપણે કહેવામાં આવે છે.
આ ઉપશમને કાળ જે કે હંમેશને માટે છે, છતાં પણ પર્યુષણું (સંવત્સરી)ને કાળ તે એટલી બધી મુખ્યતાએ ક્રોધના ઉપશમને માટે નિયત કરવામાં આવ્યું છે કે તે સંવછરી પછી જુના શમેલા ક્રોધને ઉદીર માટે જે કઈ વાક્ય બેલે તેને સકળસંઘ “ અકલ્પનીય બોલે છે.” એમ કહી શકે છે.
એટલું જ નહિં, પરંતુનું એક બોલે છે. એમ કહ્યા છતાં પણ જે તે વૈર-વિરોધને ઉદીરનારું વચન બેલનારો મનુષ્ય જે તે વિરોધનું વાક્ય બોલવું બંધ ન કરે તે તેને સડેલા પાનના દષ્ટાંતથી દૂર કરી દેવા સુધીનો પણ હુકમ શાસ્ત્રકારે ફરમાવે છે.
યાદ રાખવું કે–સમ્યક્રશ-સંપન્ન એ ઐધિ સંઘ કે જેને સ્વપક્ષ કે સ્વતીથી કહેવામાં આવે છે, તેના સંબંધના વિરોધને નહિ સહન કરનાર મનુષ્ય ઈતરપક્ષીય કે ઈતરધર્મવાળાનું
Page #174
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમત સ્કાય જેટલું સહન કરે તે પણ તેને માત્ર દેશ-આરાધકપણું એટલે ગુણની અપેક્ષાએ અંશમાત્ર આરાધકપણું થાય છે. - આ વાત સુજ્ઞ મનુષ્ય જ્યારે ધ્યાનમાં લેશે ત્યારે મહારાજા ઉદયને સ્ત્રીલંપટ અને પ્રતિમાજી તથા દાસીને ઉપાડી જનારા તેમજ સંગ્રામભૂમિ ઉપર પ્રતિજ્ઞાને લેપનારા એવા પણ ચંડuધોત ને સંવત્સરી (પર્યુષણ ને ઉપવાસ છે—એમ જણાવવાથી જે આખે માલવા પ્રાન્ત જીત્યું હતું, તે પાછો આપે, કપાલમાં દીધેલ જે ડામ હતું તે ઢાંકવા માટે સોનાને પટ્ટબન્ધ કરાવ્યું, અને પિતાને સાધર્મિક ગણે, આમ શ્રીમાન ઉદયન મહારાજે પર્યુષણને મહિમા સાચવ્યો, તેની કિંમત બબર સુજ્ઞ મનુષ્યને સમજવામાં આવશે.
દુનિયાદારીમાં દિવાળીના અંગે જુનાં ખાતાં માંડી વાળી સરખાં કરવાનાં હોય છે, તેવી રીતે જૈનશાસનમાં આ એક પર્યુષણને તહેવાર એવો છે કે-જેમાં આખા વર્ષના વૈર-વિરોધના પ્રસંગે સિરાવી દેવાના હોય છે.
આ અપેક્ષાએ જેનના આચારને અંગે “વર્ષને છેલ્લે દિન સંવત્સરી છે.” અને તેને બીજે દિવસ તે વર્ષની શરૂઆતને છે.
આ માટે સાધુઓના પર્યાયનું પ્રમાણ ગણવાને અંગે શાસ્ત્રકારે પર્યુષણુની સંખ્યાને અગ્રપદ આપે છે.
એટલે જેટલી પર્યુષણા કરી હોય તેટલા વર્ષને પર્યાય શાસ્ત્રકારે ગણવાનું જણાવે છે.
અર્થાત્ શાસનની અપેક્ષાએ ઉપશમનું સ્થાન વૈર–વિરોધને સિરાવવાની અપેક્ષાએ ખમતખામણુનું સ્થાન અને સાધુપણાની અપેક્ષાએ પર્યાય ગણવાનું સ્થાન કેઈપણ હોય તે તે માત્ર પર્યુષણજ છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
ફિગ જયોત
વીર નિ. સં. -- - -
ર૫૦૧ ) દ્રવ્યથી પણ | વિક્રમ સં. આગાદ્વારકશ્રીરશાસનની વફાદારીનું મહત્વ
૨૦૩૧ વગ વાસ -
પુસ્તક ___दव्वओ वि सामणाणुवत्तिया વર્ષ-૧૦ ૨
___ हियावहा है ।
સામાન્ય રીતે જગતના આસ્તિક-દર્શનકારે શ્રદ્ધા અને આસ્તિકતામાં ધાર્મિક તત્વની જડ દેખતા હોવાથી તથા સર્વ દર્શનકાએ સામાન્ય રીતે માનેલા મેક્ષની ભૂલ જડ શ્રદ્ધા અને આસ્તિકતામાં હોવાને લીધે ભક્તિને પ્રવાહ દિવસે દિવસે અને ક્ષણે ક્ષણે સર્વને ખીલવવાનેજ હોય છે.
કોઈપણ આસ્તિકદર્શન ભક્તિના માર્ગથી વિમુખ છે નહિ અને વિમુખ રહી શકે નહિ, દરેક આસ્તિક મનુષ્ય પોતાને ઈષ્ટ એવા દેવ અને ગુરૂની તરફ ભક્તિ-ભાવ ધરાવનારાજ હોય છે.
જે કે ધર્મતત્વ પણ દેવ અને ગુરૂતત્વની માફક મોક્ષમાર્ગનું સાધન છે. સાધન છે એટલું જ નહિ, પરંતુ દેવતત્વ અને ગુરૂતત્વની પરમતા જે કેઈપણ કારણને અંગે હોય તે તે માત્ર ધર્મતત્વની - આ. ૪-૧
Page #176
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું
વળી તે પંચમંગલમાં સમાવિષ્ટ કરેલા દેવ અને ગુરૂતત્વને ચોવી તે સ્થાપવામાં આવેલા છે કે જેથી તે દ્વારા દેવ અને ગુલને આરાધના કરવામાં આવે તેમાં ધર્મત આગળ રહ્યા છે કરે, અર્થાત્ તે પચમંગલની અંદર પંચપરમેષ્ઠિ ભેગનેને ધર્મતત્વની મહત્તાવાળાં નામથી જ સ્થાપન કરવામાં આવેલા છે, એટલે ધર્મતત્વની મહત્તા અને આરાધકતા સમજવાવાળે પુણ્યશાલી તે પંચપરમેષ્ઠીને મહાન અને આરાધ્ય ગણી શકે છે.
પંચપરમેષ્ઠીને આરાધના મનુષ્ય સહેજે એ વાત તે સમજી શકે કે ધર્મતત્વની આરાધના સ્વયં બની શકે નહિ, પરંતુ ધર્મ તત્ત્વને ધારણ કરનારા ઘેરીપુરૂષોની આરાધના દ્વારા જ તે બની શકે.
આવી રીતે પંચપરમેષ્ઠિમંત્રના રહસ્યને સમજનાર મનુષ્ય એ પણ સહેજે સમજી શકશે કે શ્રી અરિહંત-મહારાજાદિ નવપદો કે વીશસ્થાનકેમાં મૂતિમાનપણે જે સ્થાપના થપાય છે તે માત્ર ધર્મ એની જ થાય છે. - આ ઉપરથી ધર્મતત્વની આરાધના નથી થતી કે નથી કરવાની એમ નહિ, પરંતુ તેની આરાધના મૂર્તિમાન શરીર આદિ દ્વારા સીધી રીતે ન હોવાથી તેને સ્થાન કે કઈ મૂર્તિમાન સ્વરૂપ મહેલવામાં આવતું નથી. પરંતુ માત્ર ધર્મતત્વના તે તે પદને જણાવનારા અક્ષરોજ મહેલવામાં આવે છે.
આ કારણથી શ્રી સિદ્ધચકના મંડળની અંદર પાંચ પદો જ્યારે મૂર્ત આકારે હોય છે, ત્યારે સમ્યગદર્શન આદિ ચાર પદે કે જેઓ ધર્મસ્વરૂપ છે, તેની સ્થાપના તે અક્ષર દ્વારા કરવી પડે છે. - આ બધું વિચારનાર મનુષ્યને સ્પષ્ટપણે સમજાશે કે-આસ્તિકને આરાધવા લાયક દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે તત્તે છતાં પણ ભક્તિનું જન તે ઉપાસક એવા દેવ અને ગુરૂ તથમાંજ ગોઠવાયેલું છે. આ કારણથી શાસ્ત્રકારે પણ વંદન, નમસ્કાર–સત્કાર અને
Page #177
--------------------------------------------------------------------------
________________
આગમત ઉત્પત્તિ સાથે પ્રવૃત્તિને અંગે છે. એ ધર્મની મૂળ પ્રવૃતિને અનું સરવાને અંગે જ છે, એટલે દેવ અને ગુરૂતત્વ એ બન્ને છે કે ધર્મતત્ત્વ ઉપર આધાર રાખે છે, અને તેથી દેવતત્ત્વ અને ગુરૂતત્ત્વ કરતાં પણ ધર્મત પર વિચારકેને અધિક ભક્તિભાવ હોય છે અને હવે જ જોઈએ.
