SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ છે તેમ આપણે મનુષ્ય જન્મ પામ્યા છીએ, ઉછર્યા છીએ પણ મનુષ્યપણામાં, અને વર્યાં છીએ પણ મનુષ્યપણુમાં, આથી આપણને મનુષ્યપણાની કિમત નથી. આ પણ જાતની અપેક્ષાએ ચાલીએ તે મનુષ્ય જન્મની કિંમત નથી. જ્યારે જગતની દષ્ટિએ ચાલીએ–તપાસીએ ત્યારે જ મનુષ્યભવની વાસ્તવિક કિંમત માલમ પડે. ' જ્યાં સુધી આપણે જગતની દષ્ટિએ ન જોઈએ ત્યાં સુધી મનુષ્યભવની કિંમત આપણને ન સમજાય. તમે જે રીતે જન્મ્યા છે! અને હાલ જે સ્થિતિમાં છો ! તે જોતાં મનુષ્યભવની કિંમત ન જ સમજી શકે, તે બરાબર છે. એથી તમે સૌ કે પિતાને નહિ જોતાં જગતની દૃષ્ટિએ જોતાં શીખે. જેને જીવ કેને માને? જૈને “જીવ” શબ્દને કેટલે વ્યાપક માને છે? અને અજૈન એ છવ શબ્દને કેટલે સંકુચિત રાખે છે? અજૈન શું લેવાના? કીડી મંકોડી વિગેરે હાલતા-ચાલતા જીથી શરૂઆત કરવાના, પૃથ્વી, વાયુ-વનસ્પતિ આદિ કાને એ જીવ નહિ માની શકે. - તમે જેન છે! પણ કાળીઆની જોડે પેળીઆને બાંધે તે વાન નહિ આવે, પણ સાન તે જરૂર આવશે. તેવી રીતે તમે તેમના સંસર્ગમાં રહી હાલતા-ચાલતાને જીવ માની લેવા લાગ્યા, આવી માન્યતાવાળાને જૈન કહેવાય ? એ તે જૈનેતરનું જ વચન ગણી શકાય. એ તે તેઓ જ બેલી શકે. છેપૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને કાઢી નાંખી ફક્ત ત્રસ જીવોને જ જીવ માનવાનું જૈનને કદી પણ પાલવે નહિ, હવે આગળ લખીએ. છે પ્રશ્ન –જીવ કેને કહેવાય? ઉત્તર–શરીર ધારણ કરવાવાળે માત્ર જીવ.
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy