Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009034/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૧ માં છે.. આચાર-૧ | -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર ૦ “આચાર” – અંગસૂત્ર-૧-ના.. -૦- શ્રુતસ્કંધ-૧-ના.. - અધ્યયન-૧-થી આરંભીને તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ - અધ્યયન-પ-સુધી – x-x-X - X - X - X - X – ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631 [11] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 所以級機器 0 વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના આગમ સટીક અનુવાદના આ ભાગ ૧ | ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી છે દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વે.સૂપૂસંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. EAEAEAAAAAAAAAAAAAA Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ક શ્રુતસ્કંધ-૧ % બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરૂભ્યો નમઃ જ ભO-૧(૧) આચારાંગ-સૂત્ર/૧ અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આચાર" નો ક્રમ પહેલો છે. બાર અંગmોમાં પણ “આચાર” એ પહેલું “ગ' સૂત્ર છે. પ્રાકૃતમાં તે “આચાર” નામે પ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં “આચાર'નામે ઓળખાય છે અને વ્યવહારમાં આ આગમ “આચારાંગ" સૂત્રના નામે પ્રસિદ્ધ છે. આ અંગસૂત્રના બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલું શ્રુતસ્કંધ “બ્રાહ્મચર્ય (આયાર)" અને બીજું શ્રુતસ્કંધ “ચારણ” નામે પણ ઓળખાય છે. પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો છે. - જેમાં સાતમું અધ્યયન ઘણાં કાળથી વિચ્છેદ પામેલ છે. બીજા શ્રુતસ્કંધમાં હાલ ચાર ચૂડા અર્થાત્ ચૂલિકાઓ છે. આ ચૂલિકાઓમાં પણ બીજા અધ્યયનો છે. ‘આચાસંગ' સૂમનો મુખ્ય વિષય “આચાર” છે. જેમાં મુનિવરોના આચારોનું વર્ણન મુખ્યતાએ જોવા મળે છે. મોક્ષમાર્ગની આરાધના માટે આચરણની મુખ્યતા છે. આ આચાર વિષયક જ્ઞાન આ આગમસૂત્રમાં નિરૂપીત થયેલ છે. મુનિ કોને કહેવાય ? તેની વ્યાખ્યા દ્વારા “આચાર” સૂત્રમાં જીવ અસ્તિત્વ, પૃથ્વીકાયાદિ છે કાયોનું નિરૂપણ, સંસારનું કારણ, અપમાદનો ઉપદેશ, મોક્ષપ્રાપ્તિ, મોક્ષાભિલાષીનું સ્વરૂપ, સંયમમાર્ગ, આત્મનિગ્રહ, કષાયવમન, અપમવ, સાવધકર્મત્યાગ ઇત્યાદિ અનેક વિષયોનો અહીં સમાવેશ છે. આ આગમના મૂળ સૂરનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે. વિવેચન માટે અમે ટીકાનુસારી વિવેયન” શબ્દ એટલે પસંદ કર્યો છે - કે વિવેચનમાં અમે નિર્યુક્તિ, ચૂર્ણિ અને વૃત્તિ ત્રણેનો આધાર લીધો છે. અહીં માત્ર વૃતિનો અનુવાદ નથી, પરંતુ ચૂર્ણિ આદિના અંશો પણ છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુ છોડી પણ દીધેલ છે, તો વળી ઉપયોગી એવા સંદર્ભોની પણ નોંધ કરી છે. - અનેક આધુનિક વિદ્વાનોએ ભૂમિકામાં વિદ્વતાપૂર્ણ ઉલ્લેખો અભિનવકાળે નોંધ્યા છે, પણ અમે આ વિષયમાં મૌન રહેવાનું જ ઉચિત માનીએ છીએ. [1/2] • વિવેચન - (જેઓને સમોની જ ટીકા જોવી હોય તેઓએ સીધું જ પેજ...૧૫ જોવું) વીતરાગ પરમાત્માને નમસ્કાર, સર્વજ્ઞ ભગવંતને નમસ્કાર. તીર્થ અર્થાત જૈનશાસન જયવંતુ વર્તે છે. કેમકે - (૧) આ તીર્ણ થકી બધી વસ્તુ તથા તેના પર્યાયના વિચારો દર્શાવીને અન્યતીર્થીઓના મંતવ્યોને નિવાર્યા છે. (૨) આ તીર્થ પ્રત્યેક તીર્થના નયવાદના સમૂહને કારણે પ્રતિષ્ઠા પામેલું છે, (3) આ તીર્થે બહુ પ્રકારે ભંગી દર્શાવીને જે સિદ્ધાંતો સિદ્ધ કર્યા છે તેના વડે કુમાર્ગની કાળાશને ધોઈ નાંખેલ છે, (૪) આ તીર્થ અનાદિ અનંત-શાશ્વત છે, અનુપમ છે. તેમજ (૫) જિનેશ્વરોએ ઉપદેશ આપતાં પહેલાં આ તીર્થને નમસ્કાર કર્યો છે. વૃત્તિના આરંભે વૃત્તિકાર કહે છે કે- (૧) જે રીતે ભગવંત મહાવીરે જગતના જીવોના હિતને માટે “આચારશાસ્ત્ર”ને વર્ણવ્યું છે, તેવી જ રીતે વિનયભાવથી કહેવાયેલ મારી આ વાણીને બુદ્ધિમાન લોકો (અધ્યયનાદિ થકી) પવિત્ર કરો, (૨) ગંધહતિ આચાર્યએ કરેલ “શસ્ત્રપરિજ્ઞા”નું વિવરણ બહુ મહેનતે પણ સમજવું દુકર હતું, તેથી સહેલાઈથી તેનો બોધ થઈ શકે માટે તેનો સાર માત્ર ગ્રહણ કરું છું. રાગ દ્વેષ મોહ આદિથી હારેલા સર્વે સંસારી જીવો કે જે શરીર અને મન સંબંધી અનેક અતિ કડવા દુ:ખ-સમૂહથી પીડાયેલા છે, તે દૂર કરવા માટે હેયઉપાદેયનું જ્ઞાન મેળવવા તેમણે નિશ્ચયથી પ્રયત્ન કરવો જોઈએ. આવો પ્રયત્ન વિશિષ્ટ વિવેક વિના ન થાય. આવો વિવેક સર્વ સમૂહોનો અતિશય પ્રાપ્ત કરેલ આપ્ત પુરુષના ઉપદેશ વિના પ્રાપ્ત થતો નથી. આવા આખ પુરુષ રાગ, દ્વેષ, મોહ આદિ દોષોનો સર્વથા ક્ષય કરવાથી થાય છે. આવા આક્ત પુરૂષ અરિહંતો જ છે, તેથી અમે અરિહંતના વચનનો અનુયોગ (અર્થકથન) કરીએ છીએ. આવો અનુયોગ ચાર પ્રકારે છે : (૧) ધર્મકથાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (3) દ્રવ્યાનુયોગ, (૪) ચરણકરણાનુયોગ. તેમાં ઉત્તરાધ્યયન આદિ ધર્મકથાનુયોગ છે, સૂર્યપ્રાપ્તિ આદિ ગણિતાનુયોગ છે, ચૌદ પૂર્વ તથા સંમતિ આદિ ગ્રંથો દ્રવ્યાનુયોગ છે અને “આચાર" વગેરે સૂણો ચરણકરણાનુયોગ છે. આ ચોથો અનુયોગ બધામાં મુખ્ય છે કારણ કે બાકીના ત્રણમાં તેનો અર્થ બતાવેલ છે. કહ્યું છે કે - “ચાત્રિના સ્વીકારને માટે બાકીના ત્રણ અનુયોગો છે, વળી રાત્રિના સ્વીકારના કારણો ધર્મકથા, કાળ અને દિક્ષાદિક છે. દ્રવ્યાનુયોગથી દર્શન શુદ્ધિ થાય છે અને દર્શનશદ્ધિથી યાત્રિ ગ્રહણ થાય છે. ગણધરોએ પણ તેથી જ તેનું પહેલું વિવેચન કર્યું છે. તેથી તે પ્રમાણે આચારાંગનો પહેલો અનુયોગ કરીએ છીએ.” આ અનુયોગ મોક્ષ દેનારો હોવાથી તેમાં વિદનનો સંભવ છે. કહ્યું છે કે - સારા કાર્યોમાં મોટાઓને પણ વિનો આવે છે, પણ અકલ્યાણમાં પ્રર્વતનારાઓને કોઈ વિપ્ન આવતું નથી, તેથી સર્વ વિનોના ઉપશમન માટે “મંગલ” કહેવું જોઈએ. આ મંગલ આદિ મધ્ય અને અંત એવા ત્રણ ભેદે છે. તેમાં (૧) આદિ મંગલ છે Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, ભૂમિકા ‘સુવે છે તેને મજાવથી વમવનવાવે'' કેમકે તે ભગવંતના વચનનો અનુવાદ છે. અથવા "સુથ'' એટલે શ્રુતજ્ઞાન, તે નંદીસૂત્રમાં હોવાથી મંગલ છે. આ મંગલ નિર્વિદને શાસ્ત્રના અર્થને પાર પહોંચાડવાનું કારણ છે. (૨) મધ્યમંગલ. “લોકસાર” નામક અધ્યયન-૫-ના ઉદ્દેશક-પ-નું સૂત્ર-૧83- “ ના સેવિ હgo '' છે. અહીં પ્રહના ગુણો વડે આચાર્યના ગુણોનું કીર્તન છે, અને આચાર્યો પંચ પરમેષ્ઠીમાં હોવાથી મંગલ છે. આ ભણેલા ઇચ્છિત શાસ્ત્રાર્થને સ્થિર કરવા માટે છે. (3) અંત્યમંગલ- નવમાં અધ્યયનું છેલ્લું સૂત્ર છે. “મનબુડે મારું આવવIDo'' અહીં અભિનિવૃતનું ગ્રહણ “સંસાર મહાતરૂકંદ”ને છેદીને નિશ્ચયથી ધ્યાન કરવાનું હોવાથી મંગલ છે. આ અંત્ય મંગલ શિષ્ય પ્રશિષ્ય પરિવાર કાયમ રહે તે માટે છે. - આ રીતે જોતા - (૧) આદિ મંગલ - શાસ્ત્રની નિર્વિને સમાપ્તિ માટે છે. (૨) મધ્ય મંગલ • શાઆઈના સ્થિરીકરણને માટે છે. (3) અંત્ય મંગલ • ાિયાદિ પરિવારમાં ગંગાનો પ્રવાહ વહેતો રહે, તે માટે છે. અધ્યયના સૂત્રો મંગલરૂપ કહેવાસી અધ્યયનોનું મંગલપણું પણ સમજી લેવું. તેથી, વિશેષ કહેતા નથી અથવા આ આખું શાસ્ત્ર જ જ્ઞાનરૂપ હોવાથી મંગલ છે અને જ્ઞાનથી કર્મનિર્જરા થાય છે, નિર્જરામાં તેની ચોક્કસ ખામી છે. કહ્યું છે કે - ઘણાં કરોડો વર્ષે અજ્ઞાની જે કર્મ ખપાવે, તે કર્મો ત્રણ ગુપ્તિનો ધાક જ્ઞાની શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે છે. મંગલ શબ્દનો નિરુક્ત-અર્થ કહે છે “મને ભવથી-સંસાચી નિવારે તે મંગલ.” અથવા મને ‘ગલ' એટલે વિપ્ન ન થાઓ અથવા મને શાસ્ત્રનો નાશ ને થાઓ. અર્થાત મારે ભણેલું સ્થિર થાઓ તે મંગલ. (વિશેષ શંકા-સમાધાન સંથાંતરણી જાણવા.) ચૂર્ણિકાર મહર્ષિ-મંગલના ચાર ભેદો જણાવે છે. નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. (જેમાં અહીં “ભાવ મંગલ” અધિકાર છે. હવે ‘આચાર'નો અનુયોગ કહે છે. અનુયોગ એટલે “અર્થનું કથન" અથવા સૂગની પછી અને જણાવવો છે. અહીં આચારનો અનુયોગ એટલે આચારના સૂત્રનું કથન અને પછી અર્થનું કથન કરવું તે અથવા નાના સૂગનો વિશાળ અર્થ કહેવો તે અનુયોગ. જે હવે પછી કહેવાનાર આ દ્વારો વડે જાણવું તે આ પ્રમાણે (૧) નિફોપ, (૨) એકાર્યક, (3) નિરુક્તિ , (૪) વિધિ, (૫) પ્રવૃત્તિ, (૬) કોના વડે, (૩) કોનું, (૮) તેના દ્વાર ભેદ, (૯) લક્ષણ, (૧૦) તેના યોગ્ય પર્ષદા, (૧૧) સૂત્રાર્થ. (૧) નિક્ષેપ - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વચન અને ભાવ એ સાત ભેદે છે. જેમાં નામ અને સ્થાપના એ બંને નિક્ષેપ સુગમ છે. દ્રવ્ય અનુયોગ બે પ્રકારે છે - (૧) આગમથી, (૨) નો આગમી. (૧) આગમથી - જ્ઞાતા છે પણ ઉપયોગ રાખતો નથી, (૨) નો આગમચી - જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તેનાથી જુદો એમ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અનેક પ્રકારે છે. તેમાં દ્રવ્ય વડે અર્થાત “સેટિકા' એટલે ચપટી વગાડવાથી અથવા આત્મા, પરમાણુ આદિનો અનુયોગ અથવા દ્રવ્યમાં એટલે નિષધા વગેરેમાં અનુયોગ થાય તે દ્રવ્યાનુયોગ. ફોન-અનુયોગમાં - ક્ષેત્ર વડે, ક્ષેત્રનો કે ક્ષેત્રમાં જે અનુયોગ થાય છે. કાળ અનુયોગ - કાળ વડે, કાળનો કે કાળમાં જે અનુયોગ થાય છે. વચન અનુયોગ - એક વચન, દ્વિવચન, બહુ વયન વડે થાય છે. હવે ભાવ અનુયોગનું વર્ણન કરે છે - ભાવાનુયોગ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. આગમથી - જ્ઞાતા અને ઉપયોગવંત હોય. નોઆગમથી ઔપશમિક આદિ ભાવો વડે તેઓના અર્થનું કથન તે ભાવાનુયોગ બાકીના હારોનું કથન આવશ્યક સૂત્રથી જાણવું. કેમકે અહીં તો માત્ર અનુયોગ’નો વિષય છે. આ અનુયોગ આચાર્યને આધીન હોવાથી “કોના વડે” તે દ્વાર ને વવિ છે. આ દ્વારમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એ ચાર છે. તે ઘણાં જ ઉપયોગી હોવાથી તેનું કથન કરેલ છે. “કોના વડે ?” કેવા આચાર્ય અનુયોગ કરે તે જણાવે છે - (૧) દેશ - આદિશમાં ઉત્પન્ન થયેલ, તે બધાને સહેલાઈથી બોધ આપે છે. (૨) કુળ - પિતાનું કુળ, ઇત્વાકુ આદિ અને જ્ઞાતકુળ. માથે આવેલા ભારને તેઓ ઉપાડતા થાકતા નથી. (૩) જાતિ - “માતાની જાતિ’ તે ઉત્તમ હોય તો વિનયાદિ ગુણોવાળો થાય. (૪) રૂપ - “જ્યાં સુંદર આકૃતિ ત્યાં ગુણો રહે છે' માટે અહીં રૂપ લીધું. (૫) સંઘયણ અને ધીરજથી યુક્ત હોય તો ઉપદેશાદિમાં ખેદ ન પામે. (૬) આશંસા રહિત - હોય તો શ્રોતા પાસેથી વસ્ત્રાદિ ન માંગે. () અવિકથન • હોવાથી હિતકારી અને મિતભાષી હોય. (૮) અમાયી - કપટી ન હોવાથી સર્વત્ર વિશ્ચાસ્ય હોય છે. (૯) સ્થિર પરિપાટી - ભણેલા ગ્રંથો અને સૂત્રાર્થને ભૂલતો નથી. (૧૦) ગ્રાહ્ય વાક્ય - હોવાથી તેની આજ્ઞાનો ક્યાય ભંગ થતો નથી. (૧૧) જિતપર્ષદ્ - રાજા આદિની મોટી સભામાં હાર પામતો નથી. (૧૨) જિતનિદ્ર - અપમતપણે નિદ્રા-પ્રમાદી શિષ્યોને સહેલાઈથી જગાડે. (૧૩) મધ્યસ્થ - બધાં શિષ્યોમાં સમાન વૃત્તિ રાખે. (૧૪) દેશકાળભાવા-સુખેચી ગુણવાનું દેશ આદિમાં વિચરે છે. (૧૫) આસન્નલબ્ધ પ્રતિભા - વડે પરવાદીને શીઘ ઉત્તર આપવામાં સમર્થ. (૧૬) નાનાવિધ દેશ ભાષા વિધિજ્ઞ-વિવિધ દેશોમાં જન્મેલ શિષ્યોને બોધ આપે. (૧૭) જ્ઞાનાદિ પંચાચાર યુક્ત - હોવાથી તેમનું વચન શ્રદ્ધાયુક્ત બને છે. (૧૮) સૂગ - અર્થ અને તંદુભય વિધિના જ્ઞાતા-ઉત્સર્ગ, અપવાદને બતાવે. (૧૯) હેતુ, ઉદાહરણ, નિમિત્ત, નયના વિસ્તારના જ્ઞાતા - વ્યાકુળતા રહિતપણે હેતુ વગેરેને બરાબર વર્ણવી શકે. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, ભૂમિકા (૨૦) ગ્રાહણાકુશળ - ઘણી યુક્તિઓપૂર્વક શિષ્યોને બોધ આપી શકે. (ર૧) સ્વ-પર સિદ્ધાંત જ્ઞાતા-હોવાથી સહેલાઈથી મત સ્થાપના અને ખંડન કરે. (૨૨) ગંભીર - ખેદને સહેલાઈથી સહન કરે. (૨૩) દીપ્તિમાન - બીજાથી ન અંજાય. (૨૪) શિવ - તે જ્યાં વિચરે તે દેશમાં મકી આદિ રોગોની શાંતિ થાય. (૨૫) સૌમ્ય - સર્વે લોકોની આંખો તેને જોઈને આનંદ પામે. (૨૬) સેંકડો ગુણોથી યુક્ત - પ્રશ્રય (ભક્તિ) આદિ ગુણોવાળા હોય. – આ પ્રમાણેના આચાર્ય પ્રવચન કથનમાં યોગ્ય જાણવા. - આવા અનુયોગના મહાનગરના પ્રવેશ સમાન ચાર અનુયોગ દ્વારો - વ્યાખ્યાના અંગો છે. તે આ પ્રમાણે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. (૧) ઉપક્રમ - જેના વડે કે જેનો કે જેમાં ઉપક્રમ કરીએ તે ઉપક્રમણને ઉપકમ કહે છે. ઉપકમ એટલે વ્યાખ્યા કરાનાર શાસ્ત્ર પરત્વે શિષ્યનું લક્ષ ખેંચવું છે. આ ઉપક્રમ બે પ્રકારે છે - શાસંબંધી અને લોકસંબંધી. તેમાં શાસ્ત્રસંબંધી ઉપક્રમ છ પ્રકારે છે - આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અધિકાર અને સમવતાર. લોકસંબંધી ઉપક્રમ પણ છ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. (૨) નિફોપ - નિક્ષેપણ - વર્ગીકરણ કરવું તે નિક્ષેપ કહેવાય. જેના વડે. જેનાથી કે જેમાં થાય તે નિક્ષેપ છે. ઉપક્રમ દ્વારા નિકટ આવેલ શિષ્ય પાસે , શામની વ્યાખ્યા કરવી હોય તે શાસ્ત્રનો નામ, સ્થાપના આદિના માધ્યમથી પરિચય કરવો. તેના ત્રણ ભેદ છે– (૨-૧) ઓઘનિષa - અંગ અધ્યયનાદિનું સામાન્ય નામ સ્થાપવું તે. (૨-૨) નામનિug • આચાર, શાપરિજ્ઞા આદિ વિશેષ નામાદિ સ્થાપવી. (૨૩) સૂઝાલાપક નિula • સૂત્રના આલાવાનું નામાદિ સ્થાપન કરવું. (3) અનુગમ - જેના વડે, જેનાથી અથવા જેનામાં અનુગમન થાય તે અનુગમ કહેવાય. અનુગમ એટલે “અર્થનું કથન.” આ અનુગમના બે ભેદ છે - સૂબાનુગમ અને નિયુક્તિઅનુગમ. તેમાં નિર્યુક્તિઅનુગમના ત્રણ ભેદ છે - નિક્ષેપનિયુક્તિ, ઉપોદ્ઘાત નિયુક્તિ અને સૂત્રસ્પર્શિક નિયુક્તિ. (૧) નિફ્લોપ નિયુક્તિ અનુગમ - એટલે ‘નિફોપ" પોતે છે, તેના સામાન્ય અને વિશેષ કથનરૂપ ઘનિષ્પન્ન અને નામનિષજ્ઞ એ બે ભેદે સૂમની અપેક્ષાએ કહેલ છે અને આ નિપાનું લક્ષણ હવે પછી કહેવાશે. (૨) ઉપોદ્ઘાત નિયુક્તિ અનુગમ - અહીં બે ગાથા વડે જણાવેલ છે. તે આ પ્રમાણે છે : ઉદ્દેશ, નિર્દેશ, નિગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતાર, અનુમત, શું ?, કેટલા પ્રકારે ? કોનું ? ક્યાં ?, કોનામાં ?, કેવી રીતે ? કેટલો કાળ ? કેટલું ? સાંતર, નિરંતર, ભવાકર્ષ, સ્પર્શન અને નિરુક્તિ. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ (આ ભેદોનો વિસ્તાર “અનુયોગ” સૂમથી જાણવો) (3) સૂર્ણ પર્શિક નિયુક્તિ અનુગમ - સૂત્રોના અવયવ અર્થાત્ એક-એક પદોનું નયના માધ્યમથી શંકા-સમાધાનરૂપ અર્યકથન કરવું તે. જે સૂત્ર હોય ત્યારે જ થાય છે. આવો સૂત્રાનુગમ સૂત્રોચ્ચારણરૂપ અને પદચ્છેદરૂપ કહેવાયેલ છે. (૪) નય - ચોથો અનુયોગ દ્વાર છે. નય એટલે અનંત ધર્મો વડે યુકત વસ્તુના કોઈ એક ધર્મને મુખ્ય કરીને કહેવું - સમજવું - જાણવું છે. તેના સાત ભેદ છે - તૈગમ, વ્યવહાર, શબ્દ, એવંભૂત, સંગ્રહ, હજુસૂઝ, સમભિરૂઢ. (તેનો અર્થવિસ્તાર અનુયોગદ્વારથી જાણવો.) હવે આચારાંગ સૂત્રના ઉપક્રમ આદિ અનુયોગ દ્વારોને યથાર્થરૂપે કહેવાની ઇચ્છાવાળા નિયંતિકાર મહર્ષિ સર્વ વિનોના ઉપશમનને માટે, મંગલને માટે વિદ્વાનોની પ્રવૃત્તિને માટે સંબંધ, અભિધેય, પ્રયોજનને કહેનારી પહેલી નિયુક્તિ ગાથા કહે છે | [નિ.-૧] સર્વે અરિહંતો, સિદ્ધો અને અનુયોગદાતા આચાર્યોને વંદન કરીને પૂજ્ય એવા “આચાર” સૂત્રની નિર્યુક્તિને હું કહું છું. અહીં “અરિહંતો અને સર્વસિદ્ધોને વાંદીને એ મંગલવચન છે, “અનુયોગદાયકોને” એ સંબંધ વયન છે, “આચાર સૂત્રની” એ અભિધેય વચન છે. “નિયુક્તિ કરીશ” એ પ્રયોજન છે. એ પ્રમાણે તાત્પયર્થ જાણવો. અવયવાર્થ આ પ્રમાણે - “વંદિg”માં “વ” ધાતુ નમસ્કાર અને સ્તુતિ અર્થમાં છે. તેમાં નમસ્કાર કાયા વડે, સ્તુતિ વાણી વડે અને બંનેનો ભાવ મન વડે થાય છે, તેથી મન, વચન, કાયા એ ત્રણે વડે નમસ્કાર કર્યો છે. સિદ્ધ એટલે જેમણે સર્વે કર્મોને બાળી નાંખેલ છે તે. બધાં સિદ્ધોમાં સિદ્ધના બધાં ભેદો જેવા કે તીર્થ, અતીર્થ, અનંતર, પરંપર આદિ પંદરે ભેદોને જાણવા. આ બધા સિદ્ધોને વંદીને એ પ્રમાણે સંબંધ છે. આ સંબંધ બધે જ જોડવો. જિન એટલે જે રગ-દ્વેષને જીતે છે. તે જ તીર્થકર છે. સર્વે અતીત, અનાગતા અને વર્તમાનકાળના અને સર્વક્ષેત્રમાં રહેલા. તેમને પણ નમસ્કાર કર્યો. અનુયોગ દાતા - સુધર્માસ્વામીથી લઈને આ પૂજ્ય નિયુક્તિકાશ્રી ભદ્રબાહુ સ્વામીને, ચૌદ પૂર્વધર આચાર્ય હોવાથી તે સર્વેને નમસ્કાર, આ પ્રમાણેના આમ્નાય કથનથી “પોતાની બુદ્ધિથી કહ્યું નથી” તેમ જાણવું. “વવા''માં રહેલ થવા પ્રત્યયથી પૂર્વ અને ઉત્તરક્રિયાનો સંબંધ બતાવે છે • એટલે નમસ્કાર કરીને યથાર્થ નામવાળા ભગવત્ (પૂજ્ય) આચારની નિયુક્તિ કરશે. અહીં ‘ભગવત’ શબ્દથી ભણનારને અર્થ, ધર્મ, પ્રયત્ન અને ગુણની પ્રાપ્તિ થશે તેમ જાણવું. નિયુક્તિ” એટલે નિશ્ચય અર્થ બતાવનારી યુક્તિ, તેને કહીશ. એટલે અંદર રહેલ નિર્યુક્તિને બાહ્યરૂપે પ્રત્યક્ષ જણાવીશ એમ સમજવું. હવે પ્રતિજ્ઞા કથન મુજબ નિક્ષેપ યોગ્ય પદોને એકઠા કરીને કહે છે[નિ.૨] આચાર, અંગ, શ્રુત-સ્કંધ, બ્રહ્મ-ચરણ, શા-પરિજ્ઞા, સંજ્ઞા, દિશા Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, ભૂમિકા એ શબ્દોનો નિક્ષેપ કરવો જોઈએ. તેમાં આચાર, બ્રહ્મચરણ, શસ્ત્ર-પરિજ્ઞા શબ્દો નામનિષ નિક્ષેપો જાણવા; અંગ અને શ્રુત-સ્કંધ શબ્દો ઓઘ નિપ નિપા જાણવા; સંજ્ઞા અને દિશા શબ્દ સૂઝાલાપક નિષજ્ઞ નિક્ષેપણ જાણવા. આ દરેકના કેટલા નિક્ષેપા થાય છે તે જણાવે છે – [નિ. 3] અહીં ‘ચરણ' શબ્દનો છ પ્રકારે અને “દિશાશબ્દનો સાત પ્રકારે નિક્ષેપ જાણવો. આ બે શબ્દો સિવાયના બધા શબ્દોનો ચાર પ્રકારનો નિક્ષેપ છે. અહીં ફોગ, કાળ વગેરે જેમ સંભવ હોય તેમ ગોઠવવા. નામાદિ ચાર નિફોપ બધામાં છે, તે આ રીતે – [નિ. ૪] જ્યાં જ્યાં ચારથી અધિક નિક્ષેપ કહ્યા છે ત્યાં ત્યાં તે સર્વે નિફોપો વડે પદોનો અર્થ સ્પષ્ટ કરવો. જેમ કે - ચરણ અને દિશા શબ્દની આદિમાં જે ફોગ, કાળ આદિ સંબંધે જાણે ત્યાં તેનો સંપૂર્ણ અર્થ કહે. જયાં સંપૂર્ણ ન જાણે ત્યાં આચારાંગ આદિમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપ કરે - એ પ્રમાણે ઉપદેશ છે. પ્રદેશ અંતરના પ્રસિદ્ધ અર્થની લાઘવતા ઇચ્છતા નિર્યુક્તિકાર હવે કહે છે - [નિ. ૫] દશવૈકાલિક અધ્યયન-3 “ક્ષલ્લિકાચાર'માં આચારનો પૂર્વે કહેલો નિક્ષેપ છે, ‘અંગ'નો નિક્ષેપ ઉત્તરાધ્યયન અધ્યયન-3 “ચતુરંગ'માં છે. હવે જે કંઈ વિશેષ છે તે અહીં કહીએ છીએ. ભાવાચારનો અહીં વિષય છે. તે પ્રતિજ્ઞાનુસાર કહે છે [નિ.૬] તે ભાવાચારના કાર્યક-પર્યાય શબ્દો કહેવા, ભાવાચારની પ્રવૃત્તિ - પ્રવર્તન કયા પ્રકારે થયું તે કહેવું, આ પહેલું અંગ (સૂઝ) છે તે કહેવું, ગણિઆચાર્યનું કેટલા પ્રકારનું આ સ્થાન છે તે કહેવું, પરિમાણનું કથન કરવું, તેમાં શું ક્યાં સમાવાયું છે તે કહેવું, તેમજ સાર કહેવો. આ દ્વારો વડે પહેલા ભાવઆચારથી, એનો ભેદ જાણવો. આ સમુદાય અર્થ છે. તેનો અવયવાર્થ તિર્યંતિકાર જ કહે છે [નિ. આચાર, આચાલ, આગાલ, આકર, આશ્વાસ, આદર્શ, અંગ, આચી, આજાતિ, આમોક્ષ એ સર્વે કાર્યક-પર્યાયવાચી છે. ૦ આચાર :- જે વર્તનમાં મૂકાય કે જેનું સેવન થઈ શકે તે આચાર. તે નામ આદિ ચાર પ્રકારે છે. (નામ, સ્થાપના સુગમ છે.) દ્રવ્ય આચાર ત્રણ ભેદે છે - જ્ઞા શરીર, ભવ્ય શરીર, તતિક્તિ (તે બંનેથી જુદો), જેનો અર્થ આ ગાથા વડે જાણવો - નામન (નમવું), ધોવણ (ધોવે), વાસન (સુવાસિત કરવું,) શિક્ષણ ( શિખવવું), સુકરણ (સકાર્ય કરવું), અવિરોધી દ્રવ્યો તે લોકમાં દ્રવ્યાચાર જાણવો. - ભાવઆચાર બે પ્રકારે છે - લૌકિક અને લોકોત્તર, તેમાં લૌકિક ભાવાચાર તે - પાખંડી વગેરે અન્યદર્શનીઓ પંચરાત્રિ વગેરેનો કરે છે તે જાણવો. લોકોત્તર ભાવાચાર છે - જ્ઞાન, દર્શન આદિ પાંચ પ્રકારે જાણવો. (જેનો વિસ્તાર દશવૈકાલિક ટીકાથી જાણવો). આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ - તેમાં જ્ઞાનાચાર આઠ પ્રકારે છે - કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્ભવ, વ્યંજન, અર્થ, તદુભય એ આઠ જ્ઞાનાચાર છે. – દર્શનાચાર પણ આઠ પ્રકારે છે - નિઃશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સ, અમૂઢદૈષ્ટિ, ઉપવૃંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના. - ચારિત્રાચાર પણ આઠ પ્રકારે છે – મનગુપ્તિ, વયનગુપ્તિ, કાયગુપ્તિ, ઇસિમિતિ, ભાષાસમિતિ, એપણાસમિતિ, આદાન-નિક્ષેપસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ. આ આઠ પ્રવચન માતા કહેવાય છે. તેમાં રહેલો ચાસ્ત્રિ સંપન્ન છે. - તપાસાર બાર પ્રકારે છે – અનશન, ઉણોદરી, વૃત્તિસંપ, સત્યાગ, કાય ફ્લેશ અને સંલીનતા એ છ ભેદે બાહ્યતા છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ છ ભેદે અત્યંતતપ છે. - વીયિાર અનેક પ્રકારે છે. ઉક્ત જ્ઞાનાદિ આચારોને વિશે જે બાહ્યઅત્યંતર સામર્થ્યને ગોપવ્યા વિના પરાક્રમ કરે છે અને તેના પાલનમાં યથાશક્તિ પોતાના આત્માને જોડી રાખે છે તેવા આચારવાનનો આચાર તે વીચાર જાણવો. • (આ પાંયે આયારોનું વિસ્તૃત વર્ણન દશવૈકાલિક નિયુક્તિ ૧૮૨ થી ૧૮૮માં જેવું) આ પાંચ પ્રકારનો આચાર છે. તેને પ્રતિપાદન કરનાર આ ગ્રંથ વિશેષ જ ભાવાચાર છે ... એ પ્રમાણે સર્વ સ્થાને જાણવું. હવે ‘માવીન' ની વ્યાખ્યા કહે છે. 0 આચાલ - એટલે જેના વડે અતિગાઢ કર્મો પણ ચલાયમાન - નષ્ટ થાય છે છે. તેનો નિક્ષેપ પણ ચાર પ્રકારે છે. તેમાં તદ્ગતિરિક્ત આચાલ તે વાયુ છે કેમકે વાય બધાને ચલાયમાન કરે છે - કંપાવે છે. ભાવઆચાલમાં ઉકત પંચાચાર જાણવો. o આગાલ - આગાલન અર્થાત્ સમપ્રદેશમાં રહેવું તે આગાલ. તેના પણ ચાર નિક્ષેપા છે. તેમાં તધ્યતિરિક્ત દ્રવ્યાયાલ તે પાણી વગેરેનું નિચાણમાં રહેવું તે છે. ભાવાગાલ તે જ્ઞાનાદિ પાંચ આચાર જ છે. જે રાગાદિ રહિત ભામાં રહે o આકર - અંદર આવીને કરે તે આકર અથવા આકર એટલે ખાણ કે નિધિ. આકરના ચાર પ્રકારે નિક્ષેપ છે. તેમાં તળ્યતિરિક્ત દ્રવ્યાકરનું દૃષ્ટાંત ચાંદિ આદિની ખાણો છે. ભાવાકર તે જ્ઞાનાદિ પંચવિધ આયાર જ છે. તેનું પ્રતિપાદન કરનાર આ જ ગ્રંથ છે. તેમાંથી આત્માના નિર્જરાદિ રત્નોરૂપ ગુણ મળે છે. o આશ્વાસ - આશ્વાસન, જેમાં આશ્વાસ લેવાય તે આશ્વાસ કહેવાય. તેના ચાર નિફોપા છે. જેમાં તદ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યોશ્વાસમાં યાનપમ દ્વીપાદિ છે કેમકે વહાણ અને દ્વીપ ડૂબતાને આધારભૂત છે. ભાવાશ્ચાસ જ્ઞાનાદિ જ છે. • આદર્શ - જેમાં દેખાય તે આદર્શ. તેના નામાદિ ચાર નિક્ષેપ છે. તદ્ દ્રવ્ય વ્યતિરિક્તનું દષ્ટાંત દર્પણ છે અને ભાવાદશં તે જ્ઞાનાદિ આચાર જ છે. કેમકે તેમાં કર્તવ્યતા દેખાય છે. (આત્માનું પ્રતિબિંબ દેખાય છે.) ૦ અંગ • જેનામાં પ્રગટ કરાય તે અંગ. તદ્ વ્યતિરિક્ત દ્રવ્યંગમાં મસ્તક, Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, ભૂમિકા ૨૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાહુ આદિ શરીરના અંગો લેવા. ભાવઅંગ આ આચાર સૂત્ર જ છે. ૦ આચર્સ - એટલે આસેવન. તે નામાદિ છ ભેદે છે. તેમાં તદ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યાપીણમાં સિંહ આદિનું ઘાસ ખાવાનું છોડીને માંસનું ભક્ષણ છે. ક્ષેત્રાચીણનું દટાંત છે - વાલ્ફિક દેશમાં સાચવો ખાય છે; કોંકણમાં પેયા ખાય છે. કાલાચીણ આ પ્રમાણે છે - ઉનાળામાં રસવાળો ચંદનનો લેપ લગાવે છે, ગંધ કાપાયિકી લગાવે છે. પાટલ, સિરીશ, મલ્લિકા ફૂલો સારા લાગે છે. ભાવાચીણ તો જ્ઞાનાદિ પંચાયાર જ છે. તેનો પ્રતિપાદક આચાર ગ્રંથ છે. o આજાતિ - જેમાંથી સંપૂર્ણ જન્મ પામે તે ‘આજાતિ'. તેના પણ ચાર નિક્ષેપા છે. તેમાં તદ્રવ્યવ્યતિરિક્ત દ્રવ્યાજાતિમાં મનુષ્ય વગેરેની જાતિ લેવી અને ભાવજાતિમાં જ્ઞાનાદિ આચારને જન્મ આપનાર આ જ ગ્રંથ છે. 0 આમોક્ષ - જેમાં સર્વથા મુકાય તે આમોક્ષણને આમોક્ષ કહે છે, આમોક્ષના નામ આદિ ચાર નિક્ષેપ છે. બેડીમાંથી પગ છૂટો કરવો તેને તદ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યામોક્ષ કહે છે. ભાવ આમોક્ષ તે આઠકમને જળમૂળમાંથી કાઢનાર આ “આચાર” શાસ્ત્ર છે. અહીં બતાવેલ આચાર આદિ દશ શબ્દો કિંચિત્ વિશેષતા બતાવનારા પણ એકાર્યક જ છે. કેમકે ઇન્દ્રના પર્યાયવાચી શબ્દો શક, પુરંદર વગેરે છે. તેમજ એક અર્થને કહેનારા છંદ, ચિતિ, બંધ, અનુલોમી વગેરે પ્રતિપત્તિના અર્થને જણાવે છે. કહ્યું છે કે - બંધ, અનુલોમતા, લાઘવ, અસંમોહ, સદ્ગુણ, દીપન એ શાસ્ત્રમાં નિશ્ચયપૂર્વક કાર્યના ગુણો છે. (જુદા જુદા દેશના શિષ્યોને આ પર્યાયોથી સમજવું સરળ બને છે.) (આવશ્યક મૂર્ણિમાં આ દશે શબ્દોની વ્યાખ્યા કિંચિત ભિન્ન છે, તવ્યતિરિક્તના દષ્ટાંતો પણ ભિન્ન છે. તેમજ થોડો અર્થ વિસ્તાર પણ છે. જે ખરેખર જાણવા જેવો છે.) હવે પ્રવર્તના દ્વાર કહે છે. ભગવંતે ક્યારે ફરીથી “આચાર” શાસ્ત્ર કહ્યું તે જણાવે છે [નિ.૮] સર્વે તીર્થકરો તીર્થ પ્રવતવિ ત્યારે સર્વ પ્રથમ “આચાર" સૂત્રનો અર્થ કહે છે. આ પ્રમાણે પૂર્વે પણ હતું, આ જે પણ છે અને ભાવિમાં પણ થશે. ત્યાર પછી જ બીજા અગિયાર અંગોનો અર્થ કહે છે. ગણધરો પણ આ જ પરિપાટી-કમથી આચાર” આદિ સૂણોને સૂગરૂપે ગુંચે છે. (સૂત્ર રચના કરે છે.) હવે તેના પ્રથમપણાનો હેતુ કહે છે [નિ.૯] આ “આચાર” શાસ્ત્ર બાર અંગોમાં પહેલું કાંગસૂત્ર છે, તેનું કારણ કહે છે - અહીં મોક્ષનો ઉપાય એવા ચરણકરણને બતાવે છે - અને આ પ્રવચનનો સાર છે કેમકે તે મોક્ષનો પ્રધાન હેતુ છે એમ સ્વીકાર્યું છે અને અહીં રહેલા બીજા અંગોનું અધ્યયન કરવાને યોગ્ય છે, તેથી તેને પહેલું બતાવેલ છે. (સંક્ષેપ સારાંશ એ કે - પંચાચાર જ મોક્ષનો ઉપાય છે અને આ આચારાંગ સૂત્ર ચરણ-કરણ પ્રતિપાદક છે. જે સાધુ પંચાચાર સ્થિત હોય તે જ બાકીના અગિયાર અંગસૂત્રો ભણવાને લાયક છે. માટે દ્વાદશાંગીમાં ‘આચાર' સૂમને પ્રથમ કહ્યું છે.] હવે ગણિદ્વારને કહે છે. સાધુ વર્ગ કે ગુણોનો સમૂહ જેને હોય તે ગણી. ગણિપણું આચારને આધીન છે તે બતાવે છે. [નિ.૧૦] “આચાર'' શાસ્ત્રના અધ્યયનથી શાંતિ આદિ દશ પ્રકારનો અથવા ચરણકરણાત્મક શ્રમણધર્મ પરિજ્ઞાત થાય છે. તેથી મણિપણાના સર્વે કારણોમાં “આચારધર''પણું એ પહેલું અથવા પ્રધાન ગણિસ્થાન છે (આચારમાં સ્થિત એવા જ ગણિપણું ધારણ કરી શકે). હવે અધ્યયન અને પદથી પરિમાણ બતાવે છે. [નિ.૧૧] અધ્યયનથી આ સૂત્રમાં “બ્રહ્મચર્ય” નામક નવ અધ્યયનરૂપ છે, પદથી અઢાર હજાર પદ-પ્રમાણ છે. “આચાર'' સૂઝને “વેદ” કહેલ છે. જેના વડે હેયઉપાદેયનું સ્વરૂપ જાણે તેને વેદ કહે છે. ક્ષાયોપથમિક ભાવમાં વર્તવું તે આ “આચાર” છે. આ સૂત્ર સાથે પાંચ ચૂડા (ચૂલિકા) છે. તેથી તે પાંચ ચૂડાયુકત કહેવાય છે. સૂત્રમાં ન કહેલ બાકી અર્થ જેમાં કહેવાય તેને ચૂડા કહે છે, તે ચૂડા આ પ્રમાણે છે પહેલી ચૂડામાં સાત અધ્યયનો છે - (૧) પિડેષણા, (૨) શય્યા, (3) ઇય, (૪) ભાષા, (૫) વસ્ત્ર, (૬) પાન, (૩) અવગ્રહપ્રતિમા. બીજી ચૂડા “સપ્તસતતિકા" નામે છે. ત્રીજી ચૂડા “ભાવના” નામક છે. ચોથી ચૂડા “વિમુક્તિ” છે. પાંચમી નિશીથ-અધ્યયન” છે. પહેલા શ્રુતસ્કંધમાં આ ચાર ચૂડા (ચૂલિકા)રૂપ બીજો શ્રુતસ્કંધ ઉમેરવાણી “બહુ” અને “નિશીશ” નામક પાંચમી ચૂડા ઉમેવાણી “બહતર” અને અનંતગમ પયયરૂપે બહુતમ છે. તે પદ-પરિમાણ વડે થાય છે. (જેનું વિવરણ આગળ કરાશે.) હવે ઉપક્રમ અંતર્ગત “સમવતાર” દ્વાર કહે છે. આ ચૂડાઓ નવ બ્રહ્મચર્ય અધ્યયનમાં સમાવેશ પામે છે. તે હવે દશવિ છે– [નિ.૧૨ થી ૧૪] આચારાષ્ટ્ર (બીજા શ્રુતસ્કંધ)નો અર્થ બ્રહાચર્યમાં અવતરે છે, અને તે પણ શસ્ત્રપરિજ્ઞામાં સમુદાય અર્થમાં સમાય છે. શા પરિજ્ઞાનો અર્થ છે તે છ કાયમાં સમાય છે અને છ ઇવનિકાયનો અર્થ છે તે પાંચ મહાવ્રતમાં સમાવિષ્ટ થાય છે. પાંચ મહાવ્રત છે તે સર્વ દ્રવ્યોમાં સમાય છે અને સર્વે પર્યાયોના અનંત ભાગમાં તે દ્રવ્યનો સમાવેશ થાય છે. છે અહીં “આચારાગ્ર" એટલે ચૂલિકાઓ. દ્રવ્યો એટલે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ અને કાળ તે છ દ્રવ્યો. પર્યાયો અગુરુલઘુ વગેરે છે. તેના અનંતમાં ભાગે વ્રતોનો અવતાર થાય. મહાવતોનો બઘાં દ્રવ્યમાં અવતાર કઈ રીતે થાય ? તે કહે છે. | (નિ.૧૫] પહેલા મહાવતમાં છ જવનિકાય, બીજા અને પાંચમાં મહાવતમાં બધાં દ્રવ્યો અને બીજ તથા ચોથા મહાવ્રતનો સમવતાર આ બધા દ્રવ્યોના એક ભાગમાં થાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ શ્રુતસ્કંધ-૧, ભૂમિકા (શિષ્ય) મહાવ્રતોનો સમાવેશ બધાં દ્રવ્યોમાં કહ્યો પણ બધા પર્યાયિોમાં કેમ નહીં ? આ પ્રશ્નનો ઉત્તર જે અભિપ્રાય વડે પ્રેરણા કરી તે બતાવીને કહે છે – અહીં ચાર ગાથા દ્વારા વૃત્તિકાર તેનો અર્થ કમાં બતાવતા કહે છે કે – ગાયામાં જે ‘નનું' શબ્દ કહ્યો તે અસયા અર્થમાં છે. સંયમ સ્થાનો અસંખ્યાત છે. તેઓમાં જે જઘન્ય છે, તેને વિભાગ ન થાય એટલું નાનું આપણે કલ્પીએ, તે પર્યાયો વડે ખંડિએ તો અનંત અવિભાગ પલિચ્છેદ રૂપ છે. હવે આ પયય સંખ્યા વડે નિર્દિષ્ટ કરીએ તો બધા આકાશ પ્રદેશની સંખ્યાથી અનંતગણું છે. એટલે આકાશના જેટલા પ્રદેશો છે તેનો વર્ગ કરીએ તેટલું છે. ત્યાર પછી બીજા, ત્રીજા આદિ સ્થાનો વડે અસંખ્યાત ગ9માં જવા દ્વારા અનંત ભાણ આદિ વૃદ્ધિ થકી છે સ્થાનમાં રહેનારી અસંખ્યય સ્થાનગત શ્રેણી થાય છે. - આ પ્રમાણે એક પણ સ્થાન સર્વ પર્યાયો યુક્ત હોય તે પણ જો ગણતરીમાં ગણી ન શકાય તો બધાની ગણતરી કઈ રીતે થઈ શકે ? હવે બીજા કયા પર્યાયો છે ? જેઓના અનંતમાં ભાગે વ્રતો રહે છે. જે પર્યાયિો બુદ્ધિમાં પહોંચે તે લેવા બાકીના કેળવી ગમ્ય છે અર્થાત કેવળી જાણે પણ ન કહેવાય તેવા પર્યાયોને પણ તેમાં ઉમેરવાથી બહુપણું થાય. એ જ પ્રમાણે જ્ઞાન અને ફોય એ બંનેના સુરાપણાથી બંને તુલ્ય જ રહે તેથી અનંતકુણા ન થાય. તેથી અહીં આચાર્ય કહે છે . જે આ સંયમાન શ્રેણી કહી તે બધા ચાત્રિ પર્યાયો તથા જ્ઞાનદર્શન પયય સહિત લઈએ તો પરિપૂર્ણ થાય, સર્વ આકાશપદેશથી તે પયરયો અનંતગુણા થાય. અહીં આ ચારિત્ર માત્ર ઉપયોગીપણાથી પયયોનો અનંતભાવ વર્તે છે, તેમ કહ્યું છે તેથી તમે કહેલ દોષ લાગતો નથી. હવે સારદ્વાર કહે છે. કોનો કયો સાર છે તે જણાવે છે [નિ.૧૬-૧૭] અંગોનો (દ્વાદશાંગીનો) સાર શું છે ? - આચાર. (તો પછી) આચારનો સાર શું ? : અનુયોગ. અનુયોગનો સાર શું ? - પ્રરૂપણા, પ્રરૂપણાનો સાર શું ?- ચાગ્રિ. યાત્રિનો સાર શું ? - નિર્વાણ. નિવણનો સાર શું ? અવ્યાબાધ સુખ. આ બધું કથન જિનેશ્વર પરમાત્માએ કરેલ છે. - ગાચાર્ય સરળ છે. તેથી વંતિકારે વૃત્તિ કરી નથી. “અનુયોગઅર્થ' એટલે વ્યાખ્યાન વિષય. તેની પ્રરૂપણા એટલે પોતાની પાસે છે તે બીજાને સમજાવવું. ધે શ્રુતસ્કંધ અને પદના નામાદિ નિક્ષેપા વગેરે પહેલાની માફક કહેવા. અહીં ભાવનિક્ષેપાનો અધિકાર છે. ભાવશ્રુતસ્કંધ બ્રહ્મચર્યરૂપ છે. તેથી હવે બ્રહ્મ અને ચરણ એ બે શબ્દોના નિફોપાને કહે છે. [નિ.૧૮] “બ્રહ્મ” પદના ચાર નિક્ષેપા છે. તેમાં “નામબ્રહ્મ” તે કોઈનું નામ હોય. “સ્થાપનાબ્રહ્મ” અસદ્ભાવ સ્થાપનામાં “અક્ષ” આદિ જાણવા. સભાવ સ્થાપનામાં બ્રાહ્મણે જનોઈ પહેરી હોય તેવી આકૃતિવાળી માટી વગેરે દ્રવ્યની મૂર્તિ હોય. અથવા સ્થાપનામાં વ્યાખ્યાન કરતા બ્રાહ્મણની ઉત્પત્તિ કેમ થઈ તે કહેવું. અહીં પ્રસંગોપાત સાત વર્ણ અને નવ વણતરની ઉત્પતિને જણાવે છે [નિ.૧૯] જ્યાં સુધી ભગવંત ઋષભદેવ રાજ્યગાદીએ બેઠા ન હતા, ત્યાં સુધી મનુષ્યની એક જ જાતિ હતી. ત્યાર પછી રાજયની ઉત્પત્તિ થઈ. (ભગવંત રાજા થયા) પછી જેઓ ભગવંતને આશ્રીને રહ્યા તે ક્ષત્રિયો કહેવાયા, બાકીના શો) કરવાથી અને રૂદન કરવાથી શુદ્ર કહેવાયા. પછી અગ્નિની ઉત્પત્તિ થતાં તેમાંથી લુહાર આદિના શિલ્ય તથા વાણિજ્ય વૃતિથી ગુજરાન ચલાવતા તેઓ વૈશ્યો કહેવાયા. ભગવંતને કેવળજ્ઞાન થયું પછી તેમના પુત્ર ભરતયકીએ કાકણીરત્ન વડે લાંછન કરવાથી તે શ્રાવકો જ બ્રાહ્મણો કહેવાયા. (આવશ્યક ચૂર્ણિ પૃષ્ઠ ૪ અને ૫ ઉપર આ જ ચાર વણનું કથન છોડું જુદી રીતે છે. તેમાં બ્રાહ્મણની પતિ ગોપps છે.) ભગવંતની કેવળ જ્ઞાનોત્પત્તિ બાદ જેઓ શ્રાવક થયા, તેઓ ઋજુસ્વભાવી અને ધર્મપ્રિય હતા. જે કોઈને હણતા જુએ તો તેમને નિવારવા અને કહેતા કે - અરે T F UT (હણો નહીં-હણો નહીં). લોકોમાં આવી ધર્મવૃત્તિ કરવાથી તેઓ માહણા અતિ બ્રાહ્મણો કહેવાયા. આ રીતે અહીં ત્રણ શુદ્ધ જાતિ કહી. આ અને બીજી જાતિઓ ગાથા-૨૧માં કહે છે. હવે વર્ણ અને વર્ણાન્તરથી નિષ્પન્ન સંખ્યાને જણાવે છે– [નિ.૨] સંયોગ વડે સોળ વર્ગો ઉત્પન્ન થયા. તેમાં સાત વર્ગો અને નવ વર્ષાન્તરો જાણવા. આ વર્ણ અને વર્ણાનાર સ્થાપના બા જાણવા. હવે પૂર્વે કહેલા ત્રણ વર્ષને અથવા પૂર્વે સૂચિત સાત વર્ગોને જણાવે છે. [નિ.૨૧] બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર મૂળ જાતિ છે. આ ચામાંથી એકબીજાના સંયોગ વડે પ્રત્યેકથી ત્રણ ત્રણ જાતિ ઉત્પન્ન થઈ. જેમકે બ્રાહમણ પુરુષ અને ક્ષત્રિય સ્ત્રીથી ઉત્પન્ન પુત્રને પ્રધાન ક્ષત્રિય કે સંકર ક્ષત્રિય કહેવાય. એ પ્રમાણે ક્ષત્રિય પુરુષથી વૈશ્ય સ્ત્રી સાથે જાણવું. વૈશ્ય પુરુષ અને શુદ્ધ સ્ત્રી હોય તો તે મુજબ દરેકમાં પ્રધાન અને સંકર ભેદ જાણવા. આ પ્રમાણે સાત વણ થાય છે. અનંતરા થયા આનંતરા કહેવાય. આ યોગોમાં ચરમ વર્ણનો વ્યપદેશ થાય છે. જેમકે - બ્રાહ્મણ પક્ષ અને ક્ષત્રિય રીચી ઉત્પત્તને ક્ષત્રિય કહેવાય ઇત્યાદિ. તે સ્વસ્થાને પ્રધાન થાય છે. હવે નવ વર્માન્તરો કહે છે [નિ.૨૨] અંબષ્ટ, ઉગ્ર, નિશાદ, અયોગવ, માગધ, સૂત, ક્ષતા, વિદેહ, ચાંડાલ. એ નવ વર્માન્તિરો છે. એ કેવી રીતે થાય તે હવે બતાવે છે– [નિ.૨૩ થી ૫] આ ત્રણે ગાવાનો અર્થ આ પ્રમાણે જાણવો(૧) બ્રહ્મ પુરષ + વૈશ્ય સ્ત્રી = અંબe (૨) ક્ષત્રિય પુરુષ + શુદ્ર સ્ત્રી = ઉગ્ર (3) બ્રહ્મ પુરુષ + શુદ્ર સ્ત્રી = નિષાદ/પારાસર (૪) શુદ્ર પુરષ + વૈશ્ય સ્ત્રી = અયોગવ (૫) વૈશ્ય પુરુષ + ક્ષત્રિય સ્ત્રી = માગધ Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, ભૂમિકા 30 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ (૬) ક્ષત્રિય પુરુષ + બ્રહ્મ સ્ત્રી = સૂત (9) શુદ્ર પુરુષ + ક્ષત્રિય સ્ત્રી = ક્ષતા (૮) વૈશ્ય પુરુષ + બ્રહ્મ સ્ત્રી = વૈદેહ (૯) શુદ્ર પુરુષ + બ્રાહ્મ સ્વી = ચાંડાલ- આ પ્રમાણે નવ વાિરો જાણવા. હવે વણારના સંયોગથી કોની ઉત્પત્તિ થઈ તે કહે છે– [નિ.૨૬,૨] આ બંને ગાયાઓનો અર્થ નીચેના કોષ્ટકથી જાણવો(૧) ઉમ્રપુરપ + ક્ષતા સ્ત્રી = શ્વપાક (૨) વિદેહ પુરષ + ક્ષતા સ્ત્રી = વૈષ્ણવ (3) નિષાદ પુરુષ + અંબષ્ટી અથવા શુદ્ધ સ્ત્રી = બુક્કસ (૪) શુદ્ર પુરુષ + નિષાદ સ્ત્રી = કુફફરક અહીં સ્થાપનાબ્રહ્મનું કથન પૂર્ણ થયું. હવે દ્રવ્ય બ્રહ્મ બતાવે છે. [નિ.૨૮] જ્ઞ શરીર (બ્રાહ્મણનું મૃત શરીર), ભવ્ય શરીર (બ્રાહ્મણ થનાર બાળક) તથ્યતિરિક્ત દ્રવ્ય બ્રહ્મ એટલે (૧) મિથ્યા જ્ઞાનવાળા શાક્ય-પરિવ્રાજક આદિ સંન્યાસીની બત્તિનિરોધ કિયા (બોધ વિનાનું બ્રહ્મચર્ય). (૨) વિધવા અને દેશાંતર ગયેલ પતિવાળી સ્ત્રીઓનું કુળ વ્યવસ્થાને માટે કરાયેલ કે અનુમિત સ્વરૂપનું બ્રહ્મચર્ય. ભાવ બ્રહ્મ એટલે સાધુઓનો બસ્તિનિરોધ અર્થાત્ અઢાર ભેદે જે સંયમ (બ્રહાચર્ય પાલન) છે અને સત્તર પ્રકારે જે સંયમ, તેને ઘણે અંશે મળતું આવે છે છેજેમાં અઢાર પ્રકારે સંયમ એટલે (૧) દેવ સંબંધી, (૨) ઔદારિક સંબંધી એવા બંને કામરતિ સુખનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરવો છે. આ રીતે દેવ, મનુષ્ય અને તિર્યય એ ત્રણે સાથે સર્વથા અબ્રહ્મનો ત્યાગ. - હવે ચરણના નિક્ષેપણ કહે છે– [નિ.૨૯] ચરણના નામ આદિ છ નિપા છે. જેમાં વ્યતિરિક્ત દ્રવ્ય ચરણના ત્રણ ભેદો છે – ગતિ, ભક્ષણ અને ગુણ. તેમાં ગતિચરણ તે ગમન જાણવું, લાડુ વગેરે ખાવા તે આહાર (ભક્ષણ) ચરણ છે અને ગુણચરણના બે ભેદ છે – (૧) લૌકિક ગુણ ચરણદ્રવ્યને માટે હાથી વગેરેને કેળવવા અથવા વૈદક આદિનું શિક્ષણ. (૨) લોકોતર ગુણ ચરણ એટલે સાધુઓ ઉપયોગ વિના કે માયાવૃત્તિથી ચાસ્ત્રિ પાળે છે. જેમ ઉદાયી રાજાને મારવા માટે વિનયરન એ ચાત્રિ પાળ્યું છે. ક્ષેત્ર ચરણ - જે ક્ષેત્રે વિહાર, આહાર કરે કે જ્યાં વ્યાખ્યાન કરે છે, તેમજ શાલિ ક્ષેત્ર આદિમાં જવું તે ક્ષેત્રચરણ છે. કાળ ચરણ - જે કાળે વિહાર, આહાર, વ્યાખ્યાન કરે છે. [નિ.૩૦] ભાવ ચરણ-પણ ત્રણ પ્રકારે છે – (૧) ગતિ, (૨) આહાર, (3) ગુણ. તેમાં સાધુ ઉપયોગ પૂર્વક યુગમાબ દૈષ્ટિ રાખીને ચાલે તે ગતિભાવ ચરણ. શુદ્ધ (દોષરહિત) આહાર વાપરે તે ભક્ષણ ભાવ ચરણ. ગુણચરણ બે પ્રકારે છે – (૧) અપ્રશસ્ત ગુણ ભાવચરણ એટલે મિથ્યાદૃષ્ટિઓનો આચાર અને સમ્યગુ દૃષ્ટિઓ દ્વારા નિયાણાપૂર્વકનું આચારપાલન, (૨) પ્રશસ્ત ગુણ ભાવચરણ - એટલે કેવળ આઠ કમને છેદવાને માટે મૂળગુણ અને ઉત્તરગુણના સમૂહયુક્ત જે ચાસ્ત્રિ પાળે છે. અહીં આ પ્રશતગુણ ભાવચરણનો જ અધિકાર છે, તેથી આ સૂત્રના મૂળ અને ઉત્તર ગણોના પ્રતિપાદક નવે અધ્યયનોનું પરિશીલન કર્મનિર્જરાયેં કહ્યું. હવે નવ અધ્યયોના અનુકૂળ અર્થવાળા નામોને જણાવે છે [નિ.૩૧,૩૨] ૧-શસ્ત્ર પરિજ્ઞા, લોકવિજય, ૩-શીતોષ્ણીય, ૪-સભ્યત્વ, પ-લોકસાર, ૬-ધુત, ૭-મહાપરિજ્ઞા, ૮-વિમોક્ષ, ૯-ઉપધાન શ્રત. આ પ્રમાણે પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયન સ્વરૂપ “આચાર” સૂત્ર છે, બાકી જે બીજા શ્રુતસ્કંધના અધ્યયન છે તે “આસારાણ” કહેવાય છે. (જે ‘આચાર'ના સહાયક છે.) ઉપક્રમમાં રહેલ અર્થ અધિકાર બે પ્રકારે છે. (૧) અધ્યયન અધિકાર અને (૨) ઉદ્દેશ અર્વાધિકાર. તેમાં અધ્યયન અધિકાને જણાવે છે [નિ.33,૩૪] હવે શા પરિજ્ઞા આદિ નવ અધ્યયનનો અધિકાર કહે છે. (૧) શા પરિજ્ઞાનો અધિકાર - “જીવ સંયમ” એટલે જીવોને દુ:ખ ન દેવું, તેમની હિંસા ન કરવી. આ વાત જીવોનું અસ્તિત્વ સમજાય પછી જ શક્ય બને. તેથી આ અધ્યયનમાં “જીવોનું અસ્તિતત્વ” અને “પાપથી વિરતિ"નું પ્રતિપાદન કર્યું છે. " (૨) લોકવિજય અધ્યયનમાં - લોક અથતુ જીવ, જે પ્રકારે આઠ કર્મોને બાંધે છે અને આઠ કર્મોથી મુક્ત થાય છે; આ સર્વ કથન મોહને જીતીને સંયમમાં રહેલ સાધુ સારી રીતે જાણે તેનો અધિકાર કહેલ છે. (3) શીતોષ્ણીય નામક બીજા અધ્યયનમાં - સંયમમાં રહેલ સાધુએ કષાયોને જીતીને અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો આવે ત્યારે સુખ અને દુ:ખમાં મધ્યસ્થ ભાવ રાખીને આ પરીષહોને સહન કરવા. (૪) સમ્યકત્વ નામક ચોથું અધ્યયન - પહેલા ત્રણે અધ્યયનના વિષયના જ્ઞાત સાધુએ - તાપસ આદિના કષ્ટ અને તપના સેવનથી તેઓને આઠ ગુણવાળું ઐશ્વર્ય (અષ્ટસિદ્ધિ) પ્રાપ્ત થાય - તેને જોઈને પણ ખલના ન પામતા દેઢ સમકિતી. રહેવું. (૫) લોકસાર નામક પાંચમું અધ્યયન - પહેલા ચાર અધ્યયનના અર્થમાં સ્થિત સાધુ સાંસારિક અસાર ત્રાદ્ધિનો ત્યાગ કરીને લોકમાં સારરૂપ એવા દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિરૂપ ત્રણ રત્નો માટે સદા ઉધમવંત રહે. (૬) અધ્યયન છઠું - “ધુત" - પૂર્વે કહેલા ગુણવાળા સાધુ સંગરહિત અને પ્રતિબદ્ધતા અર્થાત્ આસક્તિ રહિત થાય. () અધ્યયન સાતમું - “મહાપરિજ્ઞા” - સંયમાદિ ગુણયુક્ત સાધુને કદાચિત્ મોહ ઉત્પન્ન કરનારા પરિષહ કે ઉપસર્ગ થાય તો સમ્યક્ પ્રકારે સહન કરે. (૮) અધ્યયન આઠમું - “વિમોક્ષ” . આમાં નિર્માણ અર્થાત્ અંતક્રિયા છે તે સર્વગુણયુક્ત સાધુ સારી રીતે કરવી. (૯) અધ્યયન નવ • “ઉપધાન શ્રુત” - પૂવોંકત આઠ અધ્યયનમાં કહેલ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, ભૂમિકા અર્થ શ્રી વદ્ધમાન સ્વામીએ સમ્યક્ રીતે પાળેલ છે. બીજા સાધુઓ તે ઉત્સાહથી પાળે તે માટે બતાવેલ છે – કહ્યું છે કે - જ્યારે ચાર જ્ઞાનવાળા, દેવતા વડે પૂજિત, નિશ્ચિતરૂપે મોક્ષપદને પામનાર તીર્થંકર પણ છાસ્થ અવસ્થામાં સર્વ શક્તિ અને પરષાર્થ સહ મોક્ષ માટે ઉધમ કરે છે - તો પછી અન્ય સુવિહિત પુરષ મનુષ્ય જન્મમાં દુ:ખના કાયના કારણભૂત ચાઅિધર્મમાં પોતાની સર્વશકિતથી ઉધમ કેમ ન કરે ? અર્થાત્ જરૂર કરવો જોઈએ. - હવે શસ્ત્રપરિજ્ઞાનો ઉદ્દેશ અધિકાર કહે છે– (અધ્યયન-૧-શસ્ત્રપરિજ્ઞા) (હવે પહેલા મૃતકંધના પહેલા આધ્યયનનો અહીંથી આરંભ થાય છે. આ આધ્યયનનું નામ “શાપરિજ્ઞા” છે. તેના અર્થની ટdi આગળ નિયુક્તિ-૩૫ થી 39માં કરેલ છે. આ અધ્યયનમાં સાત ઉદ્દેશકો છે. તેનું વિવરણ નિયુક્તિ-૩૫માં છે.) [નિ.૩૫] શસ્ત્ર પરિજ્ઞાના પહેલા ઉદ્દેશામાં સામાન્યથી “જીવનું અસ્તિત્વ" બતાવેલ છે. બાકીના બીજા છ ઉદ્દેશામાં વિશેષથી પૃથ્વીકાય વગેરે (છ કાયનું) અસ્તિત્વ બતાવે છે. આ છ-કાયમાં બધાને અંતે કર્મબંધ અને વિરતિનું કથન છે. પહેલા ઉદ્દેશોમાં જીવનું વર્ણન તેના વધથી કર્મબંધ, તેનાથી વિરમવું - એ કથન છે. અહીં શસ્ત્ર પરિજ્ઞા એ નામમાં બે પદ છે. તેમાં “શ' પદનો નિક્ષેપ કહે છે [નિ.૩૬] “શ” પદના નામ આદિ ચાર નિણોપા છે. તેમાં તલવાર આદિ, અનિ, વિષ, ઘી-તેલ આદિ, અમ્બ ક્ષાર, લવણ વગેરે વ્યતિરિક્ત દ્રવ્ય શા છે. ભાવશરુ - દુષ્ટ પ્રયુકત અંતઃકરણ (ભાવ), તથા વચન અને કાયાની અવિરતિ છે. કેમકે મન, વચન, કાયાની દુષ્ટપ્રવૃત્તિથી જીવોની હિંસા થાય છે, માટે તેને ભાવશસ્ત્ર કહે છે - પરિજ્ઞાના ચાર નિક્ષેપા કહે છે. [નિ.૨] દ્રવ્ય પરિજ્ઞા બે ભેદે છે. જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞ પરિજ્ઞાના બે ભેદ છે. આગમચી અને નોઆગમથી. આગમચી - જ્ઞાતા પણ તેનો ઉપયોગ ન હોય. નો આગમચી જ્ઞ પરિજ્ઞાના ત્રણ ભેદ છે - જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત. જે કંઈ દ્રવ્યને જાણે તેમાં સચિત આદિનું જ્ઞાન થાય. તે પરિચ્છધ દ્રવ્યના પ્રધાનપણાથી વ્યતિરિક્ત દ્રવ્ય પરિજ્ઞા છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા પણ ચાર ભેદે છે. તેમાં દેહ, ઉપકરણ આદિનું જ્ઞાન થવું તે વ્યતિરિક્ત દ્રવ્ય પ્રત્યાખ્યાન પરિજ્ઞા કહેવાય. અહીં ઉપકરણમાં જોહરણ આદિ લેવા. કેમકે તે સાધકતમપણે છે. ભાવ પરિજ્ઞાના પણ બે ભેદ છે - જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. તેમાં આગમથી જ્ઞ પરિજ્ઞા એટલે જ્ઞાતા હોય અને તે ઉપયોગવાળો હોય. નો આગમથી જ્ઞ પરિજ્ઞા એટલે આ જ્ઞાન-ક્રિયારૂપ અધ્યયન. કેમકે નો શબ્દ (જ્ઞાન-ક્રિયા) મિશ્રવનો વાયક છે. આ જ પ્રમાણે પ્રત્યાખ્યાન ભાવપરિજ્ઞા જાણવી. તે આગમથી, ૩૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પૂર્વવત છે પણ નો આગમથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ છે. તે મન, વચન, કાયાથી કરવું, કરાવવું અનુમોદવું એ નવ ભેદે હિંસાથી અટકવા રૂપ જાણવી. આ રીતે નામ નિપજ્ઞ નિક્ષેપ પૂરો થયો. હવે આચાર આદિ આપનારના અને તે સહેલાઈથી સમજાય તે માટેના ટાંતને બતાવીને તેની વિધિ કહે છે જેમ કોઈ રાજાએ નવું નગર સ્થાપવાની ઇચ્છાથી જમીનના સમાન ભાગો કરીને પ્રજાજનને આપ્યા. તેમજ કચરો અને શલ્યો દૂર કરવા, જમીન સરખી કરવા, પાકી ઇંટોના ચોતરાવાળો મહેલ બનાવવા, રતાદિ ગ્રહણ કરવા ઉપદેશ આપ્યો. તે પ્રજાજનો એ રાજાના ઉપદેશાનુસાર કાર્ય કરી રાજકૃપાથી ઇચ્છિત ભોગો ભોગવ્યા. આ દષ્ટાંતનો ઉપનય - રાજા સમાન આચાર્યે પ્રજા સમાન શિષ્યોને ભૂખંડરૂપ સંયમ સમજાવી મિથ્યાવરૂપ કચરો દૂર કર્યો. સર્વ પ્રકારે વિશુદ્ધ સંયમ આરોપ્યો. તેમને સામાયિક સંયમમાં સ્થિર કરીને પાકી ઇંટોના ચોતરા સમાન વ્રતોને આપવા તેના પર મહેલ સમાન આચાર જણાવવો. તેમાં રહેલ મુમુક્ષુ બધાં શારૂપ રત્નોને પ્રાપ્ત કરીને મોક્ષના ભાગી બને છે. હવે સૂગ અનુગમમાં અખલિતાદિ ગુણ લક્ષણવાળું સૂત્ર ઉચ્ચારવું - તેનું લક્ષણ આ પ્રમાણે છે – થોડા શબ્દોમાં મોટો અર્થ હોય. બનીશ દોષથી સહિત હોય. સૂત્રના લક્ષણથી યુક્ત હોય. આઠ ગુણોવાળું હોય' - તે સૂત્ર આ પ્રમાણે છે : -: ઉદ્દેશક-૧-“જીવ અસ્તિત્વ” :(અહીંથી “આચાર” સમના પહેલા શ્રુતસ્કંધના અદયયન-૧નો ઉદ્દેશક-૧શરૂ થાય છે. આ ઉદ્દેશામાં મુખ્યત્વે જીવના અસ્તિત્વની વાત, તે ક્યાંથી આવ્યો અને જ્યાં જવાનો છે ? કર્મ સમારંભ શું છે ? મુનિ કોને કહેવાય ? આદિ કથન છે.) • સૂત્ર-૧ - હે આયુષ્યમાન ! મેં સાંભળેલ છે કે તે ભગવત મહાવીરે આમ કહ્યું હતું. સંસારમાં કેટલાક જીવોને સંજ્ઞા (જ્ઞાન) હોતું નથી (કે). વિવેચન :- (આ પહેલા સૂકમાં વૃત્તિકાર અને મૂર્ણિકાર જુદા પડે છે. વૃત્તિકારે ઉપર કહા મુજબ સૂમ નોધેલ છે. મૂર્ણિકારે બીજા પેરેગ્રાફ વાળો સૂકાઈ સૂપ-૨માં નોંધ્યો છે. અહીં ટીકાનુસારી વિવેયની મુખ્યતા હોવાથી અમે વૃત્તિકારને અનુસર્યા છીએ.) હવે આ સૂત્રની સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા કરીએ છીએ. (૧) સંહિતા એટલે આખા સૂત્રનો શુદ્ધ ઉચ્ચાર કરવો. (૨) પદચ્છેદ ઓ પ્રમાણે છે – "શ્રત મથા મથથન ! સૈન ભાવતા વં માધ્યમ્, દ પ નોરંજ્ઞા મતિ.' આમાં છેવટનું પદ ક્રિયાપદ છે, બાકીના નામ આદિ પદો છે. એ રીતે પદચ્છેદ સૂત્ર-અનુગમ કહ્યો. હવે સૂત્રના પદાર્થ કહીએ છીએ- મૂળ સૂત્ર કત પૂજ્ય સુધમસ્વિામી પોતાના શિષ્ય જંબૂને આ પ્રમાણે કહે છે - (પ્રત્યેક ગણધર પોતill શિષ્ય આ પ્રમાણે જ કહે છે. શ્રત-સાંભળેલ છે, જાણેલ છે, અવધારેલ છે – આમ કહીને જણાવે છે કે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૧ ૩૪ સર્વજ્ઞ ભગવંત મહાવીરે જે કહ્યું તે કહું છું, મારી પોતાની બુદ્ધિથી કંઈ કહેતો નથી. કથા-મેં પ્રભુ પાસે સાક્ષાત્ સાંભળેલ છે, પરંપરાથી સાંભળેલ નથી. માયુમન્ - દીધયુવાળા, ઉત્તમ જાતિ, કુળ આદિ હોવા સાથે લાંબુ આયુ પણ જરૂરી છે. શિષ્ય જે દીઘયિ હોય તો નિરંતર પોતાના શિષ્યોને ઉપદેશ આપે. તેન અહીં આ “આચાર” સૂત્ર કહેવાની ઇચ્છાથી તેનો અર્થ તીર્થકરે કહેલ હોવાથી તેન શબ્દ વડે આયુષ્યમા વિશેષણ તીર્થકરને પણ લાગુ પડે. અથવા તેન' એટલે તે તીર્થકરે કહેલ છે. અથવા પ્રાકૃશતા એટલે ભગવંતના ચરણકમળની સેવા કરતા મેં સાંભળ્યું એમ કહીને વિનય બતાવે છે. અથવા આવતા શબ્દથી-ગુરુ પાસે રહી મેં સાંભળ્યું તેમ તમારે પણ ગુરૂકુલવાસ સેવવો, એમ સૂચવ્યું. આ રીતે અહીં ઉમા સંતે ના મામુસંતે અને આવતેT એ બે પાઠાંતર જાણવા. જાવતા – ઐશ્વર્ય આદિ છ ગુણો જેની પાસે છે તે ભગવાન છે. વમ્ - આ પ્રમાણે શબ્દ કઈ વિધિએ કહ્યું છે, તે જણાવે છે. માહ્યાત શબ્દથી કાપણાનો નિષેધ કરીને આગમના અર્થના નિત્યપણાને જણાવે છે. હ - એટલે આ ક્ષેત્રમાં, પ્રવચનમાં, આચાર સૂત્રમાં, શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં કહ્યું છે એ પ્રમાણે ક્રિયાપદનો સંબંધ જાણવો - અથવા 1 - એટલે સંસારમાં. ષ - જ્ઞાનાવરણીય આદિ કર્મોથી યુક્ત જીવોને, સંજ્ઞા હોતી નથી. સંજ્ઞા, સ્મૃતિ, અવબોધ આદિ પર્યાયવાચી શબ્દો છે. અહીં સુધી પદાર્થો બતાવ્યા. હવે “પદ વિગ્રહ” તેમાં સમાસ ન હોવાથી બતાવેલ નથી. હવે “ચાલના” અર્થાત્ શંકા રજૂ કરે છે - (શિષ્ય) ‘અ'કાર આદિ પ્રતિષેધક લgશબ્દ હોવા છતાં નિષેધને માટે “નો’ શબ્દ કેમ મુક્યો ? તેનું સમાધાન કરે છે– તમારો પ્રશ્ન યોગ્ય છે. અહીં ‘નો' શબ્દ વિશેષ હેતુ બતાવે છે. ‘'કાર વડે નિષેધ કરે તો સર્વથા નિષેધ થાય. જેમકે ઘટ નહીં તે “અઘટ”. એમ કહેવાથી ઘડાનો સર્વથા અભાવ થઈ જશે. આવો અર્થ ઇષ્ટ નથી. કેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં સર્વે પ્રાણિઓની દશ સંજ્ઞા કહેલી છે. (જુઓ પ્રાપI સૂપ-૩૫૪, પદ-કાઠમું) જો 'અ'કાર મુકે તો આ દશે સંજ્ઞાનો નિષેધ થઈ જાય. તેથી ‘નો' શબ્દ અહીં સૂત્રમાં “દેશ નિષેધ”ને માટે મૂકેલ છે. સંજ્ઞા-હે ભગવની સંજ્ઞાઓ કેટલી કહી છે ? હે ગૌતમ સંજ્ઞા દશ કહી છે. તે આ પ્રમાણે – આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘા અને લોક સંજ્ઞા. (lletiમ, સ્થાન-૧૦, સુપ-૬૬૫માં પણ આ દશ સંti બતાવેલ છે.) આ દશ સંજ્ઞાના સર્વથા નિષેધનો દોષ ન આવે માટે “નો” મૂક્યું. કેમકે “નો’ શબ્દ સર્વથી અને દેશથી નિષેધવાચી છે. જેમકે ‘નોઘટ' કહેવાથી ઘડાનો સર્વથા અભાવ જણાશે. કહ્યું છે કે “નો" શબ્દ પ્રસ્તુત અર્થનો સર્વથા નિષેધ કરે છે અને તેના કેટલાક અવયવ કે અન્યધમનો સભાવ પણ બતાવે છે. તેમ અહીં ‘નો' શબ્દ વિશિષ્ટ સંજ્ઞાનો અભાવ બતાવે છે, સર્વ સંજ્ઞાનો નહીં. જેમકે આમાં આદિ પદાર્થોનું સ્વરૂપ અને ગતિ-આગતિ આદિ જ્ઞાન થાય તેવી સંજ્ઞાનો અહીં [1/3] આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નિષેધ કર્યો છે. હવે નિયુક્તિકાર સૂત્રના અવયવોના નિોપાનો અર્થ બતાવે છે [નિ.૩૮] સંજ્ઞા નામ આદિ ચાર ભેદે છે. તેમાં નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. દ્રવ્ય નિક્ષેપમાં જ્ઞ શરીર, ભવ્ય શરીર સુગમ છે. વ્યતિરિક્ત દ્રવ્ય નિક્ષેપ સચિવ, અચિત, મિશ્ર એમ ત્રણ ભેદે છે. હાથ આદિના સંકેતથી પાન, ભોજન આદિની સંજ્ઞા કરવી તે સચિત, વજાથી મંદિરનો સંકેત તે અચિત્ત. દીવા વગેરેથી જે બોધ થાય તે મિશ્ર. ભાવ સંજ્ઞાના બે ભેદ છે - અનુભવ અને જ્ઞાન. તેમાં અન્ય વ્યાખ્યાવાળી જ્ઞાન સંજ્ઞા પહેલા કહે છે. મનન કરવું તે મતિ, અથgિ અવબોધ. તે મતિજ્ઞાનાદિ પાંચ ભેદે છે. જેમાં કેવળજ્ઞાન સંજ્ઞા ક્ષાયિક ભાવમાં છે અને મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ એ ચાર સંજ્ઞા ક્ષાયોપથમિક ભાવે છે. અનુભવસંજ્ઞા એટલે પોતે કરેલા કર્મોના ઉદયથી જીવને થતો બોધ. તેના સોળ ભેદ છે. [નિ.૩૯] અનુભવ સંજ્ઞાના સોળ ભેદ આ પ્રમાણે છે (૧) આહારસંજ્ઞા - એટલે આહારની ઇચ્છા. આ સંજ્ઞા તૈજસશરીર નામના કર્મના ઉદયથી અને અસતાવેદનીયના ઉદયથી ઉદ્ભવે. (૨) ભયસંજ્ઞા - ત્રાસરૂપ જાણવી. (3) પરિગ્રહસંજ્ઞા - મૂછરૂપ છે. (૪) મૈથુનસંજ્ઞા વેદરૂપ છે, મોહનીયથી ઉદ્ભવે (૫) સુખસંજ્ઞા - સાતા અનુભવરૂપ છે. સુખ-દુ:ખ સંજ્ઞા વેદનીય કર્મથી ઉદ્ભવે. (૬) દુઃખસંજ્ઞા - અસાતા અનુભવરૂપ છે. (૩) મોહસંજ્ઞા - મિથ્યાદર્શનરૂ૫ મોહથી ઉદ્ભવે. (૮) વિચિકિત્સાસંજ્ઞા - યિતની ભ્રમણારૂપ છે. મોહનીય અને જ્ઞાનાવરણના ઉદયથી થાય. (૯) ક્રોધસંજ્ઞા - અપ્રીતિરૂપ છે. (૧૦) માનસંજ્ઞા - ગવરૂપ છે. (૧૧) માયાસંજ્ઞા : વકતારૂપ છે. (૧૨) લોભસંજ્ઞા - ગૃદ્ધિ-આસકિતરૂપ છે. (૧૩) શોકસંજ્ઞા - વિપ્રલાપ અને વૈમનસ્વરૂપ છે. ક્રોધાદિ પાંચે સંજ્ઞા મોહનીય કર્મોદયે થાય છે. (૧૪) લોકસંજ્ઞા - સ્વચ્છંદરૂપે મનોકલ્પિત વિકલ્પરૂપે થતું લોકાયરણ - જેમકે પુત્ર વિનાનાને સ્વર્ગ ન મળે. કુતરો યક્ષ છે. બ્રાહ્મણો જ દેવ છે. કાગડા દાદાઓ છે. પક્ષીના પીંછાના વાયુથી ગર્ભ રહે છે વગેરે. આ સંજ્ઞા જ્ઞાનાવરણના ક્ષયોપશમ અને મોહનીયના ઉદયે ઉભવે છે. (૧૫) ધર્મસંજ્ઞા • ક્ષમા આદિના આસેવનરૂપ છે. મોહનીયના ક્ષયોપશમથી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૧ ૩૫ ૩૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ થાય છે, આ સંજ્ઞા સામાન્યપણે લેવાથી પંચેન્દ્રિય સમ્યક્ દૈષ્ટિ તથા મિથ્યાર્દષ્ટિને પણ થાય છે. (૧૬) ઓઘસંજ્ઞા : અવ્યક્ત ઉપયોગરૂપ છે. જેમકે વેલનું વૃક્ષ પર ચડવું. તે જ્ઞાનાવરણીયથી થાય. “આચાર” સૂત્રમાં અહીં “જ્ઞાન સંજ્ઞા'નો જ અધિકાર છે. તેથી સૂરમાં તેનો જ નિષેધ કર્યો છે - કે કેટલાંક જીવોને આ જ્ઞાન-બોધ હોતો નથી. નિષેધ જ્ઞાન સંજ્ઞાના વિશેષ બોધને હવે સૂગ થકી જણાવે છે– • સૂત્ર-૨ તે આ પ્રમાણે - (સંસારમાં દરેક જીવોને એ જ્ઞાન હોતું નથી કે -) હું પૂર્વદિશાથી આવ્યો છું કે હું દક્ષિણ દિશાથી આવ્યો છું કે હું પશ્ચિમ દિશાથી આવ્યો છું કે હું ઉત્તરદિશાથી આવ્યો છું કે હું ઉર્ધ્વ દિશાથી આવ્યો છું કે હું આધોદિશાથી આવ્યો છું અથવા કોઈ અન્ય દિશા કે વિદિશાથી આવેલ છે. એ જ પ્રમાણે તે જીવોને એ જ્ઞાન નથી હોતું કે- વિવેચન :(અહીં કૌંસમાં બતાવેલ લખાણ મૂર્ણિમાં છે, વૃત્તિમાં તે પહેલા સૂપમાં આવેલ છે.). અહીં ‘qfધHT3' વગેરે પ્રાકૃત શૈલિથી માગધ દેશીભાષાનું અનુવૃત્તિ છે. જે પૂર્વ દિશાદિ સૂચવે છે. ‘વા' શબ્દ વિકલા અર્થમાં છે. જેમકે લોકમાં ખાવું અથવા સૂવું કહે છે તેમ અહીં પૂર્વમાંથી કે દક્ષિણમાંથી આદિ સમજવું હિતા' એટલે કે દેખાડે તે દિશા. તે દ્રવ્ય અથવા દ્રવ્યના ભાગનો વ્યપદેશ કરે છે - દેખાડે છે. હવે નિયુક્તિકાર દિશા શબ્દના નિક્ષેપને જણાવે છે [નિ.૪૦] નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, તાપ, પ્રજ્ઞાપક અને ભાવ એ પ્રમાણે સાત રૂપે દિશાનો નિક્ષેપ જાણવો. - નામદિશા - સચિત આદિ કોઈ વસ્તુનું દિશા એવું નામ તે નામદિશા. - સ્થાપનાદિશા - ચિત્રમાં આલેખિત જંબૂદ્વીપ આદિના દિશા વિભાગની સ્થાપના. - હવે દ્રવ્યદિશાનો નિક્ષેપ નિયુક્તિ-૪૧માં જણાવે છે [નિ.૪૧] દ્રવ્ય દિશા આગમથી અને નો આગમથી એમ બે ભેદે છે. તેમાં આગમથી દ્રવ્ય દિશા એટલે તેને જાણે પણ ઉપયોગ ન રાખે. નો આગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તવ્યતિરિક્ત એ ત્રણ ભેદ છે. તેમાં તેર પ્રદેશવાળા દ્રવ્યને આશ્રીને જ આ તpવ્યતિરિક્ત દ્રવ્ય દિશા જાણવી. કેટલાકે દશપદેશિક દિશા કહી છે, તેનું અહીં ગ્રહણ ન કરવું. પ્રદેશ એટલે પરમાણુ વડે ઉત્પન્ન થયેલ કાર્યદ્રવ્ય, જેટલા ક્ષેત્રપદેશોને અવગાહીને રહે છે તે, જઘન્ય દ્રવ્યને આશ્રીને દશદિશાવિભાગની કલાનાથી દ્રવ્યદિશા જાણવી. - હવે ફોગ દિશાનો નિક્ષેપ કહે છે– [નિ.૪] તિછલોક મણે રનપ્રભા પૃથ્વીની ઉપર બહુમધ્યભાગમાં મેરૂ પર્વતના અંતરમાં બે સૌથી નાના પ્રતર છે. તેના ઉપરના પ્રતરમાં ગાયના આગળના આકારે ચાર પ્રદેશ અને નીચેના પ્રતરમાં પણ એ જ રીતે ઉલટા ચાર પ્રદેશ છે. એ પ્રમાણે આઠ પ્રદેશનો ચોખુણો રૂચક નામનો ભાગ છે. ત્યાંથી દિશા-વિદિશાની ઉત્પત્તિ થયેલી છે. તેના નામ નિર્યુક્તિ-૪૩માં જણાવે છે. [નિ.૪૩] પૂર્વ દિશા, અગ્નિ ખૂણો, દક્ષિણ દિશા, નૈઋત્ય ખૂણો, પશ્ચિમ દિશા, વાયવ્ય ખૂણો, ઉત્તર દિશા, ઈશાન ખૂણો, ઉર્વ દિશા, અધો દિશા, તેમાં ઇન્દ્રના વિજયદ્વાર મુજબ પૂર્વ દિશા જાણવી. બાકીની પ્રદક્ષિણા ક્રમે જાણવી. એક એક દિશા ઉપર-નીચે જાણવી. આ દિશાઓનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું [નિ.૪૪] ચાર મહાદિશાઓ બે પ્રદેશવાળી છે અને બન્ને પ્રદેશની વૃદ્ધિવાળી છે. ચાર વિદિશાઓ એક-એક પ્રદેશવાળી છે, તેમાં વૃદ્ધિ નથી. ઉર્વ અધો બંને દિશા ચાર પ્રદેશની ચનાવાળી છે, તેમાં પણ વૃદ્ધિ નથી. [નિ.૪૫] આ બધી દિશા અંદરથી જોતા ચકચી લઈને સાદિક છે, બહારથી જોતા તે અલોકને આશ્રીને અપર્યવસિત-અનંત છે. દશે દિશા અનંત પ્રદેશવાળી છે. બધી દિશાઓના પ્રદેશોને ચાર વડે ભાગતા તે ચાર-ચાર શેષવાળા છે. આ બધા પ્રદેશરૂપ દિશાઓ આગમની સંજ્ઞાએ “-'' “કૃતયુગ્મ' શબ્દથી ઓળખાય છે. આગમ પાઠ - હે ભગવન્! યુગ્મ કેટલા કહ્યા છે ? હે ગૌતમ ! યુગ્મો ચાર કહા છે - કૃતયુગ્મ, ચોર, દ્વાપરયુગ્મ અને કલ્યો. (જુઓ ભગવતીજી-શતક-૧૮, સૂક-૩૪) આમ કયા કારણથી કહ્યું ? હે ગૌતમ ! જે રાશીને ચાર સંગાથી ભાગતા ચાર પ્રદેશ શેષ રહે તે કૃતયુગ્મ, ત્રણ પ્રદેશ વધે તો ચોક, બે પ્રદેશ વધે તો દ્વાપર અને એક વધે તો કલ્યોજ એમ જાણવું - હવે તેઓનું સંસ્થાન કહે છે [નિ.૪૬ પૂર્વ આદિ ચાર મહાદિશા ગાડાની ઉઘના આકારવાળા છે. વિદિશાઓ મોતીની માળાના આકારની છે. ઉર્વ-અધો દિશા સૂચક આકારે છે. હવે તાપ દિશા [નિ.૪૦,૪૮] જે દિશામાં સૂર્ય ઉદય થઈને તાપ આપે, તે પૂર્વદિશા કે તાપદિશા જાણવી. જ્યાં સૂર્ય આથમે તે પશ્ચિમ દિશા. જમણી બાજુની દક્ષિણ દિશા અને ડાબી બાજુની ઉત્તર દિશા જાણવી. આ ચાર દિશા તાપક્ષેત્ર કહેવાય છે - અહીં તાપનો અર્થ સૂર્ય કરેલ છે. ડાબા-જમણાપણું પૂર્વાભિમુખને આશ્રીને કહ્યું છે. તાપદિશાને આશ્રીને બીજા વ્યપદેશ પણ થાય છે, તે હવે જણાવે છે [નિ.૪૯,૫૦] મેરુ પર્વત બધા ક્ષેત્રના લોકોને ઉત્તરદિશામાં જ માનવામાં આવેલ છે, એ કથન તાપદિશાને આશ્રીને જાણવું. પરંતુ મેરૂ પર્વતના પૂર્વથી જે મનુષ્યો ફ્લેગદિશાને અંગીકાર કરે છે, તે રૂચકની અપેક્ષાએ જાણવું. તેઓના ઉત્તરમાં મેરૂ અને દક્ષિણમાં લવણ સમુદ્ર જાણવો. પણ તાપ દિશાને આશ્રીને તો બધાંને મેરૂ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૨ ૩૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉત્તરમાં, લવણસમુદ્ધ દક્ષિણમાં, સૂર્યનો ઉદય પૂર્વમાં અને સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થશે. હવે પ્રજ્ઞાપક દિશા કહે છે [નિ.૫૧] પ્રજ્ઞાપક ક્યાંય પણ ઉભો રહીને દિશાના બળથી કોઈપણ નિમિત કહે તે જે દિશા સન્મુખ હોય તે પૂર્વ દિશા અને પાછળની પશ્ચિમ દિશા જાણવી. નિમિત કથનના ઉપલક્ષણથી બીજી પણ વ્યાખ્યાતા માટે આ વાત સમજી લે હવે બીજી દિશાઓને જાણવા માટે કહે છે કે[નિ.૫૨ થી ૨૮] અહીં સાત ગાથાઓ સાથે લીધી છે. તેનો અર્થ આ પ્રમાણે - પૂર્વ દિશા સન્મુખ ઉભા રહીએ તો જમણે હાથે દક્ષિણ દિશા અને ડાબે હાથે ઉત્તર દિશા જાણવી. આ દિશાઓની વચ્ચે ચાર વિદિશાઓ જાણવી. - આ આઠ (દિશા-વિદિશા)ના આંતરમાં બીજી આઠ દિશાઓ છે. આ રીતે સોળ દિશાઓ છે. શરીરની ઊંચાઈ અને પહોળાઈ પ્રમાણ સર્વે તિર્થી દિશાઓ જાણવી. - બે પગના તળીયાની નીચે ધો દિશા જાણવી, મસ્તકની ઉપર ઉર્વ દિશા છે. આ અઢાર દિશાઓને પ્રજ્ઞાપના દિશાઓ જાણવી. - આ રીતે કલ્પિત એવી અઢાર દિશાઓના નામો અનુક્રમે કહું છું - પૂર્વ, પૂર્વ-દક્ષિણ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર, ઉત્તર, ઉત્તર-પૂર્વ, સામુલ્યાણી, કપિલા, ખેલિજ્જા, અહિધમાં, પર્યાયધમ, સાવિત્રી, પ્રજ્ઞાવિત્રી, નરકની નીચે અધો દિશા અને દેવલોકની ઉપર ઉd દિશા છે - આ પ્રજ્ઞાપના દિશાના નામો છે, હવે તે દિશાઓના આકાર (સંસ્થાન)ને બતાવે છે [નિ.૫૯] સોળે તિર્ય દિશા ગાડાની ઉદ્ધના આકારે જાણવી. તે પ્રજ્ઞાપકના પ્રદેશમાં સાંકડી અને બહાર પહોળી છે. ઉર્વ અને અધો દિશા સરસ્વલાના આકારે છે. કેમકે તે મસ્તક અને પગના મૂળમાં નાની હોવાથી મલ્લક અને બુબ્બાકારે જતા વિશાળ થાય છે. આ બધાના તાત્પર્યને જાણવા યંગ જોવું તેમ વૃત્તિકારે નોંધેલ છે. હવે ભાવ દિશાનું નિરૂપણ કરે છે– [નિ.૬૦] મનુષ્ય, તિર્યંચ, કાય અને વનસ્પતિ એ ચારેના ચાચાર ભેદ છે. તેથી ૪ x ૪ = ૧૬ ભેદ. તથા દેવ અને નાક ઉમેરતા અઢાર ભાવ દિશા થાય છે. o મનુષ્યના ચાર ભેદ - સંમૂઈનજ, કર્મભૂમિજ, અકર્મભૂમિજ, તદ્વિપજ. o તિર્યંચના ચાર ભેદ - બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિય. o કાયાના ચાર ભેદ - પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય. o વનસ્પતિના ચાર ભેદ - અરૂબીજ, મૂળબીજ, સ્કંધબીજ, પર્વબીજ. - અહીં સામાન્યથી દિશાનું ગ્રહણ કરેલ છે, છતાં જે દિશામાં જીવોની અટક્યા વિના ગતિ-આગતિ સ્પષ્ટ કરી તે સર્વત્ર સંભવે છે. તે દિશાનો જ અહીં અધિકાર છે. તેથી તેને નિર્યુક્તિકાર સાક્ષાત્ દશવિ છે. ભાવદિશાની સાથે જ રહેનારી હોવાથી તેનો વિચાર કરેલ છે. તેથી હવે બીજી દિશાઓને વિચારીએ છીએ. [નિ.૬૧,૬૨ પ્રજ્ઞાપકની અપેક્ષાએ દિશાના અઢાર ભેદ છે. અહીં ભાવ દિશા પણ પ્રત્યેક તે જ પ્રમાણે સંભવે છે. તેથી એક-એક પ્રજ્ઞાપક દિશાને ભાવ દિશાના અઢાર ક વડે ગુણતા ૧૮ x ૧૮ = ૩૨૪ થશે. તેની ઉપલક્ષણથી તાપદિશા વગેરેમાં પણ યથાસંભવ યોજના કરવી. ક્ષેત્ર દિશામાં તો ચાર મહાદિશાઓનો જ સંભવે છે, વિદિશા આદિનો સંભવ નથી. કેમકે વિદિશા ફક્ત એક પ્રદેશની હોય છે. - દિશા સંયોગનો સમૂહ પૂર્વે “મUUTયમો વિસામો મા સદસ" કહેલ વચનથી ગ્રહણ કરેલ છે. - સૂત્રનો અવયવાર્થ - અહીં દિશા શબ્દથી પ્રજ્ઞાપક દિશા પૂર્વ આદિ ચાર તથા ઉદd અને અધો મળીને છ ગ્રહણ કરી છે. ભાવ દિશા અઢાર જ છે. “અનુદિક' શબદથી પ્રજ્ઞાપકની બાર વિદિશા જાણવી. તેમાં અસંજ્ઞીને એવો બોધા નથી, સંજ્ઞીઓમાં પણ કેટલાકને હોય અને કેટલાંકને આ બોધ ન હોય કે હું અમુક દિશાથી આવ્યો છું. હવે ઉપસંહાર કરતા કહે છે કે - કેટલાક જીવો જાણતા નથી કે કઈ પ્રતિવિશિષ્ટ દિશા અથવા વિદિશામાંથી મારે આવવાનું થયું છે. આ જ વાત નિયુક્તિ દ્વારા જણાવે છે [નિ.૬] કેટલાંક જીવોને જ્ઞાનાવરણીય કર્મના વધુ ક્ષયોપશમથી તે જ્ઞાનસંજ્ઞા છે અને કેટલાંક જીવોને જ્ઞાનાવરણ કર્મના આવરણથી તે જ્ઞાનસંજ્ઞા હોતી નથી. જે જ્ઞાનસંજ્ઞા નથી તે બતાવે છે - કે હું પૂર્વજન્મમાં મનુષ્યાદિ કઈ ગતિમાં હતો ? આ પ્રશ્નથી ભાવદિશા ગ્રહણ કરી અથવા કઇ દિશાથી હું આવ્યો ? એ પ્રશ્નથી પ્રજ્ઞાપક દિશા ગ્રહણ કરી - જેમ કોઈ દારૂના નશાથી ચકચૂર હોય, તેનું મન વ્યકત વિજ્ઞાનવાળુ હોય, તે ભૂલીને શેરીમાં પડી જાય. કુતરા આવીને તેનું મોઢું ચાટે, તે સ્થિતિમાં કોઈ તેને ઘેર લઈ આવે, તેના નશો ઉતરી જાય તો પણ “હું ક્યાંથી આવ્યો" તેનું તેને જ્ઞાન હોતું નથી, એ જ રીતે બીજી ગતિમાંથી આવેલ મનુષ્ય આદિ પણ કંઈ જાણતા નથી. માત્ર આ સંજ્ઞા જ નહીં પણ બીજી પણ સંજ્ઞાના અભાવને સૂત્રકારે જણાવે છે– સૂત્ર-3 :- (કેટલાંક જીવોને એ જ્ઞાન હોતું નથી - મારો આત્મા પુનર્જન્મ ધારણ કરનાર છે ? અથવા મારો આત્મા પુનર્જન્મ ધારણ કરનાર નથી ? પૂનર્જન્મમાં હું કોણ હતો ? અથવા અહીંથી ચ્યવીને-મૃત્યુ પામીને પરલોકમાં શું થઈશ ? • વિવેચન : ‘મતિ' એટલે વિદ્યમાન છે. ‘મ' શબ્દથી શરીરનો નિર્દેશ કરેલ છે. શરીરનો માલિક એટલે અંદર રહેલો આત્મા. તે નિરંતર ગતિપતૃત છે. તે આત્મા એટલે જીવ. આ જીવ કેવો છે ? ઓપાતિક છે. એક જન્મમાંથી બીજા જન્મમાં ફરી ફરી જવું એટલે ઉપપાત. તેમાં થવું તે ઔપપાતિક. આ સૂત્ર વડે સંસારનું સ્વરૂપ બતાવે છે. “મારો આભા આવો ઔપપાતિક છે કે નહીં ?” તે જ્ઞાન કેટલાંક અજ્ઞાની જીવોને હોતું નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪૦. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૧/ ૩ હું કોણ છું ? પૂર્વજન્મમાં નાક, તિર્યચ, મનુષ્ય કે દેવ હતો ? ત્યાંથી આ મનુષ્ય જન્મમાં આવેલ છું અને મરણ પછી હું ક્યાં ઉત્પન્ન થઈશ ? એ જ્ઞાન હોતું નથી. કે અહીં સર્વત્ર ભાવદિશા અને પ્રજ્ઞાપક દિશાનો અધિકાર છે, તો પણ પૂર્વસૂત્રમાં સાક્ષાત્ પ્રજ્ઞાપક દિશા લીધી છે અને અહીં ભાવદિશા છે, તેમ જાણવું. શંકા :- અહીં સંસારી જીવોને દિશા-વિદિશામાંથી આવવા વગેરેની વિશિષ્ટ સંજ્ઞાનો નિષેધ થાય છે પણ સામાન્ય સંજ્ઞાનો નહીં. આ વાત સંજ્ઞી, જે ધર્મી આત્મા છે તેને સિદ્ધ કર્યા પછી થાય છે. કહ્યું છે કે - “ધર્મી સિદ્ધ થાય તો ધર્મનું ચિંતવન થાય છે.” હવે તમારો માનેલો આત્મા પ્રત્યક્ષ આદિ પ્રમાણથી દૂર હોવાથી તેની સિદ્ધિ નહીં થાય, તેથી આભા પ્રત્યક્ષસી નજરોનજર દેખાતો નથી, કેમકે આત્મા અતીન્દ્રિય છે. આ અતીન્દ્રિયત્વ સ્વભાવના વિપકૃષ્ટ હોવાના કારણે મનાયેલ છે. વળી આત્માના સાહજિક કાયદિના ચિન્હનો સંબંધ ગ્રહણ ન થતો હોવાથી પણ તેનું અતીન્દ્રિયવ કહેલું છે. અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થતો નથી. કેમકે આત્મા ઇન્દ્રિયોને પ્રત્યક્ષ ન હોવાના કારણે આત્માને સામાન્યથી પણ ગ્રહણ કરવો અસંભવ છે. - વળી ઉપમાન પ્રમાણથી પણ આભા ગ્રહણ થઈ શકતો નથી અને આગમ પ્રમાણની દષ્ટિએ કહીએ તો પણ અનુમાનના અંતર્ગત્ હોવા સિવાય બાહ્ય વસ્તુમાં સંબંધ નહીં હોવાથી પ્રમાણનો અભાવ માનેલો છે. અથવા પ્રમાણને માને તો પણ આગમ વચનોમાં પરસ્પર વિરોધ જણાય છે. આગમ સિવાય પણ સકલ વસ્તુની ઉત્પત્તિ અચપતિથી સિદ્ધ થતી નથી. આ પ્રમાણે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ અને અાથપિત્તિ આ પાંચ પ્રમાણથી છઠ્ઠા પ્રમાણનો વિષય હોવાથી આમાનો અભાવ જ માનવામાં આવશે. - પ્રયોગ આ પ્રમાણે છે – (૧) આત્મા નથી, (૨) કારણ કે તે પાંચ પ્રમાણના વિષયથી દૂર છે, (3) જેમકે - ગઘેડાના શીંગડા. આ પ્રમાણે આત્માનો અભાવ સિદ્ધ થવાથી વિશિષ્ટ સંજ્ઞાનો જ નિષેધ થઈ જશે અને તેમ થતા સૂરની ઉત્પત્તિ જ નહીં રહે – હવે આ શંકાનું સમાધાન કરે છે – સમાધાન - આ બધી શંકા ગુરુની સેવા નહીં કરનારાઓની છે. (સત્ય એ છે કે) (૧) આત્મા પ્રત્યક્ષ જ છે, (૨) આત્માનો જ્ઞાનગુણ સ્વયંને અનુભવસિદ્ધ છે. (3) જેમકે : વિષયોની સ્થિતિ સ્વસંવેદનસિદ્ધ હોય છે. તેથી ઘટ, પટ વગેરેને પણ રૂપાદિ ગુણ પ્રત્યક્ષપણે આંખની સામે જ છે. મરણના અભાવના પ્રસંગથી ભૂતોનો ગુણ ચૈતન્ય છે એવી શંકા ન કરવી. કેમકે તેઓનો તેની સાથે હંમેશા સંવિધાનનો સંભવે છે. ત્યાજ્ય વસ્તુનો ત્યાગ અને ઉપાદેય વસ્તુના ગ્રહણ. એ બધાની પ્રવૃત્તિના અનુમાન વડે આત્માની સિદ્ધિ થાય છે. એ જ પ્રમાણે દિશા-ઉપમાનાદિ પણ પોતાની બુદ્ધિ વડે પોતાના વિષયમાં યથાસંભવ યોજવા (સમજવા). - કેવળ જિનેશ્વરના આ આગમ વડે જ વિશિષ્ટ સંજ્ઞા નિષેધના દ્વાર વડે હું છું એમ આત્માના ઉલ્લેખ વડે આત્માનો સદ્ભાવ સિદ્ધ કર્યો છે. જૈન આગમ સિવાયના બીજા આગમો અનાપ્ત પુરુષના બનાવેલા હોઈ અપમાણ જ છે. અહીં આત્મા છે” એમ માનનાર કિયાવાદીના બધા ભેદો સમાવિષ્ટ થયા. “આમાં નથી' એમ માનનાર અક્રિયાવાદીના બધા ભેદો સમાવિષ્ટ છે. અજ્ઞાની તથા વૈનયિકના બધા ભેદો તેમાં સમાતા હોવાથી તેનું પણ ગ્રહણ કર્યું છે. - આ ૩૬૩ પાખંડીના ભેદો આ પ્રમાણે છે - ક્રિયાવાદીના-૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના-૬૩ અને વિનયવાદીઓના-૩૨ ભેદો છે. - ક્રિયાવાદીના-૧૮૦ ભેદ આ પ્રમાણે - જીવ, અજીવ, આશ્રવ, બંધ, પુષ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ નામે નવ પદાર્થો છે, તે સ્વ અને પર બે ભેદથી, નિત્ય અને અનિત્ય બે વિકલ્પો વડે તથા કાળ, નિયતિ, સ્વભાવ, ઇશ્વર અને આત્મા પાંચ એ બધાંનો ગુણાકાર કરતા ૯ × ૨ x ૨ x ૫ = ૧૮૦ ભેદો છે. આનું અસ્તિત્વ માનનારા કહે છે– (૧) જીવ સ્વયી અને કાળથી નિત્ય છે. (૨) જીવ સ્વથી અને કાળથી અનિત્ય છે. (૩) જીવ પરથી અને કાળથી નિત્ય છે. (૪) જીવ પરથી અને કાળથી અનિત્ય છે. આ પ્રમાણે કાળના ચાર ભેદ થયા, આ પ્રમાણે નિયતિ, સ્વભાવ, ઇશ્વર, આત્માના ચાર-ચાર વિકલા થાય. એ રીતે ૫ x ૪ = ૨૦ ભેદ. આ તો જીવના ભેદ થયા. આ પ્રમાણે જીવ આદિ આઠના ભેદો ગણતા ૨૦ X ૯ = ૧૮૦ ભેદ થાય. તેમાં સ્વથી એટલે પોતાના જ રૂપ વડે જીવ છે, પણ પરની ઉપાધિ વડે હુસ્વ કે દીર્ધપણાની માફક નથી. તે નિત્ય અને શાશ્વત છે, પણ ક્ષણિક નથી. પૂર્વકાળ અને ઉત્તકાળમાં રહેનાર છે. અહીં કાળથી એટલે કાળ જ આ વિશ્વની સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલયનું કારણ છે. કહ્યું છે કે - કાળ જ ભૂતોને પરિપક્વ કરે છે, કાળ જ પ્રજાનો નાશ કરે છે. બધાં સુતા હોય તો પણ કાળ જાગે છે. કાળ દુરતિક્રમ છે. આ કાળ અતીન્દ્રિય છે. તે એક સાથે થતી, ઘણા કાળે થતી, ક્રિયાઓથી જણાય છે. વિકલા-૧-કાળ ઠંડી, ગરમી, વર્ષાની વ્યવસ્થાનો હેતુ છે. પણ, લવ, મુહૂર્ત, પ્રહર, અહોરમ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, ક૫, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પદ્ગલ પરાવર્ત, અતીત, અનામત, વર્તમાન, સર્વ અદ્ધાદિના વ્યવહારરૂપ છે. વિકa૫-૨-કાળથી જ આત્માનું અસ્તિત્વ છે. પણ કાળ અતિત્ય છે. વિકલા-3-પર આત્માથી જ સ્વ આત્માની સિદ્ધિ સ્વીકારેલ છે. પણ આત્માનું અસ્તિત્વ પર અપેક્ષાએ કઈ રીતે સ્વીકારી શકાય ? ખરેખર એ તો પ્રસિદ્ધ જ છે કે - સર્વે પદાર્થો પપદાર્થના સ્વરૂપની અપેક્ષા એ પોતાના રૂપનો પરિચ્છેદક છે. જેમકે દીધની અપેક્ષાએ દૂરપણાનું અને હુર્ત અપેક્ષાએ દીર્ધપણાનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે આત્મા સિવાયના સ્તંભ, કુંભ આદિ જોઈને તેનાથી ભિન્ન એવા પદાર્થમાં આત્મપણાની બુદ્ધિ પ્રવર્તે છે. તેથી આત્માના સ્વરૂપનો નિશ્ચય પરથી જ થાય છે, પોતાની મેળે નહીં. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૩ ૪૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિકલા-૪-પણ પૂર્વેની માફક જ સમજી લેવો. કેટલાક લોકો નિયતિથી જ આત્માનું સ્વરૂપ સ્વીકારે છે. આ નિયતિ શું છે ? પદાર્થોનો અવશ્યપણે થનારો જે ભાવ, તે ભાવને યોજનાર નિયતિ છે. કહ્યું છે “નિયતિના બળના આશ્રયથી જે પદાર્થનો સંયોગ થવાનો હોય તે ભલે શુભ હોય કે અશુભ હોય પણ તે મનુષ્યને અવશ્ય મળે છે. હવે તે અટકાવવા કે ફેરફાર કરવા માણસો પ્રયત્ન કરે તો પણ ભાવીનો નાશ અને અભાવ્યની પ્રાપ્તિ ન થાય.” આ મત પ્રાયઃ મશ્કરી નામક પરિવ્રાજકના મતને અનુસરનારો છે. બીજા કેટલાંક સ્વભાવને જ સંસારની વ્યવસ્થામાં જોડે છે. સ્વભાવ શું છે ? વસ્તુને પોતાનો જ તેવો પરિણતિ ભાવ તે સ્વભાવ છે, કહ્યું છે કે કાંટાઓને કોણ તીણ બનાવે છે ? મૃગ અને પક્ષીઓમાં વિચિત્ર ભાવ કોણ કરે છે ? આ બધી પ્રવૃત્તિ સ્વભાવથી જ થાય છે. તેમાં કોઈ મહેનત લેતું નથી. તો પ્રયત્ન ક્યાં થયો ? સ્વભાવથી જ પ્રવૃત અને સ્વભાવથી જ નિવૃત એવા પ્રાણીઓનું હું કંઈ પણ કરનારો નથી એમ જે માને છે તે જ દેખતો છે. મૃગલીઓની આંખો કોણ આંજવા ગયું છે. મોરના પીછામાં કોણ શોભા કરે છે ? કમળની પાંખડીઓને સુંદર રીતે કોણ ગોઠવે છે ? કુળવાનું પુરુષના હદયમાં વિનય કોણ મુકે છે ? (કોઈ નહીં. આ બધું સ્વભાવથી જ થાય છે, તેમ સ્વભાવવાદી માને છે.) બીજા કોઈ કહે છે કે – આ બધું જીવ આદિ જે કંઈ છે, તે ઇશ્વસ્થી જ ઉત્પન્ન થયું છે, અને તેથી જ સ્વરૂપમાં રહે છે, તો પછી આ ઇશ્વર કોણ છે ? અણિમા આદિ ઐશ્વર્ય યોગથી તે ઇશ્વર છે. અાજંતુ આત્માના સુખદુ:ખના કારણમાં અસમર્થ છે. પણ ઇશ્વરનો પ્રેરાયેલો સ્વર્ગ કે નર્કમાં જાય છે. કેટલાક કહે છે કે- જીવ આદિ પદાર્થ કાળ આદિથી સ્વરૂ૫ને બનાવતા નથી, પણ આત્માથી જ બઘા પદાર્થ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો આ આત્મા કોણ છે ? અદ્વૈતવાદીઓ કહે છે - આ આત્મા જ વિશ્વપરિણામ સ્વરૂપ છે. કહ્યું છે કે નિશ્ચયથી એક જ ભૂતાત્મા સર્વે ભૂતોમાં રહેલો છે. તે એકલો હોવા છતાં, જેમ ચંદ્ર પાણીમાં જુદો જુદો દેખાય છે, તેમ તે આત્મા અનેકમાં દેખાય છે. વળી, કહ્યું છે કે જે આ જગતમાં બધું થયું છે અને થવાનું છે તે સર્વે એક પુરુષ જ છે. વગેરે... આ પ્રમાણે અજીવ પણ પોતાની અને કાળથી નિત્ય છે. ઇત્યાદિ બધું જાણી લેવું. આ પ્રમાણે અક્રિયાવાદીઓના પણ ભેદ છે. તે નાસ્તિવવાદી છે. તેઓમાં પણ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જસ અને મોક્ષ એ સાત પદાર્થો છે. તે સ્વ અને પર બે ભેદ વડે તથા કાળ, યદેચ્છા, નિયતિ, સ્વભાવ, ઇશ્વર અને આત્મા એ છ ભેદો વડે તેના (x ૨ x ૬ = ૮૪) ચોર્યાશી ભેદો થાય છે. તે આ પ્રમાણે જીવ પોતાથી અને કાળથી તથા પરથી અને કાળથી સિદ્ધ થતો નથી. આ પ્રમાણે કાળ સાથે ગણતા તેના બે ભેદ થયા. આ જ પ્રમાણે યર્દેચ્છા, નિયતિ આદિ છ સાથે ગણતા તેના બાર ભેદ થયા. જીવની માફક જીવાદિ સાતે પદાર્થો ગણતા ૮૪ ભેદ થયા. ૧-તાત્પર્ય એ છે કે જીવ પોતાના કાળથી નથી. અહીં પદાર્થોના લક્ષણ વડે તેનું હોવું નિશ્ચિત કરાય છે કે કાર્યથી ? આત્માનું તેjકોઈ લક્ષણ નથી કે જેના વડે અમે તેની સત્તા સ્વીકારીએ. પર્વત આદિ અણઓનું કાર્ય હોય, તે સંભવ નથી. જો લક્ષાણ અને કાર્ય વડે વસ્તુ ન મેળવીએ તો તે વિધમાન નથી. જેમ આકાશમાં કમળ વિધમાન નથી. માટે આત્મા નથી. | વિકલા-ર-આકાશ કુસુમની જેમ જે આત્મા પોતાથી જ નથી, તે આત્મા બીજાથી પણ નથી અથવા સર્વે પદાર્થોનો “પર'-બીજો ભાગ દેખાતો નથી. તેમજ આગળના ભાગના સૂમપણાથી ઉભયભાગની પ્રાપ્તિ થતી નથી. આ રીતે સર્વ અનુપલબ્ધિથી “આત્મા નથી” તેવા ‘નાસ્તિત્વ' ને અમે સ્વીકારીએ છીએ. યદેચ્છાથી આત્માનું અસ્તિત્વ નથી. તો આ યદૈચ્છા શું છે ? અનાયાસે અર્થની પ્રાપ્તિ થાય તે ચદેચ્છા છે. કહ્યું છે કે વણ વિચાર્યુ આ માણસોનું સુખદુઃખ ઉત્પન્ન થયું જ છે. જેમ કાગડાના બેસવાથી ડાળનું પડવું જાય છે તે જેમ કાગડાએ પાડેલ નથી, તેમ જગતમાં જે કંઈ થાય છે, તે બુદ્ધિપૂર્વક નથી, તેમાં લોકોનું ખોટું અભિમાન જ છે કે આ મેં કર્યું. અમે વનના પિશાચો છીએ તે ખરું, અમે હાથથી ભરીને અડતા નથી તો પણ ચદેચ્છાએ લોકો એકઠા થાય છે અને કહે છે કે પિશાચો ભેરી વગાડે છે. આ જ પ્રમાણે “અજા-રૃપાણી', “આતુર-ભેષજ, અંધ-કંટક આદિ દષ્ટાંતો જાણી લેવા. આ પ્રમાણે બધાં પ્રાણીઓના જન્મ, જરા, મરણ વગેરે લોકમાં જે કંઈ થાય તે બધું કાક-તાલીય ન્યાય માફક જાણવું. આ જ રીતે નિયતિ, સ્વભાવ, ઇશ્વર, આત્માથી પણ આત્મા અસિદ્ધ જાણવો. હવે અજ્ઞાનીના ૬૩ ભેદ બતાવે છે તે આ પ્રમાણે પૂર્વે જીવ આદિ નવ પદાર્થો કહ્યા છે, તેમજ દશમો ભેદ ઉત્પત્તિ લેવો. તે દશેને-સતુ, અસતુ, સદસત્, અવક્તવ્ય, સદ્ વક્તવ્ય, સર્વક્તવ્ય, સદસહકતવ્ય આ સાત ભેદ વડે જાણવાને શક્તિમાન નથી, તેમજ જાણવાનું પ્રયોજન પણ નથી. તેની વિચારણા આ પ્રમાણે-જીવ વિધમાન છે તે કોણ જાણે છે ? તે જાણવાનું પ્રયોજન શું ? જીવ અવિધમાન છે તે કોણ જાણે છે ?, તે જાણવાનું પ્રયોજન શું ? આ પ્રમાણે અજીવાદિ આઠમાં પણ પ્રત્યેકના સાત ભેદ ગણતા કુલ (૯ x 9 =) ૬૩ ભેદ થયા. ભાવની ઉત્પત્તિ કોણ જાણે છે ? અથવા જાણવાથી શું પ્રયોજન ? આદિ ૪ વિકલા ઉમેરતા-૬૩ ભેદ થયા. ઉત્પત્તિના બીજા ત્રણ વિકલ્પો ભાવિમાં જ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૩ ४४ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે પ્રસ્તુત વિષય જણાવે છે - અહીં કેટલાકને એવી સમજ હોતી નથી કે - હું ક્યાંથી આવ્યો છે, આમ કહેવાથી કેટલાકને આવી સમજ હોય પણ છે તેમ સમજવું. તેમાં સામાન્ય સંજ્ઞાનું દરેક પ્રાણીમાં સિદ્ધપણું હોવાથી અને તેનું કારણ જાણવાથી સામાન્ય સંજ્ઞાનું વિશેષ પ્રયોજન નથી. પણ વિશિષ્ટ સંજ્ઞાનું પ્રયોજન છે, કેમકે તે કેટલાકને જ હોય છે, વળી તેમાં ઉપપાત આત્માનો સ્વીકાર છે. તેથી સૂત્રકાર સ્વયં આ વિશિષ્ટ સંજ્ઞાના કારણોને જણાવે છે અને સામાન્ય સંજ્ઞાનું પ્રતિપાદન છોડી દે છે. • સૂત્ર-૪ : થવાના હોય તેને અહીં ગ્રહણ કરેલ નથી. અહીં જીવ “સ” છે તે કોણ જાણે છે ? તેનો અર્થ આ પ્રમાણે છે કોઈને વિશિષ્ટ જ્ઞાન નથી કે જે અતીન્દ્રિય જીવાદિ પદાર્થોને જાણી શકે. તે જાણવાનું કંઈ ફળ પણ નથી. જેમકે જીવ નિત્ય-સર્વગત-મૂર્તજ્ઞાનાદિ ગુણોપેત કે આ ગુણોથી અલગ છે તે જાણી ન શકે. વળી તે જાણવાથી કશું સિદ્ધ પણ ન થાય. તેથી જ્ઞાન જ શ્રેય છે. વળી તુલ્ય અપરાધમાં અજ્ઞાનતાથી કરવામાં લોકમાં સ્વલા દોષ છે તેમજ લોકોમાં પણ મનથી, અનાભોગચી, સહસાકારચી વગેરે કાર્ય થાય તેમાં નાના સાધુ તથા સ્થવિર, ઉપાધ્યાય, આચાર્યને અનુક્રમે વધુ-વધુ પ્રાયશ્ચિત છે. આ પ્રમાણે બીજા વિકલ્પોમાં પણ જાણવું. હવે વિનયવાદીના બગીશભેદ કહે છે દેવ, રજા, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા, પિતા એ આઠેનો મન, વચન, કાયા અને (આહારદિના) પ્રદાન એ ચાર પ્રકારે વિનય કરવો. તે આ પ્રમાણે-આ દેવતાઓનો મનથી, વચનથી, કાયાથી અને દેશ-કાળની ઉત્પતિ પ્રમાણે દાન દેવા વડે વિનય કરવો. આવા વિનયથી જ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે એમ તેઓ માને છે. તેમના મતે નીચે નમવું અને નમતા બતાવવી તે વિનય છે. સર્વત્ર આવો વિનયી સ્વર્ગ, મોક્ષ પામે છે. કહ્યું છે કે - વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચાસ્ત્રિ, ચાથિી મોક્ષ અને મોક્ષથી અવ્યાબાધ સુખ છે. અહીં આ ક્રિયાવાદીઓમાં અસ્તિત્વ છે. છતાં તેમાં પણ કેટલાકમાં આત્માને નિત્ય, અનિત્ય, કd, અકત, મૂર્ત, અમૂર્ત, શ્યામાકdદુલ પ્રમાણ, અંગુઠાના પર્વ જેટલો, દીપશિખા સમાન અને હૃદયસ્થ ઇત્યાદિ માને છે. તેમજ આત્માને પપાતિક માને છે. - અક્રિયાવાદીઓ આત્માનું અસ્તિત્વ જ માનતા નથી, તો ઉપરાત કેમ સિદ્ધ થાય ? - અજ્ઞાનીઓ આત્માને તો માને છે, પણ તેઓ જ્ઞાનને નકામું માને છે. - વિનયવાદી પણ આત્માને માને છે, પણ વિનય જ માત્ર મોક્ષનું સાધન છે તેમ કહે છે. - આ પ્રમાણે સામાન્યથી આત્માના અસ્તિતત્વને સ્વીકારવાથી અક્રિયાવાદીઓના મતને ખોટો ઠેરવ્યો. હવે આત્માના અસ્તિત્વના અસ્વીકારના દોષોને જણાવે છે શાસક, શાસ્ત્ર, શિષ્ય, પ્રયોજન, વચન, હેતુ અને દેટાંત તે બધાં બોલનારથી શૂન્ય નથી. આત્માનું અસ્તિત્વ સ્વીકારે તો જ બધાં પ્રમાણ છે, આત્મ અભાવે પ્રમાણ છે. પ્રતિષેધક અને પ્રતિષેધ બંને જો શૂન્ય હોય તો આ બધું કઈ રીતે થાય ? અને પ્રતિષેધના અભાવમાં પ્રતિસિદ્ધ એવા જગતના પદાર્થો સિદ્ધ થાય. આ પ્રમાણે બાકીના મતવાળાઓનું યથાસંભવ નિરાકરણ સ્વયં સમજી લેવું. કોઈ જીવ પોતાના જાતિસ્મરણ જ્ઞાનથી, તીર્થકર આદિના વચનથી કે અન્ય વિશિષ્ટ જ્ઞાનીની પાસેથી સાંભળીને જાણી શકે છે કે, હું પૂર્વદિશાથી આવ્યો છું - સાવ4 : અન્ય દિશા કે વિદિશાથી આવેલો છે. એ જ રીતે કેટલાક જીવોને એવું જ્ઞાન હોય છે કે મારો આત્મા પુનર્ભવ કરવાવાળો છે, જે આ દિશા-વિદિશામાં વારંવાર આવાગમન કરે છે. જે સર્વે દિશા અને વિદિશામાં આવાગમન કરે છે તે હું જ છું. • વિવેચન : *g' એટલે પૂર્વે કહેલ જ્ઞાતા કે જેને વિશિષ્ટ ક્ષયોપશમ હોય તે વિચારે છે કે પૂર્વોક્ત દિશા-વિદિશાથી મારું આગમન થયું છે. તથા પૂર્વજન્મમાં હું દેવ, નાક, તિર્યંચ કે મનુષ્ય કોણ હતો ? સ્ત્રી, પુરુષ કે નપુંસક હતો ? હું આ મનુષ્યજન્મમાંથી મરીને દેવ-આદિ શું થઈશ ? એમ વિચારે અને જાણે. આથી એમ સમજવું કે અનાદિ સંસારમાં ભ્રમણ કરતા કેટલાક પ્રાણી દિશામાંથી આગમને ન જાણે, પણ વિશિષ્ટ સંજ્ઞાવાળો હોય તે જાણે. જે જાણે તે પોતાની સન્મતિથી જાણે છે. અહીં સૂત્રમાં " Hપડ્યાણ" કહ્યું છે - ‘દુ' શબ્દ સંબંધવાચી છે, સત્ શબ્દ પ્રશંસા અર્થમાં છે, મત એ જ્ઞાન છે તેનો અર્થ છે - આત્માની સાથે જે સદા સન્મતિ રહેલી છે, તે સન્મતિ વડે કેટલાંક જાણે છે. આ વાક્ય દ્વારા વૈશેષિક મતનું ખંડન કરેલ છે. (જેની વાદ ચર્ચા અત્રે નોંધી નથી, તે મૂળ વૃત્તિમાં જોવી.) આ સ્વમતિ કે સન્મતિના ચાર ભેદ જાણવા - અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને જાતિસ્મરણજ્ઞાન, તેમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનનું સ્વરૂપ અન્યત્ર વિસ્તારથી કહ્યું છે. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના જ વિશેષ બોધરૂપ છે. આ રીતે ચાર પ્રકારની આત્માની મતિથી કોઈક જીવો વિશિષ્ટ દિશાની ગતિઆગતિને જાણે છે. શત્ એટલે તીર્થકત સર્વજ્ઞ. પરમાર્થથી તેમને જ પર શબ્દનું વાચ્યપણું હોવાથી પરપણું છે. તેમના ઉપદેશ વડે પ્રાણીઓ જીવોને અને જીવોના પૃથ્વીકાય આદિ ભેદોને તથા તેમની ગતિ-આગતિને જાણે છે. તથા તીર્થંકર સિવાયના અન્ય અતિશય જ્ઞાનીઓની પાસે સાંભળીને પણ જાણે છે. જે જાણે છે તે હવે સૂત્ર-અવયવ વડે કહે છે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૪ ૪૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હું પૂર્વદિશાથી આવ્યો છું કે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉદ્ધ, અધો કે બીજી કોઈ દિશા-વિદિશાથી આવ્યો છું. એમ વિશિષ્ટ ક્ષયોપશમ આદિ વાળાને તીર્થકર તથા અન્ય અતિશય જ્ઞાની વડે બોધિતોને આ જ્ઞાન હોય છે. તથા પ્રતિવિશિષ્ટ દિશામાંથી આગમનના પરિજ્ઞાન સિવાય બીજું પણ આવું જ્ઞાન તેને થાય છે. જેમકે - મારા આ શરીરનો અધિષ્ઠાતા જ્ઞાન-દર્શન ઉપયોગ લક્ષણ આત્મા છે, તે ભવાંતમાં જનાર છે. તે અસર્વગત ભોક્તા, મૂર્તિરહિત, અવિનાશી, શરીર માત્ર વ્યાપી આદિ ગુણવાળો છે. આ આત્માના આઠ ભેદ છે – દ્રવ્ય, કષાય, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, યાત્રિ, વીર્ય. તેમાં અહીં મુખ્યત્વે ઉપયોગ આત્માનો અધિકાર છે. બાકીના ભેદો તેના અંશ તરીકે ઉપયોગમાં લેવાય છે તેથી કહ્યા છે. આ પ્રમાણે “મારો આત્મા છે”. જે અમુક દિશા-વિદિશામાંથી ગતિ પ્રાયોગ્ય કર્મના ઉપાદાનથી તેને અનુસાર ચાલે છે. જો ‘મનુસંધા' ને બદલે અનુ ' પાઠ લઈએ તો તેનો અર્થ છે - દિશાવિદિશાઓનું ગમન અને ભાવદિશામાંથી, આગમનનું સ્મરણ કરે છે. હવે ઉપસંહાર કરતા કહે છે કે- બધી દિશા-અનુદિશામાંથી જે આવેલો છે અને અનુસંચરે છે કે અનુસરે છે, તેવો હું - એવા ઉલ્લેખથી “આત્મા” સિદ્ધ થયો. પૂર્વાદિ પ્રજ્ઞાપક દિશા અને ભાવ દિશા પણ લીધી. હવે નિયુક્તિકાર આ જ અનેિ કહે છે [નિ.૬૪,૬૫,૬૬] કોઈ પ્રાણી સંસારભ્રમણ કરતો અવધિજ્ઞાન આદિ ચાર પ્રકારની સ્વમતિ વડે જાણે છે -x-x- અથવા અતિશયજ્ઞાની પાસેથી સાંભળીને જાણે છે અથવા તીર્થંકરના ઉપદેશથી જાણે છે કે જીવ અને પૃથ્વીકાયાદિ જીવનિકાય છે. અહીં જીવ શબ્દથી પહેલો ઉદ્દેશો અને પૃથ્વીકાયાદિ શબ્દથી છ ઉદ્દેશાના અધિકારને અનુક્રમે કહે છે. અહીં ‘સહસમમ' પદ સૂત્રમાં છે, તેમાં ‘નાપા' પદ વડે જ્ઞાનનો ઉપાd જાણવો. મન ક્રિયાપદ “જાણવા'ના અર્થમાં છે. કેમકે “મનન કરવું એટલે મતિ.” આ જ્ઞાન અવધિ, મન:પર્યવ, કેવળ અને જાતિસ્મરણ વાળુ છે. તેમાં મન:પર્યવજ્ઞાની અને અવધિજ્ઞાની બંને સંખ્યાતા અને અસંખ્યાતા ભવને જાણે છે, જ્યારે કેવળી નિયમથી અનંતા ભવોને જાણે છે જ્યારે જાતિસ્મરણજ્ઞાની નિયમથી ( ઉત્કૃષ્ટ) સંખ્યાતા ભવોને જાણે છે. ‘પર વડુ વારા' એટલે જિનેશ્વરનો ઉપદેશ. જિનેશ્વરથી શ્રેઠ બીજો કોઈ નથી. બીજાઓ પાસેથી સાંભળીને (પણ જ્ઞાન થાય), પણ જિનેશ્વર સદેશ કોઈ બોધ દાતા નથી. અહીં ‘સક્ષમ રૂમ' શબ્દના પરિજ્ઞાનને માટે સુખેથી સમજવા ત્રણ દટાંતો કહ્યા છે - (૧) ધર્મરચિ (૨) ગૌતમ સ્વામી, (3) ભગવંત મલ્લિનાથના છ મિત્રો. (આ દષ્ટાંત વૃત્તિ મુજબના છે - આવશ્યક મૂર્ણિમાં અન્ય પાંખોના દષ્ટાંત અપાયેલા છે - તે પણ જોવાં) (૧) ધર્મચિનું દષ્ટાંત - વસંતપુર નગરે જિતળુ રાજા, ધારિણી મહારાણી હતા, તેને ધર્મરૂચી નામે પુત્ર હતો. કોઈ દિવસે રાજા તાપસવ્રત લેવાની ઇચ્છાથી ધર્મરૂચિને રાજ્ય સોંપવાને ઉધત થયો. ધર્મરૂચિએ માતાને પૂછયું કે મારા પિતા રાજ્યત્યાગ કેમ કરે છે ? માતાએ કહ્યું, ! નાથ્વી આદિ સર્વ દુઃખના હેતુભૂત, સ્વર્ગ અને મોક્ષમાર્ગમાં વિદનભૂત તથા અવશ્ય દુ:ખદાયી લક્ષ્મીનું શું પ્રયોજન ? પરમાર્થથી તે આ લોકમાં માત્ર અભિમાન વધારે છે, તેથી તેને છોડીને સર્વ સુખના સાધનરૂપ ધર્મને માટે તારા પિતા તૈયાર થયા છે. ધર્મયિએ કહ્યું કે શું મારા પિતાને હું અપ્રિય છે કે જેથી સકલ દોષથી યુક્ત એ લક્ષ્મી મને સોપે છે અને સકલ કલ્યાણના હેતુરૂપ ધર્મી મને દૂર કરે છે. એમ કહી પિતાની આજ્ઞા લઈને પિતા સાથે તે પણ તાપસના આશ્રમમાં ગયો. ત્યાં બધી તાપસસંબંધી ક્રિયા યથાયોગ્ય કરી અને રહ્યો. કોઈ વખતે અમાવાસ્યાના પહેલા એક દિવસે કોઈ તાપસે ઉદ્ઘોષણા કરી કે હે તાપસો ! આવતીકાલે અનાકદ્ધિ છે. તેથી આજે જ સમિધ, ફૂલ, કુશ, કંદ, ફળ, મૂળ વગેરે હમણાં જ લઈ આવો. આ સાંભળીને ધર્મરૂચિએ પોતાના પિતાને પૂછ્યું હે તાતા આ અનાકી શું છે ? તેણે કહ્યું કંદમૂળ આદિ છે દવા એ સાવધકિયા હોવાથી અમાસે ન કરાય. એ સાંભળીને ધર્મચિને થયું કે એજ અનાકુરી થાય તો કેવું સારું. તેટલામાં ત્યાંથી જતા સાધુને જોઈને તેણે પૂછયું - આજે તમારે અનાકુડી નથી ? તેઓએ કહ્યું, અમારે તો જીવનપર્યન્ત અનાકુરી છે. ધર્મરૂચિને આ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવે લીઘેલ દીક્ષા યાદ આવી. પ્રત્યેકબુદ્ધ થયા. આ રીતે જાતિસ્મરણ જ્ઞાન વડે વિશિષ્ટ દિશાથી આગમન જાણું. આ પ્રમાણે વકલચીરી, શ્રેયાંસકુમાર આદિના દટાંતો પણ અહીં જાણવા. હવે પરવ્યાકરણનું દૃષ્ટાંત કહે છે - ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને પૂછ્યું કે, મને કેવળજ્ઞાન કેમ થતું નથી ? ભગવંતે કહ્યું તમને મારા પર ઘણો સ્નેહ છે. પૂર્વમાં ઘણા ભવથી તારે અને મારે આવો સંબંધ હતો, ઇત્યાદિ તીર્થંકર પાસેથી આ સાંભળીને વિશિષ્ટ દિશાનું આગમન વગેરે જ્ઞાન થયું. હવે અવધિજ્ઞાન વડે બોધનું દષ્ટાંત કહે છે - મલ્લિકુંવરીને છ રાજપુત્રો પરણવાને આવેલા. પોતાના અવધિજ્ઞાન વડે આ છ ને બોધ પમાડવા પૂર્વભવ કહ્યો. છ એ મિત્રો લઘુકર્મી હોવાથી બોધ પામ્યા. વિશિષ્ટ દિશાના આગમનનું તેમને જ્ઞાન થયું. હવે પ્રસ્તુત વિષયમાં કહે છે, “હું' આ પદ વડે, અહંકાર જ્ઞાન વડે, આભોલેખથી પૂવદિ દિશાથી આવેલો અને જરાપણ રોકાયા વિના ભવભ્રમણમાં પડેલો દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે - એમ જે જાણે છે તે જ ખરી રીતે આત્મવાદી છે. • સૂગ-૫ :(સૂa-૪-ની વૃત્તિમાં કહેલ આત્માને જે જાણે છે) તે જ જીવ આત્મવાદી, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૫ લોકવાદી, કર્મવાદી અને ક્રિયાવાદી છે. • વિવેચન - 'મ' એટલે જે પૂર્વે નાક, તિર્યંચ, મનુષ્ય, દેવતા આદિ ભાવદિશામાં અને પૂર્વ દિશાદિ પ્રજ્ઞાપક દિશામાં ભમેલો છે. એવા તે અક્ષણિક, અમૂર્ત આદિ લક્ષણવાળો પોતાને જાણે છે, તે આત્મવાદી છે. જે આવા આત્માને *ક ન સ્વીકારે તે અનાત્મવાદી જાણવા જેઓ આત્માને સર્વવ્યાપી, નિત્ય કે ક્ષણિક માને છે તે પણ અનાત્મવાદી છે. કેમકે સર્વવ્યાપી આત્માને નિષ્ક્રિયપણું હોવાથી બીજા ભવમાં સંક્રાંતિ ન થાય, વળી અપચ્યુત, અનુત્પન્ન, સ્થિર અને એક સ્વભાવ એ નિત્યનું લક્ષણ હોવાથી આત્માને જો નિત્ય માને તો મરણનો અભાવ થાય અને ભવાંતર ગમન પણ ન થાય. જો સર્વથા ક્ષણિક માનવામાં આવે તો આત્માના નિર્મૂળ વિનાશથી, “તે જ હું” આવું પૂર્વ-ઉત્તર અનુસંધાન ન થાય. જે આત્મવાદી છે, તે જ પરમાર્થથી લોકવાદી છે. કેમકે “જે જુએ તે લોક”. લોક એટલે પ્રાણિગણ. લોકને કહે તે લોકવાદી. આ વચન વડે અદ્વૈતવાદનું ખંડન કરીને આત્મા અનેક છે, તે વાત સિદ્ધ કરી. જો “લોકાપાતી' શબ્દ લઈએ તો લોક એટલે ચૌદરાજલોક ક્ષેત્ર કે તેમાં રહેલ પ્રાણીંગણ. આમ કહી વિશિષ્ટ આકાશખંડને લોક કહ્યો. તેમાં જીવાસ્તિકાય હોવાથી, લોકમાં જીવોનું ગમનાગમન સૂચવાય છે. તે જ જીવ દિશા વગેરેમાં જવાના જ્ઞાન વડે આત્મવાદી અને લોકવાદી યુક્ત છે. તે અસુમાન (પ્રાણ ધારણ કર્તા) કર્મવાદી છે. જે જ્ઞાનાવરણીયાદિ કર્મ છે તેને કહેવાના સ્વભાવવાળા કર્મવાદી છે. કેમકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગોથી પહેલા પ્રાણીઓ ગતિ-આગતિના કર્મને ગ્રહણ કરે છે, પછી વિરૂપ રૂપવાળી યોનિઓમાં ઉત્પન્ન થાય છે. આ કર્મ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશરૂપ છે. આ વચનથી કાળ યચ્છા, નિયતિ, ઇશ્વર, આત્મવાદી જે એકાંતવાદી છે, તેમનું ખંડન કરેલ છે. જે કર્મવાદી છે તે જ ક્રિયાવાદી છે. કેમકે યોગ નિમિત્તે કર્મ બંધાય છે. યોગ એટલે વ્યાપાર અને વ્યાપાર ક્રિયારૂપ છે. તેથી કાર્યરૂપ કર્મને કહેવાથી તેના કારણભૂત ક્રિયાનું પણ વાસ્તવમાં કથન કરનાર હોવાથી તે ક્રિયાવાદી છે. ક્રિયાનું કર્મ નિમિતપણું આગમમાં પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે – જીવ સદા સમિત વધે છે કે વધારે વધે છે, ચાલે છે, ફકે છે, સંઘતિ થાય છે કે ગતિ કરે છે, તે તે ભાવને જ્યાં સુધી પરિણમે છે ત્યાં સુધી તે આઠ પ્રકારનો, સાત પ્રકારનો, છ પ્રકારનો કે એક પ્રકારનો કર્મબંધ કરે છે અને બંધ વિનાનો પણ થાય છે આ પ્રમાણે કહેવાથી એ સિદ્ધ થાય છે કે જે કર્મવાદી છે તે જ ક્રિયાવાદી છે. એમ કહેવાથી સાંખ્યમતવાળા જે આત્માને અક્રિય માને છે, તેમનું ખંડન કર્યું છે. હવે પૂર્વોક્ત આત્મપરિણતરૂપ ક્રિયાને વિશિષ્ટ કાળને કહેનારા ‘' પદથી નિર્દિષ્ટ આત્માને તે જ ભવમાં અવધિ, મન:પર્યવ, કેવળ, જાતિસ્મરણ જ્ઞાન એ ચાર વિશિષ્ટ સંજ્ઞા સિવાય પણ ત્રણે કાળમાં સ્પર્શનાર મતિજ્ઞાન વડે સદ્ ભાવનું જાણપણું આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બતાવવાને માટે સૂત્રકાર કહે છે– • સૂત્ર-૬ ઃ મેં કર્યું છે, હું કરાવું છું અને અન્ય કરનારને અનુમોદન આપીશ. • વિવેચન : અહીં ભૂત, વર્તમાન, ભવિષ્યકાળની અપેક્ષાએ કરવું, કરાવવું અને અનુમોદવું એમ નવ વિકલ્પો થાય છે. તે આ પ્રમાણે - (૧) મેં કર્યું, (૨) મેં કરાવ્યું, (૩) કર્તાનું અનુમોદન કર્યું, (૪) હું કરું છું, (૫) હું કરાવું છું, (૬) કરનારને અનુમોદુ છું, (૭) હું કરીશ, (૮) હું કરાવીશ, (૯) કરનારને અનુમોદીશ. તેમાં પહેલો અને છેલ્લો બે ભેદ સૂત્રમાં લીધા જ છે. તેથી કરીને બાકીના ભેદ તેની મધ્યે આવી ગયા સમજી નવ ભેદોનું ગ્રહણ થયું છે. આ જ અર્થને પ્રગટ કરવા સૂત્રમાં બીજા વિકલ્પનો નિર્દેશ “હું કરાવીશ'' એ સૂત્ર વડે લીધો છે. આ નવે ભેદો માટે સૂત્રમાં બે ‘ત્ર' કાર અને “અવિ’” શબ્દના ગ્રહણથી તે નવ ભેદો સાથે મન, વચન, કાયાથી વિચારતા કુલ ૨૭ ભેદો થશે. તે આ પ્રમાણે - ‘મેં કર્યું’ અહીં ‘હું’ શબ્દ વડે આત્માનો ઉલ્લેખ કરી, વિશિષ્ટ ક્રિયાના પરિણામરૂપ આત્મા બતાવ્યો છે. તેનો ભાવાર્થ એ છે કે, તે જ હું કે જેના વડે મેં આ દેહાદિની પહેલા યુવાવસ્થામાં ઇન્દ્રિયને વશ પડેલા વિષયરૂપ વિષ વડે મોહિત થયેલા અંધ ચિત્ત વડે તે તે અકાર્યના અનુષ્ઠાનમાં તત્પર થઈને મને ગમ્યું તેવું અનુકૂળ કાર્ય કે ક્રિયા કરી. કહ્યું છે કે– વૈભવના મદથી પ્રેરિત મેં યૌવનના અભિમાનથી જે જે કૃત્યો કર્યા છે, તે બધા વૃદ્ધાવસ્થામાં યાદ આવીને હૃદયમાં શલ્ય માફક ખટકે છે. તથા “મેં કરાવ્યું' એ વાક્યથી - અકાર્ય મેં પ્રવર્તતા બીજાને જોઈને મેં પ્રવૃત્તિ કરાવી તથા કરનારની મેં અનુમોદના કરી, આ રીતે ભૂતકાળ સંબંધી ત્રણ વિકલ્પો થયા. ‘હું કરું છું’ ઇત્યાદિ વચનત્રિકથી વર્તમાનકાળ સૂચવ્યો તથા કરીશ, કરાવીશ, કરનારને અનુમોદીશ એ વચન વડે ભવિષ્યકાળ સૂચવ્યો. આ ત્રણ કાળને સ્પર્શનારા વાન વડે શરીર, ઇન્દ્રિયથી ભિન્ન આત્મા ભૂતવર્તમાન-ભવિષ્ય સંબંધી કાળ પરિણામરૂપે આત્માના અસ્તિત્વનું જાણપણું સૂચવે છે. આ જાણપણું એકાંત ક્ષણિકવાદી કે નિત્યવાદીને ન સંભવે તેથી આ સૂત્ર વડે તેમનું ખંડન કર્યું છે. આત્માનું ક્રિયાના પરિણામ વડે પરિણામપણું સ્વીકાર્યું છે તેથી ક્ષણિકવાદી આદિના મત ખંડન થયા અને તે મુજબ સંભવ અનુમાનથી અતીત, અનાગત ભાવોમાં પણ આત્માનું અસ્તિત્વ જાણવું અથવા આ ક્રિયા ભેદોના પ્રતિપાદનથી કર્મના ઉપાદાનરૂપ એવી ક્રિયાઓનું સ્વરૂપ બતાવેલું જાણવું. હવે “ક્રિયા આટલી જ છે કે બીજી પણ ક્રિયા છે ?” તેનો ઉત્તર સૂત્રકારશ્રી કહે છે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧ ૪૯ • સૂત્ર-8 : શેકમાં આ સર્વે કર્યસમારંભ [કમબંધના હેતુભૂત ક્રિયાના ભેદો] જાણવા જોઈએ. • વિવેચન : આટલી જ વિશિષ્ટ ક્રિયાઓ જે પૂર્વે કહેલી છે, તે સર્વ પ્રાણીઓમાં કર્મનો સમારંભ છે. આ કિયા ભૂત, ભાવિ, વર્તમાન ભેદે કર્યું, કરાવ્યું, અનુમોધુ રૂપ છે, જે સર્વ ક્રિયાને અનુસરનાર “વાર તિ''કરે છે શબ્દ વડે બધી ક્રિયાઓનો સંગ્રહ થાય છે. આટલી જ ક્રિયાઓ જાણવી, બીજી નહીં. પરિજ્ઞા બે પ્રકારે છે - જ્ઞ પરિજ્ઞા, પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞ પરિજ્ઞા વડે આત્મા અને કર્મબંધનું અસ્તિત્વ આ સર્વે કર્મ-ક્રિયાઓથી જણાય છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પાપના હેતુરૂપ સર્વે કર્મ-ક્રિયાઓનો ત્યાગ થાય છે. આટલા સામાન્ય વચન વડે જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. હવે તે આત્માને દિશા આદિમાં ભટકવાના હેતુ દર્શાવવાની સાથે અપાયોને બતાવવા કહે છે - જે આત્મા તથા કર્મવાદી છે, તે દિશાઓના ભમણથી છુટશે અને જેઓ આત્મા અને કર્મવાદી નથી તેઓ કેવા વિપાક ભોગવશે તે સૂત્રકારશ્રી સ્વયં કહે છે– • સૂરણ-૮ : કર્મ અને કર્મબંધના સ્વરૂપને નહીં જાણનાર પક્ષ (આત્મા) જ આ દિશા-વિદિશામાં વારંવાર આવાગમન કરે છે. સર્વે દિશા અને વિદિશાને પ્રાપ્ત કરે છે. • વિવેચન - જે પુરુષ (પુરિ અર્થાત્ શરીરમાં રહે તે) અથવા સુખ દુ:ખોથી પૂર્ણ તે કોઈપણ જંતુ કે માણસ કહેવાય છે. અહીં પુરુષના પ્રધાનપણાથી ‘પુરષ’ શબ્દ મૂક્યો છે. પણ ઉપલક્ષણથી ચારે ગતિમાં ફરનાર પ્રાણી. તે દિશા-વિદિશામાં ગમનાગમન કરે છે. તે કર્મના સ્વરૂપને જાણતો નથી, તેથી ‘અપરિજ્ઞાત કમ' કહેવાય છે. આ અપરિજ્ઞાતકમાં જ નિશે દિશા આદિમાં ભમે છે, કર્મનો જ્ઞાતા ભમતો નથી. ઉપલાણથી અપરિજ્ઞાત આત્મા અને અપરિજ્ઞાત કિયાવાળો બંને જાણવા “અપરિજ્ઞાતકમાં'' દરેક દિશા-વિદિશામાં પોતાના કરેલા કર્મો સાથે બીજી ગતિમાં જાય છે. મૂળ સૂત્રમાં “મુળ''શબ્દ છે તેનાથી બધી પ્રજ્ઞાપક, બધી ભાવ દિશાને ગ્રહણ કરી છે. તે આત્મા અને કર્મને ન જાણનારો જે કંઈ ફળ પામે તે સૂગ દ્વારા બતાવે છે– • સૂl-૯ : (વે આત્મા) અનેક પ્રકારની યોનિઓ સાથે સંબંધ જોડે છે, વિરપ એવો સ્પર્શી (સુખ અને દુઃખ)નું વેદન કરે છે. • વિવેચન : અનેક સંકટ વિકટરૂપ યોનિયોમાં ઉત્પન્ન થાય છે. અહીં “યોનિ” શબ્દનો 1/4] આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અર્થ કર્યો- જેમાં દારિક શરીર વર્ગણાના પુગલો સાથે જીવ પોતે જોડાય છે તે. યોનિ એટલે પ્રાણિનું ઉત્પત્તિ સ્થાન. આ યોનિઓ સંવૃત, વિવૃત, મિશ્ર, શીત, ઉષ્ણ, શીતોષ્ણ આદિ અનેક ભેદે કહેલી છે. અથવા યોનિના ચોર્યાશી લાખ ભેદો આ પ્રમાણે છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ પ્રત્યેકની સાત-સાત લાખ યોનિઓ છે. પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયની અનુક્રમે ચૌદ અને દશ લાખ યોનિઓ છે, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય જીવોની પ્રત્યેકની બબ્બે લાખ અને તિર્યંચ પંચેન્દ્રિય નારક તથા દેવોની પ્રત્યેકની ચાર-ચાર લાખ યોનિઓ છે. મનુષ્યની ચૌદ લાખ યોનિઓ છે. હવે શુભ-અશુભપણે યોનિઓના અનેકરૂપપણાંને જણાવે છેશીતાદિ ભેદે ચોર્યાસી લાખ યોનિઓ છે, તેના શુભ-અશુભ બે ભેદો છે. શુભ યોનિઓ આ છે– (૧) અસંખ્ય યુવાળા મનુષ્યો, (૨) સંખ્યાત આયુવાળા રાજેશ્વર (3) તીર્થંકર નામ ગોઝવાળા જીવ-તેમને બધું શુભ હોય છે. તેમાં જાતિસ્મરણ જ્ઞાનવાળા વગેરે શુભ હોય છે અને બાકીના અશુભ જાણવા. (૪) દેવ યોનિમાં કિબિષિક સિવાયના બીજા બધાં દેવોની યોનિ શુભ જાણવી. (૫) પંચેન્દ્રિય તિર્યચોમાં ચકવર્તીના રત્નોરૂપ હાથી, ઘોડા વગેરે શુભ યોનિવાળા જાણવા બાકીના અશુભ યોનિ જાણવા. (૬) એકેન્દ્રિય આદિમાં શુભ વણાંદિવાળા જીવોની યોનિઓ શુભ જાણવી. આ સંસારમાં સર્વે જીવોએ દેવેન્દ્ર, ચક્રવર્તી, તીર્થંકર-ભાવ, ભાવિત અણગારપણું એ છોડીને બાકી બધા પ્રકારના જન્મ અનંતવાર પ્રાપ્ત કર્યા છે. દિશા-વિદિશામાં ભમતો અને કર્મને ન જાણનારો આત્મા આ અનેકરૂપવાળી યોનિઓમાં વારંવાર જોડાય છે-ઉત્પન્ન થાય છે. તે યોનિના સંધાનથી બિભત્સ અને અમનોજ્ઞરૂપ સ્પર્શી જે દુ:ખ દેનારા છે, તે સ્પર્શની વેદના અનુભવે છે. ઉપલક્ષણથી મન સંબંધી દુ:ખો પણ અનુભવે છે. આ રીતે શારીરિક માનસિક બંને દુ:ખ અનુભવે છે. અહીં સ્પર્શ ગ્રહણ કરવાથી સ્પર્શ વડે સર્વે સંસારી જીવોને ગ્રહણ કર્યા કેમકે સર્વે સંસારી જીવોને સ્પર્શન-ઇન્દ્રિય હોય જ છે. તેથી સર્વે સંસારી જીવ સમૂહ દુ:ખ ભોગવે છે. એમ સમજવું. વળી અશુભ એવા રૂપ, રસ, ગંધ અને શબ્દને પણ અનુભવે છે. વિચિત્ર પ્રકારના કર્મોના ઉદયથી વિ૫ અશદિ હોય છે. તેથી વિચિત્ર કર્મોના ઉદયથી અપરિજ્ઞાતકર્તા - જીવ તે તે યોનિઓમાં વિરૂપ સ્પશદિ વેદના પામે છે. - તે કર્મોથી જીવ પરવશ થઈને સંસાર ચકને પામે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ભેટવાળા પુગલ પરાવર્તી સુધી ભટકે છે. નરક, દેવ, તિર્યંચ અને મનુષ્ય યોનિમાં ઘટી યંત્રની માફક નવા નવા શરીર Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૯ ધારણ કરીને આત્મા ભ્રમણ કરે છે. સતત બાંધેલા પૂર્વોક્ત તીવ્ર પરિણામવાળા નરકના દુ:ખો ભોગવે છે. તિર્યંચ યોનિમાં ભય, ભૂખ, તરસ, વઘ, માર વગેરે ઘણાં દુઃખો અને થોડાં સુખો ભોગવે છે. મનુષ્યના સુખ દુઃખમાં મન અને શરીરને શ્રીને ઘણાં વિકલ્પો છે. દેવોને સુખ તો છે પણ તેમને મન સંબંધી થોડું દુ:ખ પણ છે. કર્મના પ્રભાવથી દુ:ખી આત્મા મોહરૂપ અંધકારથી અતિશય ગહન આ સંસારવનના કઠિન માર્ગમાં અંધની માફક ભટકતો જ રહે છે. મોહથી ઘેરાયેલો આ જીવ દુ:ખને નિવારવા અને સુખની ઇચ્છાથી કરીને પણ પ્રાણિવધ આદિ અનેક દોષોનું સેવન કરે છે. એ રીતે જીવ ઘણા પ્રકારના કમને બાંધે છે. તે કમથી ફરી અગ્નિમાં જ પ્રવેશ કરે છે. એ પ્રમાણે જીવ કરી ફરીને કમને બાંધતો અને ભોગવતો સુખની ઇચ્છામાં ઘણા દુ:ખવાળા સંસારમાં ભમે છે. આ પ્રમાણે સંસારસાગરમાં ભમતા દુર્લભ મનુષ્યપણું પામે. પછી વિશાળ સંસારમાં વિનરૂપ ધાર્મિકત્વ અને દુકર્મની બહુલતાવાળો હોય છે. (પછી) આદિશ, ઉત્તમકુળ, સારું રૂપ, સમૃદ્ધિ, દીર્ધ આયુ, આરોગ્ય તથા સાધુઓનો સમાગમ, શ્રદ્ધા, ધર્મશ્રવણ, તિણ મતિ આદિ પામવા દુર્લભ છે. તે પ્રાપ્ત થાય તો પણ દેઢ મોહનીય કર્મયી કુપગમાં પડેલા જીવોને આ જગત્માં જીનેશ્વરે કહેલો સન્માર્ગ પામવો ઘણો મુશ્કેલ છે. અથવા જે પુરુષ બધી દિશા-વિદિશામાં અનુસંચરે છે. અનેક રૂપવાળી યોનિઓમાં દોડે છે અને વિરૂપ રૂપોના સ્પર્શી અનુભવે છે તે મનુષ્ય કર્મબંધની ક્રિયાથી અજ્ઞાત હોવાથી મન, વચન, કાયા વડે કર્મ કરે છે. તે જાણતો નથી કે કરેલા, કરાતા અને કરાનારા કર્મો જીવોને દુ:ખ દેવા રૂપ અને સાવધ છે, બંધનના હેતુ છે, તેથી અજ્ઞાનદશામાં જ તે જીવોને પીડા કસ્બારા કૃત્યોમાં પ્રવર્તે છે અને તેનાથી આઠ પ્રકારના કર્મોનો બંધ કરે છે. તેના ઉદયથી અનેક રૂપવાળી યોનિમાં અનુકમે અવતરે છે અને વિરૂપ રૂપવાળા સ્પર્શી અનુભવે છે. જો આમ જ છે તો શું કરવું ? તે સૂત્રકાર કહે છે• સૂત્ર-૧૦ :આ કર્મ સમારંભના વિષયમાં ભગવંતે “પરિજ્ઞા' કહી છે. • વિવેચન : ઉપરોક્ત વ્યાપારને મેં કર્યો છે, કરું છું અને કરીશ એવી જે આત્મ પરિણતિ છે, તે સ્વભાવથી મન, વચન, કાયા, સ્વરૂપ કાર્યોમાં પરિજ્ઞાન તે પરિજ્ઞા છે અને તે પ્રકર્ષથી પ્રશસ્ત છે એમ વીર વર્ધમાન સ્વામીએ કહ્યું છે. એમ સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે. આ પરિજ્ઞા બે પ્રકારની છે - જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞ પરિજ્ઞા - એટલે સાવધ વ્યાપારી કર્મબંધ થાય છે, એમ જાણવું તે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા - એટલે કર્મબંધના હેતુભૂત સાવધ યોગોનો ત્યાગ કસ્યો. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ [નિ.૬] તેમાં એટલે ક્રિયાથી બંધાતા કર્મમાં શું થયું તે કહે છે - નિયુક્તિમાં કર્યું અને કરીશ” પદોથી ભૂતકાળ અને ભવિષ્યકાળ લીધો. તેથી મધ્યમાં રહેલ વર્તમાનકાળ પણ આવી જાય છે. તેમજ કરવા સાથે કરાવવું અને અનુમોદવેનો સંગ્રહ થતા નવ ભેદો થયા તે રૂપ આત્મપરિણામથી યોગ સ્વરૂપ માનેલ છે. અહીં આત્મ પરિણામ સ્વરૂપ આ નવ ક્રિયાઓ વડે કર્મબંધનો વિચાર કરેલ છે. કહ્યું છે કે, “યોગ નિમિતે કર્મબંધ થાય છે.” આ વાત અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન કે જાતિસ્મરણ જ્ઞાનરૂપ સન્મતિ કે સ્વમતિથી કોઈક જીવ પ્રત્યક્ષ જાણે છે અને કોઈક જીવ પક્ષ, ધર્મ, અન્વય અને વ્યતિરેક લક્ષણવાળા હેતુઓની યુક્તિથી અનુમાનપ્રમાણ દ્વારા જાણે છે. હવે અજ્ઞાની જીવ શા માટે આવા કટુ વિપાકવાળા કમશ્રવ હેતુરૂપ ક્રિયામાં પ્રવર્તે ? તે કહે છે • સૂત્ર-૧૧ : આ જીવનના માટે, વંદન-ન્સન્માન અને પૂજનને માટે તથા જન્મ અને મરણથી છુટવાને માટે અને દુ:ખોના વિનાશને માટે (અનેક મનુષ્યો કર્મ સમારંભમાં પ્રવર્તે છે.) • વિવેચન : જીવિત એટલે “આયુષ્ય કર્મના ઉદયથી જીવવું અતિ પ્રાણ ધારણ કરવા છે. અને આ જીવન બધાં જીવોને સ્વસંવેદનથી પ્રત્યક્ષ જ છે. અહીં ''બસ'' શબ્દ નિકટતાનો નિર્દેશ કરે છે 'a'શબ્દ હવે પછી કહેવાનાર જાતિ વગેરેનો સમુચ્ચય જણાવે છે, ‘ઇવ' પદ નિશ્ચય વાયક છે. હવે કહે છે કે આ જીવિત તદ્દન સાર વિનાનું છે, વિજળી જેવું ચંચળ છે, બહુ કષ્ટદાયી છે. આવા જીવિતના લાંબા સુખને માટે (સમારંભ) ક્રિયામાં પ્રવર્તે છે તે આ પ્રમાણે હું રોગ વિના જીવીશ, સુખ ભોગો ભોગવીશ, તે માટે માંસ, મદિરાના ભક્ષણમાં પ્રવર્તે છે તથા અa સુખ માટે અભિમાન વડે આકુળ યિત થઈ ઘણાં આરંભ, પરિગ્રહ વડે બહુ અશુભ કર્મો ઉપાર્જન કરે છે. કહ્યું છે કે, સુંદર વસ્ત્રો, યુવાન સ્ત્રી, સુખદ સંદર શય્યા, આસન, હાથી, ઘોડા અને રથવાળા રાજાને પણ કાળ આવે ત્યારે વૈધે કહેલા નિયમથી નિયત થયેલા ખાનપાન સિવાય બીજું બધું પાકા જેવું જ થઈ જાય છે એમ જાણવું. ભયરહિત અને શાંતિના સુખમાં પ્રીતિવાળા સાધુને ભિક્ષામાં જે આનંદ મળે છે, તેવો આનંદ નોકરચાકરના ત્રાસથી પીડાયેલો રાજા પોતાની પુષ્ટિને માટે જે અન્ન ખાય છે, તેને તે આનંદ અને સ્વાદ રાજનું અન્ન આપતું નથી. નોકરો, પ્રધાનો, મનોરમ્ય પુત્રો અને સુંદર નયનવાળી પોતાની સ્ત્રીઓમાં પણ રાજા કદી વિશ્વાસ રાખી શકતો નથી, આવા સવભિશંકીને સુખ ક્યાંથી હોય ? પણ આ પ્રમાણે ન જાણતો એવો - તરૂણ કોમળ ખાખરાના ફૂલ જેવા ચંચળ જીવિતમાં ત જીવોને હણવાદિ કૃત્યોમાં આનંદ માનતો તેમાં પ્રવર્તે છે. તે બધું Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૧૧ જીવિતના સંસ્તવ, પ્રશંસા, માન, પૂજનને માટે કરે છે. તે માટે (તે જીવ વિચારે છે કે- મોર આદિના માંસના ભક્ષણથી હું બળવાન, તેજથી દેદીપ્યમાન દેવકુમારની જેમ લોકમાં પ્રશંસા પણ થઈશ. “માનન” એટલે ઉભા થવું, આસન આપવું, હાથ જોડવા આદિમાં યોગ્ય થઈશ. એવી ઇચ્છાથી તેના માટે પ્રવૃત્તિ કરીને કમોં એકઠાં કરે છે તથા પૂજન-ધન, વા, અન્ન, પાન, સકાર, પ્રણામ સેવાદિ રૂપ છે, તેને માટે ક્રિયાઓમાં કમશ્રવો વડે આત્માને દોરે છે તેમજ “વીર ભોગ્યા વસુંધરા” માનીને લડાઈ કરે છે, “દંડના ભયથી પ્રજા ડરે' માનીને દંડ રાખે છે. જેમ પ્રશંસા, માન, પૂજન ભુખ્યા રાજા અધર્મ કરે છે, તેમ બીજા જીવો માટે પણ જાણી લેવું. એટલે જીવિતના પરિવંદન, માન, પૂજનને માટે કમશ્રિવમાં અજ્ઞાની સંસારી જીવો પ્રવર્તે છે એવો સમુદાય અર્થ કહ્યો. પરિવંદન સિવાયના હેતુથી પણ કર્મ બાંધે છે તે કહે છે જન્મ, મરણથી છુટવાને માટે કૈચારિવંદનાદિ ક્રિયાઓ કરે છે, અન્ય જન્મમાં ઇચ્છિત મનોજ્ઞ વૈષયિક સુખ સમૃદ્ધિ માટે તે મનુષ્ય, બ્રાહ્મણાદિને ઇચિત દાન કરે છે, “મનુ” એ પણ કહ્યું છે કે, જળદાનથી વૃદ્ધિ પામે, અgiદાનથી અક્ષયસુખ પામે, તલના દાનથી ઇષ્ટ પ્રજાને પ્રાપ્ત કરે અને અભયદાનથી દીધયુિ પામે. આ પ્રમાણે મરણથી છુટવા માટે પણ પિતૃપિંડદાન આદિ ક્રિયા કરે છે. અથવા આને મારા સંબંધીને મારી નાંખેલ છે એવું યાદ કરીને વૈર વાળવા વધ, બંધનાદિમાં પ્રવૃત્ત થાય છે. પોતાના મરણથી નિવૃત્ત થવા દુર્ગા આદિ દેવીને બકરાનો ભોગ આપે છે અથવા યશોધર્મ રાજાની માફક લોટનો કુકડો બનાવીને ઘરે છે. અજ્ઞાનથી ઘેરાયેલા ચિતવાળા મોક્ષને માટે પ્રાણીઓને દુ:ખદાયી એવા પંચાગ્નિ તપ કરીને કર્મો બાંધે છે. અથવા જન્મ, મરણથી મુક્ત થવા હિંસાદિ ક્રિયાઓ કરે છે અહીં પાઠાંતરમાં “નારૂ મન મોયUTI''એવો પણ પાઠ છે. તે મુજબ ભોજનને માટે ખેતી આદિ કરતો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયોવાળા જીવોને મારવા ઉધમવાનું થાય છે. દુઃખને દૂર કરવા માટે આરંભો કરે છે. જેમકે રોગપીડિતો માંસમદિરાનું ભક્ષણ કરે છે, વનસ્પતિના મૂળ, છાલ, પાંદડા, રસ આદિથી સિદ્ધ થયેલા શતપાક વગેરે તે માટે અગ્નિ આદિનો સમારંભ કરે છે, કરાવે છે, કરનારની અનુમોદના કરે છે. આ પ્રમાણે ભૂત-ભાવિ કાળમાં પણ મન, વચન, કાયાના યોગે કર્મનું ગ્રહણ કરે છે તથા દુ:ખનાશ અને સુખ પ્રાપ્તિ માટે સ્ત્રી, પુત્ર, ઘનું રાચરચીલું વગેરે ગ્રહણ કરે છે. તેને મેળવવા તથા રક્ષણ કરવાની ક્રિયામાં પ્રવર્તેલો તે પાપ કર્મને સેવે છે - કહ્યું છે કે ગૃહસ્થો પહેલા પ્રતિષ્ઠા મેળવવા પ્રયાસ કરે છે, ત્યારપછી પત્ની મેળવવા, પછી પુત્ર માટે, પછી તે પુત્રના ગુણાકર્ષ માટે અને છેલ્લે ઉચ્ચ પદવી માટે પ્રયાસ કરે છે. પ્રકારે ક્રિયાવિશેષથી કર્મોપાર્જન કરીને જુદી જુદી દિશામાં સંયરે છે અને ૫૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અનેકરૂપવાળી યોનિઓમાં જન્મે છે. વિરૂપ રૂપવાળા સ્પર્શોને વેદે છે. આવું સમજીને કિયા વિશેષની નિવૃત્તિ કરવી. હવે ક્રિયાવિશેષ આટલી જ છે તે બતાવે છે– • સૂત્ર-૧૨ - લોકમાં આટલા સર્વે કર્યસમારંભો જાણવા યોગ્ય છે. - વિવેચન : સંપૂર્ણ ધમસ્તિકાય અને અધમસ્તિકાય યુક્ત આકાશ ખંડમાં આટલા જ ક્રિયા વિશેષ છે જે પૂર્વે ૨૩ ભેદે કહ્યા છે, તેનાથી અધિક કોઈ ક્રિયા નથી. એ પ્રમાણે જાણવું. સૂત્રમાં જે મળાવંત' પદ છે તેનો ભાવાર્થ એ છે કે - સ્વ માટે, પર માટે, બંને માટે આ લોક અને પરલોકના અતીત, અનામત, વર્તમાનકાળમાં કર્યું, કરાવ્યું, અનુમોધુ વડે આરંભો થાય છે. તે બધાને પૂર્વે ગ્રહણ કરેલા છે. તે જ્યાં જ્યાં લાગુ પડે ત્યાં ત્યાં સમજી લેવા.. આ પ્રમાણે સામાન્યથી જીવના અસ્તિત્વને સિદ્ધ કરી, તેને દુ:ખ દેનારી વિશિષ્ટ કિયાઓનું બંધ હેતુપણું બતાવી, તેના ઉપસંહાર દ્વાર વડે વિરતિને કહે છે • સૂગ-૧૩ : લોકમાં જેણે આ કર્મ સમારંભોને જાણ્યા છે, તે નિશ્ચયથી પરિજ્ઞાતકમાં વિવેકી મુનિ છે - તેમ હું કહું છું. - વિવેચન : સમસ્ત વસ્તુના જાણનારા ભગવંત કેવળજ્ઞાન વડે સાક્ષાત્ જાણીને આ પ્રમાણે કહે છે - જે મુમુક્ષ પૂર્વે કહેલા ક્રિયા વિશેષ અથવા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના ઉપાદાન હેતુરૂપ ક્રિયા વિશેષને સારી રીતે કર્મબંધના હેતુપણે જાણેલા છે અને જગતમાં ત્રણે કાળની અવસ્થાને માને છે તે જ મતિ છે. તે જ મુનિ જ્ઞપરિડા વડે કર્મના જાણનાર અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે સર્વ મન, વચન, કાયાના વ્યાપારરૂપ કર્મબંધના હેતુઓને લાગે છે. આ વર્ષે મોક્ષના અંગભૂત જ્ઞાન-ક્રિયાને ગ્રહણ કરે. કહ્યું છે કે, “જ્ઞાન અને ક્રિયા વડે મોઢા થાય” તેથી જ્ઞાન, ક્રિયા વિના મોક્ષ નથી. આટલો આ આત્મ પદાર્થનો અને કર્મબંધ હેતુનો વિચાર છે તે સંપૂર્ણ ઉદ્દેશા વડે સમાપ્ત કર્યો તે બતાવનાર છે. અથવા 'તિ 'શબ્દથી આ જે હું કહું છું, પૂર્વે કહેલું અને હવે પછી કહીશ તે બધું સાક્ષાત્ ભગવંત પાસેથી સાંભળીને કહ્યું છે. અધ્યયન-૧-શસ્ત્રપરિજ્ઞાના ઉદ્દેશક-૧-જીવઅસ્તિત્વનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - ૪ - Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૨/ભૂમિકા ૐ અધ્યયન-૧ ઉદ્દેશો-૨ “પૃથ્વીકાય” ર્મ ૫૫ • ભૂમિકા : પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો ઉદ્દેશો કહે છે. તે બંનેનો સંબંધ આ પ્રમાણે છે. ઉદ્દેશક-૧માં સામાન્યથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. હવે તે જીવના એકેન્દ્રિયાદિ પૃથ્વી આદિનું અસ્તિત્વ પ્રતિપાદિત કરવા કહે છે. અથવા પૂર્વે પરિજ્ઞાત કર્મત્વને મુનિપણાનું કારણ બતાવ્યું. પણ જે અપરિજ્ઞાતકર્મપણાથી મુનિ ન બને, વિરતિ ન લે, તે જીવ પૃથ્વી આદિ યોનિમાં ભમે છે. હવે આ પૃથ્વી વગેરે શું છે ? તેના વિશેષ અસ્તિત્વને જણાવવા આ બીજો ઉદ્દેશક કહે છે. આ બીજા ઉદ્દેશકના ચાર અનુયોગદ્વારોમાં કહેલા નામ નિષ્પન્ન નિક્ષેપામાં “પૃથ્વી” એ ઉદ્દેશો છે. તેના નિક્ષેપા અન્યત્ર કહ્યા હોવાથી અહીં બતાવતા નથી. પૃથ્વીના જે નિક્ષેષા આદિ સંભવે છે તે નિર્યુક્તિકાર કહે છે– [નિ.૬૮] પૃથ્વી નિક્ષેપ, પ્રરૂપણા, લક્ષણ, પરિમાણ, ઉપભોગ, શસ્ત્ર, વેદના, વધ, નિવૃત્તિ. જીવના ઉદ્દેશકમાં જીવની પ્રરૂપણા કેમ ન કરી ? એવી શંકા ન કરવી. કેમકે જીવ સામાન્યનો આધાર જીવ વિશેષ છે અને તે પૃથ્વી આદિ સ્વરૂપ છે અને જીવ સામાન્યનો ઉપભોગ આદિ અસંભવ હોવાથી પૃથ્વી આદિની ચર્ચાથી જીવની ચિંતવના કરી છે. તેમાં પૃથ્વીનો નામ આદિ નિક્ષેપ કહેવો. તેના સૂક્ષ્મ-બાદર આદિ ભેદ કહેવા. સાકાર-અનાકાર ઉપયોગ લક્ષણ અને કાયયોગ આદિ કહેવા. લોકના પ્રતરના અસંખ્યેય ભાગ માત્ર પરિમાણ છે. શયન, આસન, ચંક્રમણરૂપ ઉપયોગ છે. સ્નેહ, આમ્લ, ક્ષારાદિ શસ્ત્ર, સ્વ શરીરમાં અવ્યક્ત ચેતનારૂપ સુખદુઃખનો સ્વભાવ એ વેદના જાણવી. કર્યુ, કરાવ્યુ, અનુમોધુ વડે જીવોનું ઉપમર્દનરૂપ વેદના અને મન, વચન, કાય, ગુપ્તિથી અપ્રમત્ત સાધુ જે જીવોને દુઃખ ન દેવું તે નિવૃત્તિ. શબ્દોના આ ટૂંકા અર્થ છે, વિશેષ તો નિર્યુક્તિકાર અનુક્રમે કહે છે– [નિ.૬૯] નામ પૃથ્વી, સ્થાપના પૃથ્વી, દ્રવ્ય પૃથ્વી, ભાવ પૃથ્વી એ પ્રમાણે પૃથ્વીના ચાર નિક્ષેપા છે. નામ, સ્થાપના સુગમ હોવાથી હવે દ્રવ્ય પૃથ્વી નિક્ષેપ કહે છે— [નિ.૭૦] દ્રવ્ય પૃથ્વી આગમથી અને નો આગમથી બે ભેદે છે. આગમથી જ્ઞાતા પણ તેમાં ઉપયોગ ન હોય. નો આગમથી ત્રણ ભેદ – (૧) જ્ઞ શરીર - પૃથ્વી પદાર્થને જાણનારનું મૃત શરીર, (૨) ભવ્ય શરીર - પૃથ્વીને ભવિષ્યમાં જાણનાર તે બાળક, (૩) તદ્બતિક્તિ તેના ત્રણ ભેદ છે - એકભવિક, બદ્ધઆયુષ્ક અને અભિમુખ નામગોત્રવાળો જીવ. ભાવ પૃથ્વી જીવ - જે પૃથ્વી નામાદિ કર્મના ઉદયને વેદે છે તે. નિક્ષેપ દ્વાર પૂર્ણ થયું. હવે પ્રરૂપણા દ્વાર કહે છે– [નિ.૭૧] લોકમાં પૃથ્વીકાયના બે ભેદ છે. સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ નામકર્મના ઉદયથી સૂક્ષ્મ અને બાદર નામકર્મના ઉદયથી બાદર. વ્યવહારમાં બોર અને આમળાનું ૫૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પરસ્પર અપેક્ષાએ નાના મોટાપણું છે તે નહીં, પણ કર્મોના ઉદયથી સૂક્ષ્મ-બાદરપણું જાણવું. જેમ દાબડામાં ભરેલ ગંધના અવયવો ફેંકતા તેમાંથી સુગંધ ઉડે પણ દેખાય નહીં તેમ સૂક્ષ્મ પૃથ્વીકાય સર્વલોકવ્યાપી છે. બાદર પૃથ્વીકાયના મૂળથી બે ભેદ છે. [નિ.૭૨] સંક્ષેપમાં બાદર પૃથ્વીકાયના બે ભેદ છે - શ્લણ અને ખર. તેમાં શ્લણ બાદર પૃથ્વી કાળી, લીલી, લાલ, પીળી અને સફેદ ભેદે પાંચ પ્રકારે છે. અહીં ગુણના ભેદથી ગુણીનો ભેદ જાણવો. હવે ખરબાદર પૃથ્વીના ૩૬ ભેદ બતાવે છે. [નિ.૭૩ થી ૭૬] ગાથા-૭૩માં ચૌદ ભેદ કહ્યા છે, ગાથા-૭૪માં આઠ, ગાથા૭૫માં દશ અને ગાથા-૭૬માં ચાર ભેદ એ રીતે કુલ ૩૬ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે— પૃથ્વી, શર્કરા, વાલુકા, ઉપલ, શીલા, લુણ, ઉસ, લોઢું, તાંબુ, તરવું, સીસુ, રૂપુ, સોનું અને વજ્ર. (તથા) હરતાલ, હિંગલોક, મણશીલ, સાસક, સુરમો, પરવાળો, અભ્રકના પતરા, અભ્રકની રેતી એ બાવીશ બાદરકાયના ભેદો છે. હવે મણિના ભેદો કહે છે. ગોમેદ, રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મસ્કત, મસાર્ગલ, ભુજ મોચક અને ઇન્દ્રનીલ (તથા) ચંદ્રપ્રભ, ધૈર્ય, જલકાંત અને સૂર્યકાંત એમ ખર બાદર પૃથ્વીના ૩૬ ભેદો જાણવા. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃથ્વીના ભેદો કહ્યા. હવે વર્ણાદિ ભેદ કહે છે– [નિ.૭] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિભાગથી સંખ્યાત યોનિઓ થાય છે અને એક એક વિભાગમાં પુનઃ અનેક સહસ્ર યોનિઓ થાય છે. તેમાં– સફેદ આદિ પાંચ વર્ણ, તિક્ત આદિ પાંચ રસ, સુરભી-દુરભી બે ગંધ, મૃદુકર્કશ આદિ આઠ સ્પર્શ. આ એક-એક વર્ણાદિમાં પણ સંખ્યાત યોનિઓ છે. પણ સંખ્યાતના અનેક પ્રકારો થાય છે. તેથી તેની ભિન્ન ભિન્ન સંખ્યાને કહે છે. એક એક વર્ણાદિના અનેક હજાર ભેદો થાય છે. કેમકે આ ભેદો યોનિ અને ગુણોથી થાય છે. તે બધી મળીને સાત લાખ યોનિ પ્રમાણ છે. પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧ માં પણ કહ્યું છે કે “તેમાં જે પર્યાપ્તા છે, તે પોતાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ભેદથી હજારો ભેદો છે. લાખો યોનિઓ છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તા જીવો ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત હોય ત્યાં અસંખ્યાત અપર્યાપ્ત પૃથ્વીજીવો નિયમા હોય છે. આ પ્રમાણે ખર બાદર પૃથ્વીકાય જાણવા.'' અહીં સંવૃત્ત યોનિવાળા પૃથ્વીકાયિક કહ્યા. તે સચિત્ત, અચિત, મિશ્ર તથા શીત, ઉષ્ણ, શીતોષ્ણ ભેદે જાણવા નિર્યુક્તિકાર વિશેષથી કહે છે— [નિ.૭૮] વર્ણાદિ એક એક ભેદમાં હજારો ભેદે જુદા જુદાપણું જાણવું. જેમકે સામાન્યથી કાળો વર્ણ છે. પણ તેમાં ભમરો, કોલસો, કોયલ, કાજળ આદિમાં ઓછી-વત્તી કાળાશરૂપ ભેદ છે, કોઈ કાળુ, કોઈ વધુ કાળુ વગેરે. એ પ્રમાણે લીલા Page #36 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧//ર/ભૂમિકા વગેરે બધા વમાં જાણવું. તે પ્રમાણે સ, ગંધ અને સ્પર્શમાં પણ જાણવું. વણ આદિના પરસ્પર સંયોગથી ધૂસર, કેશરી, કબૂર આદિ બીજા વર્ષોની ઉત્પત્તિ થાય છે. એ પ્રમાણે વિચારતા વર્ણ આદિના પ્રત્યેકમાં પ્રકર્ષ, અપકર્ષથી પરસ્પર તુલના વડે અનેક પૃથ્વી ભેદો જાણવા. હવે પૃથ્વીકાયના બીજા પણ પયતિક આદિ ભેદોને કહે છે– [નિ.૯] બાદર પૃથ્વીકાયના પર્યાપ્ત, અપયર્તિા બે ભેદ છે. સૂમ પૃથ્વીકાયના પણ પર્યાપ્તા અને પિતા બે ભેદો છે. બાદરપૃવીકાયના ભેદો બતાવ્યા તે જેટલા પતાના છે તેટલા જ પિતાના છે. આ તત્યતા ભેદને આશ્રીને જાણવી. જીવોને આશ્રીને નહીં. કેમકે એક પયપ્તિાને આશ્રીને અસંખ્યાત પિયતા હોય છે. સૂમ પણ પર્યાપ્તા અને અપયક્તિા એમ બે ભેદે જાણવા. પણ તેમાં એક અપર્યાપ્તાની નિશ્રામાં અસંખ્યાત પયતા નિશયથી જાણવા. આહાર, શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, વચન અને મનનું નિર્માણ કરનાર છ પયતિ જાણવી. જન્માંતરચી આવીને ઉત્પન્ન થનાર જીવ સર્વ પ્રથમ પુદ્ગલોનું ગ્રહણ કરવાથી “કરણ" બને છે અને તે કરણથી જ આહાર લઈને ખલાસ આદિ રૂપ પરિણામ ઉત્પન્ન કરે છે. આ કરણ વિશેષને “આહાર પર્યાતિ' કહે છે. આ પ્રમાણે બીજી પાંચ પતિ જાણવી. - તેમાં એકેન્દ્રિય જીવોને આહાર, શરીર, ઇન્દ્રિય અને ઉચ્છવાસ નામની ચાર પતિઓ છે. આ ચાર પતિઓને જીવ અંતર્મુહૂર્તમાં ગ્રહણ કરે છે. જે ચારે પર્યાપ્તિને પૂર્ણ કરે છે તે જીવ પર્યાપ્તક કહેવાય છે અને જે પૂર્ણ નથી કરતા તે અપર્યાપ્તક જીવ છે. પૃથ્વીકાયનો વિગ્રહ – “પૃથ્વી જ જેની કાય છે તે.” જે રીતે સૂક્ષમ, બાદર ભેદો સિદ્ધ થાય છે, તથા પ્રસિદ્ધ ભેદો દૃષ્ટાંતથી કહે છે [નિ.૮૦] જે પ્રકારે વૃક્ષ, ગુલ્મ, લતા, વલ્લી, વલય આદિમાં જુદાજુદાપણું દેખાય છે, એ જ રીતે પૃથ્વીકાયમાં પણ વિવિધતા જાણવી. તેમાં આંબો આદિ વૃક્ષ છે, વેંગણ, શલ્લકી, કપાસ આદિ ગુચ્છ છે, નવલિકા, કોરંટક વગેરે મુભ છે, પુન્નાગ, અશોકલતા આદિ લતા છે. તુરીયા, વાલોર, કોશાતકી વગેરે વલ્લી છે. કેતકી, કેળ વગેરે વલય છે. ફરી પણ વનસ્પતિના ભેદના દેહાંતથી પૃથ્વીના ભેદો કહે છે. [નિ.૮૧ જેમ વનસ્પતિના ઔષધિ વગેરે ભેદ છે, તેમ પૃથ્વીકાયના પણ જાણવા, તેમાં શાલિ આદિ ઔષધિ, દર્ભ આદિ તૃણ, પાણિ ઉપરના મેલ રૂ૫ શેવાળ, લાકડા આદિ પરની લીલ, કુગ તે પનક જે પંચવર્ષીની હોય છે, સૂરણકંદ આદિ કંદ, ઉશીર આદિ મૂળ. આ બધાં સૂક્ષમ હોવાથી તેના એક, બે વગેરે ભેદ થતા નથી. (દેખાતા નથી) હવે જેની સંખ્યા થઈ શકે તે બતાવે છે - (જે દેખાય છે તે કહે છે.) [નિ.૮૨] એક, બે, ત્રણ ચાવતું સંખ્યાત જીવો જ્યાં એક સાથે એક એક શરીરમાં રહેતા હોવા છતાં દેખાતા નથી, પણ જ્યાં પૃથ્વીકાયના અસંખ્ય જીવ એકઠાં થાય છે, ત્યારે જે ચર્મચક્ષવાળા પ્રાણી તેને જોઈ શકે છે. પણ આ પૃથ્વીકાયમાં પણ જીવ છે, એવું કઈ રીતે જાણવું ? તેનો ઉત્તર આપે છે કે - પૃથ્વીકાયમાં રહેલ શરીરની ઉપલબ્ધિથી તે શરીરમાં રહેનાર આત્માની પ્રતીતિ થાય છે. જેમ ગાય, ઘોડા વગેરેની પ્રતીતિ થાય છે તેમ અહીં પણ જાણવું. આ વાતને હવે જણાવે છે [નિ.૮૩] અસંખ્ય પૃથ્વી, કંકર આદિ બાદરશરીરવાળા પૃથ્વીકાય જીવ શરીરના દ્વારા જ પ્રત્યક્ષ થાય છે. બાકીના સ્મશરીરવાળા પૃથ્વીકાય જીવો જગતમાં છે, પણ તે માત્ર જિનવયનથી જ ગ્રાહ્ય થાય છે, કેમકે તે ચક્ષ વડે દેખાતા નથી. અહીં નિયુક્તિમાં જે '૪' શબ્દ છે તેનો અર્થ ચક્ષનો “વિષય” કરવો. પ્રરૂપણા દ્વાર પૂરું થયું. હવે લક્ષણ દ્વાર કહે છે [નિ.૮૪] ઉપયોગ, યોગ, અધ્યવસાય, મતિ અને શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શન, આઠ કર્મોનો ઉદય, લેગ્યા, સંજ્ઞા, ઉચ્છવાસ અને કષાય પૃથ્વીકાયમાં હોય છે. તેમાં (૧) ઉપયોગ - પૃથ્વીકાયાદિ જીવોમાં ત્યાનધૈિનિદ્રાના ઉદયથી જ્ઞાન-દર્શન સ્વરૂપ અવ્યક્ત ઉપયોગ શક્તિ હોય છે. એ જ રૂપે ઉપયોગ લક્ષણ છે. (૨) યોગ - મણ કાયયોગ છે. ઔદાકિ, દારિક મિશ્ર તથા કામણરૂપ કાયયોગ છે, જે કર્મવાળા જીવને વૃદ્ધ માણસની લાકડી સમાન આલંબનરૂપ છે. (3) અધ્યવસાય - આત્માનો સૂમ પરિણામ છે. તે જ લક્ષણ છે. જે મૂર્શિત મનુષ્યના મનમાં થનારા ચિંતન સ્વરૂપ છે, પરંતુ તેને છવાસ્થ જીવો જાણી શકતા નથી. (૪) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન - પૃથ્વીકાયિક જીવોને સાકાર ઉપયોગ સ્વરૂપ હોય. (૫) અચક્ષુદર્શન - સ્પર્શ ઇન્દ્રિય વડે અચક્ષુદર્શન પામેલા જાણવા. (૬) આઠક - આઠે પ્રકારના કર્મોના ઉદયની અને બંધની ભજના હોય. (૩) લેશ્યા - અધ્યવસાય સ્વરૂપ કૃષ્ણ, નીલ, કપોત, તૈજસ લૈશ્યા તેમને હોય. (૮) સંજ્ઞા - આહારાદિ દશ સંજ્ઞા અને (૯) સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ હોય છે. - કહ્યું છે કે, હે ભગવન્! પૃવીકાયિક જીવો શ્વાસ વગેરે લે છે ? હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો અટક્યા વિના સતત શ્વાસ, નિઃશ્વાસ આદિ લે છે, (૧૦) કષાય પૃથ્વીકાયિક જીવોને સૂક્ષ્મ ક્રોધાદિ કષાયો પણ હોય છે. આ પ્રમાણે પૃથ્વીકાયિક જીવોમાં જીવલક્ષણરૂપ ઉપયોગાદિ બધાં ભાવ હોય છે અને તે જીવ લક્ષણ સમૂહયુક્ત હોવાથી મનુષ્ય માફક પૃથ્વીકાય પણ સયિત છે. પ્રશ્ન - આ તમે અસિદ્ધ વડે જ અસિદ્ધને સિદ્ધ કર્યું. કેમકે ઉપયોગ આદિ લક્ષણ પૃથ્વીકાયમાં પ્રગટ દેખાતા નથી. (ઉત્તર) સત્ય છે. પણ પૃથ્વીકાયમાં આ લક્ષણો અવ્યક્ત હોય છે જેમકે - કોઈ માણસ ઘણો જ નસો ચડે તેવું મદિર પાન કરે, તેનું ચિત્ત વ્યાકુળ થતાં પ્રગટ ભાન ન રહે પણ અવ્યક્ત ચેતના હોય જ. તેથી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/ર/ભૂમિકા ૬o તેને અયિત ન ગણાય. તે જ પ્રમાણે પૃથ્વીકાયમાં પણ અવ્યકત ચેતનાની સંભાવના માનવી જોઈએ. પ્રશ્ન • અહીં દારુ પીધેલામાં શ્વાસોશ્વાસ વગેરે અવ્યક્ત ચેતનાનું ચિહ છે, પણ પૃથ્વીકાયમાં તો તેવું ચિન્હ દેખાતું નથી. (સમાધાન)ના તેમ નથી. પૃથ્વીકાયમાં પણ મસાની માફક સમાન જતિવાળા લતાના ઉદભેદોથી ચેતનાનું ચિન્હ છે. જે પ્રકારે અવ્યક્ત ચેતનાવાળી વનસ્પતિમાં ચેતનાના ચિન્હ જોવા મળે છે, તે જ પ્રમાણે અહીં પૃથ્વીકાયમાં પણ ચેતનાના ચિન્હનો સ્વીકાર કરવો જોઈએ. વનસ્પતિમાં તો વિશિષ્ટ ઋતઓમાં પુષ્પ, ફળ ઉત્પન્ન થવાથી સ્પષ્ટ ચૈતન્ય જોવાય છે. એ રીતે અવ્યકત ઉપયોગાદિ લક્ષણના સભાવથી પૃથ્વી પણ સચિત છે. શંકા - પત્થરની પાટ વગેરે કઠણ પદગલવાળાને ચેતના ક્યાંથી હોય ? [નિ.૮૫] જેમ શરીરમાં રહેલ હાડકું કઠણ છે, પણ સચેતન છે તે રીતે કઠણી પૃથ્વીના શરીરમાં પણ જીવ છે. હવે પરિણામ દ્વારને જણાવે છે - [નિ.૮૬] પૃથ્વીકાય ચાર પ્રકારે છે - બાદર પયપ્તિ, બાદર અપયd, સૂક્ષ્મ અપયપ્તિ, સૂક્ષ્મપર્યાપ્ત. તેમાં બાદરપતિ સંવર્તિત લોકપ્રહરના અસંખ્યય ભાગના પ્રદેશ સશિ પ્રમાણ છે. બાકીની ત્રણ રાશીઓ પ્રત્યેક છે તે અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે અને નિર્દિષ્ટક્રમે તે ઉત્તરોત્તર અધિક હોય છે. બાદર પૃથ્વીકાય પર્યાપ્તા સૌથી થોડાં છે, તેના કરતાં બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, તેના કરતા સૂક્ષ્મ પિયક્તિા અસંખ્યાત ગુણા, તેનાથી સૂક્ષમ પયતા પૃથ્વીકાય (અ)સંખ્યાતગુણા છે. હવે બીજી રીતે ત્રણ મશિનું પરિમાણ કહે છે– [નિ.૮] જે પ્રકારે “પ્રસ્થથી કોઈ મનુષ્ય બધા ધાન્યને માપે, એ પ્રમાણે સદ્ભાવ પ્રજ્ઞાપના સ્વીકારીને આ લોકને ‘કુડd'રૂપ કરીને મધ્યમ અવગાહનાવાળા પૃથ્વીકાય જીવોની જો કોઈ સ્થાપના કરે તો અસંખ્યલોક પૃથ્વીકાયથી ભરાઈ જાય. હવે બીજા પ્રકારે પરિમાણને બતાવે છે| [નિ.૮૮] લોકાકાશના પ્રદેશમાં એક એક પૃથ્વીકાયનો જીવ સ્થાપીએ તો અસંખ્યાત લોક ભરાઈ જાય. હવે કાળથી પરિમાણ બતાવતા ક્ષેત્ર અને કાળનું સૂક્ષ્મ-બાદપણું [નિ.૮૯] સમયરૂપ કાળ અત્યંત સૂક્ષ્મ છે. તેનાથી ક્ષેત્ર ઘણું જ સૂક્ષ્મ છે. કેમકે એક આંગળ શ્રેણી માત્ર પણ ક્ષેત્રના પ્રદેશોને એક એક સમયે ખસેડીએ તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીઓ ચાલી જાય. તેથી કાળથી પણ ફોગ સૂક્ષમતા છે. હવે કાળથી પૃથ્વીકાયનું પરિમાણ બતાવે છે [નિ.૯૦] પૃથ્વી જીવોને પૃથ્વીકાયમાં પ્રતિસમયે પ્રવેશ અને નિર્ગમન થયા કરે છે. એક સમયમાં કેટલાનો પ્રવેશ અને વિક્રમણ થાય છે ? આ પ્રમાણે કાળથી આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે અને નાશ પામે છે. અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણો પૃથ્વીપણે પરિણામ પામેલા છે અને કાયસ્થિતિ પણ છે. મરી મરીને અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણ કાળ ત્યાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ક્ષેત્ર અને કાળચી પરિમાણ કહીને તેનો પરસ્પર અવગાહ કહે છે [નિ.૧] બાદરપૃથ્વીકાય પર્યાપ્તિો જીવ જે આકાશખંડમાં રહ્યો છે, તે જ આકાશખંડમાં બીજા બાદરપૃથ્વીકાયનું શરીર પર રહેલ છે. બાકીના પિયક્તિા જીવો પર્યાપ્તાને આશ્રીને અંતરરહિત પ્રક્રિયા વડે ઉત્પન્ન થાય છે. તે પર્યાપ્તાના અવગાઢ આકાશ પ્રદેશમાં સાથે રહે છે અને જે સૂક્ષ્મ જીવો છે, તે તો બધા લોકમાં રહેલા છે. હવે ઉપભોગ દ્વાર કહે છે [નિ.૨,૯૩] પૃથ્વીકાયનો ઉપભોગ મનુષ્ય આ પ્રમાણે કરે છે - ચાલવું, ઉભા રહેવું, નીચે બેસવું, સુવું, પુતળા બનાવવા, ઉચ્ચાર, પેશાબ, ઉપકરણ મૂકવા, લીંપવું, ઓજાર-દાગીના લેવા-વેચવા, ખેતી કરવી, વાસણ બનાવવા વગેરે, જો એમ છે તો શું કરવું ? | [નિ.૯૪] આ ચાલવા વગેરે કારણોથી પૃથ્વીજીવોની હિંસા કરે છે. શા માટે ? તે કહે છે - જે જીવો પોતાના સુખને ઇચ્છે છે અને બીજાનું દુ:ખ ભૂલે છે, કેટલાક દિવસ રમણીય ભોગની આશાથી ઇન્દ્રિયોના વિકારથી વિમૂઢ ચિતવાળા લોકો પૃથ્વી જીવોને દુઃખ આપે છે અને પૃથ્વીકાય આશ્રિત જીવોની અશાતા સ્વરૂપ દુ:ખોની ઉદીરણા કરે છે. આ રીતે ભૂમિના દાનથી શુભફળની પ્રાપ્તિ લોકમાં માન્ય હશે, પણ લોકોત્તર ધર્મચી તો તે વિરાધના જ છે. હવે શ દ્વાર કહે છે - જેના વડે કિયા થાય છે તે શસ્ત્ર. તે બે ભેદે છે. દ્રવ્યશા અને ભાવશા. દ્રવ્ય શસ્ત્રના બે ભેદ • સમાસ અને વિભાગ. તેમાં ‘સમાસ'ને કહે છે– (નિ.૫] હળ, કોષ, ઝેર, કોદાળો, આલિત્રક, મૃગશૃંગ, લાકડું, અગ્નિ, વિટા, મૂસ. આ બધા સંક્ષેપથી દ્રવ્યશસ્ત્ર છે. હવે વિભાગથી દ્રવ્યશા કહે છે. [નિ.૯૬] વિભાગ દ્રવ્યશસ્ત્રના મુખ્ય ત્રણ ભેદ છે સ્વકાય, પરકાય, ઉભયકાય. ૧. સ્વકાય શસ્ત્ર- કંઈક અંશે પૃથ્વીનું શસ્ત્ર પૃથ્વી જ બને, ૨. પકાયશસ્ત્ર- પાણી વગેરેથી પૃથ્વીકાય હણાય. 3. ઉભયકાયશસ્ત્ર - પાણીથી ભીંજાયેલ પૃથ્વી બીજી પૃથ્વીને હણે. આ બધા દ્રવ્યશસ્ત્ર છે. દુwયુક્ત મન, વચન, કાયા રૂપ અસંયમ એ ભાવશ છે. હવે વેદના દ્વારને જણાવે છે [નિ.૯] જેમ પગ વગેરે અંગ-ઉપાંગના છેદન ભેદનથી માણસને દુઃખ થાય છે, તેમ પૃથ્વીકાયને પણ તે રીતે વેદના જાણવી. જો કે પૃથ્વીકાયને પગ, માથું, ગરદન વગેરે અંગો નથી. પણ તેમને શરીરના છેદનરૂપ વેદના તો છે જ. તે બતાવે છે (નિ.૯૮] પૃથ્વીકાયનો આરંભ કરનારા કેટલાંક પુરુષો તે જીવોની વેદના કહેવાય છે. એક સમયે અસંખ્યાત લોકાકાશ પ્રદેશના પરિમાણવાળા જીવો ઉત્પન્ન થાય Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧//ર/ભૂમિકા ઉદીરે છે અને કેટલાંકના તો પ્રાણ પણ જાય છે. ભગવતી સૂત્રમાં તેનું દષ્ટાંત છે કોઈ ચાતુરંત ચક્વર્તીની સુગંધીચૂર્ણ પીસનારી બલવતી યૌવના સ્ત્રી આમળા પ્રમાણ સચિત પૃથ્વીના ગોળાને ગંધપક ઉપર પત્થર વડે એકવીસ વખત પીસે, તો પણ કેટલાંક પૃથ્વી જીવોને ફકત સંઘન થાય, કેટલાક પરિતાપ પામે અને કેટલાક મરે જ્યારે કેટલાંક જીવોને શિલાપટ્ટકનો સ્પર્શ પણ થતો નથી. - હવે વધદ્વાર કહે છે [નિ.૯] આ જગમાં કેટલાક કુમતવાળા સાધુવેશ લઈને કહે છે કે - અમે સાધુ છીએ. પણ તેઓ નિરવધ અનુષ્ઠાનમાં પ્રવર્તતા નથી. તેઓ સાધુના ગુણોમાં કઈ રીતે વર્તતા નથી તે જણાવે છે - તેઓ હંમેશા હાથ, પગ, મળદ્વાર આદિને ધોવાની ક્રિયા દ્વારા પૃથ્વી જીવોને દુ:ખ દેનારા દેખાય છે. આવી શુદ્ધિ અને દુર્ગધ દૂર કરવાનું બીજી રીતે પણ શક્ય છે. આ રીતે સાધુગુણથી રહિતને બોલવા માગથી પણ ચકિત વિના સાધુપણું મળતું નથી. આ રીતે ગાયાના પૂર્વાર્ધમાં પ્રતિજ્ઞા કહી, હવે ઉત્તરાર્ધમાં હેતુ અને સાધર્મ દૃષ્ટાંતને કહે છે - પોતાને સાધુ માનનાર કુતીર્થિકો સાધુગુણમાં પ્રવર્તતા નથી, પણ પૃથ્વીકાયની હિંસામાં પ્રવર્તે છે અને જેઓ પૃથ્વીની હિંસામાં ગૃહસ્થની જેમ પ્રવર્તે છે, તેઓ સાધના ગુણોમાં પ્રવર્તતા નથી. હવે દેટાંત ગર્ભિત નિગમન કહે છે– [નિ.૧૦૦] અમે સાધુ છીએ એમ બોલીને પૃથ્વીકાયની હિંસા કરનારા સાધુઓ ગૃહસ્થ જેવા જ છે. સમુચ્ચય અર્થ કહે છે - “પૃથ્વી સચિત” એવું જ્ઞાન ન હોવાથી તેના સમારંભમાં વર્તતા તેઓ દોષિત હોવા છતાં પોતાને નિર્દોષ માને અને પોતાના દોષને જોતા નથી. મલીન હૃદયવાળા તેઓ પોતાની ધૃષ્ટતાથી સાધુજનના નિરવધ અનુષ્ઠાનરૂપ વિરતિની નિંદા કરે છે. આવી સાધુ નિંદાથી અનંત સંસારમાં પરિભ્રમણ કરનારા થાય છે. - ઉક્ત બંને ગાથા સૂત્રના અર્થને અનુસરનારી છે, છતાં વઘદ્વારના અવસરે નિતિકારે કહી છે. તેની વ્યાખ્યા સ્વયં કરી તે યુક્ત જ છે. કેમકે હવે પછીના સૂર-૧૫માં આ વાતનો નિર્દેશ છે જ. આ ‘વધ' કરવો - કરાવવો - અનુમોદવો એ ત્રણ પ્રકાર હવે કહે છે [નિ.૧૦૧ કેટલાક પૃથ્વીકાયનો વધ સ્વયં કરે છે, કેટલાક બીજા પાસે કરાવે છે અને કેટલાક વધ કરનારને અનુમોદે છે. તેના આશ્રિત જીવોનો પણ વધ થાય છે. તે કહે છે - [નિ.૧૦૨] જે પૃથ્વીકાયને હણે છે, તે તેના આશ્રયે રહેલા અકાય, બેઇન્દ્રિય આદિ ઘણાં જીવોને હણે છે. જેમકે ઉદુંબર તથા વડના ફળને જે ખાય તે કુળમાં રહેલા બીજા જીવોને પણ ખાય છે. સકારણ કે અકારણ, સંકતાપૂર્વક કે સંકલારહિત પૃથ્વીજીવોને જે હણે છે તે દેખાતા એવા દેડકા આદિને અને ન દેખાતા એવા ‘પનક' આદિ જીવોને પણ હણે છે. આ જ વાત વધારે સ્પષ્ટ કરે છે– [નિ.૧૦૩] પૃથ્વીકાયનો સમારંભ કરતા તેને આશ્રીને રહેલા સૂક્ષ્મ, બાદરપર્યાપ્ત અને અપર્યાપ્ત એવા અનેક જીવોને તે હણે છે. અહીં ખરેખર સૂમોનો વધ થતો નથી, પણ પરિણામની અશુદ્ધિથી તેની નિવૃત્તિના અભાવે દોષ લાગે. હવે વિરતિદ્વા [નિ.૧૦૪] ઉક્ત પ્રકારે પૃથ્વીના જીવોને તથા તેના વધ, બંધને જાણીને પૃથ્વી જીવોના સમારંભથી અટકે છે - તે હવે પછીના માથામાં કહેવાતા અણગાર થાય છે • તેઓ મન, વચન, કાયા વડે પૃથ્વીના જીવોને કદી હણે નહીં, હણાવે નહીં, અનુમોદે નહીં, સમગ્ર જીવનમાં આવું વ્રત પાળનાર સાધુ કહેવાય. હવે સાધુના બીજા લક્ષણો કહે છે – [નિ.૧૦૫ મન, વચન, કાયા એ ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ઇર્યા આદિ પાંચે સમિતિથી સમિત, સમ્યક રીતે ઉઠવું, સુવું, ચાલવું આદિ ક્રિયામાં સર્વત્ર પ્રયત્ન કરનારા, જેઓ સમ્યક્ દર્શન આદિ અનુષ્ઠાનથી યુક્ત છે ઇત્યાદિ ગુણવાળા સાધુ હોય છે. પણ પૂર્વે કહેલા પૃથ્વીકાય-વિરાધક શાક્યાદિ મતના સાધુ અહીં ન લેવા. નામનિષજ્ઞ નિક્ષેપ પુરો થયો. હવે સૂત્ર અનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારાય છે. આ સૂત્ર આ પ્રમાણે છે • સૂઝ-૧૪ - વિષયકષાયથી “પીડિત, જ્ઞાનાદિ ભાવોથી ‘હીનમુશ્કેલીથી “બોધ’ પ્રાપ્ત કરનાર અજ્ઞાની જીવ આ લોકમાં ઘણાં જ વ્યથિત છે. કામ, ભોગાદિ માટે આતુર થયેલા તેઓ સ્થાને સ્થાને પ્રણવીકાયિક જીવોને પરિતાપ-કષ્ટ આપે છે. • વિવેચન : પૂર્વનો સંબંધ કહે છે. સૂર-૧૩માં પરિજ્ઞાતકર્મા મુનિ હોય છે, તેમ કહ્યું. જે અપરિજ્ઞાતકમ હોય છે, તે ભાવ-પીડિત હોય છે. આ વાત સૂત્ર-૧ સાથે સંબંધિત છે. સુધર્માસ્વામી કહે છે - હે જંબૂ ! મેં સાંભળ્યું. શું સાંભળ્યું ? પૂર્વ ઉદ્દેશામાં કહ્યું છે અને આ પણ સાંભળ્યું છે કે, “આd” ઇત્યાદિ. તે જીવોને કઈ રીતે સંજ્ઞા નથી હોતી તે બતાવે છે. કેમકે તે જીવો પીડાયેલા છે. આ ‘આઈ' ના નામાદિ ચાર નિપા છે. નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યાdના જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિક્તિ ત્રણ ભેદો છે. તેમાં ગાડા આદિ ચકોના ઉદ્ધીમૂળમાં જે લોઢાનો પાટો ચડાવે છે, તે દ્રવ્ય આd. ભાવ-આર્ત બે પ્રકારે છે. આગમથી, નો આગમચી. તેમાં આગમથી આdપદની અનિ જાણનારો અને ઉપયોગવંત. નોઆગમથી દયિકભાવમાં વનિારો, રાગદ્વેષયુક્ત અંતર આત્મા વાળો, પ્રિયના વિયોગાદિ દુ:ખમાં ડૂબેલો ભાવાર્તા કહેવાય. અથવા વિષવિપાક તુચ શબ્દાદિ વિષયમાં આકાંક્ષા હોવાથી હિત-અહિતના વિચારમાં શૂન્ય મનવાળો હોવાથી ભાવાઈ છે. તે કર્મોનો સંચય કરે છે. કહ્યું છે કે હે ભગવન્ ! શ્રોબેન્દ્રિયવશવર્તી જીવ શું બાંધે ? શું એકઠું કરે ? શું ઉપચય કરે ? હે ગૌતમઆઠ કર્મની પ્રકૃતિઓ શિથિલ બંધવાળી હોય તેને ગાઢ બંધવાળી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૨/૧૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જાણવું અથવા લોક થતુ જીવસમૂહનો સંબંધ પ્રત્યેક સાથે જોડવો તે આ રીતે કોઈ જીવ વિષય કષાયથી પીડિત છે, કોઈ જીવ વૃદ્ધત્વથી પીડિત છે, કોઈ જીવ દુ:ખે કરીને બોધ પામે છે, કોઈ જીવ વિશિષ્ટ જ્ઞાનથી હિત છે. આ બધામાં દુ:ખી જીવો પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા તથા સુખ મેળવવા આ પૃથ્વીકાયના જીવોને અનેક પ્રકારના ઉપાયો વડે પરિતાપ ઉપજાવે છે - પીડા કરે છે. “પૃથ્વી જીવ સ્વરૂપ છે, તે માની શકાય, પણ તે અસંખ્યજીવોના પિંડ સ્વરૂપ છે એ માનવું શક્ય નથી. આ શંકાનો ઉત્તર સૂત્રકાર સ્વયં આપે છે • સૂઝ-૧૫ : - પૃવીકાયિક જીવો પૃથક પૃથક્ શરીરમાં રહે છે આથતિ તે પ્રત્યેક શરીરી છે. - તેથી જ સંયમી જો પૃથવીકાય જીવોની હિંસા કરવામાં લજજ અનુભવે છે. (અર્થાત પ્રાણીઓને પીડા આપ્યા વિના જીવન નિર્વાહ કરે છે, તેને હે શિષ્ય તું છે. કરે છે. તે અનાદિકાળથી ભમતો અને અનંતકાળના લાંબા પગવાળા ચતુતિ સંસારવનમાં ભ્રમણ કરશે. આ પ્રમાણે સ્પર્શન આદિ ચારે ઇન્દ્રિયોમાં પણ સમજવું. આ જ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભ, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય આદિથી ભાવ-આd સંસારી જીવો પણ ચાર ગતિમાં ભ્રમણ કરશે. કહ્યું છે કે “રાણ, દ્વેષ, કપાય, પાંચ ઇન્દ્રિયો, બે પ્રકારના મોહનીયથી સંસારી જીવ આર્ત છે.” અથવા જ્ઞાનાવરણીય આદિ શુભાશુભ જે આઠ પ્રકારના કર્મથી પીડાયેલ કોણ છે ? તે કહે છે . અવલોકે તે લોક”. એક બે ત્રણ ચાર પાંચ ઇન્દ્રિયવાળો જીવ સમૂહ તે લોક જાણવો. આ લોક શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યાય એ આઠ નિક્ષેપા કહીને અપશસ્ત ભાવ-ઉદયવાળા જીવોનો અધિકાર અહીં જાણવો. જેટલા પણ જીવ પીડિત છે, તે સર્વે ક્ષીણ અને અસાર છે. કેમકે આ બધાં જીવ પથમિક આદિ પ્રશસ્ત ભાવરહિત છે અથવા મોક્ષના સાધનરૂપ રત્નત્રયી રહિત છે. ‘પરિધુન’ અર્થાત્ ક્ષીણતાના બે પ્રકાર છે. દ્રવ્ય પરિધુન, ભાવ પરિધુન, તેમાં દ્રવ્ય પરિધુનના બે ભેદ – (૧) સચિત્ત દ્રવ્યપરિધુન - જીર્ણશરીરી વૃદ્ધ કે જીર્ણ વૃા. (૨) અચિત પરિધુન - જીર્ણ વસ્ત્રાદિ. ભાવપરિધુન તે ઔદયિકભાવના ઉદયથી પ્રશસ્ત જ્ઞાનાદિ ભાવથી હીન. આ હીનતા અનંત ગુણોની પરિહાણીથી થાય છે. પાંચ, ચાર, ત્રણ, બે, એક ઇન્દ્રિયવાળા જીવો ક્રમચી જ્ઞાનહીન છે. તેમાં સૌથી ઓછા જ્ઞાનવાળા સૂક્ષમનિગોદના પિતા જીવો જે પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા હોય તે જાણવા. કહ્યું છે કે, “સૌથી ઓછા જ્ઞાનવાળા જીવનો ઉપયોગ ભગવંત મહાવીરે સૂમ પિયતા નિગોદ જીવનો કહ્યો છે, તેમ જાણવું.” ત્યારપછી ક્રમશઃ અધિક અધિક જ્ઞાનની વૃદ્ધિ, લબ્ધિ નિમિત્તક કરણ સ્વરૂપ શરીર, ઇન્દ્રિયો, વાણી અને મનોયોગવાળા જીવોને હોય છે હવે પ્રશસ્તજ્ઞાનધુન જીવ વિષય-કષાયોથી પીડિત થઈને કેવો થાય તે બતાવે છે - મેતાર્ય મુનિની માફક તે જીવ ઘણી મુશ્કેલીએ ધર્માચરણનો સ્વીકાર કરે છે, કેમકે તે “દુ:સંબોધ” હોય છે અથવા બ્રહ્મદdયકીની માફક તેને બોધ આપવો મુશ્કેલ હોય છે કેમકે આવા જીવો વિશિષ્ટ જ્ઞાન-બોધથી હીન હોય છે. આવા જીવો શું કરે છે ? તે જણાવે છે - આ પૃથ્વીકાય જીવને અતિશય વ્યથા આપે છે. તેના પ્રયોજન માટે ખોદવા વગેરેથી કષ્ટ પહોંચાડે છે, તે માટે વિવિધ શસ્ત્રો વડે જીવોને ભય પમાડી ખેતી, ખાણખોદવી, ઘર બનાવવું આદિ કાર્યો માટે તે જીવોને પીડા કરે છે. હે શિષ્ય ! જુઓ, આ જગતમાં વિષય અને કષાયોથી વ્યાકુળ જીવ પૃથ્વીકાયને અનેક પ્રકારે દુઃખ આપે છે. અહીં વ્રતિકારે ‘વ્યથિત’ શબ્દના બે અર્થ લીધા-પીડા કરવી, ભય પમાડવો. ‘આતુર' શબ્દથી એમ સૂચવે છે કે - વિષય, કષાયથી પીડાયેલા જીવો પૃથ્વીકાય જીવોને વારંવાર પીડે છે. બહુવચન નિર્દેશથી આરંભ કરનારા ઘણા છે તેમ - કેટલાક ભિક્ષુઓ કહે છે “અમે સાધુ છીએ.” આવું કહેનારા અનેક પ્રકારના શોથી પ્રણવીકાય સંબંધી હિંસા કરે છે. તેમજ પૃdી આશ્રિત અન્ય અનેક જીવોની હિંસા કરે છે. - વિવેચન : જીવો જુદા જુદા ભાવે અંગુલના અસંખ્યય ભાગ સ્વદેહની અવગાહના વડે પૃથ્વીકાયને આશ્રીને રહ્યા છે. શાસ્ત્રકાર કહે છે કે પૃથ્વી એક જ દેવતારૂપ નથી, પણ પૃથ્વીકાય એક શરીરમાં એક જીવ હોવાથી તે “પ્રત્યેક' કહેવાય છે. અનેક જીવોના શરીર એકઠા થઈને જ તે દેખાય છે. સચેતન એવી આ પૃથ્વી અનેક પૃથ્વી જીવોનો પિંડ છે. આ પ્રમાણે જાણીને તેના આરંભથી નિવૃત્ત થનારને બતાવવા કહે છે લજા બે પ્રકારે છે : લૌકિક અને લોકોતર. વહુને સસરાની લn, સુભટને સંગ્રામની લજ્જા એ લૌકિક લજા છે. લોકોતર લજ્જા એ સતર પ્રકારનો સંયમ છે. કહ્યું છે કે લા, દયા, સંયમ, બ્રહ્મચર્ય આદિ એકાર્થક શબ્દો છે. લજ્જા એટલે સંયમ અનુષ્ઠાન રત અથવા પૃથ્વીકાયના સમારંભરૂપ અસંયમ અનુષ્ઠાનથી લજ્જા પામતા. (એવા) પ્રત્યક્ષજ્ઞાની અને પરોક્ષજ્ઞાની. તેમને લજ્જા પામતા તું જો - આમ કહીને શિષ્યને કુશલ અનુષ્ઠાન પ્રવૃત્તિ વિષય બતાવ્યો છે. કુતીર્થિઓ બોલે છે જુદું અને કરે છે જુદુ - બતાવાતા કહે છે કુતીર્થંકો કહે છે - અમે ગૃહરહિત હોવાથી ‘અણગાર' એટલે સાધુ છીએ. આવા શાક્યમત આદિના સાધુઓ જાણવા. તે કહે છે - અમે જ જીવરક્ષામાં તત્પર છીએ. અમે કપાયરૂપ અંધકારને દૂર કર્યો છે. ઇત્યાદિ પ્રતિજ્ઞા માત્ર બોલે છે. પણ વ્યર્થ જ બોલે છે. જેમ કોઈ ચોસઠ પ્રકારની માટીથી સ્નાન કરનાર વિવાદી કહે કે અમે અત્યંત પવિત્ર છીએ. પણ તેઓ ગાયના મૃત કલેવરને અપવિત્ર કહી ત્યાગ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૨/૧૫ ૬૫ કર્યા પછી નોકર દ્વારા તે પશુના ચામડા, હાડકા, માંસ, સ્નાયુ આદિનો પોતાના ઉપયોગ માટે સંગ્રહ કરાવે છે. આ પ્રમાણે પવિત્રતાનું અભિમાન કરવા છતાં શું ત્યાગ્યું ? આ પ્રમાણે શાક્ય આદિ મતવાળા સાધુઓ અણગારવાદનું વહન કરે છે, પણ અનગારના ગુણોમાં લેશમાત્ર વર્તતા નથી. ગૃહસ્થચર્યાનો જરાપણ ત્યાગ કરતા નથી. પણ વિભિન્ન પ્રકારના હળ, કોદાળી, કોશ, ત્રિકમ આદિ શસ્ત્રોથી પૃથ્વીકાય જીવોનો વધ કરે છે. આ પ્રમાણે વિવિધ શસ્ત્રો દ્વારા પૃથ્વીકાયના આરંભ-સમારંભ સ્વરૂપ વધ કરનારા લોકો પૃથ્વીકાયના આશ્રિત જલ, વનસ્પતિ આદિ જીવોની પણ હિંસા કરે છે. આ પ્રમાણે પૃથ્વીકાય જીવોના શત્રુ એવા શાક્ય આદિઓનું અસાધુપણું બતાવીને હવે વિષયસુખોની અભિલાષાથી મન, વચન, કાયાથી કરણ, કરાવણ, અનુમોદન સ્વરૂપ હિંસાનું સ્વરૂપ કહે છે • સૂત્ર-૧૬ : પૃથ્વીકાયના આરંભ વિષયમાં ભગવંતે પરિતા બતાવી છે કે જીવિતનો વંદન-માનન અને પૂજનને માટે, જન્મ-મરણથી છૂટવા માટે, દુઃખોનો નાશ કરવાને માટે તેઓ સ્વયં જ પૃથ્વીશસ્ત્રોનો સમારંભ કરે છે, બીજા પારો પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરાવે છે, પૃથ્વીશસ્ત્રનો આરંભ કરનારની અનુમોદના કરે છે. - • વિવેચન : પૃથ્વીકાયના સમારંભ-હિંસાના વિષયમાં શ્રી વર્ધમાનસ્વામી આ પરિજ્ઞા કહે છે. હવે પછી કહેવાતા કારણો વડે સુખના ઇચ્છુકો કરવા, કરાવવા, અનુમોદવા વડે પૃથ્વીકાયનો સમારંભ કરે છે, તે કારણો આ પ્રમાણે છે – નાશવંત એવા આ જીવનના વંદન, સન્માન અને પૂજનને માટે, જન્મ-મરણથી છુટવાને માટે તથા દુઃખોને દૂર કરવા માટે પોતે સુખનો અભિલાષી અને દુઃખનો દ્વેષી બની પોતે પોતાના વડે જ પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરે છે. બીજા પાસે પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરાવે છે, પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરનાર અન્યને અનુમોદે છે. વર્તમાનકાળ માફક ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ મન, વચન, કાયાની ક્રિયા વડે યોજવું. આવી હિંસક જેની મતિ છે, તેનું શું થાય છે, તે બતાવે છે– • સૂત્ર-૧૭ ન પૃથ્વીકાયનો સમારંભ - હિંસા તે હિંસક જીવોને અહિતને માટે થાય છે, અબોધિને માટે થાય છે. જે સાધુ આ વાતને સારી રીતે સમજે છે, તે સંયમ સાધનામાં તત્પર થઈ જાય છે. ભગવંત અને શ્રમણના મુખેથી ધર્મશ્રવણ કરીને કેટલાક મનુષ્યો એવું જાણે છે કે - આ પૃથ્વીકાયની હિંસા ગ્રંથિ છે, આ મોહ છે, આ મૃત્યુ છે અને આ જ નરક છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈને અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા પૃથ્વીકર્મ સમારંભથી પૃથ્વીકાયના 1/5 ૬૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જીવોની તેમજ પૃથ્વીને આશ્રિત અન્ય અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે. હવે જે હું કહું છું તે સાંભળો - જેમ કોઈક જન્મથી અંધ આદિ મનુષ્યને કોઈ ભેટે, કોઈ છેદે, પગને કોઈ ભેટે, કોઈ છેકે, ઘૂંટણને કોઈ ભેટે, કોઈ છેતે, જાંઘને કોઈ ભેટે, કોઈ છેદે, જાનુને કોઈ ભેઠે, કોઈ છેદે, સાથળને કોઈ ભેટે, કોઈ છે?, કમરને કોઈ ભેટે, કોઈ છેકે, નાભિને કોઈ ભેટે, કોઈ છેદે, ઉંદરને કોઈ ભેટે, કોઈ છેદે, પડખાને કોઈ ભેટે, કોઈ છેદે; આ જ પ્રમાણે પીઠ, છાતી, હૃદય, સ્તન, ખભા, ભુજા, હાથ, આંગળી, નખ, ગર્દન, દાઢી, હોઠ, દાંત, જીભ, તાળવું, ગાલ, ગંડસ્થળ, કાન, નાક, આંખ, ભૃકુટી, લલાટ અને મસ્તકને કોઈ મનુષ્ય ભેટે, કોઈ છે, કોઈ મૂર્છિત કરે યાવત્ પાણનો નાશ કરી દે. ત્યારે તેને જેવી વેદના થાય છે— - તેવી જ રીતે પૃથ્વીકાયના જીવ પણ અવ્યક્તરૂપથી વેદનાનો અનુભવ કરે છે પણ તેને પ્રગટ કરી શકતા નથી. આ પ્રકારે પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરનાર અજ્ઞાની જીવે આ આરંભ સારીરીતે જાણેલ, સમજેલ નથી. (તેનો પરિાતા હોય છે.) • વિવેચન : પૃથ્વીકાયના સમારંભ રૂપ હિંસા કરવા, કરાવવા, અનુમોદવાથી તેને ભવિષ્યકાળમાં અહિંતને માટે થશે તેમજ અબોધિ માટે થશે (બોધિલાભ થશે નહીં). કેમકે પ્રાણિગણના ઉપમર્દનમાં પ્રવર્તેલાને થોડો પણ હિતદાયી લાભ ન થાય. જે કોઈ તીર્થંકર ભગવંતો પાસે કે તેમના શિષ્ય સાધુઓ પાસે પૃથ્વીકાયના સમારંભને પાપરૂપ જાણીને આ પ્રમાણે સમજે છે - માને છે કે, “આ પૃથ્વીકાય સચેતન-સજીવ છે.” તે પરમાર્થને જાણનારો સાધુ પૃથ્વીકાયનો વધ અહિતકારી છે તે સારી રીતે જાણે. જાણીને સમ્યગ્ દર્શન આદિ ગ્રહણ કરીને વિચરે. (માતાનીય શબ્દનો અર્થ વૃત્તિકાર સમ્યગ્ દર્શનાદિ કરે છે જ્યારે યૂર્ણિકાર તેનો અર્થ “સંયમ અને વિનય કરે છે. જુઓ બાપા, પૂજ-પૃ. ૨૨:) - કેવા પ્રયત્નથી તે માને ? તે બતાવે છે - સાક્ષાત્ ભગવંત કે સાધુ પાસેથી સાંભળીને - અવધારીને માને છે. મનુષ્યજન્મમાં તત્ત્વનો પ્રતિબોધ પામેલા સાધુઓએ આ જાણ્યું છે કે, આ પૃથ્વીકાયનો શસ્ત્ર સમારંભ નિશ્ચે આઠ પ્રકારના કર્મના બંધ સ્વરૂપ છે. અહીં કાર્યમાં કારણનો ઉપચાર કર્યો છે તે આ રીતે - જેમ ગંદુ પાણી પગને રોગી બનાવતું હોવાથી પગ રોગ તરીકે જાણીતું છે, એ ન્યાય મુજબ પૃથ્વીકાયનો સમારંભ મોહનો હેતુ હોવાથી મોહનીય કર્મના બંધરૂપ છે આ મોહનીય કર્મ દર્શન, ચારિત્ર ભેદથી અટ્ઠાવીશ પ્રકારની કર્મ પ્રકૃતિ રૂપ છે. સૂત્રમાં ગંયે શબ્દ છે. ગ્રંથનો અર્થ વૃત્તિકારે આઠ પ્રકારનો કર્મબંધ કર્યો છે. મૂર્તિકારે પણ આ અર્થ કર્યો છે. બૃહત્કલ્પના ઉદ્દેશક-૧ની ભાષ્ય ગાથા-૧૦ થી ૧૪માં ગ્રંથના દ્રવ્ય અને ભાવથી કુલ ૨૪ ભેદો કહે છે, 'પ' એ જૈન પારિભાષિક શબ્દ છે.) Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૨/૩ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ • સૂત્ર-૧૮ : આ જ પ્રમાણે પૃથ્વીકાયનો સમારંભ મરણના હેતુરૂપ છે જે આયુષ્યકર્મના ક્ષયસ્વરૂપ છે. તે સીમંતક આદિ નરકભૂમિમાં ઉત્પન્ન થવાનું કારણ હોવાથી નરકરૂપ છે, નરકનું કારણ કહ્યું હોવાથી તે અસાતા વેદનીય કર્મનો પણ નિર્દેશ કરે છે. શંકા - એક જીવનો વધ કરવાથી આઠ કર્મોનો બંધ કઈ રીતે થાય ? સમાધાન, મરાતા જીવના જ્ઞાનના અવરોધથી જ્ઞાનવરણીય કર્મ બંધાય, આ રીતે આઠે કર્મોમાં આ વાત સમજી લેવી. તેથી આઠ કર્મો બંધાય. આ સિવાય તે (જૈન) સાધુઓ એ પણ જાણે છે કે, આહાર, આભુષણ તથા ઉપકરણ માટે; વંદન, સન્માન તથા પૂજનને માટે; દુઃખના વિનાશને માટે પ્રાણિગણ ઘેલો બનેલો છે. આ પ્રમાણે અતિ પાપના સમુહના વિપાકરૂપ ફળ એવા પૃથ્વીકાયના સમારંભમાં અજ્ઞાનને વશ થઈ મૂર્ણિત થયેલો આવા કાર્યો કરે છે - જેમકે - પૃથ્વીકાય જીવોને વિરૂપ શો વડે સમારંભ કરતો પૃથ્વી જીવોને હણે છે. પૃથ્વી શસ્ત્ર વડે પૃથ્વીનું નિકંદન કાઢે છે અથવા હળ, કોદાળા વગેરેથી અનેક પ્રકારે સમારંભ કરે છે. પૃથ્વીને હણતા તેને આશ્રીને રહેલા બેઇન્દ્રિયાદિ જીવોને હણે છે. (અહીં વાદી શંકા કરે છે) આ તો હદ થઈ ગઈ જે જીવ ન જુએ, ન સાંભળે, ન સુંધે, ન ચાલે તે કઈ રીતે વેદના અનુભવે ? સમાધાન :- વાદીને દેટાંતથી સમજાવે છે - જેમ કોઈ જન્મથી અંધ, બહેરો, મુંગો, કુષ્ઠી, પંગુ, હાથ-પગ વગેરે અવયવથી શિથીલ (વિપાક સૂત્રમાં કહેલ) મૃગાપુત્રની જેમ પૂર્વકૃત અશુભ કર્મ ઉદયમાં આવતા હિત-અહિત, પ્રાપ્તિ-ત્યાગથી વિમુખ સર્વ પ્રકારે દુ:ખી જોતાં આપણને તેના ઉપર અતિ કરૂણા આવે, તે જ પ્રમાણે અંધ આદિ ક્ષતિગુણ યુક્ત દુ:ખીને કોઈ ભાલાની અણી વડે ભેદે કે છેદે ત્યારે તે ઘણી પીડા ભોગવે છે. તે જોતો નથી, સાંભળતો નથી, મુંગો હોવાથી રોઈ શકતો પણ નથી તો શું તેને વેદના થતી નથી તેમ માનીશું ? અથવા તેનામાં જીવનો અભાવ માનીશું ? આ જ પ્રમાણે પૃથ્વી જીવો અવ્યક્ત ચેતનાવાળા જન્માંધ, બહેરા, મુંગા, પંગુ વગેરે ગુણવાળા પુરુષ માફક જાણવા. - અથવા જેમ પંચેન્દ્રિય જીવો જે સ્પષ્ટ ચેતનાવાળા છે, તેમના કોઈપણ પણને ભેદે-છેદે, એ પ્રમાણે ઘૂંટણ, જંઘા આદિ (સત્રાર્થમાં બતાવ્યા મુજબ) મસ્તક વગેરે અવયવને છેદન, ભેદન આદિ થતાં વેદના ઉત્પન્ન થતી દેખાય છે, તે જ પ્રમાણે અતિશય મોહ અને અજ્ઞાનયુક્ત ત્યાનર્ધિનિદ્રાના ઉદયથી અવ્યક્ત ચેતનાવાળા પ્રાણીઓને અવ્યક્ત વેદના થાય છે એમ જાણવું. અહીં બીજું દષ્ટાંત કહે છે - જેમ કોઈ મનુષ્ય બીજાને બેભાન કર્યા પછી તેને માટે અને જીવરહિત કરે તો તેની વેદના પ્રગટ દેખાતી નથી પણ તેને અપ્રગટ વેદના છે જ, એવું આપણે જાણીએ છીએ, એ પ્રમાણે પૃથ્વીકાય જીવોને પણ વેદનાપીડા થાય છે તેમ જાણવું. પૃથ્વીકાયમાં જીવવ સિદ્ધ કરીને તથા વિવિધ શસ્ત્રોથી તેને થતી વેદના બતાવીને તે પૃથ્વીકાયના વધથી થતા કર્મબંધને સૂત્રકારશ્રી જણાવે છે– જે પૃથ્વીકાય જીવો પર શાનો સમારંભ કરતા નથી, તે (જ) આ આરંભોનો પરિજ્ઞાતા છે. આ (પૃથવીકાયનો સમારંભ) જાણીને બુદ્ધિમાન મનુષ્ય (સાધુ) સ્વયં પૃથવીકાય શત્રનો સમારંભ રે નહીં, બીજી દ્વારા પૃવીકાયશસ્ત્રનો સમારંભ કરાવે નહીં અને પૃથ્વીકાય શરૂાનો સમારંભ કરનારની અનુમોદના કરે નહીં. જેણે આ પૃedીકર્મ સમારંભ જાણી લીધો છે, તે જ “પરિજ્ઞાતકમ’ મુનિ છે, એમ હું કહું છું. • વિવેચન : અહીં પૃથ્વીકાયમાં બે શો છે – (૧) દ્રવ્યશસ્ત્ર, (૨) ભાવશા. તેમાં દ્રવ્યશસ્ત્રના ત્રણ ભેદ છે - આવકાય, પકાય, ઉભયકાય. ભાવશા તે મન, વચન, કાયાના ખરાબ પ્રયોગ કે પ્રવૃત્તિરૂપ સંયમ છે. આ બંને પ્રકારના શસ્ત્રોથી ખોદવું, ખેતી કસ્વી વગેરે સમારંભના કામો બંધ હેતુપણે ન જાણનાર ‘અપરિજ્ઞાતા' છે અને જેમણે જાણ્યા છે, તે પરિજ્ઞાતા’ છે. આ વાતને જણાવવા માટે કહે છે કે અહીં પૃથ્વીકાયમાં બંને પ્રકારનું શસ્ત્ર ન ચલાવનાર પૂર્વોક્ત સમારંભને પાપમ્પ જાણીને, તેનો જે ત્યાગ કરે તે સાધુને ‘પરિજ્ઞાત' જાણવા. આ વચનથી વિરતિ અધિકાર કહ્યો. તે વિરતિને સ્પષ્ટ કરવા સૂત્રકારે કહ્યું છે કે, પૃથ્વીકાયના સમારંભમાં કર્મબંધને જાણીને મેધાવી (મુનિ) દ્રવ્ય-ભાવ ભેટવાળા આ પૃથ્વીશા થકી સમારંભ પોતે કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, કરનારને અનુમોદે નહીં. આ પ્રમાણે મન, વચન, કાયા વડે ભૂતકાળ, (વર્તમાનકાળ) અને ભવિષ્યકાળ ત્રણેના પચ્ચક્ખાણ કરે. આ પ્રમાણે (પૃથ્વીકાયના જીવોના વધવી) નિવૃત્ત થનાર જ મુનિ છે. એમ જાણવું. પણ (નિવૃત ન થનાર એવા) બીજા કોઈ મુનિ નથી. એ પ્રમાણે વિષયનો ઉપસંહાર કરતા કહે છે . જેઓએ પૃથ્વી જીવની વેદનાનું સ્વરૂપ જાણ્યું છે તથા પૃથ્વી ખોદવી, ખેતી કરવી આદિ પૃથ્વી વિષય સમારંભથી કર્મબંધ જામ્યો છે. તે રીતે જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેને ત્યાગે તે જ મુનિ છે. આમ બંને પરિજ્ઞા વડે જાણે અને ત્યાગે તે સાવધ અનુષ્ઠાન કે કર્મબંધને જાણવાથી ‘પરિજ્ઞાતકમ' છે, શાક્યાદિમુનિ પરિજ્ઞાતા નથી. ‘તિવમ' પદનો અર્થ પૂર્વવત્ જાણવો. અધ્યયન-૧ શાપરિજ્ઞાનો ઉદ્દેશક-૨ પૃથ્વીકાયનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - Page #42 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૧/૩/ભૂમિકા ક અધ્યયન-૧ ઉદ્દેશો-1 “અપકાય” ૬ • ભૂમિકા : પૃથવીકાયનો ઉદ્દેશક પૂરો થયો. હવે “આકાય”નો ઉદ્દેશક કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે. ગત ઉદ્દેશામાં પૃથ્વીકાયના જીવ સિદ્ધ કર્યા. તેના વધુમાં કર્મબંઘ બતાવ્યો. તેથી પૃથ્વીકાયવઘણી વિત થવા કહ્યું. તે જ રીતે હવે કમથી આવેલ અકાયનું જીવવ, તેના વધમાં કર્મબંધ, તેની વિરતિ બતાવે છે. આ બંનેનો સંબંધ છે. બીન ઉદ્દેશાના ચાર અનુયોગદ્વાર કહેવા. તેમાં નામનિષજ્ઞ નિપામાં અકાયનો ઉદ્દેશો છે. પૃથ્વીકાયમાં જીવનું સ્વરૂપ બતાવવા નિક્ષેપાદિ નવ દ્વારો કહેલા, તે અહીં સમાનપણે હોવાથી, જે વિશેષ છે તે જ વાતને નિયુક્તિકાર કહે છે. [નિ.૧૦૬] પૃથ્વીકાયમાં કહેલા નવ દ્વારા જ કાયમાં છે. વિશેષ એ કે વિઘાન, પરિમાણ, ઉપભોગ, શસ્ત્ર અને લક્ષણમાં થોડો ભેદ છે. એ સિવાય કોઈ તફાવત નથી. હવે વિધાન એટલે પ્રરૂપણા. તે સંબંધી જુદાપણું બતાવે છે. [નિ.૧૦] અકાયના જીવો લોકમાં સૂક્ષમ અને બાદર બે ભેદે છે. તેમાં સૂમ સવલોકમાં છે, પણ બાદરના પાંચ ભેદ છે, તેની પ્રરૂપણા કરે છે [નિ.૧૦૮] શુદ્ધ જળ, ઓસ, હિમ, મહિકા અને હરતનું પાંચ ભેદ આ પ્રમાણે છે (૧) શુદ્ધ જળ • તળાવ, નદી, સમુદ્ર, કુંડ, ખાબોચીયા આદિનું જળ. (૨) ઓસ - રાત્રિના જે ઠાર કે ઝાકળ પડે છે. (૩) હીમ - શિયાળામાં શીતપુદ્ગલના સંપર્કથી જળ જે કઠિનતા પ્રાપ્ત કરે તે. (૪) મહીકા • ગર્ભમાસ આદિમાં સાંજ-સવાર જે ધુમ્મસ થાય છે. (૫) હરતનુ - વર્ષ અને સરકાળમાં લીલી વનસ્પતિ ઉપર પાણીના બિંદુ પડે છે, તે જમીનની સ્નિગ્ધતાથી ઉત્પન્ન થાય છે, તેને હરતનુ કહે છે. શંકા • પન્નવણાગમાં બાદર અકાયના ઘણાં ભેદો કહ્યા છે. જેમકે કરા, શીતળ, ઉણજળ, ક્ષાર, બ, ક, અમ્લ, લવણ, વરૂણ, કાલોદ, ઉકર, ક્ષીર, ધૃત, ઇક્ષુ આદિ રસ. તો આ બધા ભેદનો સંગ્રહ કઈ રીતે કર્યો છે ? સમાધાન કરા કઠણ હોવાથી હિમમાં તેનો સમાવેશ થાય છે. બાકીનામાં સ્પર્શ, સ, સ્થાન, વર્ણ માગવી ભિજ્ઞપણું છે, પણ તે શુદ્ધોદક રૂપ જ છે. શંકા• જો એમજ છે, તો પન્નવણા સુખમાં બીજા ભેદોનો પાઠ કેમ આપ્યો ? સમાધાન • સ્ત્રી, બાળ, મંદબુદ્ધિનાને સહેલાઈથી સમજાય તે માટે ભેદ પાડેલ છે. શંકા • અહીં આચારાંગમાં તે હેતુથી કેમ પાઠ ન આપ્યા ? સમાધાન • પ્રજ્ઞાપના એ ઉપાંગ ણ છે. ત્યાં શ્રી આદિના અનુગ્રહ માટે બધા ભેદોનું કથનયુકત છે. નિયુક્તિ સૂત્રના અર્થ સાથે જોડાયેલી છે, માટે તેમાં દોષ નથી. ઉક્ત બાદર અપકાય સોપથી બે ભેદે છે. પર્યાપ્તા અને પિયક્તિા. તેમાં અપાતા તે વણદિને ન પામેલા અને પર્યાપ્તા તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના આદેશો વડે લાખો ભેટવાળા છે. આ બધાની સંવૃત યોનિ જાણવી. તે યોનિ સયિત, અયિત, મિશ્ર તથા શીત, ઉષ્ણ, મિશ્ર એમ ત્રણ-ત્રણ ભેદે છે. અકાયની એ રીતે સાત લાખ યોતિઓ થાય છે. એમ પ્રરૂપણા દ્વાર કહ્યું, ધે પરિમાણ દ્વાર કહે છે [નિ.૧૦૬] પર્યાપ્ત બાદર અકાય સંવર્તિત લોકાકાશના પ્રતરના અસંખ્યય ભાગ પ્રદેશના રાશિ પ્રમાણ છે. બાકીના ત્રણ પૃથક અસંખ્યાત લોકાકાશ પ્રદેશ સશિ પ્રમાણ જાણવા પણ તેમાં વિશેષ એ કે બાદર પૃથ્વીકાય પતાવી બાદર અપકાય પયક્તિા અસંખ્યાતગુણા છે અને બાદર પૃથ્વીકાય અપયક્તિાથી બાદર અકાય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. સૂમ પૃથ્વીકાય અપર્યાપ્તાથી સૂક્ષ્મ ચકાય અપર્યાપ્તા વિશેષાધિક છે. સૂક્ષ્મ પૃથ્વીકાય પતાવી સૂમ કાય પયક્તિા વિશેષાધિક છે. આ રીતે પરિમાણદ્વાર કહ્યું. હવે લક્ષાણ દ્વાર કહે છે. [નિ.૧૧૦] શંકા - અષ્કાય જીવ નથી, કેમકે તેનું લક્ષણ જણાતું નથી. મુબ આદિ માફક પાણી અજીવ છે. સમાધાન - જેમ હાથણીના પેટમાં ગર્ભ રહે ત્યારે તે દ્રવરૂપ છે, છતાં ચેતન છે, તેમ અકાય જીવ છે. અથવા પક્ષીના સુરતના ઉત્પન્ન થયેલા ઇંડામાં કઠણ ભાગ, ચાંચ વગેરે બંધાયા ન હોય ત્યાં સુધી ઘણું પાણી હોય છતાં તે સચિત છે, તેમ અમુકાય પણ ચેતનયુકત છે. “હાથણીનો ગર્ભ અને ઇંડાનુ પાણી” બંને જલ્દી સમજાય તેવા દટાંતો છે. હવે આકાયની સચેતનતાનું અનુમાન કરે છે - શાયી ન હણાયુ હોય ત્યાં સુધી દ્રવપણું હોવાથી હાથણીના ગર્ભકલવની માફક ોત છે, અહીં સચેતન વિશેષણ લેવાથી પ્રસવણ વગેરેનો નિષેધ જાણવો. હવે બીજું અનુમાન પ્રયોગથી જણાવે છે– ઇંડામાં રહેલા કલલની માફક પાણીનું દ્રવપણું નાશ નથી થતું તેથી તે પાણી સચેતન છે. તથા પાણી અપૂકાય જીવોનું શરીર છે, કેમકે તે છેદી શકાય છે, ભેદી શકાય છે, ફેંકી શકાય છે, પી શકાય છે, ભોગવાય છે, સુંઘાય છે, સ્વાદ લેવાય છે, સ્પશયિ છે, જોવાય છે અને દ્રવ્યપણે છે, આ બઘાં શરીરના ધર્મો પાણીમાં છે, માટે તે ચેતન છે, આકાશને વર્ઝને ભૂતોના જે ધર્મ તે પ આકાર વગેરે પણ લેવા. શંકા • રૂપપણું, આકાપણું આદિ ધર્મો પરમાણુઓમાં પણ છે, તેથી તમારો હેતુ અનેકાંત દોષવાળો છે. સમાધાન - તા એમ નથી. કેમકે અમુકાયાં છેદન યોગ્યતા આદિ હેતુ બતાવ્યા છે તે બધાં ઇન્દ્રિયના વ્યવહારમાં જણાય છે. પરમાણુમાં જણાતા નથી. આ રીતે આ પ્રકરણમાં અતીન્દ્રિય પરમાણુંનું ગ્રહણ કરૂ નથી અથવા આ વિપક્ષ જ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/3/ભૂમિકા નથી કેમકે સર્વ પુદ્ગલ દ્રવ્યો, દ્રવ્યશરીરના રૂપથી તો સ્વીકારેલ જ છે. વિશેષ એ જ કે જીવસહિત શરીર અને જીવરહિત શરીર. કહ્યું છે કે અણુ અભ્ર વગેરે વિકારવાળા મૂર્ત જાતિપણાથી પૃથ્વી, અપ, તેઉ, વાયુ ચારેના શરીર શસ્ત્રથી હણાયેલા તે નિર્જીવ છે, શસ્ત્રથી ન હણાયેલા તે સજીવ છે. આ પ્રમાણે શરીરની સિદ્ધિ થતા હવે અનુમાન પ્રમાણ બતાવે છે. હિમ આદિ અપુકાય હોવાથી બીજી જળની માફક સચિત છે તથા કોઈ સ્થાને ભૂમિ ખોદતા દેડકાની માફક પાણી પણ ઉછળી આવે છે માટે સચેતન છે અથવા આકાશમાં સ્વાભાવિક ઉત્પન્ન થતું પાણી માછલા માફક ઉછળીને પડે છે, માટે તે સચેતન છે. આ બધાં લક્ષણો અકાયને મળતા આવે છે માટે અકાય સજીવ છે. હવે ઉપભોગ દ્વારા કહે છે– [નિ.૧૧૧] નહાવું, પીવું, ધોવું, સંધવું, સીંચવું, નાવાદિ દ્વારા જવું-આવવું તેમાં પાણી ઉપભોગમાં આવે છે તેથી ભોગાભિલાષી જીવો આ કારણે અકાયના વધમાં પ્રવર્તે છે. [નિ.૧૧૨] નાન, અવગાહના આદિ કારણે ઇન્દ્રિયોના વિષયના વિશ્વમાં મોહિત થયેલા જીવો નિર્દયપણે અપકાયના જીવોને હણે છે. કેમકે - પોતાના સુખને માટે અને બીજાના હિતાહિતનો વિચાર ન કરતા હોવાથી તથા વિવેકી લોકોના પરિચયના અભાવમાં અવિવેકી હોવાના કારણે થોડા દિવસ રહેનારા સુંદર ચૌવનના અભિમાનથી ઉન્મત્ત ચિત્તવાળા તે સંસારી જીવો આકાયના જીવોને દુ:ખની ઉદીરણા કરે છે. કહ્યું છે કે - સહજ વિવેક એક ચક્ષુ છે અને વિવેકીજનોનો સંગ એ બીજુ ચા છે. તે બંનેથી રહિત છે, તે આંખવાળો હોવા છતાં અંધ જ છે. તે બિચારો ખરાબ માર્ગે ચાલે તો તેમાં તેનો શો ગુનો છે ? હવે શસ્ત્ર દ્વારા કહે છે [નિ.૧૧૩ શસ્ત્રના દ્રવ્ય અને ભાવ બે ભેદ છે. દ્રવ્યશસ્ત્રના સમાસ અને વિભાગ બે ભેદ છે. સમારદ્રવ્યશસ્ત્ર આ પ્રમાણે - કુવામાંથી કોશ આદિ વડે પાણી ઊંચે ચડાવવું તે ઉર્ધ્વસિંચન. ઘટ્ટ કોમળ વારી ગાળવું તથા વાદિ ઉપકરણ ચર્મ, કોશ, કડાયુ આદિ ધોવા વગેરેમાં આ પ્રમાણે અનેક રીતે બાદર અકાયના શો જાણવા, ગાથામાં ‘તુ' શબ્દ વિભાગની અપેક્ષાએ વિશેષાર્ચે છે - હવે વિભાગદ્રવ્યશસ્ત્ર જણાવે છે– [નિ.૧૧૪] કિંચિત્ સ્વકાયશસ્ત્ર - તે તળાવનું પાણી નદીના પાણીને દુઃખ દે. કિંચિત્ પરકાયશા- તે માટી, સ્નેહ, ખાર આદિ પાણીના જીવોને હણે. કિંચિત ઉભયકાય - તે માટી વગેરે પાણી યુક્ત બીજા પાણીના જીવોને હણે. પ્રમાદી, દૂધ્યનવાળાનો મન, વચન, કાયાએ પાળેલો અસંયમ તે ભાવશસ્ત્ર છે. બાકીના દ્વારો પૃથ્વીકાય માફક જાણવા. [નિ.૧૧૫] નિક્ષેપ, વેદના, વધ અને નિવૃત્તિ જેમ પૃથ્વીકાયમાં બતાવ્યા તેમ ચકાય ઉદ્દેશામાં પણ નિશ્ચયથી જાણવા. હવે સૂકાનુગમમાં પૂર્વવત્ સૂત્રો કહે છે આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ • સૂત્ર-૧૯ : હું કહું છું : સરળ આચરણવાળા, મોક્ષમાન પ્રાપ્ત અને કપટરહિત હોય તેને આણગાર અથત સાધુ કહે છે. • વિવેચન : પૂર્વ સૂત્ર સાથે આ રીતે સંબંધ છે - ઉદ્દેશ-રના છેલ્લા સૂત્રમાં કહેલ કે પૃથ્વીકાયનો સમારંભ ત્યાગે તે મુનિ. પણ તેટલા માત્રથી મુનિ ન થવાય, તે દશર્વિ છે . સુધમસ્વામી કહે છે કે, “મેં ભગવંત પાસે પૂર્વે સાંભળ્યું તેમાં આ પણ જાણવું.” આ રીતે પૂર્વસૂત્ર સાથે સંબંધ જોડાયો. ''અર્થાત્ ‘તે' એટલે પૃથ્વીકાયનો સમારંભ ત્યાગે અને તેની સાથે બીજું શું ત્યારે ? તે જણાવી ‘અણગાર' સ્વરૂપ બતાવે છે જેમને ઘર નથી તે “અણગાર' છે, અહીં ‘અણગાર' શબ્દ લેવાનું કારણ એ છે કે - 'ગૃહનો ત્યાગ' એ મુનિપણાનું પ્રથમ લક્ષણ છે. કેમકે ઘરના આશ્રયથી ઘરસંબંધી પાપકૃત્યો કરવા પડે છે જ્યારે મુનિ તો નિર્દોષ અનુષ્ઠાનવાળા છે તે બતાવે છે - બાજુ એટલે સરળ. મન, વચન, કાયાના દુપ્રણિધાનને રોકીને સર્વ પ્રાણીના રક્ષણ માટેની પ્રવૃત્તિરૂપ દયા એ સંયમ છે સર્વત્ર તેમની સરળ ગતિ છે. અથવા મોક્ષ સ્થાને ગમન કરવારૂપ ઋજુ શ્રેણી. સર્વથા સંયમપાલનથી મોક્ષ મળે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને સરળ સાધુમાર્ગ એવા સત્તર પ્રકારના સંયમને આરાધે તે જુકારી છે, એમ સૂચવે છે કે સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન કરનાર સંપૂર્ણ અનગાર છે. આવા મુનિ શું ફળ પામે ? તે કહે છે - નિયાણ અથતિ મોક્ષમાર્ગ. સંગત અર્થથી સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્ર લીધા. આવા સમ્ય દર્શનજ્ઞાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગને સ્વીકારનાર તે નિયાગપ્રતિપન્ન છે. (અહીં મૂર્ણિમાં ‘નિવામ'ને બદલે નિ/ પાઠ છે. જુઓ મૂર્તિ પૃષ્ઠ-૫) આ પાઠાંતરનો અર્થ - ઔદારિક વગેરે શરીર જેનાથી અથવા જેમાં છે તે નિકાય અર્થાતુ મોક્ષ તેને પામેલ. મોક્ષનું કારણ - સભ્યદર્શનાદિનું સ્વશકિત મુજબ અનુષ્ઠાન છે. આવું સ્વશક્તિ અનુષ્ઠાન અમાયાવીને હોય છે તે બતાવે છે– અહીં માયા એટલે સર્વત્ર સ્વવીર્યને ઉપયોગમાં ન લેવું છે. આવી માયા ના કરતો અર્થાત બળ અને વીર્યને ગોપવ્યા વિના સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે તે અણગાર, આ વચનથી તેના સંબંધપણે બધા કષાયોને પણ દૂર કરે એમ જાણવું. (ઉત્તરાધ્યયન સૂત્રમાં) કહ્યું છે કે, હજુ આત્માની શુદ્ધિ થાય છે. શુદ્ધ હદયમાં ધર્મ રહે છે. તો આ બધી માયા વેલડીને દૂર કરી શું કરે ? તે કહે છે • સૂત્ર-૨૦ : જે શ્રદ્ધાથી નીકળેલા છે (સંયમ અંગીકાર કરેલ છે.) તેમાં કોઈપણ પ્રકારની શંકા નહીં કરતા ચાવજીવન તે શ્રદ્ધાથી સંયમનું પાલન કરે • વિવેચન :વધતા સંયમસ્થાન કંડક રૂપવાળી શ્રદ્ધા વડે દીક્ષા લીઘેલી છે, તે જ શ્રદ્ધાને Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૨૦ જીવનપર્યન્ત સુરક્ષિત રાખે કેમકે પ્રાયઃ દીક્ષા સમયે સારા વર્ધમાન પરિણામ હોય છે, પછી સંયમ ગુણ શ્રેણિને પામ્યા બાદ તેના પરિણામ વધે, ઘટે કે અવસ્થિત રહે. તેમાં વૃદ્ધિકાળ કે હાનિકાળ એક સમયથી લઈને ઉકર્ષથી અંતર્મહર્ત જાણવો તેથી વધારે કાળ સંકલેશ કે વિશુદ્ધિ હોતી નથી. કહ્યું છે કે આ જગતમાં જીવોનો સંક્લેશ કાળ અંતર્મુહૂર્તથી અધિક હોતો નથી અને વિશુદ્ધિકાળ પણ અંતર્મહતુંથી અધિક હોતો નથી. આ આત્માનો પ્રત્યક્ષ અર્થ છે. બે ઉપયોગની પરિવૃત્તિ તે સ્વભાવથી જ હેતુરહિત છે, કેમકે સ્વભાવ છે આત્માથી જ પ્રત્યક્ષ છે અને ત્યાં હેતુ બતાવવા જ વ્યર્થ છે. વૃદ્ધિ - હાનિ સ્વરૂપ સંકલેશ અને વિશુદ્ધિના યવમધ્ય કે વજમધ્યની વચ્ચે અવસ્થિતકાળ આઠ સમયનો હોય છે. પછી અવશ્ય ફેરફાર થાય છે. આ વૃદ્ધિ, હાનિ, અવસ્થિતરૂપનું પરિણામ નિશ્ચયથી કેવલી જાણે, પણ છાણ્યો ન જાણે. જો કે પ્રવજયા લીધા પછીના કાળમાં સિદ્ધાંત સાગરને અવગાહન કરતો સંવેગ-વૈરાગ્ય ભાવના ભાવિક અંતર આત્માવાળા કોઈ મુનિ વધતા પરિણામવાળા હોય જ છે. કહ્યું છે મુનિ જેમ-જેમ શ્રતને અવગાહે, તેમ તેમ અતિશય રસના પ્રસરથી સંયુત અપૂર્વ આનંદને નવા નવા સંવેગની શ્રદ્ધા વડે પામે છે. તો પણ વૃદ્ધિ પરિણામવાળા જીવ થોડા અને પતીતપરિણામી જીવો વધુ હોય છે. તેથી કહીએ છીએ કે તે શ્રદ્ધાની પાલના કરે. તે પાલના શંકારહિતપણે કરે. શંકા બે પ્રકારે છે : સર્વશંકા, દેશશંકા, જિનેશ્વરનો માર્ગ છે કે નહીં ? તે સર્વશંકા છે, અકાયાદિમાં જીવો છે કે નહીં તે દેશશંકા. કેમકે તેમાં સ્પષ્ટ ચેતના સ્વરૂપ લક્ષણ દેખાતું નથી. ઇત્યાદિ શંકાને છોડીને સંપૂર્ણ પ્રકારે સાધુઓના ગુણોને સુરક્ષિત રાખે. અથવા વિયોત બે પ્રકારે છે. નદી આદિના પ્રવાહમાં સામે જવું તે દ્રવ્યવિસોત અને મોક્ષમાર્ગ સ્વરૂપ સમ્યગદર્શનથી વિપરીત ગમન તે ભાવ વિસોત. તેને છોડીને સંપૂર્ણ અણગારના ગુણોને ભજનારો ચાય, અથવા શ્રદ્ધાનું અનુપાલન કરે. (અહીં સુગમાં બે પાઠાંતર છે - વિનg fafdવ ને બદલે (૧) વિનત્તિ પુરવણને (૨) સૂર્ણિમાં પાઠ છે- તાજી કુલ વસત્તિ) અહીં પૂર્વસંયોગ એટલે માતાપિતા સાથે અને પાછલો સંબંધ તે સસરા આદિ સાથે. આ બંને સંયોગ છોડીને શ્રદ્ધાની, અનુપાલના કરે, આવું અપૂર્વ અનુષ્ઠાન ફક્ત તમે જ કરો, એમ નહીં પૂર્વે અનેક મહાસત્તશાળી જીવોએ પણ આ અનુષ્ઠાન પાલન કરેલ છે, તે બતાવે છે– • સૂત્ર-૨૧ - વીર પુરુષો મહાપા-મોક્ષમાર્ગ પતિ પુરુષાર્થ કરી ચૂક્યા છે. • વિવેચન : પરીષહ, ઉપસર્ગ, કષાયની સેનાના વિજયથી “વીર” અને સમ્યક્ દર્શનાદિ રૂપ મહાન પથ · મોક્ષમાર્ગ જે જિનેશ્વર આદિ સત્પષો વિચર્યા છે તે માર્ગે વિનયી શિષ્યો સંયમ અનુષ્ઠાનમાં પ્રવર્તે. ઉપદેશ આપીને કહે છે કે લોક વગેરે છે. તમારી ૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બુદ્ધિ અકાયના જીવ વગેરે વિષયોમાં અસંસ્કારી હોવાથી ન પહોંચે તો પણ ભગવંતની આજ્ઞા છે, તેથી માનવું જોઈએ, તે સૂત્રમાં કહે છે– • સૂત્ર-૨૨ - ભગવંતની આજ્ઞાથી આકાયના જીવોને જાણીને તેઓને ભયરહિત કરે. • વિવેચન : અહીં ‘લોક” શબ્દથી અપુકાયને જ લેવા. અકાયલોકને અને ‘ય’ શબ્દથી અન્ય પદાર્થોને ‘આજ્ઞા' વડે અર્થાત્ જિનવચનથી સારી રીતે જાણે કે આ ‘કાય” આદિ જીવો છે. એમ માનીને તેમને કોઈ પ્રકારે ભય ન થાય એવો સંયમ પાળવો અથવા ડેવતોમય એટલે અકાય જીવનો સમૂહ છે તે કોઈથી ભય ન વાંછે કેમકે તેમને પણ મરણની બીક લાગે છે. માટે ભગવાનની આજ્ઞાથી તેની રક્ષા કરવી. તેમની રક્ષા કરવા માટે શું કરવું તે કહે છે • સૂત્ર-૨૩ : તે હું તને કહું છું - મુનિ સ્વયં અકાય જીવોના અસ્તિત્વનો નિષેધ ન કરે એ રીતે આત્માના અસ્તિત્વનો પણ નિષેધ ન કરે. જે અમુકાયનો અyલાપ કરે છે, તે આત્માનો આલાપ કરે છે, જે આત્માનો આલાપ કરે છે તે અકાયનો આલાપ કરે છે. • વિવેચન : ‘સે’ એટલે ‘તે' હું અથવા ‘તને' કહું છું - તમે સ્વયં સકાય જીવોનો અપલાપ ન કરો. ‘અભ્યાખ્યાન' એટલે અસત્ આરોપ.’ જેમકે અયોરને ચોર કહેવો. અકાય જીવ નથી તેમ કહે, તે ઘી, તેલ આદિ માફક માત્ર ઉપકરણ છે. આ અસતુ આરોપ છે. કેમકે તેથી હાથી વગેરે જીવો પણ ઉપકરણ થઈ જશે. શંકા - આ રીતે તમે અજીવોને જીવપણું આપો છો એ જ અભ્યાખ્યાન છે. સમાધાન - અમે પૂર્વે પાણીમાં સતનતા સિદ્ધ કરી જ છે. જેમ આ શરીરનો ‘હું' વગેરે હેતુ સહિત આત્મા અધિષ્ઠિત છે એમ પૂર્વે સિદ્ધ કર્યું છે, તેમ અકાયને પણ પૂર્વે અવ્યક્ત ચેતન વડે સચેતન સિદ્ધ કર્યો છે. સિદ્ધ કરેલાને અભ્યાખ્યાન કહેવું તે ન્યાય નથી. તેથી શરીરમાં રહેલ, ‘હું પદથી સિદ્ધ અને જ્ઞાનગુણથી યુક્ત આત્માનો આલાપ ન કરવો. શંકા - શરીરનો અધિષ્ઠાતા આત્મા છે તેવું કેમ માનવું ? સમાધાન - તમે ભૂલી જાઓ છો કે આ વાત અમે પહેલા પણ કહી છે, સાંભળો આ શરીર કફ લોહી અંગ અને ઉપાંગ આદિની અભિસંધિ સાથે પરિણમનથી કોઈ જીવે પણ અન્ન આદિ માફક બનાવેલ છે તથા આ શરીરનું અજ્ઞ અને મળની માફક વિસર્જન પણ કોઈક જીવ કરે છે. જ્ઞાનની ઉપલબ્ધિપૂર્વકનું સ્પંદન પણ ભાંતિરૂપ નથી. કેમકે પરિસ્પદ થવાથી તમારા વચનની જેમ તે બદલાય છે. તથા શરીરમાં રહેલા અધિષ્ઠાતાના વ્યાપારવાળી ઇન્દ્રિયો દાંતરડાની જેમ ક્રિયાશીલ હોય Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/3/૨૩ છે. આ રીતે જીવને શરીરમાં રહેલો સિદ્ધ કર્યો. આ જ પ્રમાણે સ્યાદ્વાદરૂપી કુહાડા વડે કુતર્કોની સાંકળ છેદવી જોઈએ. આ પ્રમાણે આત્માને જાણ્યા બાદ શુભાશુભ કર્મના ભોક્તા આત્માનો આલાપ ન કQો. છતાં જો કોઈ અજ્ઞાની - કુતર્કરૂપ તિમિરથી નષ્ઠ જ્ઞાન ચક્ષવાળો જીવ અકાય જીવોનો પલાપ કરે છે, તે સર્વ પ્રમાણથી સિદ્ધ એવા આત્માનો પણ અલાપ કરે છે. એ રીતે જેઓ “હું નથી” એમ આત્માને ન માને તે અકાય જીવોને પણ માનતો નથી. કેમકે જે હાથ, પગ આદિ યુક્ત શરીરમાં રહેલા આત્માનો અપલાપ કરે છે, તે અવ્યકત ચેતનાવાળા અકાયને કઈ રીતે માને ? આ પ્રમાણે અનેક દોષનો સંભવ જાણી ‘અકાય જીવ નથી' તેમ અસત્ય ન બોલવું. આ વાત સમજીને સાધુઓએ અપકાયનો આમ ન કરવો પણ શાયાદિ મતવાળા તેનાથી ઉલટા છે તે સૂત્રમાં દશવિ છે– • સૂત્ર-૨૪ : (હે શિષ્ય ) લજજા પામતા એવા આ શાયાદિ સાધુઓને તું છે ! કે જેઓ “અમે અણગાર છીએ” એમ કહીને અપકાયના જીવોનો અનેક પ્રકારના શો દ્વારા સમારંભ કરતા બીજ જીવોની પણ હિંસા કરે છે. આ વિષયમાં ભગવતે પરિજ્ઞા કહી છે. આ ક્ષણિક જીવિતના વંદન, માનન, પૂજનને માટે; જન્મ તથા મરણથી છૂટવા માટે અને દુઃખના વિનાશ માટે તેઓ સ્વયે જ જળના શાનો સમારંભ કરે છે, બીજા દ્વારા જળના શોનો સમારંભ કરાવે છે, જળનો સમારંભ કરતા અન્યોનું અનુમોદન કરે છે. આ સમારંભ તેમના અહિત માટે અને બોધિદુર્લભતા માટે થાય છે. આ વાતને જાણીને સંયમનો સ્વીકાર કરીને ભગવત કે તેમના સાધુ પાસે ધર્મ સાંભળીને વાત જાણે છે કે આ (અકાય સમારંભ) નિશ્ચયથી ગ્રંથિ છે, મોહ છે, સાક્ષાત મૃત્યુ છે અને નરક છે. -તો પણ) તેમાં આસક્ત થઈને મનુષ્ય વિવિધ શો દ્વારા અપૂકાયની હિંસામાં સંલગ્ન થઈને અકાય જીવોની તથા તેના આશ્રિત અન્ય અનેક જીવોની હિંસા કરે છે. તે હું કહું છું કે પાણીના આશ્રયે અન્ય અનેક જો રહેલા છે. (આવા જ પ્રકારનું સૂત્ર પૃથ્વીકાય સમારંભનું પણ છે. જુઓ હૃપ-૧૬ અને ૧૭) પોતાની પ્રવજ્યાનો દેખાવ કરતા એવા અથવા સાવધ અનુષ્ઠાનથી લજિત થનારા. એવા શાક્ય, ઉલૂક, કણભક, કપિલ આદિના શિષ્યો તેમને તું જો એવું (જૈનાચાર્યો) શિષ્યને કહે છે. અહીં અવિવક્ષિત કર્મ છે તે આ પ્રમાણે - ‘જો, મૃગ દોડે છે' અહીં દ્વિતીયાના અર્થમાં પ્રથમાનો પ્રત્યય છે. તેનો આ અર્થ છે - શાયાદિ સાધુઓ દીક્ષા લીધી છે છતાં સાવધ અનુષ્ઠાન કરે છે તેઓ પોતાને સાધુ કહે છે, એ વાત વ્યર્થ છે. કેમકે તેઓ ઉસિંચન, અગ્નિ, વિધાપન આદિ શોથી વંકાય અને પપ્પાય શો વડે ઉદકકર્મનો સમારંભ કરે છે. આવા ઉદકકર્મના સમારંભ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વડે અથવા ઉદકશસ્ત્ર વડે વનસ્પતિ તથા બેઇન્દ્રિયાદિ વિવિધ જીવોને હણે છે. અહીં નિશ્ચયથી ભગવંતે પરિજ્ઞા કહી છે જેમ આ જીવિતવ્યના જ પરિવંદન, માનન, પૂજન, જન્મ-મરણથી મૂકાવાને માટે તથા દુ:ખનો નાશ કરવા પોતે પાણીના જીવોનો સમારંભ કરે છે, બીજાઓ પાસે સમારંભ કરાવે છે અને સમારંભ કરનારાને અનુમોદે છે. આવો ત્રિવિધ ઉદક સમારંભ તે જીવને અહિતને માટે તથા અબોધિના લાભને માટે થાય છે. આ બધું સમજનારો પુરુષ ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિ સારી રીતે ભગવંત કે તેના સાધુ પાસે સાંભળીને જાણે છે કે-આ અપ્લાયને દુ:ખ દેવું તે પાપસમૂહ એકઠો થવા રૂ૫ ગ્રંથ, મોહ, મરણ અને નર્કને માટે છે. છતાં - આ અર્થમાં આસક્ત થયેલો લોક અપકાયના જીવને દુ:ખ દેનારા વિરૂપ શો વડે પાણીના જીવની સાથે તેના આશ્રયે રહેલા બીજા પણ અનેક જીવોને વિવિધ રીતે હણે છે - ઇત્યાદિ જાણવું. ફરી (સુધમસ્વિામી) કહે છે - આ અકાય સંબંધી તવનું વૃતાંત મેં પૂર્વે સાંભળેલ છે. તે પાણીમાં પોરા, મત્સ્ય વગેરે જે જીવો છે તેને પણ પાણીનો સમારંભ કરનારો હણે છે અથવા કાયશસ્ત્ર સમારંભ તો બીજા અનેક જીવોને અનેક રીતે હણે છે. એ કેવી રીતે જાણવું ? તે પૂર્વે સૂ-૧૩ની વૃત્તિમાં કહ્યું છે. આવા જીવો અસંખ્યય છે. અહીં આ જીવોનું ફરી ગ્રહણ ‘પાણીમાં અનેક જીવ રહેલા છે, તે જણાવવા કર્યું છે આ પ્રમાણે અપકાયજીવનો સમારંભ કરતા તે પુરો પાણીને તથા પાણીને આશ્રીને રહેલા ઘણાં જીવોને મારનારા થાય છે, તેમ જાણવું. શાક્ય આદિઓ ઉદક આશ્રિત જીવોને માને છે, ઉદકને જીવ માનતા નથી તે કહે છે • સૂત્ર-૫ - અહીં જિનાપવાનમાં નિશ્ચયથી હે શિષ્ય ! સાધુઓને અપૂકાય જીવોની ‘ઇવરૂપ' ઓળખ કરાવાઈ છે. અકાયના જે શો છે, તેના વિશે ચિંતન કરીને જે. • વિવેચન : અહીં આ જ્ઞાતપુગના પ્રવચન અ જિનપ્રવચનરૂપ દ્વાદશાંગી ગણિપિટકમાં સાધુઓને બતાવેલ છે કે ઉદક (પાણી)રૂપ જીવ છે. ‘ય’ શબ્દથી તેને આશ્રીને પોર, છેદનક, લોદ્રણક, ભમરા, માછલા વગેરે અનેક જીવો છે. બીજાઓએ પાણીના જીવો સિદ્ધ કરેલા નથી. શંકા- જો પાણી પોતે જીવ છે, તો તેનો પરિભોગ કરતા સાધુઓ પણ હિંસક છે ? સમાધાન - ના એમ નથી. અમે અપકાયના સચિત, ચિત, મિશ્ર પ્રણ ભેદ કહ્યા છે. અચિત કાયનો ઉપયોગ થાય તે વિધિ છે અન્ય પાણી સાધુ ન વાપરે. શંકા - આ પાણી સ્વભાવથી અચિત થાય કે શરમના સંબંધથી ? Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧/ ૩/૫ સમાધાન - બંને પ્રકારે. જે અકાય સ્વાભાવથી અચિત્ત છે. તેને જો બાહ્ય શસ્ત્રનો સંપર્ક ન થાય, તો તેને અચિત જાણવા છતાં કેવલી, મન:પર્યાય-અવધિ કે શ્રુતજ્ઞાની પણ તેનો ઉપયોગ ન કરે. કેમકે તેથી મર્યાદા તુટવાની બીક રહે છે. અમે સાંભળેલ છે કે-ભગવંત વર્ધમાનસ્વામીએ પૂર્ણ નિર્મળ પાણીથી ઉલ્લસિત તરંગવાળો તથા શેવાળ સમૂહ પ્રસાદિ જીવરહિત અને જેમાં બધા પાણીના જીવો અયિત થયેલા છે એવો અયિત પાણીથી ભરેલો મોટો કુંડ જોઈને પણ ઘણી જ તરસથી પીડાતા પોતાના શિષ્યોને તે પાણી પીવાની આજ્ઞા ન આપી. અયિત તલને ખાવાની અનુજ્ઞા ન આપી. કેમકે તેમ કરવાથી ખોટી પરંપરારૂપ અનવસ્થા દોષનો સંભવ છે. વળી શ્રુતજ્ઞાનનું પ્રમાણપણું બતાવવા માટે ભગવંતે અચિત એવા જળ અને તલનો ઉપભોગ કરવાની આજ્ઞા ન આપી. સામાન્ય શ્રુતજ્ઞાની બાહ્ય ઇંધણના સંપર્કથી ગરમ થયેલને જ અયિત જળ માને છે, પણ ઇંધણના સંપર્ક વિના પાણી આપમેળે અયિત ન જ થાય એમ વ્યવહાર છે, તેથી બાહ્ય સંપર્કથી જુદા પરિણામને પામેલ-વણદિ બદલાય - તે પાણી અચિત છે, તે જ સાધુને વાપરવું કહ્યું. “તે શસ્ત્ર કયા છે ?” તે બતાવે છે . જેનાથી જીવોની હિંસા થાય તે શસ્ત્ર કહેવાય. તે ઊંચે ચડાવવું, ગાળવું, ઉપકરણ ધોવા ઇત્યાદિ સ્વકાય, પકાય ને ઉભયકાય શસ્ત્રો છે. જેનાથી પૂર્વાવસ્થાથી વિલક્ષણ વણદિ ઉભવે છે. - જેમકે અગ્નિના પુદ્ગલોના સંપર્કથી સફેદ જળ વણથી કંઈક પીળું થાય છે, સ્પર્શથી શીતળ ઉણ બને છે, ગંધથી ધૂમગંધી થાય છે, રસથી વિરસ બને છે. આ પ્રમાણે ત્રણ વખત ઉભરો આવેલો હોય તે જળ અચિત થાય છે, આવું અયિત જળ જ સાધુને કયે છે. મિશ્ર કે સચિવ જળ કલાતુ નથી. - કચરો, છાણ, ગોમૂત્ર, ક્ષાર આદિ ઇંધણના સંપર્કથી જળ અચિત થાય છે. તેના સ્તોક, મધ્યમ અને ઘણાં એ ત્રણ ભેદથી અનેક ભેદો થાય છે. જેમાં થોડા જળમાં થોડો કચરો, થોડા જળમાં ઘણો કચરો આદિ ચતુર્ભગી કરી લેવી. આ પ્રમાણે ત્રણ પ્રકારે શસ્ત્ર છે. તેમાંથી કોઈપણ પ્રકારે અચિત બનેલ જળ સાધુ ગ્રહણ કરે. આ પ્રમાણે હે શિષ્ય ! તું જો. આ અપકાયના વિષયમાં વિચારીને જ અમે આ એનું શસ્ત્ર છે, તે જ બતાવ્યું. હવે સૂpકાર મહર્ષિ આગળ કહે છે– • સૂત્ર-૨૬ - અકાયના વિવિધ પ્રકારના શો કહ્યા છે. • વિવેચન : ભગવંતે અપકાયના ઉત્સવનાદિ વિવિધ પ્રકારના શસ્ત્રો કહે છે. અથવા પાઠાંતરથી 'પીડપારંપતિ' વિવિધ પ્રકારના શો દ્વારા પરિણત જળનો ઉપભોગ કર્મબંધનનું કારણ થતું નથી. અહીં ‘સપાસ'નો અર્થ ‘અબંધન કર્યો છે. આ પ્રમાણે સાધુઓએ સચિત અને મિશ્ર અકાયને છોડીને અચિત પાણીનો ઉપભોગ કરવાનું કહ્યું છે. શાક્ય આદિઓ જે કાયના ઉપભોગમાં પ્રવૃત છે, તે નિયમથી કાયની આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હિંસા કરે છે. પાણીને આશ્રયે રહેલ અન્ય જીવોની પણ હિંસા કરે છે. તેઓને પ્રાણાતિપાત સિવાય બીજો દોષ પણ લાગે છે– • સૂઝ-૨૭ : પ્રકારની હિંસા માત્ર હિંસા નહીં અદત્તાદાનચોરી પણ છે. • વિવેચન : ‘૩યુવ' શબ્દથી-જણાવે છે કે - શાથી ન હણાયેલ પાણી વાપરવાથી માત્ર ‘હિંસા દોષ નથી લાગતો પણ સાથે “ચોરી'નો દોષ પણ લાગે છે. કેમકે અમુકાયના જીવોએ જે શરીર મેળવ્યા છે, તેઓએ તેને વાપરવાની આજ્ઞા આપી નથી. જેમ કોઈ પરષ શાજ્યાદિના શરીરમાંથી ટકડો છેદી લેતા લેનારને ‘અદત્ત'નો દોષ લાગે છે કેમકે તે પાકી વસ્તુ છે. જેમ કોઈ પારકી ગાય ચોરે તો ચોર કહેવાય તેમ અમુકાય ગૃહિત શરીર બીજા લે તો અદત્તાદાનનો દોષ અવશ્ય લાગે. કેમકે સ્વામીએ તેની આજ્ઞા આપી નથી. શંકા- જેનો કુવો કે તળાવ હોય તેની એક વખત અનુમતિ લીધી છે, તેથી ચોરીનો દોષ ન લાગે. જેમ પશુના માલિકની આજ્ઞાથી પશુના ઘાતમાં દોષ નથી. સમાધાન - ના આ પ્રમાણે અપાયેલ અજ્ઞા, અનુજ્ઞા નથી. કેમકે પશુ પણ શરીર અર્પણ કરવાથી વિમુખ જ છે. આર્યમર્યાદા ભેદનારાઓ મોટેથી બરાડા પાડતા પશુઓને મારે તો ‘અદd-આદાન' કેમ ન થાય ? કેમકે પરમાર્થથી જોતા કોઈ કોઈનો સ્વામી નથી. શંકા - જો એમ જ હોય તો લોક પ્રસિદ્ધ ગાયના દાનનો વ્યવહાર તુટે. સમાધાન - ભલે આવા પાપસંબંધો તુટી જાય, પણ તેથી તે પશુ આદિ, દાસી તથા બળદ માફક દુ:ખી તો નહીં થાય. હળ, તલવાર માફક બીજાને દુ:ખોત્પત્તિનું કારણ પણ નહીં થાય. તેનાથી વ્યતિરિક્ત અને લેનાર-દેનાર બંનેને એકાંત ઉપકારી એવી આપવા લાયક બીજી વસ્તુ જિનમતવાળા બતાવે છે– જે પોતે દુઃખી ન થાય અને બીજાને દુ:ખ દેવામાં નિમિત ન બને અને કેવળ ઉપકાર કરનારી વસ્તુ હોય તે જ ધર્મને માટે આપવી જોઈએ.” આ ઉપરથી એ સિદ્ધ થયું કે પશુ આદિનું દાન આપવું તે અદત્તાદાન જ છે. હવે સૂત્રકાર પોતે જ વાદીની શંકાને નિવારવા માટે કહે છે– • સૂત્ર-૨૮ - અમને લોકોને પીવા માટે અથવા વિભૂષા માટે પાણી કહે છે. • વિવેચન : સચિવ જળનો ઉપભોગ કરનારાને જ્યારે સચિત જળ ન લેવા સમજાવે છે ત્યારે તેઓ કહે છે કે, અમે અમારી બુદ્ધિથી સમારંભ નથી કરતા, પણ અમારા આગમમાં જળને નિર્જીવ માનીને તેનો નિષેધ કરાયેલ નથી તેથી અમને પીવા અને વાપરવાનું કલો છે. “પ્પરૂ ને''પદ બે વખત છે તેનો અર્થ છે - વિવિધ પ્રયોજનમાં ઉપભોગ કરવાની અમને અનુજ્ઞા છે. જેમકે આજીવિક તથા ભમ્મસ્નાયી આદિ કહે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧//૩/૮ ૮૦ છે કે અમને પાણી પીવાનું કહો, ન્હાવાનું ન કહ્યું. શાક્ય, પરિવ્રાજક આદિ કહે છે . સ્નાન, પાન, અવગાહન આદિ બધામાં અમોને સચિત જળ કલો છે. આ જ વાત તેઓ પોતાના નામથી કહે છે - અમારા સિદ્ધાંતમાં પાણી અમારા શરીરની વિભૂષા માટે બતાવેલ છે. વિભૂષા એટલે હાથ, પગ, મળદ્વાર, મુખ આદિ ધોવા તથા વસ્ત્ર, વાસણ આદિ ધોવા. આ પ્રમાણે સ્નાનાદિ અનુષ્ઠાન કરનારને કંઈપણ દોષ નથી. - આ પ્રમાણે વર્ણ વચન બોલનારા પરિવાજક આદિ પોતાના સિદ્ધાંતથી મુગ્ધ બુદ્ધિવાળાને મોહ પમાડી શું કરે છે ? તે સૂત્રમાં કહે છે– • સૂત્ર-૨૯ - તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રો વડે અકાયજીવોની હિંસા કરે છે. • વિવેચન : સાધના આભાસને ધારણ કરનારા તેઓ ઉોચન આદિ વિવિધ પ્રકારના શો દ્વારા અકાયજીવોની હિંસા કરે છે અથવા વિવિધ પ્રકારના શો દ્વારા અકાયજીવોનું છેદન-ભેદન કરે છે, હવે શાક્યાદિના શાસ્ત્રોની અસારતા બતાવે છે– • સૂઝ-30 - અહીં તેમના શાસ્ત્રોમાં પણ કોઈ નિશ્ચય થઈ શકતો નથી. • વિવેચન : પ્રસ્તુત વિષયમાં તે કુમતવાદીના મત મુજબ સૂત્ર-૨૯ મુજબ તેઓ અકાય ઉપભોગમાં પ્રવૃત્ત થયા છે, તે વાત સ્યાદ્વાદયુક્તિ વડે ખંડન કરાયેલ છે. તેથી તેમની યુક્તિ કે તેમના શાસ્ત્રો અપકાયના ઉપભોગનો નિશ્ચય કરવા સમર્થ નથી. શંકા - તેમના આગમો કઈ રીતે નિશ્ચય કરવાને સમર્થ નથી ? સમાધાન - તેમને પૂછો કે - તમે અપકાયનો આરંભ જેના આદેશ વડે કરે છે તે આગમ કયા છે ? ત્યારે તેઓ કહે છે કે - વિશિષ્ટ અનુક્રમથી લખાયેલ અક્ષર, પદ, વાક્યનો સમૂહ જ અમારા આખ પ્રણીત આગમ છે અથવા તે નિત્ય અને અકતૃક છે. તેમનો ઉત્તર આ પ્રમાણે છે - તમારો માનેલ આપ્તપુરુષ જ વાસ્તવમાં અનાપ્ત છે. કેમકે તેને અપકાયના જીવોનું જ્ઞાન નથી અથવા જળના ઉપભોગનો આદેશ દેતા હોવાથી તે પણ તમારી જેમ અનાપ્ત જ છે. કેમકે અમે અપકાયમાં જીવપણું પહેલા જ સિદ્ધ કરેલ છે. તેથી તેમના કહેલા સિદ્ધાંતો પણ સદ્ધર્મની પ્રેરણામાં પ્રમાણ થશે અને શેરીમાં ફરતા પુરુષની માફક આ વાક્યો અનાતના હોઈ અપમાણ થશે. હે છે એમ કહે છે કે અમારા આગમ નિત્ય કઈંક જ છે. તો તે નિત્ય સિદ્ધ નહીં થાય. કેમકે તમારા આગમ વર્ણ, પદ, વાક્યવાળા હોવાથી સકતૃક જ છે. વિધિ અને પ્રતિષેધરૂપ છે. ઉભય સંમત સકર્ણક ગ્રંથ માફક સ્વીકારવા યોગ્ય છે. આકાશ માક તમારા ગ્રંથને તમારું નિત્ય માનવું પણ પ્રમાણ છે. તમારા સિદ્ધાંતમાં પ્રત્યક્ષ માફક ફેરફાર દેખાય છે માટે તે નિત્ય નથી. વળી જેઓ વિભૂષા સૂર બતાવે છે, તેના અવયવમાં પણ પ્રશ્ન પૂછતાં ઉત્તર આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ દેવાને તેઓ અસમર્થ છે. કેમકે કામિયકાતું અંગ હોવાથી અલંકાર માફક સ્નાન પણ સાધુને ઉચિત નથી. સ્નાન કામ વિકારનું કારણ છે તે બધા જાણે છે કહ્યું છે કે - નાન મદ અને દક્તિ કરનારું છે, તે કામનું પ્રથમ અંગ છે તેથી “કામ ત્યાગી" ઇન્દ્રિયદમનારા નામ નથી કરતા. પાણી ફક્ત બાહ્યમલ દૂર કરતું હોવાથી શૌચને માટે પર્યાપ્ત નથી. કર્મરૂપી અંદરનો મેલ નિવારવા શરીર, વાચા, મનની સંકુશળ વર્તણૂંક રોકવારૂપ ભાવશૌચ જ કર્મય માટે સમર્થ છે. પાણીથી તે હેતુ સિદ્ધ થઈ શકતો નથી. પાણીમાં રહેનારા માછલા આદિ સદા પાણીમાં સ્નાન કરતા હોવા છતાં તેમનું માછલાપણું દૂર થતું નથી અને સ્નાન ન કરનારા મહર્ષિ પણ વિવિધ તપ વડે કર્મનો ક્ષય કરે છે. તેથી તેમનો સિદ્ધાંત નિશ્ચય કરવાને સમર્થ નથી એ સિદ્ધ થાય છે. આ પ્રમાણે નિર્દોષરૂપે અકાયનું જીવપણું સિદ્ધ કરી અકાયના વિષયમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ બે વિકલ્પોના ફળ દેખાડવાના માધ્યમથી સૂરકારશ્રી આ ત્રીજા ઉદ્દેશાનો ઉપસંહાર કરે છે– • સૂત્ર-૩૧ :અહીં શસ્ત્ર સમારંભકત મનુષ્ય આરંભના ફળથી અજ્ઞાત છે. જે શાનો સમારંભ નથી કરતા એક મુનિ આરંભોના ફળના જ્ઞાતા છે. તેના જ્ઞાતા મેધાનીમુનિ અકાય શસ્ત્રનો સમારંભ જાતે કરતા નથી, બીજ પાસે કરાવતા નથી કે કરનારની અનુમોદના કરતા નથી. જે મુનિએ બધાં અકાયશસ્ત્ર સમારંભને જાણેલા છે, તે જ મુનિ પરિજ્ઞાતકમાં છે. એમ હું કહું છું. વિવેચન : આ પુ જીવોમાં દ્રવ્ય અને ભાવશઝનો સમારંભ કરનારે આ બધાં સમારંભ કર્મબંધનું કારણ છે તેમ જાણેલ નથી અને આ અકાયમાં શાનો સમારંભ ન કરનારા મુનિએ આ સમારંભોને પરિજ્ઞાથી જામ્યા છે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તે સમારંભનો ત્યાગ કર્યો છે. આ પ્રત્યાખ્યાનપરિજ્ઞાને વિશેષથી જ્ઞ-પરિજ્ઞા વડે કહે છે અકાયનો આરંભ કર્મબંધનું કારણ છે, એવું જાણીને મર્યાદામાં રહેલા મેઘાવી મુનિ ઉદકનો નાશ કરનાર શસ્ત્ર સ્વયં ચલાવે નહીં, બીજા પાસે ચલાવડાવે નહીં અને ચલાવનારની અનુમોદના ન કરે. જે મુનિએ ઉદકશસ્ત્ર સમારંભને બંને પ્રકારે જાણેલા છે, તે જ મુનિ પરિજ્ઞાતકમાં છે. એમ હું સુધમસ્વામી તને-જંબૂસ્વામીને કહું છું. અધ્યયન-૧ શસ્ત્રપરિજ્ઞાનો ઉદ્દેશક-3 અપકાયનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૪/ભૂમિકા 5 અધ્યયન-૧ ઉદ્દેશો-૪ “અગ્નિકાય' 5 • ભૂમિકા : ત્રીજો ઉદ્દેશો કહ્યા બાદ હવે ચોથો ઉદ્દેશો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે - બીજા ઉદ્દેશામાં મુનિપણાના સ્વીકાર માટે અકાયનું જીવત્વ કહ્યું, હવે તે જ હેતુથી ક્રમાનુસાર તેજકાય અર્થાત્ અગ્નિકાયનો ઉદ્દેશો કહે છે. તેના ઉપક્રમ વગેરે ચાર અનુયોગદ્વાર કહેવા. તેમાં નામનિક્ષેપે (તેજ) અગ્નિ ઉદ્દેશો એવું નામ છે. તેમાં ‘તેજ” શબ્દના નિક્ષેપા વગેરે દ્વારો કહેવા. તેમાં પૃથ્વીકાય માફક જ નિક્ષેપ આદિ દ્વાર છે, પણ જ્યાં જુદાપણું છે તે હવે નિયુક્તિ ગાથા વડે બતાવે છે– I [નિ.૧૧૬] ‘અગ્નિ'ના દ્વારો “પૃથ્વી’માં બતાવ્યા મુજબ જ છે. માત્ર વિધાન, પરિમાણ, ઉપભોગ, શસ્ત્ર અને લક્ષણ દ્વારમાં ભિન્નતા છે, તે નિયુક્તિકાર કહે છે [નિ.૧૧] અગ્નિકાયના જીવો સૂક્ષ્મ અને બાદર બે ભેદે છે. તેમાં સૂમ અગ્નિકાય સર્વલોકમાં છે અને બાદર અગ્નિકાયના પાંચ ભેદો બતાવે છે [નિ.૧૧૮] બાદર અગ્નિકાયના પાંચ ભેદ છે – (૧) અંગાર-ધુમાડો તથા વાળા વિનાનું બળેવું લાકડું, (૨) અગ્નિ- ઇંધણમાં રહેલ, જલનક્રિયારૂપ, વીજળી, ઉલ્કા તથા અશનિના સંઘર્ષથી ઉત્પન્ન થનાર અને સૂર્યકાંતમણિના સંમૃતથી ઉત્પન્ન થયેલ, (3) અર્ચિ - ઇંધનની સાથે રહેલ જવાલારૂપ, (૪) જવાલા - અંગારાથી જુદા પડેલ ભડકા, (૫) મુક્ર - અપ્તિના કણ અને ઉડતી ભસ્મ. આ બાદર અગ્નિ જીવ અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં વાઘાતના અભાવમાં પંદર કર્મભૂમિમાં અને ત્યાઘાતમાં ફક્ત પાંચ મહાવિદેહમાં હોય છે. તે સિવાય અન્યત્ર બાદર અગ્નિ ન હોય. ઉપાતની દૈષ્ટિએ બાદર અગ્નિકાય લોકના અસંખ્યય ભાગ પ્રમાણ ક્ષેત્રમાં જ ઉત્પન્ન થાય છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે અઢીદ્વીપ બે સમુદ્ર પર્યન્ત પહોળા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત લાંબા, ઉર્વ-અધોલોક પ્રમાણ કપાટવાળા ક્ષેત્રમાં બાદર અગ્નિમાં ઉત્પન્ન થનારા જીવ તથા તિછલિોક પ્રમાણ થાળીના આકારમાં રહેલ બાદર અગ્નિમાં ઉત્પન્ન થનારા જીવ જ બાદર અગ્નિકાય કહેવાય. અન્ય આચાર્ય કહે છે, “ તિલોકમાં રહેલ અગ્નિકાયમાં ઉત્પન્ન થનાર જીવને બાદર અગ્નિકાય કહે છે”- આ વ્યાખ્યામાં કપાટ એટલે ઉર્વ અને અધોલોકના મધ્યમાં...ઇત્યાદિ. વૃત્તિકાર પોતે લખે છે કે આ વ્યાખ્યાનો અભિપ્રાય અમે સમજી શકતા નથી. ‘પાટ' સ્થાપના આ પ્રમાણે છે - સમુઠ્ઠાત દ્વારા સર્વલોકવર્તી છે અને તે પૃથ્વીકાય આદિ જીવ મરણસમુઠ્ઠાત દ્વારા જ્યારે બાદર અગ્નિકાયમાં ઉત્પન્ન થઈ રહ્યા હોય ત્યારે તે બાદર અસ્તિકાય કહેવાય. આ રીતે તે સર્વલોકવ્યાપી છે. જ્યાં પર્યાપ્તા બાદર અગ્નિકાય હોય છે ત્યાં જ અપયક્તિા બાદર અગ્નિકાય જીવ પણ તેની સાથે ઉત્પન્ન થાય છે. 1/6 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પયપ્તા અને અપર્યાપ્તા બળબે ભેદે છે અને તે વર્ણ, રસ, ગંધ, સ્પર્શના આદેશ વડે હજારો પ્રકારના ભેદે સંખ્યય યોનિ પ્રમુખ લાખ ભેદના પરિમાણવાળા છે. તેની સંસ્કૃત અને ઉષ્ણ યોનિ છે, તે સચિવ, અચિત અને મિશ્રભેદવાળી છે. અગ્નિકાયની કુલ સાત લાખ યોનિ છે. હવે નિયુક્તિમાં રહેલ ‘a'શબ્દથી લક્ષણદ્વારા જણાવે છે. [નિ.૧૧૯] જે પ્રમાણે સગિના આગીયાનું શરીર જીવના પ્રયોગવિશેષથી ઉત્પન્ન થયેલ શક્તિને કારણે ચમકે છે, એ જ પ્રમાણે અંગારા આદિ અનિકાય જીવોના શરીરમાં પણ પ્રકાશ-તેજ સ્વરૂપ શક્તિનું અનુમાન થઈ શકે છે. અથવા જે પ્રકારે તાવવાળા મનુષ્યના શરીરમાં ગરમી દેખાય છે તે પણ જીવની શક્તિ વિશેષ માની છે. આ જ પ્રમાણે અગ્નિકાયજીવોના શરીરમાં ઉષણતા હોય છે. કોઈ મૃત મનુષ્યના કલેવરમાં તાવ હોતો નથી. આ પ્રમાણે અન્વય વ્યતિરેક વડે અગ્નિનું સચિતપણું છે એમ શાસ્ત્ર વયની સ્પષ્ટ પ્રતીત થાય છે. હવે અનુમાન-પ્રયોગથી અગ્નિકાયજીવોની સિદ્ધિ કરે છે - જેમ ‘સાસ્તા', ‘વિષાણ' આદિ ભેદાય છે તેમ અંગારા આદિ પણ ભેદાતા હોવાથી અગ્નિ જીવ શરીર છે, આગીયાના શરીર પરિણામ માફક શરીરમાં રહેલ પ્રકાશ પરિણામ અંગાર આદિ અગ્નિકાયમાં જીવવા પ્રયત્ન વિશેષથી પ્રગટ થાય છે. તાવની ગરમીની માફક અંગારા આદિની ગરમી જીવના પ્રયોગ વિશેષથી માનેલી છે. સૂર્ય આદિમાં રહેલ ઉષ્ણતાથી આ સિદ્ધાંત દોષ યુક્ત નથી. કેમકે બધાં જીવોના શરીરમાં આત્માના પ્રયોગ વિશેષથી ઉષ્ણતા પરિણામ ઉત્પન્ન થાય છે, તેથી આ સિદ્ધાંત સત્ય છે. પૂરપની માફક પોતાને યોગ્ય આહાર ગ્રહણ કરવાના કારણથી વૃદ્ધિ અને વિકારને પ્રાપ્ત અનિ સોતન જ છે. આવા લક્ષણોથી અગ્નિ જીવો નિશ્ચયથી માનવા. લક્ષણ દ્વાર પૂર થયું, હવે પરિમાણ દ્વાર કહે છે [નિ.૧૨૦] બાદર પર્યાપ્ત અગ્નિકાયના જીવોની સંખ્યા ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યય ભાગમાણમાં થનારા પ્રદેશોની સશિની સંખ્યા પ્રમાણ જ છે. પણ તે બાદર પતિ પૃથ્વીકાયજીવોથી અસંખ્યગુણહીન છે. બાકીની ત્રણ સશિઓની સંખ્યા પૃથ્વીકાય મુજબ સમજી લેવી. પણ બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયથી બાદર અપયતિ અગ્નિકાયજીવ અસંખ્યય ગુણહીન છે. સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયથી સૂક્ષ્મ અપર્યાપ્ત અગ્નિકાય જીવ વિશેષ હીન છે. સમ પર્યાપ્ત પૃથવીકાયથી સૂમ પયતિ અખિકાય વિશેષહીન છે. હવે ઉપભોગદ્વાર કહે છે– [નિ.૧૨૧] (૧) દહન • મૃત શરીરાદિના અવયવો બાળવા. (૨) પ્રતાપન - ઠંડી દૂર કરવા અગ્નિ પાસે બેસી તાપવું. (3) પ્રકાશકરણ - દીવો વગેરે બાળી પ્રકાશ કQો. (૪) ભોજન કરણ - ચોખા વગેરે રાંધવા. (૫) સ્વેદ - તાવ, વિશુચિકા આદિ વેદના દૂર કરવા વગેરે અનેક કામોમાં અગ્નિનો ઉપભોગ થાય છે. આવા પ્રકારે ઉપસ્થિત પ્રયોજનોથી નિરંતર આરંભમાં રહેલા ગૃહસ્થો કે સુખાભિલાષી જીવો યતિપણાનો ડોળ કરીને અગ્નિકાયના જીવોને હણે છે - તે બતાવે છે– Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૪/ભૂમિકા ૮૪ [નિ.૧૨૨] ઉક્ત દહન આદિ કારણોથી પોતાના સુખની કામનાથી બાદર અગ્નિકાય જીવોનું સંઘન, પરિતાપન અને પદ્વાવણ કરી દુઃખ આપે છે. હવે શસ્ત્રદ્વાર કહે છે - તેના દ્રવ્ય અને ભાવથી બે ભેદ છે. દ્રવ્યશસ્ત્રના સમાસ અને વિભાગ બે ભેદો છે. તેમાં સમાસદ્રવ્યશઅને હવે કહે છે [નિ.૧૨૩] ધૂળ, પાણી, લીલી વનસ્પતિ, ત્રસજીવો એ બાદર અગ્નિકાયના સામાન્ય શસ્ત્રો છે. હવે વિભાગદ્રવ્યશસ્ત્ર કહે છે– [નિ.૧૨૪] કોઈક સ્વકાય જ શરૂપ છે. અગ્નિકાય જ બીજા અગ્નિનું શસ્ત્ર બને જેમકે તૃણનો અગ્નિ પાંદડાના અગ્નિ માટે શસ્ત્ર છે. કોઈ પકાય શરૂ છે, જેમાં પાણી અગ્નિ જીવોને હણે છે. ઉભયશા તે તુષ, છાણા વગેરે યુકત અગ્નિ બીજા અગ્નિ માટે શત્રરૂપ છે. આ બધાં દ્રવ્યશસ્ત્ર છે. હવે ભાવશસ્ત્ર કહે છે મન, વચન, કાયાના દુટ ધ્યાનરૂપ સંયમ જ ભાવશા છે. ઉક્ત દ્વાર સિવાયના દ્વારૂં ઉપસંહાર માટે નિયુક્તિકાર કહે છે— [નિ.૧૨૫ બાકીના દ્વારો પૃથ્વીકાયમાં જણાવ્યા મુજબ અગ્નિકાયમાં પણ સમજવા. હવે સૂગાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે • સૂઝ-૩૨ - તે હું કહું છું - સ્વયં કદી લોક-અગ્નિકાયનો અપલાણ ન કરે અને આત્માનો પણ અપલાય ન કરે. જે અગ્નિકાયનો અપલાપ કરે છે, તે આત્માનો આપવલાપ કરે છે. જે આત્માનો અપલપ કરે છે તે અનિકાય-લોકનો અપલાપ કરે છે. વિવેચન : આ પ્રનો સંબંધ પૂર્વ માફક છે, જેવી રીતે મેં સામાન્યથી જીવ, પૃથ્વીકાય અકાયનું સ્વરૂપ વળ્યું છે તેમ અહીં - જીવોના સ્વરૂપની ઉપલબ્ધિથી ઉત્પન્ન થયેલ હર્ષવાળો અને અવિચ્છિન્ન જ્ઞાન પ્રવાહવાળો - હું અગ્નિકાયનું સ્વરૂપ કહું છું. અહીં લોક શબ્દથી ‘અગ્નિકાય'રૂપ લોક અર્થ જાણવો. આ અગ્નિકાયના જીવપણાનો કદી સ્વયં અપલાપ ન કરે, કેમકે અગ્નિકાયને જીવ ન માનવાથી આત્માનો પણ અપલોપ થઈ જાય છે જ્યારે આત્માની સિદ્ધિ તો અમે પહેલા કરી જ છે. તેથી આત્માનો નિષેધ કરવો યોગ્ય નથી. આ જ પ્રમાણે અગ્નિકાયની પણ સિદ્ધિ થયા બાદ તેનો અપલાપ કQો ઉચિત નથી. જો યુક્તિ અને આગમ પ્રમાણથી સિદ્ધ અગ્નિકાયનો અપલાપ કરશો તો હું પદથી અનુભવગમ્ય આત્માનો અપલાપ થશે. છતાં જો આપ કહેશો કે, ‘ભલે તેમ થાય’ પણ અમે કહીએ છીએ કે ‘એમ ન થાય.” શરીરમાં રહેલ જ્ઞાનગુણવાળા અને દરેકને અનુભવગમ્ય એવા આત્માનો અપલાપ ન કરી શકાય કેમકે - આત્મા આ શરીરમાં રહીને શરીરનું નિર્માણ કરે છે, આ શરીરને બનાવનાર આત્માને આ શરીર પ્રત્યક્ષ જ છે. ઇત્યાદિ હેતુથી આત્માની સિદ્ધિ પૂર્વે પૃથ્વીકાયના અધિકારમાં કરી છે તેથી સિદ્ધ વાતનું પુનઃકથન વિદ્વાનોને ઇષ્ટ હોતું નથી. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આ પ્રમાણે આત્માની માફક સિદ્ધ અગ્નિજીવોનો જ મૂર્ખ અપલાપ કરે છે, તે આત્માનો પણ અપલાપ કરે છે, જે આત્માને અપલાપે છે તે અગ્નિજીવનો પણ અપલાપ કરે છે. વળી વિશેષ સદૈવ સામાન્યપૂર્વક જ હોય છે. તેથી સામાન્ય સ્વરૂપવાળા આત્માના હોવાથી વિશેષ એવા પૃથ્વીકાય વગેરેનું જીવત્વ સિદ્ધ થાય જ છે. કેમકે સામાન્ય વ્યાપક હોય છે અને વિશેષ વ્યાપ્ય હોય છે. જો વ્યાપક ન હોય તો વ્યાયની પણ અવશ્ય નિવૃત્તિ થઈ જ જવાની. આ પ્રમાણે સામાન્યસ્વરૂપ માની માફક વિશેષ સ્વરૂપ અગ્નિકાય જીવોનો પણ અપલાપ ન કરવો જોઈએ. અગ્નિકાયનું જીવવ સિદ્ધ કરીને હવે સૂત્રકાર તેના સમારંભથી થતા કડવા ફળોના ત્યાગને સૂત્ર દ્વારા જણાવે છે– • સૂત્ર-૩૩ : જે દીધલોક (વનસ્પતિ)ના શસ્ત્ર અથતિ અનિને જાણે છે, તે આશય (સંયમ)ના સ્વરૂપને પણ જાણે છે. જે સંયમને જાણે છે તે દીધલોકશઅને જાણે છે. • વિવેચન : - જે મુમુક્ષ છે તે જાણે છે કે - દીર્ધલોક અર્થાત્ વનસ્પતિ. (કેમકે ) તે કાય સ્થિતિ વડે, પરિમાણ વડે તથા શરીરની ઊંચાઈ વડે બધા એકેન્દ્રિય જીવો કરતા દીધ છે તેથી “દીર્ધલોક' કહેવાય છે. કાયસ્થિતિ માટે સૂગપાઠ કહે છે હે ભગવન ! વનસ્પતિકાયની સ્વકાય સ્થિતિ કેટલી છે ? - હે ગૌતમ ! અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, ક્ષેત્રથી અનંતલોક, અસંખ્ય પુદ્ગલપરાવર્તતે પુદ્ગલપરાવર્ત આવલિકાના અસંખ્યય ભાગ જાણવો અને પરિણામથી હે ભગવન્ ! વર્તમાનકાળમાં વનસ્પતિકાયના જીવોનો અભાવ કેટલો કાળ હોઈ શકે? - હે ગૌતમ ! વર્તમાનકાળમાં વનસ્પતિકાયનો અભાવ કદી થતો નઈ હવે શરીરની ઉંચાઈથી વનસ્પતિ દીધું છે તે કહે છે - હે ભગવદ્ ! વનસ્પતિકાયની શરીરની ઊંચાઈ કેટલી કહી છે ? હે ગૌતમ ! ૧૦૦૦ યોજનથી કંઈક અધિક શરીરની ઊંચાઈ હોય છે. આટલી ઊંચાઈ અન્ય એકેન્દ્રિય જીવોની હોતી નથી. આ રીતે વનસ્પતિ સર્વ પ્રકારે દીધું છે. (ઉક્ત પાઠ usઝવણા સુખનો છે.) વનસ્પતિનું શસ્ત્ર અગ્નિ છે. મોટી જવાળાના સમૂહવાળું અગ્નિશસ્ત્ર સર્વે વૃક્ષ સમૂહનો નાશ કરે છે, તેથી અગ્નિ વનસ્પતિનું શસ્ત્ર છે. પ્રગ્ન • સર્વલોક પ્રસિદ્ધ એવું અગ્નિ નામ ન આપી દીધેલોકશા કેમ કહ્યું? સમાધાન વિચારણાપૂર્વક કહ્યું છે, અભિપ્રાય વિના આમ નથી કહ્યું, કેમકે ઉત્પન્ન થયેલ, સળગાવેલ અગ્નિ બધાં જીવોનો વિનાશક છે. વનસ્પતિના દાહમાં પ્રવર્તેલા છતાં બીજા અનેક પ્રકારના જીવોનો ઘાત કરનારો છે. કેમકે વનસ્પતિમાં કૃમિ, કીડી, ભમરા, કબૂતર, શાપદ વગેરેનો સંભવ છે, વૃક્ષના પોલાણમાં પૃથ્વીકાય પણ હોય છે. ઝાકળ સ્વરૂપ પાણી હોય છે, કોમળ કુંપણને કંપિત કરનાર ચંચળ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧/ ૪/૩૩ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સ્વભાવી વાયુ પણ સંભવે છે. તેથી અગ્નિકાયના સમારંભમાં પ્રવૃત્ત ઉક્ત સર્વે જીવોનો નાશ કરે છે. આ વિશાળ અર્થ સૂચવવા ‘દીર્ધલોકશસ્ત્ર’ કહેલ છે. દશવૈકાલિક સૂઝ અધ્યયન-૬, ગાણા-33 થી ૩૫માં કહ્યું છે કે સાધુપુરુષ દેદીપ્યમાન અગ્નિને બાળવા ઇચ્છતા નથી કેમકે તે સર્વ રીતે દુ:ખ આપનાર તીણ શા છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર-નીચે તથા ખૂણાઓમાં અગ્નિ જીવનો ઘાતક છે, તેથી સાધુ પ્રકાશ કે સંધવા માટે કંઈપણ આરંભ ન કરે અથવા બાદર પર્યાપ્ત અગ્નિકાય જીવો થોડા છે, બાકી પૃથ્વીકાય આદિ જીવો ઘણાં છે. અગ્નિની ભવસ્થિતિ પણ ત્રણ અહોરમ છે. તેથી અા છે. જ્યારે પૃથ્વીની ૨૨૦૦૦, પાણીની 9,૦૦૦, વાયુની ૩,૦૦૦ અને વનસ્પતિની ૧૦,૦૦૦ વર્ષ છે, તેથી દીધું છે. તેથી “દીર્ધલોક” તે પૃથ્વી આદિ, તેનું શબ અગ્નિ છે. ક્ષેત્રજ્ઞ અર્થાત્ નિપુણ છે તે અગ્નિકાયને વણદિથી જાણે છે - અથવા - ખેદજ્ઞ થતુ ખેદને જાણનાર, ખેદ એટલે અગ્નિનો સર્વ પ્રાણીઓને ખેદ પમાડવાનો વ્યાપાર હોવાથી સાધુઓએ તેનો આરંભ ન કરવો - આ રીતે - જે દીર્ધલોકશઅ-અગ્નિનો ખેદજ્ઞ છે તે જ ૧૩ ભેદે સંયમનો ખેદજ્ઞ છે. તે સંયમ કોઈ જીવને ન મારે તેવી અશસ્ત્ર છે. આ રીતે સર્વ જીવોને અભય દેનાર સંયમના આદસ્વાથી અગ્નિજીવ સંબંધી આરંભ તજવો સહેલો છે. એ રીતે પૃથ્વીકાયાદિ સમારંભ પણ તજવો. એમ કરનાર સાધુ સંયમમાં નિપુણ મતિવાળો છે. તે પરમાર્થને જણીને અગ્નિ સમારંભ છોડીને સંયમ અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. - હવે ગત-પ્રાગત લક્ષાણથી અવિનાભાવિત્વ બતાવવા માટે વિપરીત ક્રમથી સૂત્રના અવયવોનું પર્યાલોચન કરે છે, જે મુનિ સંયમમાં નિપુણમતિ છે તે જ અગ્નિના ક્ષેત્રજ્ઞ છે અથવા સંયમપૂર્વક અગ્નિના ખેદજ્ઞ છે. કેમકે અગ્નિની ખેદજ્ઞતાવાળુ જ સંયમાનુષ્ઠાન છે જો તેમ ન હોય તો સંયમાનુષ્ઠાન અસંભવ છે - X - X - X - આ રીતે સંયમાનુષ્ઠાનની સિદ્ધિ કરી છે. આવું સંયમાનુષ્ઠાન કોણે પ્રાપ્ત કર્યું ? તે જણાવે છે– • સૂઝ-3૪ સદા સંયત, આપમત્ત અને યતનાવાત એવા વીરપુરુષોએ ઘનઘાતિકમનો ક્ષય કરીને કેવળજ્ઞાન દ્વારા આ સંયમનું સ્વરૂપ જોયું છે. - વિવેચન : ઘનઘાતી કર્મસમૂહના ક્ષયથી પ્રાપ્ત કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીચી વિશેષ પ્રકારે રાજે છે તેથી તે વીર કહેવાય છે. આ વી-તીર્થકરોએ આ અર્થથી કહ્યું છે, જે ગણધરોએ સૂત્રથી અગ્નિને શસ્ત્ર અને સંયમને અશારૂપે કહેલ છે. પ્રશ્ન - તેઓએ આ કઈ રીતે પ્રાપ્ત કર્યું ? પરાજય કરીને. આ પરાજય (અભિભવ) ચાર પ્રકારે છે • નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. શત્રુની સેના પરાજય કે સૂર્યપ્રકાશથી ચંદ્ર આદિનું તેજ ઢંકાઈ જાય છે દ્રવ્ય અભિભવ. ભાવ અભિભવ એટલે પરિષહ ઉપસર્ગરૂપ શબુ અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મોનો નાશ કરવો તે. પરિષહ-ઉપગદિ સેનાના વિજયથી નિર્મળયાત્રિ મળે અને ચરણશુદ્ધિથી જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય થાય. તેનાથી નિરાવરણ, પ્રતિહત, સર્વગ્રાહી કેવળજ્ઞાન થાય છે. સારાંશ એ કે પરીષહ આદિ...જીતીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેઓએ જાણ્યું કે આ અગ્નિકાય પણ જીવ છે ઇત્યાદિ. તેઓ પ્રાણાતિપાતાદિથી નિવૃત્ત થઈ સમ્યક પ્રકારે વર્તે માટે સંયત છે. સર્વદા મૂળ ગુણ-ઉત્તર ગુણ રૂપ ચાત્રિની પ્રાપ્તિમાં નિરતિચાર ઉધમવંત છે. મધ, વિષય, કપાય, વિકથા અને નિદ્રા એ પાંચ ભેદે પ્રમાદને સર્વકાળ છોડેલ છે તેથી અપમત છે. એવા મહાવીરોએ કેવળજ્ઞાન ચક્ષ વડે અગ્નિકાય તે શસ્ત્ર અને શિસ્ત્ર તે સંયમ એમ જોયું છે. અહીં “યત્ન” શબ્દ વડે ઇયસિમિતિ આદિ ગુણો લેવા અને અપમાદના ગ્રહણથી મધ આદિની નિવૃત્તિ જાણવી. આ રીતે શ્રેષ્ઠપુરુષોએ કહેલ અગ્નિકાય શસ્ત્ર અપાયનું કારણ છે માટે અપ્રમત્ત સાધુઓએ તેને છોડવું જોઈએ. આ રીતે અનેક દોષવાળા અગ્નિ શમને જેઓ ઉપભોગના લોભથી કે પ્રમાદવશ ન છોડે તેમને મળતા કટુ ફળને દશાવે છે– • સૂત્ર-૩૫ - જે પ્રમાદી છે, રાંધવુ-પકાવવું આદિ ગુણના અર્થી છે, તે જ “દંડ’ કહેવાય છે. • વિવેચન : જે મધ વિષય આદિ પ્રમાદથી અસંયત છે અને સંઘવું, પકાવવું, પ્રકાશ કરવો, આતાપના લેવી આદિ ગુણોના પ્રયોજનવાળા છે, તે દુષ્ટ મન, વચન, કાયાવાળા છે. અગ્નિશસ્ત્રના સમારંભ વડે પ્રાણીઓને દંડ દેવાથી પોતે જ “દંડ'રૂપ છે. એમ પ્રકર્ષથી કહેવાય છે. જેમ ઘી વગેરે આયુષ્ય છે તેમ અહીં કાર્યનો કારણમાં ઉપચાર કરાય છે. તેથી • સૂત્ર-૩૬ : તે ‘દંડને જાણીને મેધાવી સાધુ સંકલ્પ કરે કે મેં જે પ્રમાદને વશ થઈને પહેલા કરેલ છે તે (હિંસા) હું હવે કરીશ નહીં • વિવેચન : તે અગ્નિકાયના સમારંભના દંડરૂપ ફળને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છોડે. મર્યાદામાં રહેલાં મેધાવી સાધુ આત્મામાં કઈ રીતે વિવેક કરે તે કહે છે–વિષય-પ્રમાદ વડે આકુળ અંતઃકરણવાળો બનીને જે અગ્નિસમારંભ મેં કર્યો, તેને જિનવચનથી અગ્નિસમારંભ દંડવરૂપે મેં જાણ્યું છે તેથી હવે નહીં કરું. બીજા મતવાળા બીજી રીતે બોલનારા જે ઉછું કરે છે તે બતાવે છે– • સત્ર-1 :હે શિષ્ય 1 લm પામતા એવા આ શાકચાદિને તું છે. તેઓ પોતાને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૧/૧/૪/૩૭ અણગાર માને છે છતાં પણ તેઓ અનેક પ્રકારના શોથી અનિકાયના સમારંભ દ્વારા અનિકાય જીવોની તથા અન્ય અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે.. આ વિષયમાં ભગવતે પરિજ્ઞા કહી છે કે - કેટલાંક મનુષ્યો આ જીવનને માટે પ્રશંસા, સન્માન અને પૂજનને માટે; જન્મ-મરણથી મુક્ત થવા માટે, દુઃખોના પ્રતિકાર માટે અનિકાયનો સમારંભ જાતે કરે છે, બીજા પાસે કરાવે છે, કરનારને અનુમોદે છે. આ સમારંભ તેમના અહિતને માટે, અબોધિના લાભને માટે થાય છે. તે સાધક આ સમારંભને સારી રીતે સમજીને સંયમ સાધના માટે તત્પર બને. ભગવત કે તેમના સાધુ પાસથી ધર્મ સાંભળીને કેટલાંકને એ જ્ઞાત થાય છે કે આ જીવહિંસ્ય ગ્રંથિ છે, મોહ છે, મૃત્યુ છે, નરક છે, તો પણ મનુષ્ય વિષયભોગમાં આસક્ત થઈને વિવિધ પ્રકારના શઓ વડે અનિકાયનો સમારંભ કરતા અન્ય અનેક પ્રકારના જીવોની હિંસ કરે છે. • વિવેચન :પૂર્વના સૂત્રોમાં કહેવાઈ ગયું હોવાથી અહીં બાકીનો થોડો અર્થ કહે છે પોતાના આગમમાં કહેલ કે સાવધ અનુષ્ઠાન કરવાથી લજ્જા પામેલા શાક્ય આદિ મતવાળા સાધુ કેવા છે ? તે તું જો. શિષ્યને સંયમમાં સ્થિર કરવા આમ કહે છે. પોતાને ‘અણગાર' કહેનારા કેવું વિપરીત આચરણ કરે છે તે કહે છે– જે આ વિરૂપરૂપ શો વડે અગ્નિકર્મ આચરવાથી અગ્નિશસ્ત્રનો સમારંભ કરતા બીજા અનેક જીવોને હણે છે. આ વિષયમાં જિનેશ્વરે પરિજ્ઞા-વિવેક બતાવેલ છે. વ્યર્થ જીવનના સન્માન, પુજન, વંદન માટે, જન્મ-મરણથી છુટવાને, દુ:ખને દૂર કરવાને તેના અર્થીઓ અગ્નિને પોતે બાળે છે, બીજા પાસે બળાવે છે, બાળનારને અનુમોદે છે આ શસ્ત્ર સમારંભ સુખની ઇચ્છાથી કરવા છતાં આ લોક-પરલોકમાં તેના અહિતને માટે તથા બોધિદુર્લભતાને માટે થાય છે. તેમનું આ અસદ્ આચરણ બતાવ્યું. સારો શિષ્ય અગ્નિસમારંભ કર્મબંધને માટે છે તેમ જાણીને સમ્યગદર્શનાદિ ગ્રહણ કરીને, તીર્થકર કે તેના સાધુ પાસે ધર્મ સાંભળીને એમ જાણે કે આ અગ્નિ સમારંભ ગ્રંથ છે, મોહ છે, મરણ છે, નરકનો હેતુ છે. છતાં અર્થમાં આસકત લોકો જે વિવિધ શોથી અગ્નિકાય સમારંભ કરે છે, તે અગ્નિની હિંસા કરતા સાથે અનેક જીવોની હિંસા કરે છે. હવે તે અનેક પ્રાણીને કઈ રીતે હણે છે ? તે કહે છે– • સૂઝ-3૮ : તે હું તમને કહું છું કે – પૃeતી, તૃણ, પદ્મ, લાકડું છાણ અને કચરો એ સર્વેને આશ્રીને જીવો હોય છે, ઉડનારા જીવો પણ અગ્નિમાં પડે છે, આ જીવો અનિના સ્પર્શથી સંઘાત પામે છે. સંઘાત થતા મૂછ પામે છે. મૂછ પામેલા આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે મૃત્યુ પામે છે. • વિવેચન : તે હું કહું છું કે - અગ્નિકાયના સમારંભથી જુદા જુદા જીવોની હિંસા થાય છે તે આ પ્રમાણે - પૃથ્વીકાયપણે પરિણમેલા પૃથ્વીજીવો અને તેના આશ્રિત કૃમિ, કુંથ, કીડી, ગંડોલા, સાપ, વિંછી, કસ્યલા આદિ તથા વૃક્ષ, છોડ, લતા આદિ તથા ઘાસ, પાંદડા આદિના આશ્રય રહેલા પતંગીયા, ઇયળો વગેરે તથા લાકડામાં રહેલા ધુણ, ઉધઈ, કીડીઓ તથા તેના ઇંડા વગેરે અને છાણ વગેરેમાં રહેલા કુંથુઆ, પક આદિ તથા કસ્યો એટલે પાંદડા, ઘાસ, ધૂળનો સમૂહ તેને આશરે રહેલા કૃમિ, કીડા, પતંગીયા વગેરે; આ સિવાય ઉડીને પડતા કે જતા-આવતા એવા સંપાતિક - ભમરા, માખી, પતંગ, મચ્છર, પક્ષી, વાયુ વગેરે જીવો-તેઓ જાતે જ અગ્નિમાં પડે છે. આ રીતે પૃથ્વી વગેરેના આશ્રયે રહેલ જીવોને પણ અગ્નિકાયના સમારંભથી પીડા અને મરણ પ્રાપ્ત થાય છે. રાંધવુ, પકાવવું, તાપવું આદિ અગ્નિના ઉપભોગની ઇચછાવાળા અવશ્ય અગ્નિ સમારંભ કરશે જ. આ સમારંભમાં પૃથ્વી આદિ આશ્રિત જીવો હવે કહીશું તેવી મરણ અવસ્થાને પામે છે તે આ પ્રમાણે અગ્નિનો સાર્શ થતા કેટલાંક જીવો મોરના પીંછા માફક શરીરનો સંકોચ પામે છે અગ્નિમાં પડતાં જ પતંગીયા આદિ શરીર સંકોચને પામે છે. અગ્નિમાં પડતાં જ આ જીવો મૂછ પામે છે અને મૂર્જિત થયેલા કૃમિ, કીડી, ભમરા, નોળીયા આદિ જીવો મરણ પામે છે. આ રીતે અગ્નિના સમારંભમાં માત્ર અગ્નિ જીવોની જ હિંસા નથી થતી પરંતુ પૃથ્વી, ઘાસ, પાંદડા, લાકડા, છાણા, કચરામાં રહેલા તથા ઉડીને પડનારા જીવો પણ અવશ્ય નાશ પામે છે. તેથી જ ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે કે બે સમાન વયના પુરુષો સાથે અગ્નિકાયનો આરંભ કરે તેમાં એક અગ્નિને બાળે અને બીજો તેને બુઝાવે તો વધુ કર્મબંધન કોને ? ઓછું કોને ? | હે ગૌતમ ! જે બાળે તે વધુ કર્મ બાંધે, બુઝાવે તે ઓછું કર્મ બાંધે. આ રીતે અગ્નિકાયનો આરંભ ઘણા જીવોને ઉપદ્રવકારી છે, એમ જાણીને મન, વચન, કાયાથી કરવું, કરાવવું, અનુમોદનું રૂપે અગ્નિકર્મ છોડવું - તે કહે છે– • સૂત્ર-૩૯ : અનિકાસમાં શયાનો સમારંભ ન કરનારો આ બધા આભનો જ્ઞાતા હોય છે. આ આરંભને જાણીને મેધાવી સાધુ અગ્નિશાસ્ત્ર સમારંભ તે કરે નહીં, બીજ પાસે કરાવે નહીં કરનારની અનુમોદના કરે નહીં જેણે આ બધા અનિકર્મ સમારંભ ાચા છે તે જ મુનિ “પરિજ્ઞાતકમ”િ છે આ પ્રમાણે હું (તમને) કહું છું. • વિવેચન : આ અગ્નિકાયના સ્વકાર્ય અને પરકાય ભેટવાળા શસ્ત્રના આરંભ કરનારને રાંધવુ-રંઘાવવું આદિ બંધ હેતુ છે એવું જ્ઞાન નથી. પણ આ જ અનિકાયના Page #52 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૧/પ/ભૂમિકા શઝનો આરંભ કરવામાં દોષ છે, એવું જેમને જ્ઞાન છે એટલે કે જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેનો ત્યાગ કરે છે તે જ મુનિ પરમાર્થી પરિજ્ઞાત કમ છે. એમ હું તને કહું છું. (નોંધ :- વૃત્તિનું આરંભ વાક્ય સૂચવે છે કે આ સૂઝ-3માં આરંભે ઉદ્દેશા-૨ એણે 3el અંતિમ સૂક માફક “ી સર્જે અમારી પ્રમા/રdo " વાળું વાક્ય હોવું જોઈએ.) અધ્યયન-૧ “શઅપરિજ્ઞા”ના ઉદ્દેશક-૪ અપ્તિકાયનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૬ અધ્યયન-૧ ઉદ્દેશક-૫ “વનસ્પતિકાય” ર્ક • ભૂમિકા : ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમો શરૂ કરીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશામાં ‘અગ્નિકાય' કહ્યો. હવે સંપૂર્ણ સાધુગુણના સ્વીકાર માટે ક્રમે આવેલ વાયુકાયને બદલે વનસ્પતિકાય જીવનું સ્વરૂપ બતાવીએ છીએ. આ ક્રમના ઉલ્લંઘનનું કારણ કહે છે - વાયુ આંખે ન દેખાતો હોવાથી, તેની શ્રદ્ધા થવી મુશ્કેલ છે. તેથી પૃથ્વી આદિ બધાં એકેન્દ્રિય જીવોને જાણનાર શિષ્ય પછી વાયુ જીવના સ્વરૂપને સરળતાથી માનશે. અનુકમ તે જ કહેવાય જેનાથી જીવાદિ તેવો માનવામાં શિષ્યો ઉત્સાહીત થાય. વનસ્પતિકાય બધા લોકને પ્રગટ ચિન્હથી પ્રત્યક્ષ છે. તેથી તેનું ગ્રહણ પહેલા કરેલ છે. આ વનસ્પતિકાયના ચાર અનુયોગદ્વાર કહેવા, તે નામ નિપજ્ઞ નિકોપામાં વનસ્પતિ ઉદ્દેશકના કથન સુધી કહેવું. હવે વનસ્પતિકાયના ભેદ-પ્રભેદને જણાવવા માટે પૂર્વે કહેલ સિદ્ધ અર્થોના માધ્યમથી નિયુક્તિકાર કહે છે [નિ.૧૨૬] પૃથ્વીકાયને જાણવા માટે કહેલા તારો જ અહીં વનસ્પતિકાયમાં જાણવા. તેમાં પ્રરૂપણા, પરિમાણ, ઉપભોગ, શસ્ત્રો અને લક્ષણમાં જુદાપણું જાણવું. તેમાં પ્રથમ ‘પ્રરૂપણા'ના સ્વરૂપને નિયુક્તિકાર કહે છે [નિ.૧૨] વનસ્પતિ સૂક્ષ્મ અને બાદર બે ભેદે છે. તે સર્વ લોકમાં વ્યાપ્ત અને એકાકાર હોવાથી ચાથી ગ્રહણ થતી નથી. બાદરના બે ભેદ છે તે કહે છે [નિ.૧૨૮] સંપથી બાદર વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ બે ભેદ છે. તેમાં પાંદડા, ફૂલ, ફળ, મૂળ, સ્કંધ આદિ દરેક શરીરમાં એક-એક જીવ જે વનસ્પતિમાં હોય તે પ્રત્યેક વનસ્પતિ જીવ જાણવા. એકબીજાને જોડાયેલા અનંત જીવોનો સમૂહ એક શરીરમાં સાથે રહેલો હોય તે સાધારણ વનસ્પતિ જીવ. પ્રત્યેક શરીરના બાર ભેદો છે, સાધારણના અનેક ભેદો છે પણ તે સંક્ષેપથી છ પ્રકારે જાણવા. તેમાં પહેલા પ્રત્યેક વનસ્પતિના બાર ભેદો કહે છે [નિ.૧૨૯] વૃક્ષા, ગુચ્છ, ગુલ્મ, લતા, વલી, પવન, વ્રણાદિ બાર આ પ્રમાણે(૧) વૃક્ષ - છેદાય તે વૃક્ષ. તેના બે ભેદ - એકબીજ અને બહુબીજ, તેમાં લીમડો, આંબો, કોસંબ, સાલ, અંકોલ, પીલુ, શલ્લકી આદિ એકબીજક છે. ઉમરો, કોઠું, ગલી, ટીમરૂ, બીલુ, આમળ, ફણસ, દાડમ, બીજોરૂ આદિ બહુબીજક છે. (૨) ગુચ્છ - રીંગણા, કપાસ, જપો, આઢકી, તુલસી, કુટુંભરી, પીપળી આદિ. (3) ગુમ - નવમાલિકા, સેરિચક, કોરંટક, બંધુજીવક, બાણ, કરવીર, સિંદુવાર, વિચલિક, જાઈ, યુયિક વગેરે. (૪) લતા - પન્ન, નાગ, અશોક, ચંપો, આંબો, વાસંતિ, અતિમુક્તક, કુંદલતા આદિ. (૫) વેલા- કુખાંડી, કાલિંગી, ગપુણી, તુંબી, વાલુંકી, એલા, લકી, પટોળી આદિ. (૬) પર્વગ- શેરડી, વાળો, સુંઠ, શર, વેગ, શતાવરી, વાંસ, નળ, વેણુક આદિ. (૩) તૃણ - શૈતિકા, કુશ, દર્ભ, પર્વક, અર્જુન, સુરભિ, કુરૂવિંદ આદિ. (૮) વલય - તાડ, તમાલ, તક્કલી, શાલ, સલ્લા, કેતકી, કેળ, કંદલી આદિ. (૯) હરિત : તાંદળજો, ધુયારૂહ, વસ્તુલ, બદરક, માર, પાદિકા, ચિલ્લી આદિ. (૧૦) ઔષધિ - શાલી, વીહી, ઘઉં, જવ, કલમ, મસૂર, તલ, મગ, અડદ, ચોળા, કુલથી, અળસી, કુસુંભ, કોદા, કાંગ આદિ. (૧૧) જલરૂહ - ઉદક, અવક, પનક, શેવાળ, કસુંબક, પાવક, શેરૂક, ઉત્પલ, પા, કુમુદ, નલિન, પુંડરીક આદિ. (૧૨) કુહુણ - ભૂમિફોડાનામક - આય, કાય, કુહુણ, ઉંડુક, ઉદ્દેહલી, સર્પ, છત્રાદિ. આ પ્રત્યેક જીવવાળા વૃક્ષના - મૂળ, છંદ, છાલ, શાખ, પ્રવાલ વગેરેમાં અસંખ્યાતા પ્રત્યેક જીવો જાણવા અને પાંદડા, ફૂલ એક જીવવાળા માનવા. સાધારણ વનસ્પતિના પણ અનેક ભેદ જાણવા. જેમકે લોહી, નિહ, સુભાયિકા, અશ્વકર્ણી, સિંહકર્ણ, શૃંગબેર, માલુકા, મૂળા, કૃષ્ણકંદ, સુરણ, કાકોલી, ક્ષીરકાકોલી, વગેરે. આ બધી વનસ્પતિના સંક્ષેપથી છ ભેદ બતાવે છે [નિ.૧૩૦] તેમાં - (૧) કોરંટક આદિ અJબીજ છે, (૨) કેળ વગેરે મૂળબીજ છે, (3) નિહ, શલકિ, અરણી આદિ કંઇબીજ છે, (૪) શેરડી, વાંસ, નેતર આદિ પર્વબીજ છે (૫) શાલિ, વ્રીહિ આદિ બીજહ છે, (૬) પાિની, શૃંગારક, સેવાલ આદિ સંમૂન છે. આ પ્રમાણે સંક્ષેપથી છ ભેદ કહ્યા. તેથી, અધિક ભેદ નથી. હવે પ્રત્યેક વનસ્પતિના લક્ષણો બતાવે છે. [નિ.૧૩૧] જેમ અનેક સરસવનો પિંડ બનાવવાથી તે બધાં સરસવ જુદા હોવા છતાં પણ એક હોય તેવા લાગે છે, કદાચ ચૂર્ણ થાય ત્યારે અન્યોન્ય ભેળા થાય છે. તેથી આખા સસવનું ગ્રહણ કર્યું છે. એ જ રીતે પ્રત્યેક વનસ્પતિના શરીરનો સમૂહ રહે છે. સરસવ માફક વનસ્પતિના જીવો રહ્યા છે. જેમ સ્મથી મિશ્રિત સરસવ છે. તેમ સમઢેષ વડે એકઠા કરેલા કર્મપુદ્ગલના ઉદયથી મિશ્રિત જીવો Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૫/ભૂમિકા ૯૨ જાણવા. એ પ્રમાણે દૃષ્ટાંતથી જણાવ્યું. હવે બીજું દાંત કહે છે [નિ.૧૩૨] જેમ તલપાપળી - તલ પ્રધાન પોળી ઘણાં તલ વડે બનાવેલી હોય છે. તે રીતે પ્રત્યેક શરીરવાળા વૃક્ષોના શરીર હોય છે એમ જાણવું. હવે પ્રત્યેક શરીરી જીવોનું એક અને અનેક અધિષ્ઠિવ જણાવે છે– [નિ.૧૩૩] વિવિધ પ્રકારના આકારના પાંદડા એક જીવથી અધિષ્ઠિત હોય છે તથા તાલ, સરલ, નાળીયેર આદિ વૃક્ષોમાં પણ એક જીવ અધિષ્ઠિત હોય છે તેમાં અનેક જીવોનું અધિષ્ઠિવ સંભવતુ નથી. બાકીનામાં અનેકજીવાધિષ્ઠિતપણું જાણવું. હવે પ્રત્યેક તરૂનું જીવરાશી પ્રમાણ બતાવે છે– [નિ.૧૩૪] પ્રત્યેક તરૂ જીવો પર્યાપ્તા હોય, તે સંવર્તિત ચોખુણો કરેલી લોકની શ્રેણીના અસંખ્યય ભાગવર્ના આકાશપદેશની રાશી સમાન જાણવા. તે બાદર પર્યાપ્તા અગ્નિકાયની રાશિથી અસંખ્યાતગુણા જાણવા. અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિજીવ અસંખ્યાતલોકના પ્રદેશ જેટલા જાણવા. બાદર અપર્યાપ્તા અગ્નિકાયની જીવરાશીથી અસંખ્યાત ગુણા છે. સૂમ વનસ્પતિ પર્યાપ્તા, પિતા કે સૂક્ષ્મ હોતા નથી, તે કેવલ બાદર જ હોય છે. સાધારણ વનસ્પતિ જીવો સામાન્યથી અનંત છે. તે સૂમ, બાદર, પયપ્તિા, અપર્યાપ્તા ભેદે છે. તે અનંતલોકાકાશના પ્રદેશોની સંખ્યા પ્રમાણ અનંતજીવ છે. સાઘારણ બાદર પતાવી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. બાદર પિયક્તિાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યયગુણા છે. તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. હવે વનસ્પતિમાં જીવવા ઇચ્છતા નથી તેમને જીવપણું બતાવે છે [નિ.૧૩૫] પૂર્વે બતાવેલા તરૂ શરીર વડે પ્રત્યક્ષ પ્રમાણ વિષયોથી સાક્ષાત્ વનસ્પતિ જીવો સિદ્ધ કર્યા છે. તેનું આ પ્રમાણે અનુમાન કરવું (૧) આ શરીરો જીવવ્યાપાર વિના આવા આકારવાળા ન થાય. (૨) હાથ, પગ આદિના સમયની માફક તથા ઇન્દ્રિય આદિની ઉપલબ્ધિના કારણે વૃatજીવનું શરીર છે. (3) હાથ, પગ આદિના સમૂહ માફક તથા જીવનું શરીર હોવાથી વૃક્ષ સચિત હોય છે. (૪) સુતેલા પુરુષ માફક અને અસ્પષ્ટ ચેતનાવાળા હોવાના કારણે વૃક્ષ મંદ વિજ્ઞાન સુખ આદિવાળા હોય છે - કહ્યું છે કે ઇન્દ્રિય આદિની પ્રાપ્તિને કારણે તથા હાથ-પગ આદિના સમૂહ માફક વૃક્ષ આદિ વનસ્પતિ, જીવોના જ શરીર છે તથા શરીરી હોવાથી સુતેલા મનુષ્યાદિ માફક અાજ્ઞાન અને અ૫ સુખવાળા વનસ્પતિ સજીવ જ છે. ધે જે સૂમ વનસ્પતિકાય છે, તે આંખોથી દેખાતા નથી, તે કેવળ જિતવયનથી. જ મનાય છે તથા રાગદ્વેષ રહિત સર્વજ્ઞ વચનને જ આજ્ઞા કહેલી છે. હવે સાધારણ વનસ્પતિકાયનું લક્ષણ કહે છે– [નિ.૧૩૬] એક શરીરમાં સાથે રહીને આહાર આદિ એક સાથે લે તે સાધારણ વનસ્પતિ કે અનંતકાય જીવો કહેવાય. તેઓ એક સાથે આહાર અને શ્વાસોચ્છવાસ લે છે તે સાધારણ લક્ષણ છે. કહ્યું છે કે એક જીવ આહાર કે શાસ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નિઃશ્વાસ લે ત્યારે અનંતા જીવો આહાર કે શ્વાસ-નિઃશ્વાસ લે છે. હવે આ જ અર્થને વધુ સ્પષ્ટ કરે છે. [નિ.૧૩] એક જીવ જે શ્વાસોચ્છવાસને યોગ્ય પગલા લે તે ઘણા સાધારણ જીવોના ઉપયોગમાં આવે અને જે ઘણા જીવો લે તે એક જીવને પણ કામ લાગે છે. બીજથી ઉગતી વનસ્પતિ કઈ રીતે પ્રગટ થાય તે હવે બતાવે છે [નિ.૧૩૮] નિયંત્તિમાં ભૂત શબ્દ “અવસ્થા'સૂચક છે. યોનિ અવસ્થાવાળા, બીજમાં યોનિ પરિણામ ન છોડે ત્યાં સુધી બીજરૂપે છે. કેમકે બીજની બે અવસ્થા છે - યોનિ અને અયોનિ. જીવ બીજને છોડે નહીં ત્યાં સુધી યોનિ અવસ્થા છે. - સોનિ' એટલે જીવન ઉત્પત્તિ સ્થાન નાશ પામ્યું નથી તે. આવી યોનિવાળા બીજમાં જીવ આવીને ઉત્પન્ન થાય છે. તે જીવ પૂર્વના બીજનો કે અન્યજીવ પણ હોઈ શકે. ભાવાર્થ એ કે જીવ જ્યારે આયુક્ષયે બીજનો ત્યાગ કરે ત્યારે તે બીજને માટી, પાણી આદિનો સંયોગ થતા કોઈ વખતે પર્વનો જીવ ફરી પરિણમે છે અને કોઈ વખત બીજો જીવ પણ આવે છે. જે જીવ મૂળપણે પરિણમે તે જ પ્રથમ ત્રપણે પણ પરિણમે છે. પૃથ્વી, જળ, કાળની અપેક્ષાવાળી આ બીજની ઉત્પત્તિ છે. આ વાત નિયમ સૂચક છે. પણ બાકીના કિશલય આદિ મૂળ જીવપરિણામથી પ્રગટ થયેલા નથી. કહ્યું છે કે, સર્વે કુંપળો ઉત્પન્ન થતી વખતે અનંતકાય છે. હવે સાધારણ વનસ્પતિનું લક્ષણ કહે છે [નિ.૧૩૯] જે મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ આદિના તોડતા ચકાકાર સમાન ટુકડા થાય, તથા જેને ગાંઠ, પર્વ કે ભંગસ્વાન જગી વ્યાપ્ત છે અથવા જે વનસ્પતિ તોડતા પૃથ્વી સમાન ભેદથી ક્યારા ઉપરની સૂકી તરી માફક પુટભેદે ભેદાય તે અનંતકાય જાણવું. હવે તેના બીજા લક્ષણો કહે છે– [નિ.૧૪૦] જેને ક્ષીર સહિત કે ક્ષીરહિત ગૂઢ સીરાવાળા પાંદડા હોય, જેના સાંધા દેખાતા ન હોય તે અનંતકાય જાણવા. આ પ્રમાણે સાધારણ જીવોને લક્ષણથી કહી હવે અનંતકાય વનસ્પતિના નામો જણાવે છે [નિ.૧૪૧] સેવાલ, કન્ય, ભાણિક, આવક, પHક, કિરવ, હઠ વગેરે અનંતજીવો અનેક પ્રકારના કહ્યા છે એમ બીજા પણ જાણવા. હવે પ્રત્યેક શરીરવાળાના એક વગેરે જીવનું ગ્રહણ કરેલું શરીર બતાવવા કહે છે. [નિ.૧૪૨) એક જીવે ગ્રહણ કરેલ શરીર તાડ, સપ્ત, નાળીયેર આદિના સ્કંધ છે તથા તે ચક્ષુહ્ય છે. તથા બિસ, મૃણાલ, કર્ણિકા, કુણક, કટાહ આદિ પણ એક જીવના શરીર છે અને ચક્ષુહ્ય છે. બે, ત્રણ, સંગેય, અસંગેય જીવોનું ગ્રહણ કરેલું શરીર પણ ચક્ષુગ્રહ જાણવું. હવે અનંતકાય આવા નથી, તે વાતને જણાવે છે– [નિ.૧૪૩] એક, બે થી લઈને અસંખ્ય જીવોનું અનંતકાયનું શરીર આંખોથી દેખાતું નથી. અનંતકાયનું શરીર એક, બે આદિ અસંખ્ય જીવોનું શરીર હોતું જ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૫/ભૂમિકા ૯૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નથી, પણ અનંત જીવોનું જ શરીર હોય છે. તો કેવી રીતે જીવોને શરીરવાળા જાણવા ? બાદર નિગોદ - અનંતકાયના શરીર આંખોથી દેખાય છે. સૂક્ષ્મ નિગોદના શરીરો દેખાતા નથી કારણ કે અનંત જીવોનું શરીર સમૂહરૂપે હોવા છતાં અતિ સૂક્ષમ છે અને નિગોદ છે તે નિયમથી અનંત જીવોનો સમૂહ છે. કહ્યું છે કે અસંખ્યાતા નિગોદના ગોળા છે, એકએક ગોળામાં અસંખ્યાત નિગોદ છે અને પ્રત્યેક નિગોદમાં અનંતા જીવો છે. એ પ્રમાણે વનસ્પતિના પ્રત્યેક વગેરે ભેદોથી તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ભેદથી હજારો ભેદ અને લાખો યોનિ સંખ્યા છે. વનસ્પતિની યોનિ સંવૃત છે. તે સચિવ, અચિત, મિશ્ર તથા શીત, ઉણ, મિશ્ર ભેદે છે. એ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિકાયની યોનિના દશ લાખ ભેદ અને સાધારણ વનસ્પતિના ચૌદ લાખ ભેદ છે અને બંનેની કુલ કોટી પચીશ કરોડ લાખ જાણવી. પરિમાણ દ્વાર કહે છે - તેમાં સૂક્ષ્મ અનંત જીવોનું પરિણામ બતાવે છે[નિ.૧૪૪] પ્રસ્થ કે કડવથી બધા ધાન્યને માપીને એકઠા કરીએ તે રીતે સાધારણ વનસ્પતિના જીવોને લોકરૂપ કુડવથી માપીએ તો અનંતા લોક ભરાઈ જાય. હવે બાદર નિગોદનું પરિમાણ બતાવે છે – [નિ.૧૪૫] પર્યાપ્યા બાદ નિગોદ ધનીકૃત સંપૂર્ણ લોકના પ્રતરના અસંખ્યય ભગવર્તી પ્રદેશ રાશી પ્રમાણ જાણવા. તે પ્રત્યેક શરીર બાદર પર્યાપ્તા વનસ્પતિ જીવોથી અસંખ્યાતગુણા છે. પર્યાપ્તા બાદર નિગોદ, અપયક્તિા સૂમ નિગોદ, પયાિ સમ નિગોદ ત્રણે રાશી પ્રત્યેક અસંખ્યય લોકાકાશ પ્રદેશ પરિમાણવાળા છે, પણ ત્રણે ક્રમથી સંખ્યામાં એક એકથી અધિક જાણવા. પરંતુ સાધારણ જીવો સંખ્યામાં તેનાથી અનંતગુણા છે આ જીવનું પરિમાણ છે, પણ પૂર્વે ચાર રાશી કહી તે નિગોદનું પરિમાણ જાણવું - હવે ઉપભોગ દ્વાર કહે છે– [નિ.૧૪૬] આહાર, ઉપકરણ, શયન, આસન, યાન, યુગ્યાદિમાં ઉપભોગ જાણવો. (૧) આહાર - કુળ, પાન, કુંપણ, મૂળ, કંદ, છાલ આદિથી બનેલ, (૨) ઉપકરણ - પંખા, કડાં, કવલ, અર્ગલ આદિ. (3) શયન-ખાટ, પાટલા આદિ, (૪) આસન-ખુરશી આદિ. (૫) યાન-પાલખી આદિ. (૬) યુગૃ-ગાડા આદિ, (9) આવરણ - પાટીયા, દરવાજા આદિ. (૮) પ્રહરણ - લાકળી, ધોકા આદિ. (૯) શસ્ત્ર - બાણ, દાંતરડા, તલવાર, છરી આદિ. આ પ્રમાણે વનસ્પતિના બીજા ઉપયોગ પણ બતાવે છે - [નિ.૧૪] આતોધ, કાષ્ઠકર્મ, ગંધાંગ, વસ્ત્ર, માલા, માપન આદિમાં ઉપભોગ જાણવો. (૧) આતોધ - ઢોલ, ભેરી, વાંસળી, વીણા, ઝલ્લરી આદિ વાજિંત્રો, (૨) કાકર્મ-પ્રતિમા, થાંભલા, બારશાખ આદિ, (3) ગંધાંગ-વાળાકુંચી, પ્રિયંગુ, પક, દમનક, કંદન, વ, ઉશીર, દેવદારૂ આદિ, (૪) વરુ - વલ્કલ, કપાસ, ૨ આદિ (૫) માલા • નવમાલિકા, બકુલ, ચંપક, પુન્નાગ, અશોક, માલતી, મોગરો આદિ. (૬) માપન • લાકડાં બાળવા, (૩) વિતાપન - ઠંડી દૂર કરવા તાપ કરવો. () તેલ-તલ, અળસી, સસેવ, ઇંગુદી, જ્યોતીષમતી, કરંજ આદિ. (૮) ઉધોત-વાટ, ઘાસ, બોયા, મસાલ આદિમાં વનસ્પતિનો ઉપભોગ છે. [નિ.૧૪૮] ઉક્ત બે ગાથામાં કહેલ હેતુથી સાતા સુખને માટે મનુષ્યો પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિકાયના ઘણા જીવોની હિંસા કરીને વનસ્પતિ આદિ જીવોને દુ:ખ આપે છે. હવે શરદ્વાર કહે છે. તે દ્રવ્ય-ભાવ બે ભેદે છે. દ્રવ્ય શસ્ત્રના સમાસ અને વિભાગ બે ભેદો છે તેમાં સમાસ શસ્ત્ર બતાવે છે– | [નિ.૧૪૯] ૧-જેનાથી વનસ્પતિ છેદાય તે ‘કહાની', ૨. કુહાડી, 3. અસિયગદાત્ર, દાંતરડુ, ૪. દારિકા-દાતરડી, ૫. કુદ્દાલક-કુહાડો, ૬. વાંસલો, 9. ફરસી. આ બધાં વનસ્પતિના શસ્ત્રો છે તથા હાથ, પગ, મુખ, અગ્નિ આદિ સામાન્ય શો છે. હવે વિભાગ શસ્ત્રોને જણાવે છે– [નિ.૧૫૦] લાકડી આદિ સ્વકાયશસ્ત્ર છે, પાષાણ, અગ્નિ આદિ પરકાય શા છે, દાતરડી, કહાડો આદિ ઉભયકાય શા છે. આ દ્રવ્યશા જાણવા. મન, વચન, કાયાથી ખરાબ વર્તનરૂપ અસંયમ એ ભાવશા છે. હવે ઉપસંહાર કરે છે— [નિ.૧૫૧] બાકીના દ્વારા પૃથ્વીકાય મુજબ જાણવા. એ રીતે નિયુક્તિ બતાવી. હવે સૂવાનુગમમાં અખલિત ગુણોવાળા સૂત્રને કહે છે– • સૂત્ર-૪૦ : હું સંયમ અંગીકાર કરીને વનસ્પતિની હિંસા કરીશ નહીં બુદ્ધિમાન સાધુ-“પ્રત્યેક જીવ ‘અભય' ઇરછે છે”. એ જાણીને હિંસા ન કરે તે જ વિરત છે. જિનમતમાં જે પરમાર્થથી વિરત છે, તે જ અણગાર કહેવાય છે. • વિવેચન : આ સૂત્રનો અનંતર-પરંપર સૂત્ર સાથે સંબંધ પૂર્વવત્ કહેવો. સુખવાંછી જીવો વનસ્પતિજીવોને નિશે દુ:ખ દે છે અને દુ:ખવાળા સંસારમાં ભમે છે. આવા કટુફળને જાણનારો સર્વ વનસ્પતિ જીવોને દુ:ખ દેવાના આરંભથી સર્વથા નિવૃત્ત થવાનું આત્મામાં ઇચ્છે છે - વનસ્પતિજીવોને થતી પીડાને જાણીને હવેથી હું દુઃખ નહીં આપું અથવા દુ:ખ થવાના કારણરૂપ છેદન, ભેદન મન, વચન, કાયાથી કરું નહીં, કરાવું નહીં, કરનારને અનુમોદુ નહીં. તે કઈ રીતે ? સર્વજ્ઞએ બતાવેલા માર્ગને અનુસરીને સભ્ય દીક્ષા માર્ગને સ્વીકારીને સર્વ પાપારંભોનો ત્યાગ કરવા દ્વારા વનસ્પતિને દુઃખ થાય તેવો આરંભ કરીશ નહીં. આથી સંયમક્રિયા બતાવી. મોક્ષ માટે માત્ર કિયા જ નહીં, જ્ઞાન પણ જરૂરી છે. કહ્યું છે કે, “ક્રિયારહિત જ્ઞાન કે જ્ઞાનરહિત ક્રિયા બંને એકલા જન્મ-મરણના દુ:ખોને છે દવા સમર્થ નથી.” (બંને સાથે જોઈએ) તેથી મોક્ષ મેળવવમાં વિશિષ્ટ કારણભૂત જ્ઞાનને બતાવતા કહે છે કે - હે બુદ્ધિમાન શિષ્ય ! દીક્ષા લઈને જીવ-દિ પદાર્થોને Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૫/૪૦ જાણીને મતિમાનું સાધુ મોક્ષ પામે છે. કેમકે સમ્યગજ્ઞાન પૂર્વક કરેલી ક્રિયા જ મોક્ષને આપનારી છે વળી જ્યાં ભય નથી એવા સત્તર પ્રકારના સંયમરૂપ અભયથી જ સર્વે જીવોની રક્ષા થાય છે. સંસાર સમુદ્રથી પાર પમાય છે. એમ જાણીને વનસ્પતિકાયના આરંભથી નિવૃત થવું જોઈએ. જે પરમાર્થ તવને જાણે છે, તેણે વનસ્પતિના આરંભને કટું ફળ આપનાર જાણીને ન કરવો. કારણ કે જે આરંભ ન કરે, તેને જ પ્રતિવિશિષ્ટ ઇષ્ટ ફળ - મોક્ષની પ્રાપ્તિ છે. અંધ અને મૂઢની જેમ વર્તનારને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કેમકે ઇચ્છેલા સર્વોત્તમ સ્થાને પહોંચવામાં પ્રવૃત્ત અંધની ક્રિયા વાઘાતવાળી માનવી, તેવી રીતે માત્ર જ્ઞાન પણ ક્રિયા વિના મોક્ષ ન આપે. જેમ એક ઘરમાં આગ લાગી ત્યારે કોઈ પંણ તે જાણે છે પણ પાંગળપણાને લીધે નીકળી શકતો નથી. આ પ્રમાણે જાણીને મુનિ આરંભનો ત્યાગ કરે. આ પ્રમાણે સમ્યક્ જ્ઞાનપૂર્વક જે નિવૃત્તિ કરે તે જ સમસ્ત આરંભથી નિવૃત થયેલ છે. “તે જ સર્વ વનસ્પતિ આરંભથી નિવૃત્ત છે, જે બરાબર જાણીને આરંભ ન કરે,” હવે આવા નિવૃત્તિવાળા શાક્યાદિ છે કે નહીં તે જણાવે છે- આ જિનમતમાં જ પરમાર્થથી છે, બીજે જીવદયાનું આવું સ્વરૂપ બતાવેલ નથી. કેમકે પ્રતિજ્ઞાનુસાર નિર્વધ અનુષ્ઠાન કરવાથી નિવૃત્તિ માર્ગ સાધનવાળા ગણાય પણ આવું બોલે છતાં ન પાળે તે શાક્યાદિ સાધુ ન કહેવાય. આ પ્રમાણે પૂર્વોક્ત સૂત્રાર્થ મુજબ ચાલનાર તથા ઘર વિનાનો જ ઉત્કૃષ્ટથી અણગાર કહેવાય. ઉત્કૃષ્ટ એટલે જે ‘અણગાર' નામને યોગ્ય ગુણોના સમૂહને આદરે છે તે જ અણગાર કહેવાય, બીજા નહીં. જેઓ આ પરમાર્થ સાધક અણગાર ગણોને છોડીને શબ્દાદિ વિષયોમાં પ્રવર્તે છે અને વનસ્પતિ જીવોની રક્ષાને ભલે છે, તે સાધુ નથી. શબ્દાદિ વિષયના સાધનો વનસ્પતિથી બને છે, તેથી તેમાં જ રાચનારા રાગદ્વેષરૂપ વિષયવિષના નશાથી ઘેરાયેલા સિક જીવોને નકાદિ ચાર ગતિમાં ભ્રમણ કરનારા જાણવા. જેને તે નકાદિમાં ભ્રમણ કરવું હોય તે જ શબ્દ આદિમાં રસીક બને. આ જ વાતને સમજવા પ્રકારશ્રી કહે છે– • સૂઝ-૪૧ - જે શબ્દાદિ ગુણ છે તે જ આવી છે, આવર્ત છે તે જ ગુણ છે. • વિવેચન : જે શબ્દ આદિ ગુણ છે તે જ જીવો જેમાં પરિભ્રમણ કરે છે તે આવર્ત અર્થાત્ સંસાર છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે. જેમકે ગંદુ પાણી એ જ પગનો રોગ છે. એ જ પ્રમાણે શબ્દ આદિ ગુણો આવર્ત છે. કેમકે તે સંસારનું કારણ છે. અહીં એકવચન પ્રયોગથી એવું સૂચવે છે કે, જે પુરુષ શબ્દાદિ ગુણોમાં પ્રવર્તે છે તે આવતમાં પડે છે અને જે આવતમાં પડે છે તે જ શકદાદિમાં પ્રવર્તે છે. અહીં ‘વાયાલ' પૂછે છે જે શબ્દાદિ ગુણોમાં પ્રવર્તે છે તે આવર્ત-સંસારમાં પડે છે પણ આવર્તમાં વર્તે આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે શબ્દાદિમાં વર્તે જ એવો કોઈ નિયમ નથી કેમકે સાધુ આવર્તમાં છે પણ શબ્દાદિ ગુણોમાં તે પ્રવર્તતા નથી. તેનું શું ? – આચાર્ય તેનો ઉત્તર આપતા કહે છે– તમારી વાત સત્ય છે. સાધુ સંસાર-આવતમાં રહે છે પણ શબ્દાદિમાં વર્તતા નથી. પરંતુ અહીં રાગ-દ્વેષાદિ સાથે શબ્દાદિગુણોમાં પ્રવર્તવાનો અધિકાર છે. પણ સાધુઓને આ પ્રવૃત્તિ હોતી નથી. રાગદ્વેષના અભાવે તેમને સંસારરૂપ આવર્ત દુ:ખ ન હોય. પણ સામાન્યથી સંસારમાં પડવું અને સામાન્ય શબ્દાદિ ગુણો પ્રાપ્ત થવા સંભવે છે. તેથી ઉપલબ્ધિનો નિષેધ નથી પણ રાગદ્વેષરૂપ પરિણામનો નિષેધ છે. કહ્યું છે કે - કાનને સુખ આપનાર શબ્દોમાં સાધુ રાગ ન કરે. ચક્ષુ આગળ આવેલું રૂપ ન જોવાય તે શક્ય નથી. પણ પ્રાજ્ઞ પુરુષ તેમાં રાગ-દ્વેષ ન કરે. વનસ્પતિમાં શબ્દાદિ ગુણો ઘણાં હોય છે તે બતાવે છે - વેણ, વીણા, પટલ, મુકુંદ આદિ વાજિંત્રો વનસ્પતિથી ઉત્પન્ન થાય છે. તેમાં મનોહર શબ્દો ઉત્પન્ન થાય છે. તેમાં વનસ્પતિની મુખ્યતા છે કેમકે તેમાં તંત્રી, ચર્મ, પાણીના સંયોગથી જ શબ્દ ઉત્પન્ન થાય છે. રૂપમાં લાકડાની પૂતળી, તોરણ, વેદિકા, સ્તંભ આદિ આંખને રમણીય લાગે છે. ગંધમાં કપુર, પાટલા, લવલી, લવીંગ, કેતકી, સરસ, ચંદન, અગર, એલચી, જાયફળ, તેજંતુરી, કેશર, ઇત્યાદિની સુગંધ નાકને આનંદ આપે છે. બિસ, મૃણાલ, મૂળ, કંદ, પુષ્પ, ફળ, પત્ર, કંટક, મંજરી, છાલ, અંકુર, કુંપળ, કમળ વગેરેનો સ જીતીને બહુ આનંદ આપે છે. પાિનીપત્ર, કમળદળ, મૃણાલ, વલ્કલ, દકુલ, શાક વગેરે કોમળ હોય તે શરીરને સ્પર્શમાં સુખ આપે છે. આ રીતે વનસ્પતિથી બનેલ વસ્તુના શબ્દાદિ ગુણોમાં જે વર્તે તે સંસારમાં ભમે અને જે આવતમાં વર્તે તે રાગદ્વેષપણે વર્તતા શબ્દાદિ ગુણોમાં વર્તે છે એમ જાણવું. આ આવર્ત નામ, સ્થાપનાદિ ચાર ભેદે છે. નામ, સ્થાપના સુગમ છે - દ્રવ્ય આવર્ત સ્વામિત્વ, કરણ અને અધિકરણના વિભાગથી ત્રણ પ્રકારે છે. (૧) સ્વામિત્વ - નદી આદિમાં કોઈ સ્થાને જળનું પરિભ્રમણ તે દ્રવ્યાવર્ત કે હંસ, કારંડ, ચકવાક આદિ આકાશમાં ક્રીડા કરતા ચક્રાકાર ફરે તે દ્રવ્યાપd. (૨) કરણ - ચક્રાકાર ભમતા જળથી જે તૃણ, કલિંગ વગેરે ભમે તે દ્રવ્યાપd. કે તાંબુ, સીસ, ચાંદી, સોનુ આદિ ગાળતા તે વાસણમાં ગોળાકાર ભમે છે. (3) અધિકરણ - એક જળદ્રવ્યમાં આવતું કે અનેક ચાંદી, સોના, પીતળ, કાંસા, કલાઈ, સીસા આદિ એક્ટ કરેલા ઘણાં દ્રવ્યોમાં જે આવર્ત થાય તે. ભાવ આવર્ત - પરસ્પર ભાવોનું સંક્રમણ અથવા દયિક ભાવના ઉદયથી નકાદિ ચારે ગતિમાં જીવ ભમે છે તે. આ સુગમાં ભાવાવર્તનો જ અધિકાર છે. સંસારમાં પરિભ્રમણના કારણરૂપ વનસ્પતિથી ઉત્પન્ન થયેલ શબ્દાદિ ગુણ શું કોઈ એક નિયત દિશામાં રહેલ છે કે બધી દિશાઓમાં ? - તે જણાવે છે– • સૂત્ર-૪ર :ઉkd, અધો, વિષ્ણુ સામે જોનાર રૂપોને જુએ છે, સાંભળનારો શબ્દોને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૧/૫/૪૨ સાંભળે છે. મૂછ પામતો રૂપમાં મૂચ્છ પામે છે અને શબ્દમાં પણ મૂર્શિત થાય છે. • વિવેચન : કહેનારની દિશાથી ઊંચે મહેલ અને હવેલીની ઉપર રહેલા રૂપને જુએ છે. પહાડના શિખર કે મહેલ ઉપર ચડેલો નીચે રહેલા રૂપને જુએ છે તિર્યક્ શબ્દથી ચાર દિશા, ચાર વિદિશા લીધી. તે મુજબ ઘરની દિવાલ આદિમાં રહેલ રૂપને જુએ છે. આ રીતે પૂર્વ આદિ બધી દિશામાં આંખોથી જોઈ શકાય તેવા રૂપને મનુષ્ય જુએ છે. એ પ્રમાણે આ બધી દિશામાં રહેલ શબ્દને કાનથી સાંભળે છે. અહીં માત્ર રૂપ કે શબ્દની પ્રાપ્તિ જણાવી. પણ જોવા કે સાંભળવા માત્રથી સંસારભ્રમણ થતું નથી. પણ જીવ તે શબ્દાદિમાં મૂર્ણિત થાય તો જ તેને કર્મબંધ થાય છે. સૂરમાં ફરી “ઉર્વ’ શબ્દ લેવાનું કારણ એ છે કે ત્યાં સારું રૂપ જોઈને રાણી બને છે. એ પ્રમાણે શબ્દાદિ વિષયોમાં પણ મૂર્ષિત થાય તેમ સમજવું. સૂરમાં ‘મfપ' શબ્દનું ગ્રહણ સંભાવના કે સમુચ્ચય અર્થમાં છે. 