પરંતુ એ વાત વિચારની ધ્યાન બહાર નથી જ, કે દેવતત્ત્વ અને ગુરુતત્ત્વ જ્યારે મૂર્તિમાન શરીર દ્વારા માની શકાય છે, ત્યારે ધર્મતત્વ તેવી રીતે માની શકાતું નથી. અને તેથી જ ઉપાસના કરવા લાયક વર્ગમાં દેવ અને ગુરુતત્વને દાખલ કરી શકાય છે. પરંતુ ધર્મતત્ત્વને ઉપાસનાને લાયક વર્ગમાં દાખલ કરી શકાતું નથી.
અર્થાત ધર્મતત્વની ઉપાસના દેવ અને ગુરૂતત્વરૂપી ધમ– તત્ત્વની ઉપાસના દ્વારા બની શકે છે. સ્વતંત્ર રીતે ધર્મતત્ત્વની ઉપાસના બની શકતી નથી.
. આ વસ્તુ જ્યારે બરાબર સમજવામાં આવશે, ત્યારે જૈનશાસનની અંદર અરિહંત ભગવાન આદિ નવ પદોની આરાધ્યતા ગણવામાં આવ્યા છતાં અરિહંતાદિ પંચ-પરમેષ્ટિની આરાધ્યતા મુખ્ય ગણીને તે રૂપ નમસ્કાર મંત્રને કેમ ઉચ્ચ ગણવામાં આવ્યા છે ? તનું તત્ત્વ સમજાશે.
' અર્થાત્ શ્રી નમસ્કારમંત્ર કે–જેને પંચમંગલ મહાગ્રતસ્કંધ કહેવામાં આવે છે તેમાં દેવતત્વ અને ગુરૂતત્ત્વરૂપી બને ઉપાસ્ય તત્ત્વાનેજ સમાવેશ કરવામાં આવેલા છે અને તે ઉપાસ્ય તત્ત્વ પંચમંગલમાં તેવી રીતે આરાધ્ય તરીકે ગેહવાયેલાં છે કે જેમાં ક્ષેત્ર-કાલ, જાતિ, વર્ણ, નામ, સ્થાન, રંગ કે આકાર વગેરેના કેઈપણ ભેદને સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ સર્વક્ષેત્ર, સર્વકાળ વગેરેના પૂજ્ય-મહાત્માઓને તેમાં સમાવેશ કરવામાં આવેલ છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
આગમત સન્માનની જગ પર ઉપમારહિતપણે વર્ણન જણાવે છે, પરંતુ પર્થ પાસના અને ઉપાસનાની જગે પર તે દેવતા, ઈષ્ટદેવતાની મૂતિ, કલ્યાણકારી પદાર્થ અને મંગલકારી પદાર્થની ઉપમા દઈને પર્ય પાસનાની અભિલાષાની રીતિ વ્યક્ત કરે છે.
વંદન-નમકારાદિરૂપ ભક્તિ-દેવ આદિ ત્રણે તત્વની બનવા છતાં ઉપાસના રૂપ ભક્તિ તે માત્ર ગુરૂતત્વની બની શકે છે. કેમકે તે મૂર્તિમાન છે એમ જણાવી તે ઉપરની વાત સ્પષ્ટ કરે છે.
આવી રીતે દેવ અને ગુરૂતત્વને અંગે પર્યું પાસના વગેરે ભક્તિનું મહત્ત્વ હોવાથી જગતમાં ધર્મતત્વના ભેદો કરતાં પણ દેવ અને ગુરૂતત્વના ભેદે વિશેષ બહાર આવેલા છે અને આવે છે.
જૈનશાસ્ત્રકારને જાણનારાઓથી એ વાત તો અજાણ નથી જ, કે ભગવાન મહાવીરમહારાજના વિદ્યમાનપણમાં ગેપાળે અને જમાલિ સરખા મનુષે અને તે પણ શિખ્ય તરીકે જાહેર થયેલા છતાં પણ પિતાને ભગવાન મહાવીરમહારાજના પ્રતિસ્પધી તરીકે અને દેવ તરીકે કે છેલા તીર્થકર તરીકે મનાવવાને બહાર પડેલા હતા. . .
જેવી રીતે દેવતત્વને અંગે અસર્વજ્ઞ અને અવીતરાગ એવા પણ જીવે પોતાની મહત્તા કરવા માટે દેવ તરીકે બહાર પડ્યા હતા. તેવી જ રીતે ભગવાનના નિર્વાણ પછી થયેલા નિહ્ન પિતાને સદ્દગુરૂ તરીકે બહાર પાડવાનું ચૂક્યા ન હતા.
સુજ્ઞ–પુરૂષોએ સમજવું જોઈએ કે–શાસન અને શાસનપ્રણ લિકાથી વિરૂદ્ધ થનારા મનુષ્ય પોતાના આત્માની સાથે પોતાના ભક્ત થનારાઓને, તેમાં પણ મહા–મિથ્યાત્વના ઉદયથી પિતાના અનન્ય ભક્ત બનનારા વર્ગને મહા–મિથ્યાત્વના ઉદયમાં ડુબાવવાની સાથે અનંત ભામણુરૂપી અપાર-સંસાર સમુદ્રમાં ડુબાડનારા થાય છે. .
Page #179
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-શું
આ કારણથી શાસ્ત્રકાર-મહારાજાઓ તેવા શાસન અને શાસન પ્રણાલિકાથી વિરૂદ્ધ જનારા વર્ગને માટે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે–તેઓ મિથ્યાત્વના અભિનિવેશ કરીને અને અસદ્દબાવે એટલે શાસન અને શાસન-પ્રણાલિકાઓમાં નહિ એવા પદાર્થો અને પ્રણ લિકાઓએ કરીને અને ભરમાવતા અને કદાગ્રહમાં ખેંચતા રહે છે, તેથી તેઓ પિતાના આત્માને અને બીજા આત્માને અધમતમ સ્થિતિમાં પહોંચાડી સંસાર-સમુદ્રમાં રખડાવવાવાળા થાય છે. - આવા શાસન અને શાસન-પ્રણાલિકાથી વિરૂદ્ધ થનારા અને વિરૂદ્ધપણે વર્તનારા મનુષ્યો કેવળ શાસન અને તેની પ્રણાલિકાની વિરૂદ્ધતા રાખતા હોય છે એમ નહિ, પરંતુ તેવા શાસન અને શાસન-પ્રણાલિકાથી વિરૂદ્ધપણે વર્તનારા જ શાસનને અંગે જેમ અપલાપ કરનારા બને છે, તેમ શાસન અને શાસનપ્રણાલિકાને અનુસરનારા આચાર્ય ભગવંત ઉપાધ્યાય-મહારાજાઓ-ગુરૂદેવ શ્રી ચતુર્વિધ સંઘ. ગચ્છ અને કુલ એ બધા જે સંસાર-સમુદ્રથી ખરેખર તારનારા અને આલંબનરૂપ પદાર્થો છે, તેના અપજશને કરનારા બને છે, તેના અવર્ણન કરનારા બને છે. તેની અપકીતિને કરનાર બને છે, તેની છાયાને નાશ કરનારા બને છે, એટલું જ નહિ, પરંતુ રાત-દિવસ તેવા શાસન અંગારાઓનું ધ્યાન માત્ર શાસન અને શાસનની પ્રણાલિકાઓનું નાશ કરવા તરફ હાય છે.
એટલે ધર્મધ્યાન અને શુકલધ્યાનની તો તેવા શાસનના અંગારાઓમાં સ્વપ્ન પણ છાયા સરખી ન હોય. પરંતુ સામાન્ય આર્ત અને રૌદ્ર ધ્યાન જેવા ધ્યાનમાં પણ કલ્પી ન શકાય તેવા પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનમાં તેનું ચિત્ત વર્તતું હોય છે.
આ વસ્તુ જ્યારે સમજવામાં આવશે ત્યારે જ સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે–એવા શાસનના અંગારાઓ કે જેઓ શાસન અને શાસનની પ્રણાલિકાથી જુદા પડ્યા, વિરૂદ્ધ પડ્યા, અને શાસનાદિનું ખંડન કરવામાં તત્પર થયા...
Page #180
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- -
- -
- - -
આગમત એટલું નહિ. પરંતુ શાસન અને શાસનની પ્રણાલિકાને અનુસરનાર મહાત્માઓના પ્રભાવને ઘટાડવા કવ્યહિંસક તંદુથી આ માછ કરતાં અધમ વૃત્તિને ધારનારા થયા. તેઓ દરેક સમયે અનંત-સંસારને ઉપાર્જન કરે છે અને કરાવે છે એવું ગ્રંથકારનું નિષ્પક્ષ મન ફેઈપણ પ્રકારે સુજ્ઞને આશ્ચર્ય ઉપજાવશે નહિ.
જો કે ભગવાન જિનેશ્વર મહારાજના શાસનમાં કેટલાક અભવ્ય જીવે કે-જેઓ કેઈ વખત પણ સાચા ધર્મને અને સમક્તિને પામ્યા નથી, પામતા નથી અને પાસશે પણ નહિ. અને સર્વ કાલને માટે સેક્ષને માટે જેઓ અય છે છતાં તેવા અભવ્ય–ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને જે નુકશાન કરતા નથી, તેવું ભયંકર નુકશાન ઉપર જણાવેલા શાસન અને શાસનની પ્રણાલિકાથી વિરૂદ્ધ વર્તનારા શાસનના અંગારાઓ કરે છે.' " એનું કારણ એ છે કે–ઉપર જણાવેલા અભવ્ય-જીવે છે કે પોતે સન્માર્ગની વાસનાથી શૂન્ય જ છે! તે પણ તેઓની પ્રરૂપણું અને વર્તન શાસન અને શાસનની પ્રણાલિકાને અનુસરતી જ હોય છે. ! અને તેથી તેવા અભચેના ભક્ત થનારાઓ પોતે વાસ્તવિક કુગુરૂ છે–તેને તે સુગુરૂ માને છે, છતાં તે સમ્યગ્દર્શનવાળા થાય છે, રહે છે અને સમ્યગ્દર્શનની કેટીએ આગળ પણ વધી શકે છે. - આ કારણથી શાસ્ત્રકારોએ સમ્યગ્દર્શનના ભેદમાં દીપકનામનું સમ્યગ્દર્શન જણાવ્યું છે કે-જે મુખ્યતાએ અભવ્યને જ હોય છે.
એટલે કહેવું જોઈએ કે-અભવ્ય જેવા દ્રવ્યલિંગી સાધુને થનારો ભક્ત એ શાસનને કે પોતાના આત્માને એકકેને નુકશાન કરતું નથી. તેથી અભાના પ્રતિબોધેલા છે એટલા બધા મેક્ષે જાય છે કે જેઓના અનંતમાભાગે એક ભવ્યજીવના પ્રતિબંધેલા એક્ષમાં જતા નથી.
આ વસ્તુ સમજનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે આભય જેવા દ્રવ્યસાધુના ભક્તોની ભયંકરતા કરતાં પણ શાસન અને શ્વસનની
Page #181
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪–શું પ્રણાલિકાની વિરૂદ્ધ પ્રરૂપણ અને વનાવાલા એવા શાસનમાં અંગારરૂપ થયેલા દ્રવ્ય-સાધુઓના ભક્તોની ભયંકરતા તે શાસન અને તેના ભક્તો માટે તથા શાસનને અનુસરનારાઓ માટે હદ બહારની છે.
તેથી કોઈપણ જગ પર શાસ્ત્રકારોએ શાસન અને શાસનની પ્રણાલીકાથી વિરૂદ્ધ વર્તનારા અને બોલનારા એવા શાસનના અંગારાઓને તે દીપક સમ્યક્ત્વનું પણ સ્થાન ગયા નથી. એટલું જ નહિ, પરંતુ કેઈપણ તેવા શાસન–અંગારાથી પ્રતિબધેલા હોય અગર તેના પ્રતિબોધેલાં એણે જાય એવી સ્વપ્નમાં સંભાવના સરખી પણ થાય, તેવું શાસ્ત્રકારોએ પ્રતિપાદન કરેલું નથી.
માટે શાસનસેવકોએ અભવ્ય જેવા દ્રવ્યલિંગી સાધુઓ કરતાં પણ શાસન અને શાસનની પ્રણાલિકાથી અને તેને અનુસરનારા મહાત્માઓની વિરૂદ્ધવત શાસનના અંગારા જેવા નિવના ભાઈ સરખા દ્રવ્ય-સાધુઓ અને તેના ભક્તોથી હંમેશાં દૂર રહીને સાવચેત રહેવાની જ જરૂર છે.
સદા યાદ રાખે = ૦ દયા એ સમ્યક્ત્વનું લક્ષણ છે. F અહિંસા એ ચારિત્ર અર્થાત્ વિરતિનું લક્ષણ છે. છે . અહિંસાનું રક્ષણ સંયમની પ્રવૃત્તિમાં છે,
૦ સંયમની પ્રવૃત્તિ એ અહિંસા-રક્ષણને ઉપાય છે. , છે , અહિંસા, અને સંયમ વચ્ચે સંઘર્ષણ થાય તે વિવક છે
પુરુષે અહિંસાના ભેગે પણ સંયમનું રક્ષણ કરવું, પણ સંયમનાં ભેગે અહિંસાનું રક્ષણ કરવા પ્રયત્ન કરે નહિ. I.
Page #182
--------------------------------------------------------------------------
________________
li
હૈયા ની ઝંકાર,
')
છે;
પૂજ્યપાદ, આગમવાચનાદાયક, આગમતવ–તલસ્પશી વ્યાખ્યાતા પક્ષાવધિ “અર્ધ પદ્માસનસ્થિતિ પૂર્વક કાયોત્સર્ગ–ધ્યાનમુદ્રાએ સમાધિપૂર્વક દેહ ત્યાગ કરનાર, બહુશ્રુત સૂરિસાર્વભૌમ પૂ. શ્રી ધ્યાનસ્થ સ્વર્ગત આગામે દ્ધારક આચાર્યદેવશ્રીએ દીર્ઘકાલીન શ્રુતજ્ઞાનના સ્વાધ્યાયાદિબળે પરિકમિત વિશિષ્ટ-પ્રતિભા અને પશમબળે નાના–મેટા અનેક તાત્વિક આગમિક ગ્રંથની રચના હજારો કલેક પ્રમાણ કરી છે,
તેની સાથે વીતરાગપ્રભુની ભક્તિની મુખ્યતાએ સાહિત્યિક દષ્ટિએ ઉત્તમોત્તમ કક્ષાનાં અનેક ચૈત્યવંદને, સ્તવને, સ્તુતિઓ, તેત્રો આદિની વિપુલ પ્રમાણમાં રચનાઓ કરેલ છે.
તેમાંથી થોડીક વાનગી તેઓશ્રીની બહુમુખી વિદ્વત્તાને પરિચય સુજ્ઞજનતા મેળવી શકે તે શુભ આશયથી પ્રતિવર્ષ આ વિભાગમાં રજુ કરાય છે.
કદથી નાની દેખાતી આકૃતિઓમાં પણ અદ્ભુત સાહિત્યિક ઝલકની સાથે ભાવની ગંભીરતા પણ અપૂર્વ રીતે ગોઠવાયેલ છે, વિવેકી વાચકોએ યોગ્ય રીતે તેની સમજણ મેળવવા પ્રયત્ન કરે.
[સં.]
Page #183
--------------------------------------------------------------------------
________________
पुस्त४-थु
-
श्री आगमसङ्ग्रह-स्तवः .. ......... 12th
.
आगमसमहमर्चयाऽऽप्तजनोक्तं सुरदानवलोकप्रतिष्ठम् । संयमघरमुनिशुंभनिष्ठ"""" सेवस्वं निकामम् ॥ ३॥ आप्नोति लान्तकनाकितां, मुनिनेता सर्वपूर्वाणां ध्याता । प्रसपृश्यादिसुखशतदाता सेव्यस्तु सदेव ॥२॥ भणितमिदं जघन्यत उत्कृष्टात् सर्वार्थ सिद्धौ वा स्यात् । महिमा "श्रुतसिन्धोरेतत् धारीय सुरसेव्यम् ॥ ३ ॥ श्रुत्वा श्रीजिनभाषितां गणनाथः स्थेयो पत्तिव्ययलार्थाम् । आद्योदितिमिसमर्थी त्रिपती हर्षभरेण ॥४॥ सर्वजिनेश्वरशासने यद् भवति अङ्गद्वादशकं तु प्रचलति । गणमुख्यास्तचर्यन्ति, ध्रियते मुनिधगण ॥५॥ तीर्थोत्पत्तेः प्रागेव, तन्न्यासो तदुत्पत्तौ गणीसाराः । जिनराजस्त्रिपदामाषो भावो नित्यमेव ॥ ६॥ हितदेशकमखिलशाक्तं मुनिमतं नहिं पूर्वापरश्रुतिशातम् । मुमुक्षुजनैर्यल्लात पडनीयमतीव
॥७॥
श्री वीतराग परमात्म-स्तुतिः
परमानन्दरूपाय, निष्कामाय यशस्विने । .... सर्वकर्मविहीनाय, नमस्ते सर्वदा प्रभो! ॥१॥ जातो भवेन्चनेकेषु जीवानामुपकारका । .. परार्थव्यसनी हानी, नमस्ते सर्वदा प्रभो! ॥२॥ गौशीकृतनिजाऽयस्त्व त्तक्षेषु पुरस्सरः ।.... जीवावुः जगतां नाथ नमस्ते, सर्वदा प्रभो! ॥ ३॥ मा. ४.३ ".
. जागा
Page #184
--------------------------------------------------------------------------
________________
આગમજાત शौचित्यवारिजलधि - मानतेजोदिवाकर : ।
पारत्नमहाम्भोधिः, नमस्ते सादा प्रभो! ॥४॥ देवलोकच्युतोऽप्यच्यो, बाल्येऽपि बलिजित्स्तुतः। यौवनं जितमारस्त्व, नमस्ते सर्वदा प्रभो! ॥ ५ ॥ निर्विकारो निराशंसो, विवेकाऽम्बुजभास्करः । गुरुपायाऽब्जमधुपो, नमस्ते सर्वदा प्रभो! ॥६॥ हायन हेमकोटिशो, मार्गणेभ्यो ददौ ध्रुवम् । दाने प्रत्यहमाप्रातः, नमस्ते सर्वदा प्रभो! ॥ ७ ॥ देश राष्ट्र बल कीति धनं धान्यं यशः पशुम् । मोह कुटुम्ब चाऽत्याक्षीः, नमस्ते सर्वदा प्रभो! ॥ ८॥ शरीर जोवतो भिन्न, दर्शयन्निव. दुःसहान् । घोरान् सोढोपसर्गान, नमस्ते सर्वदा प्रभो! ॥ ९ ॥ अनुकूलैः प्रतीपैर्ना-ऽचालीघोरपरीष है: । क्षुदायेदे वतोदीर्णः, नमस्ते सर्वदा प्रभो! ॥ १० ॥ सुवर्णच्छेदतापाभ्या-मिवात्मा शोधितोऽनधः । तपसा संयमोत्केन, नमस्ते सर्वदा प्रभो! ॥ ११ ॥
॥ श्री वर्तमान-तीर्थस्तवः ॥
सम्मेतेऽवन्तिपुर्या' गजपुरि कपिले स्तम्मने केशरीये, चम्पापापायुगेऽण्टापदि मगसिपुरे भण्डुकेऽप्यन्तरीक्षे । सिद्धादावर्बुदेवाऽवलगढसहिते" मण्डपे राणपुर्या, बन्द तीर्थे जिनानां प्रतिकृतिमनि शाश्वतानन्ददात्रीम् ॥१॥ धाणेरे रैवतादावुदयपुरि जिरापल्लीधाम्नि प्रतापे, नाणे बेटे फलोधौ, पगिरिगे माह्मणे सत्यपूर्याम् । भोपाले तारणेऽद्रौ जगडियपुरि बा खेटशङखेश्वरे ,
वन्दे तीथे जिनानां ॥२॥
Page #185
--------------------------------------------------------------------------
________________
पुस्ता
४-थु.
सेरोसे मातरे वा करमदि-वहिके पुल्लिधारा-नगर्योः, चारुपे पत्तने .श्री. नवपुरिनगरे भोषणी बोबडोदे । सत्यात्पुर्या' मडूचे सुरतपुरबरे कपटे जैनपुर्या',
वन्दे तीथे जिनानां ॥३॥
दर्भावत्यां प्रसाळ्याँ सरखजनगरे मागरा-दिल्लिधाम्नोः, काश्यां गोपेयदुर्ग करहटकपुरे नागदे वा समीने । मण्डोदे गोगपुर्यामजयगिरियुते सोजते योधपुर्या,
वन्दे तीर्थे जिनानां ॥४॥
देवात् सिद्धागहिल्लादनवरतपुरे पत्तने झालराच्च, सादा रत्नपुर्या नडुलविजुवरककाणानाडलाईपूर्वा । मुम्बयां भावपुर्या त्रिनयनकुधरे नाशिके गोधरे च, -
वन्दे तीर्थे जिनानां ॥५॥ झालोरे पल्लिकायामिडरवरनगरे भाक्खरे चोपरीए, शेरीषे राजधान्यामहमदनगरे खेट-पश्चासरेषु । शीरोह्यां जामपुर्या' वणथलिनगरे माजरोले च पोरे,
वन्दे तीर्थे जिनानां ॥ ६ ॥ हस्ते सानो कदम्बेऽन्जनगिरिशिखरे पुण्यपूझासि-पूर्योः, श्रीपुर्या' शेरुजे चामहिमदपुरवरे आसपुर्या बडोदे । सैलाने डुगरादौ परसलीनगरे .जावरे खाचरोदे,
. वन्दे तीथे जिनानां ॥७॥
इत्येव निजभावजाग्रतिकर प्रातः समुत्थाय : यस्तीयौ ध' प्रयतः स्तवीति भरते श्वेताम्रीयर्मतम् । हकर्णाध्वनिसंश्रितं प्रतिदिन शुद्धात्मना मोक्षद, स्थादानन्दसमुद्रमाप्य सुमतिनित्याऽमृताधौ रतः ॥ ८॥
Page #186
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
sm-જૂ" મળ્યા બાદ વ્યાખ્યાલ છે કે
ધ્યાનસ્થ સ્વગત, માગદ્વારક* ----- આથાયવશ્રી અજ
વિષમ રેગશયામાં શારીરિક ભયંકર અસ્વસ્થતા દરમ્યાન પણ શુભધ્યાનરૂપે આ : : શાસ્ત્રીયતરવચિંતનના પરિપાકરૂપ “ '' ''
* બનાવેલ શાસ્ત્રીય
સુંદર સુભાષિત (વર્ષ) ૯, ૫૦ ૪ પૃ. ૧૬ થી ચાલુ)
न स्तन्यपानेन विना मनुष्यो व्यतीत्य बाल्यं युवतामुपैति । युतस्तिरश्वा जिन ! ते कथं स्यात् विनैव तत् पानमुदारयौवनम् ॥
હે વીતરાગપ્રભુ! મનુષ્ય કે તિર્યચા માતાના સ્તનપાન વિના બાલ્યાવસ્થાને વટાવી યુવાવસ્થાને પામી શકતા નથી, પણ અત્યંત આશ્ચર્યકારી વાત એ છે કે–આ૫ તે સ્તનપાનની લૌકિક પદ્ધત્તિ વિના જ શ્રેષ્ઠ યૌવનવયને પ્રાપ્ત કરી શક્યા !!!
मन्त्रैः सतन्त्रैश्च विचित्रविधाप्रयोगयोगैश्च नरे प्रवृत्ते । सामान्यदेवोऽपि समेति नो चेत् किंते सुरा जन्मदिने समेताः ॥
હે પરમાત્મન ! માનવો મંત્ર-તંત્ર અને વિવિધ વિદ્યાના માન્ટિક પ્રયોગ કરવા છતાં સામાન્ય દેવ પણ નથી આવતા, તે આપને જન્મ થતાં જ (ચારે નિકાયના નાના-મોટા તમામ ઈન્દ્રો સુદ્ધાં) બંધાદે શી રીતે આવ્યા? એ મહા-આશ્ચર્ય છે.
पर्षदि यो वनिताभिः सह तिष्ठति सज्जनेषु न गण्यः । इत्यपि न हरादयोऽत्र विदन्ति यत् ताभिरर्चा : हा ! ॥
હે પ્રભુ? દુનિયાના સામાન્ય નિયમ પ્રમાણે સભાની અંદર પત્નીઓ સાથે બેસે તે સજ્જન ગણાતું નથી, આટલી વાત પણ
Page #187
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું
૧૩ હરિ-હર વગેરે અન્ય દેવ શું નથી જાણતા કે જેથી તેઓએ પિતાની પૂજ્ય અવસ્થાની મૂર્તિઓ પણ પરિણીત પત્નીઓ સાથેની બનાવડાવી, ખેદની વાત છે ! ! !
कामे हते कि वनिता सहैषा क्रोधे हते किं धनुरादिशस्त्रम् । मोहे हते किं जपमालया स्याजिनो जयत्वेष जितांतरारिः ॥ ખરેખર? કામને હઠાવ્યો હોય તે સ્ત્રી પાસે શા માટે? ક્રોધને દૂર કર્યો હોય તે ધનુષ્ય આદિ હથીયારે શા માટે? મેહને હણ્યો હોય તે જપમાળાની જરૂર શી?
તેથી ખરેખર અંતરંગ રાગાદિ શત્રુઓને હણનાર શ્રી વીતરાગ પરમાત્મા જય પામ ! ! !
क्रुद्धस्य मत्तस्य शठस्य लोभिनो न चेत् सुमार्गे गमनं मतं विदाम् । देव ! तदा किं गतरागमेते श्रयन्ति नो नन्ति किमात्मने हा ! ॥
ક્રોધી, મદોન્મત્ત, માયાવી અને લેભી પ્રકૃતિવાળા સ્વયં સન્માર્ગે ચાલી શકતા નથી તે હે દેવ! તેઓ વીતરાગ અર્થાત્ સઘળા દેથી રહિત આપનું શરણ કેમ સ્વીકારતા નથી? તેઓ ખરેખર આત્મઘાત નથી કરતા શું?
संबुद्धा संसारे प्रतिपदमेते न किं समीक्षन्ते । क्रोधादीनां व्यसनान्यहो न किं यान्ति जिनमेते ? ॥
શું સમજુ ગણાતા આ બધા સંસારમાં ડગલે-પગલે ક્રોધાદિના અનર્થકારી ફળ પરિણામને જોતા નથી કે? શા માટે તેઓ વીતરાગ પ્રભુના શરણે નથી આવતા ! ! !
दीपप्रकाशेन यथा विभाते पदार्थबुन्देन विदो गणन्ति । ... तद्दीपसत्क यदि ते प्रभो गिरा कथं जगत्यर्थप्रकाशनोचता ? ॥ - આ. ૪-
Page #188
--------------------------------------------------------------------------
________________
આગમત જેમ દીવાના પ્રકાશથી પ્રકટ થયેલ પદાર્થના સમૂહનું જ્ઞાન સમજુ-જ્ઞાનીઓ કરે છે, તેમાં વવાના પ્રકાશનું મહત્વ ગણે છે, તે પછી હે પ્રભુ ! જગતના સૂક્ષમ–અતીન્દ્રિય પદાર્થોનું પણ સ્વરૂપ જણાવનાર તમારી વાણીને લેકાલક-પ્રકાશક તરીકે મહત્વપૂર્ણ કેમ ન ગણાય? . सावधमार्गाधिकृतौ नगणां बन्धो. भवत्यंडस उद्धतस्य ।
वैराग्यमार्गाद्विगतोऽपि किं त्वं च कर्म बध्नासि भवप्रवाहि ।।
સામાન્યથી જગતના છ સાવદ્યમાર્ગની આચરણાથી તીવ્ર પાપને બંધ કરે છે, પણ હે પરમાત્મન્ ! તમે તે વૈરાગ્યની પરાકાષ્ઠાએ પહોંચેલ સાવઘ પ્રવૃત્તિથી દૂર થયેલ છતાં ભપગ્રાહી કર્મ–અઘાતી કર્મ (બે સમયની સ્થિતિનું–શી રીતે બાંધો છે? એ આશ્ચર્યની વાત છે!!!
भोगाः परेषामघबन्धनाय किं ते तु ते कर्मविनाशनाय । क्षय्याणि भोगैरिति बोधकत्वं कर्माद्रिभेदैकपवित्वमाधाः ॥ સંસારના પદાર્થોને ભેગવટે સંસારી જીવોને પાપકર્મને બંધ કરાવે છે, પણ ભેગાવલી કર્મને ભેળવી લેવાની આપની મને વૃત્તિથી ભેગવાતા ભેગે પણ નિર્જરા માટે નિવડે છે. એમ કેમ? ખરેખર કર્મરૂપ પર્વતને તેડવા માટે વજી જેવા આપના ઉત્કૃષ્ટ અધ્યવાનું આ બળ લાગે છે.
सेवा सदा सुखकी जिन! सेव्यवगें, त्वां देव! देवगण एष हृदा सदैव । मागत्य सेवस उदस्तपरसेपसापं;
નાહિત સૌથરમુચિતોડગ્ર ગીરમ્ | હે પ્રભુ! સેવા કરનારાઓને હંમેશાં સેવા સુખાકારી નીવડે છે, આમ છતાં બધા દે હૈયાના ઉલ્લાસપૂર્વક આપની સેવામાં
Page #189
--------------------------------------------------------------------------
________________
૧મ
પુરતક કર્યું બીજાના તાપને દૂર કરનારી અપૂર્વ સેવા કરે છે, તેમાં આપને કે તેઓને દેખીતું ફળ કંઈ નથી, હકીકતમાં તેઓ માત્ર જીવકલ્પઆચારની મર્યાદાએ પિતાની ફરજ બજાવે છે.
कल्याणकादिमहिमा प्रातिहार्याष्टकादिसेवा च।
तव न सुराणां सुखदा विफला चेद्धर्ममहिमा नो॥ હે પરમાત્મા! પાંચકલ્યાણને મહત્સવ તથા આઠ પ્રાતિદાર્યાદિ શભા આપને કે દેને કંઈ સુખ આપનારી નથી, પણ તે ધર્મને મહિમા–પ્રભાવ છે, તેમ ન હોત તે તે બધું નિષ્ફળ ગણત!!!
भक्त्या प्रसन्ना भवथाथ किं सुरा न वः सुखायाहत माश्रिता सा । नायर्हतः सा सुखसाधनाय धर्मस्य महिमा किळ हेतुरत्र ॥
આપ ભક્તિથી પ્રસન્ન થાઓ છે? તે આપને આશ્રયીને રહેલ દેવે પર શું આપ પ્રસન્ન થાઓ છે? ના! તેઓ તે માત્ર ફરજ રૂપેજ આપની સેવા કશી અપેક્ષા વિના કરે છે. અને તે સેવા આપના સુખ માટે પણ નથી, ખરેખર ધર્મને મહિમા જ આમાં કારણું રૂપ છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
આગમજત
પૂ. આગમવ્યાખ્યાતા પ્રૌઢ પ્રતિભાશાળી પૂ. આગામે દ્ધારક આચાર્ય દેવશ્રીએ રચેલ ગૂજર પદ્યસાહિત્યમાંથી ૨સ....સામગ્રી....
કરવા નમસ્તે વિન! રેમન્ને!, વિજ્ઞૌતિતાનંદવિવાણિયા! (ાજ્ઞિક) चंद्रा असंख्या भुवि भासितास्त्वया; निरस्य सप्तत्वमति परेषाम् ॥ १ ॥ चित्र पर सप्तमता त्वया विभो !, स्वस्मिन्नधार्याप्तवरावली या । સુવા વિચિત્ર કૃતિકાણા; तयोक्तिमुग्धो ननु केन लोकः ? ॥ २ ॥ ૌરારિજાજનુમાવો ચઢવાनाऽऽडारकं खिद्यति तत्तवाऽपि । कर
तवोक्ति प्रवणोत्कमावा, શુકશાન “ર” રનો વિજ્ઞાન્ રૂ
મોહવિજય [; જેમ-જેમ વીતરાગ પરમાત્માની આજ્ઞા પ્રત્યેનું બહુમાન વધતું જાય છે તેમ તેમ રાગાદિ અનાદિમળની આત્મા ઉપરની પકડ ઓછી થતી જાય છે.
ક જેમ જેમ્ જિનાજ્ઞાનુસારી સન્ક્રિયાઓ શુભ છે ભાવની ઉત્કટતાપૂર્વક થાય છે. તેમ તેમ રાગાદિ મળ આત્માથી અલગ પડતા જાય છે.
પક રાગાદિ મળના અલગ પડવાથી પાપને ક્ષય છે થવા દ્વારા નિર્મળ આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
पुस्त। ४-थु
॥ श्री अजितजिन-चैत्यवंदन
नाम नाम सार्व बिम्ब,
कुर्वे जाति सत्पुण्यायो । नान्यस्तीथ्य स्ते मुद्रेयं;
स्वप्नेऽप्यात्ताऽहो वृक्षेमा ॥१॥ हस्त्यका ते दृष्ट्वा मूतिः,
पश्येद्यः स्वं रूपं स्वस्मिन् । सून्मूला: स्युः कामकोधा,
वृक्षा यद्वन्नागैर्यत्तैः ॥ २ ॥ विश्वात्तंसे तारंगे ते,
मुत्ति राजषिर्या चके। तां नत्वा मे सारं जन्म
जज्ञे मोदाद्वैताऽवाप्ते: ॥ ३ ॥
-
અમોઘ શસ્ત્ર • જે અતિ તીક્ષ્ણ દુઃખો છે તે કષાયની વૃદ્ધિના કારણે થયેલ છે. તે છે જે ત્રણ લેકમાં ઉત્તમ સુખ છે તે કષાયના ક્ષયના કારણે છે. ક ૦ કષાયો જે નુકશાન કરે છે તે શત્રુ, રોગ કે વાઘ-સિંહ કરી
शता नथी. ૦ આ કષાનો વિજ્ય કરવા માટેનું વીતરાગની આજ્ઞાનું
પાલન તે અમેઘ શસ્ત્ર છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
ગમત
શ્રી સિદ્ધગિરિરાજ મંડળ
આદીશ્વર ભગવાન સ્તવન (રાગ-ભજ જિનચંદા ભજ જિનચંદા... ગુણ મણિ રેહણ ભજ જિનચંદા) અષભજિણુંદ ભજ! 2ષભજિાણુંદ ભજ! જગતઉદ્ધારક અચલ અમલ ભજ, કષભજિણંદ ભજ...૨ શત્રુજ્ય તીરથ શણગારા, નાભિ નરિદ કુલવિધુ અવતાર મરૂદેવા ઉર માનસહંસા, ગીશ્વર કસ્તા જશ સંસા...
