________________
આગમન
રર જે મુનિરાજે શય્યભવસૂરિજીએ ઉદ્વરેલા દશવૈકાલિક
શાસ્ત્રને છ માસ જેવી મુદતમાં અભ્યાસ સંપૂર્ણ કર્યો. તે મુનિરાજ મનક-મનાક કેમ કહેવાય?
૩ જે મુનિરાજે આઠ વર્ષ જેવી લgવય છતાં પણ છ માસમાં સંયમની યથાસ્થિત આરાધના કરી તે મુનિરાજ મનક માફ કેમ કહેવાય ?
૨૪ જે મુનિરાજને છ માસમાં યથાસ્થિત સંયમની આરાધના થવા
માટે શ્રી શય્યભવ આચાર્ય સરખા પુત્રવત્સલ પિતાએ પુત્ર તરીકેની જાહેરાત ન કરી, એ મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય?
૫ જે મુનિજની લધુવયે અને લઘુપચે આરાધના થએલી
હોવાથી શ્રી શય્યભવ આચાર્ય સરખા ગ્રુતકેવલી મહારાજને પણ આશ્ચર્યની સાથે આનંદનાં આંસુ આવે, તે મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય ?"
૨૬ જે મુનિરાજની અજ્ઞાત ગુરુ-પુત્રપણાની સ્થિતિને જેમના કાળ
પછી જાણીને યશોભદ્રસૂરિજી વિગેરે સમર્થ આચાર્યાદિકેને પણ વૈયાવચ્ચ વિગેરે કરવાને લાભ ન મળે, તેમાં પશ્ચાત્તાપ થાય, એ મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય?
૨૭ જે મુનિરાજને આચાર્ય મહારાજ શય્યભવસૂરિજી
સરખાએ છ માસ સુધી અભ્યાસ કરાવ્યું, છતાં તે અભ્યાસનું શાસ્ત્ર જે દશવૈકાલિક તે સૂરીશ્વરજી પાસે સતત સેવામાં રહેવાવા શ્રી યમરિ મહારાજ વિશેને પણ જાણવામાં ન આવ્યું, અને તેને અભ્યાસ છ માસ સુધી