'રૂપ' શબ્દના ગ્રહણથી બાકીના ગંધ, રસ, સ્પર્શનું પણ ગ્રહણ થઈ જાય છે કેમકે એકના ગ્રહણથી તેની જાતિના બધાનું ગ્રહણ થાય છે અથવા આદિ-અંતના ગ્રહણથી તેની મધ્યના બધાનું ગ્રહણ થાય છે. આ પ્રમાણે વિષયલોકને કહ્યો • સૂત્ર-૪૩ - આ પ્રમાણે (શબ્દાદિ વિષય) લોક કહ્યો. આ શબ્દાદિ વિષયોમાં જે અગુપ્ત છે,આજ્ઞામાં નથી. • વિવેચન : ‘પુષ' એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, વિષય નામનો લોક કહ્યો. ‘લોક’ એટલે જેનાથી જોવાય કે જણાય છે. જે આ શબ્દાદિ ગુણ લોકમાં મન, વચન, કાયાથી અગુપ્ત હોય અર્થાત્ મનથી રણકે હેપ કરે, વચનથી શબ્દાદિ માટે પ્રાર્થના કરે કે કાયા વડે શબ્દાદિ વિષયમાં જાય, આ પ્રમાણે જે ગુપ્ત નથી તે જિનેશ્વરના વચનાનુસાર આજ્ઞામાં નથી. હવે ગુણ વિશે કહે છે— • સુગ-૪૪ - વારંવાર શબ્દાદિ વિષય ગુણોનો આસ્વાદ કરનાર અસંયમ આચરે છે. • વિવેચન : વારંવાર શબ્દાદિ ગુણનો સગી બનેલ જીવ પોતાના આત્માને શબ્દાદિ વિષયની ગૃદ્ધિથી દૂર કરવા સમર્થ થતો નથી. આવો અનિવૃત જીવ ફરી ફરી તે ક્રિયા કરતો શબ્દાદિ ગુણોનો આસ્વાદ લે છે. તેના પરીણામે તે ‘વક' અર્થાત્ કુટીલ કે અસંયમી બનીને અસંયમી આચરણ દ્વારા નરકાદિ ગતિમાં ભટકે છે. શબ્દાદિ વિષયોનો અભિલાષી જીવ બીજા જીવોને દુ:ખ દેનારો હોવાથી તેને ‘વક્ર સમાચાર' જાણવો. શGદાદિ વિષયસુખના અંશના સ્વાદમાં આસક્ત એવો આ સંસારીજીવ અપથ્ય આમફળ ખાનાર રાજાની માફક પોતાને વિષયોને રોકી ન શકવાથી તકાળ વિનાશને [17] પામે છે. આ પ્રમાણે શબ્દાદિ વિષયના આસ્વાદનથી પરાજિત આ જીવ ‘ખંત-પુત્ર'ની માફક જે કરે છે તે હવે સૂત્રમાં કહે છે– • સૂત્ર-૪૫ :તે પ્રમાદી બની ગૃહસ્થની જેમ ગૃહવાસી જ છે. • વિવેચન : વિષય વિષયી મૂર્ણિત તે પ્રમાદી, ઘરમાં નિવાસ કરે છે. જે સાધુલિંગને રાખે અને શબ્દાદિ વિષયમાં આસક્ત હોય, તે વિરતિરૂપ ભાવલિંગથી રહિત હોવાથી ગૃહસ્થ જ છે, અન્યતીર્થીઓમાં હંમેશા બોલવાનું જુદુ અને કરવાનું જુદુ છે તે વાતને હવે બતાવે છે– • સૂત્ર-૪૬ - લાતા એવા તેમને તું છે. અમે અણગાર છીએ તેમ કહેતા તેઓ વિવિધ પ્રકારના શોથી વનસ્પતિ કર્મ સમારંભથી વનસ્પતિ જીવોની હિંસા કરતા બીજા પણ અનેક જીવોની હિંસા કરે છે. વિષયમાં ભગવંતે પરિજ્ઞા-વિવેક કહ્યો છે. આ જીવનને માટે પ્રશંસા સન્માન અને પૂજાને માટે, જન્મ-મરણથી મુક્ત થવા, દુઃખોના નિવારણાર્થે તેઓ વનસ્પતિ જીવોની હિંસ સ્વયં કરે છે, બીજ પાસે કરાવે છે. કરનારને અનુમોદે છે. આ હિંસ તેમના અહિત અને આબોધિને માટે થાય છે. આ વાત સમજીને સાધક સંયમમાં સ્થિર બને. ભગવંત કે તેના સાધુ પાસે ધર્મ સાંભળીને આ પ્રમાણે જાણે કે - હિંસા ગ્રંથિ છે, મોહ છે, મરણ છે, નરક છે. છતાં પણ જીવ તેમાં આસક્ત થઈ વિવિધ પ્રકારના શોથી વનસ્પતિકાયની હિંw કરતા તેના આશ્રિત અનેક જીવોની હિંસા કરે છે. • વિવેચન : આ સૂત્રનું વિવેચન પૃથ્વીકાયાદિના આલાપક માફક જાણવું. વિશેષ છે કે અહીં ‘વનસ્પતિકાય’ કહેવું. હવે વનસ્પતિમાં જીવપણાંને જણાવે છે • સૂpl-૪૭ : તે હું તમને કહું છું " (માનવ શરીર સાથે વનસ્પતિ કાયની સમાનતા દશવિતા કહે છે–) જે રીતે માનવ શરીર જન્મ લે છે, વૃદ્ધિ પામે છે, ચેતનવંત છે, છેદા કરમાય છે, આહાર લે છે, અનિત્ય છે, અશાશ્વત છે, વધ-ઘટે છે અને વિકારને પામે છે એ જ રીતે વનસ્પતિ પણ ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે, ચેતના યુક્ત છે, છેદાતા કમાય છે, આહાર લે છે, અનિત્ય છે, અશાશ્વત છે, વધે-ઘટે છે અને વિકારને પામે છે. (આ રીતે વનસ્પતિ પણ સચિત જ છે.) • વિવેચન : તે હું જિનેશ્વર પાસે તવ જાણીને કહું છું અથવા વનસ્પતિનું ચૈતન્ય પ્રત્યક્ષ પ્રમાણથી જાણીને કહું છું. પ્રતિજ્ઞાનુસાર બતાવે છે - અહીં ઉપદેશ યોગ્ય સૂત્ર Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧/ ૫/૪ આરંભે છે - તેને કહેવા યોગ્ય પુરુષ હોય છે. જે પ્રમાણે આ શરીર ઉત્પત્તિ ધર્મવાળું છે, તે પ્રમાણે વનસ્પતિ શરીર પણ ઉત્પત્તિ ધર્મવાળું છે, જે પ્રમાણે આ મનુષ્ય શરીર બાળ, કુમાર, યુવાન અને વૃદ્ધત્વ પરિણામી હોવાથી સચેતન જણાય છે, તેમ વનસ્પતિ શરીર પણ સચેતન છે. જેમકે કેતકી વૃક્ષ બાલ, યુવાન અને વૃદ્ધ થાય છે. તેથી બંનેમાં સમાનતા હોવાથી વનસ્પતિ શરીર પણ ઉત્પત્તિ ધર્મવાળુ છે. પ્રશ્ન - ઉત્પત્તિ ધર્મવાળું હોવા છતાં પણ મનુષ્ય શરીર જેવું સોતન છે, તેવું વનસ્પતિ શરીર નથી. કેમકે વાળ, નખ, દાંત આદિમાં પણ ઉત્પત્તિ ધર્મ છે, લક્ષણ નિર્દોષ હોવું જોઈએ તેથી ઉત્પતિધર્મ જ જીવનું ચિન્હ કહેવું ઠીક નથી. ઉત્તર : ઉત્પત્તિ મમ કહીએ ત્યારે તમારી વાત સત્ય છે. પણ મનુષ્ય શરીરમાં પ્રસિદ્ધ એવી બાલ, કુમાદિ અવસ્થાનો વાળ આદિમાં સંભવ નથી. માટે તમારું કહેવું અયોગ્ય છે. વળી વાળ, નખ સેનત શરીરમાં જ ઉત્પન્ન થાય છે કે વધે છે હવે તમે તો વનસ્પતિને સચેતન માનતા નથી, તમારા મતે પૃથ્વી આદિ અચેતના હોવાથી તેમ થવું અયુક્ત છે અથવા સૂત્રમાં કહેલ ઉત્પત્તિ ધર્મ આદિનો એક જ હેતુ છે. બીજા હેતુ જરૂરી નથી અને વાળ આદિમાં સમુદાય હેતુ નથી તેથી દોષ નથી. તથા જે પ્રમાણે આ મનુષ્ય શરીર સદા બાલ, કુમાદિ અવસ્થાથી વધે છે, તે પ્રમાણે વનસ્પતિ શરીર પણ અંકુર, કુંપણ, શાખા, પ્રશાખાથી આદિથી વધે છે અને જે રીતે મનુષ્ય શરીર સચેતન છે, તે રીતે વનસ્પતિ શરીર પણ સચેતન છે. કઈ રીતે ? તે બતાવે છે જેમાં ચેતના હોય તે ચિત્ત-જ્ઞાન. વનસ્પતિ શરીર પણ મનુષ્ય શરીર માફક જ્ઞાનવાળું છે. કેમકે ધાબી, લજામણી આદિને ઉંઘવા તથા જાગવાનો સ્વભાવ છે. ભૂમિમાં રહેલ ધનને પોતાના મૂળીયાથી છૂપાવે છે. વર્ષાના મેઘના અવાજ તથા ઠંડા પવનના સ્પર્શથી અંકુરાનું ઉત્પન્ન થવું, મદ મદન સંગથી લાયમાન ગતિવાળી ચપળ લોચના સ્ત્રી ઝઝર યુક્ત કોમળ પગે તાડન કરે તો અશોક વૃક્ષમાં પલવ અને ફૂલ ઉત્પન્ન થાય છે. સુગંધી દારુની પીચકારીથી બકુલ અંકુરિત થાય છે. લજામણી સ્પર્શથી સંકોચાય છે. આ બધી વનસ્પતિ સંબંધી વર્તણૂક જ્ઞાન વિના શક્ય નથી. તેથી વનસ્પતિનું સચિતપણું સિદ્ધ થાય છે. જે પ્રમાણે મનુષ્ય શરીર છેદાતા સુકાય છે, તેમ વનસ્પતિ પણ બ, કુલાદિ છેદાતા સુકાય છે અને ચેતનમાં આવું કદી ન થાય. જેમ મનુષ્ય શરીર સ્તનપાન, શાક, ભાત આદિ આહાર કરે છે તેમ વનસ્પતિ પણ જમીનના પાણી આદિનો આહાર કરે છે અને અચેતનોને આહારપણું ન હોય. તેથી વનસ્પતિ સચેતન છે. વનસ્પતિ શરીર પણ માનવશરીર માફક અનિત્ય છે. સદા રહેનારું નથી. વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુ ૧૦,૦૦૦ વર્ષ છે. જેમ મનુષ્ય શરીર પ્રતિ ક્ષણે આવીપીમરણ વડે અશાશ્વત છે, તેમ વનસ્પતિ શરીર પણ છે. જેમ મનુષ્ય શરીર ઇષ્ટ-અનિષ્ટ આહારાદિથી જાડું પાતળું થાય છે, તેમ વનસ્પતિનું પણ છે. " જે રીતે મનુષ્ય શરીર વિવિધ રોગથી પાંડવ, જલોદર, સોજો, કૃશત્વ આદિને તથા બાલ આદિ રૂપને પામે છે, રસાયણ-સ્નેહ આદિના ઉપયોગથી વિશિષ્ટ કાંતિ, ૧oo આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બળ આદિ વિશેષ પરિણામવાળું થાય છે તે જ પ્રમાણે વનસ્પતિ શરીર પણ વિવિધ રોગથી પુષ્પ, ફળ, છાલાદિથી વિકૃત થાય છે. તથા વિશિષ્ટ દોહદ પુરવાથી પુષ્પ, ફળ આદિનો ઉપચય પણ પામે છે. આ પ્રમાણે કહેવાયેલ લક્ષણોથી વનસ્પતિ સચિત જ છે. એમ જાણવું. આ પ્રમાણે વનસ્પતિને સચિત બતાવીને તેના આરંભમાં બંધ થાય અને આરંભત્યાગરૂપ વનસ્પતિના સેવનથી મુક્તિપણે દેખાડી ઉપસંહાર કરે છે– • સૂત્ર-૪૮ - વનસ્પતિકાયનો સમારંભ કરનાર તેના આરંભના પરિણામોથી અજાણ હોય છેઅને વનસ્પતિશયાનો સમારંભ ન કરનાર આ હિંસાજય વિપાકોનો પરિજ્ઞાતા હોય છે. આવું જાણી મેધાવી પુરષ વનસ્પતિકાયની હિંસા સ્વયં ન કરે, બીજ પાસે ન કરાવે, કરનારને અનમોદે નહીં જે વનસ્પતિકાયની હિંસાના અશુભ પરિણામનો જ્ઞાતા છે,તે જ મુનિ “પરિજ્ઞાતકમ’ છે તેમ હું કહું છું. • વિવેચન : આ વનસ્પતિ કાયમાં દ્રવ્ય તથા ભાવ બંને ભેદે શસ્ત્રનો આરંભકતનેિ આ બધાં આરંભોની પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન કર્યા નથી અને જે આરંભ નથી કરતા તેઓને આભમાં પાપ છે તેમ ખબર હોવાથી તેનો ત્યાગ કરે છે. તે જ મુનિ પરિજ્ઞાત કમ છે ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું. અધ્યયન-૧ “શઅપરિજ્ઞા'ના ઉદ્દેશક-પ વનસ્પતિકાયનો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૧ ઉદ્દેશક-૬ “ત્રસકાય” . પાંચમો ઉદ્દેશક કહ્યો, હવે છઠ્ઠા ઉદ્દેશાનો આરંભ કરે છે, તેનો સંબંધ આ પ્રમાણે - પાંચમાં ઉદ્દેશામાં વનસ્પતિકાયનું વર્ણન કર્યું. આગમોમાં તેના પછી ત્રસકાયનું કચન હોવાથી ત્રસકાયના સ્વરૂપના બોધને માટે આ ઉદ્દેશાનો આરંભ કરાય છે તેનાં ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો છે. તે પૂર્વ માફક કહેવા. તે નામ નિક્ષેપા પર્યન્ત કહેવું. ત્રસકાયનાં પૂર્વે કહેલા દ્વારોથી કંઈક જુદા લક્ષણવાળા દ્વારોનું નિયુક્તિકાર શ્રી કચન કરે છે. [નિ.૧૫] જે ત્રાસ પામે તે બસ. તેની કાયા તે ત્રસકાય. તેના દ્વારો પૃથ્વીકાય મુજબ જ છે. પણ વિધાન, પરિમાણ, ઉપભોગ, શસ્ત્ર અને લક્ષણ દ્વારોમાં થોડો તફાવત છે. તેમાં પ્રથમ વિધાન દ્વાર કહે છે [નિ.૧૫૩] જે હાલ-ચાલે તે બસ તે પ્રાણ ધારણ કરે છે માટે જીવ છે. આ ત્રસજીવના લખિસ અને ગતિરસ બે ભેદ છે. લબ્ધિમસના તેઉકાય અને વાયુકાય એમ બે ભેદ છે. લધિ એટલે શક્તિ માત્ર, તેઉકાય બસનું વર્ણન પૂર્વે કર્યું, વાયુકાય આગળ કહેવાશે. લબ્ધિમસનો કે અધિકાર નથી. તેથી ગતિગસનું Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૧/૬/ભૂમિકા ૧૦૧ વર્ણન અહીં કરે છે– [નિ.૧૫૪] ગતિ ચાર પ્રકારે છે - નાક, તિર્યચ, મનુષ્ય અને દેવ. રતનપ્રભાવી મહાતમ પૃથ્વી પર્યન્ત નાકના સાત ભેદો છે. તિર્યંચના પણ બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયથી ચાર ભેદો છે. મનુષ્યના ગર્ભજ અને સમૂર્ણિમજ બે ભેદ છે. દેવોના ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક ચાર ભેદ છે. આ પ્રમાણે ગતિબસ જીવોના ચાર ભેદ છે. ગતિનામકર્મના ઉદયથી જેમને નરકાદિ ગતિની પ્રાપિત થઈ છે, તે ગતિરસ કહેવાય છે. આ નારકાદિ જીવો પર્યાપ્ત-અપર્યાપ્ત બે પ્રકારે છે. તેમાં પાયપ્તિ છ પ્રકારે છે, તે પૂર્વે કહેવાયેલ છે, તે મુજબ યથાયોગ્ય તૈયાર થયેલા તે પર્યાપ્તા અને તેનાથી વિપરીત તે અપતિા. તેઓ અંતર્મુહૂર્ત કાળ પર્યન્ત પયક્તિા જાણવા. હવે બીજા ઉત્તરભેદો કહે છે. [નિ.૧૫૫] અહીં શીત, ઉષ્ણ, શીતોષણ, સચિવ, અચિવ, મિશ્ર, સંવૃત, વિવૃત, મિશ્ર તેમજ સ્ત્રી, પુરષ, નપુંસક એમ ત્રણ-ત્રણ ભેદથી ત્રણ-ત્રણ યોનિના ઘણાં જોડકા છે. તે બધાંનો સંગ્રહ કરવા ગાળામાં બે વખત ‘તિવા' લીધું છે. તેમાં નારકોની પહેલી ગણ ભૂમિમાં શીત યોનિ છે, ચોથીમાં ઉપર શીત નીચે ઉષ્ણ છે. પછીની ત્રણ ભૂમિમાં ઉણ યોનિ છે. અન્ય યોનિ હોતી નથી. ગર્ભ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોની તથા દેવોની શીતોષ્ણ યોનિ છે. બે, ત્રણ, ચાર, ઇન્દ્રિય જીવો અને સંપૂર્ઝનજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની શીત, ઉણ, શીતોષ્ણ ગણે યોનિ છે. નાક અને દેવોને માત્ર અસિત યોનિ છે. બેઇન્દ્રિયથી સંમૂઈજન જ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની માત્ર વિવૃત યોનિ છે. ગર્ભજતિચિ અને મનુષ્યોની માત્ર સંવૃત્તવિવૃત્ત યોનિ હોય છે. નાકોની માત્ર નપુંસક યોનિ હોય છે. તિર્યો અને મનુષ્યોમાં સ્ત્રી, પુરુષ, નપુંસક ગણે યોનિઓ હોય છે. દેવોની સ્ત્રીપુરુષ બે યોનિ છે. મનુષ્યયોનિના બીજા પણ ત્રણ પ્રકાર છે - (૧) કૂર્મોન્નતા - તેમાં અરિહંત, ચક્રવર્તી આદિ ઉતમપુરષો જ ઉત્પન્ન થાય છે. (૨) શંખાવત - તે ચક્રવર્તીના ગીરનને જ હોય, તેમાં જીવોની ઉત્પત્તિ થાય પણ નિપત્તિ ન થાય. (3) વંશીપત્રીતેમાં સાધારણ મનુષ્યોની ઉત્પત્તિ થાય છે. - યોનિના બીજા પણ ત્રણ ભેદ છે (૧) અંડજ-પક્ષી આદિની, (૨) પોતજવગુલી, હાથીનું બચ્ચું આદિની, (૪) જરાયુજ - ગાય, ભેંસ, મનુષ્ય આદિની. આ રીતે યોનિ આદિના ભેદે બસ જીવોના ભેદો કહ્યા. હવે તે દરેક યોનિનો સંગ્રહ આ ગાથાઓમાં કર્યો છે, તે બતાવે છે– પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ ચારે કાયની સાત-સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દશ લાખ અને સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિઓ છે. વિલેન્દ્રિયની બેબે લાખ અને દેવ-નાકની ચાર-ચાર લાખ યોનિ છે. તિર્યંચ પંચેન્દ્રિયની પણ ચાર લાખ અને મનુષ્યોની ચૌદ લાખ યોનિઓ છે. એ રીતે કુલ ચોયણિી લાખ યોનિ જીવોની છે. હવે કુલના પરિમાણ કહે છે. એકેન્દ્રિયની બત્રીસ લાખ કુલ કોટિ, બેઇન્દ્રિયોની આઠ, વેઇન્દ્રિયની સાત લાખ કુલ કોટિ, ચઉરિન્દ્રિયની નવ, હરિતકાયની પચીશ, જલચરની સાડાબાર, ખેચની બાર, ચતુષ્પદ અને ઉર:પરિસર્પની દશ-દશ, ભુજપરિસર્પની નવ, નારકની પરીશ, દેવોની છવ્વીસ અને મનુષ્યોની બાર લાખ કુલ કોટિ છે. આ પ્રમાણે બધાં મળીને ૧૯,૭૫,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ અંક થાય છે. આ રીતે પ્રરૂપણા દ્વાર પૂરું થયું હવે લક્ષણ દ્વાર કહે છે [નિ.૧૫૬,૧૫] દર્શન સામાન્ય ઉપલબ્ધિરૂપ છે, તેના ચક્ષ, ચક્ષ, અવધિ અને કેવળ ચાર ભેદ છે. જ્ઞાનાવરણના દૂર થવાથી સ્પષ્ટ તવ બોધરૂપ તેમજ સ્વપરનો પરિચ્છેદ કરનાર જીવના પરિણામ સ્વરૂપ જ્ઞાનના મતિ આદિ પાંચ ભેદ છે. ચાત્રિના પાંચ ભેદ છે - સામાયિક, છેદોષસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમ સંપરાય અને યથાખ્યાત. ચારિત્રાયાસ્ત્રિ અર્થાત્ દેશવિરતિ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ રૂપ શ્રાવકના બાર વ્રત છે તથા દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, શ્રોત્ર, ચક્ષુ, નાક, જીભ, સ્પર્શન દશ લબ્ધિ છે. જીવદ્રવ્યની સાથે સદા રહેનાર છે જીવનું લક્ષણ છે. ઉપયોગના બે ભેદ છે(૧) આઠ પ્રકારે સાકારોપયોગ, (૨) ચાર પ્રકારે નિરાકારોપયોગ, યોગ, મન, વચન, કાયા ત્રણ ભેદે છે. મન પરિણામથી ઉત્પન્ન સૂમ અધ્યવસાયો ઘણાં પ્રકારે છે. વિવિધ પ્રકારે ઔદયિક લબ્ધિ - ક્ષીરાશ્રવ, મધવાશ્રવ આદિ છે આ લબ્ધિઓ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની સ્વશક્તિના પરિણામ રૂપ છે, લેસ્યાઓ અશુભ અને શુભરૂપે કૃણાદિ છ ભેદે છે તે કપાય અને યોગના પરિણામથી ઉત્પન્ન થાય છે. સંજ્ઞા આહાર, ભય, પરિગ્રહ, મૈથુન ચાર ભેદે છે અથવા પૂર્વે કહેલ દશ ભેદે છે અથવા ક્રોધાદિ ચાર ભેદ તથા ઓuસંજ્ઞા અને લોકસંજ્ઞા. શાસોચ્છવાસ તે પ્રાણ અને પાન છે. કપાય એટલે જે સંસારની પ્રાપ્તિ કરાવે છે - તે અનંતાનુબંધી ક્રોધાદિ ભેદે સોળ પ્રકારે છે. આ બે ગાયામાં કહેલ બેઇન્દ્રિયાદિ જીવોના લક્ષણ યથાસંભવ જાણવા. આવો લક્ષણ સમુદાય ઘડાદિમાં નથી. તેથી વિદ્વાનો ઘટાદિમાં અચૈતન્યપણું સ્વીકારે છે. હવે ઉપસંહાર કરવા અને પરિણામ દ્વારા જણાવવા કહે છે [નિ.૧૫૮] બેઇન્દ્રિયાદિ જીવોનું લક્ષણ જે દર્શન આદિ કહા તે પરિપૂર્ણ છે, તેથી અધિક કોઈ લક્ષણ નથી. હવે ક્ષેત્ર-પરિમાણ કહે છે- ત્રસકાય પયક્તિા જીવો સંવર્તિત લોક પ્રતરના અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશ રાશિ પ્રમાણ છે. તે પર્યાપ્ત બાદર તેઉકાયથી અસંખ્યગુણા છે. પ્રસકાય પયતિથી ત્રસકાય પિયક્તિા અસંખ્યગુણા છે. કાળથી-ઉત્પન્ન થતા ત્રસકાય જીવો જઘન્યથી બે થી નવ લાખ સાગરોપમાં સુધી સમય સશિ પરિમાણ છે. ઉત્કૃષ્ટથી પણ આ જ સંખ્યા છે. કહ્યું છે કે હે ભગવનું વર્તમાનકાળમાં રહેલા ત્રસકાયજીવ કેટલા કાળમાં ખાલી થાય ? Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૬/ભૂમિકા ૧૦૩ ૧૦૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ રસજ, સંવેદજ સંમૂર્છાિમ, ઉદ્ભિજ્જ અને ઔપાતિક. આ (ત્રસજીવોનું ક્ષેત્ર જ) સંસાર કહેવાય. • વિવેચન : આનો અનંતપરંપર સંબંધ પૂર્વવત જાણવો. જે મેં ભગવંતના મુખકમળમાંથી નીકળેલ વાણી વઘારેલી છે, તેનાથી પ્રાપ્ત થયેલ તવ તમને કહું છું. બેઇન્દ્રિયાદિ બસ જીવો છે. તેના કેટલા ભેદો કયા પ્રકારે છે - તે ભગવંતે કહ્યા મુજબ કહું છું ૧. અંડજ - જે ઇંડામાંથી ઉત્પન્ન થાય છે. પક્ષી, ગીરોળી વગેરે. ૨. પોતજ - પોત સાથે જન્મે છે, હાથી, ગીદડ, જળો વગેરે. 3. જરાયુજ - જરાયુથી વીંટાયેલા હોય છે, ગાય, ભેંસ, બકરા, મનુષ્ય વગેરે. જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે થી નવ લાખ સાગરોપમ જાણવા. હવે નિકમણ અને પ્રવેશ કહે છે - જઘન્યથી એક, બે ત્રણ અથવા ઉત્કૃષ્ટ પરિમાણથી પ્રતરના અસંખ્યય ભાગ પરિમાણવાળા છે. હવે નિરંતર પ્રવેશ અને નિર્ગમ સંખ્યા [નિ.૧૫૯] જઘન્ય પરિમાણથી નિરંત૫ણે પ્રસકાયમાં ઉત્પત્તિ અને નિષ્ક્રમણ એક સમયે બે કે ત્રણ થાય. ઉત્કૃષ્ટથી આવલીકાનો અસંચેય ભાગ મગ કાળ સુધી નિરંતર નિકમ-પ્રવેશ હોય. એક જીવની અપેક્ષાઓ સકાયમાં નિરંતર રહેવાનો કાળ જઘન્યથી અંતમુહૂતકાળ અથ િદતમુહૂર્ત રહીને પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી ૨૦૦૦ સાગરોપમકાળ બસ ભાવે નિરંતર રહે છે. પ્રમાણ દ્વાર પૂરું. હવે ઉપભોગ, શસ્ત્ર અને વેદના એ ત્રણ દ્વારો કહે છે [નિ.૧૬] માંસ, ચામડી, વાળ, રોમ, નખ, પીછાં, નાડી, હાડકાં, શીંગડા આદિમાં ત્રસકાયના અંગોનો ઉપભોગ થાય છે. ખગ, તોમર, છરી, પાણી, અગ્નિ આદિ ત્રસકાયના શા છે તે અનેક પ્રકારે છે. તે સ્વકાય, પસ્કાય, મિશ્ર તથા દ્રવ્ય, ભાવ ભેદથી અનેક પ્રકારે છે. પ્રસંગોપાત્ તેની વેદના જણાવે છે - વેદના બે પ્રકારે - શરીરથી અને મનથી. શરીરની વેદના શલ્ય, સળી વગેરે વાગવાથી થાય. મનની વેદના પ્રિયનો વિયોગ અને પ્રતિકૂળ સંયોગ આદિથી થાય. અનેક પ્રકારના તાવ, અતિસાર, ખાંસી, શાસ, ભગંદર, માથાનો રોગ, શૂલ, મસા વગેરેથી ઉત્પન્ન થયેલી તીવ્ર હોય. હવે વિસ્તારથી ઉપભોગનું સ્વરૂપ કહે છે– [નિ.૧૬૧,૧૬૨] માંસને માટે હરણ, સૂઅર આદિ મરાય છે, ચામડી માટે ચિનક આદિ, વાળ માટે ઉંદર આદિ, પીંછા માટે મોર, ગીધ, કપિચર આદિ, પુચ્છને માટે ચમરી ગાય આદિ અને દાંતને માટે હાથી, વરાહ આદિનો વધ થાય છે. અહીં કેટલાક પૂર્વે કહેલા પ્રયોજનથી હણે છે અને કેટલાંક પ્રયોજન વિના માત્ર ક્રીડાર્થે હણે છે. કેટલાક પ્રસંગ દોષથી હણાય છે. જેમકે મૃગને તાકીને મારેલા બાણથી વરસે આવેલા કપોત, કપિલ, પોપટ, કોયલ, મેના વગેરેને હણે છે તથા કર્મ તે ખેતી વગેરે અનેક પ્રકારના છે. તેમાં પ્રવૃત્ત કે આસકત ઘણાં બસકાયને હણે છે. જેમકે દોરડાથી મારે, ચાબુક તથા લાકડીથી તાડન કરે, તેનો જીવથી વિયોગ કરાવે ઇત્યાદિ. આ પ્રમાણે દ્વારોને કહીને હવે ઉપસંહાર માટે કહે છે [નિ.૧૬૩] જે દ્વારો કહ્યા તે સિવાયના બાકીના દ્વારે પૃથ્વીકાય જેવાં જ સમજવા. પૃથ્વીકાયના સ્વરૂપને જણાવવા કહેલ ગાથા ત્રસકાયના ઉદ્દેશામાં જાણવી. હવે સૂત્રાનુગમમાં ખલિતાદિ ગુણયુક્ત સૂત્રને કહે છે સૂત્ર-૪૯ - હું કહું છું - આ બધા પ્રસ પાણી છે. જેમકે - અંડજ, પોતજ, જરાયુજ, ૪. રસજ - ઓસામણ, કાંજી દૂધ, દહીં આદિમાં સથી જે ઉત્પન્ન થાય છે. પાયુકૃમિ આકૃતિવાળા અત્યંત સૂક્ષ્મ જીવો રસજ છે. ૫. સંસ્વેદન - પરસેવાથી ઉત્પન્ન થાય છે. માંકડ, જુ, શતપદિકા વગેરે. ૬. સંપૂર્ઝનજ - પતંગીયા, કીડી, માખી વગેરે. છે. ઉદ્ભિજ્જ • ઉભેદનથી ઉત્પન્ન થાય છે. પતંગીયા, ખંજરી, પારીપ્લવ વગેરે. ૮. ઔપપાતિક - ઉપાતથી ઉત્પન્ન થનારા નારક અને દેવ. આ પ્રમાણે સંસારી જીવોના આઠ જ ભેદ છે. આ આઠ જ પ્રકારે સંસારી જીવોનો જન્મ થાય છે. તેવાર્થ સૂમના અધ્યાય-૨, સૂગ-૩૨ માં પણ કહ્યું છે. (૧) સંમૂર્ધનજ - રસજ, સ્વેદ, ઉભેદજ. (૨) ગર્ભજ - અંડજ, પોતજ, જરાયુજ, (3) ઉપપાતજ - દેવ, નાક આ ત્રણ જ પ્રકારે જન્મ કહ્યો છે. અહીં તેના ઉત્તભેદ સહિત કથન છે. આ આઠ પ્રકારમાં સર્વે સંસારી ત્રસ જીવો સમાય છે. તેના સિવાય કોઈ અન્ય નથી. આ ત્રસ જીવો આઠ પ્રકારની યોનિ પામે છે. જે બાળક, શ્રી આદિને પ્રત્યક્ષ જ છે. ‘ત્તિ 'શબ્દથી ત્રસ જીવોનું ત્રણે કાળમાં અસ્તિત્વ સિદ્ધ થાય છે. સંસારજગતુ ક્યારેય ત્રસજીવથી હિત ન હોય. આ અંડજ આદિ પ્રાણિનો સમૂહ જ સંસાર છે. એમ કહીને ત્રસકાયોનો ઉત્પત્તિ પ્રકાર આ સિવાય બીજું કોઈ નથી તેમ બતાવ્યું. હવે આ આઠ પ્રકારના ત્રસ જીવોમાં કોણ કોણ જીવ ઉત્પન્ન થાય તે કહે છે સૂત્ર-પ૦ :મંદ અને અજ્ઞાની જીવને આ સંસાર હોય છે. • વિવેચન : મંદના બે ભેદ છે - (૧) દ્રવ્યમંદ - અતિ ચૂળ કે અતિ દુર્બળ. (૨) ભાવમંદ • મંદ બુદ્ધિવાળો બાલ અને કુશાસ્ત્ર વાસિત બુદ્ધિવાળો, આ પણ બુદ્ધિના અભાવે બાલ જ છે. અહીં ભાવ-મંદનો અધિકાર છે. હિ-અહિતને ન જાણનારો, વિશેષ સમજના અભાવે તે બાલ છે. આવા બાલજીવને જ સંસારમાં પરિભ્રમણ રહે Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૬/૫૧ છે. તેથી સૂત્રમાં કહે છે– • સૂગ-૫૧ - હું સારી રીતે ચિંતવીને અને જોઈને કહું છું - પ્રત્યેક પ્રાણી પોત-પોતાનું સુખ ભોગવે છે. બધાં પ્રાણી, બધાં ભૂત, બધાં જીવ, બધાં સંતવને અશાતા અને આશાંતિ મહાભયંક્ર અને દુઃખદાયી છે. તેમ હું કહું છું, આ પ્રાણી દિશાવિદિશાથી ભયભીત રહે છે. • વિવેચન : આ પ્રમાણે બાલ-સ્ત્રી આદિમાં પ્રસિદ્ધ કસકાય જીવોને બરાબર ચિંતવીને કહું છું - પહેલા મનથી આલોચીને પછી તેનું પ્રપેક્ષણ થાય છે. તે મુજબ બધાં જીવો પોત-પોતાના સુખના ભોક્તા છે. કોઈનું સુખ કોઈ ભોગવતા નથી. આ બધાં પાણીનો ધર્મ છે. બધાં પ્રાણી એટલે બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોવાળા. બઘાં ભૂતો એટલે પ્રત્યેક, સાધારણ, સૂમ, બાદર, પર્યાપ્તા, અપયક્તિા વનસ્પતિકાય. બધાં જીવો એટલે ગર્ભજ, સંપૂર્ણન જ અને ઔપપાતિક જીવો. બધાં સવ તે પૃથ્વી આદિ એકેન્દ્રિયો. જો કે પરમાર્થથી પ્રાણીભૂત આદિ બધાં જીવો જ છે તો પણ અહીં ભેદો કહ્યા. કહ્યું છે કે, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયવાળાને પ્રાણી કહ્યા. વનસ્પતિકાયને ભૂત કહા, પંચેન્દ્રિયને જીવ અને બાકીનાને સત્વ કહેલા છે. અથવા શબ્દની વ્યુત્પત્તિ દ્વારથી સમભિરૂઢ નય મતે આ ભેદ જાણવા. તે આ પ્રમાણે છે સતત પ્રાણ ધારણ કરવાથી પ્રાણી છે, ત્રણે કાળમાં રહેતા હોવાથી તે ભૂત છે. ત્રણે કાળમાં જીવવાથી તે જીવ છે અને હંમેશા હોવાપણાથી સાવ છે. આ પ્રમાણે વિચારીને અને જોઈને જેમ પ્રત્યેક જીવને સુખ છે તેમ પ્રત્યેકને સાતા મહાભય અને દુ:ખ છે. તેમાં હું દુઃખને કહું છું - જે દુ:ખ પમાડે તે દુ:ખ. વિશેષ એ કે - કટથી વેદાય એવા કમશિના પરિણામ તથા જે સુખ ન હોય તે પરિનિર્વાણ. તે ચારે બાજથી શરીર અને મનને પીડા કરે છે તથા સૌથી મોટો ભય કરે છે. આ પ્રમાણે આ વિશ્વમાં બધાં સંસારી જીવ શારીરિક માનસિક દુઃખોથી પીડિત છે. તે પ્રમાણે પરમાત્મા પાસેથી સમ્યક્ પ્રકારે તવને જાણીને હું તમને કહું છું. આ પ્રકારે સાતાદિ વિશેષણયુક્ત દુ:ખથી પરાભવ પામેલા પ્રાણો ત્રાસ પામે છે. તે જ પ્રાણીઓ છે. તેઓ દિશા, વિદિશાથી ત્રાસ પામે છે. તથા પૂવદિ દિશામાં જઈને ત્રાસ પામે છે. આ બધી દિશા પ્રજ્ઞાપકની અપેક્ષાઓ જાણવી. એવી કોઈ દિશા કે વિદિશા નથી કે જેમાં ત્રસ જીવ ન હોય કે જ્યાં રહીને ત્રાસ ન પામતા હોય. જેમ કોશેટાનો કીડો ચારે તરફથી ભય પામીને પોતાના સંરક્ષણને માટે જાળ બનાવી શરીરને વીટે છે. એવી કોઈ ભાવદિશા નથી કે જેમાં રહેલ ત્રસકાયો ત્રાસ ન પામે. નકાદિ ચારે ગતિમાં રહેલ જીવ શારીરિક-માનસિક દુઃખોથી હણાય છે. તેથી હંમેશા તેઓના મનમાં ત્રાસ રહે છે. આ રીતે બધી દિશા-વિદિશામાં ત્રસકાયના જીવો દુ:ખ પામે છે. ૧૦૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કેમકે ત્રસકાયનો આરંભ કરનારા મનુષ્યો ત્રસકાયનો વધ કરે છે. કેમકે • સૂત્ર-પર : તું જે, વિષય સુખાભિલાષી મનુષ્ય સ્થાને-સ્થાને આ જીવોને પરિતાપ આવે છે. ત્રસકાયિક પ્રાણી જુદા જુદા શરીરોને આશીને રહે છે. • વિવેચન : અર્ચા, ચર્મ, લોહી આદિ વિવિધ પ્રયોજનથી હે શિષ્ય ! જો, માંસ ભક્ષણ આદિમાં આસક્ત, અસ્વસ્થ મનવાળા આરંભશીલ મનુષ્યો વિવિધ વેદના કરીને ત્રસજીવોને સંતાપે છે. પૃથ્વીને આશ્રીને એક, બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા ઘણાં પ્રાણી રહે છે એમ જાણીને મનુષ્ય નિર્દોષ અનુષ્ઠાન કરવું જોઈએ. જે અન્યમતવાળા બોલે છે જુદુ અને કરે છે જુદુ તેમને બતાવે છે– • સૂત્ર-પ૩ - લાતા એવા તેમને તું છે. ‘અમે અણગાર છીએ' એમ કહેનારાઓ વિવિધ પ્રકારના શોથી ત્રસકાયના સમારંભ દ્વારા પ્રસકાય જીવોની હિંસા કરતા તેઓ બીજી અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે. આ વિષયમાં નિશ્ચયથી ભગવંતે “પરિજ્ઞા' કહી છે. આ જીવનના નિહિ અર્થે - પ્રશંસા, સન્માન, પૂજન માટે; જન્મ-જરાથી છુટવા માટે, દુ:ખના નાશને માટે તેઓ ત્રસકાય જીવોની હિંw સ્વયં કરે છે, બીજા પાસે કરાવે છે તથા હિંસા કરનારની અનુમોદના કરે છે. પણ તે તેમના અહિત, આબોધિ માટે થાય છે. આ સમારંભને જાણનારા સંયમી બની, તીર્થકર કે શ્રમણો સે ધર્મ સાંભળીને એમ જાણે છે કે, આ સમારંભ નિશ્ચયથી ગ્રંથ છે, મોહ છે, મરણ છે અને નરક છે. આ સમારંભમાં આસક્ત લોકો વિવિધ પ્રકારના શોથી ત્રસકાયના સમારંભ દ્વારા ત્રસકાયજીવની હિંસા કરતાં અન્ય અનેક પ્રકારના પ્રાણીઓની પણ હિંસા કરે છે. • વિવેચન :આ સૂમની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. હવે કોઈપણ ગમે તે કારણે ત્રસકાય હિંસા કરે છે તે બતાવે છે– • સૂત્ર-૫૪ : હું કહું છું કે, કેટલાક લોકો પૂજાને માટે ત્રસકાય જીવોને હણે છે, કોઈ ચમને માટે, કોઈ માંસ માટે, કોઈ લોહી માટે, એ પ્રમાણે હૃદય, પિત્ત, ચરબી, પિંછા, પુછ, વાળ, શીંગડુ, વિષાણ, દાંત, દાઢા, નખ, નાયુ, અસ્થિ, અસ્થિભિંજ માટે ત્રસકાયની હિંસા કરે છે. કોઈ સકારણ કે અકારણ હિંસા કરે છે. કોઈ મને માર્યો કે મને મારે છે કે મારશે એમ વિચારીને ક્ષિા કરે છે. • વિવેચન : જેને માટે ત્રસકાયના આરંભમાં પ્રવર્તેલા તેની હિંસા કરે છે તે હું કહું છું - અચ એટલે આહાર, અલંકારાદિથી જેની પૂજા કરાય છે અથતિ દેહ. તે દેહને માટે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૬/૫૪ ૧૦૩ ૧૦૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હણે છે, ખોડખાપણ વિનાના બત્રીસલક્ષણા પૂરપને મારીને તેના જ શરીર વડે કોઈ વિધા-મંત્રની સિદ્ધિને માટે કે ગાંદિ દેવી જે માંગે તે આપે - એમ માનીને હણે છે. અથવા જેણે ઝેર ખાધુ હોય તે ઝેર ઉતારવા હાથીને મારીને તેના શરીરમાં રાખે છે જેવી ઝેર ઉતરી નય. તથા ચામડાને માટે યિતા, વાઘ દિને મારે છે. એ પ્રમાણે માંસ આદિ માટે બસ જીવોને હણે છે તે આ પ્રમાણે માંસતે માટે ભૂંડ આદિને મારે છે, ત્રિશૂળ આલેખવા લોહી લે છે, સાધકો હદય લઈને વલોવે છે, પિત્ત માટે મોર આદિ, ચમ્બી માટે વાઘ, મગર, વરાહ આદિ પીંછા માટે મોર, ગીઘડ આદિ પૂછ માટે રોઝ આદિ, વાળ માટે ચમરી આદિ, શીંગડા માટે હરણ-ગેંડા આદિને કેમકે યાજ્ઞિકો તેને પવિત્ર માને છે, વિષાણ માટે હાથીને, દાંત માટે શૃંગાલ આદિને કેમકે તેમના દાંત અંધકારદિનો નાશ કરે છે, દાઢા માટે વાહ આદિ, નખ માટે વાઘ આદિ, સ્નાયુ માટે ગાય-ભેંસ આદિ, અસ્થિ માટે શંખ શુક્તિ આદિ, અસ્થિમિંજ માટે પાડો-વાહ આદિનો વધ કરે છે. આ રીતે કેટલાંક ઉકત પ્રયોજનથી હણે છે અને કેટલાંક પ્રયોજન સિવાય કાંચીડા, ગરોળી આદિને હણે છે, વળી કોઈ વિચારે છે કે આ સિંહે, સાપે, ગુએ માસ સ્વજનને કે મને પીડડ્યા છે, પીડે છે કે પીડશે માટે તેમને હણે છે. આ રીતે અનેક પ્રયોજનથી બસ વિષયક હિંસા બતાવી ઉદ્દેશાને પૂર્ણ કરવા કહે છે • સૂત્ર-પ૫ :આ ત્રસકાય હિંસામાં પરિણતને તેના કટુ વિપાકોનું જ્ઞાન હોતું નથી. કસકાયની હિંસા ન કરનારને હિંસા કર્મબંધનું કારણ છે તે જ્ઞાત હોય છે. આવું જાણીને મેધાવી મુનિ ઝસકાય જીવોની હિંસા વર્ષ કરે નહીં, બીજ પાસે કરાવે નહીં કરનારની અનુમોદના ન કરે. જે આ સકાય સમારંભનો પરિજ્ઞાતા છે તે જ મુનિ પરિફttતકમાં છે એ પ્રમાણે હું કહું છું. • વિવેચન : આ સૂનું વિવેચન પૂર્વવતુ જાણવું. તે જ મુનિ પ્રસકાયના સમારંભથી વિરત હોવાથી પાપકર્મની પરિજ્ઞા કરીને પ્રત્યાખ્યાન કરે છે. આ વાત કેવળજ્ઞાનથી જેને સકલ ત્રિભુવનનું સ્વરૂપ સાક્ષાત થયું છે એવા બિલોકબંધુ ભગવંતના મુખેથી સાંભળીને હું તમને કહું છું. અધ્યયન-૧ “શઅપરિજ્ઞા”ના ઉદ્દેશક-૬ ત્રસકાયનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૬ અધ્યયન-૧ ઉદ્દેશક-૭ “વાયુકાય” * ભૂમિકા : છઠ્ઠો ઉદ્દેશો કહ્યો. હવે સાતમો શરૂ કરે છે - તેનો સંબંધ આ રીતે છે - નવો ધર્મ પામનારને મુશ્કેલીથી શ્રદ્ધા થાય છે. વાયુનું પરિભોગપણું અય છે તેથી ઉલ્કમે આવેલ ‘વાયુ’ વિશે જે કંઈ અલ કવન કરવાનું છે, તે સ્વરૂપ નિરૂપણાર્થે આ ઉદ્દેશાનો ઉપક્રમ કરે છે. આ ઉદ્દેશાના ઉપકમ આદિ ચાર દ્વારા કહેવા. નામ નિક્ષેપમાં “વાયુ ઉદ્દેશક” કહેવો. વાયુકાયનું સ્વરૂપ નિરૂપણ કરવા માટે કેટલાંક દ્વારોનો અતિદેશ કરવા નિર્યુક્તિકાર જણાવે છે કે [નિ.૧૬૪] જે વાય તે વાયુ. પૃથ્વીકાયમાં કહેલા બઘાં દ્વારા વાયુકાયમાં કહેવા. પણ વિઘાન, પરિમાણ, ઉપભોગ, શ, લક્ષણમાં વિશેષતા છે. તેમાં વિધાન દ્વારા પ્રતિપાદન અર્થે કહે છે— [નિ.૧૬૫] વાયુ એ જ જીવ તે વાયુજીવ. તેના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદર, તેવા નામકર્મના ઉદયથી સૂક્ષ્મ કે બાદર કહે છે. બઘાં જાળી, બારણાદિ બંધ કર્યા પછી જેમ ઘરમાં ધુમાડો રહે છે તેમ સૂમ વાયુકાય સર્વ લોકમાં વ્યાપીને રહે છે. બાદર વાયુકાયના પાંચ ભેદ હવેની ગાથામાં કહે છે [નિ.૧૬૬] ઉકલિક, મંડલિક, ગુંજા, ઘન અને શુદ્ધ એ પાંચ ભેદ છે. (૧) કલિક વાયુ - રહી રહીને મોજ માફક જે વાય છે. (૨) મંડલિક વાયુ વંટોળીયાનો વાયુ. (3) ગુંજા વાયુ - ભંભાની જેમ ગુંજે છે. (૪) ઘનવાયુ - અતિ ઘન, પૃથ્વી આદિના આધારરૂપે રહેલ, બરફના જથ્થા જેવો. (૫) શુદ્ધવાયુ - શીત કાળમાં જે મંદ મંદ વાયુ વાય છે. તથા “પન્નવણા” સૂમ-3રમાં કહેલ પૂર્વદિ વાયુનો સમાવેશ આમાં જ થઈ જાય છે તેમ જાણવું. આ પ્રમાણે બાદર વાયુકાયના પાંચ ભેદો કહ્યા. હવે લક્ષણ દ્વાર કહે છે [નિ.૧૬ જેમ દેવનું શરીર આંખોથી દેખાતું ન હોવા છતાં છે અને સચેતન છે, દેવો પોતાની શક્તિ વડે આંખોથી ન જોઈ શકાય તેવું રૂપ પણ કરી શકે છે. તેથી આપણે એમ ન કહી શકીએ કે દેવ નથી કે અચેતન છે. તે રીતે વાયુ પણ ચક્ષનો વિષય થતો નથી, તો પણ વાયુકાય છે અને સચેતન છે. જેમ લોપ થવાના વિદ્યા મંત્રી તથા અંજનથી મનુષ્ય અદશ્ય થાય છે, પણ તેથી મનુષ્ય નથી કે અચેતન છે તેમ ન કહેવાય. તેમ વાયુ માટે પણ સમજવું. અહીં ‘' શબ્દથી વાયુનું રૂપ ચક્ષુગ્રહ નથી. તેમ સમજવું. કેમકે તે પરમાણું માફક સુમ પરિમાણવાળો છે. વાયુ સ્પર્શ, રસ અને રૂપવાળો હોય છે. જ્યારે બીજા મતવાળા વાયુને માત્ર સ્પર્શવાળો જ માને છે.. પ્રયોગ માટે અહીં એક ગાથા કહે છે - પ્રયોગ - વાયુ ચેતનાવાળો છે, કેમકે ગાય, ઘોડા આદિની જેમ બીજાની પ્રેરણાથી તિર્થી અને અનિયમિત ગતિવાળો છે. -x-x-x- તેથી ધનવાત, શુદ્ધ વાયુ આદિ ભેદવાળો વાયુ જ્યાં સુધી શસ્ત્રથી હણાયેલ ન હોય ત્યાં સુધી વાયુકાય સચેતન છે • ધે પરિમાણ દ્વાર કહે છે * * * * * * * * * * * * * Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ભૂમિકા ૧૦૯ ૧૧૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ [નિ.૧૬૮] બાદર પર્યાપ્ત વાયુ સંવર્તિત લોક પ્રતના અસંખ્યય ભાગે રહેનાર પ્રદેશ સશિ પરિમાણવાળો છે અને બાકીની ત્રણ સશિ અલગ અલગ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ હોય છે. વિશેષ એ કે - પર્યાપ્ત બાદર અકાયથી પતિ બાદર વાયુકાય સાસંખ્યગુણ અધિક છે. અપયપ્તિ બાદર અકાયથી અપર્યાપ્ત બાદર વાયુકાય અસંચગણ અધિક છે. અપર્યાપ્ત સૂક્ષમ અકાયમી અપયત સમ વાયુકાય વિશેષાધિક છે. પર્યાપ્ત સૂમ અકાયથી પર્યાપ્ત સૂમ વાયુકાય વિશેષાધિક છે - હવે ઉપભોગ દ્વા [નિ.૧૬૯] પંખાથી પવન નાંખવો, ધમણથી ફૂંકવું, વાયુ ધારણ કરીને શરીરમાં પ્રાણ-અપાનરૂપે રાખવો વગેરે બાદર વાયુકાયનો ઉપભોગ છે. ધે શસ્ત્ર દ્વાર કહે છે. તેના દ્રવ્ય-ભાવ બે ભેદ છે. દ્રવ્યશા કહે છે [નિ.૧૩૦] પંખો, તાડના પાન, સૂપડું, ચામર, પાંદડા, વાનો છેડો આદિ વાયુના દ્રવ્યશસ્ત્ર છે. પવનમાર્ગે રૂવાના છીદ્રોમાંથી બહાર આવે છે તે પરસેવો તે શસ્ત્ર છે. ગંધો તે ચંદન, વાળો આદિ તથા અગ્નિજવાળા તથા ઠંડો-ઉનો વાયુ આ પ્રતિપક્ષવાયુ સ્વકાયશસ્ત્ર છે. પંખો વગેરે પરકાય શા છે. ભાવશસ્ત્ર તે દુષ્ટ મન, વચન, કાયાની ચેષ્ટારૂપ અસંયમ છે. હવે બધી નિયુક્તિનો ઉપસંહાર કરતા કહે છે [નિ.૧૭૧] બાકીના દ્વાર પૃથ્વીકાયના ઉદ્દેશામાં કહ્યા મુજબ અહીં સમજવા પૂર્વે કહેલ નિયુક્તિ વાયુકાય ઉદ્દેશામાં પણ જાણવી. નામ નિપજ્ઞ નિક્ષેપો પૂરો થયો. હવે સૂવાનુગમમાં અસ્મલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું. તે આ પ્રમાણે છે - પશુ અનHe છઠ્ઠા ઉદ્દેશાને અંતે સૂત્રમાં ત્રસકાયનું પરિજ્ઞાન અને તેના આરંભનો ત્યાગ મુનિપણાનું કારણ કહ્યું તેમ અહીં વાયુકાયના વિષયમાં પણ મુનિપણાનું આ જ કારણ કહ્યું. તથા પરંપર સૂત્ર સંબંધ આ છે– “અહીં કેટલાંકને એ વાતની જાણ નથી.” શું જાણ નથી ? પદુ તથા સૂર્ય જે માડકંપ૦ નો સંબંધ જાણવો. • સૂત્ર-૫૬ * વાયુકાય જીવોની હિંસાની દુશંકા કરવામાં અથત નિવૃત્તીમાં સમર્થ છે. • વિવેચન :દુગંછા એટલે ગુપ્સા. પ્રભુ એટલે સમર્થ. દુર્ગછા કરવામાં સમર્થ. પ્રશ્ન • કઈ વસ્તુની દુર્ગછામાં સમર્થ ? તેનો ઉત્તર આપે છે. 'ગુ' એટલે કંપન. કંપનશીલ હોવાથી વાયુને ‘ઇ' કહે છે. આ વાયુની ગુપ્સા કરવામાં અથ. વાયુના આ સેવનનો ત્યાગ કરવામાં આ મુનિ સમર્થ થાય છે. અથવા પાઠાંતરથી ‘ન'ને બદલે ‘ા' લેતાં વાયુ અધિક હોવાથી કેવલ એક જ સ્પર્શનેન્દ્રિયથી ઓળખી શકાય છે તેથી સંયમી મુનિ વાયુની ગુસા કરવામાં સમર્થ બને છે અતિ વાયુકાય જીવ છે એમ શ્રદ્ધા કરીને તેના સમારંભની નિવૃત્તિમાં સમર્થ થાય છે. વાયુકાયના સમારંભની નિવૃત્તિમાં સમર્થનું સ્વરૂપ હવે કહે છે • સૂત્ર-પ૩ - આંતકને જોનાર મુનિ વાયુકાયામરંભને અહિત જાણીને જે આત્માને અંદરથી જુએ છે તે બહાર પણ જુએ છે અને જે બાહને જાણે છે, તે આત્માના અંદરના સ્વરૂપને પણ જાણે છે. તુલનાનું અન્વેષણ-ચિંતન કર, • વિવેચન : આતંક એટલે કટવાળું જીવન. આ આતંક બે પ્રકારે – શારીરિક અને માનસિક, તેમાં કાંટા, ક્ષાર, શસ્ત્ર, ગંડલૂતા આદિથી ઉત્પન્ન થાય તે શારીરિક આતંક અને પ્રિયનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઇચ્છિતની અપાતિ, દારિઘ અને માનસિક વિકારોની પીડા તે માનસિક આતંક છે. આ બંને આતંક જ છે તેને જોનાર મુનિ ‘આતંકદર્શી' કહેવાય; અર્થાત જો હું વાયુકાયના સમારંભથી નિવૃત્ત નહીં થાઉં તો અવશ્ય આ બંને આતંક-દુ:ખ મારા પર આવી પડશે. તેથી આ વાયુકાયનો સમારંભ આતંકના હેતુભૂત કહ્યો છે, એમ જાણીને તેનાથી નિવૃત્ત થવામાં સમર્થ થાય છે આતંક દ્રવ્ય, ભાવથી બે ભેદે છે. તેમાં દ્રવ્યાતંક જણાવે છે જંબૂદ્વીપ નામક દ્વીપના ભરત ફોગમાં નગરના ગુણથી સમૃદ્ધ અને સુપ્રસિદ્ધ એવું રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગર્વિષ્ઠ, શગુમર્દક, ચોતરફ ફેલાયેલ યશવાળો અને જીવ-જીવાદિ તત્વનો જ્ઞાતા જિતભુ નામે રાજા હતો. નિરંતર મહાન સંવેગ સથી ભાવિત અંતઃકરણવાળા આ રાજાએ ધર્મઘોષ આચાર્ય સમીપે એક પ્રમાદી સાધુને જોયા. તે શિષ્યને વારંવાર અપરાધ બદલ ઠપકો આપવા છતાં તેને વારંવાર પ્રમાદ કરતા જોઈને, તે સાધુના હિતને માટે તથા બીજા સાધુ પ્રમાદી ન બને તે માટે રાજાએ આચાર્યશ્રીની અનુજ્ઞા લઈ તે સાધુને પોતા પાસે બોલાવ્યા. તથા ઉત્કટ અને તીવ્ર વસ્તુઓ મેળવીને ક્ષાર તૈયાર કરાવ્યો. આ ક્ષાર એટલો જલદ હતો કે જેમાં નાંખેલો માણસ ગોદોહ માન સમયમાં માંસ, લોહી વિનાનો ફક્ત હાડકાં માત્ર રહે. પૂર્વ સંકેત મુજબ રાજા એ બે મડદાં તૈયાર રખાવ્યા. એકને ગૃહસ્થનો, બીજાને પાખંડીનો વેશ પહેરાવેલ. પૂર્વે શિખવેલા માણસને રાજાએ પૂછ્યું કે આ બંનેનો અપરાધ શો છે ? તેઓએ કહ્યું કે એક આજ્ઞાભંજક છે. બીજો પાખંડી પોતાના શાસ્ત્રોક્ત આચાર પાળતો નથી. રાજાએ તેમને ગોદોહ માત્ર કાળ ક્ષારમાં નાંખવાનું કહ્યું. તે બંનેના હાડકાં જ મણ રહ્યા ત્યારે ખોટો ક્રોધ કરી રાજાએ આચાર્યને કહ્યું - તમારામાં કોઈ પ્રમાદી હોય તો કહો, હું તેને શિક્ષા કરું. ગુરુએ કહ્યું કોઈ પ્રમાદી નથી, કોઈ થશે તો હું કહીશ. રાજા ગયો ત્યારે પે'લા શિષ્યએ કહ્યું - હવે હું પ્રમાદી નહીં ચાઉં, હું તમારા શરણે સંપૂર્ણ આવેલો છે. જો ફરી મને પ્રમાદ થાય, તો ગુણો વડે સુવિહિત એવા આપ મને તે પ્રમાદ સક્ષસથી બચાવજો. આતંક અને ભયથી ઉદ્વિગ્ન તે નિરંતર પોતાના ધર્મ આચરણમાં જાગૃત થયા; સુબુદ્ધિવાળો થયા. રાજાઓ સમય આવ્યે સત્ય વાત કરી તે સાધુની ક્ષમા માંગી. સારાંશ એ કે - દ્રવ્ય આતંકને જોનારો મનુષ્ય પોતાના આત્માને પાપારંભથી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧//૫૩ ૬૬૬ ૧૧૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નિવૃત્ત કરે, જેરીતે ધર્મઘોષસૂરિના શિષ્ય નિવૃત્ત થયા. ભાવ આતંકદર્શી નરક, તિર્યચ, મનુષ્ય, દેવ જન્મમાં થનાર પ્રિયનો વિયોગ આદિ શારીરિક, માનસિક આતંકના ભયથી વાયુકાયના આરંભમાં ન પ્રવર્તે, પણ આ વાયુકાય સમારંભને અહિતકર માનીને તેનો ત્યાગ કરે. તેથી વિમળ વિવેકભાવથી આંતકદર્શી હોય તે વાયુકાયના સમારંભની ગુપ્સા કરવામાં સમર્થ છે. હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગવાળા અનુષ્ઠાનમાં અન્ય મુનિ માફક આ મુનિ પણ સમર્થ થાય. હવે વાયુકાય સમારંભની નિવૃત્તિના કારણ કહે છે જે મુનિ આત્માના સુખ-દુ:ખને જાણે છે તે બહારના વાયુકાય આદિ પ્રાણીને પણ જાણે છે. જેમ મારો આત્મા સુખનો અભિલાષી છે અને દુ:ખથી ખેદ પામે છે તેમ વાયુકાયાદિને પણ છે. વળી અશાતા વેદનીયકર્મથી આવતા દુઃખ અને શાતાવેદનીય કર્મચી આવતા સુખ તે પોતાને અનુભવ સિદ્ધ છે. આ રીતે જે સુખ-દુ:ખને જાણે છે તે જ ખરો અધ્યાત્મ વેદી છે. જે અધ્યાત્મ વેદી છે તે આત્માથી બાહ્ય જોવા વાયુકાયાદિ પ્રાણિગણને વિવિધ ઉપકમથી ઉત્પન્ન, પોતાથી અને પારકાથી ઉત્પન્ન સુખ-દુ:ખોને જાણે છે. સ્વપ્રત્યક્ષપણાથી પારકાનું પણ અનુમાન કરે છે. જેમને પોતાના આત્મામાં જ આવી સુબુદ્ધિ નથી, તેમને બાહ્ય એવા વાયુકાય આદિની અપેક્ષા ક્યાંથી હોય ? કેમકે બાહ્ય અને અધ્યાત્મ પરસ્પર સમાન છે. પસ્તા આત્માના જ્ઞાનથી હવે શું કરવું તે કહે છે– આ તુલનાને ઉપર કહેલા લક્ષણોથી શોધ. જેમ તારા આત્માને સર્વથા સુખની અભિલાષપણાથી ક્ષે છે તેમ બીજાને પણ તું બચાવ. જેમ બીજાને સુરક્ષિત રાખે છે તેમ તને પણ બચાવ. આ પ્રમાણે સ્વ-પરના સુખદુ:ખ જાણવા. વળી લાકડા કે કાંટાથી પગમાં લાગતાં જેમ તને વેદના થાય છે, તેમ તું બીજા જીવોમાં પણ જાણ. “મરીશ’ એટલું સાંભળતા તને જે દુ:ખ થાય છે, તે અનુમાનથી, બીજાને દુ:ખ થાય તે જાણ. આ પ્રમાણે તુલના કરી સ્વ-પરને સમજનાર મનુષ્ય સ્થાવર અને બસ જીવોના સમૂહના રક્ષણ માટે પ્રવર્તે. કઈ રીતે પ્રવર્તે છે • સૂઝ-૫૮ - આ જૈનશાસનમાં આવેલ, શાંતિને પ્રાપ્ત થયેલ સંયમી મુનિ વાયુકાયની હિંસા કરી જીવવાની ઇચ્છા ન કરે. • વિવેચન :આ દયા-રસવાળા જિનપ્રવચનમાં શમભાવી સાધુ રાગ-દ્વેષથી મુકત છે. ‘તિ' એટલે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક લક્ષણવાળું સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સમૂહ. તે નિરાબાધ મોક્ષરૂપ શાંતિની પ્રાપ્તિનું કારણ છે. એવી શાંતિને પ્રાપ્ત થયેલ કે શાંતિમાં રહેલને “શાંતિગત" જીવો કહ્યા. ‘વિથ' એટલે ગઢપથી મુકાયેલા. દ્રવ્ય એટલે સંયમ, તે સત્તર પ્રકારે છે. તે કઠિન કર્મનો વિનાશક હોવાથી તેને ‘વિક' કહ્યો છે. નાથવતિ એટલે તેઓ વાયુકાયની હિંસા કરીને જીવવા ઇચ્છતા નથી. તે પ્રમાણે પૃથ્વીકાય આદિની પણ અમે પૂર્વે કહ્યા મુજબ રક્ષા કરીશું. સારાંશ એ કે - આ જિનશાસનમાં સંયમમાં રહેલા, રાગદ્વેષથી મુક્ત અને બીજા જીવોને દુ:ખ દઈ સુખથી જીવવાની ઇચ્છાથી હિત જ સાધુ હોય છે. પણ અન્યત્ર નથી કેમકે આવી ક્રિયાના બોધનો બીજો અભાવ છે. તેથી • સૂત્ર-૫૯ - લજાતા એવા તેને તું જે, અમે અણગાર છીએ” એમ કહેનાર જે આ વિવિધ પ્રકારના શસ્ત્રો વડે વાયુકાયનો સમારંભ કરતા વાયુજીવોની હિંસા કરવા વડે તેના આશ્રિત અન્ય અનેક જીવોની હિંસ કરે છે. આ વિષયમાં ભગવતે “પરિજ્ઞા' બતાવી છે. આ જીવિતમાં વંદન-સન્માનજૂજ માટે, જન્મ-મરણથી છૂટવા માટે, દુઃખના વિનાશ માટે તેઓ વાયુકાની હિંસા જાતે કરે છે, બીજ પાસે કરાવે છે, કરનારને અનુમોદે છે. તે તેમને અહિતકર, અબોધિકા થાય છે. ( આ પ્રમાણે બોધ પામેલા સંયમ અંગીકાર કરીને ભગવત કે શ્રમણ પાસે ધર્મ સાંભળીને જાણે છે કે, આ હિંસા એ ગ્રંથિ છે, મોહ છે, મરણ છે, નરક છે. છતાં તેમાં આસકત થઈને લોકો વિવિધ શઓ વડે વાયુકાયનો સમારંભ કરતા વાયુકાયની હિંસા કરવા વડે અન્ય અનેક જીવોની પણ હિંસા કરે છે. • વિવેચન :પૂર્વેના સૂત્રો અનુસાર જાણવું. • સૂત્ર-૬૦ : તે હું કહું છું - જે ઉડdi જીવ છે તે વાયુકાય સાથે એકઠા થઈને પીડા પામે છે. જેઓ આવા સંઘાતને પામે છે તે જીવો પરિતાપ પામે છે અને મૃત્યુ પામે છે. વાયુકાયશસ્ત્ર સમારંભ કરનારે આ બધી હિંસાને પાણી નથી. જેમણે આ શસ્ત્ર સમારંભનો ત્યાગ કર્યો છે. તેઓ વાયુકાય હિંસાના પરિજ્ઞાતા છે. આ પ્રમાણે પરિજ્ઞા કરીને મેધાવી મુનિ વાયુજીવોની હિંસા સ્વયં ન કરે, બીજ પાસે ન કરાવે અને હિંસા કરનારને અનુમોદે નહીં. જેમણે આ વાયુશસ્ત્રના સમારંભને પરિજ્ઞાત કરેલ છે તે જ મુનિ “પરિજ્ઞાત કમ” છે, તેમ હું કહું છું. • વિવેચન : આ સૂત્રનું વિવેચન પૂર્વસૂગ મુજબ જાણવું. હવે છ ઇવનિકાયનો વધ કરનારને અપાય-દુ:ખ દેખાડીને જે વધ નથી કરતા તેમનામાં સંપૂર્ણ મુનિપણું છે. તે વાતને હવે પછીના સૂત્ર-૬૧, ૬૨મા કહે છે • સૂત્ર-૬૧ - આ વાયુકાય તથા બીજા કાયોની હિંસા કરનારને જાણો. જે આચારમાં રહેતા નથી તેવા શાક્યાદિ આરંભને જ વિનય કહે છે. આવા સ્વછંદાચારી, વિષયાસકત અને આરંભ કત જો કર્મબંધનો સંગ કરે છે. (કર્મ બાંધે છે.) Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૬૧ ૧૧૩ • વિવેચન :આ વાયુકાય તથા પૃથ્વીકાયાદિમાં જેઓ આરંભ કરે છે, તે કર્મો બાંધે છે. પ્રશ્ન - એક જીવનિકાયના વધમાં બીજા નિકાયનો કર્મબંધ કેમ થાય ? ઉત્તર : એક જીવનિકાયનો આરંભ બીજા જીવનિકાયના વધ વિના ન થઈ શકે. તે તું સમજ. આ કથન દ્વારા શ્રોતાને વિચારવા કહ્યું. તેમને બીજા જીવનિકાયને મારવાની ઇચ્છા ન હોવા છતાં એક ને હણતાં બીજા હણાઈ જાય છે અને પાપકર્મબંધ થાય છે. પ્રશ્ન : પૃથ્વીકાયના આરંભથી બીજા કાર્યોના આરંભના કર્મ કોણ બાંધે છે ? ઉત્તર : જેઓ આચારમાં રહેતા નથી. પરમાર્થ જાણ્યા વિના જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ, વીર્યરૂપ પાંચ આચારમાં સ્થિરતા કરતા નથી, તે અવૃતિથી પૃથ્વીાયાદિના આરંભી બને છે. તેઓને બીજી કાયની હિંસાના પાપ બાંધનારા પણ જાણ. પ્રશ્ન - કયા લોકો આવારમાં રમતા નથી ? - શા માટે ? ઉત્તર : શાક્ય, દિગંબર, પાસત્યા આચારમાં રહેતા નથી. આરંભ કરવા છતાં પોતાને સંયમી માને છે. વિનયને સંયમ કહે છે. તેઓ કહે છે - અમે વિનયમાં જ રહેલા છીએ. પણ તેઓ પૃથ્વી આદિના સ્વરૂપને જાણતા નથી. કદાચ માને તો પણ તેનો આરંભ કરવાથી જ્ઞાનાદિ આચારના વિકલાપણાથી આચારરહિત છે. પ્રશ્ન- આચારરહિત દુષ્ટ શીલવાળા હોવા છતાં પોતાને સંયમી કેમ માને છે ? ઉત્તર : પોતાના અભિપ્રાય મુજબ પૂવ-પર વિચાર્યા વિના અથવા વિષયાભિલાષથી આરંભ માર્ગમાં રહીને અવિનીત છતાં પોતાને વિનયી કહે છે. આરંભમાં લીન, વિષયપરિભોગમાં એકચિત્ત બનેલા તેઓ જીવોને દુ:ખ દેવાના કર્મો કરે છે. આ પ્રમાણે વિષયાસક્ત ચિત્તવાળા તેઓ અતિશય સાવધાનુષ્ઠાન કરે છે. તેના દ્વારા આઠ પ્રકારના કર્મોનો ભંગ કરે છે. અથવા આરંભી વિષયસંગ કરે છે. વિષયસંગથી સંસાર છે. જેવા ઉન્મત્ત ભાવે કરે તેવા કર્મો બાંધી દુ:ખો ભોગવે છે. હવે આરંભ ત્યાગી કેવા હોય તે કહે છે • સૂત્ર-૬૨ - તે સંયમરૂપી ધનથી યુકત છે, જે સર્વ-પ્રકારે બોધ અને જ્ઞાનયુક્ત આત્મા ન કરવા યોગ્ય પાપકર્મ ન કરે. આ પાપકમને જાણીને મેધાવી સાધુ છ અવનિકાયની હિંસા વય રે નહીં બીજ પાસે કરાવે નહીં કરનારને અનુમોદ નહીં જેણે આ બધા છ અવનિકાસશસ્ત્ર સમારંભ જાણયા છે, તે જ “હરિજ્ઞાતકd” મુનિ છે. એમ હું કહું છું. • વિવેચન : પૃથ્વીકાયાદિ ઉદ્દેશામાં કહેલ નિવૃત્તિ ગુણવાળા અર્થાતુ છ જીવનિકાય વધના ત્યાગી જ વસુમાન-ધની છે. વસુના દ્રવ્ય અને ભાવ બે ભેદ છે. દ્રવ્ય વસુ તે મરકત, ઇન્દ્રનીલ, વજાદિ અને ભાવવતુ તે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર, અહીં ભાવ વસુમાનું લેવા. સર્વ પ્રકારના જ્ઞાન વિશેષથી સર્વ દ્રવ્ય અને પર્યાયને જાણનારા, સામાન્ય[1/8]. ૧૧૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિશેષ લક્ષણવાળા બઘાં પદાર્થોના યથાર્થ જ્ઞાનવાળો આત્મા જ ‘સર્વસમવાગતપ્રજ્ઞાન' છે. અથવા શુભ કે અશુભ ફળના પરિજ્ઞાનથી નક, તિર્યચ, મનુષ્ય, દેવ અને મોક્ષસુખના સ્વરૂપના પરિજ્ઞાનથી અનિત્યાદિ ગુણવાળા સંસાર સુખથી વિકૃત અને માગ મોટાપદ-અનુષ્ઠાતા આમા જ સર્વસમન્વાગતપજ્ઞાન કહેવાય છે. તેથી આવો આત્મા આલોક-પરલોક વિરુદ્ધ આચરણ ન કરે. અધ:પતનના કારણ રૂ૫ ૧૮ પાપકર્મો કહે છે આ પાપો પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પમ્પરિવાદ, તિ અરતિ, માયામૃષાવાદ અને મિથ્યાત્વ શ એમ અઢાર છે. આ પાપો સ્વયં ન કરે, બીજા પાસે ન કરાવે, કરનારને અનુમોદે નહીં. આ અઢાર પાપને સંપૂર્ણ જાણીને તે સાધુ સ્વ-પર-ઉભયકાયરૂપ શસ્ત્રથી છ ઇવનિકાયનો આરંભ સ્વયં ન કરે, બીજા પાસે ના કરાવે, કરનારને અનુમોદે નહીં. આ પ્રમાણે તે પરીક્ષક સાધુ પાપકર્મોને જ્ઞ પરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે. તે સાધુ પ્રત્યાખ્યાન પાપકમાં છે. અહીં 'તિ' પદ અધ્યયનની સમાપ્તિ સૂચક છે, ‘ઢવીfમ' પદથી સુધર્માસ્વામી જણાવે છે કે - આ બધું મારી બુદ્ધિથી નહીં પણ ઘનઘાતિ કર્મના ક્ષયથી પ્રગટ કેવલજ્ઞાની ભગવંતે કહેલું તમને કહું છું. તે વર્ધમાન સ્વામી ભગવંતને ઇન્દ્રો પણ નમે છે, તેઓ ચોકીશ અતિશયથી યુક્ત છે. અહીં વૃત્તિકાર કહે છે કે - સૂત્રનો અનુગમ, નિફોષ, સ્પર્શ નિયુક્તિ બધું કહ્યું. અધ્યયન-૧ શસ્ત્રપરિજ્ઞાનો ઉદ્દેશક- “વાયુકાય"નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ હવે તૈગમાદિ સાત નયો કહે છે. અન્યત્ર વિસ્તારથી કહ્યા છે. સંક્ષેપથી . નયના બે ભેદ છે - જ્ઞાનનય અને ચરણનય. જ્ઞાનનય કહે છે - જ્ઞાન જ હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગમાં સમર્થ છે, સકલ દુ:ખોનો નાશક છે માટે જ્ઞાન જ મોક્ષનું મુખ્ય સાધન છે. ચરણનય કહે છે • મોક્ષનું મુખ્ય સાધન ચાસ્ત્રિ જ છે. કેમકે બધાં પદાર્થોનો અવય વ્યતિરેકના સમધિગમ્યપણાથી તે પ્રધાન છે. સકલ વસ્તુને જાણવા છતાં ચારિત્ર વિના ભવધારણીય કર્મોના ઉચ્છેદ ન થાય. કર્મ છેદ વિના મોક્ષ ન થાય. તેથી જ્ઞાન પ્રધાન નથી. વળી મૂળ-ઉતગુણ યુક્ત ચાસ્ત્રિથી જ ઘાતકર્મનો છેદ થાય છે. તેથી કેવળજ્ઞાન થાય છે. પછી યથાવાતચાઆિથી સર્વકર્મ ક્ષય પામે છે. સર્વકર્મ ક્ષયથી અવ્યાબાધસુખ લક્ષણ મોક્ષ પ્રાપ્તિ થાય. તેથી ચા»િ જ મુખ્ય છે. અહીં આચાર્ય કહે છે . આ બંને મિથ્યાદર્શન છે. કેમકે કિયા વિના જ્ઞાન Page #65 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ * શ્રુતસ્કંધ-૧ * અધ્યયન-૨ લોવિજય) ૧/૧//૬૨ ૧૧૫ કે જ્ઞાનરહિત ક્રિયા વ્યર્થ છે. જેમ આગમાં પાંગળો અને અંધ બંને બળી મર્યા. તેથી એકમેકથી નિરપેક્ષ નયો મિથ્યાત્વરૂપ છે. પણ પરસ્પર અપેક્ષા મુક્ત નયને જ સમ્યકત્વ માનેલ છે. * * * * * * * તેમ અહીં જ્ઞાન અને ચરણ બંને મળીને જ મોક્ષ પ્રાપ્તિમાં સમર્થ બને છે એકલું જ્ઞાન કે એકલું ચાઅિ નહીં. આ જ નિર્દોષ પક્ષ છે. હવે બંને નયની પ્રઘાનતા દશવિ છે. (જે અમે સંક્ષેપમાં નોંપીએ છીએ-). યાત્રિ અને જ્ઞાનગુણમાં રહેલ સાધુ બઘાં નયોનો મત સાંભળી સાપેક્ષ ભાવે જ્ઞાનનય અને ચરણનયનો આશ્રય લે છે. આત્મા ગુણી છે, જ્ઞાન ગુણ છે. તે બંનેનો કદી વિયોગ થતો નથી. તેથી તે સહભાવિક છે. આ પ્રમાણે ઘણાં પ્રકારે નયમાર્ગનું સ્વરૂપ સમજીને સંપથી જ્ઞાન અને ચાસ્ત્રિમાં જ રહેવું આ વિદ્વાનોનો નિશ્ચય છે. અહીં સઘળા અને લંગડાના દેટાંતથી જ્ઞાન અને સાત્રિના સમન્વયે મોઢા જાણવો. ( આ પ્રમાણે આચારાંગ સૂઝના સારરૂપ છ ઇવનિકાય સ્વરૂપ અને રક્ષણના ઉપાયને કહેનારા તથા આદિ, મધ્ય, અંતમાં એકાંત હિતકારી દયારસવાળું પહેલું અધ્યયન સાધ જ્યારે સણ- અણિી ભણે, શ્રદ્ધા-સંવેગ સાથે આત્મસાત કરે ત્યારે, તે સાઘને નિશીથ આદિ છેદ સૂત્રોમાં કહ્યા મુજબ પરીક્ષા કરીને યથાવિધિ મહાવત આરોપવા. આવી ઉપસ્થાપના શુભ તિથિ, કરણ, નક્ષત્ર, મુહૂર્ત, દ્રવ્ય, થોમ, ભાવ જોઈને જિન પ્રતિમા સમુખ પ્રવમિાન સ્વાતિથી વંદના કરી ચોર્ય શિષ્ય સાથે મહાવત આરોપણા સંબંધી કાયોત્સર્ગ કરી. એક-એક મહાવતનો ત્રણ ત્રણ વખત પાઠ બોલે. ચાવતુ રાત્રિ ભોજન વિરમણ વ્રતનો પાઠ બોલી ચૈા પાઠ બોલે. - X - X • x• શિષ્ય હિતશિક્ષા માંગે. આચાર્ય હિતશિક્ષા આપી, શિયના મસ્તકે વાસ ક્ષેપ કરે, * * * * * * * શિયને તેના ગણ, કુળ, શાખા, આચાર્ય, ઉપાધ્યાય આદિના નામ કહી આયંબિલ, નીવિ કે ગચ્છ પરંપરા મુજબના તપનું પ્રત્યાખ્યાન કરાવે. આ પ્રમાણે આ અધ્યયન આદિ, મધ્ય, અંતમાં કલ્યાણ સમૂહને દેનારા, ભવ્ય જીવોના મનનું સમાધાન કરનાર, પ્રિય-વિયોગાદિ દુ:ખોના આવર્ત તથા અનેક કપાય સ્વરૂપ જલચર આદિથી વ્યાપ્ત હોવાથી વિષમ આ સંસાર સમુદ્રને તારવામાં સમર્થ અને નિમલ દયાસવાળુ આ અધ્યયન વારંવાર મુમુક્ષુએ ભણવું. આયાાંગ સૂત્ર-શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ આત્માના ઉત્તમ ગુણ (પયયિ) વડે નિરંતર વધેલ, આયાતો વિસ્તાર કરતાર, સંસારી પ્રપંચથી મુક્ત, ત્રાણરૂપ વર્ધમાન સ્વામીને નમસ્કાર. અતિ ગહન એવું શાપરિજ્ઞા અધ્યયનનું વિવરણ શ્રેષ્ઠ આચાર્ય ગંધહસ્તીએ પૂર્વે કહેલ તેમાં હું કંઈક અવશિષ્ટ ખુલાસો કરું છું. પ્રથમ અધ્યયન કહેવાયું, હવે બીજું કહીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે આ સંસારમાં મિથ્યાત્વના ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત સમ્યગ્રદર્શન, જ્ઞાન કાર્યના આત્યંતિક એકાંત બાધારહિત પરમાનંદ રૂપ સ્વત્વનું સુખ જે કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયેલાને મોક્ષનું જ કારણ બને છે. તે આશ્રવના નિરોધ અને નિર્જરરૂપ તથા મૂળગુણ-ઉત્તગુણરૂપ એવું ચાઢિ છે. નિર્વિદને બધા પ્રાણીને સંઘનાદિ દુ:ખ ન દેવારૂપ જે સર્વોત્તમ ચાસ્ત્રિ છે, તે ચામિની સિદ્ધિ માટે આ અધ્યયન છે. * * * * * અહીં બૃહસ્પતિના નાસ્તિક મતનું ખંડન છે. અહીં સામાન્યથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. વિશેષયી જીવનો મોક્ષ બતાવવાથી બૌદ્ધ મતનું ખંડન કર્યું. પછી એકેન્દ્રિય પૃથ્વી આદિ ભેટવાળા જીવોને બતાવી અનુક્રમે પૃથ્વીકાયાદિની ઉત્પત્તિ બતાવી છે . જેમ હરસ, મસા એ માંસના અંકુરા છે તેમ પથર, શીલાદિ પૃથ્વીકાયની ઉત્પત્તિ છે. પડતર જમીન ખોદતા જેમ દેડકા નીકળે તેમ પાણીની ઉત્પત્તિ છે વિશિષ્ટ આહારથી શરીરની હાનિ-વૃદ્ધિ સાથે અગ્નિની તુલના છે, બીજાથી પ્રેરિત ગાય, ઘોડાની ગતિ માફક વાયુકાય કહ્યો. એ જ રીતે વનસ્પતિકાય ઓળખાવેલ છે. - * * * * એ જ રીતે સૂમ બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય સંજ્ઞીઅસંજ્ઞી પતિ-પતિાદિ જીવોના ભેદો બતાવી, તેમના સ્વકીય-પકાય શસ્ત્રો બતાવી, તેના વધમાં કર્મબંધ અને કર્મથી છુટવા વિરતિ બતાવી. તે જ ચારુિ છે. - x •x • ઇત્યાદિ. પહેલા અધ્યયનમાં બતાવ્યું. (બીજા અધ્યયનમાં બતાવે છે કે-) શસ્ત્રપરિજ્ઞા અધ્યયનને સૂઝાઈથી ભણેલા સાધુને ત્યાં બતાવેલા પૃથ્વીકાયાદિ જીવોના ભેદને માનતો તેની રક્ષાના પરિણામવાળો સર્વ ઉપાધિથી શુદ્ધ, તેના ઉત્ત—ણથી રંજિત થઈ, ગુરુએ પંચમહાવત અર્પણ કરેલ સાધુ જેમ જેમ સગાદિકપાયરૂપ લોક કે શબ્દાદિ વિષયલોકનો વિજય કરે તેને લોકવિજય કહેવાય તે વાત આ બીજા અધ્યયનમાં કહી છે— વૃત્તિકાર કહે છે • નિયુક્તિકારે પૂર્વે શસ્ત્રપરિજ્ઞામાં અધ્યયન અધિકાર આ જ પ્રમાણે કહ્યો છે, જેમ હું નિર્દેશ કરું છું. પ્રથમ સત્ર દ્વારા અને નિર્દેશ છે કે - જે રીતે લોક બંધાય છે તેમ સાધુએ ન બંધાતાં બંધના કાણને છોડવા જોઈએ. આ રીતે અધ્યયન સંબંધ જોડ્યો. આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારા છે. તેમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ભૂમિકા ૧૧ સૂત્રાર્થનું કથન તે અનુયોગ છે. તેનાં દ્વારોને ઉપાયો, વ્યાખ્યાંગ કહેવા. આ ચાર દ્વારો ઉપક્રમ, નિક્ષેપ અનુગમ, નય છે. તેમાં ઉપકમ બે છે - શાસ્ત્રીય અને લૌકિક. નિક્ષેપા ત્રણ છે - ઓઘનિપજ્ઞ, નામનિષ્પન્ન, સૂબાલાપકનિષજ્ઞ અનુગમ બે છે - સૂકાનુગમ, નિયુક્તિઅનુગમ. નયો-નૈગમ આદિ સાત છે. શાસ્ત્રીય ઉપક્રમમાં અર્વાધિકાર બે છે - અધ્યયનનો અને ઉદ્દેશાનો. તેમાં અધ્યયન અધિકાર શસ્ત્રપરિજ્ઞામાં કહ્યો છે. ઉદ્દેશ અધિકાર અહીં બતાવે છે. [નિ.૧૬૩] પહેલા ઉદ્દેશાના અધિકારમાં માતા-પિતાદિમાં રગ ન કરવો તેમ બતાવ્યું છે માટે આગળ સૂગ છે - માયા આદિ. બીજ ઉદ્દેશામાં સંયમમાં અદૃઢતા ન કસ્વાનું અને વિષય-કપાયાદિમાં અદઢપણું કરવાનું કહ્યું કે 'મારે મા ' સુગમાં પણ છે. ત્રીજા ઉદ્દેશામાં ‘માન એ અર્થસાર નથી' તેમ બતાવે છે કેમકે જાતિ વગેરેથી ઉત્તમ સાધુએ - Xx- મદના સ્થાને માન ન કરવું. કહ્યું છે કે માવા વગેરે. ચોથા ઉદ્દેશામાં કહ્યું, ભોગમાં પ્રેમ ન રાખવો. સૂત્રમાં ભોગના વિપાક કહ્યા છે. જેમકે ‘થતી .' પાંચમાં ઉદેશામાં ‘લોકનિશ્રા' અધિકાર છે. સાધુએ સંયમાર્ગે દેહના પ્રતિપાલન માટે લોકોએ પોતાના માટે આરંભ કરેલ વસ્તુ લેવી જોઈએ. સૂત્રમાં તે માટે કહ્યું છે - સમુટ્ટા ઝUT To ઉદ્દેશા-૬માં ‘લોકમમવ ત્યાગ' કહ્યો. પૂર્વ કે પછીના પરિચીત લોકોમાં મમત્વ ન કરવું. કમળની જેમ નિર્લેપ રહેવું. સુગમાં પણ ને માન આદિ કહ્યું છે. આ અધ્યયનનું નામ લોકવિજય છે. નામ નિક્ષેપાથી લોક અને વિજય એમ બે પદનો નિક્ષેપ કરવો. તેમાં ગાલાપક નિપજ્ઞ નિક્ષેપમાં નિક્ષેપ યોગ્ય સૂત્ર પદોના નિક્ષેપ કરવા. સૂત્રમાં મૂળ ‘લોક' શબ્દનો અર્થ કપાય કર્યો છે. તેથી કષાયના નિક્ષેપા કહેવા. તે પ્રમાણે નામ નિષ ભવિષ્યના સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપા આદિ સંબંધે • x • x • નિયુક્તિકાર કહે છે [નિ.૧૬] લોક, વિજય, ગુણ, મૂળ, સ્થાન એ પાંચનો નિણોપો કરવો જોઈએ અને જે મૂળ છે તે સંસાર છે, તેથી તેનો નિક્ષેપો કરવો જોઈએ. આ સંસાનું મૂળ કપાય છે, કેમકે નક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિરૂપ સંસાર જ સ્કંધ છે; ગર્ભ, નિષેક, કલલ, અબુદ, માંસપેશી, જન્મ, જરા, મરણ આદિ તેની શાખા છે, દારિદ્યાદિ અનેક દુ:ખ નિપજ્ઞ પાંદડા છે, વળી પ્રિયવિયોગ, અપ્રિયસંયોગ, અર્થનાશ, રોગ વગેરે સેંકડો કુલોનો સમૂહ છે. શારીરિક માનસિક દુઃખસમૂહ તેના ફળ છે. આવા સંસારવૃક્ષના મૂળ કષાયો છે. આ પ્રમાણે નામ અને સૂકાલાપક નિક્ષેપામાં સંભવિત પદોને નિયુક્તિમાં કહેશે. [નિ.૧૬૫] લોક, વિજય, અધ્યયન, લક્ષણ, ગુણ, મૂળ, સ્થાન તથા સૂબાલાયક નિષa આદિ ટૂંકમાં કહ્યું. તેમાંથી લોક અને વિજયનો નિક્ષેપ હવે કહે છે [નિ.૧૬૬] લોકનો નિક્ષેપ આઠ પ્રકારે અને વિજયનો છ પ્રકારે છે. ભાવમાં કષાયલોકનો અધિકાર છે અને તેનો વિજય કરવાનો છે. ૧૧૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જે દેખાય તે લોક. આ લોક ધમસ્તિકાય, અધમસ્તિકાયથી વ્યાપ્ત, બાકીના દ્રવ્યોના આધાભૂત, વૈશાખ સ્થાન - કમરની બંને બાજુએ બન્ને હાથ રાખી, પણ પહોળા કરી ઉભા રહેલા પુરુષની માફક રોકાયેલ આકાશ ખંડ લેવો. અથવા પાંચ અસ્તિકાયાત્મક લોક જાણવો. આ લોકનો આઠ પ્રકારે નિક્ષેપ છે - નામ, સ્થાપની, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યાવ. ‘વિજય’ શબ્દના અભિભવ, પરાભવ, પરાજય એ પર્યાયો છે. તેનો નિક્ષેપ છ ભેદે કહીશું. અહીં લોકના આઠ ભેદમાંથી ભાવલોકનો અધિકાર હોવાથી ભાવિનોપો લીધો. આ ભાવ ઔદયિકાદિ છ ભેદે છે. તેમાં પણ ઔદયિક ભાવ કષાયનો અધિકાર છે કેમકે તે સંસારનું મૂળ છે. દયિક ભાવ કષાયલોકનો વિજય કરવા આ બધું કહ્યું. ‘લોક' શબ્દનો નિક્ષેપો કહીને હવે વિજયના છ ભેદે નિક્ષેપ કહે છે [નિ.૧૬થે તેમાં “લોક’ શબ્દ આવશ્યકમાં ચતુર્વિશતિ સ્તવમાં વિસ્તારથી કહ્યો છે. - X - X - તેનો અહીં શું સંબંધ છે ? - તે કહે છે– અપૂર્વકરણથી ાપક શ્રેણિ એ ચઢનાર પુરપ લાકડાં જેમ અગ્નિને બાળે તેમ કમરૂપી લાકડાને ધ્યાનરૂપી અગ્નિ વડે બાળે છે. તેનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતા તીર્થકર નામકર્મ ઉદયમાં આવે છે. તેનાથી ચોકીશ અતિશય યુક્ત એવા શ્રી વર્ધમાનસ્વામીએ હેય-ઉપાદેય પદાર્થને જણાવવા દેવ અને મનુષ્યની પર્ષદામાં ‘આચાર' સૂત્રનો અર્થ કહ્યો. તેને મહામતિ અને અચિંત્ય શક્તિવાળા ગીતમાદિ ગણધરોએ સર્વે જીવોના ઉપકારને માટે તેને આચારાંગ સૂત્રરૂપે ગુંચ્યું - જ્યારે આવશ્યક સૂત્ર અંતર્ગત ચતુર્વિશતિસ્તવની નિયુક્તિ ત્યારપછી થયેલા કાળમાં થયેલ ભદ્રબાહુ સ્વામીએ કહી છે તેથી, તે અયુકત છે. કેમકે પૂર્વકાળમાં બનેલ આચારાંગનું વ્યાખ્યાન કરતા પછીથી થયેલ ચતુવિંશતિ સ્તવનો હવાલો દેવો યોગ્ય છે ? - આ પ્રમાણે કોઈ કોમળ બુદ્ધિવાળા શિષ્યને શંકા થઈ. આચાર્ય કહે છે - આમાં કોઈ દોષ નથી. કેમકે આ નિર્યુક્તિનો વિષય છે. ભદ્રબાહસ્વામીએ પહેલા આવશ્યક નિર્યુક્તિ રચી, પછી આચારાંગ નિયુક્તિ સ્ત્રી માટે દોષ નથી. કહ્યું છે કે - આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને આચારાંગાદિ...નિયુક્તિ ચી. ‘વિજય’ શબ્દના નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. તેથી દ્રવ્યાદિ નિફોષ કહે છે - દ્રવ્ય વિજયમાં ‘જ્ઞ’ અને ‘ભવ્ય' છોડીને ભતિરિક્તમાં - દ્રવ્ય વડે, દ્રવ્યથી કે દ્રવ્યમાં વિજય - જેમકે - કડવો તીખો કસાયેલો આદિ ઔષધથી સળેખમ આદિ રોગનો વિજય અથવા સજ કે મલનો જે વિજય થવો તે ક્ષેત્રવિજય - છ ખંડ ભરતને જીતવું કે જે ક્ષેત્રમાં વિજય થાય છે. કાળ વડે વિજય તે કાળ વિજય. જેમકે ભરતે ૬૦,૦૦૦ વર્ષે ભરતખંડ જીત્યો. અહીં કાળની પ્રધાનતા છે. અથવા મૃતક કર્મમાં એણે માસ જીત્યો. અથવા જે કાળમાં વિજય થાય છે. ઔદયિકાદિ એક ભાવનું ભાષાંતરથી ઔપશમિકાદિ ભાવે થતો વિજય. Page #67 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ભૂમિકા ૧૧૯ આ પ્રમાણે વિજયનું સ્વરૂપ બતાવી વચ્ચે ઉપયોગી વાત કહે છે– અહીં “ભવલોક”થી “ભાવલોક” જ કહ્યો છે. છંદ ભંગ ન થાય તે માટે ભાવનું હૃવ ભવ લીધું. તથા પૂર્વે કહ્યું છે - ભાવમાં કપાય લોકનો અધિકાર છે. તે ઔદયિક ભાવ કષાય લોકનો ઔપશમિક આદિ ભાવલોકશી વિજય કરવો. આઠ પ્રકારનો લોક અને છ પ્રકારનો વિજય એ બંનેનું સ્વરૂપ પૂર્વે કહ્યું. તેમાં ભાવલોક અને ભાવવિજયનું જ અહીં પ્રયોજન છે. આઠ પ્રકારના કર્મ વડે લોકપ્રાણિગણ બંધાય છે અને ધર્મથી મુક્ત થાય છે. તે આ અધ્યયનમાં બતાવેલ છે. તે ભાવલોકવિજયથી થતા ફળને કહે છે– [નિ.૧૬૮] જેણે કષાયલોકનો વિજય કર્યો તે સંસારથી જલ્દી મૂકાય છે. તેથી કષાયથી દૂર રહેવું તે જ કલ્યાણકારી છે. અહીં “કષાયલોકથી દૂર રહે તે જ સંસારથી મૂકાય છે.” તે કેમ કહ્યું ? બીજા કોઈ પાપના હેતુઓ છે, જે દૂર કરતા મોક્ષ મળે ? (ઉત્તર) ‘કામ' . વિષયાસક્તિના નિવારણથી પણ મોક્ષ મળે. * અધ્યયન-૨ ઉદ્દેશક-૧ “સ્વજન” છ નામ નિપજ્ઞ નિક્ષેપો પૂરો થયો. હવે સૂત્ર આલાપક તિક્ષેપાને કહે છે. તે માટે સૂરણ જોઈએ. સૂકાનુગમમાં તે સૂત્ર નિર્દોષ ઉચ્ચારવું જોઈએ. તે આ પ્રમાણે - ને છે મુનડ્ડા આદિ. આ ગના નિક્ષેપ નિયુક્તિ અનુગમ વડે દરેક પદે નિક્ષેપ કરાય છે. તેમાં ગુણનો પંદર ભેદે નિક્ષેપ છે. તે આ પ્રમાણે [નિ.૧૬૯] નામ ગુણ, સ્થાપના ગુણ, દ્રવ્યગુણ, ક્ષોગુણ, કાલગુણ, ફલગુણ, પર્યવગુણ, ગણના ગુણ, કરણગુણ, અભ્યાસગુણ, ગુણઅગુણ, ગુણગુણ, ભવગુણ, શીલગુણ, ભાવગુણ એ પંદર ભેદ છે. હવે સૂકાનુગમ વડે સૂત્ર ઉચ્ચારતા નિક્ષેપ નિયુકિત અનુગમ વડે તેના અવયવનો નિક્ષેપો કરતા ઉપોદ્ઘાત નિર્યુક્તિનો અવસર છે. તે ઉદ્દેશા આદિના દ્વારની બે ગાથા વડે જાણવા. હવે સૂત્રસ્પર્શ નિયુકિતનો અવસર છે. નામ સ્થાપના છોડીને દ્રવ્યાદિ કહે છે [નિ.૧૩૦] દ્રવ્યગુણ તે દ્રવ્ય જ છે. કેમકે ગુણોનો ગુણ પદાર્થમાં તાદામ્યા સંભવે છે. [શંકા-] દ્રવ્ય અને ગુણમાં લક્ષણ અને વિધાન ભેદે ભેદ છે. [ઉત્તર તે કહે છે - દ્રવ્ય લક્ષણ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે. વિધાન પણ ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પદગલ આદિ છે. દ્રવ્યને આશ્રીને સાથે રહેનારા ગુણો છે. વિધાન પણ જ્ઞાન, ઇચ્છા, દ્વેષ, રૂપ, રસ, ગંધ, અશદિ છે. તે પોતાનામાં રહેલા ભેદે જુદા છે. તેથી આમાં કોઈ દોષ નથી. કેમકે દ્રવ્ય સચિવ, અચિત, મિશ્ર ભેદે જુદા છે. તેમાં ગુણ તાદામ્યથી રહેલ છે. તેમાં અચિતદ્રવ્ય અરૂપી, રૂપી બે ભેદે છે. અરૂપી દ્રવ્યમાં ધર્મ, અધર્મ, આકાશ ત્રણ ભેદ છે. તેના લક્ષણ ગતિ, સ્થિતિ અને અવગાહ આપવાનું છે. તેનો ગુણ પણ અમૂર્ત છે. તે અગુરુલઘુ પયય લક્ષણ છે. તેમાં ત્રણેનું અમૂર્તત્વ છે. તે અમૂપિણામાં ભેદ નથી. અગુરુલઘુ પર્યાય પણ તેના પર્યાયપણાથી જ છે. ૧૨૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જેમકે માટીનો પીંડ. તેમાંથી જુદા જુદા આકારના વાસણો થાય છે. પણ મૂળરૂપી દ્રવ્ય માટી જ છે. તે જ પ્રમાણે રૂપી દ્રવ્ય પણ સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ ભેદે છે. તેના રૂપ આદિ ગુણો છે. તે અભેદપણે રહેલ છે - ભેદ વડે પ્રાપ્તિ થતી નથી. કેમકે તેમાં સંયોગ વિભાગનો સ્વ આત્મા માફક અભાવ છે. આ જ પ્રમાણે સચિત જીવ દ્રવ્ય ઉપયોગ લક્ષણવાળું છે. તેનાથી જ્ઞાનાદિ ગુણો જુદા નથી. કેમકે જ્ઞાનાદિ ગુણ જુદા માને તો જીવને અચેતનપણાનો પ્રસંગ આવે. શંકા - જો તે સંબંધ માનીએ તો જીવને અજીવપણું થશે ને ? ઉત્તર - આ વચન ગરૂની ઉપાસનારહિતનું છે. કેમકે પોતામાં શક્તિ ન હોય તો બીજાની કરેલી કેમ થાય ? જેમ સેંકડો દીવાથી પણ અંધ રૂપ જોઈ ન શકે. સચિત, અચિત માફક મિશ્ર દ્રવ્ય વિશે સ્વબુદ્ધિથી જાણવું. પ્રશ્ન - શું દ્રવ્ય અને ગુણમાં જરા પણ ભેદ નથી જ ? ઉત્તર : દ્રવ્ય, ગુણ એકાંત અભેદ નથી. સર્વચા ભેદ માનતા એક ઇન્દ્રિય વડે બીજા ગુણોની પ્રાપ્તિ થઈ જાય, બીજી ઇન્દ્રિયો નકામી થાય. જેમ કેરીનું રૂપ ચક્ષ વડે જોવાય છે. જો દ્રવ્ય-ગુણ એક જ માનો તો આંખથી જ ખાટો-મીઠો સ પરખાવો જોઈએ. પણ સર્વયા અભેદપણું ન હોવાથી સ જીભથી જ પરખાશે. ઘટ અને પટના ભેદ માફક કંઈક અંશે ગુણ આત્માથી જુદા છે. પ્રશ્ન - ભેદ-અભેદ બંને સાંભળી પૂછે છે કે બંને કઈ રીતે માનવું ? ઉત્તર : દરેકમાં કિંચિત્ ભેદ, કિંચિત્ અભેદપણું છે. તેમાં અભેદ પક્ષો દ્રવ્ય જ ગુણ છે. ભેદ પક્ષે ભાવગુણ જુદો છે. આ રીતે ગુણ-ગુણી, પયયયયયી, સામાન્ય-વિશેષ, અવયવઅવયવીના ભેદ-ભેદની વ્યવસ્થાથી જ આત્મભાવનો સદ્ભાવ થાય છે. કહ્યું છે કે, “દ્રવ્ય પર્યાયથી જુદું છે અને દ્રવ્યથી પર્યાય જુદા છે. તેમ નથી પણ” ઉત્પાદ, સ્થિતિ, નાશ એવા પર્યાયો વાળું દ્રવ્ય લક્ષણ જાણવું.' હે ભગવંત ! આપના નયો થાત્ પદે શોભે છે. જેમ સથી સોનુ બનેલ લોહધાતુ ઇચ્છિત ફળ આપે છે. તેથી હિત વાંછક ઉત્તમપુરુષો આપને નમેલાં રહે છે. આચાર્યોએ સ્યાદ્વાદનું સ્વરૂપ ઘણું વિસ્તારથી કહ્યું છે. માટે અહીં વધુ કહેતા નથી. - X - X - જીવ દ્રવ્ય ગુણ ભેદે છે તે કહે છે– [નિ.૧૭૧ જીવ સયોગિ વીર્યવાળો છે, છતાં દ્રવ્યપણે પ્રદેશ સંહાર વિસર્ગ વડે આધારના વશથી દીવાની માફક સંકોચ-વિકાસ પામે છે. આ જીવનો આભભૂત ગુણ છે. • x • x • તે જ ભવમાં સાત સમુઠ્ઠાતના વશથી આમાં સંકોચ-વિકાસ પામે છે. સમ્યક રીતે ચોતરફ જોરથી હણવું અને આત્મપદેશોનું આમતેમ ફેંકવું તે સમુદ્યાત છે. તેના સાત ભેદો છે - કક્ષાય, વેદના, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, આહારક, કેવલિ. - (૧) કષાય સમુઠ્ઠાત - અનંતાનુબંધી ક્રોધાદિથી હણાયેલ ચિતવાળા દ્વારા પોતાના આત્મ પ્રદેશોને આમતેમ ફેંકવા તે. (૨) વેદના સમુદ્યાત તીવ્રતર વેદનાથી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧//૧/ભૂમિકા ૧૨૧ ૧રર આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હણાયેલ દ્વારા તેમ કરવું. (3) મારણાંતિક સમુધ્ધાંત - મૃત્યુ સમયે જીવ પછી ઉત્પન્ન થવાના પ્રદેશમાં લોકાંત સુધી આત્મપ્રદેશોને વારંવાર ફેંકે અને સંકોચે તે. (૪) વૈક્રિય સમુઠ્ઠાત - વૈક્રિય લબ્ધિવાળા વૈક્રિય શરીર બનાવવા આત્મપ્રદેશોને બહાર કાઢે. (૫) તૈજસ સમુઠ્ઠાત- તેજસ શરીર બનાવવા તથા તેજોવૈશ્યા લવિાળા તેજોવેશ્યા ફેંક્વા માટે તેમ કરે. (૬) આહારક સમુઠ્ઠાત - આહાક લબ્ધિવાળા ચૌદપૂર્વી મહાક શરીર બનાવી કોઈ સંદેહ દૂર કરવા બાહ્ય આત્મપદેશોનો પ્રોપ કરે. (૩) કેવલિ સમુઠ્ઠાત - સમસ્ત લોક વ્યાપી છે તેમાં બધાં જ સમુઠ્ઠાત અંતર્થાપી છે. નિર્યુક્તિકાર પણ કહે છે કે, તે ચૌદરાજ લોક પ્રમાણ આકાશ ખંડ વ્યાપી છે - x - કેવળજ્ઞાન થયા બાદ આયુષ્યની અલાતા જાણીને વેદનીયના પ્રાયુઈને લીધે દંડાદિ ક્રમથી લોકપ્રમાણ આત્મપદેશ વડે લોકને આપૂર્ણ કરે છે. તે દંડ, કપાટ, મંથનથી આંતરા પ્રેરે તેમ કહ્યું છે. - હવે ક્ષેત્ર ગુણ વગેરે કહે છે – [નિ.૧૭૨] શોત્ર ગુણ તે દેવકુરુ વગેરે યુગલીક ફોગ. કાળગુણ - સુષમગુપમાદિ કાળ. ફળનુણ તે સિદ્ધિ ગતિ, પર્યવગુણ તેમાં નિશ્ચિત ભેદ છે. ગણના ગુણમાં બે, ત્રણ આદિ ગણના, કરણગુણમાં કળા કૌશલ્ય, અભ્યાસગુણમાં ભોજનાદિ, ગુણગુણમાં સરળતા, ગુણગુણમાં વકતા, ભવગુણ તે જીવના નાકાદિ ભવો, શીલગુણ તે જીવના ક્ષાંતિ આદિ ગુણ, ભાવગુણ જીવ-અજીવનો જાણવો. હવે આ ગુણ વિશેષથી કહે છે (૧) ગુણ-દેવકર, ઉત્તરકુર, હરિવર્ષ, રમ્ય, હૈમવત, ભૈરવત, છMa અંતદ્વીપ, એ અકર્મભૂમિનામક ગુણ છે ત્યાં જન્મેલા મનુષ્યો દેવકુમાર જેવા, નિત્ય યૌવનવંતા, નિરુપક્રમ આયુષ્યવાળા, મનોજ્ઞ શબ્દાદિ વિષય ભોગવનારા, સ્વભાવથી જ સરળ, કોમળ, પ્રકૃત્તિથી ભદ્રક ગુણવાળા, દેવલોકમાં જનારા હોય છે. (૨) કાલગણ - ભરત, ઐરાવત આ બે ક્ષેત્રોમાં પ્રથમના ત્રણ આરામાં એકાંત સુખવાળા વખતમાં યુગલિકોની સ્થિતિ સદા અવસ્થિત ચૌવનવાળી હોય છે. (3) કુળગુણ • કુલ એ જ ગુણ. આ ફળ ક્રિયાને આશ્રીને છે. આવી ક્રિયા સભ્ય દર્શન, જ્ઞાન, ચાત્રિ વિના આ લોક પરલોકના માટે કરાય ત્યારે તે એકાંત અનંત સુખને આપનારી હોવાથી ફળનુણ મળવા છતાં ગુણ જેવી છે. પરંતુ સમ્યગુદર્શન, જ્ઞાન, ચા»િ યુક્ત ક્રિયા એકાંત, અનંત, અવ્યાબાધ સુખ જોવા મોક્ષફળ દેનારી છે. તેથી જ કહ્યું છે કે, “સમ્યગ્રદર્શનાદિ ક્રિયા જ મોક્ષફળરૂપ ફળ ગુણ આપે છે. તે સિવાયની ક્રિયા સાંસારીક સુખફળના આભાસ રૂપ જ છે, માટે તે નિષ્ફળ છે. (૪) પયગુણ - પર્યાય એ જ ગુણ. ગુણ અને પર્યાય એ બંનેને નયવાદના અંતપણાથી અભેદ સ્વીકાર્યો છે. તે નિર્ભર્જનારૂપ છે. નિર્ભર્જના એટલે નિશ્ચિત ભાગ. જેમકે - સ્કંધ દ્રવ્ય છે, તેને દેશપ્રદેશ વડે ભેદ પાડતાં પરમાણું સુધી ભેદો છે. પરમાણું પણ એક ગુણ કાળો, બે ગુણ કાળા આદિ મેળવતાં અનંત ભેટવાળો થાય છે. (૫) ગણના ગુણ • બે વગેરે, ઘણી મોટી રાશિ હોય, તે ગણના ગુણ વડે નિશ્ચય કરાય છે કે આટલું તેનું પ્રમાણ છે. (૬) કરણગુણ - એટલે કળા કૌશલ્ય. તે પાણી વગેરેમાં નહાવા, તરવા વગેરેની ક્રિયા કરાય છે. તે રૂપ કળા. (9) અભ્યાસગુણ - ભોજનાદિ સંબંધી છે. કેમકે તાજો જન્મેલ બાળક પણ ભવાંતરના અભ્યાસથી સ્તનાદિને મુખમાં લે છે; અને રોતો બંધ થાય છે. અભ્યાસથી અંધારું હોવા છતાં કોળીયો મુખમાં મૂકાય છે. આકુળચિત્તવાળો દુ:ખને સ્થાને જ પંપાળે છે.. (૮) ગુણગુણ • ગુણ જ કોઈને અગુણરૂપે પરિણમે છે જેમકે કોઈનો સળગણ કપટીને અવગુણ કરનારો થાય છે. જેમકે શાાં લજ્જામતિ ગણાય છે. વતરુચિ-દંભરૂપ પવિત્રતા-મજાક રૂ૫, સરળતા-ઘેલાપણું, પ્રિયભાષણ-દિનતારૂપ, તેજસ્વીતા-અહંકારરૂપ આદિ... ગણાય છે. કહે છે કે, વિદ્વાનોનો એવો કયો ગુણ છે, જેને દુર્જનો કલંકિત ન બનાવે ? હિતકારી વયન પણ નિર્ભાગ્યને ગુણરૂપ થાય છે. (૯) અગુણગુણ - કોઈને અગુણ વચન પણ ગુણકારી થાય. જેમકે જેને કિણકંધન થયો હોય તેવો ગળીયો બળદ સુખેથી જીવે છે. (૧૦) ભવગુણ - નાકાદિ ભવવાળો જીવ છે તે સ્થાનમાં ઉત્પન્ન થાય, ત્યાં તેને તેવાં તેવા ગુણ મળે. તે જીવનો વિષય છે. જેમકે નારકી જીવને તીવતર વેદના, દુ:સા પીડા તીવ્ર શરીર કષ્ટ થાય છે તથા અવધિ કે વિભંગ જ્ઞાન હોય છે, તે તેનો ભાવગુણ છે. તિર્યંચમાં ઉત્પન્ન થયેલાને ભવગુણ મુજબ સત્ અસત્ વિવેક નથી, છતાં આકાશગમન ગુણ હોય પણ છે. ગાય આદિને ઘાસ વગેરે શુભભાવે મળે છે. મનુષ્યના ભવગુણ મુજબ સર્વ કર્મક્ષયરૂપ મોક્ષ મળી શકે છે દેવોને સર્વ શુભાનુભવ હોય છે. (૧૧) શીલગુણ - બીજાએ આક્રોશ કરવા છતાં સ્વભાવથી શાંત રહી જે ક્રોધ ન કરે, સારા કે માઠાં શબ્દાદિ વિષય પ્રાપ્ત થાય ત્યારે તત્વજ્ઞ હોવાથી માધ્યસ્થ ભાવ રાખે તેને શીલગુણ કહેવાય. (૧૨) ભાવગુણ - ઔદયિક આદિ ભાવનો ગુણ તે ભાવગુણ. તે જીવ, અજીવનો વિષય છે. જીવને આશ્રીને ઔદયિકાદિ છ ભાવ છે. તેમાં (૧) ઔદયિકના બે ભેદ-તીર્થકર અને આહારક સંબંધી પ્રશસ્ત અને શબ્દાદિ વિષયોપભોગ, હાસ્યરતિ આદિ અપશસ્ત છે. (૨) ઔપથમિક - ઉપશમ શ્રેણિ અંતર્ગત આયુષ્યાયે અનુત્તર વિમાન પ્રાપ્તિ અને સત્કર્મ અનુદય લક્ષણરૂપ છે. (3) ક્ષાયિક ભાવગુણ ચાર પ્રકારે-ક્ષીણ સાત મોહનીય કર્મ પછી ફરી મિથ્યાત્વ ન આવવું, ક્ષીણ મોહનીય કર્મવાળાનાં અવશ્ય શેષ ઘાતકર્મક્ષય, ક્ષીણ ઘાતીકમકની શાન-દર્શન પ્રગટ થવા, સર્વે ઘાતી-અઘાતિ કર્મો દૂર થતાં પુનર્જન્મનો અભાવ અને મોક્ષ પ્રાપ્તિ. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/ભૂમિકા ૧૨૩ (૪) ક્ષાયોપથમિકભાવ ગુણમાં ક્ષાયોપથમિક દર્શનાદિની પ્રાપ્તિ. (૫) પારિણામિક ભાવગુણ તે ભવ્ય-અભવ્યાદિ. (૬) સંનિપાતિક ભાવગુણને ઔદયિક આદિ પાંચભાવોનું સમકાળે મળવું. જેમકે - મનુષ્યગતિનો ઉદય તે ઔદયિકભાવ, સંપૂર્ણ પંચેન્દ્રિયની પ્રાપ્તિ તે ક્ષાયોપથમિક ભાવ, દર્શનસપ્તકનો ક્ષય તે ડ્રાયિક, ચાાિ મોહનીયનો ઉપશમ તે પથમિક અને ભવ્યત્વ તે પારિણામિક. એ રીતે જીવનો ભાવગુણ કહ્યો, હવે આજીવ ભાવગુણ કહે છે... જીવને ઔદયિક અને પરિણામિકનો સંભવ છે, બીજાનો નથી. જીવ આશ્રિત ઔદયિક એટલે - કેટલીક પ્રકૃતિ પદગલ વિપાકી જ હોય જેમકે દારિક આદિ પાંચ શરીર, છ સંસ્થાન, ત્રણ અંગોપાંગ, છ સંતનન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ સ, આઠ સંપર્શ, ગુલઘુનામ, ઉપઘાતનામ, પરાઘાત નામ, ઉધોત નામ, તપનામ, નિર્માણનામ, પ્રત્યેકનામ, સાધારણનામ, સ્થિરનામ, અસ્થિરનામ, શુભનામ, અશુભનામ આ બધી પ્રવૃત્તિ પુદ્ગલ વિપાડી છે. જીવનો સંબંધ હોવા છતાં આ પુદ્ગલનો વિપાક છે. અજીવનો પારિણામિક ભાવગુણ બે ભેદે છે-અનાદિ પરિણામિક અને સાદિ પારિણામિક. અનાદિ પરિણામમાં ધર્મ-અધર્મ-આકાશ છે જે ગતિ, સ્થિતિ, અવગાહ લક્ષણ છે. આદિ પારિણામિક તે ઇન્દ્રધનુષ આદિનો દેખાવ છે તથા પરમાણુનું વણ[દિ ગુણાનાર છે. આ પ્રમાણે ગુણના નિક્ષેપા કહીને હવે મૂળના નિક્ષેપાને કહે છે– [નિ.૧૩] ‘મૂળ'ના છ નિક્ષેપા છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ. નામ, સ્થાપના જાણીતા છે. પ્રથમૂળના ત્રણ ભેદ છે. • જ્ઞ શરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. આ વ્યતિક્તિના ત્રણ ભેદ છે - (૧) વૃક્ષોના મૂળરૂપે પરિણત - તે ઔદયિકદ્રવ્યમૂળ. (૨) વૈધ રોગીને રોગ દૂર કરવા જે મૂળ ઉપદેશે તે ઉપદેશદ્રવ્ય મૂળ. જેમકે પિપરીમૂળ. (3) વૃક્ષોના મૂળ ઉત્પત્તિનું કારણ તે આદિમૂળ. જેમકે મૂળનો નિર્વાહ કરનાર પુદ્ગલોના ઉદયથી કામણ શરીર ઔદારિક શરીરપણે પરિણમતાં તે પહેલું કારણ છે. ફોગમૂળ - જે ક્ષેત્રમાં મૂળ ઉત્પન્ન થાય કે મૂળનું વર્ણન થાય છે. કાળમૂળ • જે કાળમાં મૂળ ઉત્પન્ન થાય કે મૂળનું વર્ણન થાય છે. ભાવમૂળ - ત્રણ પ્રકારે છે, તે હવે નિયુક્તિ ગાયામાં જણાવે છે [નિ.૧૪] ઔદયિક ભાવમૂળ - તે વનસ્પતિકાયનું મૂળપણું અનુભવતો મૂળ જીવ. ઉપદેશભાવ મૂળ - તે ઉપદેશક આચાર્યો. આદિ મૂળ છે - જે કર્મથી પ્રાણી મૂળરૂપે ઉત્પન્ન થાય છે તેનો મોક્ષ કે સંસાર તે આદિભાવ મૂળ - X - X - મોક્ષનું આદિ કારણ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ, ઔપચારિક એ પાંચ પ્રકારનો વિનય છે. તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે, “વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચાત્રિથી મોક્ષ, મોક્ષથી બાધારહિત સુખ થાય છે.” “વિનયનું ફળ ગુરુ સેવા છે, સેવાનું ફળ શ્રુતજ્ઞાન, જ્ઞાનનું ફળ વિરતિ, વિરતિનું ફળ આશ્રવ નિરોધ, તેથી સંવર, તેથી તપ, તપથી નિર્જરા, તેથી ક્રિયાનિવૃતિ, ૧૨૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેથી અયોગીપણું યોગ નિરોધથી ભવસંતતિ ક્ષય, તેના વડે મોક્ષ થાય છે. બધાં કલ્યાણોનું મૂળ વિનય છે. સંસારનું મૂળ વિષય-કસાય છે. આ રીતે મૂળનું વર્ણન કર્યું, હવે સ્થાનના પંદર ભેદે નિક્ષેપા કહે છે– [નિ.૧૭૫] નામ, સ્થાપના સુગમ છે. (૩) દ્રવ્યના જ્ઞ શરીર, ભવ્ય શરીર, વ્યતિરિત ત્રણ ભેદ છે. વ્યતિક્તિ દ્રવ્યમાં સચિવ, અચિત, મિશ્ર સ્થાન લેવું. (૪) ક્ષેત્ર સ્થાનમાં ભરતાદિ ક્ષેત્ર કે ઉર્ધ્વ અધો તિછ લોક લેવો અથવા જે ક્ષેત્રમાં સ્થાનનું વ્યાખ્યાન થાય તે લેવું. (૫) અદ્ધા એટલે કાળ - તેનું સ્થાન બે પ્રકારે છે - ૧. કાયસ્થિતિ તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુનો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ અને વનસ્પતિનો અનંતકાળ છે. (પ-૨) ભવસ્થિતિ - તે આ પ્રમાણે છે પૃથ્વીની ૨૨,000 વર્ષ, પાણીની ૩,000, વાયુની 3,000, વનસ્પતિની ૧0,000 વર્ષ, અગ્નિકાયની ત્રણ પત્રિદિવસ, બેઇન્દ્રિયની ૧૨ વર્ષ, dઇન્દ્રિયની ૪૯ દિવસ, ચઉરિન્દ્રિયની છ માસ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યની ત્રણ પલ્યોપમ, દેવ-નારકની 33 સાગરોપમ ઉત્કૃષ્ટ ભવ સ્થિતિ છે. દેવ-નારકની કાયસ્થિતિ નથી. જઘન્યથી બધાંની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. દેવ-નાકની ૧૦,૦૦૦ વર્ષ છે. અદ્ધા સ્થાનનો બીજો અર્થ સમય, આવલિકા, મુહૂર્ત, અહોરાબ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલ પરાવર્ત, અતીત, અનાગત આદિ કાળ જાણવો. (૬) ઉર્થસ્થાન - તે કાયોત્સર્ગાદિ. ઉપલક્ષણથી બેસવું પણ લેવું. (૭) ઉપરતિસ્થાન - તે વિરતિ. તેનું સ્થાન છે શ્રાવક, સાધુપણું જાણવું. (૮) વસતિસ્થાન - તે જે સ્થાનમાં ઘર વગેરેમાં રહેવાનું થાય છે. (૯) સંયમાન - સામાયિક, છંદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સુક્ષ્મસંપરાય અને યથાવાત એ પાંચ, તે દરેકના સ્થાન અસંખ્યાત છે, આ અસંખ્યાતપણાને કહે છે : તે અતીન્દ્રિય હોવાથી માત્ર ઉપમા વડે જણાવે છે. એક સમયમાં સૂક્ષ્મ અગ્નિકાયના જીવો અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ઉત્પન્ન થાય છે. તેનાથી અસંખ્યય ગુણ અગ્નિકાયપણે પરિણમેલ છે. તેનાથી તેની કાયસ્થિતિ અસંખ્યયગણી છે. તેનાથી અનુભાગ બંધ અધ્યવસાય સ્થાન અસંખ્યયગુણ છે. આટલા સંચમસ્થાન સામાન્યથી કહ્યા. વિશેષથી : સામાયિક, છેદોષસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ પ્રત્યેકના અસંખ્યય લોકાકાશ પ્રદેશ તુચ સંયમસ્થાન છે. સૂક્ષ્મ સંપરાયની અંતર મુહર્તાપણાની સ્થિતિ હોવાથી અંતમુહૂર્ત સમય તુલ્ય અસંખ્યય સંયમ સ્થાન છે. ચયાખ્યાત ચાત્રિનું જઘન્યોત્કૃષ્ટ સિવાય એક જ સંયમ સ્થાન છે. અથવા સંયમ શ્રેણી અંતર્ગત સંયમ સ્થાનોને લેવા. તે આ ક્રમે છે— અનંત ચાત્રિ પર્યાયથી બનેલું એક સંયમ સ્થાન છે. અસંખ્યય સંયમ સ્થાનનું બનેલું કંડક છે. અસંખ્યાત કંડકનું એક “સ્થાનક' છે. તે અસંખ્યય સ્થાનરૂપ શ્રેણિ છે. (૧૦) પ્રહસ્થાન - પ્રકથિી જેનું વચન ગ્રાહ્ય થાય તે પ્રહ, તે પ્રગ્રહ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૨/૧/ભૂમિકા ૧૫ વાચવાળો નેતા જાણવો. તેના બે ભેદ છે - (૧) લૌકિક - પ્રગ્રહસ્થાન પાંચ ભેદે છે . રાજા, યુવરાજ, મહાર, અમાત્ય અને રાજકુમાર. (૨) લોકોત્તર પ્રગ્રહસ્થાન પાંચ ભેદે - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક. (૧૧) યોધસ્થાન • પાંચ છે • આલીઢ, પ્રત્યાવીઢ, વૈશાખ, મંડલ, સમપાદ. (૧૨) અચળસ્થાન ચાર ભેદે. ૧. સાદિ સપર્યવસાન - પરમાણુ આદિ દ્રવ્યનો એક પ્રદેશથી અવસ્થાન જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંગેય કાળ, ૨. સાદિ અપર્યવસાન - સિદ્ધોનું ભવિષ્યકાળ રૂ૫. 3. અનાદિ સપર્યવસાન અતીત અદ્ધારૂપ શૈલેશી અવસ્થાના અંત સમયે ભવ્ય જીવોના કામણ, તૈજસ શરીરને આશ્રીને. ૪. અનાદિ અપર્યવસાન - ધર્મ, અધર્મ, આકાશ સંબંધી. (૧૩) ગણનાસ્થાન - એક, બે થી શીર્ષ પ્રહેલિકા સુધીની ગણના. (૧૪-૧૫) સંધાનસ્થાન - બે ભેદે છે. (૧) દ્રવ્યથી; (૨) ભાવથી. દ્રવ્ય સંધાનના બે ભેદ ૧-છિન્ન, કંચુક આદિનું સાંધવું, -અછિન્ન-કપડામાં તાણા-વાણી જોડાય છે. ભાવ સંધાનના બે ભેદ ૧-પ્રશસ્ત અછિન્ન ભાવ સંધાન ઉપશમ ક્ષપકા શ્રેણિયો ચઢતા મનુષ્યને અપૂર્વ સંયમાન અછિન્ન જ હોય અથવા શ્રેણિ સિવાય પ્રવર્ધમાન કંડકના લેવા. છિન્ન પ્રશસ્ત ભાવ સંધાન-ભાવથી ઔદયિક આદિ બીજા ભાવમાં જઈને પાછળ શુદ્ધ પરિણામવાળા થઈને ત્યાં આવતા થાય છે. અપશસ્ત અછિન્ન ભાવ સંધાન ઉપશમ શ્રેણિયી પડતાં અવિશુદ્ધમાન પરિણામવાળા મનુષ્યને અનંતાનુબંધી મિથ્યાત્વના ઉદય સુધી જાણવું અથવા ઉપશમ શ્રેણિ સિવાય કષાયના વશચી બંધ અધ્યવસાય સ્થાનોને ચઢતા અવગાહમાન કરનારાને હોય છે. અપશસ્ત છિન્ન ભાવ સંધાન ઔદયિક ભાવથી ઔપશમિકાદિ ભાવાંતર સંક્રાતિ કરી પુનઃ તે જ ભાવમાં ગમન. અહીં સંધાન અને ભાવસ્થાનનું જોડકું સાથે જ કહ્યું. તેમાં સંધાનસ્થાન દ્રવ્ય વિષયનું અને બીજું ભાવવિષયનું છે અથવા ભાવસ્થાન જે કષાયોનું સ્થાન છે તે અહીં લેવું કારણ કે તેઓને જ જીતવાપણાનો અધિકાર છે. તે શબ્દાદિ વિષયને આશ્રીને થાય છે, તે બતાવે છે– [નિ.૧૭૬] કામ એટલે ઇચ્છા અનંગરૂપ. તેના ગુણોને આશ્રીને ચિત્તનો વિકાર છે તે દશવિ છે - તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પાંચ છે. તે પાંચ વ્યસ્ત કે સમસ્ત વિષય સંબંધી જે જીવનું વિષય સુખ ઇચ્છાથી અપરમાર્થદર્શીનું સંસાપ્રેમી જીવને ગ દ્વેષરૂપ તિમિરથી મનોજ્ઞ-અમનોજ્ઞ વિષય પ્રાપ્ત થતાં કપાયો ઉદ્ભવે છે, તે મળનું વૃક્ષ તે સંસારનો ઉદભવ. તેથી શબ્દાદિ વિષયોથી ઉત્પન્ન કપાયો સંસારિવષયનું મૂળ સ્થાન છે. આ પ્રમાણે કહેવાય છે કે ગાદિ ડામાડોળ થયેલ ચિતવાળો જીવ પરમાર્થને ન જાણવાથી આત્માને તેની સાથે કંઈ સંબંધ નથી છતાં વિષયને આત્મરૂપ માની આંઘળાથી પણ વધુ અંધ બની કામી જીવ સ્મણીય વિષયો જોઈને આનંદ પામે છે.” તેથી કહ્યું છે– અંધ જગતમાં દેશ્ય વસ્તુ જોતો નથી. પણ ગાંધ આત્મા આત્મભાવને છોડીને અનાત્મભાવને જુએ છે. કામી પુરુષ પ્રિય સ્ત્રીના શરીરને કુલ, કમળ, પૂર્ણ ચંદ્ર, કળશ... આદિ ગંદકીના ઢગલાની ઉપમા આપી, તેમાં આનંદ માને છે અથવા કર્કશ શબ્દ સાંભળી તેમાં દ્વેષ કરે છે. તેથી મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દાદિ વિષયો કષાયોનું મૂળ સ્થાન છે. તે કષાયો સંસારોનું મૂળ છે. જો શબ્દાદિ વિષયો કપાય છે તો તેનાથી સંસાર કઈ રીતે છે ? કર્મ સ્થિતિનું મૂળ કપાય છે. કર્મસ્થિતિ એ સંસારનું મૂળ છે. સંસારીને અવશ્ય કષાયો હોય છે, તે હવે નિયુક્તિ ગાયામાં કહે છે– [નિ.૧૭] જેમ સર્વ વૃક્ષોના મૂળો પૃથ્વીમાં રહેલા છે, તેમ કર્મવૃક્ષના કષાયરૂપ મૂળો સંસારમાં રહેલા છે. પ્રશ્ન - કર્મનું મૂળ કષાય છે, તે કેમ મનાય ? તે કહે છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ એ બંધના હેતુ છે, કહ્યું છે કે “હે ભગવન્ ! જીવ કેટલાં સ્થાન વડે જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? - હે ગૌતમાં રાગ અને દ્વેષ બે સ્થાન વડે બાંધે. રાગ બે પ્રકારે છે - માયા અને લોભ, હેપ બે ભેદે છે - ક્રોધ અને માન. આ ચાર સ્થાનો વડે વીર્યના જોડવાથી જ્ઞાનાવરણીય કર્મ બાંધે. આ પ્રમાણે આઠે કર્મોમાં જાણવું. તે કષાયો મોહનીયના અંતર્વતી છે અને આઠ પ્રકારના કર્મોનું મૂળ છે. હવે કામગુણોનું મોહનીયપણું દશાવે છે. [નિ.૧૮] પૂર્વે કહેલ કર્મવૃક્ષના પ્રકારો કેટલા છે ?, કયા કારણવાળા છે ? આઠ પ્રકારના કર્મવૃક્ષો છે. તે બધાનું મૂળ મોહનીય છે. માત્ર કપાયો જ નહીં, કામગુણો પણ મોહનીય મૂળવાળા છે, જે “વેદ'ના ઉદયથી કામ'થાય છે. વેદ” મોહનીય કર્મની ઉત્તર પ્રવૃત્તિ જ છે. મોહનીય સંસારનું મૂળ કારણ છે. આ પ્રમાણે પરંપરાથી સંસાર, કષાય, કામોનું કારણ હોવાથી મોહનીય પ્રધાનભાવે છે. મોહનીયનો (સર્વથા) ક્ષય થવાથી સર્વે કર્મો અવશ્ય ક્ષય પામે છે. તેથી કહ્યું છે કે, “જેમ તાડના ઝાડના મસ્તકે રહેલ સૂઇનો નાશ થવાથી તાલવૃક્ષ નાશ પામે છે, તેમ મોહનીય કર્મ નાશ પામતાં બીજા સર્વે કર્મો નાશ પામે છે - હવે મોહનીય કર્મોના બે ભેદો બતાવે છે [નિ.૧૯] મોહનીય કર્મના બે ભેદ છે - દર્શનમોહનીય, ચા»િ મોહનીય અને બંધના હેતુનું બે પ્રકારપણું છે. તે બતાવે છે– અરિહંત, સિદ્ધ, ચૈત્ય, તપ, શ્રત, ગુ, સાધુ, સંઘના પ્રત્યેનીકતા (ગુપણા)થી દર્શન મોહનીયકર્મ બંધાય છે, જેના વડે જીવ અનંતસંસાર સમુદ્રમાં પડે છે. તીવ્ર કષાય, બહુ ગ-દ્વેષ મોહથી અભિભૂત થઈને દેશ વિરતિ-સર્વવિરતિને હણનારો ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે. દર્શન મોહનીયના મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત એ ત્રણ ભેદો છે. યાત્રિ મોહનીય ૧૬-કપાય અને ૯-નોકષાય એ ૫-ભેદે છે. તેમાં “કામ” એ શબ્દ વગેરે પાંચ વિષયો સાત્રિ મોહ જાણવા. તેનો અહીં સૂત્રમાં અધિકાર છે. અહીં ચાલુ વિષયમાં કષાયોનું સ્થાન છે તે શબ્દાદિ પાંચ ગુણરૂપ છે. ચાસ્ત્રિમોહનીયની ઉત્તર પ્રકૃતિ સ્ત્રી, પુરુષ, નપુંસક વેદ અને હાસ્ય, રતિ, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧/ભૂમિકા ૧૨૭ લોભથી આશ્રિત કામ આશ્રયવાળા કષાયો સંસારનું મૂળ અને કમનું પ્રઘાન કારણ છે - તે બતાવવા કહે છે– [નિ.૧૮૦-પૂવધિ સંસાર - નાક, તિર્યચ, મનુષ્ય, દેવ ગતિરૂપ ભ્રમણ-તેનું મૂળ કારણ આઠ પ્રકારના કર્મો છે. તે કર્મનું મૂળ કષાયો ક્રોધાદિ નિમિત છે અને તે શબ્દાદિ સ્થાનોનું પ્રચુર મ્યાનપણું બતાવવા કહે છે [નિ.૧૮૦-ઉત્તરાર્ધ પહેલા અને પછી પરિચયવાળાં માતા, પિતા, સાસુ, સસરાદિ સ્વજનો, નોકર આદિ પ્રેષ્ય, ધન-ધાન્ય, કુષ્ય, વાસ્તુ, રત્ન ભેદરૂપ અર્થ. આ સ્વજન, પેણ, અર્થ અંગે કષાયો વિષયપણે રહ્યા છે. આત્મામાં પ્રસન્ન ચંદ્ર માફક વિષયીપણે છે, તેમ એકેન્દ્રિયાદિને પણ કષાયો છે. આ પ્રમાણે કષાય સ્થાન બતાવવી વડે ‘સૂત્રપદ' લીધું છે. હવે જીતવા યોગ્ય વિષયવાળા કષાય નિક્ષેપો કહે છે | [નિ.૧૮૧] નામકપાય-સત્ય અર્થથી નિષ્પક્ષ યાભિધાન મx. સ્થાપના કષાયસદ્ભાવ કે અસદ્ભાવ રૂપ પ્રતિકૃતિ - જેમકે - ભયંકર ભૂકટિ ક્રોધથી ચઢાવી કપાળમાં ત્રણ સળ પાડી ત્રીશૂળ સાથે મોટું તથા આંખ લાલ કરી હોઠ દાંત પીસતો પરસેવાના પાણી વગેરેથી સંપૂર્ણ ક્રોધનું ચિત્ર પુસ્તક કે અક્ષ વરાટકાદિમાં હોવું. દ્રવ્યકષાયમાં જ્ઞ શરીર, ભથશરીરથી વ્યતિરિક્તના બે ભેદ કહે છે (૧) કર્મદ્રાકષાય - પ્રથમ જે અનુદીર્ણ કે ઉદીર્ણ પુદ્ગલો દ્રવ્યના પ્રધાનવથી કમંદ્રવ્ય કષાયો જાણવા. (૨) નોકર્પદ્રવ્યકષાય - બિભિતક આદિ. તથા ઉત્પત્તિ કષાયો શરીર, ઉપધિ, ક્ષેત્ર, વાસ્તુ, સ્થાણુ વગેરે - જેને આશ્રીને કષાયોની ઉત્પત્તિ થાય છે તે ઉત્પત્તિ કષાય. તેથી કહ્યું છે કે કોઈને ઠુંઠું - કાંટો આદિ વાગે ત્યારે મૂઢ માણસ પોતાના પ્રમાદનો દોષ ન જોતાં તે જ હુંઠા આદિ પર ક્રોધ કરે છે. તેથી વધુ કષ્ટદાયી બીજું શું છે ? પ્રત્યયકપાય - કષાયોના જે બંધનાં કારણો છે - તે અહીં મનોજ્ઞ-અમનોજ્ઞ શદાદિ લેવા. કેમકે તેનાથી જ ઉત્પત્તિ-પ્રત્યયના કાર્ય-કારણ ભેદો છે. આદેશકપાય - કુગમ રીતે ભ્રમર આદિ ચઢાવવા તે. રસકષાય - કડવો, તીખો વગેરે પાંચ પ્રકારના રસને ગ્રહણ કરવા. ભાવકષાય - શરીર, ઉપધિ, ક્ષેત્ર, વાસ્તુ, સ્વજન, પ્રેષ્ય, અર્યા વગેરે નિમિતે પ્રગટ થયેલા જે શબ્દાદિ કામગુણ કારણ-કાર્યભૂત કષાય કર્મોદયરૂપ આત્મપરિણામ વિશેષ તે ક્રોધ, માન, માયા, લોભ જે એક-એક અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલન ભેદથી ગણતાં સોળ ભેદે ભાવકપાય છે. તેનું સ્વરૂપ તથા અનુબંધ ફળ ગાથાઓ વડે કહે છે પાણી, રેતી, પૃથ્વી, પર્વતની ફાટ જેવો ચાર પ્રકારનો ક્રોધ છે. તિનિશલતા, લાકડું, હાડકું, અસ્થિસ્થંભની ઉપમાવાળું માન છે. અવલેખી, ગોમુરિકા, ઘેટાનું શીંગડું, વાંસના મૂળ સમાન માયા છે અને હળદર, કર્દમ, ખંજન, કૃમિરાગ જેવો લોભ છે. સંજવલન આદિ કષાયની સ્થિતિ અનુક્રમે પક્ષ, ચાર માસ, વર્ષ અને જાવજીવની છે. તેમની ગતિ અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યચ, નસ્ક છે. ૧૨૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કષાયના નામાદિ આઠ નિક્ષેપ કહ્યા. હવે નય દૈષ્ટિ જણાવે છે– (૧) નૈગમનય - સામાન્ય - વિશેષ રૂપcથી અને એકગમપણાના અભાવે તેના અભિપ્રાયથી બધાં નય માને છે, (૨) સંગ્રહ અને વ્યવહારનય - કપાય સંબંધના અભાવથી આદેશ, સમુત્પત્તિ નિક્ષેપ નથી ઇચ્છતા, (3) જુpનય વર્તમાન અર્થમાં હોય આદેશ, સમુત્પત્તિ, સ્થાપના નિક્ષેપો ઇચ્છતો નથી. (૪) શબ્દનય - નામ, ભાવ નિક્ષેપો ઇચ્છે છે. આ રીતે કષાયો કર્મના કારણરૂપે કહ્યા. હવે સંસાર કેટલા પ્રકારે છે તે બતાવે છે– [નિ.૧૮૨] સંસારના પાંચ ભેદ છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ. દ્રવ્યસંસારમાં તદવ્યતિરિક દ્રવ્ય સંસારરૂપ સંસરણ લીધું. ક્ષેત્રસંસાર - તે જે ક્ષેત્રોમાં દ્રવ્ય સંસરે છે. કાળસંસાર - જે કાળે સંસરે, તે. ભવસંસાર - નરક આદિ ચાર ગતિના ઉદયરૂપ ભવાંતર ગમન. ભાવસંસાર - સંસરણ સ્વભાવ, તે ઔદયિક આદિ ભાવ પરિણતિરૂપ છે. તેમાં પ્રકૃતિ, સ્થિત, અનુભાગ, પ્રદેશ એમ ચાર પ્રકારના કર્મબંધના વિપાકનો અનુભવ છે. એમ દ્વવ્યાદિ પાંચ ભેદે સંસાર છે. અથવા સંસાર દ્રવ્યાદિ ચાર ભેદે છે. તે આ પ્રમાણે - અશ્વથી હાથી, ગામથી નગર, વસંતથી ગ્રીમ અને ઔદયિકથી પશમિક. આવા સંસારમાં કર્મવશ જીવો આમ તેમ ભમે છે - તેથી કર્મનું સ્વરૂપ બતાવે છે નિ.૧૮૩,૧૮૪ પૂર્વાધિ નામકર્મ એ કર્મ વિષયથી શૂન્ય એવું ‘નામ' માત્ર છે. સ્થાપનાકર્મ પુસ્તક કે પત્ર વગેરેમાં કર્મ વર્ગણાની સભાવ - સદ્ભાવ સ્થાપના રૂપે છે. દ્રવ્યકર્મમાં જ્ઞ શરીર, ભવ્ય શરીર સિવાયનું બે પ્રકારે છે (૧) દ્રવ્યકર્મ - કર્મ વર્ગણામાંના બંધ યોગ્ય, બંધાતા, બાંધેલા અને અનુદીર્ણ કર્યો. (૨) નોદ્રવ્યકમ • ખેડૂત આદિના કર્મો જાણવા. હવે કર્મવર્ગીણાનું સ્વરૂપ જણાવે છે– સામાન્યથી આ વર્ગણા ચાર પ્રકારે છે – (૧) દ્રવ્યથી - એક, બે, સંગીત, અસંખ્યાત અનંત પ્રદેશિકા છે. (૨) ક્ષેત્રથી - દ્રવ્યના એક, બે થી અસંખ્યય પ્રદેશ ૫ ફોર પ્રદેશો જેમાં રહેલા હોય તે. (3) કાળથી - એક, બે થી અસંખ્યાત સમય સ્થિતિક વર્ગણા લેવી. (૪) ભાવથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા તેના પેટા ભેદો રૂપ ભાવ વગણા જાણવી. આ વર્ણન સામાન્યથી કર્યું. હવે વિશેષથી કહે છે– પરમાણુઓની એક વર્ગણા છે. એ પ્રમાણે એક-એક પરમાણુની વૃદ્ધિથી સંયેયપ્રદેશિક પ્રદેશિક સ્કંધોની સંખ્યય અને અસંખ્યાત્મક પ્રદેશિક અસંખ્યય વગણા જાણવી. આ વર્ગીણા દારિકાદિ પરિણામ ગ્રહણ માટે અયોગ્ય છે. અનંતપદેશાત્મક અનંત વર્ગણા પણ ગ્રહણ યોગ્ય નથી. દારિક ગ્રહણ યોગ્ય તો અનંતાનંત પ્રદેશિકા અનંત વર્મણા જ છે. પૂર્વોક્ત અયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણામાં એકએકની વૃદ્ધિ કરવાથી દારિક શરીર ગ્રહણ યોગ્ય જઘન્ય વMણાઓ થાય. ફરી એક-એક પ્રદેશ વધારતા દારિક યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા જયાં સુધી અનંતી થાય ત્યાં સુધી લેવી. જઘન્ય અને ઉત્કૃષ્ટમાં વિશેષ શું છે ? જઘન્યથી ઉત્કૃષ્ટ વર્ગણા વિશેષાધિક Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧/ભૂમિકા ૧૨૯ છે વિશેષ એ છે કે - ઔદારિક જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ છે, તેના અનંતા પરમાણપણાથી એક એક પ્રદેશના ઉપચયથી થયેલી ઔદારિક યોગ્ય વર્ગણાનો જઘન્યોત્કૃષ્ટ મધ્યવર્તીનું અનંતપણું છે. તેમાં ઔદાકિ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણામાં એક રૂપ ઉમેરવાથી અયોગ્ય વર્ગણા જઘન્ય થાય છે. એ પ્રમાણે એક એક પ્રદેશ વધતાં ઉત્કૃષ્ટ અનંતવાળી અનંતી થાય છે. જઘન્ય - ઉત્કૃષ્ટ વર્ગણામાં શું વિશેષ છે ? જઘન્યથી અસંખ્યયણણી ઉત્કૃષ્ટા છે અને તે બહુ પ્રદેશત્વથી અને અતિ સૂક્ષમ પરિણામવથી દારિકની અનંત વર્ગણા અગ્રહણ યોગ્ય છે. અા પ્રદેશવ અને બાદર પરિણામવથી વૈક્રિયશરીર માટે પણ અયોગ્ય છે. આ પ્રમાણે જેમ જેમ પ્રદેશની વૃદ્ધિ થાય તેમ તેમ વિશ્રા પરિણામ વશ વર્મણાઓનું અતિ સૂક્ષ્મપણું જાણવું. તે જ ઉત્કૃષ્ટ ઉપર એકરૂપ પ્રોપથી યોગ્ય-અયોગ્ય આદિ વૈકિય શરીર વર્ગણાતું જઘન્યોત્કૃષ્ટ વિશેષ લક્ષણ જાણવું તથા વૈક્રિય-આહારક એ બંને મધ્ય રહેલ અયોગ્ય વર્ગણાઓનું જઘન્યઉત્કૃષ્ટ વિશેષ અસંખ્યયગુણપણું છે. વળી અયોગ્ય વર્ગણા ઉપર એકના પ્રોપથી જઘન્ય આહાક શરીર યોગ્ય વર્ગણા થાય છે. તે પ્રદેશવૃદ્ધિથી વઘતાં ઉત્કૃષ્ટ અનંત સુધી થાય છે. [ઘાણી ઉત્કૃષ્ટનું અંતર, ઇત્યાદિ કેટલીક વિગતો વૃત્તિમાં છે. જેની નોધ ચૂર્ણિકારે લીધી નથી. વૃત્તિમાં પણ વૃત્તિકારશ્રીએ છેલ્લે તો એ જ સૂચના આપી છે કે, “વર્મા સંક્ષેપથી કહી-વિરોષથી જાણવા‘કર્મપ્રકૃત્તિ' ગ્રંથ જોવો વMણા વિષયક સામાન્ય નોંધ કરી, હવે “પ્રયોગકર્મ' કહે છે પ્રયોગ એટલે- વીયતિરાયના ક્ષયોપશમથી પ્રગટ થયેલ વીર્ય આત્માથી પ્રક કરીને યોજાય છે. તે મન, વચન, કાયાના લક્ષણથી પંદર ભેદે છે– મનોયોગ સત્ય, અસત્ય, મિશ્ર, અસત્યાસત્ય એમ ચાર ભેદે છે. વચનયોગ પણ આ ચાર ભેદે છે. કાય યોગ સાત પ્રકારે છે ઔદારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈકિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્પણકામયોગ. તેમાં મનોયોગ મનઃપયતિથી પર્યાપ્ત મનુષ્યાદિને છે. વયનયોગ બેઇન્દ્રિયાદિ જીવોને છે. ઔદારિકયોગ તિર્યંચ તથા મનુષ્યને શરીર પયતિ પછીચી છે તે પૂર્વે મિશ્ર જાણવો અથવા તે કેવલીને સમુદ્યાત અવસ્થામાં બીજા, છઠ્ઠા, સાતમાં સમયે હોય છે. વૈકિય કાયયોગ દેવ, નાટક, બાદર વાયુકાયને છે અથવા વૈક્રિય લબ્ધિધરને છે. તેનો મિશ્ર યોગ દેવ-નાકને ઉત્પત્તિ સમયે છે અથવા નવું વૈક્રિય શરીર બનાવનારને હોય છે. આહાકયોગ ચૌદપૂર્વ સાધુને આહારકશરીરમાં સ્થિત હોય ત્યારે છે નિર્વતન કાળે મિશ્ર યોગ છે. કામણયોગ વિગ્રહગતિમાં કે કેવલી સમુઠ્ઠાતમાં ત્રીજા, ચોથા, પાંચમાં સમયે છે. આ પ્રમાણે પંદર પ્રકારના યોગ વડે આત્મા આઠ પ્રદેશોને છોડીને સર્વ આત્મપદેશો વડે આત્મપદેશથી વ્યાપ્ત આકાશ ભાગમાં રહેલ કામણ શરીર યોગ્ય જે કમંદલિકને બાંધે છે, તેને પ્રયોગકર્મ કહે છે. કહ્યું છે કે, “જ્યાં સુધી આ જીવ હાલે છે, ચાલે [1/9] ૧૩૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે, ફરકે છે, ત્યાં સુધી આઠ કે સાત કે છે કે એક પ્રકારના કર્મનો બંધક હોય છે. પણ તે અબંધક હોતો જ નથી. સમદાન કર્મ - પ્રયોગ કર્મ વડે એક રૂપપણે ગ્રહણ કરેલી કર્મ વર્ગણાઓની સમ્યગુ મૂળ-ઉત્તર એવી, જે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ બંઘભેદ વડે મર્યાદાપૂર્વક દેશ-સર્વ ઉપઘાતી રૂપ વડે તેમજ સૃષ્ટ, નિધd, નિકાચિત એવી ત્રણ અવસ્થા વડે જે સ્વીકાર કરવો તે જ સમુદાન. તે કર્મ સમુદાનકર્મ. તેમાં મૂળ પ્રકૃતિનો બંધ જ્ઞાનાવરણીય આદિ છે. ઉત્તર પ્રવૃત્તિ બંધ જ્ઞાનાવરણીય પાંચ પ્રકારે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલનું આવરણ. તેમાં કેવલજ્ઞાનનું આવરણ સર્વઘાતી છે. બાકીના દેશ-સર્વઘાતી છે. દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે પાંચ પ્રકારની નિદ્રા, ચાર પ્રકારે દર્શન. તેમાં નિદ્રાપંચક પ્રાપ્ત દર્શન લબ્ધિ અને ઉપયોગને ઉપઘાતકારી છે અને દર્શન ચતુષ્ટય તે દર્શનલબ્ધિની પ્રાપ્તિને આવરે છે. અહીં પણ કેવલ દર્શનાવરણ સર્વઘાતિ છે અને બાકીના દેશઘાતિ છે. વેદનીય કર્મ સાત-સાતા એવા બે ભેદે છે. . મોહનીય કર્મ દર્શન - યાત્રિ બે ભેદે છે. તેમાં દર્શન મોહનીય મિથ્યાત્વ આદિ ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં બંધ એક પ્રકારે છે. ચારિત્ર મોહનીય સોળ કપાય અને નવ નોકષાય એમ પચ્ચીશ પ્રકારે છે. અહીં પણ મિથ્યાત્વ અને સંજવલનકષાય છોડીને બાર કષાયો સર્વઘાતી છે, બાકીના દેશઘાતી છે. આયુષ્યકર્મ નાક આદિ ચાર ભેદથી છે. નામકર્મ ગતિ આદિ ૪૨-ભેદે છે. ઉત્તર પ્રકૃતિ ભેદથી તેના 3-ભેદ છે. તેમાં ગતિ-નારકાદિ ચાર છે, જાતિ એકેન્દ્રિયાદિ પાંચ છે, શરીર ઔદારિકાદિ પાંચ છે. ઔદાકિ, વૈક્રિય, આહારક એમ ત્રણ ભેદે અંગોપાંગ છે, નિર્માણ નામ એક ભેદે છે. બંધન નામ દારિકાદિ કર્મ વર્ગણાનું એકપણું કરનાર પાંચ પ્રકારે છે. સંઘાત નામ પાંચ પ્રકારે છે. - તે ઔદારિકાદિ કર્મવર્ગણાની રચના વિશેષ કરી સ્થાપે છે. સંસ્થાનનામ સમચતુરસાદિ છ પ્રકારે છે. સંહનતનામ વજઋષભનારાયાદિ છે ભેદે છે. સ્પર્શના આઠ, રસના પાંચ, ગંધના બે, વર્ણના પાંચ ભેદ છે. વિહાયોગતિ પ્રશસ્ત-અપ્રશસ્ત બે ભેદે છે. અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉધોત, ઉચ્છવાસ, પ્રત્યક, સાધારણ, બસ, સ્થાવર, શુભ, શુભ, સુભગ, દુર્ભગ, સુવર, દુ:સ્વર, સૂમ, બાદર, પર્યાપ્તક, અપર્યાપ્તક, સ્થિર, અસ્થિર, આદેય, અનાદેય, યશકીર્તિ, યશકીર્તિ, તીર્થંકરનામ આ બધી પ્રકૃતિ એક જ પ્રકારની કહી છે. ગોત્રકર્મ ઉંચ અને નીચ એમ બે ભેદે છે. અંતરાયકર્મ દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એમ પાંચ ભેદે છે. આ પ્રમાણે પ્રકૃતિ બંધ કહ્યો. હવે તેના કારણો બતાવે છે૧. તેનું ગુપણું, અંતરાય, ઉપઘાત, પહેષ, નિહવપણું અને આશાતના Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧/૨/૧/ભૂમિકા કરવાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મ બંધાય છે. ૨. જીવોની દયા, વ્રત-ચોગમાં ઉધમ, ક્ષમા, દાન, ગુરુ ભક્તિથી સાતા વેદનીય કર્મ બંધાય. તેનાથી વિપરીત વર્તતા અસાતા વેદનીય બંધાય. 3. અરહંત, સિદ્ધ, ચૈત્ય, તપ, વ્યુત, ગુરુ, સાધુ, સંઘના શગુપણાથી દર્શન મોહનીય કર્મ બાંધે. તેનાથી અનંત સંસારી થાય. . તીવ કપાયી, બહુ મોહવાળો, રાગ-દ્વેષ યુક્ત જીવ ચામિ ગુણના ઘાતક એવા બંને પ્રકારના ચારિત્રમોહને બાંધે છે. ૫. મિથ્યાદેષ્ટિ, મહા આરંભ-પરિગ્રહી, ઘણો લોભી, શીલ વગનો જીવપાપમતિ અને રૌદ્ર પરિણામી હોવાથી નકનું આયુષ્ય બાંધે છે. ૬. ઉન્માર્ગ દેશક, માર્ગનાશક, ગૂઢ હૃદયી, કપટી, શઠતા કરનાર, શરાવાળો જીવ તિર્યંચનું આયુષ્ય બાંધે. 9. સ્વભાવથી પાતળા કપાયવાળો, દાન ક્ત, શીલ-સંયમમાં અલાતા, મધ્યમ ગુણયુક્ત જીવ મનુષ્યાય બાંધે. ( ૮. અણુવતી-મહાવતી, બાળતપસી, અકામ નિર્જરાવાળો, સખ્ય દૃષ્ટિ જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે. * ૯. મન, વચન, કાયાથી વક્ર, અહંકાર યુક્ત, માયાવી અશુભ નામકર્મ બાંધે તેનાથી વિપરીત સરળ આદિ ગુણવાનું શુભનામકર્મ બાંધે. ૧૦. અરિહંત આદિનો ભકત, જી-રૂચિ, અવમાની, ગુણદૃષ્ટિ જીવ ઉંચ ગોત્ર બાંધે, તેનાથી ઉલટા ગુણવાળો નીચ ગોત્ર બાંધે. ૧૧. પ્રાણવધાદિમાં રક્ત, જિનપૂજા અને મોક્ષ માર્ગમાં વિદન કતાં જીવ અંતરાય કર્મ બાંધે. જેનાથી તે ઇચ્છિત વસ્તુને મેળવતો નથી. હવે સ્થિતિબંધ કહે છે... તે જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભેદે છે મૂળ પ્રકૃતિમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ છo કોડાકોડી સાગરોપમ અને નામ તથા ગોગની ૨૦ કોડાકોડી સાગરોપમ છે. જેની જેટલી કોડાકોડી સ્થિતિ હોય, તેની તેટલા સેંકડો વર્ષની અબાધા જાણવી. પછી પ્રદેશથી કે વિપાકથી કર્મ ભોગવવું પડે. આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ છે. તેમાં પૂર્વ કોડીનો ત્રીજો ભાગ બાધાકાળ છે. - હવે જઘન્ય સ્થિતિ કહે છે - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય એ ચારની અંતમુહર્ત, નામ-ગોત્રની આઠ મુહર્ત, વેદનીયની બાર મુહd, આયુષ્યની ક્ષુલ્લક ભવ - શ્વાસોચ્છવાસના ૧૭માં ભાગે છે. હવે ઉત્તર પ્રકૃતિને આશ્રીને ઉત્કૃષ્ટ-જઘન્ય બંધને જણાવે છે મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ, કેવલ-આવક, નિદ્રા પંચક અને ચાદર્શન ચક, અસાતા વેદનીય, દાનાદિ પાંચ અંતરાય આ વીશ ઉત્તપ્રકૃત્તિની સ્થિતિ 30 કોડાકોડી સાગરોપમ છે. સ્ત્રીવેદ, સાતાવેદનીય, મનુષ્ય ગતિ અને અનુપૂર્વી એ ૧૩૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ચારની ૧૫ કોડાકોડી સાગરોપમ છે. મિથ્યાત્વ મોહનીચની ૩૦ અને ૧૬ કષાયની ૪૦ કોડાકોડી સાગરોપમ છે. નપુંસક વેદ, અરતિ, શોક, ભય, ગુપ્સા, નરકગતિ, તિર્યંચ ગતિ, એકેન્દ્રિય, જાતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈક્રિય શરીર, બંનેના અંગોપાંગ, તૈજસ, કામણ, ઠંડક સંસ્થાન, છેલ્લે સંતનન, વર્ણ-ગંધ, રસ, સ્પર્શ, નરક-તિર્યંચ અનુપૂવીં, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, તપ, ઉદ્યોગ, પશસ્તવિહાયોગતિ, રસ, સ્થાવર, બાદર, પર્યાપ્તક, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભણ, દુઃસ્વર, અનાદેય, યશકીર્તિ, નિમણ, નીચગોત્ર એ ૪૩ ઉત્તર પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. પુરષ વેદ, હાસ્ય, રતિ, દેવગતિ-આનુપૂર્વી છે, પહેલું સંસ્થાન-સંહનન, પ્રશસ્ત વિહાયોગતિ, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, ઉંચગોત્ર એ પંદર ઉત્તર પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦-કોડાકોડી સાગરોપમ છે. બીજું સંસ્થાન અને નારાય સંહનાની ૧૪ - કુન્જ સંસ્થાન અને અર્ધ નારાજ સંહનાની ૧૬ - કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. વામન સંસ્થાન, કીલિકા સંહતન, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયની જાતિ, સૂક્ષ્મ, અપયતક, સાધારણ એ આઠની ૧૮ કોડાકોડી સાગરોપમ સ્થિતિ. આહાક શરીર-ચાંગોપાંગ, તીર્થંકર નામ એ ત્રણની એક કોડાકોડી છે. આ બધાનો અબાધાકાળ ભિન્ન અંતર્મુહર્ત છે. દેવ, નારડીનું આયુ 33સાગરોપમ અને તિર્યચ, મનુષ્યાયુ ત્રણ પલ્યોપમ છે. પૂર્વકોડીનો બીજો ભાગ અબાધાકાળ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કહ્યો. હવે જઘન્ય કહે છે મતિ આદિ પાંચ, ચાદર્શનાવરણાદિ ચાર, સંજવલને લોભ, દાનાદિ પાંચ અંતરાય એ પંદરનો સ્થિતિબંધ અને અબાધા બંને અંતર્મુહર્ત છે. નિદ્રા પંચક, અસાતા વેદનીયની ત્રણ સપ્તમાંશ સાગરોપમથી પલ્યોપમનો સંગ્રેસ ભાગ ઓછો એટલી જઘન્ય સ્થિતિ છે. સાતા વેદનીયનો કાળ ૧૨ મુહર્ત અને અબાધા અંતર્મુહર્તની છે, મિથ્યાત્વની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન ચોક સાગરોપમ છે. પહેલા બાર કષાયની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન ચાર સપ્તમાંશ સાગરોપમ છે. સંજવલન ક્રોધની બે માસ, માનની એક માસ, માયાની ૧૫-દિન, પંવેદ આઠ વર્ષ, અબાધા અંતર્મુહૂર્ત. બાકીના કષાયો, મનુષ્ય-તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર અંગોપાંગ, તૈજસ-કાર્પણ, છ સંસ્થાન, સંહનન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તિર્યંચા, મનુષ્ય આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, તપ, ઉધોત, પ્રશસ્ત, અપશસ્ત વિહાયોગતિ, ચશોકીર્તિસિવાયની ત્રસાદિ ૨૦ પ્રકૃતિ, નિમણિ, નીચ ગોત્ર, દેવગતિ-આનુપૂર્વી, નકગતિ-આનુપૂર્વી, વૈક્રિયશરીર અંગોપાંગ એમ ૬૮ ઉત્તર પ્રવૃત્તિની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન બે-તૃતીયાંશ સાગરોપમ અને અબાધાકાળ અંતમુહૂર્ત છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧/ભૂમિકા વૈક્રિયપકની પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન ૨,ooo સાગરોપમના બે સપ્તમાંશ ભાગ છે અંતર્મુહૂર્ત અબાધા છે. આહારક શરીર - અંગોપાંગ. તીર્થકર નામની સાગરોપમ કોડાકોડી સ્થિતિ છે. ભિન્ન અંતર્મુહર્ત અબાધાકાળ છે. ઉત્કૃષ્ટ સાથે જઘન્યનો ભેદ જણાવતા કહે છે- જઘન્ય ઉત્કૃષ્ટથી સંખ્યય ગુણહીન છે યશકીર્તિ, ઉંચગોત્ર બંનેની સ્થિતિ આઠ મુહૂર્ત અને અંતર્મુહૂર્ત અબાધા છે. દેવ-નાસ્ટીનું આયુ ૧૦,૦૦૦ વર્ષ છે. અંતર્મુહર્ત અબાધા છે. તિર્યચ, મનુષ્યના આયુની સ્થિતિ ક્ષુલ્લક ભવ અને અંતર્મુહૂર્ત અબાધા છે. બંધન, સંઘાતનો ઉત્કૃષ્ટ જઘન્ય ભેદ ઔદારિક મધ્યે જાણવો. ધે અનુભાવ બંધ કહે છે-શુભ-અશુભ કર્મચી ઉત્પન્ન પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશરૂપ કર્મનું જે તીવ-મંદ વેદન તે અનુભાવ [સં] જાણવો. આ સ એક, બે, ત્રણ, ચાર સ્થાન ભેદ વડે જાણવો. તેમાં અશુભ પ્રકૃત્તિનું અતિ કડવા રસ જેવું જાણવું. તેનો અડધો, ત્રીજો ભાગ, ચોથો ભાગ કડવાપણું - એ પ્રમાણે તીવ અનુભાવ અનુકમે જાણવો. મંદ સનો અનુભાવ તે જાઈ ફૂલના રસમાં એક, બે, ત્રણ, ચારગણું પાણી વધુ નાખવાથી થતો ભેદ જાણવો. શુભ પ્રકૃતિનો રસ દૂધ, શેરડરસના દટાંતે જાણવો. અહીં પણ અશુભ પ્રકૃતિ માફક ભેદો સમજી લેવા. બંનેમાં એક-એક બિંદુ પાણી નાંખવાના દેહાંતે અનંત ભેદો જાણવા. અહીં આયુષ્યમાં ચાર પ્રકૃતિ ભવ વિપાકીનિ અને ચાર પ્રકૃતિ ક્ષેત્ર વિપાકીનિ છે. શરીર, સંસ્થાન, અંગોપાંગ, સંઘાત, સંહતન, વર્ણ, ગંધ, સ, સ્પર્શ, ગુલઘુ, ઉપપાત, પરાઘાત, ઉધોત, તપ, નિર્માણ, પ્રત્યેક, સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ તથા અશુભ રૂપવાળી છે. તે બધી પુદ્ગલ વિપાકીનિ છે. બાકીની જ્ઞાનાવરણાદિ જીવ વિપાકીનિ છે. હવે પ્રદેશ બંધ કહે છે- તે એક પ્રકાર વગેરે બંધકની અપેક્ષાએ થાય છે. જો એક પ્રકારનું કર્મ બાંધે તો પ્રયોગ કર્મ વડે એક સમયમાં ગ્રહણ કરેલ પુદ્ગલો સાતવેદનીયના ભાવ વડે પરિણમે છે. જો છ પ્રકારનું કર્મ બાંધે તો આયુ અને મોહનીય કર્મ છોડીને બાકીના બાંધે. જો સાત પ્રકારે કર્મ બાંધે તો આયુકર્મ સિવાયના સાત કર્મો બાંધે. આઠ પ્રકારના કર્મ બાંધનાર આઠે બાંધે. તેમાં પ્રથમ સમયે ગ્રહણ કરેલ પુદ્ગલો સમુદાન વડે, બીજા વગેરે સમયમાં અા બહુપદેશપણે આ ક્રમે સ્થાપે. તેમાં આયુષ્યના પુદ્ગલો થોડાં, તેથી વિશેષાધિક નામ અને ગોત્રના પણ પરસ્પર તુલ્ય કર્મ બાંધે. તેથી વિશેષાધિક જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયના બાંધે તેથી વિશેષાધિક મોહનીય કર્મના બાંધે. તેથી અધિક વેદનીય બાંધે. (અહીં વૃત્તિમાં “પંચમી વિભક્તિ"ને બદલે પછી કે સપ્તમી કેમ નહીં? તેવા પ્રકારો પ્રશ્ન અને તેનું સમાધાન છે. જે અહીં બોલ નથી.) બ્ધ ઇયપિથિક કહે છે – '૬' ધાતુનો અર્થ ગતિ અને પ્રેરણા છે. તેને ભાવમાં ય પ્રત્યય લાગી આલિંગે ‘' શબ્દ બન્યો. તેનો પણ તે ‘ઈપિથ” તેને ૧૩૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આશ્રીને ઇયપિથિક બન્યું. આ ઇયપિથ ઉભા રહેનારને પણ થાય. તે ઉપશાંત ક્ષીણ મોહ અને સયોગી કેવળીને હોય છે. કેમકે સયોગી કેવળી પણ નિશ્ચયથી સૂક્ષ્મ ગમના સંચારવાળા હોય છે. કહ્યું છે કે હે ભગવન્જે સમયે કેવલી જે આકાશપદેશમાં હાથ કે પગ મૂકે, તે જ પ્રદેશથી તે રીતે પાછો લઈ લેવા સમર્થ છે ? આ અર્થ સમર્થ નથી. કેમકે કેવલીના શરીરના ભાગો ચલાયમાન હોય છે. ત્યાંથી પાછો લેતા સહેજ પણ ચલાયમાન થઈ જતાં થોડો (પ્રદેશ) ફેર થઈ જાય. આ રીતે સૂક્ષ્મતર શરીર સંસારરૂપ યોગથી જે કર્મ બંધાય તે ઇચપથિક કે ઇર્યા હેતુક કહેવાય. તે બે સમયનું છે. પહેલા સમયે બાંધે, બીજા સમયે વેદે. તે કર્મની, અપેક્ષાએ બીજા સમયે અકર્મતા થાય છે. કઈ રીતે ?. પ્રકૃતિથી તે સાતાવેદનીય કર્મ છે. કપાયરહિત છે. સ્થિતિનો અભાવ છે. બંધાતા જ ખરી પડે છે. અનુભાવની અનુત્તરે ઉત્પન્ન દેવ અતિ સુખ ભોગવે છે. પ્રદેશથી તે ચૂળ, રૂક્ષ, શુકલાદિ બહુ પ્રદેશવાળા છે. કહ્યું છે સ્થિતિથી અલા, પરિણામથી બાદર, અનુભાવથી મૃદુ, પ્રદેશથી બહુ, સ્પર્શ થકી રુક્ષ, વર્ણથી શુકલ, લેપથી મંદ છે. કરકરી મૂકી મુઠી ભરીને પોલીસ કરેલ ભીંત પર નાંખતા અ૫ મણ લેપ થાય, તે એક સમયમાં બધું જ દૂર થાય છે. સાતા વેદનીયના બહુપણાથી અનુરોપપાતિકના સુખનું અતિશયપણું છે. હવે આધાકર્મ કહે છે– જે નિમિત્તને આશ્રીને પૂર્વોક્ત આઠ પ્રકારના કર્મી બંધાય તે આધાકર્મ છે. તે શબ્દ, સ્પર્શ, સ, રૂપ, ગંધાત્મક છે. જેમ શબ્દાદિ કામગુણ વિષયમાં આસક્ત, સુખની ઇચ્છાથી મોહ વડે હણાયેલ ચેતનાવાળો, પરમાર્થથી સુખ નથી તેમાં સુખ માનીને ભોગવે છે. કહ્યું છે– દુ:ખરૂપ વિષયોમાં સુખનું માન કરીને સુખરૂપ નિયમાદિમાં જેની દુ:ખરૂપ બુદ્ધિ છે. તે કોતરેલા અક્ષર પદ શ્રેણિ માફક અન્યરૂપે છતાં તે રૂપવાળી વિપરીત ગતિના પ્રયોગથી તેને ખરાપણે માને છે - આ રીતે કર્મ નિમિત્તભૂત અમનોજ્ઞ શબ્દાદિ જ આધાકર્મ છે. - હવે તપોકર્મ કહે છે - આઠ પ્રકારના કર્મની બદ્ધ, પૃષ્ટ, નિધત, નિકાચીત અવસ્થા છતાં નિર્જરાના હેતુભૂત બાર ભેદે તપોકર્મ છે. હવે કૃતિકર્મ કહે છે - તે જ આઠ પ્રકારના કર્મોને દૂર કરનાર અહેd, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય સંબંધી નમસ્કાર રૂપ તે કૃતિકર્મ. હવે ભાવકર્મ કહે છે - અબાધાને ઉલ્લંઘીને પોતાના ઉદયથી કે ઉદયકરણ વડે ઉદીર્ણ પગલો પ્રદેશ તથા વિપાક વડે ભવ, ક્ષેત્ર, પુદ્ગલ, જીવોમાં અનુભાવ કરાવે, તે ભાવકર્મ શબ્દ નામે ઓળખાય છે. આ રીતે નામાદિ દશભેદે કર્મનો નિક્ષેપ કર્યો. સમુદાનકર્મથી ગૃહિત અધિકાર કહે છે - [નિ.૧૮૪-ઉત્તરાધ] આઠ પ્રકારના કર્મથી અહીં અધિકાર છે - * * હવે સૂવાનુગમમાં મૂળ સૂત્રને જણાવે છે– Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧/૬૩ ૧૩૫ • સૂત્ર-૬૩ - જે મૂળ [શબ્દાદિ વિષય છે તે ગુણસ્થાન [સંસારનું કારણ છે. જે મૂળસ્થાન છે, તે ગુણ છે. આ રીતે તે વિષયાર્થી અતિ પરિતાપથી પ્રમત્ત થઈને જીવન વિતાવે છે. તે આ પ્રમાણે - મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બહેન, પની, , યુNી, વધુ, સખા, સ્વજન, સંબંધી છે. મારા વિવિધ કે પ્રસૂર ઉપકરણો, પરિવર્તન, ભોજન, વસ્ત્ર છે. પ્રમાણે મમત્વમાં આસિફત થઈને પ્રમત્ત થઈને તેની સાથે નિવાસ કરે છે. પણ રાત-દિવસ ચિંતાદિથી આકુળ થઈ કાળે કે અકાળે પ્રયત્નશીલ રહે છે. તે સંયોગાર્ટી, અલોભી થઈ લુંટારો, દુસાહસી, વિનિવિષ્ટ ચિત્ત થઈ વારંવાર શપયોગ કરે [હિંa] છે.. આ જોકમાં મનુષ્યનું આયુ ઘણું અલ્ય છે જેમકે – • વિવેચન :આ સૂત્રનો પરંપર અને અનંતર સૂત્ર સંબંધ જાણવો. તે આ પ્રમાણે અનંતર સંબંધ - તે મુનિ પરિજ્ઞાત કર્યા છે. જેને આ મૂળ ગુણાદિ મળેલ છે. પરસ્પર સૂત્ર સંબંધ - જે પોતાની બુદ્ધિ કે તીર્થકર કે આચાર્યના ઉપદેશથી સાંભળીને જે જાણે અને વિચારે તે જે ગુણ છે, તે મૂળ સ્થાન છે. તેનો પહેલા સૂત્ર સાથે આ સંબંધ છે - સુર્ય જે માડમૅન ઇત્યાદિ. શું સાંભળ્યું ? ને ગુને સેઅહીં ‘' સર્વનામ છે. “ગુ' એટલે જેના વડે દ્રવ્ય ગુણાય, ભેદાય કે વિશેષિત થાય છે. અહીં તે શબ્દ, રૂપ, સ, ગંધ, સ્પશદિ છે. ‘સે' સર્વનામ છે ‘મૂન' એટલે નિમિત, કારણ. પ્રત્યય તે પર્યાયો છે. તે જેમાં રહે તે ટાળ' છે. મૂળનું સ્થાન તે મૂન સ્થાન તે વાચનું વિવેચન કરનાર છે. એ ન્યાયે શબ્દાદિક કામગુણ એ નાકાદિ ગતિમાં સંસરણરૂપ સંસાર છે તેનું મૂળ કારણ કપાયો છે. તે તેઓનું સ્થાન છે. તેથી અમનોજ્ઞ શદાદિની પ્રાપ્તિથી કપાયનો ઉદય થાય છે અને તેથી જ સંસાર છે અથવા 'મૂન' એટલે કારણ. તે આઠ પ્રકારના કર્મો જાણવા. તેનું સ્થાન તે કામગુણ છે. - અથવા “મૂળ’ તે મોહનીય કર્મ. તેનો ભેદ કામ છે, તેનું સ્થાન શબ્દાદિ વિષય ગુણ છે. અથવા ‘મૂત્ર' તે શબ્દાદિ વિષયગુણ. તેનું કાળ' ઇષ્ટ અનિષ્ટ વિષય ગુણના ભેદ વડે વ્યવસ્થામાં રહેલો ગુણરૂપ સંસાર જ છે. અથવા આત્મા પોતે શબ્દાદિ ઉપયોગથી એકપણે હોવાથી તે ‘' છે. અને - X - X - શબ્દાદિ વિષય તથા કપાયથી પરિણત આત્મા સંસારનું મૂન છે. - x • x • આમ સર્વ રીતે સિદ્ધ થાય છે કે જે ગુણ છે તે જ મૂળસ્થાન છે. પ્રશ્ન - વતન ક્રિયાને સૂત્રમાં નથી લીધી, તો પ્રક્ષેપ કેમ કરો છો ? ઉત્તર - જ્યાં કોઈ વિશેષ ક્રિયા ન લીધી હોય ત્યાં પણ સામાન્ય ક્રિયા હોય છે. તેથી પહેલાની ક્રિયા લઈને વાક્ય સમાપ્ત કરાય છે - x • x • અથવા ખૂન તે આધ કે પ્રઘાન છે અને 'કાઈન' તે કારણ છે. અહીં મૂન અને નો કર્મધારયા ૧૩૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સમાસ કરતા એવો અર્થ થાય કે - જે શબ્દાદિ ગુણ છે, તે જ મૂળ સ્થાન સંસારનું પ્રધાન કારણ છે બાકી પૂર્વવત્ જાણવું. - X - X - ગણ અને મૂલ સ્થાનનો કાર્ય-કારણ ભાવ સૂત્ર વડે જ બતાવે છે. સંસારનું મૂળ કે કર્મનું મૂળ કે કષાયોનું સ્થાન તે શબ્દાદિ ગુણ પણ આ જ છે. અથવા કપાય મૂળ શબ્દાદિનું જે સ્થાન છે, તે કર્મ સંસાર છે અને તે તે સ્વભાવની પ્રાપ્તિથી ગુણ પણ તે જ છે. અથવા શબ્દાદિ કષાય પરિણામ મળ જે સંસાર અથવા કર્મનું જે સ્થાન મોહનીય કર્મ છે, તે શબ્દાદિ કષાય પરિણત આત્મા છે, તેના ગુણની પ્રાપિતથી ગુણ પણ તે જ છે - X - X - X - આ રીતે જે ગુણ કે ગુણોમાં વર્તે છે તે મૂળ સ્થાન કે મૂળ સ્થાનોમાં વર્તે છે. જે મૂળ સ્થાન આદિમાં વર્તે છે, તે જ ગુણોમાં વર્તે છે. જે જીવ પૂર્વ વર્ણિત શબ્દાદિ ગુણોમાં વર્તે, તે જ સંસાર મૂળ કષાયાદિ સ્થાન વગેરેમાં વર્તે છે - x • x વળી આ પણ જાણો કે - જે ગુણ છે, તે જ મૂલ છે અને તે જ સ્થાન છે. જે મૂલ છે તે જ ગુણ અને સ્થાન પણ છે. જે સ્થાન છે તે જ ગુણ અને મૂળ પણ છે. આ પ્રમાણે બીજા વિકલ્પોમાં પણ યોજવું. વિષય નિર્દેશમાં વિષયી પણ કહી દીધો. જે ગુણમાં વર્તે છે, તે જ મૂળ સ્થાનમાં વર્તે છે. આ પ્રમાણે બધે જાણવું. હવે સૂત્રના અનંત અર્થપણાને કહે છે અહીં કપાયાદિને મૂળ બતાવ્યું. કષાયો ક્રોધાદિ ચાર છે. અનંતાનુબંધી આદિ ચાર ભેદે ક્રોધ છે. અનંતાનુબંધીના અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ બંધના અધ્યવસાય સ્થાન જાણવા. તેના પર્યાય પણ અનંતા છે. તેથી પ્રત્યેકને સ્થાન ગુણના નિરૂપણ વડે સૂગનું અનંત અર્થપણું થાય છે. * * * * * અહીં થોડામાં દિગ્દર્શન રૂપે બતાવ્યું છે - x • તિક્ષણ બુદ્ધિવાળાએ ગુણ સ્થાનોના પરસ્પર કાર્ય-કારણ ભાવની સંયોજના કરવી. - x • x - હવે સૂત્રમાં ‘ત્તિ' શબ્દ છે. તે હેતુના અર્થમાં છે. એટલે જે શબ્દાદિ ગુણથી વ્યાપ્ત આત્મા, તે કષાયના મૂલ સ્થાનમાં વર્તે છે. 'મુઠ્ઠી' બધાં પ્રાણીઓ ગુણના પ્રયોજનવાળા છે. ગુણાનુરાગી છે. તેથી ગુણની અપ્રાપ્તિ કે પ્રાપ્તનો નાશ થતાં ઇચ્છા અને શોક વડે તે પ્રાણી ઘણાં પરિતાપ વડે શરીર-મનના સંબંધી દુ:ખોથી અભિભૂત થાય છે. થઈને વારંવાર તેને સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પ્રમત્ત બને છે. આ પ્રમાદ સગ-દ્વેષ રૂપ છે. રાગ વિના પ્રાયઃ હેપ ન થાય. પગ પણ ઉત્પત્તિથી માંડીને અનાદિના અભ્યાસથી માતા-પિતાદિમાં થાય. તિથી સત્રમાં કહે છે] - માતા સંબંધી સણ. સંસારના સ્વભાવથી ઉપકાર કરવાથી માતાનો રોગ થાય છે. તેથી મારી માતા ભૂખ, તરસથી ન પીડાઓ’ માની પુત્ર ખેતી, વેપાર, નોકરી થકી પ્રાણિહિંસારૂપ ક્રિયા કરે છે. તે ઉપઘાતકારી ક્રિયામાં વર્તતા કે માતાને અકાર્યમાં પ્રવર્તતા જાણી લૅપ કરે છે. જેમ - અનંતવીર્ય પ્રત્યે આસકત રેણુકા પ્રત્યે પરસુરામને હેપ થયો. એ જ પ્રમાણે પિતા નિમિતે રાગ-દ્વેષ થાય. જેમ પરસુરામે પિતાના રાગથી તેને Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧/ર/૧/૬૩ ૧૩૩ હણનાર પ્રત્યે દ્વેષ લાવીને સાત વાર ક્ષત્રિયોને મારી નાખ્યા. તેના કારણે સુભૂમ ચક્રવર્તીએ એકવીસ વાર બ્રાહ્મણોને મારી નાંખ્યા. કોઈ બહેનના નિમિતે ફલેશ પામે છે. જેમ ચાણક્ય બેન બનેવીથી અપમાનીત પત્નીની પ્રેરણાથી નંદરાજા પાસે દ્રવ્યા જતાં કોપથી નંદકુળનો ક્ષય કર્યો. કોઈ પુત્ર જીવતા નથી” માનીને આરંભ કરે છે. કોઈ “મારી દીકરી દુ:ખી છે' માની રાગદ્વેષથી મૂઢ બની પરમારને ન જાણતો એવા કૃત્યો કરે છે, જેનાથી આલોક પરલોકમાં નવા દુ:ખોને ભોગવે છે. જેમ જરાસંધે જમાઈ કંસના મરણથી પોતાના લશ્કરના અહંકાર વડે વાસુદેવ કૃષ્ણ પર કોપ કર્યો, તો પોતાના વાહન અને સેના સહિત વિનાશ પામ્યો. કોઈ પુત્રવધૂ અર્થે આરંભ કરે. કોઈ મિત્ર, સ્વજન, પરિચિત, પિતરાઈ, પૂર્વ સ્વજન માતા-પિતાદિ, પછીના સ્વજન શ્વસુરાદિ. હાલ દુઃખી છે માનીને શોક કરે. વિધિ - મૂર્ણિમાં વિત્ત પાઠ પણ છે) જુદા જુદા - શોભન કે પ્રચુર એવા હાથી, ઘોડા, ચ, આસન, પલંગાદિ ઉપકરણો. તેનાથી બમણાં, ત્રણ ગણાં રાખીને બદલે તે પરિવર્તન.' તથા ભોજન, આચ્છાદન આદિ નષ્ટ થશે માનીને રાગદ્વેષ કરે. આ પ્રમાણે અર્થમાં આસક્ત લોક તે માતા, પિતા આદિના રાણાદિ નિમિત્ત સ્થાનોમાં આમરણ પ્રમત બની આ મારા કે હું તેમનો સ્વામી કે પોષક છું માનીને મોહિત મનવાળો થઈને રહે છે. કહ્યું છે કે મારા પુત્રો, મારા ભાઈ, મારા સ્વજન, મારા ઘ-સ્ત્રી વર્ગ છે. એમ પશુની. માફક મે-મે બોલતા માણસને મૃત્યુ મરી જાય છે. પુત્ર, પત્નીના પરિગ્રહ-મમવથી, માણસ નાશ પામે છે. જેમ કોશેટો બનાવનાર કીડો કોશેટાના પરિગ્રહથી દુઃખનેમરણને પામે છે. નિર્યુક્તિકાર આ વાતને કહે છે [નિયુકિત-૧૮૫,૧૮૬] નારકાદિ ચતુર્મુતિ સંસાર કે માતા પિતા પત્નીના સ્નેહ લક્ષણ રૂપ સંસાર મૂળથી છેદવા ઇચ્છનાર આઠ પ્રકારના કર્મોને મૂળથી ઉખેડી નાંખે છે. તે ઉખેડવા માટે તેના કારણભૂત કષાયોનો છેદ કરવો. કષાય છેદ માટે માતા-પિતાનો સ્નેહ ત્યાગે. જો તેમ ન કરે તો - X - X - જન્મ, જરા, મરણાદિના દુ:ખ ભોગવે છે. આ રીતે કપાય, ઇન્દ્રિયાદિમાં પ્રમત્ત માતા-પિતાદિ માટે ધન મેળવવા અને તેનું રક્ષણ કરવા ફક્ત દુઃખ જ ભોગવે છે. આ જ વાત સૂત્રકારશ્રી એ પણ આ સૂત્રમાં કહી છે. કહ્યું છે– આ સાથે ક્યારે જશે ? માલ શું છે ? ક્યાં જવું છે ? કય-વિક્રયનો કયો કાળ છે ? ક્યાં, કોના વડે કાર્ય સિદ્ધ થશે ? ઇત્યાદિ ચિંતામાં બળતો રહે છે. કાળ-કર્તવ્ય અવસર, અકાળઅયોગ્ય સમય. કાળનું કામ અકાળે કરે, અકાળનું કામ કાળે કરે, બંનેમાં કામ કરે કે ન કરે. એ રીતે અન્યમનસ્ક બની કાળ-અકાળના વિવેક વગરનો રહે. જેમ ચંડuધોત સજાએ વિધવા બનેલ મૃગાવતીના કહેવાથી મોહીત બની જે કાળે કીલો લેવાનો હતો તે કાળે ન લેતાં કિલ્લાને નવો કરાવ્યો, પછી તે જીતી ન શક્યો. પણ જે યોગ્ય કાળે ક્રિયા કરે છે તે બાધા ૧૩૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ રહિતપણે સર્વ ક્રિયા કરે છે. આઠ માસમાં તથા આયુષ્યની પૂર્વ વયમાં મનુષ્ય તે કર્તવ્ય કરી લેવું જોઈએ કે જેથી અંતે - પશ્ચાત્ કાળમાં સુખને પામે. મૃત્યુની માફક ધમનુષ્ઠાનમાં કોઈ અકાળ હોતો નથી. તો પછી શા માટે કાળ-કાળનો સમુત્થાયી થાય છે. તેથી કહે છે - જેને પ્રયોજન છે, તે તેને માટે [સંજોગોને માટે કરે છે. તેમાં ધન, ધાન્ય, સોનું, દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય, સ્ત્રી આદિ જે સંયોગ. તે માટે અથવા શબ્દાદિ વિષય સંયોગ કે માતાપિતાદિ સંયોગને લીધે, તેના અર્થી કાળ-અકાળ સમુત્યાયી થાય છે. સટ્ટાન - અર્થ એટલે રકયાદિ. તેમાં અત્યંત લોભ જેને હોય તે મમ્મણ વણિગુ માફક કાલ-અકાલ સમુત્યાયી થાય છે. આ વણિક અતિ ધન હોવા છતાં ચૌવનવયમાં સુખનો ભોગ છોડીને, દેશ-વિદેશમાં વેપાર કર્યો. ભર ચોમાસે મૂશળધાર વરસાદમાં પણ પુરમાં તણાઈને આવેલા લાકડાં લેવા ગયો. ધનનો ઉપભોગ ન કર્યો. શુભ પરિણામ છોડી ફક્ત ધન ઉપાર્જન રત જ રહ્યો. કહ્યું છે કે, “ધન લોભી ખનન, ઉખનન, હિંસા કરે છે. રાત્રે સુવે નહીં દિવસે સાશંક રહે છે. કર્મથી લેપાય છે, પડી રહે છે. લાપદ કૃત્ય કરે છે. ખાવા કહે તો પણ વ્યાપારથી નિવૃત્ત થયા પહેલો ખાતો નથી, નહાતો નથી, ઘેર રહેતો નથી, “બહુ કામ છે હજી” તેમ બોલે છે. લોભીના અશુભ વેપા માનુંપ - લોભથી હણાયેલા અંતઃકરણ વાળો, કર્તવ્ય-અકર્તવ્ય વિવેક રહિત, અર્થ-લોભમાં જ દૃષ્ટિવાળો, આ લોક પરલોકમાં દુઃખ આપનારી ગળા કાપવા આદિ ક્રિયા કરનાર એવો લોભી હોય છે. HIR - પૂર્વ પર દોષ વિચાર્યા વિના એકદમ કાર્ય કરનારો. જેમકે લોભાંઘકારથી આચ્છાદિત દૈષ્ટિવાળો, ધનમાં જ વૃત્તિવાળો, ‘શકુંત’ પક્ષી માફક લોભી માત્ર ધનમાં લુબ્ધ મનવાળો હોય છે, પણ વિપાકને જોતો નથી. વિuિmવિવર - અનેક પ્રકારે અર્થ ઉપાર્જનમાં જ જેનું ચિત છે તે. જેનું ચિત્ત માતાપિતાના રાગમાં કે શબ્દાદિ વિષયોપભોગમાં છે તે તથા જો ઘર નું ધિક્ પાઠાંતર લઈએ તો વિશેષે કરીને કાય, વચન, મનના ચંચળવથી ધન પેદા કરવામાં જ સતદિવસ ચિત્ત રાખનાર, | આવો સંયોગાર્ગી, અર્થલોભી, આલુંપ, સહસાકાર, વિનિવિષ્ટ યિતવાળો હવે પછીથી શું શું કરે ?- અહીં માતા-પિતાદિમાં કે શદાદિ વિષય સંયોગમાં વિનિવિષ્ટ ચિત્તવાળો પૃથ્વીકાયાદિ જંતુની હિંસામાં પુનઃ પુનઃ પ્રવર્તે છે અને વારંવાર શામાં પ્રવૃત્તિ કરે છે. આ શસ્ત્ર સ્વકાય-પકાય ભેદે છે. O સત્યે તું લ્થ અને પાઠાંતર છે. તે મુજબ - માતા, પિતા, શGદાદિ સંયોગમાં લાભાર્થી થઈ, ગૃદ્ધ બનીને વારંવાર તેમાં એકચિત થઈને ધર્મકર્મ લોપીને, વિચાર્યા વિના, કાળ-અકાળને ન જોતો પાપમાં પ્રવર્તે છે. જો હાલના જીવોને અજરામરત્વ કે દીધાર્યું હોય, પણ તે બંને નથી તેથી કહે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧/૬૩ ૧૩૯ છે • મણ એટલે થોડું, - અધિક વચન છે, હુનું - નિશ્ચયાર્થે છે, મા, એટલે ભવસ્થિતિ હેતુ કર્મ પુદ્ગલો ‘રૂ' એટલે સંસાર કે મનુષ્યભવમાં, પft એટલે કોઈક, ‘માનવા' એટલે મનુષ્યોના. હવે વાચાર્ય આ સંસારમાં કેટલાંક મનુષ્યનું અંતમુહર્ત માત્ર આયુ છે, તે ત્રણ પલ્યોપમાં સુધી પણ હોય. તેમાં સાધુપણું અલાકાળ છે. તથા અંતમુહૂર્તથી કિંચિત્ જૂન કરોડ પૂર્વનું આયુષ્ય છે. જેમાં સાધુપણું ઉદયમાં આવે છે - X - X • કહ્યું છે કે, ઉત્કૃષ્ટ યોગમાં બંઘ અધ્યવસાય સ્થાનમાં આયુષ્યનો જે બંધ કાળ છે, તે ઉત્કૃષ્ટ કાળ બાંધીને, જે દેવ-કુરુ આદિમાં જન્મે, તે જલ્દી બધુ આયુ છોડીને તિર્યંચ અને મનુષ્યમાં અપવર્તન થાય છે. તે અપર્યાપ્ત અંતર્મુહનું અંતર જાણવું, ત્યારપછી અપવર્તન થાય છે. સામાન્યથી સોપકમવાળાને સોપકમ અને નિરૂપમકમવાળાને નિરૂપમકમ આયુષ્ય હોય છે જ્યારે જીવને પોતાનું આયુષ્ય ત્રીજે ભાગે કે બીજાના ત્રીજા ભાગે બાકી રહે. અથવા જઘન્યથી એક, બે કે ઉત્કૃષ્ટથી સાત, આઠ વર્ષે કે અંતકાળે અંતર્મુહર્ત કાળ પ્રમાણથી પોતાના આત્મપ્રદેશોને નાડિકાના અંતરમાં રહેલા આયુષ્ય કર્મ વર્ગણાના પુદ્ગલોને પ્રયમાં વિશેષથી ચના કરે છે. તે વખતે નિરૂપક્રમ આયુષ્યવાળો થાય છે. અન્યા સોપકમ આયુષ્ય થાય. ઉપકમ ઉપક્રમના કારણથી થાય. તે આ પ્રમાણે - દંડ, કસ, શામ, દોરી, અનિ, પાણી, પડવું, ઝેર, સાપ, શીત, ઉષ્ણ, અરતિ, ભય, ભૂખ, તરસ, રોગ, મૂlમળ નિરોધ, જીર્ણ-અજીર્ણમાં ઘણું ભોજન, ઘર્ષણ, ઘોલણ, પીડન આ બધાં આયુષ્યના ઉપકમના કારણો છે. કહ્યું છે કે મનુષ્યો સ્વ-પરથી આમતેમ દોડતી આવતી આપત્તિવાળા છે. તેમાં તેમની નિપુણતા જુઓ કે ક્ષણ માત્ર અહીં જે જીવે છે. મોઢામાં ફળ છે, ઘણી ભૂખ છે, સરસ અને થોડું ભોજન છે. તે કેટલો કાળ ચવાઇને દાંતમાં રહેશે ? ઉચ્છવાસની મર્યાદાવાળા પ્રાણ છે. તે ઉચ્છવાસ પોતે પવન છે. પવનથી વધુ કોઈ ચંચળ નથી, તો પણ ક્ષણિક આયુમાં મોહ કરે છે. વળી જેઓ દીધયું છે, તેઓ પણ ઉપકમના કારણાભાવે આયુ ભોગવે છે. મરણથી અધિક પીડાદાયી વૃદ્ધત્વથી પીડાયેલા જઘન્યતમ અવસ્થાને અનુભવે છે. તે હવે સૂગકારશ્રી બતાવે છે – સૂત્ર-૬૪ - શોઝ, ચણા, ઘાણ, રસ અને ચશના પ્રજ્ઞાનના પરિહીન [સવા દુર્બળ થતાં, યૌવનને જલ્દીથી જતું જોઈને તે એકદા મૂઢભાવ પામે છે. • વિવેચન : ભાષારૂપે પરિણમેલા યુગલોને સાંભળે તે શ્રોત્ર એટલે કાન, દ્રવ્યથી તે કબ પુષ્પાકાર છે. ભાવથી ભાષા દ્રવ્ય ગ્રહણ લબ્ધિ ઉપયોગ સ્વભાવ જાણવો. આ કાન વડે ચોતરફથી થતું શબ્દાદિ જ્ઞાન તે પરિજ્ઞાન. આ પરિજ્ઞાનમાં વૃદ્ધત્વ કે રોગ ૧૪૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉદયથી શ્રવણ શક્તિ હીન થતાં મૂઢતા પામે છે. કર્તવ્ય-કર્તવ્યનું અજ્ઞાનપણું ઇન્દ્રિયશક્તિ-ક્ષતિથી આવે છે. હિતા-હિતનો વિવેક નાશ પામે છે. - x • x • જે કાનના વિષયમાં કહ્યું તે ચક્ષુ આદિમાં પણ સમજવું. પ્રશ્ન આત્મા સાથે કાનની જેમ આંખનો પણ સંબંધ છે. તો કાનથી કેમ દેખાતું નથી ? - ઉત્તર - તેમ થવું અશક્ય છે. તેના વિનાશમાં તેની સ્મૃતિનો અભાવ થાય છે અને એવું દેખાય પણ છે કે ઇન્દ્રિયના ઉપઘાતમાં પણ તેના ઉપલબ્ધ અર્થનું મરણ થાય છે. જેમકે બારીમાંથી દેખાયેલો પદાર્થ કોઈ બારી બંધ કરે પછી પણ જોયેલ પદાર્થ યાદ આવે છે. તેમ કાન કે આંખ વડે મંદ અર્થની ઉપલબ્ધિ રહે છે. તેથી આત્મા સાથે દરેક ઇન્દ્રિયનો સંબંધ છે. પ્રશ્ન - જો એમ છે તો બીજી ઇન્દ્રિયો કેમ ન લીધી ? જેમકે - X - X - જીભ, હાથ, પગ, મળદ્વાર, મૂત્રદ્વાર, મન આ છે ઇન્દ્રિયો કેમ ન લીધી ? આ છ. ઇન્દ્રિયો પણ આભાને ઉપકાર કરે છે. તો તમે અગિયાર ઇન્દ્રિયોને બદલે અશાંદિ પાંચ ઇન્દ્રિયો જ કેમ બતાવો છો ? ઉતર - આચાર્ય કહે છે એમાં કંઈ દોષ નથી. કેમકે આત્માના વિજ્ઞાનની ઉત્પતિમાં વિશેષ ઉપકારકને જ કરણપણે લેવાથી પાંચ જ ઇયિો છે. - X - X - જો કંઈપણ ક્રિયાનું ઉપકારપણું જ કરણ માનીએ તો પાંપણ, પેટ વગેરે પણ લેવા પડે. વળી ઇન્દ્રિયો પોતાના વિષયમાં નિયત હોવાથી એકનું કામ બીજી કરવાને શકિતમાન નથી. જેમ ર૫ જોવા આંખ કામ લાગે. આંખના અભાવે કાન વગેરે કામ ન લાગે. જે સ વગેરે પ્રાપ્ત થતા ઠંડો વગેરે સ્પર્શનો લાભ થાય છે ત્યાં સ્પર્શનું સર્વવ્યાપિત્વ છે. ત્યાં શંકા ન કરવી કે જીભ, જીભ સિવાય સ્પર્શ ઇન્દ્રિયનું પણ કામ કરે છે. હાથ વડે વસ્તુ લેવાય છે. તે હાથ કપાય જાય તો દાંત વડે પણ વસ્તુ લેવાય, ત્યાં એમ ન કહેવાય કે દાંત હાથનું કામ કરે છે. મનનું સર્વ ઇન્દ્રિય પર ઉપકારપણું અમે પણ માનીએ છીએ. - X - X • માત્ર તેને જુદું નથી લીધું. કેમકે જે ઇન્દ્રિય સાથે મન જોડાય છે, તે જ પોતાનો વિષયગુણ ગ્રહણ કરવા માટે વર્તે છે. પ્રશ્ન - તલપાપડી ખાવામાં પાંચે ઇન્દ્રિયોનો જ્ઞાનાનુભાવ થાય છે કેમ ? ઉત્તર : તેમ નથી. કેમકે કેવલીને પણ બે ઉપયોગ સાથે ન હોય, તો પછી અનાજ્ઞાનીને પાંચ ઉપયોગ કઈ રીતે હોય ? જે સાથે અનુભવનો આભાસ થાય છે, તે મનના જલ્દી દોડવાનું વૃત્તિપણું છે. કહ્યું છે કે આત્મા મન સાથે, મન ઇન્દ્રિય સાથે અને ઇન્દ્રિય ઇચ્છિત પદાર્થમાં જાય છે. તે ક્રમ શીવ્ર બને છે. શું આ મનનો યોગ અજાયો છે કે જેમાં મન જાય છે, ત્યાં આત્મા ગયેલો જ છે ? અહીં આ આત્મા ઇન્દ્રિયોની લબ્ધિવાળો જન્મોત્પત્તિ સ્થાને આરંભે એક સમયમાં આહાર પયંતિ નિપજાવે છે. પછી અંતર મુહૂર્તમાં શરીર, ઇન્દ્રિયાદિ પયતિ નીપજાવે છે. તે પાંચ ઇન્દ્રિય તે સ્પર્શન, સન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર. તેના પણ દ્રવ્ય, ભાવ બે ભેદ. દ્રવ્યેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ બે ભેદ, નિવૃત્તિના અંતર્ અને બાહ્ય બે ભેદ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૨/૧/૬૪ ૧૪૧ * * * * * ઉભેધ અંગુલના અસંખ્યય ભાગ જેટલા શુદ્ધ આત્મપ્રદેશના પ્રતિનિયત ચક્ષ આદિ ઇન્દ્રિયોના સંસ્થાન વડે અંદર રહેલ વૃતિ તે અંતર નિવૃત્તિ અને -x - x • નિમણિનામકર્મ જન્ય બાહ્ય વિભાગ તે બાહ્ય નિવૃત્તિ. આ બંને નિવૃત્તિ ઇન્દ્રિય વડે જેના ઉપર ઉપકાર કરાય છે ઉપકરણ છે, તે ઇન્દ્રિયોના કાર્યોમાં સમર્થ છે. વળી - X - X - નિવૃત્તિ ઇન્દ્રિયમાં ઉપઘાત થાય અંદર આત્માની શક્તિ છતાં તેની જોવા વગેરેની ક્રિયા થતી નથી. ઉપકરણ ઇન્દ્રિય પણ નિવૃતિ માફક બે પ્રકારે છે. તેમાં આંખની અંદરનું કાળ, ધોળ, મંડલ છે અને બહાર પાંદડા આકારે પાંપણ આદિ છે આ પ્રમાણે બીજી ઇન્દ્રિયોમાં પણ જાણી લેવું. ભાવેન્દ્રિય પણ લધિ-ઉપયોગ બે ભેદે છે. લબ્ધિ એ જ્ઞાન-દર્શન આવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે. જેના સંવિધાનથી આભા દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ તરફ જાય છે. તે નિમિતે આત્મા મન વડે પદાર્થ ગ્રહણ કરે છે જે ઉપયોગ કહેવાય. * * * * * હવે બધી ઇન્દ્રિયોના આકાર જણાવે છે – આકારથી કાન કદંબપુષ્પ જેવા, આંખ મશુર જેવી, નાક કલંબુકા પુષ્પ જેવું. જીભ સુપ્ર જેવી અને સ્પર્શનેન્દ્રિયનો આકાર વિવિધ પ્રકારનો છે. વિષય પરિમાણ - કાન બાર યોજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે, આંખ ૨૧-લાખ યોજનાથી કંઈક દૂરની વસ્તુ ને જુએ, પ્રકાશક વસ્તુ સાતિક એક લાખ યોજન હોય તો તેવા રૂપને ગ્રહણ કરે. બાકીની ઇન્દ્રિયો નવ યોજન દૂરના વિષયને ગ્રહણ કરે. જઘન્યથી તો બધી ઇન્દ્રિયનો વિષય અંગુલનો અસંખ્યય ભાગ માત્ર છે. મૂળ સૂત્રમાં શ્રોત્ર (કાન)ના પરિજ્ઞાનની હાનિ થતાં શું ? તે બતાવેલ છે. તેનો પરમાર્થ એ છે કે - અહીં સંજ્ઞી પંચેન્દ્રિય જીવને ઉપદેશ-દાનનો અધિકાર છે. જે કાનનો વિષય છે. તેથી તેની પતિમાં બધી ઇન્દ્રિયોની પતિ સૂચવી છે. શ્રોત્ર આદિનું વિજ્ઞાન ઉંમર વધતા ઘટે છે. તેથી સૂત્રમાં મર્જાતે ૨ આદિ કહ્યું છે પ્રાણીઓની કાળકૃત શરીરાવસ્થા ચૌવન આદિ વય છે. તે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ સામે જતાં ઘટે છે. શરીર્તી ચાર અવસ્થા છે - કુમાર, ચૌવન, મધ્યમ, વૃદ્ધત્વ, કહ્યું છે કે, પહેલી વયમાં વિધા ન ભણ્યો, બીજીમાં ઘન ન મેળવ્યું, બીજીમાં તપ ન કર્યો તે વૃદ્ધત્વ-ચોથીમાં શું કરશે ? પહેલી બે અવસ્થા જતાં વૃદ્ધાવસ્થા પ્રતિ વય જાય છે. અથવા અવસ્થા બીજી ત્રણ રીતે છે - કુમાર, યૌવન, વૃદ્ધાવ. કહ્યું છે - કુમાર વયમાં પિતા રક્ષા કરે છે, ચૌવનમાં પતિ અને વૃદ્ધત્વમાં પત્રો રક્ષા કરે છે. પણ સ્ત્રી કોઈ અવસ્થામાં સ્વાતંત્ર્ય યોગ્ય નથી. અથવા બીજી રીતે ત્રણ અવસ્થા છે. બાળ, મધ્ય, વૃદ્ધત્વ. કહ્યું છે કે, દૂધ અને અન્ન ખાનાને સોળ વર્ષ સુધી બાળક કહેવો. સીતેર વર્ષ સુધી મધ્ય અને પછી વૃદ્ધ કહેવો. આ બધી અવસ્થામાં પણ ઉપચયવાળી અવસ્થામાં પણ ઉપચયવાળી અવસ્થા છોડીને આગળ વધેલો અતિકાંત વયવાળો જાણવો. અહીં માત્ર શ્રોત્ર આદિ પાંચના જ્ઞાનની વાત ન લેવી. પણ તેની સાથે શરીરની બીજી શક્તિઓ પણ નાશ થતાં મૂઢત્વ આવે છે. તેથી વય ઓળંગતા તે પ્રાણી નિશ્ચયથી વધુ મૂઢપણું પામે છે. તેથી ઇન્દ્રિયોના જ્ઞાનની હાનિ કે વય વધતા પ્રાણી મૂઢતા-આત્મવિવેક અભાવ પામે છે, આ પ્રમાણે વૃદ્ધcવમાં મૂઢ ભાવ પામી, પ્રાયઃ લોકમાં તીરસ્કાર યોગ્ય બને છે તે વાત સૂત્રમાં કહે છે • સૂત્ર-૬૫ - તે જેમની સાથે રહે છે, તે વજન આદિ તેને અપમાનજનક વચનો કહે છે. પછી તે પણ સ્વજનોની નિંદા કરે છે. તેઓ તારી રક્ષા કરવા કે શરણ આપવા સમર્થ નથી. તું પણ તેની રક્ષા કરવા કે શરણ આપવા અસમર્થ છે. તે વૃદ્ધ હાસ્ય, ક્રિડા, રતિ કે શૃંગારને યોગ્ય રહેતો નથી. • વિવેચન : બીજા લોકો તો ઠીક, પણ જેની સાથે ઘરમાં રહે છે તે પોતાના સ્ત્રી, પુત્રાદિ પણ વૃદ્ધાવસ્થામાં કે જેને પોતે સમર્થ હતો ત્યારે પોપ્યા હતા, તે તેની અવજ્ઞા કરે છે. કહે છે કે, આ મરતો નથી અને માંચો મુકતો નથી અથવા પરાભવ કરે કે “હવે આ ડોસો શું કામનો છે ?' તેમ કહે. એટલું જ નહીં, પોતે પણ પોતાને નિંદવા યોગ્ય થાય છે તે બતાવે છે - કરચલી પડી છે, હાડકાં જ રહ્યા છે, ઢીલાં પડેલા સ્નાયુ ધારણ કર્યા છે. તે જોઈને પોતે જ પોતાના શરીરની જુગુપ્સા કરે છે, તો સુંદર શરીરવાળી સ્ત્રી નિંદા કરે તેમાં શું નવાઈ ? - X - X - આ વાત દેહાંતથી બતાવે છે - કૈલાંબી નગરીમાં ધનવાનું અને ઘણાં પુગોવાળો ધન સાર્થવાહ હતો. એકલાએ સ્વપ્રયત્નથી ઘણું ધન મેળવેલું. તેના દુ:ખી એવા બધાં સ્વજનાદિ માટે તે ધનનો ઉપયોગ કરેલો. ઉંમર વધતાં તે શેઠ વૃદ્ધ થયા. હોશીયાર પુત્રોને બધો કાર્યભાર સોંપી દીધો. મો પણ તેમનો ઉપકાર માનતા કુળ અનુરૂપ સજ્જનતા ધારણ કરીને રહ્યા. તેમની પત્નીઓ પણ તે વૃદ્ધ શેઠને તેલમર્દન, સ્નાન, ભોજનાદિથી યોગ્ય કાર્ય સંતોષ પમાડતી હતી. કેટલાક કાળ પછી ઘરમાં પુત્ર-પરિવાર, માલ-મિલ્કત વધતાં સ્ત્રીઓ ઘમંડી બની ત્યાં સુધીમાં ધન શેઠ વૃદ્ધ અને પરવશ થઈ ગયો, તેનું શરીર કંપવા લાગ્યું. બધાં દ્વારા ગળવા લાગ્યા. ઘરની સ્ત્રીઓ ઉપચારમાં પ્રમાદી બની. આ ડોશો પણ સેવાને ઓછી થતી જોઈ ક્રમશઃ દુ:ખમાં ડૂબીને પુત્રવધૂની ફરિયાદ પુત્રોને કરવા લાગ્યો. તેણી બધી પણ પતિના ઠપકાથી ખેદવાળી બનીને થોડી પણ સેવા કરતી બંધ થઈ. બધી ભેગી મળીને પોત-પોતાના પતિને કહેવા લાગી કે આ બુઢાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, તેને અમારી સેવાની કદર નથી, જેના પર વિશ્વાસ હોય તેને આ કામ સોંપી દો. -x - x • કાળ ક્રમે પુત્રો પણ ઉપેક્ષા કરવા લાગ્યા. બીજા પાસે ડોશાની નિંદા કરતા થયા. પુત્ર-પુત્રવધૂથી પરાજિત, નોકરોથી અપમાનીત અને અનાદર પામેલો તે દુ:ખી દુ:ખી થઈ ગયો. આ પ્રમાણે વૃદ્ધાવસ્થાથી અશક્ત થયેલ શરીરવાળા બીજા પણ અસમર્થ થઈ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૨/૧/૬૫ ૧૪3 લોકોમાં પરાભવ પામે છે. કહ્યું છે કે, શરીર સંકોચાવું, પણ લથળે, દાંત પડી જાય, આંખો તેજહીન બને, લાળો પડવા લાગે, કોઈ કંઈ માને નહીં, પત્ની કે બંધુ પણ સાંભળે નહીં, આ વૃદ્ધાવસ્થાને ખરેખર ! ધિક્કાર થાઓ. આ રીતે વૃદ્ધત્વથી હારેલાને સ્વજનો નિંદે છે, તે પણ ગભરાયેલો બનીને બીજા પાસે ઘરનાને નિંદે છે. સૂત્રમાં પણ ‘સો વા' શબ્દથી નિર્દેશ કર્યો છે કે સ્વજનો તેની નિંદા કરે છે અથવા વૃદ્ધ દુઃખી થઈને પોતાના સ્વજનોને નિંદે છે અથવા પોતે ખેદયુક્ત થઈને સ્વજનોનું અપમાન કરે છે. કદાચ કોઈ પૂર્વકૃત્ ધર્મ તેનું અપમાન ન કરે, તો પણ તેનું દુઃખ દૂર કરવાને સમર્થ થતા નથી. સૂત્રમાં પણ કહ્યું કે તારા પુત્ર, શ્રી આદિ તારું રક્ષણ કરવા કે શરણ આપવા સમર્થ નથી. બાણ એટલે આપત્તિમાં તારવાને સમર્થ. જેમ પાણીના પૂરમાં નાવિકના ભરોસે પાર ઉતરીએ તે ત્રાણ કહેવાય. શરણ એટલે જેનો આધાર લઈ નિર્ભય રહેવાય છે. જેમકે કિલ્લો, પર્વત આદિ. કહ્યું છે કે, જન્મ, જરા, મરણના ભયથી પીડાયેલા અને રોગવેદના ગ્રસ્ત પુરપને જિનવચનથી બીજું કંઈ શરણ લોકમાં નથી. તે વૃદ્ધ પણ કોઈની હાંસી કરી શકતો નથી, તે પોતે જ હાંસીપાત્ર થયો હોવાથી બીજાની હાંસી કરી હર્ષ પામતો નથી. તે પ્રત્યક્ષ કે પરોક્ષ લોકો વડે હાંસીપાત્ર બને છે. તે કુદવા, તાળી પાળવા આદિ ક્રિડાને યોગ્ય પણ રહેતો નથી. તિસુખ પણ માણી નથી શકતો. તેનું રૂપ સ્ત્રીઓને ગમતું નથી, ઉલટું તેની નિંદા કરતા સ્ત્રીઓ કહે છે - શરમાતો નથી, તારી જાતને જો • માયે ધોળા આવ્યા, તારી દિકરી જેવી મને પકડવા ઇચ્છે છે આવા વચનો સાંભળી તેને તિ થતી નથી. તે વિભષા યોગ્ય પણ રહેતો નથી કેમકે વળી ગયેલ ચામળીવાળો તે શૃંગાર શોભા પામતો નથી. કહ્યું છે– તેને શૃંગાર યોગ્ય નથી, હર્ષ નથી, સ્ત્રીને ખુશ કરવાની ચેષ્ટા હોય જ કક્યાંથી ? છતાં તેમ કરવા જાય તો નિશે અપમાનને પામે છે. યુવાની જતાં જે કંઈ કરે તે શોભતું નથી. ધર્મ છોડીને સ્ત્રીને ખુશ કરવા જે કંઈ કરે તે બધું નિરર્થક છે. પ્રશસ્ત મૂત્રતા કહ્યું, હવે પ્રશસ્ત મૂલસ્થાન કહે છે– સૂત્ર-૬૬ આ પ્રકારે ચિંતન કરતો મનુષ્ય સંયમ પાલનમાં ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરે આ જીવનને અવસર સમજી વીરપુરષ ઉધમ કરે. કેમકે વય અને યૌવન [બા વય પણ વીતી રહી છે. • વિવેચન : અથવા જે કારણથી તે સ્નેહીઓ રક્ષણ કરવા કે શરણ આપવા સમર્થ નથી. એવું શાસ્ત્રોપદેશથી સમજાય તેણે શું કરવું તે કહે છે– અપ્રશસ્ત મૂળ ગુણસ્થાનમાં વર્તતા જીવને વૃદ્ધત્વથી પરાજિત થઈને હાસ્ય, કીડા, રતિ અને વિભૂષા માટે યોગ્યતા નથી. તેથી સુખ-દુ:ખ એ પ્રાણીને શુભાશુભ કર્મનું ફળ છે, તેમ જાણીને “શઅપરિજ્ઞા” માધ્યયનમાં કહેલ મહાવતોમાં સ્થિર રહી વિચારે કે - શાસ્ત્રમાં કહેલ સંયમ અનુષ્ઠાનમાં યોગ્ય રીતે વિહરવામાં તત્પર બની પ્રમાદ ન કરે તથા વિચારે કે - આર્યક્ષેત્ર, ઉત્તમ કુળમાં ઉત્પત્તિ, બોધિ લાભ અને સર્વવિરતિનો અવસર મને મળેલ છે. તેથી તપ, સંયમમાં જરા પણ ખેદ ન પામતાં, ઉક્ત આયોગાદિ પ્રાપ્તિથી હર્ષિત થઈ સમજે કે આ યોગ્ય અવસર છે. અનાદિ સંસારમાં ભ્રમણ કરતા ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેથી ‘ધીર' થઈને એક મુહર્ત પણ પ્રમાદ ન કરે - x - એક ક્ષણ પણ પ્રમાદ ન કરે. કહ્યું છે કે “મનુષ્યપણું પામી, સંસારની અસારતા સમજીને, પ્રમાદથી કેમ બચતો નથી અને શાંતિના માટે કેમ પ્રયત્ન કરતો નથી ?” તું જોતો નથી કે આ અતિદુર્લભ સંસાર સમુદ્રમાં ભ્રષ્ટ થયેલ મનુષ્યને સંસારી સુખ વિજળી જેવું છે. પ્રમાદ શા માટે ન કરવો ? તે કહે છે - ઉંમર વીતતી જાય છે, જુવાની જઈ રહી છે. જો કે વય અને ચૌવન એક છે, છતાં યૌવનની પ્રધાનતા જણાવવા જુદું કહ્યું, ચૌવનમાં ધર્મ, અર્થ, કામ ત્રણે સધાય છે. તે જલ્દી વીતી જાય છે. કહ્યું છે જીવિત નદીના વેગ સમાન ચપળ છે. યૌવન પુષ્પ જેવું છે. સુખ અનિત્ય છે. તેથી આ ત્રણે શીઘ ભોગવવા. નહીં તો ત્રણે વીતી જશે એમ માનીને સંયમ વિહાર કરવો એ જ શ્રેય છે. પણ જે સંસાસ્ના રાગી, અસંયમી જીવનને સુખકારી માને છે, તેમની દશા શું થાય ? તે સૂકાર કહે છે– • સુખ-૬૩ - જે આ જીવન પતિ પ્રમત્ત છે, તે હનન, છેદન, ભેદન, લુંટ, ધાડ, ઉપદ્રવ, ત્રાસ આપવો આદિ કરતો એમ માને છે કે, કોઈએ ન કર્યું હોય તેવું કામ કરીશ. જે સ્વજનાદિ સાથે વસે છે તેઓએ પૂર્વે મારું પોષણ કરેલ. પછી હું તારા સ્વજનોને રોકે છે. તો પણ તે સ્વજનો તને પ્રાણ કે શરણ થતાં નથી. તેમજ તું પણ તેને ત્રાણ કે શરણ દેવા સમર્થ નથી. • વિવેચન : જેઓ પોતાની વય વીતે છે, તેને જાણતા નથી તેઓ વિષય-કષાયમાં પ્રમાદી થાય છે. રાત-દિવસ ફ્લેશ પામતા કાળ-કાળમાં ઉધમ કરી જીવોને ઉપઘાત કરનારી ક્રિયા કરે છે. અપ્રમત્તગુણ ભૂલ સ્થાનમાં રહીને વિષય અભિલાષે પ્રમાદી થઈ સ્થાવર-જંગમ જીવોના ઘાતક બને છે. - x • કાન, નાક આદિને છેદનારા, માથું, આંખ, પેટને ભેદનારા, ગાંઠ વગેરે છોડી ચોરી કરનારા, ગ્રામઘાત આદિ વડે તથા વિપ-શઆદિથી પ્રાણ લેનારા, ઢેખાળાદિ મારીને ત્રાસ દેનાર હોય છે. હવે આવી પીડા બીજાને કેમ આપે છે ? તે જણાવે છે જે બીજા નથી કરી શકતા તે હું કરી શકું છું એવા અભિમાનથી ધનપ્રાપ્તિ માટે હનન આદિમાં પ્રવર્તે છે. આવા અતિ ક્રર કર્મો કરનારો તે સમુદ્ર ઓળંગવાની ક્રિયા કરતો પાપના ઉદયે સર્વસ્વ ગુમાવે છે. - x - જે માતા પિતા આદિ સાથે તે રહે છે - x - જેનું તેણે પૂર્વે પોષણ કર્યું છે - x - તેઓ આપત્તિમાં આવી પડેલ તેને રક્ષણ આપતા નથી, શરણરૂપ થતાં નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૫૬૭ ૧૪૫ ૧૪૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આ રીતે સ્વજનો આપત્તિમાં રક્ષણ કરવા કે નિર્ભયસ્થિતિ આપવા સમર્થ નથી એમ સિદ્ધ કર્યું. મેળવેલ ધન પણ રક્ષણ આપતું નથી તે કહે છે– • સૂત્ર-૬૮ : [મનુષ્ય ઉપભોગ પછી બચેલી કે સંચિત કરી રાખેલી વસ્તુ બીજાને ઉપયોગી થશે તેમ માની રાખી મૂકે છે. પછી કોઈ વખતે તેને રોગની પીડ ઉત્પન્ન થાય છે, ત્યારે જે સ્વજનાદિ સાથે તે વસે છે. તેઓ જ તેને પહેલા છોડી દે છે. પછી તે પણ પોતાના સ્વજન-સ્નેહીઓને છોડી દે છે, ન તો તારી રક્ષા કરવા કે શરણ આપવા સમર્થ છે. ન તું તેની રક્ષા કે શરણ માટે સમર્થ છે. • વિવેચન : વાદ્ય એટલે ઉપમુક્ત-ખાધું, ઘણું ખાધુ, થોડું બાકી છે, જે નથી ભોગવ્યું તેનો તું સંયય કરે છે અથવા ઉપભોગને માટે સારી રીતે કે પ્રયુર સુખ માટે દ્રવ્યનો સંચય કરે છે. તે આ સંસારમાં અસંયત કે વેશધારી માત્રના ઉપભોગ માટે જ દ્રવ્યસંચય કરે છે. પરંતુ અંતરાયનો ઉદય થતાં તારી સંપત્તિ તને સહાયક થતી નથી અથવા - x • દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નિમિત્તથી અસાતા વેદનીય કર્મોદયથી રોગ આવતા તું તાવ આદિથી પીડાય છે, ત્યારે તે ધન કે નેહી તને કંઈ કામ આવતા નથી.]