ષભ૧ શ્રમણ નિકટ સાથ લીધે નિજ સાથે, સે ન વર્ષ સુધી નિજ હાથે, શ્રમણધરમ સુણતાં ગુણરાગી, અનહદ ધૃત દઈ હુઆ વડ ભાગી
રાષભ...૨ સ્થાનક વિશ આરાધી અરિહા, તીર્થંકર પદ પામ્યા શુભ ઈહા; સાગર અડદશ કેડાડી, ધર્મ વિચ્છેદ દીયે તે જેડી,
અષભ...૩ વશ થાપન તુજ સુરપતિ કરતા, શિશુપાલન અસરર્વાદ ધરતા... જન પ્રભુને સુર કુરૂફલશ્રી, ગૃહસ્થપણે સુર આવે કળથી
ઋષભ...૪ દીતિ નૃપ યતિ ધર્મ બતાયા, દાન ધર્મ જગમેં સુખદાય વત્સર સહસે કેવલ પાયા, નિજ માતાને ભેટ અપાયા,
ઋષભ–૫ ગણધર પદ થાપ્યા નિજતા, પાટ અસંખ્ય કિયા અઘ ધોતા, તીરથ મહિમા વર્ધન કાજે, ગણિવરને થાપ્યા ગિરિરાજે,
=ાષભ-૬
Page #193
--------------------------------------------------------------------------
________________
સાહ પરિવારે કેવી રી, પણ તેની અતિ કારી પાવન પુરૂષ અને તીરજ, નર પાવન તીર્થ બલગ,
લ.. પાવન જનમ થયો મુજ; તુમ દર્શન લહી સીધાં કાજ; ટાલે જનમ જનમના ફેરા, ફેડે ભવ બંધન મુજ કેરા,
હેજે જિનપતિ તુજ પરભાવે, દેવ-ગુરૂ ધરમ સુભાવે; નવિ પામું શિવપદ તુજ સેવે, તબ લગ એહ આનંદ રસ લેવે,
બાથભ૯
શ્રી આદીશ્વર ભગવાન સ્તવન રાગ. પ્રથમ જિનેશ્વર પ્રણ
આદીશ્વર જિન સેવીએ, મરૂદેવા ઉપ હંસ, નાભિ નરેસર વંશ, નભે તલ હંસ જે, ભવિકમલાકર હંસ-૧જે રચણી અરિહંતજી, આવે જનની કૂખ; ચઉદહસુપન લહે, નિર્મલ તેજ દિવાકર, માતા દેએ ગત દુઃખ સ્વપ્ન પાઠક નહિ તે સમે, જે કહે સ્વપ્નને લાભ; મામિ કહે મરૂદેવને, વન ફલે તદા થાય જિન એહ લાભ૩. માય પાસે આવી ઇંદ્રજી, કહે જિન જનમ ઉદાર; ફાગણ વદ આઠમ દિને, ન્મ લહે પ્રભુ, ભુવનમાં જયકાર...૪. ઈશ્ન થાયે જિનવંશને, મેં શિલ્પ કર્મ ચેસઠ; જન હિતે શતપુત્રને, રાજ્ય ભળાવીને, ઘન વરસ કિટ્ટ રાજ્ય કરી શુભમાર્ગને, રાહ કરી જિનચંદ; કેડા કેડ અઢાર, સાગરનું ટાળતા, અંતર આનંદ સ્પંદ૬.
– ૮ – .
Page #194
--------------------------------------------------------------------------
________________
આગમચેત
આથી Idલો.
---
*
[આ વિભાગમાં સુગ્રહિતનામધેય બહુશ્રુતસૂરિપુરંદર, આગમવ્યાખ્યાતા, ગૂઢ તત્ત્વ વિવેચક, આગમ મંદિર સંસ્થાપક, ધ્યાનસ્થ સ્વર્ગત પૂછ આગમેદ્રારક આચાર્યદેવશ્રીએ વાચન-વ્યાખ્યાન દરમ્યાન અગર છુટક પ્રશ્નોત્તર રૂપે અનેક તાત્વિક ગૂઢસ્થળેના માર્મિક ખુલાસા પ્રસંગે પ્રસંગે તત્વબોધક શૈલિએ કર્યા છે, તેમાંથી ડી સામગ્રી દરવખતે અપાય છે.
આ વખતે અહિં જીવંચાત્તા ” (૪ થા અને પમ પંચાશકને લગતા પ્રશ્નોત્તર વર્ષ ૧ થી ૩માં આવેલ, તેના અનુસંધાનમાં ત્રીજા પંચાશક (ગા) ૩૭ પછી) ના અપૂર્ણ મળેલા લખાણમાંથી ઉપલભ્ય થયેલ પ્રશ્નોત્તરે રજુ કરાય છે.
આ લખાણ સ્વ. પૂ. આ. શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિરના મુખ્ય કાર્યવાહક શ્રી કુંદનલાલ માસ હસ્તે પૂ. મુનિશ્રી અભ્યદયસાગરજી મ.ની પ્રેરણાથી જુના લખાણના બંડલમાંથી વેર-વિખેર સ્થિતિમાં અપૂર્ણ મળી આવેલ કેટલાક પ્રશ્નોત્તરે જિજ્ઞાસુ વાચકોના હિતાર્થે રજુ કરેલ છે.
લખાણની અપૂર્ણતાના કારણે વિષયની સમજુતિ સ્પષ્ટ નથી થઈ, તેમ છતાં પૂ. આગદ્ધારકશ્રીની તાત્વિકદષ્ટિના પરિચયના શુભ ઉદ્દેશ્યથી રજુ કર્યા છે.
સં. ]
Page #195
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-
૨૧ ગા. ૩૭ તે પુળ કહીને જણાવે છે તે છેલ્લા બે ભાંગા અનર્થને દેવાવાલા હોવાથી અનુપયેગી સમજી અહિં લીધા નથી અને જ્યાં લીધા હોય ત્યાં શાસ્ત્રાનુસારે જીવવિષય સમજવા, કારણ કે ઠગાઈ માત્ર ચેતનવાલે જ કરી શકે છે, જડથી ઠગાઈ થઈ શકતી નથી.
ગા. કર (પૃ. ૧૧૨ ૫૦ ૮) પ્રશ્ન. ૧૯ ननु अहद्वन्दनेतीय'. इत्यादिना
છેલ્લા બે ભાંગાવાલા ની વંદના, કે જે અનર્થ ફલવાવાલી જણાવી તે વંદના કેને હોય?
તેના સમાધાનમાં કહ્યું છે કે મિથ્યાત્વથી હણાયેલી બુદ્ધિ છે જેની અને સંકલેશ બહલ છે જેને અથવા કિલષ્ટ સત્વવાલા જેને તેવી વંદના પ્રાયે હોય છે. " of - કહેવાનું કારણ કદાચિત્ અસંકિલષ્ટ એવા જીવોને પણ અનુપગ દશામાં ઘટેએ જણાવવા માટે છે, જ્યારે બીજી વખત કાવ: શબ્દને કેટલાકને સુગતિ ફલવાળી ભાવવંદનાની હેતુભૂત દ્રવ્યવંદના પણ જણાવવા માટે છે, છતાં પણ દુષમાકાલે કુદેવ આદિ પ્રજનવાલી વંદના દુર્ગતિ ફલવાવાલી છે.
અહિં કેટલાક આચાર્યો આ છેલ્લા બે પ્રકારના જીથી કરાતી ‘વંદનાને ફક્ત લૌકિક વંદના માને છે, પરંતુ લેત્તર વંદના માનતા નથી, ત્યારે વાદી શંકા કરે છે કે-આ બે ભાંગાવાલા
શિવ-શંકરને વંદન કરે તે લૌકિક વંદના કહ, પરંતુ તીર્થ કરને વંદન કરે તે લૌકિક વંદના કેમ? કેત્તર વંદના કેમ નહિં?
ઉત્તર, પ૯ - છેલ્લા બે ભાંગાવાલા જ તીર્થકરને જે વંદના કરે છે તે ફક્ત નામથી છે, પણ ફલથી નથી, એમ શાથી સમજવું ? તે જણાવે છે કે–લૌકિક વંદનાનું જે સાધ્ય ફલ તેજ ફલ મલે છે, પણ જિનવંદનાનું સાધ્ય-મોક્ષ ફલ મલતું નથી
Page #196
--------------------------------------------------------------------------
________________
ગમન
અથવા લૌકિક વંદનાથી જે કંઈ ફલ મલે તેના કરતાં જિનેશ્વરને કસતી આ વંદનામાં જરા પણ અધિક લ મલતું ન હોવાથી શ્રીજિનેશ્વર દેવને છેલ્લા ભાંગાવાલાની કરાતી વંદનાને લૌકિક વંદના કહે છે. પ્રશ્ન, ૬૦
પહેલા બે ભાંગાવાલા જીથી કરાતી વંદના કે જે વંદના (પરમપદ) મોક્ષના બીજભૂત છે, તે વંદના જે અભ તે શું? પણ સર્વ ભવ્યજીવો પણ પામી શકતા નથી, તો પછી તેવા પ્રકારની વંદના કણ પામી શકે ? ઉત્તર-૬૦.
