________________
(૩૨
આગમત ભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગૂ દર્શન એમ માનવામાં કશું બાધકપણું નથી.
અથવા તે આટલી બધી સવિસ્તર ચર્ચા વડે શું ! નિશંક પણે ગ્રહણ થાય તે તત્વાર્થ પદને બીજે જ વિગ્રહ કહેવામાં આવે છે. -
તા થનાં ચાર = ત વડે અર્થોનું પ્રદાન તે તત્વાર્થ શ્રદ્ધાન.
આ કથન પણ અર્થની અપેક્ષાવાળું છે, ત્રણ પદને તૃતીયા તપુરુષ સમાસ ઘટી શક્તા જ નથીઅહીં આ પ્રમાણે સમાસ કરે.
છઠ્ઠા પદાર્થોનું શ્રદ્ધાન તે શ્રદ્ધાનં તરત શ =તરવા છતા ભાષ્યકાર મહારાજાએ ભાષ્યમાં જે “a” પદ આપેલું છે, તે અન્ય પક્ષ જણાવવા માટે આપેલું છે,
એટલે કે સરકાર સનાં કાન એ પ્રમાણે તત્વ અને અર્થ પદને કર્મધારય સમાસ કરી તત્ત્વાર્થને શ્રદ્ધાન પદની સાથે પછી તન્દુરુષ સમાસ કરે. અથવા હમણાં જ ઉપર જણાવ્યા મુજબ ગણનાં કારં એ પ્રમાણે પ્રથમ પછી તપુરુષ સમાસ કરી, પછી સરર કાનમ્ એ પ્રમાણે તૃતીયા તપુરુષ સમાસ કરો.
અર્થાત્ તત્વ વડે જ્યાં અર્થોનું પદાર્થોનું શ્રદ્ધાન હેય ત્યાં સમ્યગ દર્શન છે. એ લક્ષ્ય જણાવ્યું.
હવે આ જ વસ્તુને ભાષ્યકાર સ્વયં ભાવાર્થ જણાવે છે, “રન અર્થશાવ' એમાં જે સન પદ છે. તેનો અર્થ છે પ્રમાણે જે વસ્તુ રહેલી હોય તે પ્રમાણે તે વસ્તુનું શ્રદ્ધાન, પરંતુ વિપરીતપણે નહિં અને તે પણ માતા-પિતા વિગેરેની દાક્ષિણ્ય તેથી નહિં, એટલે નાનું બાળક માતાની સાથે દેરાસર દર્શન