. તે પાપી જ્યારે પાપના ઉદયથી કોઢ, ક્ષય આદિથી પીડાય, નાક, ઝરે, હાથણ લથળે, હાંફવા લાગે ત્યારે જે માતા, પિતાદિ સાથે તે વસે છે તેઓ જ તેને રોગ ઉત્પન્ન થાય ત્યારે છોડી દે છે. અથવા તેમની ઉપેક્ષાથી પરાભવ પામી તે જ માતા, પિતાદિને છોડી દે છે. કદાચ રોગોત્પત્તિ કાળે તે સ્વજનો તેનો ત્યાગ કરે કે ન કરે, તો પણ તેને રોગથી બચાવવા કે શરણ આપવા સમર્થ થતા નથી. ત્યારે તે રોગીએ શું કરવું ? તે સૂત્રકારશ્રી જણાવે છે– • સૂત્ર-૬૯ - પ્રત્યેક પ્રાણીના સુખ, દુઃખ પોતાના છે તેમ જાણીને... • વિવેચન : પ્રત્યેક પ્રાણીના સુખ કે દુઃખ જાણીને અદીત મનથી જવર આદિ વેદના ઉત્પત્તિ કાળે એમ વિચારે કે પોતાના કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે માટે હાયહોય કરવી નહીં. કહ્યું છે કે, “હે શરીર ! તું દુ:ખનો વિચાર ન કર, સ્વવશતા પણ ફરી તને દુર્લભ છે, જો તું હાય-હોય કરીશ તો પરભવે ઘણાં દુઃખ ભોગવવા પડશે. ત્યાં પરવશતાથી, તને વિશેષ લાભ નથી. તેથી જ્યાં સુધી કામ વગેરેની શક્તિ ન હણાય, વૃદ્ધવને સ્વજનો નિંદે નહીં, દયા ખાઈને તારું પોષણ કરવાનો વખત ન આવે, રોગી થવાથી ઘરમાંથી કાઢી ન મૂકે ત્યાં સુધી તારો આત્માર્થ સાધી લે - આ વાત બતાવે છે • સૂત્ર-૭૦ - વીતી ગઈ નથી તેવી ઉંમરને જોઈને યુિવાનીમાં] આત્મહિત કર. • વિવેચન : સૂત્રમાં 'વ' શબ્દ વિશેષપણા માટે છે નુ શબ્દ ‘પુનઃ' અર્થમાં છે. વીતતી [1/10] જતી ઉંમરને જોઈને સંસારી જીવ મૂઢ ભાવ ધારણ કરે છે એમ સિદ્ધ કર્યું. તેથી યુવાનીમાં આત્મહિત સાધવું જોઈએ. માત્ર યુવાનીમાં જ આત્મહિત સાધવું તેમ નહીં, જ્યારે અવસર મળે ત્યારે આત્મહિત સાધવું તે બતાવે છે • સૂત્ર-૩૧ :હે પંડિત ! [હે જીવ!] તું ક્ષણને [અવસરને] ઓળખ. • વિવેચન : ક્ષણ એટલે ધમનુષ્ઠાનનો અવસર. તે આર્યક્ષેત્ર, ઉત્તમ કુલ આદિ છે. તિરસ્કાર, પોષણ અને પરિહાર દોષથી દુષ્ટ એવા વૃદ્ધત્વ, બાલભાવ કે રોગ ન હોય ત્યારે હૈ આત્મજ્ઞ ! તું ક્ષણ ને ઓળખ અથવા ખેદ પામતા શિષ્યને કહે, હે અનતિકાત્ત યૌવના પરિવાદાદિ ત્રણ દોષથી મુકત, હે આત્મજ્ઞ ! દ્રવ્ય, ગ, કાળ, ભાવભેદથી ભિન્ન અવસને તું જાણ, બોધ પામ. દ્રવ્ય ક્ષણ - એટલે તું જંગમપણું, પંચેન્દ્રિયd, વિશિષ્ટ જાતિ-કુળ-રૂપબળઆરોગ્ય - આયુ આદિ પામ્યો છે. આવો ઉત્તમ મનુષ્યભવ પામીને સંસારથી પાર ઉતારનાર સમર્થ ચારિત્ર પ્રાપ્તિ યોગ્ય અવસર મળ્યો છે. અનાદિસંસારમાં ભમતા જીવને આ અવસર મળવો દુર્લભ છે. બીજે આ ચામિ મળતું નથી. દેવ, નાટક ભવમાં સમ્યકત્વ અને શ્રુત સામાયિક જ છે. કોઈક તિર્યંચ દેશવિરતિ પામે છે. ફોગક્ષણ - જે ક્ષેત્રમાં ચારિત્ર મળે છે, સર્વવિરતિ અધોલોકના ગામો અને તિછલોકમાં જ છે. તિછલિોકમાં પણ અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિમાં અને ભરતક્ષેત્રની અપેક્ષાએ સાડાપચીશ જનપદમાં જ છે. આ રીતે ગરૂપ અવસર જાણવો. બીજા ક્ષેત્રોમાં પહેલા બે સામાયિક જ છે. કાલક્ષણ - કાળરૂપ અવસર. આ અવસર્પિણીમાં સુષમદુષમ, દુષમસુષમ, દુ:પમ એ ત્રણ આરા અને ઉત્સર્પિણીમાં ત્રીજા, ચોથા આરામાં સર્વવિરતિ સામાયિકની પ્રાપ્તિ થાય છે. આ નવો ધર્મ પામતા જીવને આશ્રીને કહ્યું. પૂર્વે ધર્મ પામેલા તો તિર્યક, ઉર્વ, અધો લોકમાં તથા બધા આરામાં જાણવા. ભાવક્ષણ - બે પ્રકારે - કર્મભાવક્ષણ, નોકર્મભાવ ક્ષણ. કર્મભાવક્ષણ તે કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયમાંથી કોઈપણ પ્રાપ્ત અવસર. તેમાં ઉપશમ શ્રેણીમાં ચારિત્ર મોહનીય ઉપશમ થતા અંતર્મુહૂર્ત કાળ ઔપશમીક ચા»િ ક્ષણ છે, તેનો ફાય થતાં અંતર્મુહર્તની જ છાસ્ય યયાખ્યાત યાત્રિ ક્ષણ થાય. તેના યોપશમ વડે ક્ષાયોપથમિક ચાસ્ત્રિ અવસર જાણવો કે જે ઉત્કૃષ્ટથી કિંચિત્ જૂન પૂર્વકોટિવર્ષ છે. સમ્યકત્વ ક્ષણ અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતા આયુવાળાને છે. બીજા કર્મોનું પલ્યોપમના અસંખ્યયભાગ ન્યૂન સાગરોપમ કોડાકોડિ સ્થિતિવાળા જીવને છે. તેનો ક્રમ આ પ્રમાણે છે ગ્રંથિવાળા અભવ્ય જીવોથી અનંતગણ શુદ્ધિથી શુદ્ધ થયેલ મતિ, શ્રત વિલંગમાંના કોઈ જ્ઞાનમાંથી કોઈપણ સાકાર ઉપયોગવાળા, ત્રણમાંની કોઈ શુભ લેશ્યાવાળા અશુભ કર્મ પ્રકૃતિના ચાર ઠાણીયા રસને બે ઠાણીઓ કરીને અને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જ છે અથવા ‘આયત' તે અપર્યવસાનતાથી મોક્ષ જ છે. આ મોક્ષરૂપ અર્થને સાધી છે. અથવા મોક્ષ જ જેનું પ્રયોજન છે એવા દર્શનાદિ ત્રણમાં નિવાસ કર અર્થાત આ અનુષ્ઠાનને આરાધી લે. પછી ચૌવન વીત્યુ નથી જાણીને અવસર પામીને શ્રોમાદિ વિજ્ઞાન ઓછું થતું જાણી આત્માઈને આત્મામાં ધારણ કરજે અથવા આત્માર્થ વડે - જ્ઞાનાદિ આત્માને રંજીત કરજે. આયતાર્થ જે મોક્ષ છે, તે સંસારમાં ફરી આવવું ન પડે તે માટે શાસ્ત્રોક્ત વિધિએ અનુષ્ઠાન વડે આત્માને સ્થાપજે. આ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે જે મેં ભગવંત વર્ધમાન સ્વામી પાસે અર્થથી સાંભળેલ છે, તે જ હું સૂરચના વડે કહું છું. અધ્યયન-૨ લોકવિજયના ઉદ્દેશક-૧ “સ્વજન”નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૧/ર/૧/૧ ૧૪૩ શભપ્રકૃતિના બે ઠાણીયા સને ચાર ઠાણીઓ કરી બાંધતો તથા ધ્રુવ પ્રકૃત્તિને પરિવર્તમાન કરતો ભાવપ્રાયોગ્ય બાંધતો જીવ જાણવો. હવે પૂવકમ પ્રકૃત્તિ બતાવે છે - પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, મિથ્યાવ, સોળ કષાય, ભય, જુગુપ્સા, તૈજસ-કાશ્મણ શરીરો, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ગુરૂલઘુઉપઘાત, નિમણ, પાંચ અંતરાય; આ ૪૭ પ્રકૃત્તિ હંમેશા બંધાતી હોવાથી, તે ધ્રુવ પ્રકૃતિ છે. મનુષ્ય કે તિર્યંચ પ્રથમ સમ્યકત્વ મેળવે ત્યારે આ ૨૧ પરિવર્તમાન પ્રકૃતિ બાંધે છે - દેવગતિ, દેવાસુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર - અંગોપાંગ, સમચતુરસ સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાયોગતિ, પ્રશસ્ત ત્રસદશક, શાતા વેદનીય, ઉચ્ચગોત્ર. દેવ અને નાક જીવ મનુષ્ય ગતિ - આનુપૂર્વી, ઔદારિક શરીર - ચાંગોપાંગ, પહેલું સંઘયણ સહિત શુભ પ્રકૃતિ બાંધે. તમસ્તમા નાહી તિર્યંચગતિ - આનુપૂર્વી તથા નીચગોત્ર સહિત પ્રકૃતિ બાંધે છે. આ અધ્યવસાય ઉત્પન્ન થતા આયુષ્ય ન બાંધતો યથાપ્રવૃત્તકરણ વડે ગ્રંથિને મેળવીને અપૂર્વકરણ વડે મિથ્યાત્વને ભેદીને અંતકરણ કરીને અનિવૃત્તિકરણ વડે સમ્યકત્વ પામે છે. પછી ઉર્જા ક્રમથી કર્મ ક્ષીણ થતા વૃદ્ધિ પામતા શુદ્ધ કંડકમાં દેશવિરતિ અને સર્વવિરતિનો અવસર આવે છે. નોકમભાવક્ષણ તે આળસ, મોહ, અવર્ણવાદ, માન આદિના અભાવે સમ્યકત્વ આદિ પ્રાપ્તિનો અવસર છે. કેમકે આળસ આદિથી હણાયેલો સંસારથી છુટવા સામ મનુષ્યભવ પામીને પણ બોધિ આદિ ન પામે. આળસ, મોહ, અવર્ણ, સ્તંભ, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહલ, રમણ આ તે કારણે સુદુર્લભ મનુષ્યપણું પામવા છતાં સંસાર પાર ઉતારનાર હિતકર વાણીને જીવ પામતો નથી. આ રીતે ચાર પ્રકારે “ક્ષણ' કહી. તેમાં દ્રવ્યક્ષણમાં જંગમવ આદિ વિશિષ્ટ મનુષ્ય જન્મ, ક્ષેત્ર ક્ષણમાં આર્યક્ષેત્ર, કાળક્ષણમાં ધર્મચરણકાળ અને ભાવ ક્ષણ ક્ષયોપશમાદિરૂપ છે. આ પ્રમાણે અવસર પામી ધર્મ આરાધવો. • સૂગ-: જ્યાં સુધી શ્રોત્ર, નેત્ર, ઘાણ, જીભ, સ્પર્શ [પાંચે] પરિજ્ઞાન પરિપૂર્ણ છે ત્યિાં સુધી આ વિવિધ પરિજ્ઞાન પરિપૂર્ણ હોય ત્યાં સુધીમાં આત્મહિતને માટે સમ્યક પ્રકારે પ્રયત્નશીલ બન • તેમ હું કહું છું. • વિવેચન : જ્યાં સુધી નાશશીલ, જુગુપ્સનીય કાયાનું શ્રોગવિજ્ઞાન વૃદ્ધત્વ કે રોગને કારણે ઓછું ન થાય, આંખ, કાન, જીભ, સ્પર્શ વિજ્ઞાન વિષયગ્રહણમાં મંદતા ન પામે ત્યિાં સુધી ધર્મ કરી લેવો આવા ઇષ્ટ-અનિષ્ટરૂપ વિવિધરૂપ વડે પ્રકૃષ્ટ જ્ઞાન ક્ષીણતા ન પામે ત્યાં સુધીમાં આત્માર્થ કે જે જ્ઞાન, દર્શન, ચારિત્રાત્મક છે તે સાધી લેવું. બાકી બધું અર્થહીન જ છે અથવા આત્મા માટેનું પ્રયોજન આત્મા છે, તે ચા»િ અનુષ્ઠાન Page #82 -------------------------------------------------------------------------- ________________ /// ૧૪૯ ૬ અધ્યયન-૨ ઉદ્દેશક-૨ “અદેઢતા” ક. • ભૂમિકા : પહેલો ઉદ્દેશો કહો, હવે બીજાની વ્યાખ્યા કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે. આ વિષય, કષાય, માતા, પિતા ૫ લોકના વિજય વડે મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત ચાઅિને જેમ સંપૂર્ણભાવ અનુભવે છે તે રૂપ આ અધ્યયનનો અધિકાર પૂર્વે કહ્યો છે. તેમાં માતાપિતાદિ લોકનો વિજય કરવાથી રોગ અને વૃદ્ધત્વથી જ્યાં સુધી અશકત ન થાય તે પૂર્વે સંયમ-આત્માર્ચ આરાધવો. એમ પહેલા ઉદ્દેશામાં કહ્યું. અહીં તે સંયમમાં વર્તતા જીવને કદાય મોનીયના ઉદયથી અતિ થાય કે અજ્ઞાન કર્મ અથવા લોભના ઉદયથી પૂર્વકર્મના દોષને કારણે સંયમમાં tઢતા ન રહે તો અરતિ આદિને દૂર કરીને સંયમમાં ઢતા થાય તેમ કરવું. તે આ ઉદ્દેશામાં બતાવ્યું છે. અથવા આઠ પ્રકારના કર્મ જેમ દૂર થાય તેમ આ અધ્યયનના અધિકારમાં કહ્યું છે. તે કર્મ કઈ રીતે ક્ષય પામે તે બતાવે છે– • સૂત્ર-3 :અરતિથી નિવૃત્ત થયેલ બુદ્ધિમાન સાધક ક્ષણભરમાં મુક્ત થાય છે. • વિવેચન : પૂર્વ સાથેનો સંબંધ આ પ્રમાણે - આત્માર્થે સંયમને સારી રીતે પાળે. તેમાં જો અરતિ થાય તો અરતિ ન કરે. પરંપર સૂત્ર સંબંધ આ પ્રમાણે - ચારિત્રનો અવસર પામી અરતિ ન કરે તથા પ્રથમ સૂત્ર સાથે આ સંબંધ છે - મુઝે ૧૦ ઇત્યાદિ. * * * માં એટલે તિ. તેનો અભાવ તે ‘અરતિ'. તે પાંચ પ્રકારના આચારમાં મોહના ઉદયથી કપાય તથા માતાપિતાદિની આસક્તિથી થાય છે. તે સમયે સંસાનો સ્વભાવ જાણેલા બુદ્ધિમાને છે મોહને દૂર કQો. જો તેમ કરે તો સંયમી થાય. તેમ ન કરે તો કંડરીકની માફક નરકે જાય. જો વિષયાસકિતમાં રતિ દૂર કરીને દશવિધ ચકવાલ સામાચારીમાં તિ પામે તો પુંડરીકની માફક સંયમમાં સતિ થાય. તેથી કહ્યું સંયમમાં તિ કરવી જેથી કોઈ પ્રકારે બાધા ન આવે તથા આ સિવાય બીજું કોઈ સુખ છે તેવું મનમાં પણ ન લાવે. કહ્યું છે કે, પૃથ્વીતલે શયન, ભીક્ષાનું ભોજન, સહજ અપમાન કે નીચે પ્રપોના દુર્ભાવ છતાં ઉત્તમ સાધુ મોક્ષ માટે નિત્ય ઉધમ કરે તેને મનમાં કે શરીરમાં કોઈ દુ:ખ ઉત્પન્ન ન થાય. તૃણ સંયારે રહેલો મુનિ જેણે રાણ, મદ, મોહ ત્યજ્યા છે, તે જે મુકિતસુખ પામે તે સુખ ચકવર્તી ન પામે. અહીં ચારિ મોહસ્તીયના ક્ષયોપશમથી ચા િપામનારને ફરી મોહના ઉદયે પાછો જવાની ઇચ્છા થાય તેને આ સૂગ વડે ઉપદેશ આપે છે. જે કારણથી સંયમથી પાછો ફરવા ઇચ્છે તેને તિર્યંતિકાર અહીં કહે છે— દુનિયુક્તિ-૧૯] ઉદ્દેશા-૧માં નિયુક્તિની ઘણી ગાથા કહી, અહીં એક જ કહી છે. તેથી મંદબુદ્ધિના શિષ્યને શંકા થાય કે આ ગાયા પણ ઉદ્દેશા-૧ ની હશે. તેમ ન થાય માટે ગાયામાં “ઉદ્દેશક-ર" શબ્દ મુક્યો. કોઈ કંડરીક જેવા સાધુને ૧૫o આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧૩ ભેદે સંયમમાં મોક્લીયના ઉદયથી અરતિ થાય, તેથી સંયમમાં શિથિલતા આવે છે. આ મોનીયનો ઉદય અજ્ઞાન, લોભ આદિ દસ્તા દોષોથી થાય છે. અહીં ‘આદિ' શબ્દથી ઇચ્છા, મદત, કામ આદિ લેવા • x• અહીં શિષ્ય શંકા કરે છે કે અરતિવાળા બુદ્ધિમાનને આ સૂગમાં ઉપદેશ આપ્યો કે સંયમમાં અરતિ ન કરવી. પરંતુ “સંસારના સ્વભાવથી જ્ઞાત” એમ કહો તેને અરતિ થાય નહીં. અરતિવાળો થાય તો તે બુદ્ધિમાન ન કહેવાય. એક સ્થાને છાયા અને તાપ જેવો આ વિરોધ કેમ ? કહ્યું છે કે, જેના ઉદયથી સમસમૂહ ઉત્પન્ન થાય તે જ્ઞાન જ નથી. કેમકે જ્યાં સૂર્યના કિરણો પ્રકાશિત હોય ત્યાં અંધકાર કેમ રહે ? જે અજ્ઞાની મોહચી હણાયેલ ચિત હોય તે વિષયરોગથી સંયમના સર્વે હૃદ્ધ બુઓમાં તિ કરે છે. કહ્યું છે કે, જ્ઞાનથી સાંધ થયેલ, સુંદર સ્ત્રીઓના ઉપાંગોથી વિક્ષિપ્ત કામમાં પ્રીતિ કરે છે અથવા વૈભવનો વિસ્તાર ઇચ્છે છે પણ વિદ્વાનોનું ચિત્ત મોક્ષ માર્ગે લીન રહે છે, કેમકે શ્રેષ્ઠ હાથી પાતળા થડવાળા ઝાડની સાથે પોતાનું શરીર ઘસતો નથી. સમાધાન અમે તેને જવું કહેતા નથી કેમકે સાત્રિ પામેલાને આ ઉપદેશ છે. જ્ઞાન વિના ચારિત્ર નથી. કારણ જ્ઞાન છે, કાર્ય ચારિત્ર છે. જ્ઞાનનો વિરોધ અરતિ નથી પણ રતિનો વિરોધ અરતિ છે. તેથી સંયમમાં તિવાળાને અરતિ બાધારૂપ છે. જ્ઞાનીને પણ ચાસ્ટિા મોહનીયના ઉદયથી સંયમમાં અરતિ થાય છે. કેમકે જ્ઞાન પણ અજ્ઞાનનું જ બાઘક છે, સંયમની અરતિનું બાઘક નથી. કહ્યું છે કે યથાવસ્તુ વિષયક શાન યાજ્ઞાનનું બાઘક છે. સંગનો શું ‘શમ' માટે બીજા હેતુને સ્વયે જોડતો નથી, જેમ દીવો પોતે અંધારામાં રૂપને પ્રગટ કરે જ છે - આદિ • x • તમે આ સાંભળ્યું નથી કે ઇન્દ્રિય સમૂહ બળવાનું છે તેમાં પંડિતો પણ મુંઝાય છે . * * * * આ ઉપદેશ સંયમ વિષયમાં બુદ્ધિમાનને કહેવાય છે કે સંયમમાં અરતિ ન કરવી. સંયમમાં અરતિ દૂર કરનાર “g fષ મુજે' કહ્યું. બારીક કાળને ક્ષણ કહે છે • x • તે અતિ સૂક્ષમ છે. આઠ પ્રકારના કર્મ કે સંસાર બંધનથી ભરતની જેમ વિષય, રતિ, સ્નેહાદિથી મુકત થઈ મોક્ષ પામે છે અને જે ઉપદેશ ન માને કંડરીક માફક ચાર ગતિરૂપ સંસારમાં દુ:ખી થાય છે. તે કહે છે • સગ-૩૪ : આજ્ઞારહિત આચરણ કdf સંયમથી નિવૃત્ત થાય છે. તે મંદબુદ્ધિ મોહસી આવૃત્ત રહે છે. “અમે અપરિગ્રહી થઈશ” એમ કહેવા છતાં પ્રાપ્ત થતાં કામભોગોને સેવે છે અને આજ્ઞાથી વિપરીત વત મુનિવેશ લજવે છે આવા મોહની પુનઃ પુનઃ સંજ્ઞાથી તે આ પાર કે પેલે પાર જઈ શકતા નથી. • વિવેચન : હિતનું ગ્રહણ અને અહિતનો ત્યાગ તે જિનાજ્ઞા છે. તેનાથી વિરુદ્ધ છે. અનાજ્ઞા છે, જેઓ આજ્ઞા બહાર થઈને પરીષહ અને ઉપસર્ગથી કંટાળીને અથવા મોહનીયના ઉદયથી કંડરીક આદિની જેમ સંયમથી ભ્રષ્ટ થાય છે, તે જડ પુરુષો કે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧///૪ ૧૫૧ ૧૫૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જે કર્તવ્ય-અકર્તવ્ય વિવેકથી રહિત છે તેઓ મિથ્યાત્વ કે અજ્ઞાનથી ઘેરાયેલા છે. કહ્યું છે કે, ખરેખર ! ક્રોધાદિ સર્વ પાપોથી પણ અજ્ઞાન મોટું કષ્ટ છે. તેનાથી ઘેરાયેલો પોતાના હિત-અહિતને જાણતો નથી. એ રીતે ચારિત્ર પામ્યા છતાં કમના ઉદયથી પરિષહતા ઉદયે અંગીકૃત સાત્રિનો ત્યાગ કરવા ઇચ્છે છે. બીજા સંયમીઓ પોતાની રૂચી પ્રમાણે વૃત્તિ કરીને વિવિધ ઉપાયો વડે લોકો પાસેથી ધન ગ્રહણ કરવા છતાં કહે છે કે અમે સંસારથી ખેદ પામ્યા છીએ. મોક્ષના ઇચ્છુક છીએ તો પણ આરંભ અને વિષયમાં વર્તે છે પરિગ્રહ એટલે મન, વચન, કાયાના કર્મ વડે ઘેરાયેલા. તે પરિગ્રહ જેમનામાં નથી તે અપરિગ્રહી અમે થઈશ. એવું શાક્યાદિ મતવાળા માને છે અથવા સ્વમતવાળા પણ સાધુવેશ પહેરી પ્રાપ્ત ભોગોને ભોગવે છે. અહીં પરિગ્રહ ત્યાગની સાથે બીજા મહાવતો પણ ગ્રહણ કરવા. * X - આ રીતે ઠગની માફક જુદું બોલતા પણ જુદુ કરતા એવા કામને અર્થે જ તે-તે પ્રવજ્યા વિશેષને ધારણ કરે છે કહ્યું છે કે પોતાની ઇચ્છા મુજબ શાસ્ત્રી પ્રવજ્યા વેશધારી ક્ષદ્રો વિવિધ ઉપાયોથી લોકને લુંટે છે. આ વેશધારી સાધુઓ મેળવેલા ભોગ ભોગવે છે અને તેના લાભને માટે તેના ઉપાયોમાં પ્રવર્તે છે. તે કહે છે - આજ્ઞા વિરુદ્ધ સ્વબુદ્ધિએ મુનિવેશને લજાવનારા કામભોગના ઉપાયમાં વારંવાર આરંભમાં પ્રવર્તે છે. કાદવમાં ખુંચેલા હાથીની માફક પોતાને તેમાંથી બહાર કાઢી શકતા નથી. જેમ મહાનદીના પૂર મળે ડૂબેલો આ પાર કે પેલે પાર જવા સમર્થ નથી તેમ ઘર, સ્ત્રી... આદિ છોડી આકિંચન્ય ધારણ કરેલો, ગૃહવાસ ત્યાગી - x • x • ફરી સંસારમાં જવા ઇચ્છે ત્યારે સંયમ કે ગૃહવાસ એકે પામતો નથી. મુક્તોલી માફક ઉભયથી ભ્રષ્ટ થાય છે. કહ્યું છે કે, જેણે ઇન્દ્રિયો ગોપવી નથી, ઇચ્છાનુસાર વિષયસુખ પામ્યો નથી તેણે દુર્લભ મનુષ્યત્વ પામીને પણ કંઈ ભોગવ્યું નહીં કે કંઈ ચુક્યુ નહીં. હવે અપશસ્ત રતિથી નિવૃત, પ્રશસ્ત તિવાળાને બતાવે છે– • સૂત્ર-૭૫ - જે મનુષ્ય “પારગામી’ છે તે જ ખરેખર “વિમુકત' છે. અલોભથી લોભને પરાજિત કરનારો કામભોગ પ્રાપ્ત થાય તો પણ ન વે. • વિવેચન : વિવિધ એટલે અનેક પ્રકાર. દ્રવ્યથી ધન, સ્વજનના પ્રેમથી મુકાયેલા અને ભાવથી - વિષયકષાયથી પ્રત્યેક સમયે મૂકાતા - x - આવા વિમુક્ત પુરુષો સર્વ પ્રાણીને સમાનભાવે ગણી નિર્મમવ બની પારગામી બને છે. ‘પાર' એટલે મોક્ષ. સંસાર સમુદ્રતટે જવાની વૃત્તિના કારણો જ્ઞાન, દર્શન ચારિત્ર પણ ‘પાર' કહેવાય છે. જેમ સારો વરસાદ ચોખાનો વરસાદ કહેવાય છે તેમ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિને પાર જવાનો જેમનો આચાર છે તેઓ પૂર્વસંબંધથી મુક્ત થાય છે તેઓ કેવી રીતે સંપૂર્ણ પાણામી થાય ? તે કહે છે– જો કે આ લોકમાં લોભ બધાને તજવો દુર્લભ છે. જેમ ાપક શ્રેણિમાં શેષ, કષાયો દૂર થયા પછી ઓછો થતા થતા જરા પણ લોભ રહે છે. આવા લોભને અલોભ વડે નિંદતો - પરિહરતો ઇચ્છિત કામભોગ પ્રાપ્ત થાય તો પણ તેને સેવે નહીં. જે પોતાના શરીરમાં પણ મમત્વરહિત છે, તે કામરાગમાં લુબ્ધ ન થાય. અહીં બ્રાદd આમંત્રિત ચિકમુનિનું દૃષ્ટાંત જાણવું. પ્રધાન મંત્ય લોભના ત્યાગથી બીજું પણ ત્યાગેલું જાણવું. તે આ પ્રમાણે - ક્ષમાથી ક્રોધને, માર્દવતાથી માનને, આર્જવતાથી માયાને નિંદીને ત્યાગે છે. સૂત્રમાં ‘લોભ'નું ગ્રહણ સર્વ કષાયોમાં તેની મુખ્યતા બતાવે છે તે લોભમાં પ્રવૃત્ત સાધ્યઅસાધ્યના વિવેકથી શૂન્ય અને કાર્ય-અકાર્યના વિચારથી રહિત થઈ ધનમાં જ દૃષ્ટિ રાખનારો પાપના મળમાં રહી સર્વ ક્રિયાઓ કરે છે. કહ્યું છે ધનલોભી પહાડ ચડે, સમુદ્ર તરે, પહાડની ઝાડીમાં ભમે, બંધુને પણ મારે. તે ઘણું ભટકે, ઘણો ભાર વહે, ભૂખ સહે, પાપ આયરે, કુળ-શીલ-નતિ-વિશ્વાસવૃતિને લોભથી પીડાયેલો ત્યજે છે.” તેથી કોઈ નિમિત્ત પ્રાપ્ત થતા લાલચ થાય તો પણ લોભનો ત્યાગ કરવો. બીજા લોભ વિના પણ દીક્ષા લે તે કહે છે • સૂત્ર-૩૬ : જે લોભથી નિવૃત્ત થઈ પdજ્યા લે છે, તે કમરહિત થઈ બધું જાણે છે, જુએ છે. જે “પ્રતિલેખના” કરી, આકાંક્ષા કરતા નથી, તે અણગર કહેવાય છે. લોભી રાતદિન દુઃખ પામતો, કાળ-કાળમાં [ધન માટે ઉધમ કરતો સંજોગાથ, અલિોભી, લુંટારો, સહસાકાર્ય કરનાર, વ્યાકુળ ચિત્ત થઈ પુનઃ પુનઃ શસ્ત્ર પ્રયોગ કરે છે. તે આત્મબળ, જ્ઞાતિબળ, મિત્રબળ, પ્રેત્યબળ, દેવબળ, સજાળ, ચોરબળ, અતિથિબળ, કૃપાબળ, શ્રમણબળના સંગ્રહ માટે વિવિધ કાર્યો દ્વારા અપેક્ષાથી, ભયથી, પાપમુક્તિની ભાવનાથી કે લાલસાથી દંડ પ્રયોગ કરે છે. • વિવેચન : મૂર્ણિમાં સુગમાં #fથ પુખ વિI fઉં નો મેળ #િgNTJ TRE TTT એવો વિરોધ પાઠ છે.] ભરત ચકી આદિ કોઈ લોભના કારણ વિના પણ દીક્ષા લઈને અથવા સંજ્વલન લોભને મૂળથી દૂર કરીને ઘાતકર્મ ચતુષ્ટયને દૂર કરીને આવણરહિત જ્ઞાન પામી વિશેષથી જાણે છે, સામાન્યથી જુએ છે. કહ્યું છે કે, આવો લોભ છે, તેનો ક્ષય થતાં મોહનીસકર્મ ક્ષય પામતાં અવશ્ય ઘાતકર્મ ક્ષય થાય છે. તેથી નિર્મળ જ્ઞાન પ્રગટે છે. તેથી ભવોપગ્રાહી કર્મ પણ દૂર થાય છે. આ રીતે લોભ દૂર થતા ‘અકમ'' થાય તેમ કહ્યું. આ રીતે લોભ વ્યાણ દુર્લભ છે. તેના ત્યાગથી અવશ્ય કર્મક્ષય થાય છે. તેથી પ્રત્યુપેક્ષણ અર્થાત્ ગુણ-દોષના વિચારથી અથવા લોભનો વિપાક વિચારી તેના અભાવમાં ગુણને ચાહીને લોભનો ત્યાગ કરે. જે અજ્ઞાનથી મનમાં મુંઝાયેલ છે તે પ્રશસ્ત મૂળગુણ સ્થાનમાં રહી વિષય-કષાયાદિથી દુ:ખ પામે છે. એ બધું સારા સાધુ યાદ કરે કે- x x લોભ ગૃદ્ધ સકમાં કંઈ જાણતો કે જોતો નથી. ન જોવાથી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૨/૩૬ ૧૫૩ વિવેકરહિત બનીને ભોગોની ઇચ્છા કરે છે અને ઉદ્દેશા-૧માં “અપશસ્ત મૂલગુણ સ્થાનમાં બતાવ્યું, તે અહીં જાણતું. [ઉત્તમ સાધુ વિચારે કે- લોભી રાત-દિન દુ:ખ પામતો, અકાળે ઉઠતો, ભોગ વાંછુક, લોભી, લુંટારો, વિચાર વગનો, વ્યાકુળ બની, પૃથ્વી વગેરે જીવોનો ઉપઘાત કરી વારંવાર આરંભમાં વર્તે છે. વળી તે શરીર શક્તિ વધારવા વિવિધ ઉપાયો વડે આલોક-પરલોકના સુખની નાશક ક્રિયા કરે છે. તે માટે - માંસથી માંસ પોષાય એમ કરી પંચેન્દ્રિય જીવોને હણે છે. ચોરી આદિ કરે છે. એ જ પ્રમાણે સગા અને મિત્રોને પુષ્ટ કરે છે જેથી તે આપત્તિમાં હોય તો તેઓ કામ લાગે. પ્રત્યબળ વધારવા ઘેટાને હણે છે. દેવબળ માટે નૈવેધ કરે છે. રાજબળ માટે રાજાને સેવે છે. ચોર ગામે વસતિ કે ચોર ભાગ માટે ચોરને પોષે છે. અતિયિબળ વધારવા તેને ચાહે છે. જો કે અતિથિ નિસ્પૃહ કહેવાય છે. કહ્યું છે જે મહાત્માએ તિથિપત્સવો તજ્યા છે, તે અતિથિ કહેવાય. બાકીના બધાં અભ્યાગત જાણવા. તેને માટે પણ પ્રાણીને દંડ ન આપવો. એ પ્રમાણે કૃપણ શ્રમણ આદિ માટે પણ જાણવું. આ રીતે પૂર્વોક્ત વિવિધ પિંડદાનાદિ કાર્યો વડે જીવોને દુ:ખ આપે છે. તેને અલાલાભને બદલે મહાદુ:ખ જાણીને મારે તે પાપ ન કરવું જોઈએ. છતાં અજ્ઞાન કે ભયથી તેવા પાપો કરે છે. આ પ્રમાણે આ ભવને આશ્રીને દંડસમાદાનના કારણો કહ્યા. હવે ભાવિને માટે પરમાર્થ ન જાણતો કેવા દંડ સમાદાન કરે તે બતાવે છે - પાપના મોક્ષ માટે દંડસમાદાનમાં પ્રવર્તતો તે છકાય જીવના ઘાતક શસ્ત્ર એવા અગ્નિમાં પીપળા આદિના લાકડાને હોમે છે. વિવિધ ઉપાયોથી પ્રાણિઘાત કરતા પાપ નાશ થાય તેમ માને છે. વળી પિતા આદિના શ્રાદ્ધને માટે ઘેટા વગેરેનું માંસ રાંધીને બ્રાહ્મણો જમાડી વધેલું પોતે ખાય છે. આ પ્રમાણે અજ્ઞાનથી હણાયેલ બુદ્ધિવાળો તે વિવિધ ઉપાયો વડે પાપથી છુટવાના બહાને દંડ ઉપાદાન રૂપ પ્રાણીઓને દુ:ખ આપનારી તે-તે ક્રિયાઓ કરે છે અને અનેક શત કરોડ ભવે ન છુટાય તેવા ઘોર પાપ કરી નવા પાપ બાંધે છે અથવા પ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી દંડ સમાદાન-પ્રાણિ હિંસા કરે છે. તે આ પ્રમાણે આ મને પરલોકમાં કે આલોકમાં પછીચી કંઈક ઉચ્ચ પદ અપાવશે એવી ઇચ્છાથી પાપકાર્યમાં પ્રવર્તે છે. અથવા ધનની આશાથી રાજાને સેવે છે. કહ્યું છે કે, રાજાને ખુશ કરી પછી ધન મેળવશું જેથી સતત સુખ ભોગવીએ. આવી આશાથી ધનમાં મોહિત માનસથી આખી જીંદગીનો કાળ વીતી જાય છે. ધનના અર્થીઓ ‘સૌનું પડે અને મન ડે” એ આશાએ ક્રીડા કરે છે. આ પ્રમાણે જાણીને [ઉત્તમ સાધુએ શું કરવું તે કહે છે– • સૂત્ર-૩૩ - આ જાણીને મેઘાવી પણ સ્વયં હિંસા કરે નહીં બીજ પાસે હિંસા કરાવે નહીં, હિંસા કરતા બીજાને અનુમોદે નહીં. આ માર્ગ આયપુરષોએ બતાવ્યો છે, ૧૫૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેથી કુશળ પુરષો દંડ સમારંભ-હિંફ્રામાં લેપાય નહીં તેમ હું કહું છું. • વિવેચન : અધ્યયન-૧ “શસ્ત્રપરિજ્ઞામાં સ્વકાર-પકાયાદિ ભેદથી શસ્ત્ર કહ્યા છે. આ અથવા વિષય, કષાય, માતા, પિતાદિ અપશતગુણ મૂલસ્થાન કહ્યા છે તથા કાળઅકાળ સમસ્થાન ક્ષણ પરિજ્ઞાન શ્રોમાદિ વિજ્ઞાન જાણીને, તેમજ આત્મબળ આદિને. અર્થે પાપનો બંધ જ્ઞ પરિજ્ઞા વડે જાણીને મેધાવી-મયાંદાવર્તી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે. હેય-ઉપાદેય જાણીને શું કરે તે કહે છે— પોતે જાતે શરીર શક્તિ વધારવાનાં કે બીજા કૃત્યો ઉપસ્થિત થાય તો જીવોને દુ:ખ ન આપે. બીજા પાસે પણ હિંસા, જૂઠ આદિ પાપ કૃત્યો ન કરાવે, હિંસા કરતા અન્યને પણ મન, વચન, કાયાથી અનુમોદે નહીં. આવો ઉપદેશ તીર્થકરો એ આપ્યો છે, તેમ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે તે દશવિ છે. જ્ઞાનાદિયુક્ત ભાવમાર્ગ જાણી જેનાથી કોઈપણ દંડ કે પાપ લાગે તેને ત્રણ યોગ અને ત્રણ કરણથી ત્યાગ કરે. સર્વે હેય [પાપ] ધર્મો છોડે તે આર્ય. તેઓ સંસાર સમુદ્રથી કિનારે પહોંચેલા અને ઘાતકર્મોને સર્વથા ક્ષીણ કરનારા, સંસારમાં રહેલા સર્વે ભાવોને જાણનારા તીર્થકરોએ દેવ-મનુષ્યની પર્મદામાં બધાં સમજે તેવી અને સર્વેના સંશયોને છેદનારી વાણી વડે આ માર્ગ કહ્યો છે. આ માગને જાણીને ઉત્તમ પુરુષ ઉક્ત હિંસા કાર્યોને છોડી દેવા જોઈએ. તવના જાણકારે પોતાનો આત્મા પાપમાં ન લેવાય તેમ કરવું -x • તેમ હું કહું છું. અધ્યયન-૨ “લોકવિજય”ના ઉદ્દેશક-૨ “દેઢતા'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - Page #85 -------------------------------------------------------------------------- ________________ Vર/૩/૮ ક અધ્યયન-૨ ઉદ્દેશક-૩ મદનિષેધ” ૬ • ભૂમિકા : બીજો ઉદ્દેશો કહો. ધે ત્રીજનો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે. ગયા ઉદ્દેશામાં કહ્યું કે, સંયમમાં દેઢતા કરવી અને અસંયમમાં ઉપેક્ષા કરવી. તે બંને કષાયો દૂર કસ્વામી થાય. તેમાં પણ માન ઉત્પતિના આરંભથી ઉચ્ચ ગોમનો ઉત્થાપક થાય. તેથી તેને દૂર કરવા આ કહે છે. અનંતર સૂરનો સંબંધ આ રીતે - નિપુણ સાધુ ઉચ્ચ ગોગના અભિમાનમાં આમા ન લેપાય તેમ માનીને મદ ન કરે. તે જણાવે છે— • સૂ૭૮ આ આત્મા અનેકવાર ઉગો અને નીચગોને પ્રાપ્ત થયો છે. તેથી કોઈ નીચ નથી કે ઉચ્ચ નથી. એ જાણીને ઉચ્ચગોની સ્પૃહા ન કરે આ જાણીને કોણ ગોગવાદી થશે ? કોણ માનવાદી થશે ? કોણ કોઈ એક ગોખમાં આસકત થશે ? તેથી બુદ્ધિમાને હર્ષ કે તેય ન કરવો. પ્રત્યેક જીવને સુખ પિય છે તે તું જાણ. - વિવેચન : સંસારી જીવ અનેકવાર માન સકાર યોગ્ય ઉંચ ગોત્રમાં ઉત્પન્ન થયો. અનેક વાર લોક નિંદિત નીચ ગોત્રમાં જન્મ્યો. નીચ ગોગકર્મના ઉદયથી અનંતકાળ તિર્યંચ ગતિમાં રહ્યો. તેમાં ભમતો જીવ નામકર્મની ૯૨ ઉત્તર પ્રવૃત્તિરૂપ સકમાં થઈ તેવા અધ્યવસાયે ઉત્પન્ન થયેલો આહાક શરીર, તેનું સંઘાત, બંધન, અંગોપાંગ, દેવગતિ તથા આનુપૂર્વી, નરકગતિ અને આનુપૂર્વી, વૈકિય ચતુક એ બાર પ્રકૃતિને દૂર કરીને બાકીની ૮૦ પ્રકૃત્તિવાળો બની તેઉ અને વાયુકાયમાં ઉત્પન્ન થઈ મનુષ્યગતિ અને આનુપૂવને દૂર કરીને ઉંચ ગોગને પલ્યોપમના અસંખ્યય ભાગ વડે ઉદ્ગલ કરે છે. એથી તેજસ વાયુકાયનો પહેલો ભાંગો થયો. તે આ પ્રમાણે- નીચગોત્રનો બંઘ, ઉદય અને તે જ કર્મની સકમતા છે. ત્યાંથી નીકળીને બીજી કાયના એકેન્દ્રિયમાં આવીને ઉપજે. તે જ ભાંગો થયો. બસકાયમાં પણ પતિ અવસ્થામાં પણ તે જ ભાંગો થયો. ઇત્યાદિ (અહીં કઅપકૃતિ આધિત વિવરણ છે. તે ટીકામાં જોઈ શકો છો. પણ તેને સમજવા માટે મx અનુવાદ અપ્તિ છે. તે કર્યપ્રકૃતિ ગ્રંથ વડે જ સમજવું. આ ઉપરાંત પદd પરાવર્ત અને તેના વ્ય હોમ, કાળ, ભાવ એ ચાર ભેદે પણ ટીકામાં વિવરણ છે. તે પણ કોઈ વિદ્વાન્ પાસે જ સમજી શકાય તેવું છે તેની અમે તેના અનુવાદ અહીં આપેલો નથી. ટીકાનો સાર એ છે કે પ્રમાણે ઉંચ ગોત્રમાં રહેલા જીવે અહંકાર ન કરવો અને નીચગોત્રમાં રહેલા ઝવે દીનતા નકપી. 6ય અને નીચ બંને ગોમનો બંધ થવસાય ચાનતા કંડકો સમાન છે તે બતાવે છે * જેટલા ઉંચ ગોમના અનુભાવ બંધની અધ્યવસાય સ્થાન કંડક છે, તેટલાં જ નીચ ગોમના છે તે સર્વે અનાદિ સંસારમાં આ જીવે વારંવાર અનુભવેલા છે, તેથી ઉંચ કે નીચ ગોમના કંડકના અર્થપણે જીવ હીત પણ નથી, તેમ વિશેષ પણ નથી. * * * * * ઉંચ ગોત્ર કંડકવાળો એક ભવિક કે અનેક ૧૫૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભવિકી નીય ગોત્રના કંડકો ઓછા કે વધારે નથી. એમ સમજીને અહંકાર કે દીતતા ન કરવી. ઉય કે નીય સ્થાનમાં કર્મના વશચી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે બળ, રૂપ, લાભ આદિ મદ સ્થાનોની અસ્થિરતા સમજીને સાધુએ જાતિ વગેરે કોઈ મદ ન કરો કે તેવી ઈચ્છા પણ ન કરવી. કેમકે ઉંચ-નીય સ્થાનમાં આ જીવ ઘણી વખત ઉત્પન્ન થયો. • x• એવું સમજીને કોણ ગોત્રનો કે માનનો અભિલાષી થાય ? મારું ઉંચ ગોમ બઘાં લોકોને માનનીય છે, તેવું બીજાનું નથી એવું કયો બુદ્ધિમાન માને ? અને બીજા જીવોએ ઉંચનીય બધાં સ્થાનોને પૂર્વે અનેકવાર અનુભવ્યા છે. તે જ પ્રમાણે ગોગના નિમિતે માનવાદી કોણ થાય ? અ સંસાના સ્વરૂપને સારી રીતે જાણે છે, તે અહંકારી ન થાય. વળી તે સ્થાનો પૂર્વે અનેક વાર અનુભવેલો જીવ એકાદ ઉંચ ગોગ આદિ અસ્થિર સ્થાનકમાં આવતાં મ આદિના વિરહથી ગીતાર્થ થયેલ કોણ મમત્વ કરે ? અર્થાત્ કર્મના પરિણામનો જાણકાર મુનિ જે તેણે પૂર્વે આ સ્થાન પ્રાપ્ત ન કર્યું હોય તો જ તેમાં ગૃદ્ધ થાય. * * * * * ઘણી વખત ઉચ ગોગાદિ મેળવેલ તેમાં અહંકાર કે દીનતા ન કરે. * * * કહ્યું છે કે, “આ સંસારમાં ભમતાં મેં બધાં સુખો મેળવ્યા છે. ઉંચ સ્થાન પણ પામ્યો. તેથી ધે મને તેમાં કોઈ આશ્ચર્ય નથી. જો કે નિર્જર માટે ઉંચગોત્ર મદનો નિષેધ કર્યો છે, તો પણ માનનું મથન કરનારા સાધુએ પ્રયત્ન વડે બીજાં મદસ્થાનો પણ ત્યજી દેવા. તે જ પ્રમાણે નિંદનીય સ્થાનમાં ઉત્પન્ન થઈને દીનતા ન કપી. સૂખમાં પણ તે માટે નો વમુખે કહ્યું. કદાચ લોકમાં અસંમત જાતિ, કુળ, રૂપ આદિમાં ઓછાપણું પામીને સાધુએ ક્રોધ ન કરવો પણ વિચારવું કે, મારે નીય સ્થાન કે બીજાના હલકા શબ્દો સાંભળી દુ:ખી ન થવું કે ઉદ્વેગ ન પામવો. કહ્યું છે - “અપમાન, નીચદશા, વધ, બંધ કે ધનક્ષયથી ખેદ ન કરવો કેમકે પૂર્વે આ જીવે રોગ, શોક આદિ જુદી જુદી જાતિમાં સેંકડો વાર ભોગવ્યા છે. પંડિતજને પ્રાપિત કે અપ્રાપ્તિમાં આશ્ચર્ય ન માનવું. વૃક્ષની માફક હદય સ્થિર કરી સુખદુ:ખને સહેવા. ચવર્તી કે પૃથ્વીપતિ નિર્મળ મોત છત્રધારી લઈને તે જ નામ ભોગવી અનાયશાળામાં પણ રહેનારો બને છે. એક જન્મમાં પણ કર્મવશ ઉચ્ચ-નીચ અવસ્થા પામે છે. તેથી ઉચ્ચ-નીય ગોત્રની કલ્પના મનમાંથી દૂર કરીને, બીજા પણ વિકલ્પો છોડી દઈને શું કહ્યું તે કહે છે - જીવોને આ સંસારમાં ઉચ્ચસ્તીય પદ ગયા છે, થાય છે અને થવાના છે. એમ વિચારી કુશાગ્ર બુદ્ધિથી તું જાણે કે સુખ અને દુ:ખ આવે અને જાય છે, તેના કારણો તું જાણ. વળી પ્રાણીઓ સતત સુખને ઇચ્છે છે - x - અને દુ:ખને ધિક્કારે છે. શુભ પ્રકૃતિના ઉદયે સુખ મળે છે. બધાં પ્રાણી શુભ નામ, ગોત્ર, આયુ આદિને ઇચ્છે છે અને અશુભને નિંદે છે. આ પ્રમાણે છે તો શું કરવું તે સૂત્રકાર બતાવે છે • સૂત્ર-૩૬ :આ તું સમ્યફ પ્રકારે છે કે - અંધત્વ, બધિરત્વ મૂકત્વ, કાશવ, ગુલાપણું, Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧//yok ૧૫e ૧૫૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કુબડાપણું, કાળાપણું, કુષ્ટાદિ રોગત્વ આદિ પોતાના પ્રમાદથી જ પ્રાપ્ત થાય છે. પ્રમાદથી જ વિવિધ પ્રકારની યોનિમાં જાય છે અને વિવિધ વેદના અનુભવે છે. - વિવેચન : અથવા જીવોમાં શુભ-અશુભરૂપ કર્મો જોઈને તે જીવોને અપ્રિય હોય તેવું કૃત્ય ન કર્યું. “નાગાર્જુનીયા” પણ કહે છે - જીવ દુ:ખને કાઢવા અને સુખને મેળવવા ઇચ્છે છે. અહીં ‘શઅપરિજ્ઞા' અધ્યયનમાં કહ્યા મુજબ જીવની પ્રરૂપણા કરવી. આ જીવો દુ:ખને છોડવા અને સુખને મેળવવા ઇચ્છે છે. પોતાના આત્મા જેવા આ જીવોને જાણીને તે જીવોના ઉપમર્દનરૂપ હિંસાદિ સ્થાનોને પરિહરતો આત્મા પોતાને પંચ મહાવતમાં સ્થાપે. તેના પાલન માટે ઉત્તગુણોને પણ પાળવા જોઈએ. કહે છે પાંચ સમિતિથી સમિત થયેલો હવે કહેવાનાર શુભાશુભ કર્મોને જાણીને અંધત્વ આદિ કર્મના જ ફળ છે તે જીવોમાં સાક્ષાત્ જોઈ પોતે સમજે. આ સમિતિ પાંચ પ્રકારે કહેલી છે • ઈય, ભાષા, એષણા, દાનનિક્ષેપ અને ઉત્સર્ગ. તેમાં ઇયસિમિતિ-અહિંસા વ્રતના પાલન માટે છે, ભાષા સમિતિ અસંતુ અભિધાન નિયમને માટે છે. એષણા સમિતિ અસ્તેય વ્રતના પાલનને માટે છે. બાકીની બે સમિતિઓ સમસ્ત વ્રતમાં પ્રકૃષ્ટ એવા અહિંસા વ્રતની સિદ્ધિને માટે છે. આ પ્રમાણે પાંચ મહાવતો સહિત પાંચ સમિતિ પાળતા સાધુને બીજા જીવોનું સુખ વગેરે દેખાય છે. તે કહે છે સંસારમાં ભમતા પ્રાણી અંધત્વ આદિ અવસ્થા ઘણીવાર ભોગવે છે. આ અંધત્વ દ્રવ્યથી અને ભાવથી છે - તેમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય એ દ્રવ્યભાવ ઘ છે. ચઉરિન્દ્રિય આદિ મિથ્યાદેષ્ટિ ભાવધ છે. કહ્યું છે કે, નિર્મળ ચા સમાન સ્વાભાવિક વિવેક છે. વિવેક સહ બીજું નેત્ર છે. આ બંને ચક્ષુ જેમને નથી તે તવતઃ અંધ કુમાર્ગે જાય તો ખરેખર શો અપરાધ છે ? જે સમ્યગુ દૃષ્ટિ પણ નેગી હીન છે તે દ્રવ્ય અંધ છે. જે દ્રવ્યથી પણ સંઘ નથી અને ભાવથી પણ અંધ નથી તે જ ખરેખર દેખતા કહેવાય. દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે અંઘત્વ છે તે એકાંતે દુ:ખ આપનારું છે. કહ્યું છે કે, જીવતા જ મરેલા જેવો આંખથી અંધ છે કેમકે તે બધી ક્રિયામાં પરતંત્ર છે. ચક્ષુ વિનાનાને સર્વ સદા અસ્ત છે અને પોતે અંધકાર સમુદ્રમાં ડૂબેલો છે. - બંને લોકમાં દ:ખાગ્નિથી બળતા અંગવાળા તથા પાકી લાકડીથી દોસતાં દુ:ખી અંઘને જોઈને કોણ ખેદ ન પામે ? ભયોત્પાદક ઉગ્ર કાળા સાપને જોઈને જેવો ભય લાગે તેમ અંધત્વની ગર્તા જોઈને કોને ભય ન લાગે ? આ પ્રમાણે બહેરાપણાનું દુ:ખ પણ જાણવું. સારા-માઠાંના વિવેકના ભાવથી હિત જીવ આલોક-પરલોકના સારા ફળને આપનારી ક્રિયા કરવાને અશક્ત છે. કહ્યું છે કે, “ધર્મશ્રુતિના શ્રવણ મંગળથી વર્જિત, લોકગૃતિ શ્રવણ વ્યવહારથી બાહ્ય આ દુનિયામાં કેમ જીવે છે ? કે જેને શબ્દો સ્વપ્નમાં મળેલા ધનની જેમ નિષ્ફળ જાય છે. પોતાની સ્ત્રી તથા બાળપુત્રનાં મધુર વચન શ્રવણથી વિમુખ બહેરાનું જીવન જીવતા છતાં મરેલાની જેમ નકામું છે. હવે મુંગાનું દુ:ખ કહે છે - દુઃખકર, કીર્તિકર, સર્વલોકમાં નિંદામણ મુંગાપણું છે. મૂઢો આ કૃતકર્મ ફળ કેમ જોતા નથી ? કાણાનું દુ:ખ કહે છે - વિશ્વમસ્યાને ડૂબેલો, એકદૃષ્ટિક, વૈરાગ્યોત્પાદનમાં સમર્થ અને જન્મદુઃખી, પોતે કોઈને પણ વહાલો લાગતો નથી. આલેખવા યોગ કર્મથી લખાયો છતાં જે બીજાને વહાલો લાગતો નથી, તેના સ્વરૂપનું શું મહત્વ ? આ પ્રમાણે વાકાં હાથ-પગ, ઠીંગણાપણું, ખુંધાપણું, કાળો વર્ણ, શબલપણું આવા સ્વાભાવિક કદરૂપાં શરીરવાળો કે પછીથી કર્મવશ થયેલ ઘણો દુઃખી થાય છે. વળી વિષયકીડાના કારણે ધર્મમાં પ્રમાદ કરવાથી સંદ, વિકટ, શીત, ઉણ આદિ યોનીઓમાં ભમે છે. અથવા ચોર્યાશી લાખ યોનીઓમાં ભ્રમણ કરે છે. નવા નવા આયુષ્ય બાંધીને તેમાં જાય છે. તે યોનીઓમાં વિવિધ દુ:ખોને અનુભવે છે. તે જ પ્રમાણે ઉંચગોરના અહંકારથી હણાયેલ ચિતવાળો તથા નીચગોરના કારણે દીના બનેલો અથવા અંધ-બહેરો થવા છતાં અજ્ઞાની જીવ પોતાનું કર્તવ્ય નથી જાણતો તેમજ આ પોતાના કર્મનો વિપાક છે તે જાણતો નથી. સંસારની બુરી દશાને ભૂલી જાય છે. હિતાહિતને અવગણે છે. ઔચિત્યને અવગણતો, તવને ભૂલેલો, મૂઢ બનેલો જ ઉંચગોગાદિમાં અહંકાર કરે છે. - સત્ર-૮૦ : તે બોધ ન પામેલ જીવ રોગાદિની પીડિત થઈ જન્મ-મરણના ચક્રમાં વારંવાર ભટકે છે. વાસ્તુ આદિમાં મમત્વ રાખનારને અસંગત જીવન જ પિય લખે છે. તે ગબેરંગી મણિ, કંડલ, સોનું, ચાંદી, સ્ત્રીઓમાં અનુકત રહે છે. તેનામાં તપ, ઇન્દ્રિય દમન કે નિયમ દેખાતા નથી. તે અજ્ઞાની જીવો અસંયમી જીવનની કામના કરનાર, ભોગ લાલસાથી વિપરીત પ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે. વિવેચન : ઉચ્ચ ગોમના અભિમાની અથવા અંધ, બહેરાં આદિ દુ:ખ ભોગવતો કર્મવિપાક ન જાણતો હત-ઉપહત થાય છે. વિવિધ રોગથી શરીરે પીડાતો ‘હત' અને સમસ્ત લોકમાં પરાભવ પામવાયી ઉપહત થાય અથવા ઉંચગોત્રના ગર્વની ઉચિત કાર્યને છોડવાથી વિદ્વાનોના મુખે તેનો અપયશ થતા ‘હત' અને અભિમાનથી અનેક ભવમાં અશુભકર્મ બાંધીને નીચગોમના ઉદયથી ઉપહત થાય. તે દુ:ખથી મૂઢ બને. તે જ પ્રમાણે જન્મ અને મરણ બંનેને પાણી કાઢવાની રેંટના ન્યાયે પુનઃ જન્મમરણના દુ:ખ સંસારમાં રહીને અથવા ક્ષણે ક્ષણે ક્ષયરૂપ આવીસીમરણથી જન્મ અને વિનાશને અનુભવતો દુ:ખસાગરમાં ડૂબેલો, નાશવંતને નિત્ય માનીને, હિતને અહિત માનીને વિમુખ થાય છે. કહે છે કે, આયુષ્ય નિત્ય માનવું કે અસંયમ જીવિત દરેક પ્રાણીને વધુ વહાલું છે. તેથી આ સંસારમાં અજ્ઞાનથી હણાયેલા યિતવાળા મનુષ્ય તથા બીજા પ્રાણીઓ દીર્ઘજીવન માટે સાયણ ક્રિયા કરે છે, જે બીજા જીવોને દુ:ખ આપનારી છે તથા ખેતર, ઘર આદિને આ મારા છે તેમ માનીને તેના પર વધુ પ્રેમ રાખે છે. વળી થોડા કે વધુ રંગેલા વસ્ત્રો તથા રત્નો, કુંડલ, સોના સહિત સ્ત્રીને મેળવીને તે ફોગ-ઘર આદિ સર્વેમાં ગૃદ્ધ થયેલા તે મૂઢપુરુષો દુઃખ આવતા ગભરાય Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૮૦ ૧૫૯ ૧૬૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે અને બોલે છે કે, “આ અનશનાદિ તપ, ઇન્દ્રિયાદિ ઉપશમન અને અહિંસા વ્રત લક્ષણાદિ નિયમનું કોઈ ફળ દેખાતું નથી. ૫ નિયમ ધારણ કરેલાને કાયક્લેશ અને ભોગોથી દૂર રહેવા સિવાય કોઈ ફળ મળતું નથી. વળી જન્માંતરે ફળશે એ પણ ગુરએ કહેલો ભ્રમ છે. કેમકે છતું ભોગવવું નથી અને નહીં જોયેલા સુખની કલ્પના કરવી છે.” આવું માનતા અને વર્તમાન સુખમાં જ લક્ષવાળા, કેવળ ભોગસંગમાં જ પુરુષાર્થની બુદ્ધિવાળા, અવસાર પ્રાપ્ત ભોગો ભોગવતા અજ્ઞાની જીવો દીર્ઘાયુષ્યની લાલસાથી ભોગોને માટે અતિ લવારો કરી વયનદંડ કરે છે. અહીં તપ, દમન, નિયમ ફળતા નથી એમ બોલનારો મૂઢ, તcવને ન જાણતો હત-ઉપહત થઈ નવા નવા જન્મ મરણ કરતો જીવિત, ક્ષેત્ર, શ્રી આદિમાં લોલુપ બની, તવમાં અતવ અને અતવમાં તવ માનીને હિતાહિતમાં સર્વત્ર વિપરીત ચાલે છે. કહ્યું છે સ્ત્રી અપમાનને કરનારી, બંધુજન બંધન સમાન તથા વિષયો વિષ સમાન છે. છતાં માણસને આ કેવો મોહ છે ? ભુ પાસે મૈત્રીની આશા રાખે છે. જેઓ શુભ કર્મ ઉપાર્જન કરી મોક્ષની ઇચ્છાવાળા છે તે કેવા છે ? તે કહે છે • સૂત્ર-૮૧, ૮૨ - જે પર ધુવારી-મોક્ષ પતિ ગતિશીલ છે. તે આવા અસંયમી જીવનની ઇરછા કરતા નથી. જન્મ-મરણના સ્વરૂપને જાણીને ચાટિમાં થઈને વિચરે છે. મૃત્યુ માટે કોઈ કાળ નથી, સર્વે પ્રાણીને આયુષ્ય પિય છે, સુખ ગમે છે, દુઃખ પ્રતિકૂળ લાગે છે, બધાંને જીવન પ્રિય છે. સૌ જીવવા ઇચ્છે છે. પરિગ્રહમાં આસક્ત પ્રાણી દ્વિપદ, ચતુષ્પદને કામમાં જોડીને ધન સંચય કરે છે. પોતાના, બીજાના, ઉભયના માટે તેમાં મત્ત બની કે ઘણું ધન ભેગું કરી તેમાં વૃદ્ધ થઈને રહે છે. વિવિધ ભોગ બાદ બચેલ સંપત્તિથી તે મહાન ઉપકણવાળો બને છે. પછી એક વખત તે સંપત્તિને સ્વજનો વહેંચી લે છે, ચોરો ચોરી લે છે કે રાજા લૂંટી લે છે. અથવા તે નાશ-વિનાશ પામે છે, આગ લાગવાણી બળી જાય છે. - આ રીતે તે અજ્ઞાની બીજાને માટે ક્રૂર કમ કરતો તે દુ:ખથી મૂઢ બનીને વિપયસિને પામે છે. સર્વજ્ઞોએ આ પ્રમાણે બતાવેલ છે. આવો મનુષ્ય સંસાર તરવાને સમર્થ નથી, પાર પહોંચતો નથી, કિનારે પહોંચતો નથી. સત્ય માગી પામીને પણ તે માર્ગે સ્થિર થતો નથી. મિથ્યા ઉપદેશ પામીને સંયમમાં રહે છે. • વિવેચન - જેઓ ધુવચારિ અર્થાત્ મોક્ષનું કારણ જ્ઞાનાદિ , તેને આચરવાના સ્વભાવવાળા છે, તેઓ પૂર્વોક્ત જીવિત, થોમ, ધન, સ્ત્રી વગેરેને ચાહતા નથી. અથવા ધૂત તે ચાસ્ત્રિ. તેમાં રમણતા કરનારા છે. તેઓ જન્મમરણના દુ:ખને જાણીને તેવા પુરુષે સંક્રમણ [ચા]િ માં રમણતા કરવી. વિશ્રોતસિકારહિત થવા પરીષહ ઉપસર્ગમાં ચલિત ન થવું. અથવા શંકારહિત મનવાળા થઈ સંયમમાં રહે એટલે શિષ્ય તપ, દમ, નિયમની નિષ્ફળતાની આશંકારહિત આસ્થા રાખે અને તપ-નિયમાદિમાં પ્રવર્તે. તેના પ્રભાવથી જ રાજા-મહારાજાની પૂજા-પ્રશંસાને યોગ્ય થાય છે. તે તપસ્વીએ બધા હૃદ્ધોને દૂર કરીને અહીં જે સમભાવ મેળવ્યો છે - “ઔપથમિક સુખ” ફળ મેળવેલ છે, તેવા પુરપને કદાચ પરલોક ન હોય તો પણ કંઈ બગડતું નથી. કહ્યું છે કે પરલોક છે કે નહીં ? એવી શંકાવાળા લોકમાં પંડિતજને પાપને છોડવું જ જોઈએ. પશ્લોક જો નથી તો તેનું શું બગડવાનું ? છે તો પણ શું બગડવાનું ? ચોથી પલોક ન માનનારો નાસ્તિક હણાયો. તેથી તમારે સ્વાયત સંયમસુખમાં દૃઢ રહેવું. પણ એમ ન વિચાર્યું કે, વૃદ્ધાવસ્થામાં કે પછીથી ધર્મ કરીશ. કારણ કે મૃત્યુનું આવવું અનિશ્ચિત છે. સોપકમ આયુષુવાળાને એવી કોઈ અવસ્થા નથી કે અગ્નિમાં પડનારા લાખના ગોળા માફક જીવ પીગળી ન જાય. કહ્યું છે બાળક-જુવાન, કઠોકોમળ, મૂર્ણ-પંડિત, ધીર-અધીર, માની-અમાની, ગુણરહિત, ઘણાં ગુણવાળો, સાધુ-અસાધુ, પ્રકાશવાળો-તિમિરવાળો, અચેતન-સયેતન આ બધાં દિવસે કે રાત્રે, સંધ્યાકાળે કે ગમે ત્યારે નાશ પામે છે. તેથી મૃત્યુને અવધારીને અહિંસાદિમાં સાવધાન થવું જોઈએ. સૂત્રમાં કહ્યું કે, બધાં જીવોને પોતાનું આયુષ્ય પ્રિય છે. અહીં 'પાપ'' શબ્દ વાપર્યો છે તેથી પ્રાણ ધારણ કત સંસારી જીવ જ લેવા. અહીં 'fપથાકથા' ને બદલે ચણિમાં ‘પિયાથT' અને વૃત્તિમાં પિવાય પાઠાંતર પણ છે. અહીં ‘આયષ'ને બદલે ‘આયત' શબ્દ છે. તેનો અર્થ આત્મા છે. તે અનાદિ અનંત છે, બધાંને પોતાનો આત્મા પ્રિય છે. આ ક્રિયાત્મતા સુખની પ્રાપ્તિ અને દુ:ખના પરિહારથી થાય છે. કહ્યું છે કે, “આનંદરૂપ સુખનો આસ્વાદ - સુખ ભોગી કે સુખને ઇચ્છતા અને સાતા તે દુ:ખ તેના દ્વેષી જાણવા.” તથા કોઈ પોતાનો ઘાત કરે તો પોતે તેને અપ્રિય માને છે અને અસંયમી જીવિતને પ્રિય માને છે. તેથી દીધયુિને ઇચ્છે છે. તે કારણે દુ:ખમાં પીડાઈને પણ અન્યદશામાં જીવવા ઇચ્છે છે– કહ્યું છે કે, વૈભવવાળો વિશેષ વૈભવ ઇચ્છે છે, અા સ્થિતિવાળો વિસ્તારને ઇચ્છે છે, નિર્ધન શરીરને સંભાળે છે, રોગી પણ જીવિતમાં કૃતાર્થ માને છે. આ રીતે બધાં પ્રાણી સુખજીવિતના અભિલાષી છે. સંસાર નિવહ આરંભ વિના થતો નથી. આરંભ પ્રાણિ ઉપઘાતકારી છે. પ્રાણીને જીવિત અતિ પ્રિય છે. તેથી વારંવાર ઉપદેશ આપતા કહે છે– બધાંને અસંયમજીવિત પ્રિય છે તેથી અસંયમી જીવિતને આશ્રીને બે પગવાળા દાસ-દાસી અને ચાર પગવાળા ગાય-ઘોડા આદિને ઉપભોગમાં લઈને વ્યાપાર દ્વારા ધનસંચય કરે છે. તે યોગ અને કરણ ત્રિક વડે જીવનને પરમાર્થમાં ગુજારવાને બદલે આરંભમાં રોકીને વ્યર્થ કરે છે. •x - તે વખતે અર્થમાં વૃદ્ધ થયેલો પોતાના કુલેશને ગણતો નથી, ધનના રક્ષણના પરિશ્રમને વિચારતો નથી, ધનની ચંચળતાને ધ્યાનમાં લેતો નથી. કહ્યું છે કે, “કૃમિ સમૂહથી વ્યાપ્ત અને લાળથી ભરેલ, દુર્ગધી, નિંદનીય એવું માંસ રહિત હાડકું ચુસતો, અધિક સ્વાદ માનતો કુતરો પાસે ઉભેલા ઇન્દ્રને પણ શંકાથી જુએ છે. આ રીતે દ્ર પ્રાણી પરિગ્રહની અસારતાને જાણતો નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૩/૮૨ ૧૬૧ તે ધનને શા માટે ચાહે છે. તે કહે છે—ઉપભોગને માટે તેવી તેવી ક્રિયામાં વર્તે છે. બીજાનો આશરો લેવા વગેરે ક્રિયા કરે છે. તેમાં લાભાંતરાય કર્મના ાયોપશમમાં જુદી જુદી જાતનું મળેલું અને વાપરતાં બચેલું સાચવવા - ૪ - મહાત્ ઉપકરણ ભેગાં કરે છે અર્થાત્ દ્રવ્યસંચય કરે છે તે કદાચિત્ લાભના ઉદયે થાય છે. તે પણ અંતરાયના ઉદયે તેના ઉપભોગમાં આવતું નથી. ધનની ઇચ્છાએ તે સમુદ્ર ઓળંગે, પહાડ ચડે, ખાણ ખોદે, ગુફામાં પ્રવેશે, રસ વડે સુવર્ણ સિદ્ધિ કરે, રાજાનો આશ્રય લે, ખેતી કરે. આ બધામાં પોતાને અને બીજાને દુઃખ આપી પોતાના સુખ માટે મેળવેલ ધન કષ્ટથી પ્રાપ્ત કર્યું હોય તો પણ ભાગ્ય ક્ષય થતાં પીતરાઈઓ તેમાં ભાગ પડાવે છે કે લઈ લે છે, ચોરો ચોરે છે, રાજા લઈ લે છે, તે જાતે ભયથી નાસી જાય છે, ધન વિનાશ પામે છે, ઘર બળી જાય છે. અર્થ નાશના કેટલા કારણો કહેવા, તેથી ઉપદેશ આપે છે— અર્થ-ધન પ્રાપ્તિ માટે બીજાના ગળા કાપવાદિ કર્મ કરતો તે અજ્ઞાની કર્મના વિપાકના ઉદયથી અસાતા ઉદય થતા મૂઢ બનીને વિવેકરહિત થઈ કાર્ય-અકાર્યને માનતો નથી તે તેની વિરૂપતા છે. કહ્યું છે કે, “રાગદ્વેષથી અભિભૂત થવાથી કાર્યઅકાર્યથી પરસંગમુખ, વિપરીત કાર્ય કરનારને મૂઢ જાણવો. આ રીતે મૂઢતાના અંધકારથી છવાયેલો, આલોકના માર્ગના જ્ઞાનથી રહિત સુખના અર્થી દુઃખને પામે છે એમ જાણીને સર્વજ્ઞ વચનરૂપ દીવાથી બધાં પદાર્થનું ખરું સ્વરૂપ બતાવનાર જાણીને ગુરૂ કહે છે, હે મુનિઓ ! તમે તેનો આશ્રય લો. સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે, મેં મારી બુદ્ધિથી નથી કહ્યું. તો કોણે કહ્યું ? મુનિ એટલે ત્રણે કાળમાં જગત્ વિધમાન છે એવું જે માને તે. તે ત્રણે કાળનું જ્ઞાન જેને છે તે તીર્થંકર. તેમણે કહ્યું છે. અનેકવાર ઉચ્ચ ગોત્ર મેળવેલ, પ્રકર્ષથી કે પહેલેથી બધા પોતાની ભાષામાં સમજે તેવી વાણીથી તેમણે ઉપદેશ કર્યો છે ને કહે છે, ઓઘ બે પ્રકારે છે - દ્રવ્ય ઓઘ તે નદીનું પૂર વગેરે. ભાવ ઓઘ તે આઠ પ્રકારનું કર્મ કે સંસાર. તે કર્મોથી પ્રાણી અનંત કાળ ભમે છે. તે ઓઘને જ્ઞાનદર્શન ચાસ્ત્રિ બોધિવાળા તરે છે. જે નથી તરતા તે અનોધંતા છે. જે કુતીર્થિકો કે પાર્શ્વસ્થાદિ જ્ઞાનાદિ વાનરહિત છે, તેઓ પણ તરવાનો ઉધમ તો કરે છે, પણ સમ્યક્ ઉપાયના અભાવે તેઓ તરી શકતા નથી. अतीरंगमा તીર એટલે સંસારનો પાર, તેની પાસે જવું તે તીરંગમ, જે તીરંગમ નથી તે અતરંગમ. કુતીર્થિકાદી અતીરંગમ છે. તીર ગમનનો ઉધમ કરવા છતાં સર્વજ્ઞના કહેલા સન્માર્ગથી દૂર હોવાથી કિનારો પામતા નથી. અપારશમા-પાર એટલે સામેનો તટ. ત્યાં જાય તે પારંગમ અને ‘પારંગમ' નથી તે અપારંગમ. પારંગતના ઉપદેશના અભાવે તે અપારંગત જાણવા. - ૪ - ૪ - તેઓ અનંતકાળ પણ સંસારમાં રહે છે. જો કે તેઓ પાર જવા પ્રયત્ન કરે છે, પણ સર્વજ્ઞ ઉપદેશરહિત અને સ્વરુચિથી વિરચિત શાસ્ત્ર પ્રવૃત્તિથી સંસારને પાર જવામાં સફળ થતા નથી. હવે તીર અને પાર્ માં શું ભેદ ?– 1/11 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તીર એટલે મોહનીય કર્મ ક્ષય. પાર એટલે શેષ ઘાતકર્મ ક્ષય અથવા તીર એટલે ઘાતીકર્મનો ક્ષય અને પાર એટલે ભવોપગ્રાહીકર્મ ક્ષય. કુતીર્થિક અને વેશધારી કેમ મોક્ષમાં ન જાય ? જેનાથી સર્વે ભાવો ગ્રહણ થાય તે આદાનીય અર્થાત્ શ્રુત. શ્રુતમાં કહેલા સંયમ સ્થાને ન રહે તે અથવા ભોગના અંગ એવા દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્યાદિને ગ્રહણ કરે તે અથવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગથી કર્મો ગ્રહણ કરે તે. તેઓ જ્ઞાનાદિમય મોક્ષમાર્ગમાં સમ્યગ્ ઉપદેશે કે પ્રશસ્ત ગુણ સ્થાને આત્માને રાખતા નથી. વળી તેઓ - ૪ - વિપરીત અનુષ્ઠાનકર્તા હોય છે તે કહે છે– વિતથ અર્થાત્ અસત્ વચન કે જે દુર્ગતિનો હેતુ છે, તે ઉપદેશ પામીને અકુશળ-ખેદજ્ઞ અસંયમ સ્થાનમાં વર્તે છે. - x - તે જ અસંયમસ્થાનમાં આસક્ત થાય છે. જ્યારે વિતથ એટલે ભોગ સ્થાન વ્યતિરિક્ત સંયમ સ્થાનને પામીને ખેદજ્ઞનિપુણ તે સ્થાને “આદાનીય'ને હણીને રહે છે. સર્વજ્ઞની આજ્ઞામાં આત્માને સ્થાપે છે. આ ઉપદેશ તત્વને ન જાણનાર શિષ્યને સુમાર્ગમાં વર્તવા અપાય છે. હેય ઉપાદેયના જ્ઞાનથી તે મેધાવી અવસર મુજબ યોગ્ય રીતે વર્તે. તે કહે છે– ૧૬૨ • સૂત્ર-૮૩ : દષ્ટા [સત્યદર્શી માટે ઉપદેશની જરૂર નથી. પણ અજ્ઞાની જે સ્નેહ અને કામમાં આસકત છે, અસમિત છે. તે દુઃખી થઈ દુઃખના આવર્તમાં ભ્રમણ કરે છે [તેને ઉપદેશની જરૂર છે] તેમ હું કહું છું. • વિવેચન : ઉદ્દેશ એટલે ઉપદેશ, સત્-અસત્ કર્તવ્ય આદેશ. તેને જાણે તે પશ્ય—દૃષ્ટા છે. તે પોતે જ્ઞાતા હોવાથી તેને ઉપદેશની જરૂર નથી. અથવા પશ્યક એટલે સર્વજ્ઞ કે તેના ઉપદેશ પ્રમાણે ચાલનાર. જે કહેવાય તે ઉદ્દેશો-નાક આદિ ગતિ, ઉચ્ચ નીચ ગોત્રાદિનો ઉપદેશ તેમના માટે નથી. કેમકે તે જલ્દી મોક્ષે જનાર છે. તેથી ઉપદેશની આવશ્યકતા કોને છે ? તે કહે છે– જે રાગાદિથી મોહિત છે, કષાયો-કર્મો, પરીષહ ઉપસર્ગો વડે હણાયેલ છે તેવા અજ્ઞાનીને જેનાથી સ્નેહ થાય તેવો સ્નેહી કે રાગી જાણવો. તે મનોજ્ઞ કામભોગની ઇચ્છાવાળો કે સ્નેહના અનુબંધથી કામને સેવતો - x - વિષયની ઇચ્છા શાંત ન પડવાથી તેના દુઃખથી દુઃખી બનેલો શારીસ્કિ-માનસિક દુઃખોથી પીડાતો રહે છે. કાંટા, શસ્ત્ર, ગુમડું આદિથી શારીરિક દુઃખ ભોગવે છે. પ્રિયવિયોગ, અપ્રિયસંયોગ, ઇચ્છિતનો અલાભ, દાધિ, દૌર્ભાગ્ય, દૌર્મનસ્ય આદિ માનસિક પીડા ભોગવે છે. આવા દુઃખોથી દુઃખી થઈ - x - વારંવાર દુઃખના આવર્તમાં ભમે છે. [જે તેમ ન કરે તે મોક્ષે જાય છે.] તેમ હું કહું છું. અધ્યયન-૨ ‘લોકવિજય'ના ઉદ્દેશા-૩ ‘મદનિષેધ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૪/૮૪ ૧૬૩ ૧૬૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૬ અધ્યયન-૨ ઉદ્દેશો-૪ “ભોગાસક્તિ” પુ • ભૂમિકા : ત્રીજો ઉદ્દેશો કહ્યો, હવે ચોથા ઉદ્દેશની વ્યાખ્યા કરે છે. આ ઉદ્દેશામાં - ભોગોમાં આસકત ન થવા કહે છે. તે માટે ભોગીને થતાં દુ:ખોને વર્ણવે છે. પૂર્વે પણ તે જ કહ્યું છે. તે અહીં સૂત્રમાં કહે છે– • સૂત્ર-૮૪ - પછી તેને કોઈ વખતે રોગ ઉત્પન્ન થાય છે. જેની સાથે તે રહે છે તે જ સ્વજન કોઈ વખતે તેનો તિરસ્કાર - નિંદા કરે છે. પછી તે પણ તેઓનો તિરસ્કા-નિંદા કરે છે. હૈિ પુરુષ !] તે તને શરણ આપવા કે રક્ષણ કરવા સમર્થ નથી. તું પણ તેને શરણ આપવા કે રક્ષણ કરવા સમર્થ નથી. સુખ-દુઃખ પ્રત્યેકના પોતાના પાણીને [ન્દ્રિય વિજય કર] કેટલાંક મનુષ્યો, જે ઇન્દ્રિય વિજય નથી કરી શકતા તે વારંવાર ભોગોના વિષયમાં જ વિચરતા રહે છે. • વિવેચન : પૂર્વે કહ્યું છે કે, સંસારમાં વિષયી જીવ પરિભ્રમણ કરે છે. તે જીવ આ દુ:ખોને પણ ભોગવે છે. આ પ્રમાણે અનંતર સૂત્ર સંબંધ છે. પરસ્પર સૂત્ર સંબંધ આ પ્રમાણે • બાળ જીવ નેહમાં પડી કામ ભોગ કરે છે, તે કામ જ દુ:ખરૂપ છે. તેમાં આસક્ત જીવને વીર્થક્ષય, ભગંદર આદિ રોગો થાય છે. તેથી કહે છે, કામાસાિથી અશુભ કર્મ બાંધી, મૃત્યુ પામી, નરકે જાય છે. નરકેથી નીકળી કલલ-ચાબુદ, પેશીરૂપ ગર્ભપસવાદિ દુઃખ ભોગવે છે. તેને પછી અશાતા વેદનીયના વિપાકથી માથું-પેટ આદિ શૂળ ઉત્પન્ન થાય છે. રોગને કારણે એકદા તેના સગા તેની અવજ્ઞા કરે છે, પછી તે તેના સગાને અવગણે છે. તેઓ તારા પ્રાણ કે શરણ થતા નથી, તું પણ તેને પ્રાણ કે શરણ થતો નથી. આ પ્રમાણે જાણીને જે કંઈ સુખ-દુ:ખ છે તે પ્રાણીના પોતાનાં જ કર્મોનું ફળ છે, તેમ માની રોગ ઉત્પત્તિમાં દીનતા ન લાવવી. ભોગોને યાદ ન કસ્વા. સૂત્રમાં પણ કહ્યું કે, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શના વિષયની અભિલાષા ન કરવી. • x • x - પૂર્વે યુવાનીમાં તેનો આનંદ ન લીધો, તે યાદ ન કરવું, જો કે આવા અધ્યવસાયો કોઈકને જ થાય તે કહે છે • સંસારમાં વિષયસના કડવાં ફળ જામ્યા નથી તેવા બ્રહ્મદd આદિને ભોગની ઇચ્છા થાય, પણ સનતકુમાર આદિ જેવાને ન થાય. તેથી - બ્રહ્મદd મારણાંતિક રોગ વેદનાથી અભિભૂત, સંતાપના અતિશયથી પ્રિય સ્ત્રીને સ્પર્શ કરવા માફક વિશ્વાસ ભૂમિમાં મૂછનિ પામેલો તેને બહુમાનતો - x - વિષમતાથી વિજયી બનેલો, ગ્લાની યુક્ત, દુ:ખથી ઘવાયેલો, કાળથી પીડિત, નિયતિએ દુર્દશામાં મૂકેલો, દૈવે ભાગ્યહીન બનાવેલો, છેવટના શ્વાસમાં પહોંચેલ, - * * વાયાથી વિહળ, શરીરમાં નિર્બળ, પ્રચૂર પ્રલાપ કરતો ઇત્યાદિ અવસ્થા અનુભવતો મહા મોહોદયથી ભોગનો ઇછુક થઈ પાસે બેઠેલી પત્ની કે જે પતિના દુઃખે દુ:ખી થયેલી છે તેને કુરમતી ! કુરમતી ! પોકારતો તેણીના દેખતા સાતમી નમ્ફ ગયો. ત્યાં પણ અતીશય વેદના ભોગવતો છતાં વેદનાને ન ગણકારતો કુરૂમતિને બોલાવે છે. આ પ્રમાણે ભોગાસતિ ત્યાગ કેટલાકને દુષ્કર છે. ઉદાર સાવશાળી મહાપુરુષોને તે દુકર નથી કે જેમણે આત્માથી શરીરને જુદુ જાણેલ છે. જેમસનતકુમાર આદિએ ભયંકર રોગના ઉદયમાં પણ એમ વિચાર્યું કે આ મારા જ પૂર્વકૃત કર્મોનું ફળ છે. એવા નિશ્ચયપૂર્વક કર્મ સમૂહને છેદવા ઉધત થયેલાને મનમાં જરા પણ પીડા થતી નથી. કહ્યું છે કે [ઉત્તમપુરષો પોતાના આત્માને સમજાવે છે–] જે મોહરૂપી પાણીવાળો અને અશુભ જન્મરૂપી ‘આલવાલ’વાળો છે, રાગ-દ્વેષ, કષાયરૂપી સંતતિ વડે નિર્વિદનપણે મોટું બીજ તેં સેપ્યું છે, તે રોગ વડે અંકુરિત થયું છે, વિપદા તેના ફૂલો છે. એવું કમરૂપી વૃક્ષ તે કર્યું છે. હવે જો તેને સારી રીતે સહન નહીં કરે તો અધોગતિના દુ:ખવાળા ફળોને પામીશ. આ દુ:ખો ફરીથી પણ તારે ભોગવવા પડશે. કેમકે સંચિત કર્મોનો નાશ તિશે થતો નથી. આ સમજીને જે દુ:ખ આવે તે સહન કર. તે જ વિવેક છે. બીજો કોઈ વિવેક નથી.. ભોગોના મુખ્ય કારણરૂપ ધનને સૂત્રકાર જણાવે છે– • સૂત્ર-૮૫ - ત્રણ પ્રકારે [d, પર કે ઉભય તેની પાસે થોડી કે ઘણી મિલ્કત થાય છે. તેમાં ભોગી આસકત બનીને રહે છે. એ રીતે કોઈ વખતે તેની પાસે ભોગવ્યા પછી બચેલી સંપત્તિ એકઠી થાય છે. તેને પણ કોઈ વખતે સ્વજનો વહેંચી લે છે, ચોરો ચોરી લે છે, રાજા લુંટી લે છે, નાશ કે વિનાશ પામે છે. આગ લાગવાથી તે બળી જાય છે. તે અજ્ઞાની બીજાને માટે ક્રૂર કમ કરતો મૂઢ થઈ વિપરીત ભાવ પામે છે [અથવા દુ:ખથી મૂઢ બની વિપરીત પ્રવૃત્તિ કરે છે.] • વિવેચન : ત્રણ પ્રકારે તેની પાસે થોડી કે ઘણી ધનસંપત્તિ થાય છે. તે તેમાં જ આસકત થઈને રહે છે. તે માને છે કે આ ધન ભવિષ્યમાં ભોગવી શકાશે. તે કોઈ વખતે તે માટે મોટા ઉપકરણો રાખે છે. તો પણ તે ધન નાશ પામે છે. સ્વજનો વહેંચી લે, ચોરો હરી લે, રાજા લુંટી લે, નાશ પામે કે ઘર બળી જાય. આ ધનને માટે દુર કર્મ કરતો અજ્ઞાની જીવ તેના દુ:ખ વડે મૂઢ બને છે. એ બધું પૂર્વે વ્યાખ્યા કર્યા મુજબ સમજી લેવું. આ પ્રમાણે દુઃખવિપાકી ભોગોને જાણીને શું કરવું ? તે કહે છે • સૂણ-૮૬ : હે વીર પણ ! તું ભોગની આશા અને સંકલ્પ છોડી દે - આ ભોગશલ્યનું સર્જન તેં જ કર્યું છે. જે ભોગથી સુખ છે, તેનાથી જ દુ:ખ પણ છે. આ વાત મોહથી આવૃત્ત મનુષ્ય સમજી શકતો નથી. આ સંસાર સ્ત્રીઓ દ્વારા પરાજિત છે. હે પુરુષ ! તે લોકો કહે છે કે આ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ૧/૨/૪/૮૬ શ્રીઓ ભોગની સામગ્રી છે, આ કથન દુઃખ, મોહ, મૃત્યુ, નરક તથા નરક અને તિર્યંચગતિને માટે થાય છે. સતત મૂઢ જીવ ઘમને જાણતો નથી. ભગવંત મહાવીરે કહ્યું છે, મહામોહથી આપમત્ત રહેવું. બુદ્ધિમાન પ્રમાદથી બચવું જોઈએ. શાંતિ-મરણને અને નાશવંત શરીરને જોઈને પ્રમાદ ન કરવો. વિષયભોગથી તૃપ્તિ થતી નથી. [તેથી તેમાં આસક્તિ ન કરે.J. • વિવેચન : તું ભોગની આશા અને અભિલાષને છોડ. જે બુદ્ધિ વડે શોભે તે ધીર. હે ધીર ! ભોગમાં દુ:ખ જ છે, તેમાં સુખ પ્રાપ્તિ નથી. આ પ્રમાણે શિષ્યને ગુરૂ ઉપદેશ આપે છે અથવા આત્માને સમજાવે છે - તું ભોગની આશા આદિ શલ્યોને છોડી પરમ શુભ સંયમનું સેવન કર, જે ધન વગેરે ઉપાયોથી ભોગોપભોગ થાય છે, તે ધન આદિ વડે ભોગાદિ નથી પણ મળતા. તે માટે જ સૂત્રમાં ને સિગo આદિ કહ્યું. જેના વડે ભોગો મળે તે જ ધન વગેરેથી કર્મની વિચિત્ર પરિણતિથી ભોગ ન પણ મળે અથવા જેના વડે કર્મબંધ થાય તે કૃત્ય ન કરવું જોઈએ. અથવા જેના વડે રાજનો ઉપભોગ આદિ કર્મબંધ છે. તે ન કરવું, જેનાથી મોક્ષ મળે તે સાધુપણું પણ ભોગના પરિણામથી સંસાર વધારે છે. આ પ્રમાણે અનુભવથી નિશ્ચય કરેલું છતાં મોહસ્થી હારેલા જીવો સત્યને સમજતા નથી. આ જ હેતુ વૈચિત્ર્ય છે કે, જે પુરુષો તીર્થકરના ઉપદેશથી રહિત છે, તેઓનું મોહ, અજ્ઞાન કે મિથ્યાત્વ ઉદયથી તાવ સંબંધી જ્ઞાન ઢંકાયેલું છે. મોહનીય કમોંદયથી મૂઢ બનેલા તેઓને શ્રી ભોગનું મુખ્ય કારણ છે તે બતાવે છે - સ્ત્રીઓના નેત્ર કટાક્ષાદિથી આ લોક આશા, અભિલાષથી હારેલા જીવો કૂર કર્મો કરી નરક વિપાકરૂપ શલ્ય મેળવીને તેના ફળને ભૂલીને મોહચી છાદિત અંતરઆત્માવાળો પ્રકર્ષથી વ્યથિત થઈ પરાજિત બને છે. તેઓ જાતે જ વિનાશ પામતા નથી, પણ બીજાઓને પણ વારંવાર ખોટો ઉપદેશ આપીને દુર્ગતિમાં લઈ જાય છે-તે કહે છે, સ્ત્રીઓ વગેરે ઉપભોગને માટે છે. તેમના વિના શરીરની સ્થિતિ જ ન થાય. તે ઉપદેશ તેઓના દુ:ખ માટે થાય છે - શરીર અને મનના દુ:ખો ભોગવવા પડે છે અથવા અજ્ઞાનથી મોહનીય કર્મ બંધાય છે. મરીને નરકમાં જાય છે. નાકમાંથી તિર્યંચ ગતિમાં જાય છે. આ બધાનું મૂળ કારણ સ્ત્રીનો મોહ છે. ( આ પ્રમાણે સ્ત્રીના હાવભાવથી તેના અંગ જોવામાં આસક્ત બનેલો ઉt યોનિમાં ભટકવા છતાં આત્મહિતને જાણતો નથી. નિરંતર દુ:ખથી અભિભૂત બનેલો તે મૂઢ ક્ષમાદિ લક્ષણ સાધુધર્મને જાણતો નથી. તે ધર્મ દુર્ગતિને રોકનાર છે, તે જાણતો નથી. આ કથન તીર્થંકરનું છે તે વાત જણાવે છે - સંસારનો ભય વિસારનાર વીર પ્રભુ કહે છે– - હે શિષ્યો ! તમારે સ્ત્રીમાં આસક્ત ન થવું કેમકે તે મહામોહનું કારણ છે, તેથી તે વિષયમાં પ્રમાદ ન કરવો. નિપુણ બુદ્ધિવાળા શિષ્ય માટે આટલું વચન બસ છે. મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પાંચ પ્રકારનો પ્રસાદ દુ:ખ આપનાર છે. ૧૬૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ માટે તેનાથી દૂર રહેવું. શું આધાર લઈને પ્રમાદ છોડવો ? શાંતિ આદિ. શમન એટલે શાંતિ. બધા કર્મનો નાશ થવાથી મોક્ષ જ શાંતિ છે. પ્રાણીઓ વારંવાર ચાર ગતિરૂપ સંસારમાં જેના વડે મરણ પામે છે તે સંસાર, આ સંસાર અને મરણને વિચારીને પ્રમાદ છોડવો. પ્રમાદીને જન્મમરણનું દુ:ખ છે, અપમાદીને તેના પરિત્યાગથી મોક્ષ છે, એમ વિચારી કુશળ શિવે વિષય, કપાય, પ્રમાદ કરવો અથવા ઉપશમ વડે મરણ સુધી જે કુલ થાય છે, તે વિચારી પ્રમાદ ન કરવો. વળી વિષય-કપાય આસક્તિરૂપ જે પ્રમાદ છે, તે શરીરમાં રહેલો છે. તે શરીર નાશ પામનારું છે, તે નાશવંતપણાને વિચારીને પ્રમાદ કરવો. આ ભોગો ભોગવવા છતાં તૃપ્તિ થતી નથી. ભોગ અભિલાષ પણ શાંત થઈ શકતો નથી. તેથી હે શિષ્ય ! આ પ્રમાદમય દુ:ખ કારણ સ્વભાવ વિષયના ઉપભોગ વડે વારંવાર ભોગવવા છતાં ઉપશમ થતો નથી. કહ્યું છે કે, આ લોકમાં ઘઉં, જવ, સોનું, પશુ, સ્ત્રીઓ વગેરે બધું એક માણસની વૃપ્તિ માટે સમર્થ નથી, એમ સમજી તેનો મોહ છોડ. ઉપભોગના ઉપાયમાં તત્પર થઈ જે વિષય-તૃષ્ણા શાંત કરવા ઇચ્છે છે, તો ફરી તે તૃષ્ણા આક્રમણ કરે છે. તેથી ભોગ લાલયને તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં દુ:ખ જ મળે છે, તે સૂત્ર દ્વારા બતાવે છે • સૂત્ર-૮૭ : હે મુનિ ! આ ભોગોને મહાભયરૂપ સમજ. કોઈના પ્રાણની હિંસા ન કરો, જે સંયમથી ઉદ્વેગ ન પામે તે વીર પ્રશંસાને પામે છે. કોઈ કંઈ ન આપે તો કોપ ન કરે, અલ્ય પ્રાપ્ત થાય તો નિંદા ન કરે, ગૃહસ્થ ના પાડે ત્યારે ત્યાંથી પાછા ફરી જવું જોઈએ. મુનિ આ મુનિધર્મનું સમ્યફ પાલન કરે. તેમ કહું છું. • વિવેચન : હે મુનિ ! ભોગની આશારૂપ તાપથી ઘેરાયેલ કામદશા અવસ્થાના મહા ભયને તું પ્રત્યક્ષ જો. દુ:ખ જ મહાભય છે. મરણનું કારણ હોવાથી તે મહા કહેવાય છે. તેથી આ લોક અને પરલોકમાં ભય આપનાર ભોગોને તું જાણ. તે માટે શું કરવું? તે જણાવે છે - x - કોઈ જીવને દુ:ખ ન આપીશ. એ રીતે પાંચે પાપને છોડજે. ભોગોને છોડીને પ્રાણાતિપાત આદિ વ્રત-આરૂઢને કયા ગુણો પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે - તે ભોગની આશા-તૃણાનો ત્યાગ કરનાર અપમત પંચ મહાવ્રતની ભારથી નમેલ ઢંઘવાળો વીર કર્મ વિદારણ કરવાથી ઇન્દ્રાદિ વડે ખવાય છે. કોણ આ વીર છે ? જેની સ્તુતિ કરાય છે ? તે કહે છે - X - X - જે આભા ગ્રાહ્ય તત્વને ગ્રહણ કરે છે એટલે બધાં આવક કર્મો ક્ષય થતાં સમસ્ત વસ્તુઝાહી જ્ઞાનથી અવ્યાબાધ સુખ મળે છે. જેના મુખ્ય કારણરૂપ સંયમાનુષ્ઠાતની તે ગુપ્સા કરતો નથી અથવા રેતીના કોળીયા ખાવા જેવા મુશ્કેલ સંયમ પાળતા આહારદિ ન મળે તો ખેદ પામતો નથી આ ગૃહસ્થ પાસે વસ્તુ છે છતાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૮ ૧૮ ૧૬૭ ન આપે તો તેના પર કોપ કરતો નથી, પણ મારા આ અલાભકર્મનો ઉદય છે, તેમ માની ન મળવાથી મને તપનો લાભ થશે તેમ વિચારે. કોઈ થોડું આપે કે તુચ્છ અs આપે તો પણ તેને ન નિંદે. - * - કોઈ ના પાડે તો પણ રીસાયા વિના ત્યાંથી ખસી જાય, ક્ષણ માત્ર ત્યાં ન રહે, ન દીનતા લાવે, ન દાતાને કટુ વચન કહે. કહ્યું છે કે, “હે ઉદારમતિ સ્ત્રી ! તને જોઈ, તારો અનુભવ કર્યો, તારું જ પાણી પીધું, તારું નામ સારું, પણ દર્શન નહીં સારું.” આવું ન બોલે. ભિક્ષાદિ પ્રાપ્ત થાય તો ચાલતા થવું પણ ત્યાં રહી ઉંચા-નીચા વચન વડે સ્તુતિ-નિંદા ન કરે. ભાટની જેમ તેની ભાટાઈ ન કરે. ઉપસંહાર કરતા કહે છે - પ્રવજ્યાના નિર્વેદરૂપ અદાનથી કોપે નહીં, થોડું આપે તો નિંદે નહીં, ના પાડે તો રોકાય નહીં - તે મોક્ષાર્થી સાધુનું આચરણ છે. તું પણ અનેક ભવ કોટિએ મુશ્કેલીથી પ્રાપ્ત સંયમને પામીને સારી રીતે પાળજે. આ પ્રમાણે ગુરૂ શિષ્યને કહે અથવા આત્માને સમજાવે. - X - અધ્યયન-૨ “લોકવિજય’ના ઉદ્દેશા-૪ “ભોગાસક્તિ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X : આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ " અધ્યયન-૨ ઉદ્દેશો-૫ “લોકનિશ્રા” ધું • ભૂમિકા : ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમાંની વ્યાખ્યા કહે છે. તેનો સંબંધ આ રીતે છે • આ ભોગોનો ત્યાગ કરી ‘લોકનિશ્રા’એ સંયમદેહ પાળવાને માટે વિહરવું યુક્ત છે. તે આ ઉદ્દેશામાં બતાવે છે. આ લોકમાં સંસાથી ખેદ પામેલા, ભોગનો અભિલાષા જેલા મુમુક્ષોએ ગૃહિત પાંચ મહાવ્રતભાર વડે નિવધ અનુષ્ઠાન કરનારે દીર્ધસંયમ યાત્રાર્થે દેહપરિપાલન માટે લોકનિશ્રા વડે વિહરવું જોઈએ. કેમકે આશ્રય વિના દેહસાધના ન થાય. દેહ વિના ધર્મ ન થાય. ધર્મમાં વિચરતા સાધુને લોકમાં પાંચ નિશ્રા પદો છે. રાજા, ગૃહસ્થ, છકાય, સાધુગણ અને શરીર, વસ્ત્ર, પાત્ર, અન્ન, આસન, શયનાદિ સાધનો છે. તેમાં પણ પ્રાયઃ નિરંતર આહારનો મુખ્ય ઉપયોગ છે. તે લોકમાંથી જ શોધવાનો છે. લોકો વિવિધ ઉપાયોથી પોતાના પુત્ર, શ્રી આદિ માટે આરંભમાં પ્રવર્તેલા છે. તેમને ત્યાં સાધુએ સંયમ દેહના નિર્વાહ માટે આજીવિકા શોધવી જોઈએ. તે • સૂત્ર-૮૮ - ગૃહસ્થો જે આ વિવિધ શસ્ત્રો વડે લોકમાં કર્મ સમારંભ કરે છે. તે આ પ્રમાણે - તે પોતાના પુત્રો, પુત્રી, પુત્રવધૂ, કુંટુબી, ધાઈ, રાજા, દાસ, દાસી, કર્મચારી, કર્મચારીણી, મહેમાન આદિને માટે વિવિધ લોકોને દેવા માટે, સાંજસવારના ભોજન માટે - આ પ્રકારે સંનિધિ અને સંનિચય કરે છે. • વિવેચન : તત્વને ન જાણનારે સુખ પ્રાપ્તિ અને દુઃખ છોડવા માટે વિવિધ પ્રકારના શસ્ત્રો વડે પ્રાણીને દુ:ખ આપનારા બે પ્રકારના શસ્ત્રો બતાવ્યા છે. તે દ્રવ્ય અને ભાવ બે ભેદે છે. તેના વડે પોતાના શરીર, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિને માટે કર્મો - આરંભ સમારંભો કરે છે તે કહે છે સુખ મેળવવું, દુ:ખ છોડવું, તે માટે કાયિક, અધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાત રૂ૫ કિયા અથવા કૃષિ, વાણિજ્યાદિપ સંરંભ, સમારંભ અને આરંભ કરે છે. તેમાં સંરંભ એટલે ઇટ પ્રાપ્તિ અને અનિષ્ટ ત્યાગ માટે પ્રાણાતિપાતાદિ સંકલાનો આવેશ જાણવો. સમારંભ એટલે સંકલ્પના સાધનો ભેગા કરવા માટે કાયા અને વાણીના વ્યાપાર જનિત પરિતાપનાદિ લક્ષણ પ્રવૃત્તિ. આરંભ એટલે ત્રણ દંડના વ્યાપારથી મેળવેલ તથા ઉપયોગમાં લીધેલ પ્રાણાતિપાતાદિ ક્રિયા. અથવા આઠ પ્રકારના કર્મનો સમારંભ એટલે વસ્તુ મેળવવાના ઉપાયો કરવા. સૂરમાં કહેલ ‘નોવા' કયો છે ? જેના માટે આરંભાદિ કરાય છે તે કહે છેતે બાદ મuvo આદિ. જે હેતુથી લોક વિવિધ શસ્ત્ર વડે કર્મસમારંભ કરે છે, તે લોકમાં સાધુ આજીવિકા મેળવે. -> • આત્મા એટલે શરીર તેને માટે રાંધવું વગેરે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૫/૮૮ ૧૬૯ કર્મ સમારંભ કરે છે. • x • પરમાર્ચથી જ્ઞાનદર્શન ચા»િરૂપ આમ તવને છોડીને બાકીનું શરીર પારકું જ છે. તેથી કહ્યું છે - બહારના પુદ્ગલનું બનેલું અચેતનરૂપ કર્મના વિપાકરૂપ પાંચ શરીરો છે. તેથી શરીર કે આત્મા શબ્દ ‘લોક' શબ્દ વડે કહો છે તેથી કોઈ શરીર માટે પાપક્રિયા કરે છે બીજા કોઈ પુત્ર, પુત્રાદિ...માટે કર્મ સમારંભ કરે છે. જે સ્ત્રાર્થમાં બતાવેલ છે] કોઈ સમિમાં કે સવારે ખાવા માટે રાંધતા સમારંભ કરે છે. વિશેષાર્થે કહે છે . ‘નધિ' વિનાશી દ્રવ્ય એવા દહીં, ભાત વગેરે સ્થાપી રાખે તથા ઘણો કાળ રહી શકે તેવા સાકર, દ્રાક્ષ વગેરેનો સંચય કરે છે જેનાથ' આ સંનિધિ, સંનિચય પરિગ્રહ સંજ્ઞાને કારણે કે આજીવિકા અભ્યાસથી કરે છે અથવા ધન, ધાન્ય, સોનુ આદિ સંગ્રહ કરે છે. આ બધું આ લોકમાં પરમાર્થ બુદ્ધિવાળા મનુષ્યોના ઉપભોગ માટે કરે છે. કોઈ સ્વાર્થ માટે, કોઈ પુગાદિ અર્થે વિવિધ શો વડે કર્મ સમારંભમાં પ્રવૃત લોક સાત્રિમાં કે પ્રભાતમાં ભોજન માટે કરે છે. આ રીતે આ લોક સંનિધિ અને સંનિચય માટે ઉધત હોય ત્યારે સાધુએ શું કરવું? તે કહે છે– • સૂત્ર-૮૯ : સંયમમાં ઉંઘત, આય, આર્યપ્રજ્ઞ, આદર્શ અગર અવસરz, dવજ્ઞ સદોષ આહાર ગ્રહણ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં તે સર્વે પ્રકારના દૂષણો રહિત નિર્દોષપણે સંયમ પાળે-ભિક્ષયરી કરે. • વિવેચન : સમુકિત એટલે સમ્યક્ રીતે સતત કે સંગત સંયમ અનુષ્ઠાને પ્રવૃત, વિવિધ શરુ કર્મ સમારંભથી મુક્ત. ગાર એટલે ઘર વગરના • પુત્ર, પુત્રી, પુત્રવધૂ, જ્ઞાતિજન, ધાત્રિ આદિ હિતને અણગાર કહે છે. આર્ય એટલે બધાં પાપકર્મોથી દૂર-ચાસ્ત્રિ પાલન યોગ્ય. જેની બુદ્ધિ ઉત્તમ છે તે આર્યપ્રજ્ઞ . શ્રત વિશેષથી ખીલેલ બુદ્ધિવાળો. જે ન્યાયયુક્ત થઈને જુએ છે એવે તે આર્યદર્શ છે. તેથી તે સત્રિભોજનાદિથી રહિત છે. અયંસંધિ એટલે પોતાના દરેક કાર્યો યોગ્ય વખતે કરનાર. આચારાંગ યૂર્ણિમાં સંધિના બે અર્થ છે : (૧) ભિક્ષા કાળ, () lifEશનાશ્મિરૂપ ભાવસંધિ] જે કાળનું જે કર્તવ્ય હોય છે. તે કાળે કરે. જેમકે - પડિલેહણ, ઉપયોગ, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, પ્રતિકમણાદિ ક્રિયા એકબીજાને બાધા વિના સમયે સમયે કરે. તે જ પરમાર્થને જોનારો જાણવો. આવા ગુણવાળો મુનિ જમવરઘુ છે. - x• પૂર્વોક્ત વિશેષણયુક્ત સાધુ કર્તવ્યકાળને જાણે છે, તેથી પરસ્પર બાધારહિત હિતપ્રાપ્તિ, અહિત ત્યાગ વગેરે અવસતે જાણે છે : વર્તે છે તે જ પરમાર્થ જ્ઞાતા છે. અથવા ભાવસંધિ-જ્ઞાન, દર્શન, ચાત્રિની વૃદ્ધિ. તે શરીર વિના ન થાય. તે શરીર નિવહ આધાર કારણ વિના ન થાય. તેમાં સાવધ ત્યાગ કરવા કહે છે, તે ભિક્ષા અકય ન લે. બીજા પાસે લેવડાવે નહીં, કોઈ લેનારને અનુમોદે નહીં. અથવા ૧૩૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઇંગાલ કે ધમ દોષ ન લગાડે, બીજા પાસે તેવા દોષો ન લાગવા સર્વ આમ-ગંધ અથતિ અશુદ્ધ આહારને છોડે. ગંધ શબ્દથી ‘પૂતિ’ અર્થ લીધો. • x • અહીં પૂતિ શબ્દથી આધાકમદિ અશુદ્ધિ કોટિ બતાવી છે. આ દોષ મોટો હોવાથી તેનું પ્રધાનપણું બતાવવા ફરી કહ્યું છે. તેનો અર્થ આ પ્રમાણે છે. ગંધ શબ્દ લેવાથી આધાકર્મ, ઓશિક ત્રિક, પૂતિકર્મ, મિશ્રજાત, બાદર પ્રાકૃતિકા, અથવપૂક, એમ છ ઉદગમ દોષ અવિશદ્ધ કોટિમાં રહેલા છે. બાકીના વિશુદ્ધકોટિમાં છે તે આમ” શબ્દ વડે બતાવ્યા છે. ‘સર્વ’ શબ્દ બધા પ્રકારોને સૂચવે છે. તેથી કોઈ પ્રકારે અપરિશુદ્ધ કે પૂતિ દોષ હોય તે જ્ઞ-પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે નિરામગંધવાળો બને. તેથી જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ નામક મોક્ષમાર્ગમાં સારી રીતે વર્તે અને સંયમ અનુષ્ઠાનને પાળે. ‘માન' શબ્દમાં ગ્રહણ કરેલ છતાં અજાસત્વવાળા માટે કહે છે• સૂત્ર-૦ - મુનિ કય- વિયથી દૂર રહે. તે ક્ય-વિક્રય રહયું ન કરે, ન કરાવે, કે કરનારને અનુમોદે નહીં. તે ભિક્ષુ કાલજ્ઞ, બલજ્ઞ, માગજ્ઞ, ક્ષેત્રજ્ઞ, ક્ષણજ્ઞ, વિનયજ્ઞ, વસમી-પરસમયજ્ઞ અને ભાવજ્ઞ છે. પરિગ્રહનું મમત્ત ન રાખનાર, યથાકાળ અનુષ્ઠાન કરનાર અપતિજ્ઞ છે. • વિવેચન : ક્રય-વિકય એટલે લેવું-વેચવું. તેનાથી અર્દશ્ય. સાધુના નિમિતે થયેલ વસ્તુ ન ભોગવે અથવા ક્રય-વિકય ન કરે. તે મુમુક્ષુ ધર્મોપકરણ પણ ન ખરીદે. બીજા પાસે ન ખરીદાવે. ખરીદનારની અનુમોદના ન કરે. અથવા નિરામગંધવાળો બની સાધુપણું પાળે. અહીં મમ શબ્દના ગ્રહણથી હનનકોટિનિક અને ગંધ શબ્દ ગ્રહણથી પયનકોટિગિક લેવી. કણકોટિગિક પોતાના સ્વરૂપ બતાવનાર શબ્દથી લીધી છે. એથી નવકોટિ પરિશુદ્ધ આહાર અંગાર, ધૂમદોષ રહિત ભોગવે. આવા ગુણ વિશિષ્ટ સાધુ - (૧) કાલજ્ઞ-કર્તવ્ય સામર્થ્યને જાણે, (૨) બલ-બલનો જ્ઞાતાઆત્મબલ સામર્થ્યને જાણે, યથાશક્તિ અનુષ્ઠાન કરે - બળ વીર્ય ન ગોપવે, (3) માત્રા-દ્રવ્યની ઉપયોગિતાની માત્રા જાણે, (૪) ખેદજ્ઞ - અભ્યાસ વડે જાણનાર અથવા સંસાર ભ્રમણ જનિત શ્રમને જાણે. કહ્યું છે કે, વૃદ્ધત્વ, મરણ, દુર્ગતિ, રોગ, પીડા તો દૂર રહો, ધીરપુરુષને વારંવાર જન્મ લેવો તે પણ નિંદનીક માને અથવા ખેદજ્ઞ એટલે પ્રજ્ઞા - સંસકત, વિરુદ્ધ દ્રવ્ય, પરિહાર્ય, કુળ આદિ ક્ષેત્રનો જાણનાર, (૫) ક્ષણજ્ઞ - ભિક્ષાર્થગમન અવસરનો જ્ઞાતા. (૬) વિનયજ્ઞ - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, ઉપચારરૂપ વિનયને જાણે, (9) સ્વ સમય - પરસમયજ્ઞ - જૈન તથા અન્ય સિદ્ધાંતને જાણે - સ્વસમયથી ગૌચરી ગયેલો સુખેથી ભિક્ષાદોષને જાણે. તે આ પ્રમાણે સોળ દોષ ઉદ્ગમના • આધાકર્મ, શિક, પૂતિકમ, મિશ્રાd, સ્થાપના, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧//૫/o ૧૧ ૧૩૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રાકૃતિકા, પ્રકાશકરણ, દીવ, ઉધતક, પરિવર્તિત, અભ્યાહત, ઉભિg, માલાપહત, આઍધ, અનિકૃષ્ટ અને અધ્યવપૂરક. સોળ દોષ ઉત્પાદના - ધણી, દૂતી, નિમિત્ત, આજીવક, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, પૂર્વસંસ્તવ, પશ્ચાતસંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણયોગ અને મૂલકમ એ સોળ પિંડ. દશ દોષ એષણાના • શંકિત, મક્ષિત, વિક્ષિપ્ત, પિહિd, સંત, દાયક, ઉત્મિશ્ર, અપરિણત, લિપ્ત અને ઉઝિત. આ દોષોમાં ઉદ્ગમ દોષો દાતાને કારણે થાય છે, ઉત્પાદન દોષો સાધુને લીધે થાય છે અને એષણા દોષો દાતા અને સાધુ બંનેને લીધે થાય છે. પર સમયજ્ઞ હોવાથી ઉનાળાના બપોરે તીવ્ર તાપમાં સૂરજના કિરણોથી પરસેવાના બિંદુ ટપકતા સાધુના મેલા શરીરને જોઈને કોઈ અન્ય ગૃહસ્થ પડ્યું કે, સર્વજનોએ આચરીત સ્નાન કેમ નથી કરતા ? સાધુએ કહ્યું કે, સર્વે સતીઓને કામના ગરૂપ જળ સ્નાન નિષેધ છે. આર્ષ વચન છે કે, “સ્નાન મદદકિર છે. કામનું પ્રથમ સંગ છે. તેથી કામને ત્યાગીને, દમનમાં ક્ત બની સ્નાન ન કરે.” આ રીતે ઉભયજ્ઞ ઉત્તર દેવામાં કુશળ હોય. (૮) ભાવજ્ઞ - દાતા કે શ્રોતાના ચિત્તના અભિપ્રાયને જાણે છે. (૯) પરિગ્રહ મમતવી - સંયમના ઉપકરણ વધુ ન રાખે, ન ઇચ્છા કરે છે. (૧૦) કાલાનુસ્થાયી એટલે આવા ભિક્ષ કાલજ્ઞ, બલજ્ઞ આદિ હોય તે પરિગ્રહમાં મમcવ ન કરીને યોગ્ય સમયે યોગ્ય ક્રિયાને કરનારો બને છે. પૂર્વે કાળજ્ઞ શબ્દમાં આ વાત કહી છે પણ ત્યાં ‘જ્ઞપરિજ્ઞાછે. અહીં આસેવના પરિજ્ઞા છે. તે કdવકાળે કાર્ય કરવી. (૧૧) અપ્રતિજ્ઞ - કોઈપણ જાતનું નિયાણું ન કરે અથવા પ્રતિજ્ઞા એટલે અભિગ્રહ અથવા કષાયના ઉદયથી અવિરતિ. પ્તિ માટે વૃત્તિમાં અપાયેલા દેટાંતનો છે સંક્ષેપ જુ કરેલ છે. ક્રોધના ઉદયથી કંઇક આચાર્ય એ ઘાણીમાં પીલાતા શિષ્યોને જોઇને નિયાણ કરી, દેવ થઈ નગરનો નાશ કર્યો. માનના ઉદયથી બાહબલીએ પ્રતિજ્ઞા કરી કે કેવળજ્ઞાની નાના ભાઈઓને હું કેમ વંદન કરું ? માયાના ઉદયથી મલ્લિનાથે પૂર્વભવમાં તપ કર્યું. લોભના ઉદયે વેશધારી યતિ માસક્ષમણની પ્રતિજ્ઞા કરી વર્તમાનનો લાભ જુએ છે. અથવા અપ્રતિજ્ઞ એટલે વસુદેવ માફક નિયાણું ના કરે અથવા ગૌચરી ગયેલો એવી પ્રતિજ્ઞા ન કરે કે મને આવી જ ગૌચરી મળે. અથવા સ્યાદ્વાદની પ્રધાનતાથી જિન આગમમાં એકાંત પક્ષ ગ્રહણ ન કરે તે અપ્રતિજ્ઞ જાણવો. જેમકે - મૈથુન વિષય છોડીને કોઈપણ સ્થાને નિયમવાળી પ્રતિજ્ઞા ન કરે, કહ્યું છે - જિનેશ્વરે કંઈ અકલાનીયની આજ્ઞા નથી આપી કે કારણે કોઈપણ નિષેધ નથી કર્યો. - X - X - જેના વડે દોષો દૂર થાય અને જેના વડે પૂર્વના કર્મો ક્ષય થાય. તે તે મોક્ષાના ઉપાયો છે. જેમ રોગમાં ઉચિત ઔષધ એ ઉપાય છે. જેટલા હેતુ ભવભ્રમણના છે. તેટલા જ હેતુઓ મોફાના છે. તે ગણી શકાય. તેવા નથી, પણ બંને પૂર્ણપણે તુલ્ય છે - ઇત્યાદિ. સૂત્રમાં મયંસંધિ થી શરૂ કરીને અગિયાર પિડેષણા બતાવી છે. જ્યારે ‘અપતિજ્ઞ' શબ્દથી પ્રતિજ્ઞા ન કરવી તેવું સિદ્ધ થાય છે. શાસ્ત્રમાં આવે છે કે જુદા જુદા અભિગ્રહો કરવા તો સાચું શું ? તે સૂત્રમાં બતાવે છે– - સૂઝ-૧ - રાગ-દ્વેષને છેદી મોક્ષમાર્ગે આગળ વધે, વસ્ત્ર, પત્ર, કંબલ, પાદપોંછનક, અવગ્રહ, શય્યા અને આસનની યાચના કરે. • વિવેચન : રાગ-દ્વેષ વડે થતી પ્રતિજ્ઞાને છેદીને નિશ્ચયથી જે કરે તે નિયાતી એટલે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ નામક મોક્ષમાર્ગ કે સંયમ અનુષ્ઠાન કે ભિક્ષાદિ અર્થે પ્રતિજ્ઞા કરે. રાગદ્વેષ રહિત પ્રતિજ્ઞા ગુણવાળી છે - X • તે આવા ભિક્ષુ - x • વરા, પાત્ર આદિ નિર્દોષ જાણી ગ્રહણ કરે. તે માટે પૂર્વે કહ્યા મુજબ જેઓ પુત્રાદિ માટે આરંભમાં પ્રવૃત છે, સંનિધિ - સંનિયય કરવામાં ઉધત છે, ત્યાં જઈ શુદ્ધ-અશુદ્ધપણાની પરીક્ષા કરી શુદ્ધ ગ્રહણ કરે - અશુદ્ધનો ત્યાગ કરે, સૂત્રમાં ‘વ’ શબ્દથી વસ્ત્ર એષણા [શુદ્ધિ) બતાવી. ‘પાગ' શબ્દથી પાકોષણા બતાવી. ‘કંબલ' શબ્દથી આવિક - પાત્ર નિયોગ અને કલા બતાવ્યો. ‘પાદપોંછનક' શબ્દથી રજોહરણ જાણવું. આ સૂત્ર વડે ઔધિક, ઔપગ્રહિક ઉપધિ બતાવી છે. તથા વૌષણા, પાષણાનું સૂચન કર્યું છે. જેની આજ્ઞા લેવાય તે સ્થાન એટલે અવગ્રહ. તે પાંચ પ્રકારે છે - (૧) દેવેન્દ્ર અવગ્રહ, (૨) સજાનો અવગ્રહ, (3) ગૃહપતિઅવગ્રહ, (૪) શય્યાતર-અવગ્રહ, (૫) સાધર્મિક અવગ્રહ. આના વડે અવગ્રહની પ્રતિજ્ઞા કહી છે. તેથી તેનું પણ સમર્થન કર્યું અને અવગ્રહ ાનું વર્ણન કહે છે– ‘કટ' શબ્દથી ‘સંથારો' લીધો. ‘આસન’ શબ્દથી આનંદક આદિ આસન જાણવા. જેમાં બેસાય તે ‘આસન’ તે જ શમ્યા છે. તેથી આસનગ્રહણથી શય્યા પણ જાણવી. - X - આ બધાં વસ્ત્રાદિ, આહારાદિના આરંભમાં પ્રવર્તેલને ગૃહસ્થ જાણવા. તેમાં આગંધ [દોષિત] છોડીને નિર્દોષ જેમ મળે તેમ લેવું. આવી રીતે ગૃહસ્થોને ત્યાં જતા જે પ્રાપ્ત થાય તે ગ્રહણ કરે. તે ગ્રહણ કરવામાં જે નિયમ એટલે મદિા છે તેને સૂરમાં કહે છે– • સૂત્ર-૨ - આહાર પ્રાપ્તિ સમયે સાધુને પ્રમાણ-મામાનું જ્ઞાન હોવું જોઈએ. એમ ભગવતે ફરમાવેલ છે. આહાર પ્રાપ્ત થતા મદ ન કરે, ન મળે તો શોક ન કરે. અધિક માત્રામાં મળે તો સંગ્રહ ન કરે, પરિગ્રહથી પોતાને દૂર રાખે. • વિવેચન : સાધુને આહાર પ્રાપ્ત થતા, આહારના ઉપલક્ષણથી વસ્ત્ર, ઔષધ આદિ પ્રાપ્ત થતા સાધુ તેના પ્રમાણને જાણે. તે એટલું જ લે જેથી ગૃહસ્થ કરી આમ ન કરવુ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧//૫/૨ ૧૩ ૧૩૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પડે, સાધુની પોતાની જરૂરિયાત પૂર્ણ થાય. -x - આ હું મારી બુદ્ધિથી નથી કહેતો, પણ જિનેશ્વરે આ ઉદ્દેશાથી માંડીને કહ્યું છે તે કહે છે, તે જિનેશ્વરે શ્વયિિદ ગુણ યુક્ત અર્ધમાગધી ભાષામાં, બધાં પોતાની ભાષામાં સમજે તે રીતે દેવ-માનવની પર્મદામાં કેવલજ્ઞાનરૂપી ચક્ષુ વડે જોઈને કહ્યું છે, એમ સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે. વસ્તુ, આહાર મળતા હું લબ્ધિમાન છું તેમ અહંકાર ન કરે, ન મળે તો શોક ન કરે, દીનતાથી એવો ખેદ ન કરે કે, મને ધિક્કાર થાઓ, હું મંદભાગ્ય છું, બધાંને બધી વસ્તુ આપનાર દાતા છે પણ મને નથી મળતું. લાભાલાભમાં માધ્યસ્થતા રાખે. કહ્યું છે - મળે તો સારું, ન મળે તો પણ સારું. ન મળે તો તપો વૃદ્ધિ થશે અને મળે તો પ્રાણ ધારણ થશે. આ રીતે પિંડ, પબ, વસ્ત્રની એષણા બતાવી છે. હવે સંનિધિ પ્રતિષેધ માટે કહે છે - ઘણું મળે તો સંગ્રહ ન કરે.