તેવા પ્રકારની વંદના કે જે મોક્ષના બીજભૂત છે તે વંદનાની જે વિધિપૂર્વક સેવન કરે છે અથવા તે વંદના અને વંદનાની વિધિની શ્રદ્ધા કરે છે એટલું જ નહિ પણ જેઓ તે વંદન અને વંદનાની વિધિને દ્વેષ નથી કરતા, એવા આસન્ન–ભ પામી શકે છે.
તે માટે સાક્ષી રૂપે જણાવે છે કે
કિલષ્ટ-કને ક્ષયપશમ પ્રાપ્ત કર્યો છે એવા જીને વંદનાના સમ્યક વિધાનમાં મત્સર નથી, એટલે માધ્યસ્થ ભાવ છે—એવા આસન્નભળે પણ તે વંદનાના અધિકારી છે. તે પછી તેવા પ્રકારની વંદનાને આદર કરનાર ને શ્રદ્ધા કરનાર અધિકારી શ્રેય તેમાં તે કહેવું જ શું ?
એમ સાથી જાણવું? તે કહે છે કે-કિલષ્ટ કર્મવાલા ને. પ્રભુમાર્ગ પ્રત્યે મધ્યસ્થ ભાવ પણ હેતે નથી, અને અંતમાં જણાવે છે કે-કિલષ્ટ કર્મના ઉદયથી શુદ્ધ સવાલ જી રૂપ હરિણીઓને વિધિમાની પ્રરૂપણા ય શુદ્ધ ઉપદેશ કેશરિસિંહના શબ્દતુલ્ય ત્રાસ ઉપજાવનાર બને છે–અર્થાત તે ઉપદેશ અનર્થકા લાગે છે,
Page #197
--------------------------------------------------------------------------
________________
પુસ્તક કહ્યું પ્રશ્ન-૬૧. (પૃ. ૧૧૭ પ-૩-૪)
જેવી રીતે વિધિ જોતાં કલિયુગમાં, હવે તીરથને ઉછેદ”.
એવું બોલવાવાલાને યોગવિશેકાની ભલામણ આપી છે, તેમ અહિં પણ ત્રીજા પંચાશકને ઉપસંહાર કરતાં ગુwitવદ એમ લખીને દુષમકાલને વિષે પણ અવિધિ ત્યાગને ને વિધિના આદરને ઉપદેશ આપે છે.
અહિં કેટલાક આચાર્યોને એ મત છે કે- જીવાભિગમ આદિ ગ્રંથને વિષે શકસ્તવ માત્ર જ વંદના તરીકે શ્રાવકને ચેગ્ય છે, કારણ કે જીવાભિગમમાં વિજયદેવ, રાયપાસેણમાં મૂરિયાભદેવ, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ઈન્દ્ર અને જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ ૧૦૮ શ્લકેવાલા તેત્રોએ યુક્ત શકસ્તવ વડે વંદના કરી. સંભળાય છે.
શારિબાપા એટલે એક બાજુ આચરણાનું પ્રામય છે જ્યારે બીજી બાજુ ગણધરાદિકૃત સૂત્રોને વિષે શકસ્તવ કરનાં અધિક વંદના વિધાન જણાતું નથી, તે શ્રાવકને વંદનામાં શકસ્તવ જ માનવું કે શું? ઉત્તર ૬૧
જે તમેએ કહ્યું કે–આચરણાનું પ્રામાણ્ય છે, તે વાત અગ્ય છે કારણ કે જીવાભિગમ આદિ સૂત્રોમાં વિજયદેવ આદિને અધિકાર કેવલ ચરિતાનુવાદ માત્ર જ છે, એટલા માત્રથી કથન કરેલી ચૈત્યવંદનાની વિધિને ઉછેદ કર શક્ય નથી
કારણ કે તે ચરિત્રવાલા અવિરતિઓ છે, તે પ્રમાદવાલા હોવાથી ભાલે શક્તિવથી વંદના કરે, પરંતુ તે સિવાયના વિશેષ ધ્વાદીને વિશેષ ભક્તિવાલાને ઉપર મુજબ વિધિ હોય તેમાં દોષ નથી, અને
Page #198
--------------------------------------------------------------------------
________________
આગમત
જે ચરિતાનુવાદનું આલંબન લઈ પ્રવૃતિ કરશો તે બીજું ઘણું પણ કર્તવ્ય તરીકે અંગીકાર કરવું પડશે.
વળી તમે એ જે કહ્યું કે–ગણધરાદિ-કૃત શાસ્ત્રોમાં શકસ્તવ કરતાં અધિક વિધાન નથી, તે વાત પણ અગ્ય છે.
વ્યહવારભાષ્યાદિમાં તેથી અધિક વિધાન છે. કદાચ એમ કહો કે—એ સૂત્ર સાધુની અપેક્ષા એ છે, તે તે વાત પણ અગ્ય છે, કારણકે દર્શન શુદ્ધિ તે સાધુ અને શ્રાવક બંનેને કર્તવ્ય તરીકે છે.
જ્યારે ચૈત્યવંદના તે દર્શનશુદ્ધિનું કારણ છે, સાથે-સાથે સંવેગાદિનું કારણ અશઠપુરૂષોથી આચરણ કરાયેલી હોવાથી જીત લક્ષણ પણ અહિં ઘટે છે અને ચૈત્યવંદન ભાષ્યકારોએ પણ એ વિધિનું સમર્થન કરેલું છે, માટે વિધિનું અધિકપણું અયોગ્ય નથી.
એમ ન કહેવું કે ભાષ્યકાર આદિનાં વચને પ્રમાણભૂત નથી, નહિંતર આગમનું સર્વથા અજાણપણું આવી જશે.
વળી આવશ્યકમાં ચૈત્યવંદન કહેલું છે, એટલે આવશ્યકની અનુજ્ઞાએ ચૈત્યવંદનની અનુજ્ઞા આવી જાય છે, બસ વિસ્તારથી સર્યું.
આ
છે
આગમ– તમાં ભેટ રકમ આપનારની નામાવલિ
૭૧-૦૦ વારી વૃજલાલ હરીભાઈ શ્રાવિકા ઉપાશ્રય કપડવંજ પૂ.
સા. શ્રી વિચક્ષણશ્રીજીના ઉપદેશથી. ૫૧-૦૦ શ્રી નવાપુરા સુરત જ્ઞાનખાતેથી સા. શ્રી સુલક્ષણશ્રીજીના
ઉપદેશથી. ૫૧-૦૦ શ્રી શાંતિનાથ દેરાસર ટ્રસ્ટ સુરત પૂ. મુનિરાજ શ્રી
દીપસાગરજી મ. ના ઉપદેશથી.
Page #199
--------------------------------------------------------------------------
________________
પુસ્તક -થું
તે આગમ ત સ્થાયી ફંડમાં ! | લાભ લેનાર ભાગ્યશાળીઓની )
નામાવલિ
૧૯૪૨-૨૫ પૂ. મુનિરાજ શ્રીનિરૂપમસાગરજી મહારાજના ઉપ
દેશથી રતલામ જૈનસંઘના જ્ઞાન ખાતેથી ૫૦૧ સ્થા.
જુદી જુદી વ્યક્તિઓ તરફથી. ૧૬૮૮-૦૦ ઉંઝા જૈન સંઘ તરફથી પૂ. ઉપાધ્યાય શ્રી દર્શન સાગરજી
મ. ના શિષ્યરત્ન પૂ. મુનિરત્ન શ્રી મહાયશસાગરજી
મ. ના ઉપદેશથી. ૬૦૦-૦૦ પૂજ્ય આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મહારાજાના
ઉપદેશથી અમદાવાદના ૬ શ્રાવકે તરફથી. ૧૦૧-૦૦ શેઠ અશચંદ્ર છોટાલાલ તરફથી. ૧૦૧-૦૦ શાહ શાંતિલાલ વર્ધમાનની પેઢી પાલેજ તરફથી. પૂ..
સાધ્વીશ્રી સ્નેહપ્રભાજી તથા પૂ. સા. શ્રી ચંદ્રગુપ્તાશ્રીના
ઉપદેશથી. ૫૦૧-૦૦ પૂજ્ય ગણિવર્ય શ્રી લબ્ધિવિજયજી મહારાજ સાહેબના
ઉપદેશથી, મોરબી જૈન સંઘ તરફથી, ૨૦૨-૦૦ ૫. સા. શ્રી પદ્મલત્તાશ્રીજીના ઉપદેશથી. મુંબઈ ૧૦૧-૦૦ આકેલા જૈનસંઘ તરફથી, પૂ. સા. શ્રી સુયશાશ્રીજીના
ઉપદેશથી. ૧૮૭–૧૦ શ્રી જૈન સંઘ રાણપુર ૨૦૧-૦૦ શ્રી ચંદ્રકાન્ત રાયચંદ શાહ (ચાણસ્માવાલા) હાલ
ભવન્ડી (મુંબઈ) તરફથી. ૧૦૧-૦૦ શ્રી માણેકલાલ પૂંજાલાલ તરફથી. પૂ. સા. શ્રી મૃગેન્દ્ર. - શ્રીજી મ. ની પ્રેરણાથી
Page #200
--------------------------------------------------------------------------
________________
આગમત
૧૦૧-૦૦ પુનાવાલા બેન તથા બીજી બહેને તરફથી પૂ. સા. શ્રી
મૃગેન્દ્રશ્રીજીની પ્રેરણાથી ૧૦૧–૦૦ ઝવેરચંદ મેતીચંદ નવસારી પૂ. સા. શ્રી મોક્ષરતા
શ્રીજીના ઊપદેશથી ૧૦૧-૦૦ એક સદ્ગહસ્થ તરફથી સાયલા પૂ. સા. શ્રી મણિશ્રીજી
મ. તથા પૂ. સા. શ્રી હર્ષપ્રભાશ્રીજી મ. ને ઉપદેશથી ૧૦૧-૦૦ એક સંગ્રહસ્થ રાજકેટ, પૂ. સા. શ્રી સુતારાશ્રીજી મ.ની
પ્રેરણાથી તથા પૂ. તત્વબોધશ્રીજીના ઉપદેશથી ૧૦૦૧-૦૦ શ્રી ઘાટ પર જૈન સંઘ તરફથી. પૂ. મુનિપ્રવર શ્રી
અભ્યદયસાગરજી મ. તથા પૂ. મુનિરત્ન શ્રી નવરત્ન
સાગરજી મ. ના ઉપદેશથી. ૧૦૦-૦૦ ફકીરચંદ નેમચંદ ટ્રસ્ટ સુરત ૧૦૧–૦૦ વીરચંદ ફૂલચંદ મહેસાણું ૫૦૧-૦૦ જૈન સંસાયટી સંઘ, અમદાવાદ. પૂ. સા. શ્રી લાવણ્ય
શ્રીજીના ઉપદેશથી. ૧૦૧–૦૦ બીલીમોરા જૈન સંઘ તરફથી પૂ. મુનિશ્રી ગૌતમ
સાગરજી મ. તથા પૂ. મુનિશ્રી મિત્રાનંદ સાગરજી
મહારાજના ઉપદેશથી. ૧૦૦-૦૦ જૈન કવે. મૂ. સંઘ નંદરબાર ૧૦૧–૦૦ જૈન સંઘ જમાલપુર પૂ. સા. શ્રી યશોધરાશ્રીજીના
ઉપદેશથી ૧૦૧-૦૦ ખાનપુર જૈન સંઘ અમદાવાદ, પૂ. સા. શ્રી રેવતીશ્રીજીના
ઉપદેશથી. ૧૦૧-૦૦ ભવાનીપુર મૂર્તિપૂજક જૈન સંઘ કલકત્તા ૧૦૧-૦૦ રાણપુર જૈન સંધ તરફથી ૦૧-વીશારવાડ મારવાડી ન પચ વેજલપુર (ભરૂચ)
પૂ. મુનિરાજ શ્રી નિત્યવર્ધન સાગરજી મ. ના ઉપદેશથી
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૦૦-૦૦ શાંતીલાલ રાયચંદ સુરત પૂ. મુનિરાજ શ્રી અમીસાગરજી
મ.ના ઉપદેશથી ૧૦૦-૦૦ જૈન સંઘ મૂળી ૧૦૦-૦૦ શાંતિનાથજી જૈન દહેરાસર મુંબઈ ૧૦૧-૦૦ છાપરિયા શેરીના ઉપાશ્રયની બહેને તરફથી પૂ. સા.
શ્રી. મૃગેન્દ્રશ્રીજીના ઉપદેશથી ૧૦૧-૦૦ ઉસ્માનપુરા જૈનસંઘ અમદાવાદ પ. પૂ. શ્રી દોલત
સાગરજી મ. ના ઉપદેશથી ૨૦૦-૦૦ સાગર જૈન ઉપાશ્રય પાટણ ૧૦૦-૦૦ પાનાચંદ વૃજલાલ જૈન પેઢી કપડવંજ, પૂ. પં. શ્રી
ચિદાનંદ સાગરજી મ. ના ઉપદેશથી ૨૫૧-૦૦ શ્રી ભુજ જૈન સંઘ પૂ. આ. શ્રી પ્રસન્નચંદ્રસૂરીશ્વરજી
મહારાજના ઉપદેશથી ૧૦૧-૦૦ શ્રી કચ્છ-ભૂજ જૈનસંઘ પૂ. મુનિરાજ શ્રી ચંદ્રશેખર
સાગરજી મ. ના ઉપદેશથી ૫૦૦-૦૦ ગોવાલિયા ટેક જૈન સંઘ તરફથી. મુંબઈ પૂ ગણિવર્ય
શ્રી પદ્મસાગરજી મ. ના ઉપદેશથી. ૧૦૧-૦૦ શ્રી રમણલાલ હાલચંદ કપડવંજ પારણું નિમિત્તે. ૧૦૦-૦૦ દેવકરણ મેન્શન જ્ઞાન ખાતેથી. પૂ. મુનિરાજ શ્રી પ્રદ
સાગરજી મ. ના ઉપદેશથી. ૨૫૦-૦૦ શ્રી વાવ જનસંઘ પૂ. મુનિરત્ન શ્રી નરદેવસાગરજી
મ. ના ઉપદેશથી. ૧૦૦-૦૦ સુરત-વડાચૌટા ઉપાશ્રયની બહેને તરફથી. ૧૦૧-૦૦ વડાચૌટા જૈન ઉપાશ્રય સુરત, ચૌસઠ પહેરી પૌષક
વાળાની ભક્તિ કરનાર શ્રાવકે તસ્યથી.
Page #202
--------------------------------------------------------------------------
________________
Ak
0.000OON
mm
Willele
177
....
Willow
WMN
u
Oare
.
RE
So
Page #203
--------------------------------------------------------------------------
________________
BF નમ્ર વિજ્ઞપ્તિ થF
આ પ્રકાશન ચતુર્વિધ શ્રીસંઘના હિતાર્થે તાત્વિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવો પ્રબંધ કરવો.
છેવટે કાર્યાલયને પરત મોકલવામાં આવે તે પિસ્ટ ખર્ચ અને ઈનામ આપવામાં આવશે.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે. 9zAnnhe છે આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે છે, ચતુર્વિધ સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, ડે સાર્વજી, જ્ઞાનભંડારો તથા તત્વરૂચિ ગૃહસ્થ આદિને
વિના મૂલ્ય મેકલાય છે.
ધર્મપ્રેમીઓને સ્થાયી કોશમાં રૂ. ૧૦૧ લખાવી
સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે.
ન્ટર આર્થિક લાભ લેવાનું સરનામું
પ્રાપ્તિસ્થાન : શ્રી આરામોદ્ધારક ગ્રંથમાળા આગમત કાર્યાલય રમણલાલ જેચંદભાઈ શાહ માસ્તર હરગોવનભાઈ કાપડ બજાર
મીઠાભાઈ ગુલાલચંદ પિસ્ટ કપડવંજ (જિ. ખેડા)
જૈન ઉપાશ્રય
દલાલવાડા, કપડવંજ SSSSSSSSS:9ggssssssss
Page #204
--------------------------------------------------------------------------
________________ સાગરનાં નૌતી * કર્મસિદ્ધાન્ત પ્રમાણે-જે વિચાર કરી શકે તે સંજ્ઞી, પણ ધર્મસિંદ્ધાન્ત પ્રમાણે જે વિવેક પૂર્વક વિચાર કરે તે સંજ્ઞી. ક જડજીવન અને જીવજીવન વચ્ચેનો ભેદ પારખી શકે તે જૈન. એક ઇન્દ્રિયો અને તેની વિકારી વાસનાઓના પ્રવાહમાં ન તણાય તે સમજું . છે કારણ વિના કાર્ય ઉપજે નહિ, તેથી દ્રવ્ય વિના ભાવ આવે જ નહિ, તેમ છતાં તે ભવની અપેક્ષાએ ઉપજેલા આકસિક મ ભાવથી દ્રવ્ય-ક્રિયાના રાજમાર્ગને અપલાપ કરનાર માહ મૂઢ ..... ... ... >> કેવલજ્ઞાન થયા પછી પણ અંતર્મુહૂર્તથી વધુ આયુષ્ય હાય તો વેશની આવશ્યકતાથી સાબિત થતી વ્યવહારનયની પ્રમાણિકતાને ન સ્વીકારે તે અજ્ઞાન-મૂર્ત છે. જે ધર્મના માર્ગે ચાલતા આવી પડનારા કષ્ટ-વિદનથી હાદિક મુઝવણ જેને ન થાય તેના હૈયામાં આમ તત્ત્વને પ્રકાશ છે એમ સમજી શકાય, ΔΥΛΛΑΛΑΛΑΔΑ આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૧