________________
આગમત જીવાજીવાદિ પદાર્થોનું શ્રદ્ધાને તેનું નામ સભ્ય દર્શન કહેવું છે, તેમાં શહાનપદને અર્થ ભાષ્યકાર પોતે જ કરે છે. બ્રાન પ્રાણવાન અર્થાત્ ઘન એટલે તારાઘરાવના નિમિત્તલ ગઢવાન ઘા તદાવરણીય (દર્શન મેહ અથવા મતિજ્ઞાનના અપાયાંશની અપેક્ષાએ મતિજ્ઞાનાવરણીય) ના ક્ષેપશમાદિ વડે કિવા વિચારનું જ્ઞાન વડે શ્રત વિગેરે સંબંધી વિચારણા કરી “આ વસ્તુ આ પ્રમાણે જ છે,” ઈત્યાકારક રૂચિરૂપ આત્માની વૃત્તિ તેનું નામ પ્રત્યયાધારણ કહેવાય
શંકા –ભાષ્યમાં તન વાર્થના” એમાં અર્થ પદની પછી વિભક્તિ કરેલી છે, તે આગળ ભાષ્યકાર મહારાજ એ અર્થ પદની જગ્યાએ જ વપરાયેલ તેનુ પદમાં ષષ્ઠી વિભક્તિને પ્રયોગ ન કરતાં સપ્તમી વિભક્તિને પ્રવેગ શા માટે કરે છે?
સમાધાન કેટલાક અર્થોમાં પછી અને સપ્તમી બંને વિભક્તિ વપરાય છે, તે જણાવવા માટે પ્રથમ અર્થ પદની ષષ્ઠી વિભક્તિ જણાવવા છતાં તેવુ માં સપ્તમી વિભક્તિ જણાવવામાં આવેલ છે. જેમ કે શિરે તાવ ઉત્તર તરવા ન પર્વતના ઝાડો અથવા પર્વતમાં ઝાડે, કે જેના અવયે હેય તે તેમાં હોઈ શકે છે, એ પ્રમાણે અહીં પણ જે જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન છે, તે શ્રદ્ધાન જીવાદિક વિષય હોઈ શકે જ છે, અને તે અપેક્ષાએ વિષય સપ્તમી સુખેથી થઈ શકે છે,
આ પ્રમાણે તearદા એ પદનું વિવરણ કરીને સમ્યગ્ર દર્શન પદનું પ્રથમ વિવરણ કરેલું હોવાથી આ સમ્યગ્ગદર્શન કઈ પણ આત્મામાં (પિતાના આત્મામાં પણ) ઉત્પન્ન થયું હોય અને તે બીજી વ્યક્તિ જાણી શકે તેવા પ્રકારનું લિંગ ભાવાર્થથી કહેવામાં આવે છે.
કોઈ પણ વાક્યને વાગ્યાર્થ, મહા વાકયાર્થ અને ભાવાર્થ (અદંપર્ય) એમ ત્રણ પ્રકારે અર્થ હોય છે. ' ,