SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ૧. અન્ય-દર્શનકાનું અને તેને માનનારાઓનું દેવતત્વને સ્કાય જે મન્તવ્ય થતું હોય, પરંતુ જૈનદર્શનનું અને તેને અને સરનારાઓનું તે સર્વકાળ એ મન્તવ્ય નિશ્ચિત છે કે – હરેક આત્માએ વીતરાગ-દશા મેળવવા તૈયાર રહેવું એ સાધ્યનું પ્રાબલ્ય જૈનશાસનમાં એટલું બધું છે કે જેને વીતરાગપણું અને તેના ફળ સ્વરૂપ મેક્ષ મેળવવાની ઈચ્છા થાય તે ભવ્ય જ ગણાય. આ વીતરાગપણને જે કોઈ આદર્શ હોય તે તે માત્ર વીતરાગનું પ્રતિબિંબ છે. એટલે જેઓને વીતરાગપણું ધ્યેય તરીકે હોય તેઓએ વીત. રાગના આદર્શ તરીકે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિનું ધ્યેયપણું રાખવું જોઈએ. ૨. ભગવાન જિનેશ્વર-મહારાજાઓનું શાસન સર્વકાળ સાધુમહાભાઓ દ્વારા ચાલ્યું છે–ચાલે છે અને ચાલશે, પરંતુ એ સાધુમહાભાઓ સકષાયી હોય, પ્રમત્ત હેય, રાગ-દ્વેષથી દોરાયેલા હેય, તેથી તેઓ માત્ર ઉપદેશ દ્વારા શાસનને પ્રવર્તાવી શકે, પરંતુ વીતરાગ પણાના ધ્યેય તરફ દેનાર જે કઈ નિર્દોષ આદર્શ હોય તે તે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ છે. ૩. એ વાત તે વાચકને ખ્યાલ વ્હાર નહિંજ હોય કે સાધુ-મહાત્માઓ દ્વારા શાસનની પ્રવૃત્તિ થઈને વીતરાગપણાનું ધ્યેય પ્રાપ્ત કરવાનો માર્ગ માત્ર કર્મભૂમિમાં, અને તેમાં પણ મુખ્યતાએ આર્યક્ષેત્રોમાં જ હોય છે, તેથી જે સાધુ-મહાત્માને ધર્મની જડ ગણવામાં આવે તે માત્ર કર્મભૂમિના આર્યક્ષેત્રો શિવાય અન્યક્ષેત્રોમાં ધર્મને અભાવ માનવે પડે, પરંતુ જે અલેકમ-ભવનપતિ વગેરેમાં, તિથ્થલેકમાં-સૂર્યચન્દ્રાદિક અસંખ્યદેમાં અને ઊર્ઘલેકમાં-સૌધર્મઆદિક દેવકના દેવતાઓમાં સમ્યકત્વાદિ ધર્મને સદ્દભાવ શાસ્ત્રકારોએ હમેશને માટે માન્ય છે, અને તે તે દેવતાઓમાં સર્વકાળે, સર્વ તીર્થકરોએ સમ્યગ્દષ્ટિ એવા દેને
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy