SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ હદયને સંતોષ થાય અને અધર્મને માનવામાં–ધારવામાં જ્યારે અસંતોષ રહે, ત્યારે જ હૃદયની ખરી સ્થિતિ કઈ છે? તે નક્કી થાય. હદયની ખરી સ્થિતિ એજ ધર્મ પ્રત્યે પ્રેમ અને અધર્મ પ્રત્યે રોષ. આ બે વસ્તુ આર્યપણાને પામેલ દરેક પ્રજામાં નક્કી થઈ જવી જોઈએ. નક્લ કેની નીકળે? જ્યારે એકજ પદાર્થની પાછળ અનેકેની પડાપડી હેય-ખરીદી માટે દરેડ પડતું હોય, ત્યારે જ તેની હજારે નકલે નીકળી આવે છે. નકલે કયા પદાર્થની બને? કે જેની કીંમત દુનિયામાં વધારે પ્રમાણમાં હોય. ધૂળની, માટીની, તાંબાની પીત્તળની કે લેખંડની નકલે કેમ નીકળતી નથી? કેમકે તેની જગતને બહુ કીંમત નથી. જ્યારે સેના-ચાંદી-હીરા-માણેક–ખેતી વિગેરેની ઢગલાબંધ નકલે. આજે નીકળી પડી છે. જે પદાર્થ કીંમતી હોય, તેનીજ નકલ દુનિયામાં વધુ પ્રવર્તે, જે પદાર્થની દુનિયામાં કમતજ હોતી નથી અગર ઓછી હોય છે તેની નકલ નિકળતી નથી. હવે આપણે પહેલાં એ નક્કી કરવું છે કે-ધમ કીંમતી છે કે નહિ? જે ધર્મ કિમતી ન હોય તે જગતમાં તેની નકલ હોય નહિ. જ્યારે એકના ભેગે અનેક વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકતી હોય, ત્યારે સમજવું જોઈએ કે–તે અનેક વસ્તુઓ કરતાં એકજ કીંમતી છે, એમ જરૂરી ગણી શકાય. ભાગ્યનેજ પ્રતાપ અહીં જન્મને અંગે વિચારીએ. ' . . . . .
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy