SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર નિરગ્નિશરણ – અગ્નિ અને ઘર નથી જેમાં એ ધર્મ ૧૩ સંપ્રક્ષાલિત – કર્મના દોષ રહિતપણાથી થવાવાળે એ ધર્મ. ૧૪ ત્યક્તદેષ – ચાલુ દોષને ત્યાગ કરવાવાળો એ ,, ૧૫ ગુણગ્રાહી – જેમાં ગુણનું જ ગ્રહણ કરવાપણું હોય એ ધર્મ." ૧૬ નિર્વિકાર – વિકારરહિતપણું છે એ ધર્મ , ૧૭ નિર્વાતિ લક્ષણ – નિવૃતિનું લક્ષણ છે, જેમાં એ , ૧૮ પંચમહાવત યુક્ત – પાંચમહાતથી યુક્ત એવે ૧૯ અ-સંનિધિસંચય – સંનિધિ અને સંચય જેમાં નથી એ ધર્મ. ૨૦ અવિસંવાદી – વિસંવાદ એટલે મન વચન અને કાયાની વિરૂદ્ધતા જેમાં નથી એ ધર્મ. ૨૧ સંસારપારગામી – સંસારના પારને પામવાનું ' ' જેમાં છે એવો ધર્મ. રર નિર્વાણ લક્ષણ – મેક્ષરૂપી ફળ છે જેમાં એ ધર્મ ન આવી રીતે ઉપર જણાવેલી વિશેષણની બાવીશી જે ધર્મને લાગુ થયેલી હોય, તે ધર્મ દુર્ગતિને રેકવારૂપ અને સદ્ગતિને આપવારૂપ તેના ફલને મેળવી આપનારે થાય તેવી શ્રદ્ધા સુને હેય અને આવી શ્રદ્ધા પવિત્ર શ્રદ્ધા તરીકે પ્રશંસવા લાયક ગણુય. - આ રીતે કેવલીભાવિત ધમની મહત્તા વિવેકપૂર્વક સૂમદષ્ટિથી તે સમજવા જેવી છે.
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy