________________
પુસ્તક-૩
છે ત્યાગધર્મની મહત્તા છે
(૨)
[પૂજ્યપાદ, બહુશ્રત, ગીતાર્થ સાર્વભૌમ આગમેદારશ્રીએ તત્વદષ્ટિથી ત્યાગધર્મને મહિમા વિ. સં. ૧૯૮૯માં ટૂંકા નિબંધરૂપે લખેલ, જે યથાર્થ દષ્ટિથી તત્વ રૂચિવાળા છ માટે ખૂબ જ મનનીય હાઈ સુધારાવધારા સાથે અહીં જિજ્ઞાસુ જેના હિતાર્થે રજૂ કરાય છે.
ત્યાગની સર્વોપરિ શ્રેષ્ઠતા સ્વભાવતઃ સિદ્ધ છે–પ્રસિદ્ધ છે, જગતભરમાં મચી રહેલા કલહમાં કારણભૂત ત્યાગને અભાવ, એટલે કે રાગ-દ્વેષને સદ્ભાવ છે.
ચિત્ર-વિચિત્ર દુઃખના અંબાર એ વિવિધ પ્રકારના રાગઢષનાં સંભારણું છે. જ્યાં રાગ ત્યાં ભય નિશ્ચિત છે.
ભર્તુહરિને અનુભવને અંતે કબુલ કરવું પડ્યું કે વાઘામામ્ વસ્તુતઃ પ્રાણીમાત્રને માટે ત્યાગ એ વિધિના લેખની જેમ લલાટે લખાયેલે જ છે, પણ ત્યાગ ત્યાગમાં ફરક છે ને!
બલીહારી પ્રતિજ્ઞાથી સ્વીકારાયેલા–સહર્ષ અંગીકાર કરાયેલા ત્યાગની છે, મરણ કે વિયેગથી થતે ફરજીયાત ત્યાગ એ ત્યાગ નથી, કેમકે ત્યાંથી દુઃખના મૂળ-કારણભૂત રાગ ખચ્ચે નથી, ત્યાગ કરે પડે છે, પણ હૃદયમાં વચ્ચે નથી. જ્યારે હૃદયથી વધાવાયેલા ત્યાગમાં રાગના રામ રમી ગયા છે, અર્થાત્ રાગ રાખ [ભસ્મીભૂત થયે છે.
રાગ ગયે એટલે રંગ ગયે, ત્યાગ આવ્ય, તંદુરસ્તી આવી. વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ચાવી મળી, કહે કે આત્મ-રમણતાની અભિલાષા માત્ર ફળી !
આ.
૨-૩