- x • x - આહારની માફક સંયમ ઉપકરણમાં વસ્ત્ર, પાસાદિ પણ વધુ ન લે. - ૮ - ધર્મોપગરણથી વધુ જેટલું લેવું તે પરિગ્રહ છે, માટે તે ન લે. તેમાં મૂછ પણ ન કરે - X - X • શંકા કરે છે કે પરિગ્રહ પણ ગદ્વેષનું કારણ છે તો ધર્મોપગરણને પરિગ્રહ કેમ ન માનવો ? વળી કહ્યું છે કે, આ મારું છે એવો અભિમાનરૂપ દાહ જ્વર જ્યાં સુધી છે. ત્યાં સુધી જમના મુખમાં જવાનું છે તેમ ત્યાં શાંતિ નથી, ઉન્નતિ પણ નથી, માટે યશ અને સુખ વાંછુકોએ અનર્થ જાણી મમતાને દૂર કરવી. આચાર્ય ઉત્તર આપે છે - આ દોષ નથી. ધર્મોપકરણમાં આ મારું છે એમ સાધુને પરિગ્રહનો આગ્રહ નથી. આગમમાં પણ કહ્યું છે, જે મુનિને પોતાના શરીરમાં મમત્વ નથી, તે બીજામાં મમત્વ કઈ રીતે કરે ? જે કર્મ બંધને માટે લેવાય તે પરગ્રહ છે, કર્મનિર્જરાર્થે હોય તે પરીગ્રહ નથી. • સૂત્ર-૯૩ - આ પ્રકારે કોઈને-વિચારીને પરિગ્રહનો ત્યાગ કરે. આ માર્ગ તીર્થકરોએ બતાવેલ છે. જેથી કુશલપુરષ પરિગ્રહમાં ન લેપાય. તેમ હું કહું છું. • વિવેચન : આ પ્રકારે દેખતો બનીને [વિચારીને પરિગ્રહ છોડે. પરમાર્થને ન જાણતા ગૃહસ્થો પરીગ્રહને સુખના સાધનરૂપે જુએ છે, સાધુ ન જુએ. તેનો આશય આ છે - આ ઉપકરણ આચાર્યનું છે, મારુ નથી. રાગદ્વેષનું મૂળ છે તે પરિગ્રહનો અહીં નિષેધ છે, ધમપકરણનો નિષેધ નથી, તેના વિના સંસાર સમુદ્રથી પાર જવાય નહીં. કહ્યું છે કે, “કોઈ નાનું કાર્ય ગમે તેમ સાધી લેવાય પણ મોટું કાર્ય તેમ સિદ્ધ ના થાય. ખાબોચીયું કુદી જવાય પણ નાવ વિના સમુદ્ર પાર ન થાય. જો કે પરીગ્રહ વિષયમાં દિગંબર સાથે મતભેદ છે, તેથી સૂત્રમાં કહ્યું કે, આ “માર્ગ'' તીર્થકરે કહ્યો છે - ધમપકરણ પરીગ્રહને માટે નથી. સર્વ પાપરૂપ “હેય' ધર્મથી જે દૂર છે, તે આય-તીર્થકરો છે. પણ જેઓ ધમોંપકરણને પરીગ્રહ કહે છે, તે પણ કુંડિકા આદિ રાખે જ છે. તેમણે સ્વરૂચિ મુજબ ઉપકરણ રાખવાનો માર્ગ શોધી કાઢેલ છે -x-x- આ જ પ્રમાણે કોઈ ધમોંપકરણને પરગ્રહ કહે તો તેને સમજાવવા. આ પ્રમાણે સ્વસિદ્ધાંતના ગૌરવ માટે તીર્થંકરે પ્રરૂપણા કરી તે યુક્ત જ છે. તેથી ઉત્તમ સાધુએ જિનેશ્વરના માર્ગમાં ઉધમવંત થવું. કર્મભૂમિ પ્રાપ્ત કરીને, મોક્ષવૃક્ષાના બીજ સમાન બોધિ તથા સર્વ સંવરરૂપ રાત્રિ પામીને- X - કર્મમાં જેમ લેપ ન થાય, નવા કર્મ ન બંધાય તેમ ઉત્તમ માર્ગમાં વર્તવું - તે વિદિત વેધ (પંડિત જાણવો. જો તે માર્ગ ઉલ્લંઘીને ચોક્ત ધર્માનુષ્ઠાન ન કરે તો કર્મબંધ થાય. આ સતપુરુષોનો માર્ગ છે. તેથી ગૃહિત પ્રતિજ્ઞા અંત સુધી પાળવી જોઈએ. કહ્યું છે કે, ગુણ સમૂર્તી માતા તથા અત્યંત શુદ્ધ હૃદય બનાવનારી જે લજ્જા છે તેને શ્રેષ્ઠ માતા માની સાધુઓ સુખેથી પોતાના પ્રાણ ત્યજે પણ સત્ય સ્થિતિને ચાહનારા પોતાની પ્રતિજ્ઞા ન ભાંગે. | ‘ત્તિવેષ' - પૂર્વવતુ જાણવું. પરિગ્રહથી આત્માને દૂર કરવા કહ્યું તે નિદાનછેદ વિના ન થાય. નિદાન [વાસના શબ્દાદિ પાંચ ગુણના અનુગામી ‘કામ' છે. કામભોગનો ત્યાગ મુશ્કેલ છે તે જણાવે છે– • સૂત્ર-૯૪ - કામભોગોનો ત્યાગ ઘણો મુશ્કેલ છે. જીવનને લંબાવી શકાતું નથી. આ પુરણ કામભોગની કામના રાખે છે. પછી તે શોક કરે છે, વિલાપ કરે છે, નિમયદિ બનીને અને પરિતાપથી દુઃખી થાય છે. • વિવેચન : કામના બે ભેદ છે - ઇચછાકામ, મદનકામ. હાસ્ય અને તિમોહનીય કર્મથી ઇચ્છાકામ ઉદ્ભવે છે અને વેદ મોહનીય કર્મોદયથી મદનકામ થાય છે બંને કામનું કારણ મોહનીય છે. તેના સભાવમાં કામનો ઉચ્છેદ મુશ્કેલ છે માટે તેનો વિનાશ દુ:ખે કરી થાય છે. તેથી કહ્યું કે, તેમાં પ્રમાદી થવું નહીં, જીવિતમાં પણ પ્રમાદ ન કરવો. ક્ષણે ક્ષણે ઓછાં થતા આયુની વૃદ્ધિ થવાની નથી. અથવા સંયમ-જીવિતનો સંસારી વાસનામાં પડતા દુ:ખે કરીને નિર્વાહ થાય છે અર્થાત્ સંયમ-પાલન મુશ્કેલ થાય છે. કહ્યું છે કે, આકાશે ગંગા નદીનો પ્રવાહ છે, તેની સામે જઈને તરવું મુશ્કેલ છે અથવા મહાસાગર હાથ વડે તરવો મુશ્કેલ છે. રેતીના કોળીયાની જેમ તથા લોઢાના જવ ચાવવાની જેમ સંયમપાલન મુશ્કેલ છે. ઇત્યાદિ અભિપ્રાય મુજબ ‘કામ' તજવો મુશ્કેલ છે, તે બતાવ્યું છતાં કહે છે - કામકામી, વિષયલાલચુ જીવ શરીર અને મન સંબંધી ઘણાં દુઃખોને ભોગવે છે, તે બતાવે છે– તે કામકામી ઇચ્છિત વસ્તુ ન મળતાં કે તેનો વિયોગ થતાં તેનો શોક કરીને કે તાવ ચઢેલા માણસની જેમ પ્રલાપ કરે છે, કહ્યું છે - પ્રેમ બંધન નાશ પામતાં, પ્રણય-બહુમાન ઓછું થતાં, સદ્ભાવ ઓછો થતાં જતો રહેતો પ્રેમ જોઈને કોઈ સ્ત્રી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧//૫/૪ ૧૫ સખીને કહે છે, તે ગત દિવસોને જ્યારે યાદ કરું છું ત્યારે જાણતી નથી કે કયો હેતુ મને સો પ્રકારે દુઃખ આપે છે ? તથા હૃદયથી ઝરે છે - હે હ્રદય ! પહેલા એ વિચાર કે તારો પ્રેમી પ્રેમ કરીને દૂર થયો છે. હે હત હૃદય ! આશારહિત ! નપુંસક ! કેમ ખેદ કરે છે ? પાણી ગયા પછી પાળ બાંધવી નકામી છે. તિપડ એટલે મર્યાદાથી ભ્રષ્ટ થઈ નિર્મર્યાદ થાય તથા શરીર અને મનના દુ:ખોથી પીડાય છે. પરિતUz-પરિ' એટલે બાહ્ય અને અંદર ચારે તરફથી, તપે છે અર્થાતુ પશ્ચાતાપ કરે છે. જેમકે - ઇષ્ટ પુત્ર, પત્ની આદિના ક્રોધથી, નાસી જાય ત્યારે તે મને અનુસરતા નથી એમ પરિતાપ પામે. આ બધાં શોક આદિ વિષય-વિષથી ક્ષોભિત અંતઃકરણની દુઃખ અવસ્થાના સૂચક છે. અથવા શવત એટલે ચૌવન, ધન, મદ, મોહથી ઘેરાયેલા મનવાળો વિરુદ્ધ કૃત્ય કરીને વૃદ્ધાવસ્થામાં મૃત્યુકાલે કે મોહ દૂર થતાં પસ્તાય છે કે મંદભાગ્ય વડે મેં પૂર્વે શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો સુગનિગમન અને દુર્ગતિ દ્વાર નિષેધ ધર્મ ન આચર્યો આ પ્રમાણે વિચારે છે. કહ્યું છે કે નિશ્ચયથી જીવો ભાવિ અવસ્થા વિચાર્યા વિના મેં યુવાનીમાં જે જે અશુદ્ધ કૃત્યો કર્યા છે તે. પરલોકગમન વખતે બુઢાપાથી જીર્ણ થયેલ શરીરવાળા પુરુષને ખેદ પમાડે છે. તથા મૂરતિ આદિ સ્વબુદ્ધિએ યોજવા. કહ્યું છે કે, ગુણવાળું કે અવગુણવાળું કાર્ય કરતા પહેલા પંડિતે પ્રયત્નથી વિચારવું કે એનું પરિણામ શું આવશે. ઉતાવળે કરેલ કાર્યનું ફળ ભોગવતાં હૃદયને બાળનારો શલ્ય સમાન પશ્ચાતાપ વિપત્તિને માટે થાય છે. આવું કોણ ન શોયે [વિચારે તે સૂત્રમાં કહે છે• સૂગ-૯૫ : દીર્ઘદર્શ લોકદર્શ હોય છે. તે લોકના અધોભાગને, ઉર્વભાગને, તિછભિગને જાણે છે. વિષયાસકત લોક સંસામાં વારંવાર પરિભ્રમણ કરે છે. જે ‘સંધિને જાણીને વિષયોથી દૂર રહે તે વીર છે, પ્રશંસનીય છે. જે બદ્ધને મુકત કરે છે. જેનું અંદર છે તેવું બહાર છે, જેનું બહાર છે તેવું અંદર છે આ શરીરની અંદર-અંદર અશુદ્ધિ ભરી છે તે જુઓ. આ શરીરમાંથી નીકળતી આશુચિને જોઈને બુદ્ધિમાન શરીરના યથાર્થ સ્વરૂપને સમજે. • વિવેચન : માયત એટલે દીધ, આ લોક પરલોકના દુઃખ જોનાર, ઘટ્યું એટલે જ્ઞાન. આવો દીર્ધદર્શી એકાંત અનર્થક જાણીને ત્યાગ કરે અને “શમ-સુખ'ને અનુભવે છે. સંસારી લોકો જે વિષયરસમાં પડીને અતિ દુ:ખી છે તથા ‘કામ’ને છોડીને પ્રથમ સખને પામે છે. -x- એ રીતે જોનાર ‘લોકવિદર્શી' છે. અથવા લોકના ઉદd, અધો, તિછfભાગની ગતિ, કારણ, આયુ, સુખ-દુ:ખ વિશેષને જુએ છે, તે બતાવે છે– લોકના-ધમસ્તિકાય, અધમસ્તિકાયથી વ્યાપ્ત આકાશખંડના અધોભાગના સ્વરૂપને જાણે છે અથd જીવો જે કર્મો વડે ત્યાં ઉત્પન્ન થાય છે તથા ત્યાં સુખદુ:ખની વિપાક કેવો છે તેને જાણે છે. આ પ્રમાણે ઉદર્વ અને તિછ ભાગ વિશે પણ જાણવું અથવા લોકવિદર્શી એટલે “કામ” અર્થે ધન મેળવવામાં પ્રસન્ન બનેલા લોકને જુએ છે. આ જ બતાવવા કહે છે જે કામાસક્તિ કે તેના ઉપાયમાં અનુવર્તે છે તેને વારંવાર તે જ આચરણ કે તદ્ જનિત કર્મો વડે સંસાર ચક્રમાં ભમતા જોઈને “દીર્ઘદર્શી' કામના અભિલાષચી દર થવા કેમ સમર્થ ન થાય ? સંસારના ભોગોમાં રાચતા અને તેથી દુ:ખી થતાં જીવોને તું જો. એવો ઉપદેશ છે. વળી આ મનુષ્યલોકમાં જે જ્ઞાનાદિ ભાવસંધિ છે, તે મનુષ્યલોકમાં જ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે તેથી તેને જાણીને જે વિષયકષાયોને ત્યાગે છે, તે જ વીર છે - તે દશવિ છે - જે આયતચક્ષુ, યથાવસ્થિતલોક વિભાગ સ્વભાવદર્શી, ભાવસંધિ જ્ઞાતા, વિષય તૃષ્ણા ત્યાગી કમને વિદાસ્વાથી ‘વીર’ છે. તtવજ્ઞાતા પુરપથી પ્રશંસા પામેલ છે. આ પ્રમાણે તત્વજ્ઞ બની તે દ્રવ્ય-ભાવ બંધનથી બદ્ધને પોતે મુક્ત બની તેમને પણ મુક્ત કરાવે છે - X - X - જેમ અંદરના ભાવબંધનરૂપ આઠ પ્રકારની કર્મ-કેદથી છોડાવે છે, તેમ પુત્ર-પની આદિ બાહ્ય બંધનથી પણ છોડાવે છે. જેમ કે બાહ્ય બંધુ-બંધનથી છોડાવે છે તેમ મોક્ષ ગમનમાં વિનકત કારણોથી પણ છોડાવે છે. તે પોતાના વિશાળ જ્ઞાન વડે તવનો પ્રકાશ કરી બોધ આપવા વડે છોડાવે છે - X - X - બોધ આપતા તે કહે છે, આ કાયા વિષ્ટા, મૂત્ર, માંસ, લોહી, પરૂ આદિ અશુચિથી ભરેલ અસાર છે, બાહ્યથી પણ અસાર છે - x • એ જ રીતે જેવી બાહ્ય અસારતા છે તેવી અંદર પણ છે. વળી જેમ શરીરની અંદર-અંદર તપાસે તેમ વિશેષ અશુચિ-માંસ, લોહી, મેદ આદિ જણાય છે. - x • તથા કોઢ, પિત આદિ રોગો બહાર આવતા અશુચિ પ્રત્યક્ષ દેખાય છે. અથવા શરીરના નવે દ્વારોથી ઝરતી અશુચિ છે. કાન, આંખનો મેલ, બળખો, લાળ, મૂત્ર, મળ આદિ તથા બીજી વ્યાધિ વિશેષથી પરૂ આદિની અશુચિ પણ છે. આ પ્રમાણે જોઈને પંડિત પુરુષ યથાવસ્થિત તેના સ્વરૂપને જાણે. કહ્યું છે કે, માંસ, હાડકાં, લોહી, સ્નાયુથી બદ્ધ અને મલિન મેદ મજ્જા આદિથી વ્યાપ્ત અને અસુચિથી બિભત્સ એવા દુર્ગધીવાળા ચામડાના કોથળારૂપ કાયામાં તથા મળ-મૂત્ર ઝરનારા ચંગવાળા પરસેવાથી ભરેલા શરીરમાં જ્યાં અશુચિનો હેતુ છે, તેમાં સમનું કારણ કઈ રીતે થાય ? આ રીતે દેહની અશુચિ જોઈને શું કરવું જોઈએ તે કહે છે– • સૂત્ર-૯૬ - તે મતિમાન ઉક્ત વિષય જાણીને વમન કરેલા ભોગોને પુનઃ ન સેવે. પોતાને તિછ [વિપરીત] માર્ગમાં ન ફક્સાવે. આવો કામાસકત પુરષ મેં કર્યું, હું કરીશ એવા વિચારોથી ઘણી માયા કરીને મૂઢ બને છે. પછી તે લોભ કરીને પોતાના વૈર વધારે છે, તેથી એમ કહેવાય છે કે ભોગાસકd પરષ ક્ષણભંગુર Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૫/૯૬ ૧૩૩ શરીરને પુષ્ટ બનાવવા પ્રયત્ન કરે છે, જાણે કે તે જર-અમર હોય તેવી શ્રદ્ધા રાખે છે. તું છે કે, “તે પીડિત-દુઃખી છે. અજ્ઞાનતાથી તે રૂદન કરે છે.” • વિવેચન : પૂર્વોક્ત બુદ્ધિમાનું સાધુ જેની શ્રુત વડે સંસ્કારિત બુદ્ધિ થઈ છે તે દેહ અને કામના સ્વરૂપને બે પ્રકારની પ્રતિજ્ઞા વડે જાણીને શું કરે ? કહે છે– હે સાધુ ! તું લાળ ઝરતા બળખાવાળા મોઢાનો અભિલાષી ન થઈશ. જેમ બાળક પોતાની પડતી લાળને વિવેકના અભાવે ચાટે છે, તેમ તું વમેલા ભોગોનો પાછો અભિલાષ ન કરીશ. વળી સંસારભ્રમણ કરાવનાર અજ્ઞાન, અવિરતિ, મિથ્યાદર્શન વગેરે તિરછી ગતિ કે પ્રતિકુળ ઉપાય વડે ઉલંઘી જા. નિર્વાણના શ્રોતરૂપ જ્ઞાનાદિની અનુકૂળતા કર, આત્માને ડુબાડીશ નહીં. જ્ઞાનાદિકાર્યમાં પ્રતિકૂળતા ન કરીશ. તેને અપ્રમત થઈ સાધજે. પ્રમાદીને શાંતિ મળતી નથી. જે જ્ઞાનાદિથી વિમુખ થઈ ભોગનો અભિલાષી બને તે પુરુષ હંમેશા શું કરવું તે વિચારે આકુળ બની મેં આ કર્યું, હું આ કરીશ એવી ભોગાભિલાષ વૃક્ષામાં વ્યાકુળ બની ચિત શાંતિ ન અનુભવે. - x - x - કહ્યું છે કે “આ હમણાં કરું છું, બીજું સવારમાં કરીશ એમ કાર્યોને વિચારતા તેને પરલોક માટે કંઈ ધર્મકૃત્ય સૂઝતું નથી.” અહીં દહીંના ઘડાવાળા ગરીબના દટાંતનો સંક્ષેપ રજૂ કરેલ છે - કોઈ ગરીબ માણસને ક્યાંક દહીં મળતા વિચાર્યું કે આનું ઘી કરીશ, ધન કમાઈ લગ્ન કરીશ, પુગ થશે, તેને પ્રહાર કરીશ. તેમ કરતા ઘડો ફૂટી ગયો બધાં તરંગો દૂર થઈ ગયા. ન ખાધું - ન પુરા થયું. આ પ્રમાણે બીજા પણ કર્તવ્યમૂઢ બનીને આરંભ નિષ્ફળ કરે છે અથવા જેમાં કપાય તે કાસ-સંસાર છે, તેની સન્મુખ જાય. તે જ્ઞાનાદિમાં પ્રમાદવાનું છે, તે કહે છે, સંસાર ભ્રમણ કષાયથી છે. માયાના ગ્રહણથી તેનું પણ ગ્રહણ થાય છે, તેથી, બહુમાયી તે કોધી, માની, લોભી પણ જાણવો. તે અશુભકૃત્યથી મૂઢ બનેલો સુખની ઇચ્છામાં દુ:ખ ભોગવે છે. કહ્યું છે કે “ચંચળ માણસ શયનકાળે સુવાનું, સ્નાન કાલે ન્હાવાનું, ભોજન કાળે જમવાનું કાર્ય કરી શકતો નથી.” અહીં મમ્મણ શેઠનું દૃષ્ટાંત જાણવું. તેના જેવા 'કાસંક’ બહમાયાથી મઢ જે કરે તેનાથી વૈરનો પ્રસંગ થાય છે. માયાવી કપટબુદ્ધિથી જે લોભાનુષ્ઠાન કરે તેનાથી પૈર વધે છે. અથવા લોભથી કર્મ બાંધીને સેંકડો નવા ભવના વૈર વધારે છે. કહ્યું છે “દુ:ખથી પીડાયેલો કામ ભોગને સેવે છે અને પરિણામે તે દુઃખ આપે છે. તેથી તને જો દુ:ખ પ્રિય ન હોય તો તે ભોગોનો સ્વાદને તું છોડ.” જીવ કઈ રીતે વૈર વધારે છે ? આ નાશવંત શરીરની પુષ્ટિ માટે જીવહિંસાદિ કરે છે. તેથી ઉપયત પાણી ફરી સેંકડો વાર હણાય, તેથી મારેલ જીવ સાથે વૈર બંધાય છે • x • બહુ કપટથી પૈર વધે છે, તેથી જ ગુરુ કહે છે કે હું વારંવાર ઉપદેશ એટલા માટે જ આપું છું કે સંસારમાં વૈર વધે છે, તેથી સંયમની જ પુષ્ટિ 1િ/12] ૧૩૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કરવી તે સારું છે. હવે બીજું કહે છે, જે દેવ નહીં છતાં દેવ માફક દ્રવ્ય-ચૌવન, સ્વામીપણું, રૂપ વગેરેથી યુક્ત હોય, અમર માફક રહે તે અમરાય. તે મહાશ્રદ્ધી જેને ભોગ અને તેના ઉપાયોમાં ઘણી લાલસા હોય છે. અહીં કૃતિકારે મગધસેના ગણિકા અને ધનસાર્થવાહનું દષ્ટાંત આપેલ છે. દષ્ટાંતનો સાર એ છે કે, ભોગોની ઇચ્છા ન કરવી. - X - X • ફરી ભોગમાં શ્રદ્ધાળુનું સ્વરૂપ કહે છે - કામનું સ્વરૂપ કે તેના વિપાકને ન જાણીને તેમાં જ એક યિત કામ સ્વરૂપની અજ્ઞાનતાથી ભોગ પ્રાપ્ત ન થાય કે નાશ પામે ત્યારે શોકને અનુભવે છે. કહ્યું છે– નાશ પામે તો ચિંતા થાય, પાસે હોય તો ગભરામણ થાય, ત્યાગે તો ઇચ્છા થાય, ભોગવતાં અતૃપ્તિ થાય. પની બીજાને વશ વર્તે તો હેપથી બળવા લાગે તેથી સ્ત્રીને પતિથી કદી સુખ પ્રાપ્તિ ન થાય. ઇત્યાદિ. આ રીતે કામના અનેક વિપાક બતાવી સારાંશ કહે છે– • સૂત્ર૯૭ : તું તેને જાણ, જે હું કહું છું. પોતાને ચિત્સિા પંડિત બતાવતા અનેક જીવોનું હનન, છેદન, ભેદન, લેપન, વિલુપન અને પ્રાણવધ કરે છે. જે પૂર્વે કોઈએ નથી કર્યું એવું હું કરીશ એવું માનીને જીિવ-Gધ કરે છે. તે જેની ચિકિત્સા કરે છે [તે પણ જીવ વધમાં સહભાગી થાય છે. તેથી આવા અજ્ઞાની અને ચિકિત્સકની સંગતિથી શો લાભ? જે ચિકિત્સા કરાવે છે પણ બાલઅજ્ઞાની છે. અણગાર આવી ચિકિત્સા ન કરાવે. તેમ હું કહું છું. • વિવેચન : જેથી કામના અભિલાષો દુઃખના જ હેતુઓ છે. તેથી તે જાણો જે હું કહું છું અર્થાત્ કામત્યાગ વિષયનો મારો ઉપદેશ કાને ઘરો. અહીં ‘કામનિગ્રહ’ કહ્યો તે બીજાના ઉપદેશથી પણ સિદ્ધ થાત - એ શંકા નિવારવા તૈડુ' કહ્યું. કામ ચિકિત્સામાં પંડિત-અભિમાની પોતે તેવા વચન બોલતો, વ્યાધિની ચિકિત્સાનો ઉપદેશ કરતો અન્યતીર્થિક જીવ વધમાં વર્તે છે, તેથી ‘રે હંતા' આદિ કહ્યું. અવિદિતતવ કામચિકિત્સા ઉપદેશક પ્રાણીને હણનાર, દંડ આદિથી છેદનાર, કાન વગેરે ભેદનાર, શૂળ આદિથી લુપતકત, ગ્રંથિ છેદાદિથી લુંટનાર - x - પ્રાણ વધ કરે છે. કારણ કામ ચિકિત્સા કે વ્યાધિ ચિકિત્સા જીવ હિંસા સિવાય ન થાય. વળી કોઈ માને છે કે જે કામ કે વ્યાધિ ચિકિત્સા જે બીજાએ ન કરી તે હું કરીશ. એમ માની હણવા આદિ ક્રિયા કરે છે, તેથી કર્મબંધ થાય છે. તેથી જે આવો ઉપદેશ આપે, જે ઉપદેશ લે તે બંને પાપક્રિયાના ભાગી છે. જે ચિકિત્સા કરે છે કે કરાવે છે તે બંને જીવ હત્યાદિ ક્રિયા કરે છે. તેથી આવા અજ્ઞાની સાથે કર્મબંધના હેતુભૂત ક્રિયાથી દૂર રહેવું સારું. - ૮ - સંસારના સ્વભાવથી જ્ઞાત સાધુએ આવી પ્રાણી-હત્યારૂપ ચિકિત્સા ઉપદેશ કે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૨/૫/૮૮ ૧૬ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જે કામ કે વ્યાધિ ચિકિત્સા જીવહત્યા વડે સિદ્ધ કરે છે તે તવ જ્ઞાનથી હિત છે. તેનું વચન સાધુએ સાંભળવું નહીં. એ પ્રમાણે હું કહું છું. રાધ્યયન-૨ ‘લોકવિજય’ના ઉદ્દેશા-૫ ‘લોકનિશ્રા'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૨ ઉદ્દેશો-૬ “અમમત્વ” . • ભૂમિકા : પાંચમો ઉદ્દેશો કહ્યો. હવે છઠ્ઠો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - સંયમ દેહ યાત્રાર્થે લોકમાં જતા સાધુએ લોકમાં મમત્વ ન કર્યું. તે આ ઉદ્દેશાનો અધિકાર છે. તે હવે પ્રતિપાદિત કરે છે - આનો અનંતર સૂત્ર સંબંધ કહે છે - ‘અણગારને આ ન કો' તે અહીં સિદ્ધ કરે છે • સૂત્ર-૯૮ - તે [સાધક પૂર્વોકત વિષયને સમ્યક પ્રકારે જાણીને જ્ઞાનાદિ સાધનામાં સમુધત થઈ સ્વયં પાપકર્મ ન કરે, બીજા પાસે ન કરાવે. • વિવેચન : જેને પૂર્વોક્ત ચિકિત્સાદિ ન હોય તે અણગાર, તે જીવઘાતક ચિકિત્સા ઉપદેશ દાન કે પ્રવૃતિને પાપ છે તેમ સમજે, જ્ઞપરિજ્ઞા વડે જાણીને તેને પ્રત્યાખ્યાના પરિજ્ઞા વડે પરિહરે અને આદાનીય જે પરમાર્થથી જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ છે તેને ગ્રહણ કરે અથવા તે અણગાર જ્ઞાન આદિ મોક્ષનું સાચું કારણ છે એમ જાણીને સમ્યક સંયમ અનુષ્ઠાનમાં સાવધ થઈને સર્વ સાવધ કૃત્યો મારે ન કરવા એવી પ્રતિજ્ઞારૂપ પર્વત પર ચડીને આ સાવધ આરંભની નિવૃત્તિરૂપ સંયમ લીધો છે. તેથી પાપહેતુ રૂપ કર્મની ક્રિયા ન કરે, મનથી પણ ન ઈચ્છે - ન અનુમોદે. બીજા પાસે પણ ન કરાવે અર્થાત નોકર આદિને પાપસમારંભ કરવા ન પ્રેરે. પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ જે અઢાર પ્રકારના મન, વચન, કાયાથી પાપકર્મો પોતે કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, કરનારની પ્રશંસા ન કરે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે એક પાપ કરે ત્યારે બીજા પાપ લાગે કે નહીં ? કહે છે • સૂત્ર-૯૯ - કદાચ કોઈ એકનો સમારંભ કરે તો છ એ કાયના જીવોનો સમારંભ કરે છે. સુખનો અર્થી સુખ માટે દોડધામ કરતો જીવ સ્વકૃત દુઃખથી મૂઢ બની વિશેષ દુઃખી થાય છે. તે પોતાના પ્રમાદને કારણે વ્રતોનો ભંગ કરે છે. જે દશામાં પ્રાણી . અત્યંત દુઃખી થાય છે. એ જાણીને તેના સંકલાનો ત્યાગ કરે. આ જ પરિz/ વિવેક કહેવાય છે. તેનાથી જ કમ શાંત થાય છે. • વિવેચન : કોઈ પાપારંભમાં પૃથ્વીકાય આદિનો સમારંભ કરે છે અથવા કોઈ એક આશ્રવ દ્વારા આરંભે છે, તે છ એ કાયના આરંભમાં વર્તે છે - x - અર્થાત કોઈ એકને હણવાની પ્રવૃત્તિમાં સંબંધથી સર્વેનો ઘાત થાય છે. પ્રશ્ન - એક કાયને હણવા આરંભ કરે ત્યારે છ એનો આરંભ કેમ ? ઉત્તર - કુંભારની શાળામાં પાણી પાવાના દષ્ટાંતથી જાણવું કે એક કાયનો સમારંભક બીજા કામોનો સમારંભક થાય છે અથવા પ્રાણાતિપાત આશ્રદ્વારમાં વર્તવાથી એક જીવની હિંસા કે એક કાયના આરંભથી બીજા જીવોનો ઘાત પણ જાણવો. પ્રતિજ્ઞા લોપથી જૂઠનું પાપ બાંધે છે. જીવહિંસાની આજ્ઞા તીર્થકરે કે તે જીવે આપી નથી તેથી ચોરીનું પાપ લાગે. સાવધના ગ્રહણથી પરિગ્રહવાળો પણ થાય. પરિગ્રહથી મૈથુન અને સSિભોજન પણ ગ્રહણ કર્યું કેમકે પરિગ્રહ વિના સ્ત્રી ને ભોગવાય. એમ એકના આરંભે બધાંનો આરંભ થાય. અથવા ચાર આશ્રdદ્વાર રોક્યા વિના ચોયું-છઠું વ્રત કેમ ટકે ? આ રીતે એક કાયારંભમાં પ્રવર્તતા બધાંમાં પ્રવૃત્ત થાય અથવા એક પાપનો આરંભ કરનાર બીજા છ એ ના આરંભને યોગ્ય થાય છે અથવા જે એક પણ પાપારંભ કરે છે તે આઠે પ્રકારના કર્મો ગ્રહણ કરી અન્ય છ એ કાય સમારંભમાં વારંવાર પ્રવર્તે છે આવા પાપકર્મો શા માટે કરે ? સુખનો અર્થી વારંવાર અયુક્ત બોલે છે, કાયાથી દોડવા-કૂદવાની ક્રિયા કરે છે, મનથી તેના સાધનોના ઉપાયો વિચારે છે. ખેતી આદિ કરીને પૃથ્વીનો આરંભ કરે છે, સ્નાન માટે પાણી, તપ માટે અગ્નિ, ગરમી દૂર કરવા વાયુ, આહાર માટે વનસ્પતિ કે ત્રસકાયનો આરંભ કરે છે. આવો અસંયત કે સંયત સને માટે સચિત વનસ્પતિ આદિ ગ્રહણ કરે છે તથા બીજી વસ્તુ પણ વાપરે છે તે સમજી લેવું. આવો લોલુપ જીવ બીજા નવા જન્મના દુ:ખરૂપ વૃક્ષને વાવે છે, તે કારણવૃક્ષનું કાર્ય અહીં પોતે કરે છે, પછી સ્વકૃત કર્મોના ઉદયથી તે મૂઢ પરમાર્થને ન જાણવાથી સુખને માટે જીવ ઘાતક કૃત્યો કરે છે. પછી સુખને બદલે દુ:ખ પામે છે. કહ્યું છે કે, “દુ:ખનો દ્વેષી, સુખનો ચાહક, મોહલ્દી અંધ થવાથી ગુણ દોષને ન જાણનારો જે - જે ચેષ્ટા કરે તેથી દુ:ખ પામે છે.” અથવા તે મૂઢ-હિતપ્રાપ્તિ અહિતત્યાગરહિત ઉલટો ચાલે છે. હિતને અહિત તથા અહિતને હિત માને છે. કારને અકાર્ય, પથ્યને અપથ્ય, વાચ્યને અવાચ્ય આદિ સમજે છે. તેથી મોહ તે અજ્ઞાન કે મોહનીયનો ભેદ છે. તે બંને પ્રકારે મોહથી મઢ બનેલો અા સુખ માટે તે - તે આરંભ કરે છે, જેથી શરીર અને મનના દુ:ખ પામીને અનંતકાળ સંસાર પાત્રતાને પામે છે. - વળી મૂઢની બીજી અનર્થ પરંપરા બતાવે છે - સ્વકૃતુ પ્રમાદ વડે - મધ, વિષય, કષાય, વિકથા, નિદ્રા વડે - વિવિધ પાપ કરે છે અથવા વય એટલે સંસાર જેમાં સ્વકર્મથી જીવો ભ્રમણ કરે છે. એક-એક કાયમાં દીર્ધકાળ રહે છે. અથવા Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૬/૯ ૧૮૬ ૧૮૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો પોતાના વિવિધ પ્રમાદથી બંધાયેલા કર્મો વડે અવસ્થા વિશેપને ભોગવે છે. જેમકે-એકેન્દ્રિયાદિ, કલલ આદિથી જન્મેલા બાળક પર્યન્તની. તેમાં વ્યાધિ, દારિદ્ર, દૌભાગ્ય આદિને ભોગવે છે. તે સંસારમાં કે ઉક્ત અવસ્થામાં પ્રાણીઓ પીડાય છે તે કહે છે - પોતાના કરેલ પ્રમાદથી જનિત કર્મો વડે ચારગતિ-સંસારમાં એકેન્દ્રિયાદિ અવસ્થામાં પ્રાણીઓ પીડાય છે. સુખને માટે આરંભમાં પ્રવૃત થઈ મોહથી ધમને બદલે અધર્મ કરીને ગૃહસ્થ, પાખંડી કે વેશધારી પીડાય છે. આ રીતે પાપથી પીડાતા પ્રાણીને જોઈને શું કરવું ? આ સંસાર ભ્રમણમાં સ્વકૃત કર્મફળ ભોગવતા, ગૃહસ્થ વડે કે પરસ્પર પીડા આપતા-કર્મનાં ફળ ભોગવતા પ્રાણીને જોઈને પંડિત સાધુએ નિશ્ચયથી તેનો ત્યાગ કરવો અર્થાતુ નિશ્ચયથી પ્રાણીને જુદા જુદા દુ:ખોની અવસ્થા જેમાં થાય નિકરણ અને તે જ શુભકર્મ શરીરમનના દુ:ખનું ઉત્પાદક છે, તે કમને સાધુ ન કરે - જેથી પ્રાણીને પીડા થાય. તેથી શું થાય ? - કહે છે આ જે સાવધ વેપારની નિવૃતિરૂપ-પરિજ્ઞા છે તે જ પ્રકર્ષથી પરિજ્ઞાન છે. પણ શૈલેષ'ની માફક મોક્ષફળ હિત જ્ઞાન નથી. આ પ્રમાણે ‘જ્ઞ’ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રાણી હિંસા ત્યાગ વડે સાધુને કર્મો ઉપશાંત થાય, સંસાવૃક્ષના બીજરૂપ ગ-દ્વેષ નાશ પામે. જે જીવ હિંસા ક્રિયાની નિવૃત્તિથી થાય છે. હવે કર્મક્ષયમાં વિનરૂપ - * - મમત્વ દૂર કરવા કહે છે– • સૂત્ર-૧૦૦,૧૦૧ * જે મમત્ત બુદ્ધિનો ત્યાગ કરે છે, તે મમત્વનો ત્યાગ કરે છે. તે જ મોફામાનિ જોનાર મુનિ છે, જેને મમત્વ નથી. એવું જાણીને મેધાવી લોકસ્વરૂપને જાણે, લોકસંજ્ઞા ત્યાગ કરી સંયમમાં પુરુષાર્થ કરે - એમ હું કહું છું. વીર સાધક આરતીને સહન કરતો નથી. રતિને પણ સહન કરતો નથી. તે વીર બંનેમાં અતિમનસ્ક-સ્થિર થઈ રતિઅરતિમાં રામ ન કરે. • વિવેચન - પરિગ્રહના વિપાકનો જ્ઞાતા સાધુ મારાપણાં-“મમત્વ'ની મતિને છોડે છે. આ પરિગ્રહના દ્રવ્યથી, ભાવથી બે ભેદ છે. પરિગ્રહની બુદ્ધિ છોડવાથી ભાવ પરિપ્રશ્નો નિષેધ કર્યો. પરિગ્રબુદ્ધિ વિષયના પ્રતિષેધથી બાહ્ય દ્રવ્યપરિગ્રહ પણ ત્યાગ થયો અથવા પરિગ્રહના વિચારનું મલિન જ્ઞાન છોડે, તે જ પરમાર્થથી બાહ્ય અત્યંતર પરિગ્રહ છોડે છે. અહીં ભાવ એવો છે કે, જેમ સાધુ નગરમાં રહે કે પૃથ્વી પર બેસે છતાં જિનકપીકને નિપરિગ્રહતા જ છે. જો એમ હોય તો શું ? તે કહે છે, જે મુનિ જાણે છે કે, મોક્ષમાં વિદળનો હેતુ અને સંસારભ્રમણનું કારણ હોવાથી પરિગ્રહ-મમવથી છુટવાના અધ્યવસાયવાળા મુનિ જ દેખતા છે. તેણે જ જ્ઞાનાદિ મોક્ષપથ જોયો છે. તે “દોટપથ’ છે. અથવા ‘દષ્ટભય’ લઈએ તો શરીરાદિના મમવથી જે સાત પ્રકારનો ભય સાક્ષાત્ દેખાય છે અથવા વિચારતા પરંપરાએ જણાય છે તેથી પરિગ્રહ ત્યાગથી ‘જ્ઞાતભયવ' થાય છે. આ વાત સાષ્ટ કરતા કહે છે, જેને પરિગ્રહ મમત નથી તે દષ્ટભાવ મુનિ છે. આ પરિગ્રહને બંને પરિજ્ઞાચી જાણીને મેધાવી મુનિ પરિગ્રહઆગ્રહી એકેન્દ્રિયાદિ જીવ લોકને દુઃખી જાણીને પ્રાણીગણની દશ પ્રકારની સંજ્ઞાને ત્યાગે. તે મુનિ સ-અસત્ વિવેકજ્ઞ છે. તેને ગુરુ કહે છે - તું સંયમ અનુષ્ઠાનમાં યોગ્ય ઉધમ કર. અથવા આઠ પ્રકારના કર્મના મૂળ રાગદ્વેષાદિ છ શખુ વર્ગને કે વિષયકષાયને જીતવા પરાક્રમ કર. એવું હું કહું છું. તે મુનિ સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારો, પરિગ્રહ આગ્રહને છોડનાર મુનિ કેવો થાય છે ? તે કહે છે - તે ઘર, સ્ત્રી, ધન, સોનુ આદિ પરિગ્રહ છોડનાર સંયમ અનુષ્ઠાન કરતા સાધુ કદાચિત મોહનીય ઉદયથી અરતિ થાય, તો પણ સંયમ સંબંધી અરતિને ન સહે. વધુ વૈરાગ્યથી આઠ પ્રકારના કર્મશગુને પ્રેરીને શકિતમાન બનેલ વીર અસંયમમાં કે વિષયપરિગ્રહમાં રતિ ન કરે. સંયમમાં અતિ કે વિષયમાં તિથી “વિ-મન થઈ શબ્દાદિમાં રામ ન કરે. તેથી તિ-અરતિના ત્યાગથી ખેદ વાળો ન થાય તેમ તેમાં સગ પણ ન કરે તે બતાવે છે– જેણે રતિ-અરતિમાં મન ન લગાડ્યું તે વીર છે. જે વીર છે તે શબ્દાદિ ઇન્દ્રિય વિષયમાં આસક્તિ ન કરે. તો શું કરે ? કહે છે– • સૂરણ-૧૨,૧૦૩ : મુનિ શબ્દ (કાવત) અને સહન કરે છે. આ અસંયમ જીવિતના આનંદથી વિરક્ત થાય છે. મુનિ મૌનને ગ્રહણ કરી કર્મ શરીરને દૂર કરે. તે સમત્વદશ વીર સાધક લુખા-સુકા આહારનું સેવન કરે. તે સમદર્શી મુનિ તીર્ણ, મુક્ત, વિરd કહેવાય છે. તેમ હું કહું છું. • વિવેચન : જેથી સાધુ રતિ અરતિને ત્યાગી મનોજ્ઞ શબ્દાદિમાં રાગ ન કરે, અમનોજ્ઞમાં હેપ ન કરે. તેથી મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દ, સ્પર્શને સમ્યક રીતે સહન કરે - x • શબ્દ અને સ્પર્શના ગ્રહણથી રૂપ, રસ, ગંધ પણ ગ્રહણ કરવા. કહ્યું છે કે, પ્રિય અપ્રિય શબ્દો સાંભળી સાધુ ખુશ કે નાખુશ ન થવું. - ૮ - શબ્દાદિ વિષયમાં મધ્યસ્થતા રાખનાર શું કરે ? વિનેય-શિષ્યને કે મુમુક્ષુને આ ઉપદેશ છે. ઐશ્વર્ય, વૈભવથી થતી મનો પ્રસન્નતા દૂર કર. આ લોકમાં સંયમ જીવિતને ત્યજી દે. મને આવી ઉત્તમ સમૃદ્ધિ મળી છે - મળશે એવા વિકલા જનિત આનંદને નિંદ. પાપના કારણરૂપ અસ્થિર સમૃદ્ધિથી શું લાભ ? કહ્યું છે કે વૈભવનો મદ શા માટે ? વૈભવ જતાં ખેદ કેમ ? રિદ્ધિ તો હાથમાં રમવાના દડા માફક પડે અને ઉછળે. રૂપમદમાં સનતકુમારૂં જાણ. અથવા પાંચ અતિચારને નિંદ-રોક-અટકાવ. મુનિ ત્રિકાળ-વેદી છે. મુનિનું Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૬/૧૦૩ ૧૮૩ મૌન તે સંયમ છે. અથવા મુનિનો ભાવ તે મૌન અને વચનનો સંયમ છે અને તે પ્રમાણે કાયા અને મનનું પણ જાણવું. સર્વચા સંયમને આદરીને કર્મશરીર કે ઔદારિક શરીરને આત્માથી જુદું કમમત્વ છોડ. તે મમવ કેવી રીતે મૂકાય ? સ રહિત તથા ઘી આદિ હિત લખું ભોજન કર. દ્રવ્ય અને ભાવથી - પ્રાંત એટલે “ધૂમ'રહિત, સૂક્ષ એટલે ‘ગાર’હિત વીર સાધુઓ ગૌચરી કરે છે. તે સાધુઓ રગદ્વેષરહિત કે સમ્યકત્વદર્શી-પરમાર્થ દષ્ટિવાળા છે તેઓ જાણે છે કે, આ શરીર કૃતન, નિરૂપકારી છે. એના માટે પ્રાણીઓ આલોક-પરલોકમાં કલેશ પામે છે. - x • તેથી પ્રાંત રક્ષ આહાર સેવનથી સમત્વદર્શી કમદિ શરીર છોડીને ભાવથી ભવસમદ્ર તરે છે અથવા ઉત્તમ ક્રિયાથી ભવ સમળે તરે છે. જે બાહ્ય અત્યંતર પરિગ્રહ રહિત છે તે મુક્ત છે. જે ભાવથી શબ્દાદિ વિષયનો રોગ તજે તે પરિગ્રહમુક્ત છે. જે મુક્તતા, વિરતતાથી વિખ્યાત છે તે જ મુનિ ભવસમુદ્રને તરે છે તીર્ણ છે. તેમ હું કહું છું. જે મુકતવ-વિરતતાથી વિખ્યાત ન થયો તે કેવો થાય ? • સૂઝ-૧૦૪ - જિન આજ્ઞા ન માનનાર મુનિ “દુર્વસુ' છે. તે ધર્મકથનમાં ગ્લાનિ પામે છે કેમકે તે તુચ્છ છે. જ્યારે તે ‘વીર’ પ્રશસ્ય છે જે લોક સંગનો ત્યાગ કરે છે. તીર દ્વારા પ્રરૂપિત આ જ ન્યાય માર્ગ છે. • વિવેચન : વસુ-દ્રવ્ય છે. ભવ્ય અર્થમાં ઉત્પન્ન થયું છે. ભવ્ય એટલે મુક્તિગમન યોગ્ય. આ ભવ્યદ્રવ્ય તે વસુ. દુર્વસુ એટલે મોક્ષગમન અયોગ્ય. તે તીર્થકરના ઉપદેશથી હિત કે સ્વેચ્છાચાચી દુર્વસુ થાય છે તે સ્વચ્છંદી કેમ બને છે ? - x - મિથ્યાત્વ મોહિત લોકમાં બોધ દુષ્કર છે. વ્રતોમાં આત્માને રોવો, રતિરતિ નિગ્રહ, શબ્દાદિ વિષયમાં મધ્યસ્થતા, પ્રાંત-નૃક્ષ ભોજન. એવી તીર્થકર આજ્ઞા તલવારની ધાર પર ચાલવાની જેમ કુકર છે. અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો સહેવા કઠણ છે. સ્વભાવથી દુ:ખમાં બીકણ, સુખનો પ્રિય અને અતીતકાળ સુખની ભાવનાથી વીતરાગ આજ્ઞામાં વસવું મુશ્કેલ છે. આજ્ઞામાં ન વસવાથી તુચ્છ-દ્રવ્યથી નિર્ધન, જલરહિત અને ભાવથી જ્ઞાનાદિ રહિત થાય. તેથી કોઈ પૂછે ત્યારે બોલવામાં ગ્લાની પામે અથવા જ્ઞાનવાળો પણ ચાસ્ત્રિભ્રષ્ટ હોય તો - X - ગ્લાનિ પામે. ઇત્યાદિ - ૪ - જે કષાયરૂપી મહાવિષ યળનાર, ભગવદ્ આજ્ઞા પાલક છે તે ‘સુવસુ' મુનિ છે. તે યથાવસ્થિત વસ્તુના પરિજ્ઞાન અને અનુષ્ઠાનથી બોલવામાં ગ્લાની ન પામે, રિકતું પણ ન હોય. સુવણુ મુનિ જ્ઞાનાદિથી ભરેલ અને યોગ્ય માર્ગ પરૂપક છે, કર્મ વિદારવાથી વીર છે. વિદ્વાન દ્વારા પ્રશંસિત છે. વળી ભગવંતની આજ્ઞાને અનુસરનારો વીરપુરુષ અસંયત લોકગી થતા મમત્વને ત્યજે છે. તે લોક બે પ્રકારે છે : (૧) બાહ્ય - ધન, સુવર્ણ, માતા-પિતાદિ (૨) અંતરાગદ્વેષાદિ અથવા તેનાથી બંધાતા આઠ પ્રકારના કર્મ. તે બંનેનું મમ:વ-તેના સંયોગને ઉલંઘે છે. અર્થાતુ મમતવ ત્યાગે છે. ૧૮૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આ લોક મમવનું ઉલ્લંઘન તે સન્માર્ગ છે - મુમુક્ષનો આચાર છે અથવા જે લોકનો સંયોગ ત્યજે છે, તે જ શ્રેષ્ઠ આત્માનો મોક્ષનો ન્યાય છે - સદુપદેશથી મોક્ષ મેળવનાર કહેવાય છે - હવે તે ઉપદેશ કેવો છે તે કહે છે • સત્ર-૧૦૫ - અહીં મનુષ્યોના જે દુ:ખો બતાવ્યા છે. કુશળ પુરુષો આ દુઃખોની પરિણા-વિવેક બતાવે છે. આ કર્મોને જાણીને સર્વ પ્રકારે દુનિવૃત્તિ કરવી.] જે અનન્યને જુએ છે, તે અનન્યમાં મણ કરે છે, જે અનન્યમાં મણ કરે છે તે અનન્યને જુએ છે. જેમ પુPચવાનને ઉપદેશ કહે છે, તેમ તુચ્છને પણ કહે છે અને જેમ તુચ્છને ઉપદેશ કરે છે, તેમ પુણ્યવાનને પણ કરે છે. • વિવેચન : જે દુ:ખ, દુ:ખનું કારણ કે લોકમમવથી બંધાતુ કર્મ છે, તે તીર્થકરોએ બતાવેલ છે. આ સંસારમાં જીવોને આવાં દુ:ખો છે. આ સાતાલક્ષણ કર્મને ધર્મકથા લધિસંપ, સ્વસમય-પરસમયના જાણ, ઉધુક્ત વિહારી, બોલે તેવું પાળનારા, જિતનિદ્ર, જિતેન્દ્રિય, દેશકાળાદિ ક્રમજ્ઞ એવા સાધુઓ આવી પરિજ્ઞા બતાવે છે કે • દુ:ખોનું કારણ અને તેને રોકવાના કારણો જાણીને જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પાપને ત્યાગે. વળી મનુષ્યોનું જે દુઃખ કહ્યું, જે દુ:ખની પરિજ્ઞા કુશલપુરષોએ બતાવી. તે દુ:ખ કર્મકૃત છે. તે કર્મો જાણીને તેના આશ્રવહારો જાણવા તે આશ્રવહાર આ પ્રમાણે - જ્ઞાન પ્રત્યેનીકતાથી જ્ઞાનાવરણીય આદિ. પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તે પાપને ત્યાગવા. તે આશ્રવોમાં યોગમિક અને કરણગિકથી ન પ્રવર્તવું. અથવા સર્વથા પરિજ્ઞાન તે કેવલી, ગણધર અને ચૌદપૂને હોય છે. અથવા ‘સર્વચા'થી આક્ષેપણિ આદિ ચાર ધર્મકથા લેવી. જૈન સિવાયના તત્વને માને તે અન્યદર્શી. યથાવસ્થિત પદાર્થનો દ્રષ્ટા તે અનન્યદર્શી. તે સમ્યગુર્દષ્ટિ જિન પ્રવચનના તાવાર્થને જ માને છે. આવો અનન્ય દષ્ટિ મોક્ષમાર્ગ સિવાય બીજે મણતા ન કરે.-x - જે ભગવના ઉપદેશથી અન્યમા ન રમે તે અનન્યદર્શી અને જે અનન્યદર્શી તે બીજે મે નહીં. કહ્યું છે કે, વૈશેષિક તથા બૌદ્ધોના ચેલા કુશાસ્ત્રોનું ભલું થાઓ કેમકે તેમનામાં વિસંવાદ જોઈને જિનવચનમાં અમારું મન રંજિત થાય છે. આ પ્રમાણે સમ્યકત્વ સ્વરૂપ કહ્યું છે તે કહેનાર રાગદ્વેષ દૂર કરનારો થાય છે તે બતાવે છે - તીર્થકર, ગણધર, આયાદિ જે પ્રકારે ઇન્દ્ર, ચકવર્તી, માંડલિકાદિને ઉપદેશ આપે છે, તે જ રીતે કઠીયારાદિ તુચ્છને પણ આપે છે. અથવા જાતિ-કુળથી પુણવંત કે તુચ્છ છે, વિજ્ઞાનવાળો પૂર્ણ અને અન્ય તુચ્છ છે. તે દરેકને સમાનભાવે ઉપદેશ આપે છે. કહ્યું છે કે, જ્ઞાન, ઐશ્વર્ય, ધનવાળો, જાતિ-વંશબલી, તેજસ્વી-મતિમાનું વાત એ બઘાં પૂર્ણ છે અને તેથી વિપરીત તે તુચ્છ છે. પરમાર્થ છે કે જેમ તુચ્છને Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧//૬/૧૦૫ ૧૮૫ ૧૮૬ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ કરે છે તેમ ચવર્તી આદિને પણ ઉપદેશ કરે છે અથવા ચક્રવર્તી માફક તુચ્છને પણ ઉપદેશ કરે છે -x - જો કે એવો નિયમ નથી કે બધાંને સમાન રીતે કહેવું, જેને જેમ બોધ થાય તેમ તેને કહેવું. બુદ્ધિમાને સૂક્ષ્મ વાત કહેવી અન્યને પૂળ વાત કહેવી. સજાને ઉપદેશ આપે તો તે રાજા અન્યદર્શીની, મધ્યસ્થ બુદ્ધિ કે સંશયવા આદિ કેવો છે તે જાણીને કહેવું. - x • x • તેને સાંભળીને ક્રોધ થાય તેવી રીતે ઉપદેશ ન આપવો. વળી તેની ભક્તિ રુદ્ર વગેરે દેવતા પરત્વે હોય, તે દેવનું ચરિત્ર સાંભળતા તે હેપી થાય તો તે શું કરે ? તે કહે છે– • સૂત્ર-૧૦૬ - અનાદર થવાથી (શ્રોતા) મારવા લાગે, તેથી એ જાણે કે અહીં ધમકા કરવી શ્રેય નથી. [પહેલા એ જાણવું જોઈએ કે-] શ્રોતા કોણ છે ? કોને માને છે ? તે ‘વીર' પ્રશંસા યોગ્ય છે જે [ધર્મકથા વડે દ્ધિ મનુષ્યોને મુક્ત કરાવે. તે સાધક ઉર્વ-અધો-તિછદિશામાં સર્વ પ્રકારે સમગ્ર પરિજ્ઞા સાથે ચાલે છે અને હિંસા સ્થાનથી લિપ્ત થતા નથી. તે મેધાવી છે જે અનEઘાત-અહિંસાના સ્વરૂપને જાણે છે, બંધનથી મુક્ત થવાની અન્વેષણા કરે છે. કુશળ પુરો બદ્ધ કે મુકત હોતા નથી. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પૂછે, ત્યારે ધર્મકથી વિચારે કે આ પુરુષ કેવો છે ? મિથ્યા દૈષ્ટિ કે ભદ્રક ? કેવા હેતુથી પૂછે છે, તેના ઇષ્ટ દેવ કોણ છે ?, કયા મતને માને છે ? વગેરે વિચારી યોગ્ય કાળે યોગ્ય ઉત્તર આપવો. તેનો સાર એ કે - x • ધર્મકથા વિધિ - x • દ્રવ્ય • x • ક્ષેત્ર • x • કાળ - x • ભાવ - x • વગેરે વિચારીને જે રીતે તે બોધ પામે તે રીતે ધર્મકથા કરવી. ઉક્ત ગુણવાળો ધર્મકથાને યોગ્ય છે, બીજાને અધિકાર નથી. કહ્યું છે કે જે હેતુવાદ પક્ષમાં હેતુને અને આગમમાં આગમને બતાવનાર છે. તે સ્વ સિદ્ધાંતનો પ્રજ્ઞાપક છે, બીજો સિદ્ધાંત વિરાધક છે.” . જે આ પ્રમાણે ધર્મકથાનો વિધિજ્ઞ છે તે જ પ્રશસ્ત છે. તથા જે પુન્યવાનું અને પુન્યહીનને ધર્મકથામાં સમર્દષ્ટિ વિધિએ જાણે છે, શ્રોતૃ વિવેચક છે, તેવા ગુણવાળો કર્મવિદાક સાધુ ઉત્તમ પુરુષોથી પ્રશસિત છે. જે આઠ પ્રકારના કર્મ કે સ્નેહથી બદ્ધ પ્રાણીને ધર્મકથાદિ વડે મૂકાવે છે, તે તીર્થકર, ગણઘર, આયાદિ ચોક્ત ધર્મકથા વિધિજ્ઞ છે. તેઓ ઉદર્વ દિશાના જ્યોતિકાદિને, અધોદિશાના ભવનપતિ આદિને તથા તિર્થી દિશામાં મનુષ્યાદિને [કર્મથી મૂકાવે છે. બીજાને મૂકાવનાર તે ‘વીર’ હંમેશા બંને પરિજ્ઞા આચરે છે, વિશિષ્ટ જ્ઞાને અથવા સર્વ સંવચાત્રિ યુક્ત હોય છે. તે કયા ગુણોને મેળવે છે તે કહે છે તે પ્રાણી હિંસાથી લપાતો નથી. તે વીર છે, મેધાવી છે, જેના વડે જીવો ચાગતિમાં ભમે તે કર્મ. તેનો ઘાત કરે; તે ખેદને જાણનાર મુનિ છે. એટલે તે કર્મનો ક્ષય કરવાને ઉધત મુમુક્ષના કર્મક્ષયનો વિધિજ્ઞ એવો તે મેધાવી, કુશળ, વીરમુનિ છે. તથા જે પ્રકૃતિ, સ્થિતિ, સ, પ્રદેશ એમ ચાર પ્રકારના બંધનોથી મોક્ષ કરાવે કે તેનો ઉપાય બતાવે તે અન્વેષી [શોધક પણ છે. જે આવો છે તે મેધાવી આદિ છે. જે જીવહત્યાના ખેદને જાણે, તે મૂળ-ઉત્તર પ્રવૃત્તિ ભેદો વડે ભિન્ન તથા યોગ નિમિતે આવતી કપાયની સ્થિતિવાળી કર્મની બદ્ધ-સ્પટ-નિud-નિકાચિત રૂપ અવસ્થાને દૂર કરવાનો ઉપાય જાણે છે. - x • x - જે ઉક્ત ગુણવાળા છે તે સાધુ છાસ્થ હોય કે કેવલી ? કેવળીને ઉક્ત વિશેષણ ન ઘટે, માટે છાસ્ય લેવા. કેવળીની તો વાત જ શું કરવી ? તે કહે છે, કુશળ - એટલે ઘાતિકર્મનો સંપૂર્ણ ક્ષય કરનાર તીર્થકર કે સામાન્ય કેવલી. જયારે છાસ્થ વાતિકર્મચી બદ્ધ મોક્ષાર્થી છે - તેના ઉપાયને શોઘનારો છે. પરંતુ કેવલી ઘાતિકર્મ ક્ષય થવાથી બદ્ધ નથી અને ભવોપણાહી કર્મના સદ્ભાવથી મુક્ત પણ નથી. અથવા તેને છાસ્ય જ કહીએ તો ‘કુશલ’ એટલે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ પ્રાપ્ત કરનાર, મિથ્યાત્વ અને બાર કષાયોનો ઉપશમ કર્યો હોવાથી - તેનો ઉદય ન હોવાથી તે બદ્ધ નથી, કર્મોના સર્ભાવથી મુક્ત પણ નથી. આવા ગુણવાનું કુશળ હોય છે, પછી તે કેવલી હોય કે કદાચ્છ. - x • બીજા પણ મોક્ષાભિલાષીએ તેમ વર્તવું તે બતાવે છે • વિવેચન 0 1 ક્રિોધિત થયેલ રાજા વાણીથી અપમાન કરે, અનાદર થવાથી મારવા લાગે. લાકડી કે ચાબુકથી મારે. કહ્યું છે - “કુદ્ધ થયેલ પકડે, બાંધે, કાઢી મૂકે, સેના પાસે મરાવે, પ્રવેશ નિષેધ કરે, સંઘને દુ:ખ આપે.” તથા બુદ્ધ ઉપાસક નંદબળની કથાથી, શીવ ઉપાસક સત્યકીની કથાથી આદિ - હેષ પામે છે અથવા ભીખારી, ખોડવાળો તેને ઉદ્દેશીને કથા કહેતા હૈષ પામે છે. આ રીતે અવિધિથી કહેતા આવી બાધા થાય છે. તથા પરલોકમાં તેનો કંઈ લાભ નથી. કે મુમુક્ષને પરહિતને માટે ધર્મકથા કહેતાં પુન્ય છે, પણ કહેનાર જો સભાને ન ઓળખે તો તેનું કારણ બને. અથવા રાજાનું અપમાન થતાં ઘર્મકથા કહેનારને હણે. જો તે પશુવધ યજ્ઞાદિને ધર્મ માનતો હોય ત્યારે સાધુ, “તેમાં ધર્મ નથી” કહે તો પણ રાજા તેને હણશે. અવિધિએ કહેવામાં પણ શ્રેય નથી. જેમકે - સાક્ષરો મધ્ય પક્ષ-હેતુ છોડી પ્રાકૃતમાં કહેવું, તે પણ અવિધિ છે. આ રીતે પ્રવયનની હીલના જ છે અને કેવળ કર્મબંધ થાય છે. પણ કલ્યાણ થતું નથી. વિધિ ન જાણનારને મૌન જ શ્રેય છે. કહ્યું છે કે, “સાવઘ-નિરવધ વચનથી અજાણને બોલવાનો પણ અધિકાર નથી, તો ઉપદેશ અધિકાર ક્યાંથી હોય ?" તેથી ધર્મકથા કઈ રીતે કરવી ? તે હવે કહે છે . જેને ઇન્દ્રિયો વશ વર્તે છે, વિષયથી પરાંગમુખ છે, સંસારથી ઉદ્વેગ મનવાળો છે, વૈરાગ્ય હદયી છે તેવો ધમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૧૦૩ ૧ce - સૂગ-૧૦ - તે કુશલ સાધક જે આરંભ કરે અને જે આરંભ ન કરે. અનાજીનો આરંભ ન કરે. હિંસા અને હિંસાના કારણો જાણી લોકસંજ્ઞા સર્વથા ત્યાગે. • વિવેચન : કુશલ જે સંયમ અનુષ્ઠાનને સંપૂર્ણ ક્ષય માટે આદરે તે મિથ્યાત્વ અવિરતિ આદિ સંસાસ્વા કારણોને ન આરંભે. એટલે સાધુપણું આસધે અને સંસારીપણું છોડે. સંસારના કારણરૂપ • x • અઢાર પ્રકારના પાપોને એકાંતે દૂર કરે. તે છોડીને સંયમ અનુષ્ઠાનના સામર્થ્યથી મોક્ષ પામે. તેમજ કેવલી કે વિશિષ્ટ મુનિએ જેને અનામીણ કહ્યું છે, તે ન કરે. પણ મોક્ષ અનુષ્ઠાનને આચરે. ભગવંતે જે ત્યાગવા કહ્યું છે • તે હિંસા છે. તે હિંસાના કારણોને જાણીને - જ્ઞ પરિજ્ઞા એ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ભાગે. - જો ‘ક્ષા' નો અર્થ હિંસાને બદલે ‘અવસર' લઈએ તો જ્ઞ પરિજ્ઞા વડે અવસરને જાણીને આસેવન પરિજ્ઞા વડે આચરે. નોર્ષના - લોક એટલે ગૃહસ્થ, સંજ્ઞા એટલે વિષયસુખની ઇચ્છા કે પરિગ્રહ સંજ્ઞા. આવી સંજ્ઞા જણીને નિયમ વડે ભાગે. આવો ત્યાગ યોગગિક-કરણગિકથી સર્વથા કરે. આવા ઉક્ત ગુણવાળો, ધર્મકથા વિધિજ્ઞ, બદ્ધપતિમોચક, કમછેદન કુશળ, બંધમોક્ષાવેષી માર્ગે ચાલનાર, કુમાર્ગ રોકનાર, લોકસંજ્ઞા જ્ઞાતને શું થાય ? • સૂત્ર-૧૦૮ : દ્રષ્ટાને માટે કોઈ ઉદ્દેશ નથી. અજ્ઞાની વારંવાર વિષયોમાં નેહ કરે છે. તેથી તે દુ:ખોનું શમન કરી શકતો નથી. દુ:ખોથી દુઃખી બનેલો તે દુ:ખોના આવર્તમાં જ પરિભ્રમણ કરે છે. તેમ હું કહું છું. • વિવેચન : જેનાથી નાકાદિ ગતિ થાય તે ઉદ્દેશ છે. જે પરમાર્થ દ્રષ્ટા છે તેને બીજા ઉદ્દેશાથી લઈને આ ઉદ્દેશાના અંત સુધી જે વ્યાખ્યા કરી તે જ અર્ચને જાણવો. તથા આ બાળ, સંસાપ્રેમી, એહ કરીને કામની ઈચ્છાથી દુ:ખોનું શમન ન કરીને દુ:ખી થઈ દુ:ખના આવર્તમાં વારંવાર ભમે છે. ‘તેમ હું કહું છું” આદિ પૂર્વવત્. અધ્યયન-૨ ‘લોકવિજય’ના ઉદ્દેશા-૬ “અમમત્ત”નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | સૂગ અનુગમ તથા સૂબાલાપક નિપજ્ઞ નિક્ષેપો સૂત્ર સ્પર્શ નિતિ સહિત પૂરો થયો. તૈગમાદિતય વર્ણન અન્ય કહ્યું છે. અહીં સંક્ષેપમાં જ્ઞાન-કિચાતય પ્રધાનપણું જાણવું. એકાંત જ્ઞાન કે એકાંત કિયા ગ્રહણ તે મિથ્યાત્વ છે. બંનેને અપેક્ષાપૂર્વક સમજી બંનેને આરાધવા. આચારસંગ સૂત્ર-શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ * શ્રુતસ્કંધ-૧ % (અધ્યયન-૩ શીતોષ્ણીય) • ભૂમિકા : બીજું અધ્યયન કહ્યું. હવે ત્રીજું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ‘શપરિજ્ઞા'માં આ અધ્યયનનો અધિકાર કલ્લો • શીત અને ઉષણનો અનુકૂળપ્રતિકૂળ પરિષહ સહન કરવો. તે હવે કહે છે અધ્યયન સંબંધ-શસ્ત્રપરિજ્ઞામાં કહેલ મહાવતસંપન્ન અને લોકવિજય અધ્યયન પ્રસિદ્ધ સંયમપાલક કષાયાદિ વિજેતા મુમુક્ષને જ અનુકૂળ-પ્રતિકૂળ પરિષહ આવે તો મન નિર્મળ રાખીને સમભાવે સહે. એ પ્રમાણે સંબંધથી આ અધ્યયન છે. એના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વાર છે. તેમાં ઉપક્રમમાં અધિકાર બે ભેદે છે, તેમાં અધિકાર પૂર્વે કહો. ઉદ્દેશાનો અધિકાર બતાવવા નિયુક્તિકાર કહે છે [નિ.૧૯૮,૧૯] પહેલા ઉદ્દેશામાં કહે છે : ભાવનિદ્રામાં સુતેલા સમ્યક વિવેકરહિત છે, તે ગૃહસ્યો છે. તે ભાવસપ્તના દોષો કહે છે, જાગતાંના ગુણો કહે છે. તે આ પ્રમાણે - તમામ વ્યુહ સૂર-૧૧માં જુઓ. બીજા ઉદ્દેશામાં તે ગૃહસ્થો ભાવનિદ્રા સંપન્ન દુ:ખ અનુભવે છે તે કહે છે. તે આ પ્રમાણે Th, frદ્વા૦ સૂગ-૧૧૬માં જુઓ. બીજમાં ફકત દુ:ખ સહન કસ્વાથી સંયમાનુષ્ઠાન વિના બ્રમણ ન કહેવાય. તે સૂગ-૧૩૩માં gિ યુવકgo થી જણાવેલ છે. સોયા-ઉદેશામાં કષાયોનું વમન કરવું, પાપકર્મથી વિરતિ તે પંડિત સાધુનો સંયમ છે તે બતાવ્યું. ક્ષપકશ્રેણિ કમથી કેવળજ્ઞાન, ભવોપગ્રાહી કર્મક્ષયથી મોક્ષ થાય છે. હવે નામનિષ નિણોપામાં શીતોષ્ટ્રીય અધ્યયન છે માટે શીત અને ઉણ બંનેના નિક્ષેપાને કહે છે [નિ.ર૦૦] નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એમ ચાર પ્રકારે શીત અને ઉણના નિપા છે, નામ-સ્થાપના ગૌણ હોવાથી દ્રવ્ય શીત-ઉણને કહે છે.. [નિ.ર૦૧] જ્ઞ શરીર, ભવ્ય શરીર છોડી વ્યતિરિક્તમાં ગુણ ગુણીના અભેદપણાથી અથવા શીતકારણથી જે દ્રવ્ય દ્રવ્ય પ્રાધાન્યથી શીતલદ્રવ્ય જ દ્રવ્યશીત છે - હિમ, તુષાર, કરા વગેરે, એ જ પ્રમાણે દ્રવ્ય ઉણ જાણવું. ભાવથી બે ભેદ છે • પુદ્ગલાશ્રિત, જીવાશ્રિત. તેમાં પુદ્ગલનો શીતગુણા ગુણની પ્રધાન વિવક્ષાથી ભાવશીત છે. એ પ્રમાણે ભાવBણ જાણવું. જીવતે આશ્રીને શીત-ઉણરૂપ અનેકવિધ ગુણ છે. જેમકે ઔદયિક આદિ છ ભાવો. તેમાં ઔદયિક તે કર્મના ઉદયથી પ્રગટ નાકાદિ ભવમાં કષાય ઉત્પત્તિ રૂપ ઉણ ભાવ છે. ઔપશમિક તે કર્મના ઉપશમથી પ્રાપ્ત સમ્યકત્વ વિરતિ રૂપ શીત ભાવ છે. ક્ષાયિક પણ શીતભાવ છે. કેમકે તે ક્ષાયિક સમ્યકત્વ ચારૂિપ છે અથવા Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧/I-Iભૂમિકા બઘાં કર્મનો દાહ તે સિવાય ઉતપન્ન ન થાય માટે ઉષ્ણભાવ છે. બીજા ભાવો પણ બંને રૂપે છે. જીવના ભાવગુણનું શી-ઉણરૂપ નિયંતિકાર કહે છે [નિ.૨૦૨] ભાવશીત અહીં જીવ-પરિણામરૂપે ગ્રહણ કરે છે. તે આ પરિણામ છે - માર્ગમાંથી ન પડતા સાધુએ નિર્જરા માટે પરીષહો સહવા. કાર્ય શિથિલતાવિહારમાં પ્રમાદ ન કરે. મોહનીયનો ઉપશમ કરે - તે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ લક્ષણ અથવા ઉપશમ શ્રેણિ આશ્રિત કે તેના ક્ષય રૂ૫ છે. પ્રાણાતિપાતાદિથી અટકવું તે વિરતિ છે. જે ૧૩ પ્રકારના સંયમરૂપ છે. સાતવેદનીયનો વિપાક તે સુખ છે. આ પરીષહાદિ બધુ શીત-ઉષ્ણ છે. પરિષહ પૂર્વે કહ્યો. યથાશક્તિ બાર પ્રકારે તપ કરવો. ક્રોધાદિ કષાયો છે. ઇટ અપાતિકે નાશ તે શોક છે. સ્ત્રી, પુરષ, નપુંસક ત્રણ વેદ છે. મોહનીય વિપાકથી યિતમાં મલિનતા તે રતિ છે. અસાતા વેદનીય ઉદય આદિ દુ:ખ છે. આ પરિપત આદિ પીડાકારી હોવાથી ઉણ છે. તેમ ટૂંકમાં કહ્યું. વિસ્તાચી નિર્યુક્તિકાર પોતે કહે છે. તેમાં પરિષહ શીત-ઉણ બંને છે, જેનો મંદબુદ્ધિ માટે ખુલાસો કરે છે– [નિ.૨૦૩] સ્ત્રી અને સકાર પરીષહ શીત છે કેમકે ભાવમનને તે ગમે છે. બાકીના વીશ પરીષહો મનને પ્રતિકૂળ હોઈ ઉણ જાણવા - અથવા - [નિ.૨૦૪] જેમાં દુઃસહ પરિણામ છે તે પરીષહો ઉષ્ણ છે. મંદ પરિણામા તે શીત છે. કહે છે કે, શરીરમાં દુ:ખ ઉત્પન્ન કરનાર અને સહેલાઈથી સહન ન થાય તેવા તીવ્ર પરિણામવાળા હોવાથી ઉષ્ણ છે. જે ફક્ત શારીરિક દુ:ખ આપે પણ સત્વશાળીને મનોદુઃખ ન આપે તે મંદ પરિણામ છે. અથવા ઘણાં જોરમાં આવે તે ઉણ, જે મંદ પરિણામ છે તે શીત જાણવા. પરિષહ પછી લીધેલ પ્રમાદપદ અને તપોધમની શીતોષ્ણતા કહે છે [નિ.૨૦૫] શ્રમણધર્મમાં જે પ્રમાદ કરે અથવા ધન ધાન્ય હિરણ્યાદિ માટે જે ઉપાય કરે તે શીત કહેવાય છે. સંયમમાં ઉધમ તે ઉણ કહેવાય છે. હવે ઉપશમ પદની વ્યાખ્યા કરે છે– [નિ.૨૦૬] ક્રોધાદિ ઉદયનો અભાવ તે ઉપશમ. તેથી કપાય અગ્નિ ઠંડો પડે માટે શીત છે. ક્રોધાદિ ક્વાળા ત્યારે તે પરિનિવૃત્ત થાય છે. રાગ, દ્વેષ, અગ્નિના ઉપશમથી ઉપશાંત છે. તથા ક્રોધાદિ પરિતાપ દૂર થતા આત્મા સુખી થાય છે. કેમકે જેના કપાયો શાંત છે તે જ સુખી છે. તેથી ઉપશાંત કપાય શીત છે - * * * * * - હવે વિરતિ પદ કહે છે. [નિ.૨૦] જીવોને અભય દેવું તે શીત-સુખ છે. સત્તર ભેદે સંયમ તે શીત છે. કેમકે તેમાં બધાં દુઃખના હેતુરૂપ હૃદ્ધ દૂર થાય છે. તેથી ઉલટો અસંયમ તે ઉણ છે. આ શીત-ઉણ લક્ષણ સંયમ-અસંયમનો અન્ય પર્યાય સુખ-દુ:ખ વિવક્ષાથી થાય છે. હવે “સુખપદ' કહે છે. ૧૯૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ [નિ.૨૦૮] સુખ શીત છે. તે રાગ-દ્વેષના દૂર થવાથી આત્યંતિક, એકાંત બાઘારહિત લક્ષણવાળું, નિરૂપાધિક, પરમાર્થથી મોક્ષ સુખ જ છે, બીજું કોઈ સુખ નથી. તે સર્વે કમોંના તાપના અભાવથી શીત છે. નિર્વાઇન - બધાં કર્મોના ક્ષયથી પ્રાપ્ત સિદ્ધિ સ્થાન. ત્યાં જે સુખ તે નિર્વાણ સુખ. અહીં સાતા, શીતીભૂત, અનાબાધપદ એ ત્રણેનો અર્થ નિવણ સુખ છે. આ સંસારમાં સાતા વેદનીય વિપાકથી ઉત્પન્ન સુખ મનને આનંદ આપવાથી શીત છે, તેનાથી ઉલટું તે દુ:ખ તે ઉષ્ણ છે. હવે કષાય પદ કહે છે– [નિ.૨૦૬] ઘણાં પ્રમાણવાળા વિપાક અનુભવ રૂપ કષાયો જેને ઉદયમાં આવે તે બળે છે. કેવલ કપાય અગ્નિવાળો જીવ જ નથી બળતો પણ ઇષ્ટવિયોગ જનિત શોકથી મૂઢ બની શુભ વ્યાપારને ભૂલનાર પણ બને છે. તથા વેદના ઉદયવાળો સ્ત્રીને ઇચ્છે છે, સ્ત્રી પુરૂષને અને નપુંસક બંનેને ઇચ્છે છે, તે પ્રાપ્ત ન થતા અરતિના દાહથી બળે છે અને શબ્દાદિ ઇચ્છાકામ પ્રાપ્ત ન થતાં અરતિનાં દાહથી બળે છે. આ પ્રમાણે કષાયો, શોક અને વેદોદય બાળનાર હોવાથી ઉણ છે. સર્વે મોહનીય કે આઠે પ્રકારનું કર્મ ઉણ છે. તેથી પણ વધુ દાહકતાથી તપ ઉણતર કહ્યું, કેમકે તપ ઉણકપાયને પણ તપાવે છે. કષાયની જેમ શોક અને વેદને પણ તપ બાળે છે. હવે પરિષહ, પ્રમાદ, ઉઘમના શીતોષ્ણપણાનો અભિપ્રાય કહે છે. [નિ.ર૧] શીત અને ઉષ્ણ બંને સ્પર્શને સહે. શીત-ઉણ રૂજિનિત વેદના અનુભવતો આdધ્યાન ન કરે. શરીર-મનને અનુકૂળ તે સુખ તેથી ઉલટું તે દુઃખ તથા પરીષહ, શોક, કષાય, વેદ જે શીત-ઉષ્ણ રૂપ છે તેને સહે. સાધુ આ રીતે શીતઉણને સહેવામાં તથા તપ-સંયમ ઉપશમમાં ઉધમ કરે. હવે ઉપસંહાર કરતા “શીત-ઉણને ઘણાં સહેવા” તે બતાવે છે. [નિ.૨૧૧ પરીષહ, પ્રમાદ, ઉપશમ, વિરતિ સુખરૂપ પદો શીત કહ્યા તથા પરીષહ, તપ, ઉધમ, કષાય, શોક, વેદ, અરતિ ઉષ્ણ કહ્યા. તે બધાંને મુમુક્ષએ સહેવા જોઈએ. સુખમાં હર્ષ કે દુ:ખમાં શોક ન કરવો. કામ પરિત્યાગી સભ્યર્દષ્ટિ જીવ તેને સહન કરી શકે છે. માટે કામોનું સેવન ન કરવું. # અધ્યયન-૩ ‘શીતોષ્ણીય' ઉદ્દેશો-૧ “ભાવસપ્ત” ક અધ્યયન-3નો નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂગ અનુગમમાં અખલિતાદિ ગુણવાળું નિર્દોષ વચન કહેવું. તે આ પ્રમાણે • સૂત્ર-૧૦૯ :અમુનિ [અજ્ઞાની] સદા સુતેલા છે. મુનિ [જ્ઞાની] સદા જાગે છે. • વિવેચન : પૂર્વણ સાથે આનો સંબંધ આ પ્રમાણે-દુ:ખોના ચકરાવામાં જે ભમે તે દુ:ખી છે. એટલે આ લોકમાં ભાવસુત, અજ્ઞાની જીવો દુઃખોના ચકરાવામાં ભમતા હોઈ દુ:ખી છે. કહ્યું છે કે, “આ જગમાં અજ્ઞાનરૂપી મહારોગ સર્વે જીવોને દુ:ખે કરીને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧/૧૦૯ ૧૯૧ ૧૯૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ દૂર કરી સુખી થાય. એ પ્રમાણે સાધુ પણ ભાવથી સદા વિવેકી હોવાથી જાગૃત અવસ્થામાં રહી બધાં કલ્યાણને પામે છે. અહીં સુતા-જાગતા સંબંધી ગાથા કહે છે, જાગતા માણસની બુદ્ધિ વધે છે માટે હે માણસો ! જાગો. સુનાર ધન્ય નથી, જાગે છે તે ધન્ય છે. ઘણું સુતા પ્રમાદીને શ્રુત શંકિત કે ખલિત થાય છે. અપમાદી જાગતાને શ્રુત સ્થિપરિચિત થાય. આળસુને સુખ ન હોય, નિદ્રા સાથે વિધા ન હોય, પ્રમાદ સાથે વૈરાગ્ય ન હોય, આરંભીને દયા ન હોય. ધર્માનું જાગવું સારું અધર્મીનું સુવું સારું તેમ ભગવંતે જયંતિ શ્રાવિકાને કહેલું. અજગની માફક સુનારનું અમૃતરૂ૫ શ્રુત નાશ પામે અને ગળિયા બળદ માફક અપમાન પામે. આ રીતે દર્શનાવરણીય કર્મોદયથી સતો હોય તો પણ સંવિપ્ન અને જયણાવંત સાધુ દર્શનમોહનીય રૂ૫ નિદ્રા દૂર કરવાથી જાગતો જ છે. સુતેલા જ્ઞાનના ઉદયવાળા થાય છે. અજ્ઞાન મહાદ:ખ છે. આ દુ:ખ પ્રાણીના અહિતને માટે થાય છે. તે બતાવે છે – • સૂત્ર-૧૧૦ - લોકમાં અજ્ઞાન-દુઃખ અહિતને માટે થાય છે. લોકના આ આચારને જણીને હિંસાદિ શોથી દૂર રહેવું. જેણે આ શબ્દ, , સ, ગંધ, પતિ યથાર્થપણે જાણી લીધા છે. તે.... જુઓ સૂ-૧૧૧] દૂર થાય તેવો અસાધ્ય છે. તેનાથી બીજું દુ:ખનું કારણ હું માનતો નથી. અહીં સુતેલા બે પ્રકારે છે - દ્રવ્યથી, ભાવથી. તેમાં નિદ્રા-પ્રમાદવાળા દ્રવ્યથી સુતેલા છે, મિથ્યાવ અને અજ્ઞાનરૂપ નિદ્રાથી મૂઢ બનેલા મિયાર્દષ્ટિ-અમુનિ સમ્યજ્ઞાન-ક્રિયાદિત નિરંતર ભાવથી સુતેલા છે. નિદ્રામાં પડેલા મિથ્યાર્દષ્ટિ કે સગદ્દષ્ટિ પણ હોય. મુનિઓ • સબોધ યુક્ત છે અને મોક્ષમાર્ગથી ચલિત થતાં નથી. તેઓ સતત હિતપ્રાપ્તિ, અહિત ત્યાગ માટે જાગૃત રહે છે. દ્રવ્યનિદ્રા પ્રાપ્ત થાય તો પણ તેઓ બીજી પૌતિમાં સતત જાણે છે. તે સંબંધે નિર્યુક્તિમાં કહે છે [નિ.ર૧૨] સુતેલા બે ભેદે છે - દ્રવ્યથી, ભાવથી. તેમાં નિદ્રાથી દ્રવ્યસુપ્તા ગાથાને અંતે કહેશે. ભાવસુ જે અમુનિ-ગૃહસ્થ મિથ્યાત્વ, અજ્ઞાનથી આવૃત અને હિંસાદિ આશ્રવદ્વારમાં સદા પ્રવૃત છે. મુનિઓ મિથ્યાત્વાદિ નિદ્રા દૂર થવાથી સમ્યકુવાદિ બોધ પામીને ભાવથી જાણતા જ હોય છે. જો કે આચાર્યની આજ્ઞાથી મુક્તિ બીજી પોરિસિ આદિમાં દીર્ધસંયમ માટે શરીર આધારરૂપ હોવાથી સુવે, તો પણ સદા જાગતા જ રહે છે. આ પ્રમાણે ધર્મને આશ્રીને સુતા-જાગતા બતાવ્યા. દ્રવ્યનિદ્રા સુપ્તને ધર્મ હોય કે ન પણ હોય. જે ભાવથી જાગે છે તે નિદ્રાવણને પણ ધર્મ છે જ, જો ભાવથી જાણતો હોય પણ નિદ્રા-પ્રમાદમાં તેનું ધ્યાન હોય તેને ધર્મ ન હોય. જે દ્રવ્યભાવ બંનેથી સુતા હોય તેને ધર્મ ન જ હોય. તે “ભજના'નો અર્થ છે. દ્રવ્યસુતને ધમ કેમ ન હોય ? કહે છે. દ્રવ્યસુપ્તને જ નિદ્રા હોય છે. તે દુઃખેથી દૂર થાય છે. કેમકે ચીણદ્ધિગિકના ઉદયમાં ભવસિદ્ધિક જીવોને પણ સમ્યકત્વ પ્રાપ્તિ થતી નથી. તેનો બંધ મિથ્યાદેષ્ટિ અને સાસ્વાદનની સાથે અનંતાનુબંધી બંધ સહિત હોય છે. તેનો ક્ષય અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કાળના સંગેય ભાગના કેટલાક ભાગ જાય ત્યાં સુધી હોય, તે જ પ્રમાણે નિદ્રા અને પ્રચલાના ઉદયમાં પૂર્વવત્ છે. બંધનો ઉપરમ અપૂર્વકરણ કાળના અસંખ્યય ભાગને અંતે થાય અને ક્ષય ક્ષીણકષાયના દ્વીચરમ સમયમાં થાય છે અને ઉદય ઉપશમક અને ઉપશાંત મોવાળા મુનિને હોય માટે નિદ્રા પ્રમાદને દુરંત કહ્યો. દ્રવ્યસુપ્ત માફક ભાવસપ્ત પણ દુ:ખ પામે છે- તે કહે છે [નિ.૨૧૩] નિદ્રામાં સુતેલો, દારુ વડે ઉન્મત્ત, ગાઢ મર્મપહારથી મૂર્ણિત અને વાય આદિ દોષોથી ચકરી આવતાં પરવશ થયેલો બહુ દુ:ખ પામે છતાં તેનો પ્રતિકાર કરી ન શકે. તે રીતે ભાવસપ્ત અર્થાત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયાદિમાં રહેલો જીવસમૂહ નકાદિ ભવના દુઃખો ભોગવે છે. હવે બીજી રીતે ઉલટા ટાંતથી ઉપદેશ દેવા કહે છે– [નિ.૨૧૪] ઉક્ત ઉપદેશ જે વિવેક-અવિવેક જનિત છે. જેમ બુદ્ધિમાના વિવેકી આગ લાગતા ત્યાંથી નીકળીને સુખી થાય છે. વિદનયુક્ત કે હિત માર્ગનું જેને જ્ઞાન છે તે સુખે પાર પહોંચે છે. ચોર આદિના ભયમાં વિવેકી સુખેથી તે વિન • વિવેચન : છ જીવનિકાય સંબંધી દુ:ખને તું જાણ. તે દુ:ખ, અજ્ઞાન કે મોહનીય તેને નકાદિ ભવ દુ:ખ આપનાર છે. અથવા તેને અહીં બંધ, વઘ, શારીરિક અને માનસિક પીડાને માટે થાય છે. તે તું જાણ. તે જાણવાનું ફળ આ છે • દ્રવ્યભાવસુતને અજ્ઞાન રૂપ દુઃખ છે માટે તેનાથી દૂર રહેવું. વળી ‘સમય’ એટલે આચારનું અનુષ્ઠાન તેને અને જીવસમૂહને જાણીને શાથી વિરમવું. આ પ્રમાણે સૂત્ર સંબંધ છે. સંસારી જીવો ભોગની ઇચ્છાથી જીવહિંસાદિ કષાયહેતુક કર્મો બાંધીને નરકાદિ પીડા સ્થાને ઉત્પન્ન થાય છે. ત્યાંથી ક્યારેક નીકળીને બધાં દુઃખોનું નાશક અને ધર્મના કારણરૂપ કાર્યક્ષેત્રાદિમાં મનુષ્ય જન્મ પામે. વળી ત્યાં પણ મહામોહની મતિથી અધોગતિમાં જાય તેવાનોવા આરંભ કરે છે. સંસારથી પાર પામતા નથી. આ લોકાચારને જાણીને અથવા સમભાવને જાણીને ગુ-મિત્રમાં, સ્વ-પરમાં સમતા રાખે. અથવા એકેન્દ્રિયાદિ બધા જીવો સ્વ ઉત્પત્તિ સ્થાનમાં રમણની ઇચ્છાવાળા છે, મરણથી ડરે છે, સુખના ચાહક, દુ:ખના હેપી છે. આવા સમભાવને જાણીને સાધુ આ છ કાય લોકમાં દ્રવ્ય-ભાવ શસ્ત્રથી દૂર રહી ધર્મજાગરણથી જાગે. અથવા જે જે સંયમશા છે તે હિંસાદિ આસવદ્વાર અથવા શબ્દાદિ પાંચ કામગુણોનો રાગ છે. તેનાથી જે દૂર રહે તે મુનિ. સૂનકાર કહે છે, જે મુનિને સ્વઆત્મા વેદિત બધાં પ્રાણીની પ્રવૃત્તિના વિષયભૂત Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧/૧૧૦ ૧૯૩ ૧૯૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દાદિ છે તે સામે આવતા અનુકૂળ-પ્રતિકૂળ લાગે છે; તેવું જે મુનિ જાણે તે લોકો જાણે છે, તેથી કહે છે કે ઇષ્ટ વિષયમાં રાગ ન કરે, અનિટમાં દ્વેષ ન કરે, તે જ તેનું ખરી રીતે જાણવાપણું છે, પણ બીજું નથી. અથવા આ લોકમાં જ શબ્દાદિ દુ:ખને માટે થાય છે, તો પરલોકનું તો શું કહેવું ? કહ્યું છે કે હરણ શબ્દમાં ક્ત થઈને, હાથી સ્પર્શમાં, માછલું રસમાં, પતંગીયું રૂપમાં, સાપ સુગંધમાં રક્ત થઈને ખરેખર નાશ પામ્યા છે. આ રીતે પાંચમાંથી એકમાં પ્ત થયેલ પરમાર્થથી અજાણ તે પાંચે નાશ પામ્યા છે. તેમ મૂર્ખ એકલો પાંચમાં રક્ત બની નાશ પામે છે અથવા શબ્દમાં ભદ્રા, રૂપમાં અર્જુન ચોર, ગંધમાં ગંધપ્રિયકુમાર, રસમાં સૌદાસ અને સ્પર્શમાં સત્યકી આદિ નાશ પામ્યા. પરભવમાં નાકાદિ યાતના ભય રહે છે. આ પ્રમાણે શબ્દાદિ વિષયને દુ:ખદાયી સમજી તજી કેવા ગુણ પામે ? • સૂત્ર-૧૧૧ તે આત્મવાન, જ્ઞાનવાન, વેદનાન, ધર્મવાન, બહાવાન પા વડે લોકને ગણે છે; તે મુનિ કહેવાય છે. તે ધર્મવિદ્દ, ઋજુ હોય છે. સંગને આવત શ્રોતરૂપે જાણી લે છે. • વિવેચન : જે મુનિ મોહનિદ્રામાં સુતેલા લોકમાં દુઃખ-અહિતને જાણે તે લોક સમયદર્શી છે. તે શાથી દૂર રહી શબ્દાદિ કામગુણોને દુ:ખના હેતુરૂપે જ્ઞ પરિજ્ઞા વડે જાણે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ભાગે. તે મુમુક્ષુ આત્મવાનું છે. જ્ઞાનાદિકવાળો આત્મવાનું છે. શબ્દાદિ ત્યાગથી આત્મા રક્ષિત થાય છે. અન્યથા નારકાદિમાં ઉત્પન્ન થતાં આત્મા મોક્ષ કાર્ય ન કરીને આત્મા કઈ રીતે ગણાય ? પાઠાંતરથી તેને જ જ્ઞાનવાનું જાણવો. આત્માને નરકાદિમાં પડતા અટકાવે તે આત્મવિદ્. યથાવસ્થિત પદાનિ જાણે તે જ્ઞાનવિ. જીવાદિ સ્વરૂપ જેના વડે જાણે તે વેદ-આગમ જાણે તે વેદવિદ્. સ્વર્ગમોક્ષમાર્ગ ધર્મને જાણે તે ધર્મવિ. કર્મરૂપ મળથી રહિત યોગીના સુખને જાણે તે બ્રાહ્મવિદ્ છે. • x • આ પ્રમાણે પ્રકર્ષથી ડ્રેય પદાર્થો જાણે તે “પ્રજ્ઞાન’ છે. તે મતિ આદિ છે જેના વડે યથાવસ્થિત જીવલોક કે તેના આધારરૂપ ક્ષેત્રને જાણે છે. તે જ શબ્દાદિ વિષય સંગનો પરિહર્તા યથાવસ્થિત લોક સ્વરૂપનો જ્ઞાતા છે. મુનિ એટલે ઉકત આમવાનું આદિ ગુણવાળો. જગતની ત્રણે કાળની અવસ્થાને માને કે જાણે તે મુનિ. ‘ધર્મ” એટલે ચેતન-અચેતન દ્રવ્યના સ્વભાવરૂપ અથવા શ્રુતચાત્રિરૂપ. તેને જાણે તે ધર્મવિ. - જ્ઞાનાદિ મોક્ષમાર્ગના અનુષ્ઠાનથી અકુટિલ તે ઋજુ અથવા યથાવસ્થિત પદાર્થ સ્વરૂપ જ્ઞાનથી ઋજુ છે. -> • ધર્મવિદ્ ઋજુ મુનિ જન્મ, જરા, મરણ, રોગ, શોકવાળા સંસાર રૂ૫ ભાવાવર્ત જાણીને ત્યાગે. કહ્યું છે, રાગ-દ્વેષ વશ મિથ્યાદર્શનથી જગતુ દુસ્તર અને જન્માવર્તી ક્ષિપ્ત છે. પ્રમાદથી તેમાં જીવો ઘણું ભમ્યા છે. ભાવશ્રોત[1/13 શબ્દાદિનો અભિલાષ છે. ઉક્ત આવર્ત-શ્રોતમાં રાગદ્વેષથી સંબંધ થાય છે તેને જાણીને * * * * * ત્યાગે. તે જ આવર્ત શ્રોતના સંગનો ખરો જાણનાર છે. * * * • સૂત્ર-૧૧૨ : તે નિન્ય શીત-ઉષ્ણ સુિખ-દુઃખ ના ત્યાગી છે, અરતિ-રતિ સહન કરે છે. ‘સ્પર્શને વેદત નથી. જાગૃત અને વૈરથી ઉપરત છે. હે વીર ! એ રીતે દુઃખથી મુક્તિ પામીશ. વૃદ્ધત્વ અને મૃત્યુ વશ મનુષ્ય સતત મૂઢ રહે છે તે ધમની જાણી શકતો નથી. • વિવેચન : તે બાહ્ય-અંતર્ ગ્રંથરહિત થઈ શીત-ઉષ્ણ ત્યાગી સુખ-દુ:ખને ન ગણનાર શીત-ઉણરૂપ પરીષહને સમભાવે સહેતો સંયમમાં રતિ અસંયમમાં અરતિયુકત થઈ પરીષહ-ઉપસર્ગોની કઠોર પીડા સહે અથવા કર્મ ખપાવવા ઉધત બની તે પીડાને અવગણે. જો સંયમ કે તપથી શરીર પીડાથી કઠોરતા આવે અથવા કમલેપ દૂર થતાં સંસારથી ઉદ્વેગ પામી મુમુક્ષુ નિરાબાધ સુખનો ચાહક બની સંયમ-તપનો ખેદ સહે. અસંયમ નિદ્રા દૂર થતાં લાગે છે. અભિમાનથી થતી અદેખાઈ, બીજાનું બગાડવાનો વિચાર તેāર છે તે વૈચી દૂર હોવાથી જાગર અને વૈર ઉપરત ગુણવાળો વીર બને છે તે કર્મશણુ દૂર કરવાની શકિતવાળો છે. હે વીર ! તું આવો બની પોતાને કે બીજાને દુ:ખ-દુઃખના કારણોથી બચાવીશ. ઉક્ત ગુણરહિત દુ:ખના પ્રવાહમાં સંગ કરીને ઉંઘતો રહીને જરામૃત્યુને વશ થઈને • x • મૂઢ બની સ્વર્ગ-મોક્ષદાયી ધર્મને જાણતો નથી. સંસારમાં જીવને જોવું કોઈ સ્થાન નથી જ્યાં જરા-મૃત્યુ ન હોય. દેવતામાં પણ જરાનો સદ્ભાવ છે. આગમમાં પણ કહ્યું છે કે દેવો સમાન રૂપવાળા નથી. - X - X - માળા કરમાવી આદિ - x - દેવની જરાના લક્ષણો છે. બધાં જીવો જરા-મૃત્યુવશ છે, તે જાણી પંડિત મુનિ શું કરે ? • સૂત્ર-૧૧૩ : મનુષ્યને દુઃખથી આતુર જોઈને અમિત થઈ વિચરે. હે મતિમાન ! મનન કરી તે દુ:ખીન છે. આ દુ:ખ હિંસા જાનિત છે. માટી-પ્રમાદી વારંવાર જન્મ લે છે. શબ્દ-રૂપની ઉપેક્ષા કરનાર ઋજુ અને ‘મારાભિશાંકી’ મૃત્યુથી મુક્ત થાય છે. જે કામ પ્રત્યે આપમત છે, પાપકમોંથી દૂર છે, તે વીર, આત્મગુપ્ત અને ખેદજ્ઞ છે. જે પચયિનિમિત્ત શસ્ત્રના ખેદને જાણે છે, જે આશઅ-સંયમનો ખેદજ્ઞ છે, તે સંયમનો ખેદજ્ઞ છે. કર્મમુક્તને કોઈ વ્યવહાર હોતો નથી કર્મોથી ઉપાધિ થાય છે. તે કમનું સારી રીતે પ્રતિલેખન કર વિવેચન :તે ભાવ જાગૃત મુનિ ભાવનિદ્રા જનિત શરીર-મનના દુ:ખોથી આતુર Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧/૧૧૩ ૧૯૫ કિંકર્તવ્યમૂઢ, દુ:ખ સાગરમાં ડુબેલા પ્રાણીને જોઈને અપ્રમત્ત બની સંયમ અનુષ્ઠાનને આદરે. હે બુદ્ધિમાન ! સશ્રુતિક ! તું ભાવસુખ દુ:ખીને જો. જાગતાના ગુણ અને સુતાના દોષ જાણીને સુવાની મતિ ન કર. વળી પાપ કિયા અનુષ્ઠાન, તેના આરંભ જ દુ:ખ કે દુ:ખના કારણ કર્મો તું પ્રત્યક્ષ જો. સર્વ કર્મના આરંભમાં પ્રવૃત્ત જીવોને થતી શિક્ષાને જો. તે જાણીને આરંભરહિત બની આત્મહિતમાં જાગૃત થા. પણ જે વિષયકષાયથી મલીન યિતવાળો અને પ્રમાદી છે. તે શું મેળવે ? તે ક્રોધાદિ કષાયવાળો મધ આદિ પ્રમાદવાળો નારકીના દુઃખ અનુભવીને પાછો તિર્યંચમાં જાય છે. પણ જે અકષાયી અને પ્રમાદરહિત છે તે કેવા થાય ? શબ્દરૂપાદિમાં જે રાગદ્વેષ તેને ન કરતો હજુ-તિ થાય છે. પરમાર્થથી યતિ હજુ હોય અને ગૃહસ્થ સ્ત્રી આદિ પદાર્ય ગ્રહણ કરવાથી વક બને છે. વળી તે સરળ સાધુ શબ્દાદિની ઉપેક્ષા કરતો મૃત્યુ વિશે સતર્ક રહીને પોતે મરણથી બચે છે. કામભોગમાં અપ્રમાદી રહે છે. જે કામ ચેષ્ટાના પાપોથી દૂર રહે છે, તે જ મન, વચન, કાયાના પાપથી બચેલો છે. તે વીર છે ગુપ્ત આત્મા છે અને ખેદજ્ઞ છે. તે ખેદજ્ઞ સાધુ શબ્દાદિ વિષયોના પર્યાયો તે નિમિત્તના શસ્ત્ર તે પવિજાત શ.” અથ¢િ પ્રાણિ ઉપઘાતકારિ અનુષ્ઠાન તેમાં લીન ન થતા ખેદજ્ઞ' સાધુ નિરવધ અનુષ્ઠાનરૂપ સંયમ આદરે. જે સંયમનો ખેદજ્ઞ છે તે પર્યવજાતશત્રનો ખેદજ્ઞ છે અર્થાત્ સાધુ ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ પયયોની પ્રાપ્તિ કે ત્યાગ બીજા જીવોને દુ:ખરૂપ છે તેમ જાણે છે. આવો મધ્યસ્થ ભાવ] અપીડાકર હોવાથી જે અશઅરૂપ-સંયમ છે તે પોતાને અને બીજાને ઉપકાર કરનારો છે, એવું જાણે છે. આ પ્રમાણે જાણીને શસ્ત્રને છોડે અને અશઅને ગ્રહણ કરે એ જ્ઞાનનું ફળ છે. અથવા શબ્દાદિ પર્યાય કે તર્જનિત રાગદ્વેષ પર્યાયી જે જ્ઞાનાવરણીય કર્મ બંધાય તેને બાળનાર હોવાથી તપ તે શસ્ત્ર છે. તે તપના ખેદને જાણનાર તેના જ્ઞાન-અનુષ્ઠાનથી અશઅ-સંયમનો પણ ખેદજ્ઞ છે અને અશઅ-સંયમનો ખેદજ્ઞ તે પચવજાત-શસ્ત્રનો પણ ખેદજ્ઞ છે અને તે સંયમ-પ ખેદજ્ઞ આશ્રવનિરોધાદિથી પૂર્વ ભવના સંચિત કર્મનો ક્ષય કરે છે. કર્મક્ષયથી જે થાય છે. તેને હવે જણાવે છે ઉમH - આઠમાંથી એક પણ કર્મ જેને નથી છે. તેને નાક આદિ કોઈ ગતિમાં ભ્રમણ કરવાનો વ્યવહાર નથી. પતિ-અપતિ કે બાલકુમારાદિ અવસ્થા નથી. જે સકર્મ છે તેને નાકાદિ વ્યપદેશ હોય છે. તથા તે કર્મની ઉપાધી વડેજ્ઞાનાવરણીયાદિ વડે જે પામે તે કહે છે તે (૧) મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય જ્ઞાનવાળો, મંદબુદ્ધિ, તીણબુદ્ધિ આદિ, (૨) ચાદર્શની, અયક્ષદર્શની, નિદ્રાળુ આદિ, (૩) સુખી-દુઃખી, (૪) મિથ્યા દૈષ્ટિ-મિશ્રર્દષ્ટિ, સ્ત્રી-પુરુષ-નપુંસક, કષાયી આદિ, (૫) સોપક્રમ-નિરૂપક્રમ-અપાયું આદિ, (૬) નારક, તિર્યંચયોનિક એકેન્દ્રિય બેઇન્દ્રિય પયતિક-અપયપ્તિક આદિ, ૧૯૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સુભગ-દુર્ભગ આદિ, (૩) ઉંચ-નીચ ગોવાળો, (૮) કૃપણ-ત્યાગી નિરૂપભોગ, નિર્વિર્ય આ પ્રમાણે આઠ કર્મને લીધે સંસારી જીવ ઓળખાય છે. તેથી જ્ઞાનાવરણીયાદિને વિચારીને કે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશરૂપે તેના બંધની આલોચના કરીને તેની સતા અને વિપાકને પામેલા પ્રાણીઓ જે રીતે ભાવનિદ્રામાં સએ છે તે જાણીને કર્મ દુર કરવા ભાવ જાગરણમાં સાધુએ ઉધમ કરવો. તે કર્મનો અભાવ આ રીતે થાય - આઠ કર્મવાળો અપૂર્વ આદિ કરણ વડે પક શ્રેણિથી મોહનીયક્ષય કરી સાત કર્મોવાળો થઈ બાકીના ત્રણ પાતિકર્મોનો ક્ષય કરી ભવોપણાહી ચાર કર્મોવાળો થાય. તે ક્ષય કરી શૈલીશીકરણ કરી અકમ બને. હવે ઉત્તર પ્રવૃત્તિનું હોવાપણું - ન હોવાપણું બતાવે છે - [આ વિષય કર્મjથol ફાઈનથી સમજાય તેવો છે, માટે અહીં વૃત્તિનો સંક્ષેપમાં અર્થ જ રજુ કરીએ છીએ– જ્ઞાનાવરણીય અને અંતરાયની પાંચ-પાંચ પ્રકૃત્તિ બારમાં ગુણસ્થાન સુધી હોય છે, દર્શનાવરણીય કમનું હોવાપણું ત્રણ સ્થાનમાં છે - ૧. નિદ્રાદિ નવે પ્રકૃત્તિ અનિવૃત્તિ બાદકાળના સંચેય ભાગ સુધી, ૨. સંખ્યયભાગના અંતે થીણદ્ધિ નિદ્રાઝિક ક્ષય થતા જ કર્મવાળું સ્થાન, 3. ક્ષીણકપાયના અંત સમયમાં નિદ્રા-પ્રચલાના ક્ષયથી ચારકર્મવાળું સ્થાન. વેદનીયકર્મના સતાસ્થાન બે છે. માતા અને અસાતા. મોહનીય કર્મના સતા સ્થાન પંદર છે. જેિ કર્મમંથના સત્તા પ્રકરણણી જાણવાસમજવા] આયુષ્યના સામાન્યથી બે સતા સ્થાન છે. નામકર્મની પ્રકૃતિના બાર સંતા સ્થાન છે. તે આ પ્રમાણે – (૧) ૯૩, (૨) ૯૨, (3) ૯૧, (૪) ૮૮, (૫) ૮૬, (૬) ૮૦, (3) ૯, (૮) ૩૮, (૯) ૩૬, (૧૦) ૭૫, (૧૧) ૯, (૧૨) ૮. આ સંખ્યા મુજબના ક્રમમાં નામકર્મની ઉત્તરપ્રકૃતિની સતા હોય છે. તેના વિવેચન અને સમાજ માટે કર્મ ગ્રંથમાં સત્તા પ્રકરણ જોવું. અહીં માત્ર ૯૩ ઉત્તરપ્રકૃતિનો નામ નિર્દેશ કરેલ છે. જેમકે ૪-ગતિ, ૫-જાતિ, ૫-શરીર, પ-સંઘાત, પ-બંધન, ૬-સંસ્થાન, ૩-ગોપાંગ, ૬-સંહનન, પ-વર્ણ, ગંધ, ૫-સ, ૮-સ્પર્શ, ૪-આનુપૂર્વી, ૬-અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચશ્વાસ, આતપ, ઉધોત, વિહાયોગતિ, ૧૦-શુભ-પ્રત્યેક શરીર બસ શુભ સુભગ સુસ્વર સૂમ પતિ સ્થિર આદેય અને યશ, ૧૦-અશુભ-પ્રત્યેક આદિથી વિપરીત, ૧-નિર્માણ, ૧-તીર્થકર એમ કુલ ૯૩ પ્રકૃતિ કહી છે. ગોગકર્મના સામાન્યથી બે સતા સ્થાન છે... આ પ્રમાણે કર્મોની સતા જાણીને સાધુએ તે દૂર કરવા પ્રયત્ન કરવો. વળી [આ વાત બીજી રીતે કહે છે—]. • સૂત્ર-૧૧૪ - કર્મનું મુળ જાણીને હિંસાનું નિરીક્ષણ કરી સર્વ [ઉપદેશ ગ્રહણ કરીને ગદ્વેષરૂપ બે છેડાથી દૂર રહે. મેધાવી તે [રાગદ્વેષને જાણીને લોકને જાણે અને લોકસંજ્ઞા ત્યાગ કરી સંયમમાં પરાક્રમ કરે - તેમ કહું છું. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૧૧૪ • વિવેચન : કર્મનું મૂળ-કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કપાય, યોગ છે. તેને સમજીને ‘ક્ષણ’ અર્થાત્ જે પ્રાણિ-હિંસા તેને કર્મનું મૂળ સમજીને છોડે. પાઠાંતરમાં “મૂર્ત ને સ્થાને મમાકૂટ છે. તેનો અર્થ છે - જે આ કર્મની ઉપાદાન ક્ષણ છે તે ક્ષણ ‘કર્મ' છે. તે ક્ષણથી નિવૃત્તિ કરે. તેનો અર્થ એ છે કે - અજ્ઞાન, પ્રમાદાદિથી જે ક્ષણે કર્મના હેતુરૂપ ક્રિયા કરે તે જ ક્ષણે ચિત્ત સ્થિર કરી તેના ઉપાદાન હેતુથી નિવૃત્ત થાય. ફરી ઉપદેશ આપતા કહે છે - પૂર્વોક્ત કર્મો સમજીને તથા કર્મનાશનો ઉપદેશ ગ્રહણ કરીને રાગ-દ્વેષથી દૂર રહીને અથવા તેનો સંબંધ છોડીને તે કર્મના ઉપાદાનના કારણ રાગાદિને જ્ઞ પરિજ્ઞા વડે જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તજે. રાગાદિથી મોહિત કે વિષયકષાય રૂપ લોકને જાણીને વિષયતૃષ્ણા કે ધનના આગ્રહરૂપ લોકસંજ્ઞાને છોડીને તે મેધાવી સંયમ અનુષ્ઠાનમાં ઉધત બને, ષડ્ રિપુવર્ગ કે આઠ પ્રકારના કર્મોને આવતા અટકાવે - તેમ હું કહું છું. અધ્યયન-૩ ‘શીતોષ્ણીય'ના ઉદ્દેશા-૧ ‘ભાવસુપ્ત'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવદા પૂર્ણ ૐ અધ્યયન-૩ ઉદ્દેશો-૨ “દુઃખાનુભવ” ભૂમિકા ૧૯૭ -- પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો શરૂ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશામાં ‘ભાવસુખ’ બતાવ્યા. અહીં તેમના સુવાપણાથી અસાતારૂપ જે ફળ છે તે કહે છે. તે સંબંધમાં હવે સૂત્ર કહે છે– - સૂત્ર-૧૧૫ - હૈ આર્ય ! આ સંસારમાં તું જન્મ અને વૃદ્ધિને જો. તું પાણીને જાણ, તેની સાથે તારા સુખનું પર્યાલોચન કર. આ રીતે કલ્યાણકારી મોક્ષના માર્ગને જાણીને સમત્વદર્શી પાપકર્મન કરતા નથી. • વિવેચન : 'નાફ' એટલે પ્રસૂતિ. વૃદ્ધિ એટલે જન્મથી લઈ બાલ, કુમાર, ચૌવન, વૃદ્ધત્વ. મનુષ્ય લોક કે સંસારમાં હમણાં જ જાતિ, વૃદ્ધિને જો અર્થાત્ જન્મતા અને વૃદ્ધ અવસ્થામાં જે શરીર અને મનના દુઃખ ઉત્પન્ન થાય છે, તેને વિવેક ચક્ષુથી તું જો. કહ્યું છે કે, જન્મતા અને મરતા પ્રાણીને જે દુઃખ છે, તે દુઃખથી અને સંતાપથી પોતાની પૂર્વ જાતિને વીસરી જાય છે. ગર્ભમાં બાળક ઘણો વિરસ આહાર કરે છે. પછી જન્મતી વખતે યોનિમુખમાંથી નીકળે ત્યારે માતાને અને પોતાને ઘણી પીડા થાય છે. વૃદ્ધાવસ્થામાં નિર્બળ-ખોખરો અવાજ, દુર્બળ મુખ, વિપરીત વિકલ્પો, દુર્બલ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ દુઃખી અવસ્થામાં રહેવું આદિ પ્રાપ્ત થાય છે. ઇત્યાદિ. અથવા ભગવંત, હે આર્ય ! કહી ગૌતમસ્વામીને બોલાવી કહે છે - જાતિ, વૃદ્ધિ અને તેનું મૂળ કારણ કર્મ છે. તથા કાર્ય દુઃખ છે તે તું જો. જોઈને બોધ પામ. તેવું જન્મ આદિ દુઃખ તને ન આવે એવું સંયમ આચર. વળી ચૌદ પ્રકારના ભૂતગ્રામ છે તેની સાથે તારા સુખને સરખાવીને જાણ કે જેમ તને સુખ પ્રિય છે તેમ બધાંને છે, તને દુઃખ ગમતું નથી તેમ બીજાને પણ ગમતું નથી. એમ જાણીને બીજાને દુઃખ ન આપ જેથી તને જન્મ આદિ દુઃખ પ્રાપ્ત ન થાય. કહ્યું છે - તને જેમ ઇષ્ટ વિષયમાં સુખ અને અનિષ્ટમાં દુઃખ છે તેમ બીજા માટે પણ જાણીને લોકોને અપ્રિય કૃત્ય ન કરતો. ૧૯૮ તો શું કરવું ? જાતિ, વૃદ્ધિ, સુખ, દુઃખ જોઈને તત્ત્વ બતાવનારી શ્રેષ્ઠ વિધાને તું જાણ. [ચૂર્ણિમાં અહીંતિપિપ્નો પાઠ છે. ત્રણ વિધાને તું જાણ તે જ્ઞાનાદિ કે મોક્ષ અને તેના માર્ગને જાણીને સમ્યકત્વદર્શી બનીને પાપ ન કરે, સાવધ અનુષ્ઠાન ન આચરે. પાપનું મૂળ સ્નેહપાશ છે, તે છોડવા માટે કહે છે– - સૂત્ર-૧૧૬ : આ મનુષ્યલોકમાં મનુષ્યો સાથેની સ્નેહજાળથી દૂર રહેવું. કેમકે તેઓ આરંભજીવી અને ઉભયલોકમાં [કામભોગોને] દેખતા રહે છે. કામભોગોમાં વૃદ્ધ બની કર્મ સંચય કરે છે. તેમ કરીને વારંવાર જન્મ લે છે. • વિવેચન : ચાર કષાય અને વિષય વિમોક્ષમાં સમર્થ આધારરૂપ મનુષ્ય, લોકમાં [સંસારી મનુષ્યો સાથે દ્રવ્ય-ભાવ ભેદવાળા સ્નેહ પાશને સર્વથા છોડ, કારણ કે તેઓ કામભોગ લાલસા માટે હિંસાદિ પાપો આરંભે છે. તેથી સૂત્રકાર કહે છે કે, તે આરંભથી જીવનાર અને મહા આરંભ પરિગ્રહથી કલ્પિત જીવવાના ઉપાય યોજે છે. તથા ૩મય શરીર તથા મન સંબંધી આ લોક-પરલોકના [ભોગાકાંક્ષી] છે. વળી તે કામભોગમાં આસક્ત થઈ કર્મો સંચિત કરે છે. તે કામ ઉપાદાન જનિત કર્મનો સંચય કરી એક ગર્ભથી બીજા ગર્ભમાં ઉત્પન્ન થાય છે. સંસારચક્રમાં - ૪ - ભમે છે. વળી તે ‘અનિભૃત’ આત્મા કેવો થાય છે, તે કહે છે– • સૂત્ર-૧૧૭ : તે હાસ્ય, વિનોદ માટે જીવ વધ કરીને આનંદ મનાવે છે. એવા અજ્ઞાનીના સંગથી બચવું, તેનાથી પોતા સાથે તે જીવોનું વેર વધે છે. • વિવેચન : લજ્જા, ભય આદિ નિમિત્તથી ચિત્તનું હાસ્ય મેળવીને કામમૃદ્ધ બની, જીવોને હણી આનંદ માને છે અને મહામોહથી ઘેરાયેલો, અશુભ વિચારવાળો તે બોલે છે આ પશુઓ શિકાર માટે સર્જાયા છે. શિકાર સુખી જનની ક્રીડા માટે છે. આ રીતે જૂઠ અને ચોરીમાં પણ જાણવું. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/ર/૧૧૨ ૧૯ ૨૦૦ જો આમ છે તો સાધુએ શું કરવું ? જે હિંસાદિમાં ક્ત છે, વિષયકપાયાદિ યુક્ત છે તેવા અજ્ઞાની જીવો સાથે હાસ્યાદિ સંગ ન કરવો. સંગ કરે તો પરસ્પર લડાઈ થતાં - x - વૈર વધે છે. જેમ ગુણસેને કરેલા હાસ્યને કારણે અગ્નિશમ સુધી વૈર ચાલ્યું - x - જો આમ છે તો શું કરવું ? • સૂત્ર-૧૧૮ - તેથી ઉત્તમજ્ઞાની મોક્ષ પદને જાણીને, આતંક જોઈને પાપ ન કરે. હે ધીર ! તું આગ્ર અને મૂલકને દૂર કર કર્મો તોડીને નિકમદર્શી બન. • વિવેચન * અજ્ઞાનીના સંગથી વૈર વધે છે. તેથી ગીતાર્થ મોક્ષપદ કે સર્વ વિરતિ કે સભ્ય જ્ઞાન-દર્શનને જાણીને કાર્યકર્તા - નકાદિ દુ:ખને જોનાર પાપાનુબંધી કર્મ ન કરે - ન કરાવે, ન અનુમોદે. તેમજ ભવોપગાહી કર્મ અને મૂન ઘાતીકમ અથવા પૂન તે મોહનીય, બાકીના મસા અથવા મૂન - મિથ્યાત્વ, મ શેષ પ્રકૃતિ. એ બધાંને દૂર કર. આ સૂત્રથી સૂચવે છે કે કર્મપુદ્ગલોનો આત્યંતિક ક્ષય ન થાય પણ આભાથી પૃથક્ર-દૂર થઈ શકે. મોહનીય કે મિથ્યાત્વને ‘મૂન' કહ્યું કેમકે તેનાથી બાકી બધા કર્મનો બંધ પડે છે. કહ્યું છે કે, મોહ વિના કર્મબંધ નથી, મોહ અનેકવિધ બંધન છે, પ્રકૃતિનો મહા વિભવ છે, અનાદિ ભવનો હેતુ છે. તે વારંવાર બંધાય છે, એવી કર્મોની કુટિલ ગતિ પ્રભો ! આપે બતાવી છે. આગમમાં કહ્યું છે, “હે ભગવન્! જીવો આઠ કર્મ કઈ રીતે બાંધે છે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીયના ઉદયથી દર્શનાવરણીય કર્મ બાંધે છે, દર્શનાવરણીયથી દર્શનમોહનીય, તેનાથી મિથ્યાવ, મિથ્યાવથી જીવ આઠે કર્મપ્રકૃતિ બાંધે. તે રીતે મોહનીયકર્મના ક્ષયથી ક્ષય પામે. કહ્યું છે કે, નાયક હણાતા જેમ સેના નાશ પામે તેમ મોહનીયકર્મ ક્ષય થવાથી બીજા સાત કમ નાશ પામે છે. અથવા મૂત્ર તે અસંયમ કે કર્મ છે. મા તે સંયમ, તપ કે મોક્ષ છે. તે મૂળઅગ્રમાં તું ધીર શા. - x - વિવેકથી દુઃખ-સુખના કારણપણે માન. તપ-સંયમ વડે ગાદિ બંધન કે તેના કાર્યરૂપ કર્મને છેદીને તું કમરહિત બન. એટલે - ૪ - નિકમવથી-કર્મ આવરણ દૂર થતાં સર્વદર્શી સર્વજ્ઞાની થાય છે. જે નિષ્ફર્મદર્શી થાય છે તે બીજું શું મેળવે ? તે કહે છે • સૂત્ર-૧૧૯ : તે નિકમદર્શી મરણપથી મુક્ત થાય છે, તે જ મુનિ સંસારના ભયથી લોકમાં મોક્ષનો દટા બને છે; રાગદ્વેષ રહિત જીવન વિતાવે છે. તે ઉuild, સમિત, સહિત સદસંયત, કાલકાંક્ષી બની વિચરણ કરે છે. આ જીવે પૂર્વે ઘણાં પાપકર્મોનો બંધ કર્યો છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ • વિવેચન : પૂર્વોકત સાધુ મૂલ અને અગ્રકર્મ તોડનાર બનીને નિકમદર્શી થતા મરણથી મૂકાય છે. કેમકે આયુષ્યનો બંધ પડતો નથી. અથવા વારંવાર કે ક્ષણ ક્ષણની મરણથી મૂકાતા મરણયુક્ત આ સંસારથી મુકાય છે. તે મુનિ સંસારના ભય કે સાત પ્રકારના ભયને દેખે છે તે દટભય કહેવાય છે. વળી દ્રવ્યના આધારરૂપ લોક કે ચૌદ જીવસ્થાનક રૂપ લોકમાં પરમ જે મોક્ષ છે અથવા તેનું કારણ જે સંયમ છે તેને દેખવાના સ્વભાવવાળો પરમદર્શી છે. તથા વિવિક્ત-દ્રવ્યથી સ્ત્રી, પશુ, નપુંસક યુક્ત વસતિરહિત સ્થાને રહે છે. તથા રાગદ્વેષરહિત નિર્મળચિત રાખવાથી ભાવથી વિવિત છે. આવો વિવિક્ત જીવી મુનિ ઇન્દ્રિય અને મનને શાંત રાખવાથી ઉપશાંત છે, પાંચ સમિતિથી અથવા સખ્યણું મોક્ષમાર્ગે જવાથી સમિત છે જ્ઞાનાદિથી યુક્ત અને અપમાદી છે. આખી જીંદગી આવા ઉત્તમ ગુણવાળો રહે તે - X - X • કાલઆકાંક્ષી કહેવાય અને એ પ્રમાણે પંડિત મરણની આકાંક્ષાવાળો - x • x • સંયમ અનુષ્ઠાનમાં રહે. આવું શા માટે કરે છે કહે છે મૂળ-ઉત્તર પ્રકૃતિ ભેદ ભિન્ન પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ-બંધવાળું બંધ, ઉદય, સતાની વ્યવસ્થાવાળું, બદ્ધ, પૃષ્ટ, નિધત, નિકાચિતરૂપ જે કર્મ તે થોડા કાળમાં ક્ષય થાય તેવું નથી તેથી કાલકાંક્ષી કહ્યું. તેમાં બંધ સ્થાન અપેક્ષાએ મૂળ-ઉત્તર પ્રકૃતિનું બહત્વ બતાવે છે - [આ પૂર્વે સુષ-૧૧3 વિવેચનમાં જેમ કર્મની સત્તા પ્રકરણની વાત હતી તેમ અહીં કર્મના બંધ પ્રકરણની વાત છે. આ વિષય કર્મial જ્ઞાન થકી જ સમજવો સરળ છે, તેથી સૂક-૧૧3ની માફક અહીં પણ સંક્ષેપમાં જ વૃત્તિનો સાર રજુ કરેલ છે. વિશેષથી જાણવા માટે વૃત્તિને જ જોવી-સમજવી.) બધી મૂળ પ્રકૃતિ અંતમુહd સુધી સાથે બાંધે તો આઠ પ્રકાસ્તો કર્મબંધ છે અને આયુષ્ય ન બાંધે તો સાત પ્રકારનો કર્મબંધ છે. મોહનીયકર્મ દૂર થતાં આયુના બંધના અભાવે છ પ્રકારે કર્મબંધ છે. છાપામ્યીક કર્મો દૂર થતાં ફક્ત સાતા વેદનીય કર્મનો બંધ થાય છે. ઉત્તર પ્રકૃતિમાં જ્ઞાનાવરણ અને અંતરાયની પાંચે-પાંચ પ્રકૃતિનું એક બંધસ્થાન છે, દર્શનાવરણીયના ગણ બંધસ્થાન છે. વેદનીયનું એક બંધ સ્થાન છે, મોહનીયકર્મના દશ બંઘસ્થાન છે આયુકર્મનો બંધ એક પ્રકારે છે, નામકર્મના આઠ બંધ સ્થાન છે. ગોગકર્મનો એક બંધ છે. આ કર્મબંધનોને દૂર કરવા શું કરવું ? તે કહે છે– • સૂત્ર-૧૨૦ : [એ કર્મો નષ્ટ કરવા] તું સત્યમાં ધૃતિ કર. તેમાં સ્થિર રહેનાર મેધાવી સર્વ પાપકર્મોનો ક્ષય કરી દે છે. વિવેચન :સજ્જનને હિતકારી તે સત્ય અર્થાત સંયમ. તેમાં ધૈર્ય રાખ અથવા યથાવસ્થિત Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૨/૧૨૦ વસ્તુ સ્વરૂપ કહેનાર જિન-આગમ સત્ય છે. તેમાં જિનાજ્ઞાનુસાર કુમાર્ગના ત્યાગ કરીને ધૃતિ કર. તે જિનવચનમાં રક્ત બનીને મેધાવી સાધુ સંસારના ભ્રમણરૂપ પાપકર્મોનો ક્ષય કરે છે. ૨૦૧ આ રીતે અપ્રમાદ કહ્યો. તેનો શત્રુ તે પ્રમાદ. પ્રમાદી કેવો થાય ? • સૂત્ર-૧૨૧ : તે અસંયમી પુરુષ અનેક ચિત્તવાળો છે. તે ચાળણી કે સમુદ્ર ભરવા ઇચ્છે છે. તે બીજાના વધ, પરિતાપ, પરિગ્રહ, જનપદ વધ, જનપદ પરિતાપ, જનપદ પરિગ્રહને માટે પ્રવૃત્તિ કરે છે.] • વિવેચન : અનેચિત્ત એટલે ખેતી, વેપાર, મજૂરી આદિ કાર્યમાં જેનું ચિત્ત છે તે. તે સંસારસુખના અભિલાષથી અનેક ચિત્ત [ચંચળ] છે. અયંપુરુષ એટલે સંસારી જીવ. - x - આ અનેક ચિત્તવાળો શું કરે ? તે કહે છે– જેવા દ્રવ્ય કેતન એટલે ચાલણી, પરિપૂર્ણક-સમુદ્ર. ભાવ કેતન તે લોભેચ્છા. આ ચંચળ પુરુષ - X તેને ભરવા ઇચ્છે છે. અર્થાત્ પૈસાના લોભમાં શક્ય અશક્યના વિચાર વિના અશક્ય અનુષ્ઠાનમાં વર્તે છે અને લોભની ઇચ્છા પૂર્ણ કરવામાં વ્યાકુળ મતિવાળો બનીને તે– લોભપૂરણે પ્રવૃત્ત થઈ બીજા પ્રાણીનો વધ કરે છે, બીજાને શરીર-મનના પરિતાપ આપે છે, બીજા દ્વિપદ-ચતુષ્પદાદિનો સંગ્રહ કરે છે. તથા જનપદમાં થયેલ કાળપુષ્ટ કે રાજા આદિના વધને માટે, લોકોની નિંદા માટે - આ ચોર છે ઇત્યાદિ કહે છે કે બીજાના છિદ્રો ઉઘાડા પાડે છે. જનપદનો પરિગ્રહ કરવા પ્રવર્તે છે. આવા લોભી વધાદિ ક્રિયા સિવાય બીજું શું કરે ? તે કહે છે– - સૂત્ર-૧૨૨ : વધ-પરિતાપ આદિનું આસેવન કરીને કેટલાયે પ્રાણી સંયમમાર્ગમાં ઉધમવંત થયા છે. તેથી તેઓ બીજા મૃષાવાદ અસંયમને સેવતા નથી. હૈ જ્ઞાની ! વિષયોને નિસ્સાર જાણ, દેવોના પણ ઉપપાત-વન જાણીને હે માહણ ! તું અન્ય મોક્ષમાર્ગમાં વિચર. તે [અનન્ય સેવ] પ્રાણીઓની હિંસા ન કરે, ન કરાવે, ન અનુમોદે. વિષયભોગ જનિત આનંદની જુગુપ્સા કર, સ્ત્રીમાં રામરહિત થા. ‘અણવમદર્શી' પાપકર્મોથી ઉદાસીન રહે છે. • વિવેચન : ઉક્ત વધ, પરિગ્રહ, પરિતાપનાદિ સેવીને લોભેચ્છા પૂર્ણ કરીને ભરત રાજાર્દિ મનુષ્યો મન, વચન, કાયાથી શુભ વ્યાપારમાં અર્થાત્ સંયમ અનુષ્ઠાનમાં યત્ન કરે છે, તે જ ભવે મોક્ષમાં જાય છે. સંયમ અનુષ્ઠાનમાં વર્તીને કામભોગ, હિંસાદિ આશ્રવો તજીને શું કરવુ તે કહે છે– જેણે ભોગ તજ્યા છે તે પ્રતિજ્ઞા કરીને ભોગ લાલચુતાથી મૃષાવાદ કે અસંયમને આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સેવતા નથી, જે વિષયાર્થે અસંયમને સેવે છે, તે વિષયો નિસ્સાર છે. કારણ કે સાર વસ્તુ મેળવવાથી તૃપ્તિ થાય છે, પણ જે વસ્તુથી તૃષ્ણા વધે તે નિસ્સાર છે એવું જોઈને તત્ત્વજ્ઞ સાધુ વિષયેચ્છા ન કરે. માત્ર મનુષ્યોના જ નહીં દેવોનું વિષયસુખ પણ અનિત્ય છે અને જીવિત અનિત્ય છે તે બતાવે છે - ઉપપાત એટલે જન્મ, ચ્યવન એટલે નાશ. તે જાણીને વિષય સંગનો ત્યાગ કરજે કેમકે વિષયસમૂહ કે બધો સંસાર કે સર્વે સ્થાન અશાશ્વત છે, તેથી શું કરવું તે કહે છે– મોક્ષમાર્ગથી અન્ય અસંયમ છે તે અન્યને છોડીને અનન્ય જ્ઞાનાદિને સેવ. માદા એટલે મુનિ. આ અનન્યસેવી મુનિ પ્રાણિને હણે નહીં. બીજા પાસે હણાવે નહીં. હણનારની અનુમોદના ન કરે. ચતુર્થવ્રતની સિદ્ધિ માટે કહે છે - વિષયજનિત આનંદની તું જુગુપ્સા કર. ૨૦૨ સ્ત્રીથી રાહરહિત થઈ ભાવના કર કે - આ વિષયો કિંપાક ફળ જેવા અને - x - કડવા ફળ આપનારા છે, તે જાણીને વિષયસુખ પરિગ્રહને ત્યાગી દે. હવે ઉત્તમ ધર્મ પાળવા માટે કહે છે - અવમ - મિથ્યાદર્શન, અવિરતિ આદિ, અવનમ એટલે સંયમ આદિ. તેને દેખનાર તે ગોમતી - સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રવાન. આવા થઈને સ્ત્રીસંગની બુદ્ધિને દૂર કર. વિષયોની નિંદા કર. જે અનવમદર્શી છે તે પાપકર્મોથી દૂર રહે છે. - સૂત્ર-૧૨૩-૧૨૪ - વીર પુરુષ ક્રોધ અને માનને મારે, લોભને મહાન નકરૂપે જુએ લઘુભૂત બનવાનો અભિલાષી વીર હિંસાથી વિરત થઈ સ્રોતને છેદે. હે ધીર ! ગ્રંથ-પરિગ્રહને જાણીને આજે જ છોડ, સ્રોત-વિષયોને જાણીને ઇન્દ્રિયનું દમન કર. આ માનવજન્મમાં ‘ઉન્મજનનો અવસર મળેલ છે, તો પ્રાણીઓના પ્રાણનો સંહાર ના કર. તેમ હું કહું છું. • વિવેચન : ક્રોધ જેની આદિમાં છે તે ક્રોધાદિ. જેના વડે માય તે માન. તે અનંતાનુબંધી આદિ ચાર ભેદે છે. - ૪ - માન એટલે ગર્વ. જે ક્રોધનું કારણ છે તેને હણે તે વીર છે. જેમ દ્વેષરૂપ ક્રોધ-માનને હણે તેમ રાગ દૂર કરવા અનંતાનુબંધી આદિ ચાર ભેદવાળા લોભની સ્થિતિ અને વિપાકને જો. તેની સ્થિતિ દશમા ગુણઠાણા સુધી છે અને વિપાક અપ્રતિષ્ઠાન મહાનરકની પ્રાપ્તિ સુધી છે. આગમમાં કહ્યું છે - માછલા, મનુષ્યો મરીને સાતમી નાસ્કી સુધી જાય. તે મુજબ મહા લોભી મરીને સાતમી નાકી પણ પામે. તો શું કરવું ? જે લોભથી પ્રાણિવધ આદિ પ્રવૃત્તિથી મહાનકને પામે છે, તેથી વીરપુરુષ લોભના હેતુરૂપ હિંસાથી વિસ્ત થાય. વળી શોક અથવા ભાવશ્રોતને દૂર કરે. તે માટે મોક્ષ કે સંયમ તરફ જનારો લઘુભૂતગામી થાય અથવા લઘુભૂત થવાની ઇચ્છાવાળો બને. આગળ કહે છે - બાહ્ય અત્યંતર બે પ્રકારની ગાંઠને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧/3/૨/૧૪ ૨૦૩ હમણાં જ પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છોડ. તથા વિષયઅભિલાષ તે સંસાર પ્રવાહ છે તેને જાણીને ઇન્દ્રિય અને મનનું દમન કરીને સંયમ પાળ. તે માટે આ મિથ્યાત્વ આદિ શેવાળથી આચ્છાદિત સંસાર દ્રહમાં તું જીવરૂપી કાચબો બનીને શ્રુતિ, શ્રદ્ધા, સંયમ, વીર્યરૂપ ઉન્મજ્જન પામીને તું તરી જા. મનુષ્યભવમાં બીજી રીતે સંપૂર્ણ મોક્ષમાર્ગને પામવો અસંભવ છે. તું પ્રાણીની હિંસાના કૃત્યો ન કરતો. પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુ એ દશ પ્રાણને ધારણ કરનાર પ્રાણીની હત્યા ન કર, તેના ઉપઘાતના કાર્ય-અનુષ્ઠાન ન કર - તેમ હું કહું છું. અધ્યયન-૩ ‘શીતોષણીય’ના ઉદ્દેશા-૨ ‘દુઃખાનુભવ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * અધ્યયન-3 ઉદ્દેશો-૩ “અક્રિયા” • ભૂમિકા ; બીજો ઉદ્દેશો કહ્યો. હવે બીજાનો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશામાં દુઃખ અને તેને સહન કરવાનું કહ્યું તે દુ:ખ સહન કરવા માગણી સાધપણું નથી. સંયમ અનુષ્ઠાન કરે તથા પાપ કર્મ ન કરે તો શ્રમણ થાય છે. તે આ ઉદ્દેશામાં બતાવે છે. આ સંબંધ વડે આવેલા આ ઉદ્દેશામાં સૂકાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું • સૂઝ-૧૨૫ - સાધક સુઅવસર જાણીને પ્રમાદ ન કરે. પોતાના સમાન જ અન્ય જીવોને જુએ. તેથી જીવ હિંસા વય ન કરે, ન કરાવે. છે એકબીજાની શરમ કે ભયનો વિચાર કરી પાપકર્મ કરતો નથી તે શું મુનિ કહેવાય ? • વિવેચન : સંધિ બે પ્રકારે છે - ભીતમાં પડેલ ફાટ દ્રવ્યસંધિ છે. ભાવસંધિ કર્મ વિવર છે. અર્થાત્ ઉદયમાં આવેલ દર્શનમોહનીય ક્ષય પામ્ય, બીજું ઉપશાંત છે, તે સખ્યત્વ પ્રાપ્તિરૂપ ભાવસંધિ છે. અથવા જ્ઞાનાવરણીય વિશિષ્ટ ક્ષાયોપથમિક ભાવને પામેલ તે સમ્યગજ્ઞાન પ્રાપ્તિ ૫ ભાવસંધિ છે આદિ - x • તે જાણીને પ્રમાદ કરવો સારો નથી. જેમ લોકમાં સૈન્યથી ઘેરાયેલાને ભીંત કે બેડીમાં છિદ્ર જાણીને પ્રમાદ કરવો સારો નથી તેમ મુમુક્ષુએ કર્મ વિવર મેળવીને ક્ષણવાર પણ સ્ત્રી, પુત્ર, સંસાર સુખનો વ્યામોહ કરવો સારો નથી. અથવા સાંધો તે જ સંધિ છે. તે ભાવસંધિ જ્ઞાન, દર્શન, ચારિત્ર અધ્યવસાયમાં કર્મના ઉદયથી પડેલ ફાટ છે, તેને કુભાવ દૂર કરી કરી સાંધી દેવી. ૨૦૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આ ક્ષાયોપથમિક આદિ ભાવલોકને આશ્રીને છે અથવા જ્ઞાનદર્શન, ચામ્બિને યોગ્ય લોકમાં ભાવસંધિ જાણીને સંપૂર્ણ પાલન કરે અથવા સંધિ એટલે ધમનુષ્ઠાન અવસર, તે જાણીને લોક-જીવસમૂહને દુ:ખ દેવાનું કૃત્ય ન કરે. વળી કહે છે હે સાધુ! જેમ આત્માને [તને સુખ ઇષ્ટ છે, તેમ બીજા જીવને પણ ઇષ્ટ છે. તથા બીજા જીવોને પણ સુખ પ્રિય છે - દુઃખ અપ્રિય છે. તે તું જો. બધાં પ્રાણીને આત્મા સમાન જાણીને - X - X • તેઓને હણનારો ન થઈશ. તથા બીજા દ્વારા વિવિધ ઉપાયો વડે તે પ્રાણીનો ઘાત ન કરાવીશ. જો કે બીજા મતવાળા કોઈક સ્થળ જીવોને મારતા નથી, તો પણ ઓશિક, સંનિધિ આદિના પરિભોગથી બીજા દ્વારા તે જીવ વધ કરે છે. જો કે માત્ર પાપકર્મ ન કસ્વાથી જ શ્રમણ ન કહેવાય. પણ જેમાં પાપકર્મ ન કવાનું કારણ છે તે બતાવે છે - અન્યોન્ય જે શંકા, લજ્જા, ભયથી પાપના ઉપાદાનરૂપ જે કર્મનું અનુષ્ઠાન છે, તે સાધુ ન કરે. પાપકર્મ ન કરવાથી તો શું તે મુનિ કહેવાય ? - x • x - ?? ના, તેટલાથી મુનિ ન કહેવાય. અદ્રોહનો અધ્યવસાય જ મુનિભાવનું કારણ છે બીજી ઉપાધિના વશથી તે નિર્મળ ભાવવાળો ન હોય તો મુનિ ન કહેવાય. [મુનિપણાના ભાવથી મુનિ કહેવાય.] કોઈ સાધુ પરસ્પર આશંકાથી આધાકમદિ તજે તો તે મુનિ ભાવસાધુ કહેવાય કે નહીં ? આચાર્ય કહે છે, સાંભળ, બીજાની ઉપાધિ જે પાપ વ્યાપારરૂપ છે, તેનો ત્યાગ ભાવમુનિપણું છે. તેથી શુભ અંતઃકરણથી - x • સાધુ ક્રિયા કરે તે જ મુનિ ભાવ છે, બીજા નહીં. વ્યવહારનયથી તો જે સમ્યગુર્દષ્ટિ છે, પંચ મહાવતનો ભાર વહે, પ્રમાદ, લજ, ભય, ગૌસ્વથી આધાકમદિ છોડી પડિલેહણાદિ ક્રિયા કરે - X • તપ, આતાપના કરે તેમાં તેનો મુનિભાવ જ કારણ છે. કેમકે આવી ધર્મક્રિયાથી પરંપરાએ શુભ ભાવની ઉત્પત્તિ થશે. આ પ્રમાણે શુભ અંતઃકરણ વ્યાપાર હિત સાધુપણામાં સતુ-અસત્ ભાવ કહો નિશ્ચયથી મુનિભાવ કહે છે • સૂત્ર-૧૨૬-૧૨૭ - સમતાનો વિચાર કરી આત્માને પ્રસન્ન રાખે. જ્ઞાની મુનિ સંયમમાં કદાપિ પ્રમાદ ન કરે, સદા આત્મગુપ્ત, વીર બનીને દેહને સંયમ યમાનું સાધન માની તેનો નિર્વાહ કરે. નાના મોટા રયો પતિ વિરક્ત રહે. જીવોની ગતિ-આગતિ જાણીને જે રાગ-દ્વેષથી દૂર રહે છે તે સર્વ લોકમાં કોઈથી છેદાતા, ભેદાતા, બળાતા અને મરાતા નથી. • વિવેચન : સમભાવ તે સમતા તેને વિચારીને સમતામાં રહેલો સાધુ કોઈપણ પ્રકારે અનેષણીયને પરિહરે, લજજાદિથી ઉપવાસાદિ કરે તે બધું મુનિપણાના ભાવનું કારણ છે. અથવા સમય એટલે આગમ. તેમાં કહેલ વિધિ મુજબ સંયમ અનુષ્ઠાન કરે તે બધું મુનિભાવનું કારણ છે. તેથી આગમ મુજબ અથવા સમતા ધારણ કરીને આત્માને Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧/3/3/૧૨૬,૧૨૭ ૨૦૫ પ્રસન્ન રાખે અથવા આગમના પર્યાલોચન વડે કે સમતા દૈષ્ટિથી વિવિધ ઉપાયો વડે ઇન્દ્રિય પ્રણિધાન અને અપમાદાદિથી આત્માને પ્રસન્ન કરે. આત્મપ્રસન્નતા સંયમને હોય છે, તેમાં અપ્રમાદીપણું ભાવવું તે જ સૂરમાં કહે છે . જેનાથી બીજું કંઈ પ્રધાન નથી તે અનન્ય પરમસંયમ છે, તેને પરમાર્થ જાણનાર-જ્ઞાની તેમાં કદાપિ પ્રમાદ કરે. હવે જેમ અપમાદી થવાય તે બતાવે છે. - માથTT - ઇન્દ્રિય - મનથી આત્માને ગોપવે તથા સર્વકાલની યાત્રા તે સંયમ ચમા તેમાં જે મારા તે યાત્રામામા. માત્રા એટલે અતિ આહાર ન લે ઇત્યાદિ, એટલે વિષયની ઉદીરણા ન થાય અને દીર્ધકાલ સંયમના આધારરૂપ દેહનું પાલન થાય તે રીતે આત્માને આહાર આદિથી પાળે. કહ્યું છે કે આહાર માટે અતિંઘ કર્મ કરે કેમકે આહાર પ્રાણને ધારણ કરવા માટે છે. પ્રાણ તત્વજિજ્ઞાસા માટે ધારવા. તવ જ્ઞાનથી જન્મ લેવો ન પડે.” તે આત્મગુપ્તતા કઈ રીતે થાય ? ‘વિરાગ' એટલે મનોજ્ઞ રૂપ આંખ સામે આવે તો તેમાં આસકત ન થાય. રૂપ તુરંત મનને ખેંચે છે માટે તેને લીધું. અન્યથા પાંચે વિષયમાં વિરાગી થવું તથા દિવ્યભાવના કાલક મનુષ્ય રૂપમાં સર્વત્ર વિરાગ કશ્લો. અથવા મોટા-નાના રૂપમાં રાગ ન કરે. નાગાર્જુનીયા પણ કહે છે - પાંચે વિષયોમાં - X-X - ન લેપાવું. - તેમાં શું આલંબન લેવાથી રાગ-દ્વેષ ન થાય ? ગતિ-આગતિને જાણે-જેમકે - તિર્મય-મનુષ્યની ચાર, દેવ-નાકની બે, મનુષ્યને પાંચ ગતિ છે કેમકે તેમાં મોક્ષનો સદ્ભાવ છે. આ રીતે ગતિ-આગતિને જાણીને, સંસાચક્રમાં ભમણ સમજીને, મનુષ્યપણામાં મોક્ષ મળે છે તે સમજી રાગ-દ્વેષને દૂર કરે - x - તે આગતિગતિ પરિજ્ઞાતા સગહેપ દૂર કરીને તલવારથી છેદાતો નથી, ભાલાથી ભેદાવો નથી, અગ્નિથી બળતો નથી - x - અથવા રાગદ્વેષના અભાવે તે સિદ્ધિ પામે છે - X - X - X - આ પ્રમાણે ગતિ-આગતિના જ્ઞાનથી રાગદ્વેષનો ત્યાગ થાય છે અને તેના અભાવે છેદનાદિ સંસાર દુ:ખનો અભાવ થાય છે. તેવું મુનિ જાણે છે. પરંતુ વર્તમાન સુખને જોનારા અમે ક્યાંથી આવ્યા ? ક્યાં જઈશું? ત્યાં શું મળશે ? એવો વિચાર નથી કરતા. તેથી સંસાર ભ્રમણા પાત્રતાને અનુભવે છે - એવું સૂત્રકાર બતાવે છે– • સૂઝ-૧૨૮-૧૨૯ : કેટલાક મૂઢ ભૂત-ભાવિના બનાવોને યાદ કરતા નથી કે આ જીવ પહેલા કેવો હતો ? ભાવિમાં શું થનાર છે ? કેટલાંક એવું કહે છે જેવો તે ભૂતકાળમાં હતો તેવો ભવિષ્યકાળમાં થશે. પરંતુ 'તથાગત' અતીત કે અનાગતના અનું સ્મરણ કરતા નથી. ‘વિધુતકલ્પી” એ દર્શનને જોનારા છે. તેથી નિરવધ પ્રવૃત્તિવાળા મહર્ષિ આ સત્યને જાણી કર્મનો ક્ષય કરે.. • વિવેચન : મોહ-અજ્ઞાનાવૃત બુદ્ધિવાળા કેટલાક અન્યતીથિ ભાવિકાળની સાથે પૂર્વે વ્યતિત કાળનું સ્મરણ કરતા નથી અથતુ આ જીવને નકાદિ ભવથી ઉત્પન્ન થયેલ કે ૨૦૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાળ-કુમાર વયમાં એકઠું થયેલ પૂર્વનું દુ:ખ આદિ કેવી રીતે આવેલું છે ? અથવા ભાવિમાં શું થશે ? આ સુખાભિલાષી - દુ:ખહેપીનું ભાવિ શું થશે ? જો તેઓને ભૂતભાવિની વિચારણા હોત તો સંસારમાં રતિ ન થાત. કહ્યું છે કે, “મારી અહીં ઉત્પત્તિ કેમ થઈ ? અહીંથી મારે ક્યાં જવું છે ? જો આટલું ચિંતવે તો સંસારથી વૈરાગ્ય કેમ ન થાય ?' કેટલાંક મહામિથ્યાજ્ઞાની કહે છે – આ સંસાર કે મનુષ્યલોકમાં હાલ જે અવસ્થામાં છે, તે જ રીતે ભૂતકાળમાં સ્ત્રી, પુરષ, સૌભાગ્ય, દુર્ભાગ્ય આદિ ભેદો ભોગવતા હતા, ભાવિમાં પણ તે જ થવાનું છે અથવા જેનાથી બીજું શ્રેષ્ઠ નથી એવાં સંયમથી વાસિત ચિત થઈ પૂર્વે ભોગવેલ વિષયસુખભોગ યાદ કરતા નથી. કેટલાંક રાગદ્વેષથી મૂકાયેલા ભાવિમાં દેવસંબંધી ભોગોની આકાંક્ષા રાખતા નથી. કેટલાકને ભૂતકાળના કે ભવિષ્યકાળના સુખ-દુ:ખ લક્ષ્યમાં રહેતાં નથી. કેટલો કાળ ગયો તે પણ ધ્યાન નથી. લોકોત્તર પુરુષો જે રાગદ્વેષ રહિત છે તેવા કેવલિ કે ચૌદ પૂર્વીઓ સંસારી જીવને અનાદિ અનંતકાળ સુધી દરેક કાળમાં સુખ વગેરે કેટલા હતા કે આવશે તે કહી ન શકે. બીજા આચાર્યો કહે છે કે, પૂર્વજન્મ સાથે બીજા જન્મનો સંબંધ જાણતા નથી. પૂર્વે કઈ રીતે સુખ-દુ:ખ હતા અને ભવિષ્યમાં કઈ રીતે સુખ-દુ:ખ થશે તે જાણતા નથી. વળી કેટલાંક કહે છે - તેમાં શું જાણવાનું ? પોત-પોતાના કર્મો અનુસાર જીવે સુખ-દુ:ખ ભોગવ્યા અને ભોગવશે. ' અથવા પ્રમાદ, વિષય, કષાયાદિથી કર્મો એકઠા થવાથી ઇષ્ટ-અનિષ્ટ વિષયોને અનુભવતા જીવો સર્વજ્ઞની વાણીને ન જાણનારા ભૂતકાળની જેમ ભવિષ્યમાં પણ સુખ-દુ:ખ અનુભવશે. પણ જેઓ સંસાર સમુદ્રથી તરવાવાળા છે તેઓ કર્મનું ફળ જાણે છે, તે બતાવે છે જે જીવોને સંસારમાં ફરી આવવું નથી તેઓ સિદ્ધ છે અથવા જે સર્વજ્ઞ છે તેઓ અતીત પદાર્થને અનામતરૂપે કે અનાગત પદાર્થને અતીતરૂપે માનતા નથી કેમકે પરિણતિની વિચિત્રતા છે, સૂત્રમાં મર્થ શબ્દનું ગ્રહણ પર્યાયના બદલાવાપણાને સૂચવે છે. દ્રવ્યાર્ચથી તો જીવ એક જ છે. અથવા સંત એટલે ભોગવેલા વિષયભોગ અને સનાત એટલે ભાવિમાં ભોગવવાના દિવ્ય ભોગ. રાગદ્વેષના અભાવવાળા તેને યાદ કરતા નથી, મોહના ઉદયે કેટલાંક પૂર્વના કે ભાવિના ભોગોને ઇચ્છે, પણ સર્વજ્ઞો તેને ઇચ્છતા નથી. તેના માર્ગે ચાલનારા પણ એવા જ હોય છે. તે કહે છે– વિધ્યL - અનેક પ્રકારે આઠ પ્રકારના કર્મને ધોનાર તે વિધુત છે ન્ય એટલે આચાર, વિધૂતકભી સાધુ જ સર્વજ્ઞના અનુદર્શી છે. તે વિષય સુખના અભિલાષી ન હોય. આ અનુદર્શ પૂર્વે બાંધેલા કર્મોનો નાશ કરનારો છે અથવા ભવિષ્યમાં નાશ કરનારો થશે. કર્મક્ષય કપા ઉધત મુનિ અને ધર્મ કે શુક્લ યાની મહાયોગીશ્વરને સંસારના સુખ-દુ:ખનો નાશ કરવાથી હવે શું થશે ? તે દશવિ છે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧/3/૩/૧૩૦ ૨૦૩ • સૂત્ર-૧૩૦ : તેને અરતિ છે ? અને આનંદ શું ? તે તેમાં આaહરહિત થઈ વિચરે, સર્વ હાસ્યાદિ ત્યાગ કરે ‘આલીન ગુપ્ત’ થઈ વિચરે. હે જીવ ! તું સ્વયં જ તારો મિત્ર છે, બહારના મિત્રને કેમ ઇચ્છે છે ? • વિવેચન : ઇષ્ટ વસ્તુની અપાપ્તિ કે નાશ થતાં મનમાં જે વિકાર થાય તે અરતિ અને ઇચ્છિત અર્ચની પ્રાપ્તિમાં આનંદ; એ યોગીના ચિત્તમાં ન હોય કેમકે ધર્મ કે શકલધ્યાનમાં ચિત્ત રોકાવાથી તેને સંસારી વસ્તુની અરતિ કે આનંદ ઉત્પન્ન થવાના કારણોનો અભાવ છે. તેથી સૂત્રમાં કહ્યું કે, “અરતિ અને આનંદ શું ?' સંસારીજીવની માફક તેમને તે વિકલ્પ જ નથી. જો આમ હોય તો અસંયમે અરતિ અને સંયમે આનંદ કેમ કહ્યું ? આચાર્ય કહે છે - તેવું નથી, તમે અમારો અભિપ્રાય સમજ્યા નથી. કેમકે અહીં અરતિ-રતિ વિકલા અધ્યવસાયનો નિષેધ કર્યો તો બીજા પ્રસંગે પણ અરતિરતિ ન હોય. તેથી જ સૂત્રમાં કહ્યું કે, - X - X - શુક્લ યાન સિવાય બીજે કંઈ અરતિ કે આનંદના નિમિત આવે તો પણ તેના આગ્રહરહિત બને - મધ્યસ્થ રહે. ફરી ઉપદેશ આપતા કહે છે કે સર્વ હાસ્ય કે તેના કારણો તજે અને મર્યાદામાં રહી ઇન્દ્રિય નિરોધમાં લીન બને. ‘માનન[' મન, વચન, કાયાની ક્રિયાથી અથવા કાચબાની જેમ પાંગો સંકોચીને ગુપ્ત રહે જેથી કોઈ જીવને પીડા ન થાય. એ રીતે તે સંયમ અનુષ્ઠાયી બને. તે મુમુક્ષને આત્મબળથી સંયમાનુષ્ઠાન ફળદાયી થાય છે પણ પારકાના આગ્રહથી નહીં તે બતાવે છે - હે પુરુષ ! જો તે ઘર, પુત્ર, સ્ત્રી, ધન, ધાન્યાદિ સહિત, વૃણ-મણિ કે સોનું-કૅમાં સમાન દૈષ્ટિ રાખનાર મુમુક્ષને કદાચ ઉપસર્ગ આવતાં મિત્ર આદિની આકાંક્ષા થાય તો તે દૂર કરે. તે કહે છે, “પુરુષ” એટલે સુખદુ:ખથી પૂર્ણ કે શરીરમાં રહેવાથી પુરુષ-જીવ છે. ‘પુરુષ’ આમંત્રણથી પુરુષ જ ઉપદેશને યોગ્ય અને અનુષ્ઠાન સામર્થ્યવાળો જાણવો અથવા કોઈ પુરુષ સંસારથી ખેદ પામેલો કે વિષમ સ્થિતિમાં હોય અને તે પોતાના આત્માને શીખામણ આપે અથવા બીજા સાધુ આદિને ઉપદેશ આપે કે, હે પક્ષ ! [જીવ !] સારા અનુષ્ઠાનથી તું જ તારો મિત્ર છે. વિપરીત અનુષ્ઠાનથી મુ છે. શા માટે તું બહાર મિત્રો શોધે છે ? ઉપકાર કરે તે મિત્ર. - x - તે આત્મા સિવાય બીજો કોઈ શક્ય નથી. સંસારમાં બીજાને મિત્ર માનવો તે મોહચેષ્ટા છે. આત્મા જ અપમતપણાથી મિત્ર છે કેમકે તે એકાંત પરમાર્થ સુખ આપે છે અને પ્રમાદી થાય તો દુ:ખ આપે છે. માટે બીજા મિત્રને ન શોધ. બાહ્ય મિત્ર ઔપચારિક છે. કહ્યું છે કે, કુમાર્ગે ગયેલ આત્મા શત્રુ છે, સુમાર્ગે ચાલનાર આત્મા મિત્ર છે. કેમકે તેથી જ સુખ-દુ:ખ પામે છે. આત્મા મિત્ર-અમિત્ર છે. વળી બળવાનું શું એક વાર માટે પણ કુમાર્ગે ગયેલો આમા અનંતા જન્મ ૨૦૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ મરણ આપે. તેથી નિવણ આપનાર સંયમ વ્રત જેણે ઉચ્ચય અને પાળ્યા તે આત્માનો મિત્ર છે. હવે તે આત્મા કઈ રીતે જાણવો ? • સૂત્ર-૧૩૧ - જેને તમે ઉચ્ચ ભૂમિએ સ્થિત સમજો છો, તેનું સ્થાન અતિ દૂર જાણો અને જેને અતિ દૂર જાણો છો તેને ઉચ્ચ ભૂમિએ સ્થિત સમજે. હે પુરષ ! તું પોતાની આત્માનો નિગ્રહ કર, તું દુઃખ મુક્ત થઈશ. તું સત્યનું સેવન કર સત્યની આજ્ઞામાં પ્રવર્તિત મેધાવી સંસારને તરી જાય છે. ધમનું યથાર્થ પાલન કરીને કલ્યાણ પ્રાપ્ત કરે છે. • વિવેચન : જે પુરષ વિષયાંગના કર્મો જાણીને છોડનાર હોય તેને તારનાર જાણજે. બધાં પાપકર્મોને જે દૂર રાખે તે દરાલય તે મોક્ષ કે મોક્ષમાર્ગ જેને હોય તે દુરાલયિક છે. હવે • x • સૂત્ર કહે છે – જે દાલયિકને જાણે તે ઉચ્ચાલચિતાર જાણે અર્થાત્ જે કર્મ તથા આરવ દ્વારને દૂર કરે તે મોક્ષમાર્ગે રહેલ કે મૂક્ત છે. અથવા જે સન્માર્ગે વર્તે તે કર્મ દૂર કરે છે. તે જ આત્માનો મિત્ર છે. હે જીવ! આત્માને જ ઓળખીને ધર્મધ્યાનથી બહાર વિષયાસક્ત મનને રોકીને આ પ્રકારે દુઃખથી આત્માને મૂકાવજે. એ રીતે કર્મોને દૂર કરી આત્મા આત્માનો મિત્ર બને. હે પુરુષ ! સતપુરષોનું હિત કરનાર સત્ય તે જ સંયમ. તેને બીજા વ્યાપારની નિરપેક્ષ બની તું જાણ. આ સેવન પરિજ્ઞાચી પ્રયત્ન કર, અથવા ગુરુ સાક્ષીએ લીધેલ પ્રતિજ્ઞાનો નિર્વાહ કર એ જ સત્ય. અથવા સત્ય એટલે આગમ. તેનું જ્ઞાન મેળવી મુમાએ તેનું પાલન કર્યું. કેમકે આગમ આજ્ઞામાં રહીને મેધાવી સંસાર તરે છે. વળી જ્ઞાનાદિ યુક્ત અથવા હિતસહિત શ્રુત-ચાસ્ત્રિ ધર્મ ગ્રહણ કરીને પુષ્ય કે આત્મહિતને બરાબર જુએ. હવે પ્રમાદને કહે છે– • સૂત્ર-૧૩૨ : રાગ, દ્વેષથી કલુષિત જીવ [ક્ષણભંગુર જીવન માટે કીર્તિ, માન અને પૂજાને માટે હિંસાદિ પાપોમાં પ્રવૃત્ત થાય છે - કોઈ પ્રમાદ રે છે. • વિવેચન : રાગ-દ્વેષ બે પ્રકારે આત્મા કે પર નિમિતે અથવા આલોક-પરલોક માટે અથવા રાગ-દ્વેષથી હણાયેલ તે દ્વિહત અથવા દુર્ણત-દુઃખી શું કરે ? - જીવિત કેળના ગર્ભ માફક નિઃસાર છે, વીજળી માફક ચંચળ છે તેના પરિવંદન, માનન, પૂજન માટે હિંસાદિમાં પ્રવર્તે છે. પરિવંત - પરિસંવ. માંસના ઉપભોગથી પુષ્ટ, સવણ સુંદર એવા મારા શરીરને જોઈને લોકો ખુશીથી મને વાંદશે. લોકો બોલશે- લાખો વર્ષો જીવો તે. મનન મારું બળ, પરાક્રમ જોઈ લોકો મને અગ્રુત્યાન, વિનય, આસનદાન, અંજલિ આદિથી મને માન આપશે. તથા પૂગન - માટે પ્રવૃત્ત કર્મ આસવ વડે આત્માને બાંધે છે તેથી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૩/૧૩૨ ૨૦૯ ૨૧૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિધા ભણી હું ધનવાન થઈશ, બીજા દાન, માન, સકારથી મને પૂજશે. એ રીતે કમ બાંધે. વળી વંદનાદિ માટે કેટલાંક રાગ-દ્વેષથી હણાયેલા પ્રમાદ કરે છે પણ તે આત્મહિત સાધતા નથી. તેથી વિપરીત કહે છે– • સૂગ-૧૩૩ - જ્ઞાની સાધક દુઃખની માત્રાથી ઋષ્ટ થઈ વ્યાકુળ ન થાય. [આત્મદષ્ટા પર લોકાલોકના સમસ્ત પ્રપંચોથી મુક્ત થાય છે - તેમ કહું છું. • વિવેચન - જ્ઞાનાદિ યુક્ત કે હિતયુક્ત ઉપસર્ગજનિત દુ:ખ માગથી અથવા રોગ વડે પીડાતાં વ્યાકુળ મતિવાળો ન થાય, તે દૂર કરવા પ્રયત્ન ન કરે. ઇષ્ટ વિષય પ્રાપ્તિમાં રાગ અને અનિષ્ટમાં વેષ ન કરે. પણ બંનેને તજે. પાણિક ઉક્ત આદેશના આ અર્થને સમજીને કવિ-અકર્તવ્ય વિવેકથી અવધારે. કોણ ? મુક્તિગમન યોગ્ય સાધુ. આવો વિવેકી કયા ગુણો મેળવે ? જે દેખાય તે આલોક, લોક ચૌદ રાજ પ્રમાણ છે. આ લોકાલોકના પ્રપંચો - પર્યાપ્તક, જાપતિક, સુભગ, દુર્ભાગાદિ વિકલ્પ - x - ઇત્યાદિ પ્રપંચોથી મુક્ત થાય. • x • x - તેમ હું કહું છું. અધ્યયન-૩ “શીતોષ્ણીય” ઉદ્દેશો-3 “અક્રિયા'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ માયા, તૃષ્ણા પરિગ્રહ પરિણામ રૂપ લોભ - તે બધાના ક્ષય-ઉપશમ આશ્રયી ક્રોધાદિ ક્રમ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની તથા સંજવલનીના ભેદ બતાવ્યા છે. ચારે કોઇની ઉપમા અનુક્રમે પર્વત, પૃથ્વી, રેતી અને જલરાજિ છે. એ જ રીતે માન, માયા, લોભની ઉપમા ગૂંચાત્તરથી સમજી લેવી. અનંતાનુબંધી આદિ ચારેની સ્થિતિ અનુક્રમે ચાવજીવ, સંવત્સર, ચારમાસ અને પક્ષ છે. આ પ્રમાણે ક્રોધાદિના ત્યાગથી જ પરમાર્થથી શ્રમણભાવ છે, પણ ક્રોધાદિના સંભવમાં સાધુપણું નથી. કહ્યું છે– સાધુપણું પાળતા સાધુને જો કષાયો વધુ પ્રમાણમાં હોય તો શેરડીના ફૂલ માફક તેનું સાધુપણું હું નિષ્ફળ માનું છું. દેશ ઉણ પૂર્વકોડી રાત્રિ પાળેલો જો કપાય કરે તો તે મુહૂર્તમાં સાધુપણું હારી જાય છે. આ બધું સ્વબુદ્ધિથી નથી કહ્યું તે બતાવવા ગૌતમસ્વામી કહે છે, આ કષાય વમન ઉપદેશ સર્વદર્શી - પશ્યક તીર્થકૃત વર્ધમાનસ્વામીનો છે. આ તેમનું દર્શનઅભિપ્રાય છે અથવા જેના વડે વસ્તુતત્વ યથાવસ્થિત દેખાડાય તે દર્શન-ઉપદેશ છે. આ “પશ્યક’નું દર્શન કેવું છે ? ૩વર - દ્રવ્ય-ભાવથી જેનું શસ્ત્ર દૂર થયું છે તે અથવા શસ્ત્રથી પોતે દૂર રહેલા છે. ભાવશા તે અસંયમ કે કષાયો છે. તેનાથી દૂર થયેલ તેનો ભાવાર્થ છે - તીર્થકરને પણ કષાય વખ્યા વિના નિરાવરણ - સર્વ પદાર્થગ્રાહી કેવળજ્ઞાન ન થાય, તેના અભાવે મોક્ષસુખનો અભાવ છે. એ રીતે બીજા મુમુક્ષુ જે તેનો ઉપદેશ માને છે, તેના માર્ગે ચાલે છે તેણે કપાસનું વમન કરવું. શરા-ઉપમ, કાર્ય બતાવવા પુનઃ કહે છે નયંતવાર - બધાં કર્મો કે સંસારનો અંત લાવવા જે યત્ન કરે તે પર્યતકર છે. તેમનું આ દર્શન છે. જેમ તીર્થંકરે સંયમ અપકારી કષાય શા દૂર કરી કર્મનો અંત કર્યો તેમ તેને અનુસરનાર બીજા સાધુ પણ કરે તે બતાવવા કહે છે માથાન - જેના વડે આઠ કમ આત્મપ્રદેશ સાથે ચોંટે તે આદાન થવા હિંસાદિ આશ્રવ કે અઢાર પાપસ્થાનક રૂપ છે, તેની સ્થિતિનું નિમિત્ત કષાયો હોવાથી તે આદાન છે તેને વમીને સ્વકૃત કર્મને ભેદનારો બને છે. • x • જે કર્મોના આદાન-બીજરૂપ કષાયોને રોકે તે અપૂર્વકમ પ્રતિષિદ્ધ પ્રવેશ - સ્વકૃત કર્મનો ભેદનાર થાય છે. તીર્થકરના ઉપદેશ વડે પણ પરકૃત કર્મક્ષય ઉપાયનો અભાવ હોવાથી સ્વકૃતુ લીધું. “તીર્થકરે પણ પરકૃત કર્મક્ષય ઉપાય જાણ્યો નથી” તેવી શંકાનો ઉત્તર. - તેમ નથી. તેમના જ્ઞાનમાં સર્વ પદાર્થોની સતા વ્યાપ્ત છે. શંકા, હેય, ઉપાદેય પદાર્થનો ત્યાગકે ગ્રહણના ઉપદેશને જાણવાથી તે સર્વજ્ઞ નથી એમ અમે કહીએ છીએ કારણ કે ઉપદેશ માત્રથી પરોપકાર કરવાથી તીર્થકર ઉત્પત્તિ ઘટતી નથી. ઉત્તર - યુકિતના વિકલપણાથી સત્ પુરુષોને આનંદ થતો નથી. કેમકે સમ્યમ્ કર્ક અધ્યયન-3 ઉદ્દેશો-૪ “કષાયવમન" . • ભૂમિકા : બીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો આરંભે છે. તેનો સંબંધ આ પ્રમાણે • પૂર્વ ઉદ્દેશામાં કહ્યું, પાપકર્મ ન કરવાથી કે દુઃખ સહન કરવા માગથી સાધુ ન કહેવાય. પણ અવિદનપણે સંયમ અનુષ્ઠાનથી સાધુ થાય. તે બતાવ્યું. આ નિપ્રયુહતા કષાય વમનથી થાય છે * * * આ પ્રમાણે સંબંધમાં આવેલા ઉદ્દેશાના સૂત્રોનુગમમાં સૂત્ર કહે છે • સૂત્ર-૧૩૪ - - તે (સાધકો કોધ, માન, માયા, લોભનું વમન કરે. આ દર્શન હિંસાથી ઉપરત તથા કમનો અંત કરનાર સર્વજ્ઞdીકનું છે. જે કમના આયવોનું વમન કરીને વકૃd કમનો નાશ કરે છે. વિવેચન : તે સાધુ જ્ઞાનાદિ સહિત, દુ:ખથી ઘેરાયેલ છતાં અવ્યાકુળ મતિ થઈ લોકાલોક પ્રપંચથી મુક્ત જેવો સ્વ-પર અપકારી ક્રોધને વમનારો છે - x • x - જે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનને કરે તે જદી ક્રોધને વમશે - x - આત્મીય ઉપઘાતકારી - ક્રોધકમ વિપાકના ઉદયથી ક્રોધ, જાતિકુળ આદિથી થતો ગઈ તે માન, પરપંચન વિચાર તે [1/14 Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૪/૩૪ ૨૧૧ ૨૧૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જ્ઞાન વિના હિતાહિત પ્રાપ્તિ-પરિહાર ઉપદેશ અસંભવ છે. એક પદાર્થનું જ્ઞાન પણ સર્વજ્ઞતા વિના ન ઘટે - તે હવે દશવિ છે • સૂત્ર-૧૩૫ - જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જણે છે. • વિવેચન : જે કોઈ જ્ઞાની પરમાણુ આદિ એક દ્રવ્યને કે તેના પર્યાય સહિત જાણે અથવા સ્વ-પર પર્યાયને જાણે તે સર્વના સ્વ-પર પર્યાયને જાણે છે. તે અતીત-અનાગત પયયિી દ્રવ્ય પરિજ્ઞાનથી સમસ્ત વસ્તુનું જ્ઞાન અવિનાભાવીપણે છે. આ વાત બીજી રીતે કહે છે જે સંસાર ઉદરવર્તી સર્વ પદાર્થોને જાણે છે તે ઘટાદિ એક વસ્તુને જાણે છે તે જ જ્ઞાનીને અતીત અનાગત પર્યાય ભેદો વડે તે-તે સ્વભાવની આપત્તિ વડે નાદિ અનંતકાળપણે સમસ્ત વસ્તુ સ્વભાવમાં જાણપણું થાય છે - X - X - X -સર્વજ્ઞના ઉપદેશ વિશે કહે છે • સૂઝ-૧૩૬ - પ્રમત્તને બધી બાજુથી ભય છે આપમતને કોઈ ભય નથી. જે એકને નમાવે તે અનેકને નમાવે છે, જે અનેકને નમાવે તે એકને નમાવે છે. લોકના દુઃખ જાણીને લોકસંયોગનો ત્યાગ કરી, ધીર સાધક મહાયાનને પામે છે, તે ઉત્તરોત્તર આગળ વધે છે, તેને અસંયમી જીવનની આકાંક્ષા રહેતી નથી. - વિવેચન - દ્રવ્ય આદિથી સર્વ પ્રકારે જે ભય કરનારું કર્મ ઉપાર્જન કરે, તે ભય, પ્રમાદ વાનને થાય તે આ રીતે-પ્રમાદી દ્રવ્યથી આત્મપદેશ દ્વારા, ક્ષેત્રથી છ એ દિશા થકી, કાળથી પ્રત્યેક સમયે, ભાવથી હિંસાદિ વડે ભયજનક કર્મ બાંધે છે. અથવા સર્વત્ર એટલે આલોક-પરલોકમાં ભય. પણ અપમાદીને ક્યાંય ભય નથી આલોક પરલોકના અપાયોથી આત્મહિતમાં જાગ્ર-અપમાદીને સંસાર કે અશુભકર્મોથી કોઈ ભય નથી. અપ્રમતતા કષાયના અભાવથી થાય છે, તેથી સંપૂર્ણ મોહનીયનો અભાવ થાય છે. તેનાથી સર્વ કર્મનો ક્ષય થાય છે. આ રીતે રોકના અભાવે ઘણાનો અભાવ થાય. - x - જે પ્રવર્ધમાન શુભ અધ્યવસાયે ચડેલ સાધુ એક અનંતાનુબંધી ક્રોધનો ક્ષય કરે તે ઘણા માનાદિનો ક્ષય કરે છે. - x • અથવા જે ઘણી સ્થિતિવાળાને ખપાવે તે અનંતાનુબંધી એકને અથવા મોહનીય કર્મને ખપાવે છે જેમકે ૬૯ કોડાકોડી મોહનીય ક્ષય થતાં જ્ઞાનાવરણીયાદિની એક કોડાકોડી જૂન પ્રકૃતિ ક્ષય થતાં મોહનીયકર્મ ક્ષય થવા યોગ્ય થાય છે. * * * * * * * બહુ કે એક કર્મના અભાવ સિવાય મોહનીયના ક્ષય કે ઉપશમનો પણ અભાવ થાય. તેના અભાવમાં પ્રાણીઓને બહુ દુ:ખ સંભવે તે કહે છે દુ:ખ એટલે અસાતા વેદનીય કર્મ કે પીડા. તે જીવોને દુ:ખ થતું જ્ઞપરિજ્ઞા વડે જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે જેમ તેનો અભાવ થાય તેમ સાધુએ કરવું. આ અભાવ કેવી રીતે થાય ? તે અભાવથી શું લાભ થાય ? આત્માથી અલગ ઘન, પુત્ર, શરીર આદિ છે. તેના મમવ સંબંધથી શારીરિક દુઃખ થાય છે, તે દુ:ખના કારણ કે કર્મનો ત્યાગ કરવા પ્રયત્ન કરે. કમવિદારણસહિષ્ણુ જેના વડે મોક્ષમાં જાય તે ચાસ્ટિા-ચાન - - મેળવીને પણ શુભ કર્મોદય કે પ્રમાદથી હારી જાય છે. - x • તેને ચાસ્ત્રિનો લાભ થતો નથી. યાન એટલે સમ્યક્ દર્શનાદિ. મહાયાન એટલે મોક્ષ. એક ભવ વડે પણ મહાયાન-યાત્રિથી મોક્ષ મળે, પરંપરામાં પણ મળે. તે આ પ્રમાણે - થોડા કર્મવાળાને યોગ્ય ક્ષેત્ર-કાળ મળતાં તે જ ભવે મુક્તિ મળે છે અને બીજાને પરંપરાએ મોક્ષ થાય છે. તે કહે છે– જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે, તેણે નક-તિર્યંચગતિ રોકી, જ્ઞાન પ્રાપ્ત કરી, સંયમ પાળી, દેવલોકમાં જાય છે ત્યાંથી ચ્યવીને કર્મભૂમિ આર્ય ક્ષેત્રાદિમાં જન્મ લઈ - X • સંયમ પાળી અનુત્તર વિમાન સુધીના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ફરી મનુષ્ય જન્મ મેળવી સંયમ લઈ બધાં કર્મોનો ક્ષય કરી મોક્ષમાં જાય છે. તે પર–પરે, અથવા પર એટલે સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન, પર દેશવિરતિ આદિ ગુણસ્થાન અથવા પર એટલે અનંતાનુબંધી ક્ષયથી નિર્મળ ભાવે સાધુ મોહનીય કર્મક્ષય રૂપ પર મેળવે છે. અથવા ઘાતિ-અઘાતિનો ક્ષય કરે છે. આ પ્રમાણે કર્મ ખપાવવા તૈયાર થયેલ સાધુ દીર્ધજીવિત્વને ઇચ્છતા નથી. અસંયમજીવિતને વાંછતા નથી. અથવા પર વડે પર એટલે ઉત્તર ઉત્તર તેજોલેશ્યાને મેળવે છે. કહ્યું છે કે જે હાલ સાધુઓ સાધુપણામાં વિચારે છે તે કઈ જોવેશ્યાને પામે છે ? હે ગૌતમ ! માસ પચચી શ્રમણ વાણમંતર દેવોની તેજોલેશ્યાને પામે. બે માસે અસુરકુમાર સિવાયના ભવનપતિ દેવોની, ત્રણ માસે અસુરકુમારની એ રીતે એક એક માસ વધતા-અનુક્રમે ગ્રહ નક્ષત્ર તારાની, ચંદ-સૂર્યની, સૌધર્મ-ઇશાનની, સાતકુમાર-માહેન્દ્રની, બહાવોકની, મહાશુક-સહસાની, આનતાદિ ચારની, ગધેયકની અને બાર માસ પયય અનુતની. ત્યારપછી શુકલ લેચ્છા પામી, કેવળી થઈને મોક્ષે જશે. હવે જે અનંતાનુબંધી આદિના ક્ષય માટે તૈયાર થાય તે માત્ર ક્ષયમાં જ વર્લે કે નહીં ? • સૂગ-૧૩ : એકને પૃથક્ કરનાર અન્યને પણ પૃથક્ કરે છે. અન્યને પૃથફ કરનાર એકને પણ પૃથફ કરે છે. આજ્ઞામાં શ્રદ્ધા રાખનાર મેધાવી હોય છે. આજ્ઞાથી લોકને જાણીને ‘અકુતોભય’ થાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૪/૧૩૩ ૨૧૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ શા એકબીજાથી તેજ અથવા મંદ હોય છે, પણ અશઆ (સંયમ માં આ તરતમતા નથી. • વિવેચન : ક્ષપકશ્રેણિએ ચટેલ સાધુ એક અનંતાનુબંધી ક્રોધને ખપાવતા બીજા પણ દર્શનાદિને ખપાવે છે. આય બાંઘેલ પણ દર્શનસપ્તકને ખપાવે. અથવા બીજી ખપાવતા અવશ્ય અનંતાનુબંધી ખપાવે. ક્ષપકશ્રેણિ યોગ્ય કોણ થાય ? - શ્રદ્ધા-મોક્ષમાર્ગ ઉધમ ઇચ્છા જેનામાં હોય તે બ્રણી. તીર્થંકર પ્રણીત આગમ અનુસાર ચોક્ત અનુષ્ઠાના કરનાર મર્યાદામાં રહેતો અપ્રમત સાધુ જ તે શ્રેણિને યોગ્ય છે, બીજા નહીં. વળી છે જીવનિકાય કે ક્યાય લોક જિન આગમ ઉપદેશ જાણીને તે જીવોને ભય ન થાય તેમ વતું. કષાયના સમૂહને દૂર કરવાથી તે કોઈને ભય ઉપજાતો નથી. અથવા ચરાચર લોકને આગમની આજ્ઞાથી સમજીને ચાલે તેને આ લોક પરલોકના અપાયને સારી રીતે દેખવાથી ક્યાંય ભય નથી. આ ભય શસ્ત્રથી થાય છે. તેમાં દ્રવ્યશસ્ત્ર તલવાર આદિ તીર્ણથી પણ તીણ છે - x • અથવા શસ્ત્ર એટલે ઉપઘાતકારી, તેથી એક પીડાકારીથી બીજો પીડાકારી ઉત્પન્ન થાય છે. - x • તલવારના ઘાથી ધનુર્વા થાય તેથી મસ્તક પીડા, તેનાથી તાવ છેવટે મૂછ આદિ થાય છે. ભાવશર x• સૂત્રકાર પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વાર વડે કહેશે. જે રીતે શાની પ્રકી ગતિ કે પરંપરા છે તેમ અશઅમાં નથી. તે દશવિ છે - અશઆ તે સંયમ છે. તેનાથી પર કંઈ નથી - પ્રકગતિ નથી. જેમ પૃથ્વી આદિની સમાનતા કરવામાં મંદતીવ ભેદો નથી. પૃથ્વી આદિમાં સમભાવપણાંચી સામાયિકની અથવા શૈલેશ અવસ્થામાં સંયમથી પર સંયમ નથી. કેમકે તેનાથી ઉંચુ બીજું ગુણસ્થાન નથી. ક્રોધ ઉપાદાનથી - x •x - જે કર્મ બંધાય તેના ક્ષયને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે જે જાણે તે સાધુ માન આદિને પણ દેખનાર થાય તે કહે છે • સૂઝ-૧૩૮ - જે ક્રોધદશી છે તે માનદ છે, જે માનદ છે તે માયાદર્શી છે, જે માયાદર્શ છે તે લોભદર્શ છે, જે લોભદર્શ છે તે રાગદર્શ છે. જે રાગદર્શ છે તે દ્વેષદર્શી છે, જે દશ છે તે મોહદર્શ છે, જે મોહદર્શ છે તે ગર્ભદશ છે, જે ગર્ભદશ છે તે જન્મદર્શ છે, જે જન્મદર્શ છે તે મરણદર્શી છે, જે મરણદશી છે તે નક્કદથી છે, જે નકદર્શ છે તે તિચિદર્શ છે, જે તિર્યંચદશ છે તે દુઃખદશ છે. તે મેઘાવી ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ, મોહ, ગર્ભ, જન્મ, મૃત્યુ, નસ્ક, તિચિના દુઃખોથી નિવૃત્ત થાય. આ દ્રવ્ય-ભાવ શwથી રહિત, સંસાર પાર પામેલા સર્વજ્ઞનું કથન છે. . જે કમના આસનોને રોકે છે, તે જ કમને દૂર કરે છે. શું સવજ્ઞને કોઈ ઉપાધિ હોય છે ? નથી હોતી. તેમ હું કહું છું. • વિવેચન : જે ક્રોધના સ્વરૂપને જાણે અને અનર્થ પરિત્યાગરૂપ જ્ઞાનથી પરિહરે તે માનને પણ જુએ છે અને તજે છે અથવા જે ક્રોધને જાણે છે અને આચરે છે, તે માનને પણ જુએ છે અને અહંકારી થાય છે. આ પ્રમાણે આગળ પણ સમજી લેવું યાવતું તે દુઃખદર્શી થાય છે, આદિ સુગમ છે. " હવે ક્રોધાદિનું સાક્ષાત્ નિવર્તન કહે છે - તે મેઘાવી ક્રોધથી દુ:ખ સુધી નિવૃત થાય. પૂર્વોક્ત ઉદ્દેશાથી આરંભીને આ બધું તીર્થકનું કહેવું છે. તે તીર્થકરે દ્રવ્યભાવ શઓને દૂર કરેલા છે. આઠે કર્મોનો અંત કર્યો છે. વળી કર્મોના ઉપાદાનનો નિષેધ કરીને પોતાના પૂર્વે બાંધેલા કર્મોનો ભેદનારા થયા છે. તેઓને કેવળજ્ઞાન થવાથી સંસારસ્તી કોઈ ઉપાધિ નથી. દ્રવ્યથી હિરણ્ય આદિ અને ભાવથી આઠ પ્રકારના કર્મો નથી. અર્થાત તેમને દ્રવ્યથી કે ભાવથી કોઈ જાતની ઉપાધિ નથી. તેમ હું કહું છું, એમ સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે, મેં ભગવંતના ચરણકમળની ઉપાસના કરતા આ બધું સાંભળેલ છે તેના અનુસારે હું તને કહું છું, મારી મતિ કલાનાથી કહેતો નથી. સૂવાનુગમ પૂર્ણ. અધ્યયન-૩ શીતોષણીય ઉદ્દેશો-૪ “કપાયવમન''નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનાદ પૂર્ણ ચોથો ઉદ્દેશો સમાપ્ત થતા અતીત અનામત ના વિચારને સૂત્રમાં બતાવવાથી શીતોષ્ટ્રીય અધ્યયન પણ સમાપ્ત થયું. આચારાંગ સૂત્ર-શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-3નો મુનિ દીપરત્નસાગરે કરેલો સટીક અનુવાદ પૂર્ણ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/-/ભૂમિકા ૬ શ્રુતસ્કંધ-૧ ૬ (અધ્યયન-૪ સમ્યક્ત્વ) • ભૂમિકા : બીજું અધ્યયન કહ્યું. હવે ચોચું કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - શઅપરિજ્ઞા અધ્યયનમાં છ ઇવનિકાયનું સ્વરૂપમાં જીવ-અજીવ બે પદાર્થ સિદ્ધ કર્યા. જીવના વધમાં બંધ અને ત્યાગમાં વિરતિ કહીને આસવ-સંવર કહ્યા. લોકવિજય અધ્યયનમાં - x બંધ અને નિર્જરા કહા. શીતોષ્ણીય અધ્યયનમાં પરીષહ સહેવા દ્વારા 'મોક્ષ' બતાવ્યો. આ રીતે ત્રણ અધ્યયન દ્વારા સાત તવો કહા. તd-અર્ચની શ્રદ્ધા છે સમ્યકત્વ કહેવાય છે, તે હવે બતાવે છે - આ સંબંધ વડે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર બતાવતા ઉપકમમાં અધિકાર બે ભેદે બતાવ્યો. અધ્યયન અધિકાર સભ્યત્વ છે, તે શત્રપરિજ્ઞા અધ્યયનમાં પૂર્વે કહ્યો. ઉદ્દેશાનો અધિકાર બતાવતા નિયુક્તિકાર કહે છે [નિ.૧૫,૨૧૬] પહેલા ઉદ્દેશામાં સમ્યવાદ એ અધિકાર છે. અવિપરીતવાદ તે સમ્યગુવાદ એટલે યથાવસ્થિત વસ્તુને બતાવવી. બીજો ઉદ્દેશો “ધર્મપ્રવાદિક પરિક્ષા" છે, જેઓ ધર્મનું સ્વરૂપ બતાવે છે તે ધર્મપ્રવાદિક કહેવાય. તેઓનું યુક્તાયુકત કથન વિચારવું. ત્રીજો ઉદ્દેશો-અનવધ તપનું વર્ણન છે. અજ્ઞાન તપશ્ચરણથી મોક્ષ નથી. ચોથો ઉદ્દેશો-સંક્ષેપ વચનથી સંયતનું સ્વરૂપ બતાવ્યું. આ રીતે ઉદ્દેશો-૧, સમ્યગ્રદર્શન, ઉદ્દેશો-૨-સખ્યાન, ઉદ્દેશો-3-બાળ તપ નિષેધથી “સમ્યકતપ” અને ઉદ્દેશો-૪-સમ્મચાસ્ત્રિ કહ્યું. આ ચારે મોક્ષાંગ પૂર્વે કહ્યા. તેથી જ્ઞાન, દર્શન, ચરણ, તપમાં મુમુક્ષુ સાધુએ પ્રયત્ન કરવો, ચાવજીવ તેના પ્રતિપાલન માટે યત્ન કરવો. Q નામનિષજ્ઞ નિફ્લોપામાં કહેલ સમ્યકત્વનો નિક્ષેપ કહે છે [નિ.૨૧] નામ, સ્થાપના સમ્યકત્વનો અર્થ સુગમ છે. દ્રવ્ય અને ભાવ સખ્યત્વ વિશે નિર્યુક્તિકાર હવે બતાવે છે [નિ.૨૧૮] જ્ઞ શરીર, ભવ્ય શરીર છોડીને વ્યતિરિક્ત દ્રવ્ય સમ્યકત્વ કહે છે - ઇચ્છા એટલે ચિત્તની પ્રવૃત્તિ તેને અનુકૂળ કરવું તે ઐચ્છાનુલોમિક. તેવી તેવી ઇચ્છા અને ભાવને અનુકૂળ દ્રવ્યમાં કૃત આદિ ઉપાધિ છેદે સાત ભેદ છે : (૧) કૃતમ્ - અપૂર્વ રથાદિ બનાવવો. તે યોગ્ય રીતે બનાવવાથી -x - બેસનારના ચિત્તમાં શાંતિ થાય છે. - x • અથવા શોભાયમાન હોઈ કરાવનારને સમાધિનો હેતુ હોવાથી દ્રવ્ય સમ્યકત્વ છે - ૪ - (૨) તે જ રથ ભાંગી જાય કે જુનો થાય તેને સમરાવતા સમાધિ મળે. (૩) જે બે દ્રવ્યનો સંયોગ નવા ગુણ માટે થાય ત્યારે ખાનાર કે ભોગવનારની મનની સમાધિ કરે છે. જેમકે દૂધમાં સાકર મેળવવી તે સંયુકત દ્રવ્ય સંખ્ય. ૨૧૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ (૪) જે પ્રયુક્ત દ્રવ્ય લાભના હેતુથી આત્માને સમાધિ માટે થાય છે તે પ્રયુક્ત દ્રવ્ય સમ્યક અથવા પાઠાંતરથી ઉપયોગમાં લીધેલું દ્રવ્ય મનને સમાધિ દાયક થાય છે માટે ઉપયુક્ત દ્રવ્ય સમ્યક્ છે. (૫) ત્યજેલ ભાર આદિથી ચિત્ત શાંત થાય-તે વ્યક્ત દ્રવ્ય સમ્ય. (૬) નસ્તર મૂકી અધિક માંસાદિ છેદવાથી તે છિન્ન દ્રવ્ય સમ્યક છે. (૩) દહીંનું વાસણ કૂટવાથી કાગડાદિને શાંતિ મળે તે ભિન્ન દ્રવ્ય સમ્યક. આ સાતે સમાધિ દાતા હોવાથી દ્રવ્ય સમ્યક છે. તેનાથી વિપરીત તે અસમ્યક છે. હવે ભાવ સમ્યફ બતાવે છે [નિ.ર૧૯] ભાવ સમ્યક્ ત્રણ પ્રકારે છે - દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ. તેમાં દર્શન અને ચાસ્ત્રિ ત્રણ-ત્રણ ભેદે છે. તે આ પ્રમાણે અનાદિ મિથ્યાદેષ્ટિ ત્રણ પંજ કર્યા વિનાનો હોય, તેને યથાપ્રવૃત્તકરણ શેષકર્મ ક્ષીણ થવાવાળો હોય - X • તેને અપૂર્વકરણમાં ગ્રંથિ દાતા મિથ્યાત્વનો ઉદય ન હોય તેવું અંતકરણ કરીને અનિવૃત્તિકરણ વડે પ્રથમ સમ્યકત્વ મેળવે તે ઔપથમિક દર્શન. - X • મિથ્યાત્વનો ઉદય ન આવે ત્યારે જીવ ઔપશમિક સમ્યકત્વ પામે. અથવા ઉપશમ શ્રેણિમાં પથમિક સમ્યકત્વ પામે. (૨) સમ્યકત્વ પુદ્ગલ આશ્રયી અધ્યવસાય તે ક્ષાયોપથમિક. (3) દર્શન મોહનીય ક્ષય થતા ક્ષાયિક. ચાત્રિ પણ (૧) ઉપશમ શ્રેણિમાં પથમિક, (૨) કપાયના ક્ષયઉપશમથી ક્ષાયોપથમિક, (3) ચાહ્મિમોહનીય ક્ષયથી ક્ષાયિક. - જ્ઞાનમાં બે ભેદ - (૧) ક્ષાયોપથમિક - મતિ આદિ ચાર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય. (૨) ઘાતકર્મના ક્ષયથી ક્ષાયિકજ્ઞાન થાય. જો જ્ઞાનાદિ ત્રણેમાં સમ્યગુવાદ સંભવે તો માત્ર દર્શનમાં સામ્યવાદ કેમ રૂઢ છે ? કે જેનું આ અધ્યનમાં વર્ણન છે ? દર્શનના ભાવભાવિત્વથી જ જ્ઞાન યાત્રિનો ભાવ છે. જેમકે - મિથ્યાદેષ્ટિને જ્ઞાન ચાત્રિ ન હોય. અહીં સમ્યકત્વની પ્રધાનતા બતાવતા સંઘ અને દેખતા બે રાજકુમારનું દેણંત કહે છે– [અહીં ઉદયસેના રાજીના બે પુત્ર વીરસેન-સૂરસેનનું ટાંત છે. એક પક અંધ છે, બીજે દેખતો છે. કથા વૃત્તિથી જાણવી... અહીં મે નોંધી નથી. તેનો નિષ્કર્ષ આ પ્રમાણે છે| જેમ ચાની ખામીને કારણે પુરુષાર્થ છતાં ઇચ્છિત કાર્ય ન થયું. તેમ સમ્યગૃ દર્શન વિના જ્ઞાન ચા િકાર્ય સિદ્ધ ન થઈ શકે. તેથી નિયુક્તિમાં કહે છે | [નિ.૨૨૦] ક્રિયા કરતો સ્વજન-ધન-ભોગો તજવા છતાં અને દુ:ખની સામે જવા છતાં આંધો અંધપણાથી શત્રુ સૈન્યને ન જીતી શક્યો. તે દષ્ટાંતથી હવે બોધ આપે છે [નિ.૨૨૧] અન્યદર્શનીએ કહેલ ક્રિયા-જેમકે યમ, નિયમાદિ પાળે, સ્વજન, ધન, ભોગ, તજે પંચાગ્નિ તપ આદિથી દુ:ખ સહે છતાં મિથ્યાદૈષ્ટિ સિદ્ધિ ન પામે. કેમકે દર્શનની ક્ષતિ છે. તેથી કાર્ય સિદ્ધ ન થાય. તો શું કરે ? Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/-ભૂમિકા ૨૧૩ [નિ.૨૨૨] સિદ્ધિમાર્ગના મૂળ એવા સમ્યક્ દર્શન વિના કર્મક્ષય ન થાય, તેથી કર્મશગુને જીતવાની ઇચ્છાવાળો સમ્યગ્રદર્શનમાં પ્રયત્ન કરે. કેમકે વિશે સમ્યગદર્શનીના તપ, જ્ઞાન, ચાત્રિ સફળ થાય છે. તેથી તેમાં પ્રયત્ન કરવો. બીજી રીતે સમ્યગદર્શનના ગુણો કહે છે [નિ.૨૨૩,૨૨૪] સમ્યક્ત્વની ઉત્પત્તિ થતાં અસંખ્યયગુણવાળી શ્રેણિ થાય છે. -x-x- તે આ રીતે દેશોન કોડાકોડી કર્મસ્થિતિક ગ્રંથિસવવાળા મિથ્યાર્દષ્ટિ કર્મનિર્જરાને આશ્રીને સમાન છે, ધર્મ પ્રચ્છાથી ઉત્પન્ન થયેલ સંજ્ઞાવાળા તેમનાથી અસંગેય ગુણ નિર્જરવાળા છે. ત્યારપછી પૂછવાની ઇચ્છાવાળા બની સાધુ સમીપે જવાની ઇચ્છાવાળો અસંખ્યય ગુણ ઉત્તમ જાણવો. ઇત્યાદિ - * * * * * * * * * સમ્યકત્વ ઉત્પત્તિ વર્ણવી. ત્યારપછી શ્રાવક વ્રત સ્વીકારતો વગેરે ઉત્તરોતર ગુણ પામેલને અસંખ્યય ગુણી નિર્જરા જાણવી. એ રીતે સર્વવિરતિમાં જાણવું. તેનાથી પણ પૂર્વે સર્વવિરતિ લીધેલાની અસંખ્યય ગણી નિર્જર જાણવી. - x • x• મોહનીય કર્મ ખપાવવાની ઇચ્છાવાળો અસંખ્યય ગુણ નિર્જરક જાણવો. તેનાથી ક્ષપક, તેનાથી ક્ષીણ અનંતાનુબંધી કષાય જાણવો. [ઇત્યાદિ વર્ણન વૃત્તિમાંથી જ જાણવું. કેમકે આ વિષય કિkષ્ટ છે, માત્ર અનુવાદથી સમજી શકાય તેવો નથી. વિષય તજજ્ઞ પાસેથી પ્રત્યક્ષ જ સમજવો સલાહભર્યો છે.] આટલી વૃત્તિ દ્વારા સિદ્ધ એ કરે છે કે, સમ્યગદર્શનવાળાના તપ, જ્ઞાન, ચરણ સફળ થાય છે. પણ જો કોઈ ઉપાધિ વડે કરે તો સફળ થતા નથી. તે ઉપાધિ કઈ ? [નિ.૨૨૫] આહાર, ઉપધિ, પૂજા અને આમ ઔષધ્યાદિ ઋદ્ધિ છે અતિ તેવી ઋદ્ધિ માટે જ્ઞાન-ચારિત્ર ક્રિયા કરે તથા ત્રણ ગારવમાં આસક્ત જે ક્રિયા કરે તે કૃત્રિમ કહેવાય. જેમ જ્ઞાન-ચાસ્ત્રિનું અનુષ્ઠાન આહાર માટે કરે તે કૃત્રિમ હોવાથી મોક્ષ ન આપે. બાર પ્રકારના તપમાં પણ તેમ જાણવું. કૃત્રિમ પાનુષ્ઠાતાને શ્રમણ ભાવ ન હોય. અશ્રમણનું અનુષ્ઠાન ગુણવાળું ન થાય. આ રીતે સિદ્ધ થયું કે ઉપધિરહિત દર્શનવાળા સાધુનું તપ, જ્ઞાન, ચરણ સફળ થાય છે. માટે દર્શન માટે પ્રયત્ન કરવો. દર્શન એટલે તવાર્થ શ્રદ્ધાન. - આ તવ - x • તીર્થકરે કહ્યું છે. * અધ્યયન-૪ “સમ્યક્ત્વ” ઉદ્દેશો-૧ “સમ્યક્રવાદ' É હવે સૂણાનુગમથી આવેલ સૂરને બતાવે છે– • સૂત્ર-૧૩૯ + હું કહું છું - ભૂતકાળમાં થયેલા, વમિાનમાં છે તે અને ભાવિમાં થશે તે બધા તીક્ત ભગવંતો આ પ્રમાણે કહે છે, આવું બોલે છે, આવું પ્રજ્ઞાપન કરે છે, પ્રરૂપણા કરે છે કે સર્વે પ્રાણી, સર્વે ભૂતો, સર્વે જીવો અને સર્વે સત્વોને મારવા નહીં તેના પર હુકમ ન રવો, કબ્બામાં ન રાખવા, ન સંતાપ આપવો અને પ્રાણોનો વિનાશ ન કરવો. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે. ખેદજ્ઞ અરિહંતો એ લોકને સમ્યફ રીતે જાણીને કહ્યું છે. જે ધમચિરણને માટે તત્પર છે કે અતત્પર, ઉપસ્થિત છે કે અનુપસ્થિત હથી ઉપરd છે કે આનુપરત ઉપધિ સહિત છે કે ૨૧૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ રહિત, સંયોગોમાં સ્ત્ર છે કે સંયોગd નથી. તેમને ભગવતે ઉપદેશ આપેલ છે તે જ સત્ય છે, તે જ વશ છે, તે જિનપ્રવચનમાં સમ્યક્રરૂપે કહેલ છે. • વિવેચન : ગૌતમ સ્વામી કહે છે - જે હું કહું છું, તે હું તીર્થકરના વચનથી તવી જાણીને કહું છું. તેથી તે શ્રદ્ધેય વચન છે અથવા બૌદ્ધમત માન્ય ક્ષણિકવ નિવારવા કહ્યું છે - જે મેં પૂર્વે કહ્યું કે હું હાલ પણ કહું છું અથવા જે શ્રદ્ધાનમાં સમ્યક્ત્વ થાય છે, તે લવને હું કહું છું. જેઓ ભૂતકાળમાં થયા, વર્તમાનકાળમાં છે, ભાવિમાં થશે, તે બધા આ રીતે પ્રરૂપણા કરે છે. કાળ અનાદિ હોવાથી પૂર્વે અનંતા તીર્થકર થયા છે. આગામી કાળ અનંત હોવાથી ભાવિમાં અનંતા તીર્થંકરો થશે. વર્તમાનકાળ આશ્રીને પ્રજ્ઞાપક અપેક્ષાએ નક્કી સંખ્યા ન હોવાથી ઉત્કૃષ્ટ કે જઘન્ય પદે કહેવાય છે તેમાં ઉત્સર્ગથી મનુષ્યોગને આશ્રીને ૧૩૦ તીર્થકર હોય. તે આ પ્રમાણે - પાંચ મહાવિદેહ, પ્રત્યેકમાં 3૨ વિજયો મળીને ૧૬૦, ભરતના-૫, રવતના-૫ મળીને ૧eo થાય. જઘન્યથી-૨૦ હોય ૫મહાવિદેહ * * * દરેકમાં-૪- એ રીતે-૨૦ થાય. ભરત-રવત બંનેમાં તો સુષમ આદિ આરામાં તીર્થકરનો અભાવ હોય છે. બીજા આચાર્ય મહાવિદેહમાં - x - દશ તીર્થકર હોવાનું કહે છે. જેઓ પૂજા સકારને યોગ્ય છે, તે અહત કહેવાય. તેઓ ઐશ્વર્યયુક્ત ભગવંતો છે, તેઓ સંખ્યાના સંબંધમાં ઉપર મુજબ કહે છે. - X - X - સામાન્યથી દેવ મનુષ્યની પર્ષદામાં ‘અર્ધમાગથી'માં બધા જીવો પોતાની ભાષામાં સમજે તેમ બોલે છે, એ પ્રમાણે પ્રકર્ષથી સંશય નિવારવા સાધુ વગેરેને જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ સાત તત્ત્વોને બતાવે છે. એ પ્રમાણે સમ્યગ્રદર્શન, જ્ઞાન, યાત્રિ મોક્ષ માર્ગ છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ બંધના હેતુઓ છે. ઇત્યાદિ - X • બતાવે છે. બધાં (૧) પ્રાણી અર્થાતુ પૃથ્વી આદિ એકેન્દ્રિય, બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિય તેમના ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુ લક્ષણ પ્રાણ પૂર્વે હતા, હાલ છે અને ભાવિમાં રહેશે. તેથી પ્રાણી કહેવાય છે. (૨) ભૂત-ચૌદ ભૂતગ્રામ. (3) જીવવર્તમાનમાં જીવે છે, જીવશે, પૂર્વે જીવતા હતા - તે નાકી, તિર્યચ, મનુષ્ય, દેવ એ ચાર ગતિવાળા છે. (૪) સર્વ-સ્વકૃત કર્મથી સાતા-અસાતાના ઉદયથી સુખદુ:ખ ભોગવે છે તેથી સત્વ છે અથવા આ ચારે શબ્દો એકાર્યક છે. તાવ-ભેદ-પર્યાય વડે પ્રતિપાદિત કરે છે. આ જીવોને દંડ આદિથી હણવા નહીં, બળજબરીથી હણાવવા નહીં, મમત્વભાવથી દાસ, દાસી રૂપે સંગ્રહ ન કરવો, શરીર-મનની પીડાથી સંતાપવા નહીં, તથા પ્રાણ દૂર કરવા પડે તેમનો વિનાશ ન કરવો. આવો દુર્ગતિને અટકાવવાનો અને સુગતિ પામવાનો ધર્મ જિનેશ્વરે કહ્યો છે. તે ધર્મના પુરુષાર્થના પ્રધાનપણાથી વિશેષરૂપે બતાવે છે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧/૧૩૯ ૨૧૯ તે ધર્મ પાપના અનુબંધરહિત શુદ્ધ છે, - બૌદ્ધાદિ માફક હિંસાની અનુમતિના કલંકરૂપ દોષથી રહિત છે, પાંચ મહાવિદેહને આશ્રીને નિત્ય છે, શાશ્વત ગતિનો હેતુ હોવાથી શાશ્વત છે - x - ત્રણે કાળમાં શાશ્વત છે. જીવસમૂહને દુ:ખસાગરમાં ડૂબેલ જણી તેમાંથી પાર જવા કેવલી ભગવંતે બતાવ્યો છે - x • આ શુદ્ધ ધર્મ જિનેશ્વરનો કહેલો છે તે બતાવે છે [નિ.૨૨૬,૨૨જે જિનેશ્વરો થયા, છે કે થશે તે સર્વેએ અહિંસા બતાવી છે. બતાવશે અને બતાવે છે. છ એ જીવનિકાયને હણવા નહીં, હણાવવા નહીં, હણનારને અનુમોદે નહીં. એ સમ્યકવ નિયુક્તિ છે. | તીર્થકરનો ઉપદેશ એમના સ્વભાવથી પરોપકારીપણે અપેક્ષા વિના સર્વ પ્રકાશ માફક પ્રવર્તે છે - X • ધર્મ-સાત્રિ માટે ઉઠેલા એટલે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાં પ્રયને કરનારા કે ન કરનારા બંને માટે સર્વજ્ઞ, ભગવંતે તેવા તેવા નિમિતોને ઉદ્દેશીને ધમાં કહ્યો છે. અથવા ઉઠેલા કે ન ઉઠેલા અર્થાત્ દ્રવ્યથી બેઠેલા કે ન બેઠેલાને ભગવંતે ધર્મ કહ્યો. તેમાં ૧૧-ગણધરોએ ઉભા ઉભા ધર્મ સાંભળ્યો - x - ધર્મશ્રવણોત્સુક તે ઉપસ્થિત છે અને તેથી વિપરીત તે અનુપસ્થિત. ભાવથી આવેલ ચિલાતિપુત્ર વગેરેને ધર્મકથા ઉપયોગી છે, પણ ગેરહાજર હોય તેને શું ગુણ કરે ? ગેરહાજર એવા “ઇન્દ્રનાગ” વગેરેને - x • ગુણકારી થયેલ જ છે, માટે તમારી શંકા નકામી છે. પ્રાણી કે આત્માને દંડે તે દંડ. તે મન, વચન, કાયાએ ત્રણ પ્રકારે છે. તેનાથી દૂર થયેલ તે ઉપરતદંડ કહેવાય. તેથી વિપરીત તે અનુપરત દંડ. તે બંનેને ઉપદેશ આપે. દંડત્યાગીને ગણ ચૈર્ય માટે અને અનુપરત દંડવાળા તે દંડનો ત્યાગ કરે માટે દેશના અપાય છે. જે સંગ્રહ કરાય તે ઉપધિ. દ્રવ્યથી સોનું આદિ અને ભાવથી માયા. તેમાં ઉપધિ સહિત તે સોપધિક છે, બીજા તિરુપધિક છે. સંયોગ એટલે પુખ, સ્ત્રી, મિત્ર વગેરે પર પ્રેમ. તેમાં ત તે સંયોગરત, તેથી વિપરીત તે અસંયોગd. તે બંનેને ભગવંત ઉપદેશ આપે છે. તેથી તે સત્ય છે, આ ભગવદ્ વચન તથ્ય છે - X - X • આ પ્રમાણે સમ્યગદર્શનનું શ્રદ્ધાનું કહ્યું. તે શ્રદ્ધાનું જિન પ્રવચનમાં છે, જે સમ્યફ મોક્ષમાર્ગને આપનાર છે. * * * હવે સભ્યત્વ પ્રાપ્તિમાં શું કરવું ? તે કહે છે • સૂત્ર-૧૪o - [ધર્મના યથાર્થ સ્વરૂપને જાણી] તેના પર શ્રદ્ધા કરી પ્રમાદી ન થાય, તેનો ત્યાગ ન કરે. ધર્મનું જેવું સ્વરૂપ છે, તેવું જાણીને તેનું આચરણ કરે, પોથી વિરતિ પ્રાપ્ત કરે અને લોર્કેષણામાં ભટકે નહીં. • વિવેચન :તે તત્વાર્થ શ્રદ્ધાનું લક્ષણ ગ્રહણ કરીને, તે કાર્ય ન કરે તો દોષ લાગે માટે ૨૨૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેને ગોપવે નહીં. તે પ્રમાણે સંસાદિ નિમિતથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય તો પણ જીવ સામર્થ્ય ગુણથી સમ્યકત્વ ન તજે, અથવા અન્યમતના વ્રતો ગ્રહણ કરીને * * ગુરુ પાસે પૂર્વ વ્રત સ્થાપન કરી દીક્ષા મૂકી ન દે. તેમજ ગુરુ આદિ પાસે સમ્યકત્વનો ત્યાગ ન કરે. શ્રુત-ચારિરૂપ ધર્મ સમજીને કે વસ્તુ સ્વભાવ જાણીને વિશ્વાસ રાખે. તથા તે ધર્મ જાણીને દેખેલા ઇષ્ટ અનિટ રૂપોથી નિર્વેદ પામે. તે આ પ્રમાણે - શબદ સાંભળી, રસ ચાખી, ગંધ સુધી, સ્પર્શ કરી ઇષ્ટ અનિટમાં રાગ-દ્વેષ ન પામે. વળી પ્રાણીંગણની. જે એષણા-ઈષ્ટ શબ્દ આદિમાં પ્રવૃત્તિ, અનિટમાં ભાગ બુદ્ધિ. તે ન કરે. જેને આવી લોકૈષણા નથી તેને બીજી કુબુદ્ધિ પણ નથી તે કહે છે• સૂત્ર-૧૪૧ - જે સાધકને લોકૈયા નથી તેનાથી અન્ય સાવધ પ્રવૃત્તિ કેમ થઈ શકે ? આ જે કહ્યું છે તે “દષ્ટ' “શ્રત', ‘મન’ અને ‘વિજ્ઞાન’ છે. જે સંસારમાં અતિ આસક્ત, વિષયમાં લીન છે તે વારંવાર જન્મ લે છે. • વિવેચન : જે મુમુક્ષને આ લોકૈષણા બુદ્ધિ નથી, તેને બીજી સાવધ આરંભ પ્રવૃત્તિ ક્યાંથી હોય ? અર્થાત્ જેણે ભોગ વાસના ત્યાગી તેને સાવધ અનુષ્ઠાન પ્રવૃત્તિ ન હોય કેમકે તે ગૃહસ્થને જ હોય. અથવા હમણાં કહેલ જીવોને ન હણવા સંબંધી, પ્રત્યક્ષ સમ્યક્ત્વ જ્ઞાતી બતાવી તે દયા જેને ન હોય તેવાને કુમાર્ગ તજવા તથા સાવધ અનુષ્ઠાન છોડવારૂપ વિવેક બુદ્ધિ ક્યાંથી હોય ? દિયા સાથે જ સુબુદ્ધિ હોય.] હવે શિષ્યની મતિ સ્થિર કરવા કહે છે, જે તને મેં કહ્યું તે સર્વજ્ઞ કેવળજ્ઞાન વડે જોયેલ છે. તે શુશ્રુષા વડે મેં સાંભળ્યું. તે લઘુકર્મી ભવ્યોને માન્ય છે. જ્ઞાનાવરણીય ક્ષયોપશમ વિશેષથી જાણ્યું તે વિજ્ઞાત. તેથી તમારે પણ સમ્યકત્વાદિ મેં કહ્યું તેમાં યત્ન કરવો. - ઉક્ત માર્ગ ન આદરનાર તે જ મનુષ્યાદિ જન્મમાં ગૃદ્ધ બનીને વારંવાર મનોજ્ઞ ઇન્દ્રિયોના વિષયમાં થઈ ફરી ફરી એકેન્દ્રિયાદિ જાતિમાં જન્મ લે છે, સંસાને તરી શકતા નથી. જો આ રીતે તત્વજ્ઞાતા વર્તમાનમાં સ્વાદ લે, ઇન્દ્રિય વિષયોમાં લીન થઈ વારંવાર નવો જન્મ આદિને સાધનાસ હોય તો તેમણે શું કરવું? સૂત્ર-૧૪૨ : રાત-દિવસ મોક્ષમાર્ગમાં પ્રયત્નશીલ, વીર પ્રમાદીઓને ધમથી બહિર્મુખ જાણી, સ્વર્ય પમત થઈ પરાક્રમ કરે તેમ હું કહું છું. • વિવેચન : દિવસ-રાત મોક્ષમાર્ગમાં જ યન કરતો, પરીષહ-ઉપસર્ગથી ક્ષભિત ન થઈને સર્વકાળ સત-અસતનો વિવેક સ્વીકારેલ જો ગૃહસ્થ કે પરતીર્થિક કે જે ધર્મથી બહાર છે તેને જુઓ. તેમની દુર્દશા જોઈને તું અપમાદી થઈને નિવા-વિકથાદિરહિત બની Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧/૧૪૨ ક્ષણ માસમાં સદા ઉપયુકત થઈ કર્મશત્રુ જીતવા કે મોક્ષમાર્ગે જવા પરાક્રમી બનજે. અધ્યયન-૪ “સખ્યત્વ” ઉદ્દેશો-૧ “સમ્યવાદ”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૪ ઉદ્દેશો-૨ “ધર્મવાદી પરિક્ષા” • ભૂમિકા : પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો, તેનો સંબંધ આ - ઉદ્દેશા-૧ માં સમ્યવાદ બતાવ્યો. તેનો શત્રુ મિથ્યાવાદ છે. તે દૂર કરતા આત્મલાભ મળે છે. જ્ઞાન વિના તે દૂર ન થાય. વિચારણા વિના પરિજ્ઞાન ન થાય. તેથી મિથ્યાવાદી અન્ય મતની વિચારણા માટે આમ કહે છે. આ રીતે આવેલ ઉદ્દેશાનું આદિ સૂત્ર ને માથા છે. અહીં જે સમ્યકત્વ લીધું તે સાત પદાર્થોની શ્રદ્ધા કરવાનું છે. તેમાં મુમુક્ષુ એ “શઅપરિજ્ઞા'માં જાણ્યું કે જીવાજીવ પદાર્થથી સંસારમોક્ષ કારણનો નિર્ણય કરવો. તેમાં સંસારનું કારણ આસવ-બંધ છે. મોક્ષનું કારણ નિર્જરા-સંવર છે, કાર્ય મોક્ષ છે - X - તે સમ્યક્ત્વ વિચારણા કહે છે— • સૂઝ-૧૪૩ જે આસવના સ્થાન છે, તે પરિસવના અને જે પરિણાવના સ્થાન છે તે આસવના છે. જે અનાશ્વવના કારણ છે તે પરિસ્સવના અને જે અપરિગ્સવના કારણ છે કે અનાવના છે. આ પદોને સમ્યક્રરીતે જાણી જિનાજ્ઞા મુજબ લોકને જાણીને આવો ન સેવે. • વિવેચન - જે આરંભ વડે આઠ પ્રકારના કર્મનો આશ્રય કરે તે માઢવ. જે અનુષ્ઠાન વિશેષથી ચોતરફથી કર્મ સવે-ગળે તે પત્રિવે. જે કર્મબંધના સ્થાનો છે તે જ કર્મનિર્જરાના કારણો છે અર્થાત્ બીજા લોકોથી સેવિત માળા- આદિ સુખના કારણ છે તે કર્મબંધનો હેતુ હોવાથી આસવ છે. તે જ તવવિદ્ગ વિષયસુખથી, પાંચમુખ, સંસાર ભ્રમણકારી જાણીને વૈરાગ્યજનક છે તેથી ત્રિવ-નિર્જરના સ્થાનો છે સર્વ વસ્તુની અનેકાંતતા બતાવે છે– જે પવિત્રવ - અરિહંત, સાધુ, તપ, ચાસ્ત્રિ, સામાચારી, અનુષ્ઠાન આદિ નિર્જરા સ્થાન છે. તે જ અશુભ કર્મોદયથી અશુભ અધ્યવસાયવાળા તથા દુર્ગતિ માર્ગે જતા પ્રાણીને મહાશાતના અને ગારવ યુક્તને આસવ-પાપ-ઉપાદાન કારણ બને છે. તેથી કહ્યું કે જે કર્મનિર્જરા-સંયમના સ્થાનો છે, તેટલાં જ બંધના-અસંયમના સ્થાન છે. કહ્યું છે કે “જે પ્રકારે જેટલા સંસાર ભ્રમણના હેતુ છે, તેટલાં જ તેને વિપરીત લેવાથી નિવણિ સુખને આપનારા હેતુઓ છે.” તથા રાગદ્વેષ મલિન ચિત્ત, વિષય સુખમાં તત્પર, દુષ્ટ આશયથી બધુ સંસાર માટે છે. જેમ લીમડામાં મેળવેલ સાકર કડવી ૨૨૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ થાય છે. પણ સમ્યગૃષ્ટિ જીવ સંસારથી છુટવા વિષયેચ્છા દૂર કરે તેને સર્વે અશુચિ દુ:ખનું કારણ છે, એવું ભાવનારને સંવેગ થતા સંસાર કારણ પણ મોક્ષને માટે થાય છે. એ જ રીતે - x • x - આસવથી અન્ય અનાસવ તે વ્રત છે. અશુભ કર્મોદયાદિથી -x - તે નિર્જરા માટે થતા નથી. જેમ કોંકણ આયન. તેમજ અપરિરાવ જે પાપોપાદાન કારણ છતાં કોઈ પણ પ્રવચન ઉપકારાદિ વડે તે અશુભ કૃત્યો અનાસવ એટલે કર્મબંધના કારણે થતાં નથી. - X - X • અહીં ચઉભંગી છે - મિથ્યાત્વ આદિ વડે જે કર્મના આસવોબંધકો છે તે જ બીજાના પરિવો-નિર્જરકા છે. આ પ્રથમ ભંગમાં બધાં સંસારીચતુર્ગતિકા છે. તેમને પ્રતિક્ષણ આસવ-નિર્ભર છે. પણ જે આસવ કરે તે પરિરાવ ન કરે. આ બીજો ભાંગો શૂન્ય છે કેમકે બંધ જોડે નિર્જરા ચાલુ જ છે. એ રીતે જે અનાસવા છે તે પરિસવા છે તેવા અયોગી કેવલી ત્રીજા ભાંગામાં છે. ચોથા ભંગમાં સિદ્ધો છે - અનાસવા અપરિસવા. * * * * * * * ઉક્ત કથન સમજી સાધુ વિચારે કે સંસારી જીવો આરવ દ્વાર વડે આવેલાં કર્મથી બંધાય છે તથા તપચાગ્નિ વડે કર્મમુક્ત થાય છે. આવું જિનાજ્ઞા મુજબ જે આજ્ઞામાં રહે અને વર્તે તે મુકાય. એમ જાણી કર્મથી છુટવા જુદા બતાવેલ આસવ-પરિસવ સમજી કયો માણસ ધર્મચરણમાં ઉધમ ન કરે ? તે કેવી રીતે તે બતાવે છે– આસવ જ્ઞાનપત્યનીકતાથી, જ્ઞાનનિકૂવ, જ્ઞાનાંતરાય, જ્ઞાનપ્રસ્વેષ, જ્ઞાનાશાતના, જ્ઞાનવિસંવાદથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એ રીતે દર્શન પ્રયનીકતા આદિથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. પ્રાણી, ભત, જીવ, સત્વની અનુકંપાથી ઘણાં પ્રાણીને દુઃખ, શોક, વ્યથા, પીડા, સંતાપ ન આપવાથી સાતા વેદનીય કર્મ બંધાય. તેથી ઉલટું અસાતા બંધાય. તથા અનંતાનુબંધીની ઉત્કટતાથી તીવ્ર દર્શન મોહનીય અને પ્રબળ ચાસ્ત્રિ મોહનીયના સભાવથી મોહનીય કર્મ બંધાય. મહાપરિગ્રહ, મહાઆરંભ, માંસાહાર અને પંચેન્દ્રિયવધથી નરકાયુ બંધાય. માયામૃષાવાદ, ખોટા તોલ-માપથી તિર્યંચાયુ બંધાય. સ્વભાવિક વિનય, સાનુકોશ, અમાત્સર્યથી મનુષ્યાય બંધાય. સરાણસંયમ, દેશવિરતિ, બાલાપ, અકામનિર્જરાથી દેવાયુ બંધાય. કાય-ભાવ-ભાણમજુતા, અવિસંવાદયોગથી શુભનામ બંધાય. તેથી ઉલટુ અશુભનામ બંધાય. જાતિ આદિ મદ ન કરતા ઉચ્ચ ગોત્ર અને મદ કરતા તથા પસ્પરિવાદથી નીય ગોમ બંધાયદાનાદિ પાંચના અંતરાયચી અંતરાયકર્મ બંધાય. આ આસવો છે. હવે પરિવો બતાવે છે - અનશનાદિ તપથી નિર્જરા તે પરિસવા છે. આ પ્રમાણે આસવ-નિર્જક ભેદ સહિત જીવો કહ્યા. આ પદો તીર્થકર-ગણઘરે લોકોતર જ્ઞાનથી જુદા જુદા બતાવ્યા. એ જ રીતે ચૌદપૂર્વી આદિ જીવોના હિત માટે બીજાને ઉપદેશ આપે છે– Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨/૧૪૪ ૨૨૩ સૂત્ર-૧૪૪ : જ્ઞાની આ વિષયમાં સંસાર સ્થિત, સંબુધ્યમાન, વિજ્ઞાન પ્રાપ્ત મનુષ્યને ઉપદેશ આપે છે-જે આઈ કે પ્રમત્ત છે, તે પણ ધર્માચરણ કરી શકે છે. આ યથાતથ્ય સત્ય છે. તેમ હું કહું છું. જીવોને મૃત્યુ નહીં આવે એવું તો નથી છતાં ઇચ્છા વશ થઈ વક્રતાના ઘર બની રહે છે. કાળના મુખમાં પડી કમસંગ્રહમાં તલ્લીન બની વારંવાર જન્મ પરંપરા વધારે છે. • વિવેચન : જ્ઞાન સર્વ પદાર્થ બતાવે છે. તે જ્ઞાનયુક્ત જ્ઞાની છે. તે જ્ઞાની પ્રવચનમાં મનુષ્યોને ઉપદેશ કરે છે. - x - સંસાર એટલે ચતુર્ગતિ લક્ષણ. તેમાં પણ જે ધર્મગ્રહણ કરશે તેને - ૪ - ધર્મ કહેવાય છે. જે યયોપદિષ્ટ ધર્મને સમજેલા હોય. - x - કેવા જીવોને કહેવું તે બતાવે છે - હિતની પ્રાપ્તિ - અહિતનો ત્યાગ એ જ્ઞાન જેને હોય તે વિજ્ઞાન પ્રાપ્ત. બધી પર્યાપ્તિથી પર્યાપ્ત તે સંજ્ઞી. નાગાર્જુનીયા પણ કહે છે - સંસારી, મનુષ્ય ભવસ્થ, આરંભ વિત, દુઃખ ઉપેક્ષક-સુખવાંછુ પણ જો ધર્મશ્રવણ ઇચ્છે, ગુરુ ઉપાસક, ધર્મ પુછતા વિજ્ઞાન પ્રાપ્તને જ્ઞાની સાધુ ધર્મ બતાવે - તે કહે છે. અટ્ટાવિ આદિ. વિજ્ઞાનપ્રાપ્તને ધર્મ કહેતા કોઈ નિમિત્તથી આર્તધ્યાનવાળા હોય તો પણ ચિલાતિપુત્ર માફક ધર્મ પામે અથવા વિષયાસક્ત શાલિભદ્રાદિ માફક પ્રમત્ત હોય છતાં તેવા કર્મના ક્ષયોપશમથી ધર્મ સ્વીકારે છે અથવા દુઃખી કે સુખી પણ ધર્મ પામે છે તો બીજાનું શું કહેવું ? અથવા રાગદ્વેષના ઉદયથી આર્ત તથા વિષયોથી પ્રમત્ત છે, તે અન્યતીર્થિ કે ગૃહસ્થ સંસાર વનમાં પ્રવેશેલા - ૪ - રાગદ્વેષ વિષય અભિલાષને કે ઉખેડવા કેમ સમર્થ ન થાય ? આ વાત બીજી રીતે ન માને તેથી કહે છે– આ જે મેં કહ્યું અને કહેવાય છે તે સત્ય છે, તેમ હું કહું છું કે સમ્યક્ત્વ કે ચાત્રિ પામીને પ્રમાદ ન કરવો. કેમકે સંસારી જીવ કદી મૃત્યુના મુખમાં ન આવે તેવું નથી. કહ્યું છે - અહીં રોજ સુખના ભોગથી લાડ લડાવેલો, સેંકડો પ્રયત્ને રાખેલ, વ્યથા રહિત આયુવાળો માણસ કોઈ છે ? - નથી. દેવસમૂહ, વિધાસિદ્ધ, અસુરકિન્નર નાયક કે મનુષ્યમાં પણ એવો કોઈ નથી કે જે પુરુષ જમના જડબામાં ચવાઈ નાશ ન પામે. વળી મૃત્યુના મુખમાં ગયેલાને બચાવવાનો કોઈ ઉપાય નથી. કહ્યું છે કે, નાશી જાય, નમી પડે, ચાલ્યો જાય, રસાયણ ક્રિયા કરે, મોટા વ્રત કરે, ગુફામાં પેસી જાય, તપ કરે, મંત્રસાધના કરે તો પણ જમના જડબામાં ચીરાય છે. જેઓ વિષય કષાય આસક્તિથી પ્રમત્ત બની ધર્મ જાણતા નથી તેઓ ઇન્દ્રિય મનો વિષય અનુકૂળ પ્રવૃત્તિ ઇચ્છાથી જેમાં કર્મનો બંધ છે તેવા વિષયો સન્મુખ અથવા સંસાર સન્મુખ પ્રકર્ણપણે જાય છે. આવા ઈચ્છાપણિત વેંકની કે અસંયમની જે મર્યાદા છે તેનો આશ્રય લીધેલા ‘વંકાનિકેત' છે. તેઓ મૃત્યુ વડે ગ્રહણ કરાયેલ છે - પુનઃ પુનઃ મરણને ભજે છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અથવા કાલગ્રહિતનો બીજો અર્થ છે - ધર્મ કે ચાત્રિ ગ્રહણ કરીશું એવી આશાથી બેસી રહે છે - ૪ - અથવા કેટલાંક પાછલી વયે કે પુત્રને પરણાવી સંયમ લઈશું તેમ વિચારી સાવધ આરંભમાં રક્ત બની, ઇચ્છા પ્રમાણે અસંયમમાં રહી ભાવિમાં ધર્મ કરીશું માની વર્તમાનમાં પાપક્ત બની એકેન્દ્રિયાદિમાં જન્મ-મરણ કરે છે. પાઠાંતર મુજબ - ઇન્દ્રિયોને અનુકૂળ મોહમાં ડૂબી વારંવાર પાપ કરે છે તેનાથી સંસારની મુક્તિ ન થતા વારંવાર સંસારભ્રમણ કરે છે. તે કહે છે– • સૂત્ર-૧૪૫ : ૨૨૪ આ સંસારમાં કેટલાંકને નકાદિ દુઃખોનો પરિચય છે, તેઓ દુઃખોનું વેદન કરે છે - ભોગવે છે. અત્યંત ક્રૂકર્મ કરવાથી અતિ ભયંકર દુઃખવાળા સ્થાનમાં ઉત્પન્ન થાય છે અને અતિ ક્રૂકર્મ ન કરનારાઓને એવા દુઃખમય સ્થાનમાં ઉત્પન્ન થવું પડતું નથી. આ પ્રમાણે જે શ્રુત કેવળી કહે છે તે જ કેવળજ્ઞાની કહે છે, જે કેવળજ્ઞાની કહે છે તે જ શ્રુતકેવળી કહે છે. • વિવેચન : આ ચૌદ રાજલોક સંસારમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયયુક્તને નક, તિર્યંચાદિ યાતના સ્થાનમાં વારંવાર જવાથી સંસ્તવ થાય છે. તેઓ ઇચ્છપણિતતાથી ઇન્દ્રિયવશ થઈ તેને અનુકૂળ આચરી નકાદિ સ્થાનમાં ગયેલા છતાં અન્યતીર્થિકો ઔદ્દેશિકાદિને નિર્દોષ બતાવી નકાદિના દુઃખો ભોગવે છે. તે નાસ્તિકો કહે છે– હે ચારુલોચના ! ખા, પી, જે ગયેલું તે તારું નથી, ગયેલું પાછું આવતું નથી. આ શરીર માત્ર પરમાણુંનું ખોખું છે. વૈશેષિકો પણ સાવધ યોગના આરંભી છે. તેઓ કહે છે - સ્નાન, ઉપવાસ, મંત્રકાળ, યજ્ઞ, દાન ઇત્યાદિ; અન્યો પણ આવા સાવધાનુષ્ઠાન બતાવે છે. ઇચ્છાપણિત બધાં દુર્ગતિમાં જઈ દુઃખ ભોગવે કે કોઈ ભોગવે ? બધાં ન ભોગવે. જે અતિ ક્રૂર વધ-બંધનાદિ ક્રિયા વડે નરકની ભયંકર વિરૂપ વેદના - ૪ - ૪ - ભોગવતો નરકમાં વસે છે. જે અત્યંત હિંસાવાળા કર્મો ન કરે તે દુઃખદાયી નસ્કોમાં ઉત્પન્ન થતો નથી. આવું ચૌદપૂર્વી કહે છે અથવા સકલ પદાર્થો બતાવનાર જ્ઞાન છે, તે જ્ઞાની કહે છે. જે દિવ્યજ્ઞાની કેવળી બોલે તે જ શ્રુતકેવળી બોલે છે. જે શ્રુતકેવળી બોલે છે તે જ કેવળજ્ઞાની બોલે છે અર્થાત્ શ્રુતકેવળી યથાર્થ બોલતા હોવાથી તે એક જ છે - x - તેમને બોલવામાં એક વાક્યતા છે તે કહે છે - સૂત્ર-૧૪૬ ઃ આ લોકમાં કોઈ શ્રમણ, બ્રાહ્મણ પૃથક્ પૃથક્ ભાષણો કરી કહે છે - અમે શાસ્ત્ર જોયા છે, સાંભળ્યા છે, માન્યું છે, વિશેષ રૂપે જાણ્યું છે, વળી ઊંચી, નીચી, તીંછીં બધી દિશાનું સમ્યક્ નિરીક્ષણ કર્યું છે કે સર્વે પ્રાણો, જીવો, ભૂતો, સત્વોને મારવામાં, દબાવવામાં, પકડવામાં, પરિતાપવામાં કે પ્રાણરહિત કરવામાં કોઈ દોષ નથી. આ અનાર્ય લોકોનું કથન છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨/૧૪૬ જે ‘આર્ય' છે તે એમ કહે છે, તમારું દેખવું, સાંભળવું, માનવું, નિશ્ચિતરૂપે જાણવું એ સર્વે મિથ્યા છે. તેમજ ઉર્ધ્વ, અધો, તિર્કી દિશામાં પરીક્ષા કરીને તમે જાણો છો તે સર્વે મિથ્યા છે. વળી તમે જે કહો છો-બોલો છો-પરૂપો છો-પાપના કરો છો કે સર્વે પ્રાણો-ભૂતો-જીવો-સત્વોને મારવા ઇત્યાદિમાં કોઈ દોષ નથી તે અનાર્યકથન છે. અમે એમ કહીએ છીએ - બોલીએ છીએ - પ્રરૂપીએ છીએ . પ્રજ્ઞાપના કરીએ છીએ કે કોઈ પ્રાણી આદિને મારવા-દબાવવા-પકડવા-પરિતાપવા કે ૨૨૫ પ્રાણરહિત કરવા ન જોઈએ-તે દોષરહિત કાર્ય છે. એવું આર્યપુરુષોનું કથન છે. પહેલાં પ્રત્યેક મતવાળાના સિદ્ધાંતને જાણી અમે પૂછીએ છીએ કે, હે વાદીઓ ! તમને દુઃખ પિય છે કે અપિય ? સત્યને સ્વીકારી તેઓ એવું કહેશે કે સર્વે પાણી-ભૂત-જીવ-સવને દુઃખ અપ્રિય છે. મહાભકારી છે, દુઃખરૂપ છે એમ હું કહું છું. • વિવેચન : મનુષ્યલોકમાં જે કેટલાંક પાખંડી કે બ્રાહ્મણો જુદું જુદું વિવાદરૂપે બોલે છે - તે કહે છે - અર્થાત્ - ૪ - પોતાના મંતવ્યરાગથી બીજાનું મંતવ્ય જુઠું ઠરાવવા વિવાદ કરે છે. જેમકે ભાગવતો કહે છે કે પચીશ તત્વના જ્ઞાનથી મોક્ષ થાય છે. આત્મા સર્વવ્યાપી, નિષ્ક્રિય, નિર્ગુણ, ચૈતન્ય લક્ષણવાળો છે - x - વૈશેષિક છ દ્રવ્યના પરિજ્ઞાનથી મોક્ષ કહે છે. સમવાયી જ્ઞાન ગુણ વડે ઇચ્છા, પ્રયત્ન, દ્વેષાદિથી ગુણવાન્ આત્મા છે - ૪ - શાક્યમતી કહે છે પરલોકે જનાર આત્મા નથી, સર્વે વસ્તુ ક્ષણિક છે. ઇત્યાદિ - ૪ - ૪ - x - તે બ્રાહ્મણ શ્રમણ ધર્મ વિરુદ્ધ જે બોલે છે, તે સૂત્ર વડે દવિ છે - X + X * દિવ્યજ્ઞાન વડે અમે અથવા અમારા શાસ્ત્ર રચનારા ધર્મનાયકોએ સાક્ષાત્ જોયું છે અથવા અમે ગુરુ પરંપરાથી સાંભળેલ છે, અંતેવાસીઓએ એ માન્યું છે, યુક્તિયુક્ત હોવાથી તે માન્ય છે. અમને કે અમારા ધર્મનાયકને તે વિજ્ઞાત છે, તત્ત્વભેદના પર્યાયો વડે અમે કે અમારા ધર્મનાયકે પર ઉપદેશથી નહીં પણ સ્વયં જાણેલું છે, ઉર્ધ્વ-અધો આદિ દશે દિશામાં તથા પ્રત્યક્ષાદિ બધાં પ્રમાણો વડે અને મનના પ્રણિધાનાદિથી અમે તથા અમારા ધર્મનાયકે વિચારી લીધું છે કે– સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે જીવો, સર્વે સત્વો હણવા, હણાવવા, સંગ્રહ કરવો, સંતાપવા, દુઃખી કરવા તેમાં કોઈ દોષ નથી. એમ ધર્મકાર્યમાં પણ સમજવું કે યજ્ઞ કરવામાં કે દેવતાને બલી આપવા માટે પ્રાણી હત્યામાં પાપનો બંધ નથી. કેટલાક પાખંડી કે ઔદેશિકભોજી બ્રાહ્મણો ધર્મ કે પરલોક વિરુદ્ધ બોલે છે. આ પ્રમાણે તેમનું બોલવું જીવઘાતક પાપાનુબંધી અનાર્ય પ્રણીત છે. પણ જેઓ આવા નથી તેઓ શું કહે છે ? તે બતાવે છે – જેઓ દેશ, ભાષા, ચાત્રિ વડે આર્ય છે, તે એમ કહે છે કે અન્યમતીએ જે કહ્યું છે, તે તેમણે ખરાબ રીતે દેખેલું છે અર્થાત્ તમે કે તમારા ધર્મનાયકે ખોટું 1/15 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જોઈને-પ્રજ્ઞાપના કરીને જે કહ્યું તેમાં દોષનો સંભવ છે. તમે યાગ, દેવબલીમાં હિંસાને નિર્દોષ માનો છો. પણ આર્યપુરુષો તેમાં દોષ માનીને હવે આર્યો પોતાના મતને સ્થાપે છે - અમે જે રીતે ધર્મવિરુદ્ધ વાદ ન થાય તે રીતે પ્રજ્ઞાપના કરીએ છીએ. હણવું ઇત્યાદિનો પ્રતિષેધ કરવો, તે અમારા વચનમાં દોષ નથી. - ૪ - ૪ - પ્રાણિ હત્યા પ્રતિષેધથી આ આર્યવચન છે. ૨૨૬ આ સાંભળી હિંસાપ્રિય પાખંડી કહે છે - તમારું વચન અનાર્ય છે. - x + જૈનાચાર્ય કહે છે - પોતાની વાણીરૂપ યંત્ર વડે બંધાયેલા વાદીઓ પોતાની કુવાણીથી પાછા નહીં ફરે. તેવા વાદીને તેમના માનેલા આગમની વ્યવસ્થા કરીને તેનું અનુચિતપણું બતાવવા જૈનાચાર્ય પૂછે છે - x - અથવા પૂર્વે પ્રશ્ન કરનાર વાદીઓને આશ્રીને પ્રશ્ન કરતા કહે છે— કે ઓ વાદ કરનારાઓ ! તમને સુખ આનંદ ઉપજાવે છે કે દુઃખ અસાતા આપે છે ? જો તેઓ એમ કહે કે સુખ વહાલું છે તો તમારા આગમને પ્રત્યક્ષ બાધા થશે. કદાચ તેઓ દુઃખ પ્રિય છે તેમ કહે તો - ૪ - ૪ - તેમને કહેવું કે સર્વે પ્રાણી માત્રને દુઃખ પ્રિય નથી પણ અપ્રિય છે, અશાંતિકર છે, મહાભયરૂપ છે. એ પ્રમાણે જાણીને બધાં પ્રાણીને હણવા નહીં. તેને હણવામાં દોષ છે. જે દોષ નથી તેમ કહે તે અનાર્ય વચન છે. કૃતિ અધિકાર સમાપ્તિ બતાવે છે. વ્રીમિ - પૂર્વવત્ જાણવું. આ રીતે વાદીઓને તેમના વચને બાંધીને અનાર્યતા બતાવી. આ માટે રોહગુપ્તમંત્રી કે જેણે આગમ તત્વ સારી રીતે જાણ્યું છે, તેણે માધ્યસ્થ્ય ધારણ કરીને તમામ મતની પરીક્ષા કરી જે નિરાકરણ કર્યું તે કહે છે– [નિ.૨૨૭] આ ગાથા વડે સંક્ષેપથી ક્ષુલ્લકનું દૃષ્ટાંત કહ્યું છે ગાથાના ૫દ સંક્ષેપ વડે રાજસભામાં બધા વાદીની ધર્મકથા સાંભળી રોહગુપ્ત મંત્રીએ પરીક્ષા કરી. (આ કથાનો સંક્ષેપ અહીં રજૂ કરેલ છે— ચંપાનગરીમાં સિંહસેન રાજાને રોહગુપ્ત નામે મંત્રી હતો. તે અર્હદર્શન વાસિત ચિત્તથી સત્-અસત્ વાદનો જ્ઞાતા હતો. તેમાં રાજાએ ધર્મવિચાર કહ્યો. ઘણાંએ તેને સારો કહ્યો. રોહગુપ્તને મૌન જોઈને રાજાએ પૂછયું કે તમે કેમ કંઈ ન બોલ્યા ? મંત્રી કહે આપણે પોતાની મેળે જ ધર્મ પરીક્ષા કરીએ. પછી એક પદ બનાવી નગર મધ્યે લટકાવ્યું - ‘‘સવ્વુડનું વા વનું ન વા ત્તિ'' બીજા ત્રણ પદ રાજા પાસે મૂકાવ્યા. પછી ઢંઢેરો પીટાવ્યો કે જે આ ગાથા પૂર્ણ કરશે તેને રાજા ઇચ્છિત દાન આપશે. બધાં વાદી આવ્યા, તેમાં પહેલો પરિવ્રાજક બોલ્યો– [નિ.૨૨૮] ભિક્ષાર્થે પ્રવેશેલા મેં આજે યુવતીનું મુખ જોયું. કમળ સમાન વિશાળ નેત્ર હતા. વ્યાક્ષિપ્ત ચિત્તે મને તે ખબર ન પડી કે તેણીના કાનમાં કુંડલ હતા કે નહીં. તેમાં વીતરાગતા ન હોઈ તેને કાઢી મૂક્યો. [નિ.૨૨૯] ફળના ઉદયથી હું ઘરમાં પેઠો, ત્યાં આસને બેઠેલી સ્ત્રી મેં જોઈ, પણ વ્યાક્ષિપ્તતાથી નિર્ણય ન થયો કે તેના કાનમાં કુંડલ છે કે નહીં ? તેમાં પણ વૈરાગ્ય ન હોવાથી રજા આપી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨/૧૪૬ ૨૨૩ [નિ.૨૩૦] માલા વિહારમાં મેં ઉપાસિકા જોઈ. સુવર્ણ ભૂષણો ભૂષિત તેણીના કાનમાં કુંડલ છે કે નહીં તે ન જોયું, તેને રજા આપી આ રીતે બધાં મતવાળા જાણવા. પછી મંત્રીએ એક નાના જૈન સાધુને વૈરાગ્ય પરિણત જાણી બોલાવ્યા. તેણે આ રીતે ઉત્તર આપ્યો [નિ.૨૩૧] ક્ષાંત, દાંત, જિતેન્દ્રિય, અધ્યાત્મરકત એવા મુનિએ શા માટે ચિંતવવું કે તેનું વદન કુંડલ યુક્ત છે કે નહીં ? * * * રાજાને તેમની નિસ્પૃહતાથી ધર્મભાવોલ્લાસ વધ્યો. રાજા એ ધર્મતત્વ પૂછતા બાળ સાધુ માટીનો એક સુકો અને એક ભીનો ગોળો ભીંત તરફ ઉછાળી ચાલાવા માંડ્યુ બાલ સાધુ એ આ રીતે શું ધર્મ કહ્યો તે બે ગાથે વડે જણાવે છે– [નિ.૨૩૨,૨૩૩] ભીનો અને સુકો બંને માટીના ગોળા છે. ભીંત પર ફેંકતા ભીનો હશે તે ત્યાં ચોંટશે. તેમ અંગ પ્રત્યંગ જોવાથી વિમુખ છે તે સ્ત્રીનું મુખ ના જુએ અન્યથા કામગૃદ્ધિથી આદ્ર સ્ત્રીનું મુખ જુએ છે તેનાથી સંસારપંક કે કર્મકાદવ લાગે છે. જેઓ ક્ષામાદિ ગુણયુક્ત છે, સંસારવિમુખ છે. તેવા નિસ્પૃહ મુનિ સુકા ગોળા જેવા હોય ક્યાંય ચોંટતા નથી. અધ્યયન-૪ ‘સમ્યકત્વ' ઉદ્દેશો-૨ “ધર્મવાદી પરીક્ષા”નો મનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૨૨૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ લોકમાં જે વિદ્વાન છે તેનાથી અગ્રણી વિદ્વાન થશે. લોકમાં જે કેટલાક નિક્ષિપ્ત દંડવાળા છે - મન, વચન, કાયા વડે પ્રાણીને દુઃખ આપનાર દંડનો ત્યાગ કર્યો છે તે વિદ્વાનું થાય જ, એમ વિચારીને હું તેમને જો. જેમણે ધર્મ જાગ્યો છે, તે સત્વશાળી દુષ્ટકમને ત્યજે છે. તે ઉપરતદંડ” થઈને આઠ પ્રકારના કર્મોને હણે છે. તે જ વિદ્વાન છે. તેવું વિચારીને તું વિવેકવાળી બુદ્ધિ ધારણ કર. મનુષ્યો જ સર્વકર્મક્ષય કરવાને સમર્થ છે, બીજી ગતિવાળા સમર્થ નથી. મનુષ્યોમાં પણ શરીર સંસ્કાર ત્યાગી મૃત જેવા-શરીર મમત્વરહિત છે તેવા કર્મક્ષય કરે છે. અથવા અન્ય એટલૈ તેજ-ક્રોધાદિ કષાય. તે જેના સર્વથા નષ્ટ થયા છે તેવા અકષાય. વળી શ્રત-ચારિત્ર ધર્મને જાણે તે ધર્મવિ. ધર્મવિદ્ જ કુટિલતારહિત છે. બીજા સાધુઓ - સાવધક્રિયાનુષ્ઠાન, આરંભથી ઉત્પન્ન દુઃખ જે પ્રત્યક્ષ છે. જેમકે ખેતી, વાણિજ્ય. તેનાથી જે શરીર-મનના દુ:ખ ભોગવે છે - x • તે કેવલીએ કહ્યું છે તે અનુભવસિદ્ધ જાણીને મૃતા, ધર્મવિદુ, સરળ બને છે. આ પ્રમાણે કેવળજ્ઞાનીએ કહ્યું છે તે સમત્વદર્શી કે સમ્યકતવદર્શી કે સમસ્તદર્શી છે. તેઓ સર્વવિદ છે. મર્યાદા વડે બોલનારા પ્રાવાદિક છે, તેઓ યથાવસ્થિત પદાર્થને બતાવનારા, દુ:ખ કે તેના ઉપાદાન કર્મોને બતાવવામાં નિપુણ-તેને દૂર કરવાના ઉપાયો જાણનાર બનીને તેઓએ જ્ઞ-પરિજ્ઞા વડે જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરેલ છે. આ પ્રમાણે કર્મ બંધ-ઉદય-સતાને જાણીને સર્વ પ્રકારે કુશળ બની પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરે અથવા મૂળ-ઉત્તર પ્રકૃતિ બધી જાણીને કે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, બંધને જાણીને, - x - કે બંધસતાના કારણો જાણીને તેનો ત્યાગ કરે. હવે તે કર્મના ઉદયના પ્રકારો બતાવે છે. તે માટે વૃત્તિ જેવી અને કર્મioti dજા પાસે સમજવું. માત્ર અનુવાદથી આ વિષય સમજવો પર્યાપ્ત નથી. પૂર્વે અધ્યય-સૂN૧૧૩ અને ૧૧૯ati વિધેયofમાં પણ આવી જ સૂચન આપી છે.] વૃત્તિમાં આ વિષય વિસ્તારથી છે. ત્યાં બતાવ્યા મુજબ કર્મપ્રકૃતિના ઉદય વડે અનેક ભેદો જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે તોડવા પ્રયત્ન કરે છે. જો એમ છે તો [નવા સાધુએ શું કરવું ? • સૂત્ર-૧૪૮ : અહીં આજ્ઞાકાંક્ષી પંડિત રામરહિત થઈ એક માત્ર આત્માને દેખતો શરીરને કૃશ કરે, પોતાને કૃશ કરે : જીર્ણ કરે. જેમ અગ્નિ જીર્ણ કાષ્ઠને જલ્દી બાળે છે તેમ સમાપ્તિ આત્મા આસક્તિરહિત સાધક સ્થિરતાપૂર્વક ક્રોધરૂપી શગુનો નાશ કરે અને કર્મોને જદી નષ્ટ કરી દે છે. • વિવેચન : આ પ્રવચનમાં આજ્ઞા પાળવાની આકાંક્ષા રાખનાર સાધુ જે સર્વજ્ઞના ઉપદેશ મુજબ વર્તનાર પંડિત અનિહ થાય છે. જે આઠ પ્રકારના કર્મો વડે ન લેવાય તે * અધ્યયન-૪ ઉદ્દેશો-૩ “અનવધતપ” . • ભૂમિકા - બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો. તેનો સંબંધ આ - પૂર્વ ઉદ્દેશામાં પરમત નિરાસ કરી અવિચલ સમ્યક્ત્વ સાથે જ્ઞાન તથા તેના ફળરૂપ વિરતિ કહી. - x - પૂર્વકૃત કર્મનો ક્ષય નિરવધ તપ વિના ન થાય. તેથી હવે તપનું વર્ણન • સૂત્ર-૧૪૭ - ધર્મથી વિમુખ લોકોની ઉપેક્ષા કરો. આમ કરનાર સમસ્ત લોકમાં વિદ્વાનોમાં અગ્રણી છે. તે વિચારીને જ ! જેણે દંડનો ત્યાગ કર્યો છે, [d વિદ્વાન છે. જે સવlla છે, જ કમનો ક્ષય કરે છે. શરીર સંસ્કારસહિત મનુષ્યો ધમવા હોવાથી સરળ હોય છે. આ દુઃખ આરંભ જ જાણી આવું સમ્યક્ત્વદર્શીએ કહ્યું છે. તે બધા પાવાદિક અને દુ:ખ જાણવામાં કુશળ બની કમને સર્વ પ્રકારે જાણી, તેના ત્યાગનો ઉપદેશ આપે છે. • વિવેચન : પૂર્વે કહેલ પાખંડી લોકને ધર્મથી વિમુખ જાણી તેમના અનુષ્ઠાનને સારા ન માન. તેમનો ઉપદેશ ન સાંભળ, પાસે ન જા, પશ્ચિય ન કર. જે પાખંડી લોકનો ઉપેક્ષાક છે તે પાખંડી લોક અને અનાર્યવયત જાણી તેની ઉપેક્ષા કરનાર મનુષ્ય Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૩/૧૪૮ ૨૨૯ ૨૩૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ક્રોધાદિથી કેવળ આત્મા જ દુ:ખી નથી થતો, પણ શરીર-મનના દુ:ખવાળા લોકો પરવશ બની આમ તેમ ભટકે છે તેને વિવેક ચક્ષથી જો. જેઓ ક્રોધ નથી કરતા તેઓ તીર્થકર બોધથી વાસિત નિર્મળ અંત:કરણવાળા છે, વિષય-કષાય અગ્નિના ઝાવાથી શાંત થયેલા છે. પાપકર્મમાં નિદાનરહિત તેઓ પરમ સુખના સ્થાનને પામેલા છે અર્થાત્ ઔપથમિક સુખને ભજનારા છે. જે કારણથી રાગદ્વેષથી ઘેરાયેલો દુઃખી થાય છે, તેથી અતિ વિદ્વાન કે જેણે શાસ્ત્રોનો પરમાર્થ જામ્યો છે તેમણે ક્રોધાગ્નિથી આત્માને ન બાળવો. પણ કપાય ઉપશમ કરવો - તેમ હું કહું છું. અધ્યયન-૪ ‘સમ્યક્ત્વ' ઉદ્દેશો-3 ‘અનવધ તપ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અનિહ અથવા સ્નેહ કરે તે રાગવાન, ન કરે તે અનિહ અતુિ રાગ-દ્વેષરહિત. અથવા નિશ્ચયથી ભાવ ગુરૂપ ઇન્દ્રિય-કષાય-કર્મ વડે ન હણાય તે અનિહત છે. આજ્ઞાકાંક્ષી પંડિત ભાવશત્રુથી અનિહત આ પ્રવચનમાં છે, બીજે નથી. જે અનિહાં છે તે પરમાર્થથી કર્મનો જ્ઞાતા છે. તે અનિહા કે અનિહ સાધુ ચોકલા આત્માને ધન, ધાન્ય, સોનું, પુત્ર, સ્ત્રી, શરીર આદિથી જુદું જાણીને તેનો મોહ છોડે. તે માટે સંસાર સ્વભાવ એકવ ભાવના આ રીતે ભાવે આ સંસાર અનર્થનો સાર છે. અહીં કોણ કોનો સ્વજન કે પાકો છે ? સંસારમાં ભમતા સ્વજન કે પારકા પર કે સ્વ થાય છે. કોઈ ફરી મળતા નથી. આ રીતે વિચારી હું એકલો છું મારે આગળ-પાછળ કોઈ નથી. એ સ્વકર્મચી મારી જ ભાંતિ છે. હું જ પહેલા છું - હું જ પછી છું. હું સદા એકલો છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી. હું કોઈનો થાઉં કે કોઈ મારું થાય તેવું કોઈ મને દેખાતું નથી. કર્મ એકલો કરે છે, તેનું ફળ પણ એકલો ભોગવે છે એકલો જ જન્મ-મરે છે. ભવાંતરમાં પણ એકલો જ જાય છે. પર આત્મા જે શરીર છે તેને તપ અને ચારિત્ર વડે દુર્બળ કર અથવા કપ એટલે કર્મ તોડવામાં હું સમર્થ છું એમ વિચારી યથાશક્તિ યન કર. શરીરને જીણ બનાવ. તપથી શરીરને જીર્ણ જેવું કર. વિગઈ ત્યાગથી આત્માને દુર્બળ બનાવ. સુકા લાકડાને અગ્નિ બાળે તેમ તું કમને બાળ. એ રીતે જ્ઞાન, દર્શન, ચા»િ વડે આત્મા સમાહિત એટલે શુભ વ્યાપારવાળો થાય. - x • x - જે સ્નેહરહિત હોય તે તપઅગ્નિ વડે કર્મ-કાષ્ઠને બાળે છે. જેમ [નિ.૨૩૪] “જેમ સુકા પોલા લાકડાને અગ્નિ જલ્દી બાળે છે. જેમ ચાસ્ત્રિ પાળનાર કર્મકાષ્ઠને શીઘ બાળે છે.” - અહીં નિદાદ વડે રાગ નિવૃત્તિ કરીને દ્વેષ નિવૃત્તિ માટે અતિ કુર અધ્યવસાય - ક્રોધને તજ. ક્રોધથી શરીર કંપે છે. માટે નિકંપ બન. તે માટે કહે છે • સૂત્ર-૧૪૯ આ મનુષ્યજીવન અલ્પાયુ છે, જાણીને ક્રોધથી ઉત્પન્ન દુઃખોને જાણ અને ભાવિ દુઃખોને પણ. ક્રોધી જીવ ભિન્ન ભિન્ન દુઃખોનો અનુભવ કરે છે. પ્રાણિલોકને અહીં-તહીં ભાગ દોડ કરતાં છે. જે પાપકમોંથી નિવૃત્ત છે, તે અનિદાન કહેવાય છે. તેથી હું અતિવિદ્વાન ! તું પ્રજવલિત ન થા. તેમ હું કહું છું. • વિવેચન : આ મનુષ્યત્વ પરિચલિત આયુવાળુ વિચારીને ક્રોધાદિનો ત્યાગ કર. વળી, ક્રોધાદિથી બળતાને જે મનોદુ:ખ થાય છે, તે જાણ. ક્રોધજનિત કર્મ વિપાકથી ભાવિમાં ઉત્પન્ન થનાર દુ:ખ વિચારી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કર. આગામી દુ:ખ કેવું છે ? નકમાં થતી જુદી જુદી શીત-ઉણ વેદના તથા કુંભીપાક આદિ પીડા સ્થાનોમાં દુ:ખ પડશે. ક્રોધથી તે ક્ષણે તથા આગામીકાળે પણ થનાર દુ:ખ જોઈને, બીજા લોક પણ દુ:ખી થાય. તે કહે છે– ૬ અધ્યયન-૪ ઉદ્દેશો-૪ “સંક્ષેપ વચન” ૬ • ભૂમિકા : બીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથા કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશામાં નિવધ તપ કહ્યો; તે સંપૂર્ણ સત સંયમીને હોય છે. સંયમ પ્રતિપાદન માટે ચોથો ઉદ્દેશો કહે છે. આ સંબંધથી આવતું સૂl • સૂત્ર-૧૫૦ - મુનિ પૂર્વ સંયોગનો ત્યાગ કરી ઉપશમ કરી ‘આપીડન”, “પીડન, ‘નિષ્પીડન’ કરે. તે માટે ‘અવિમના’ વારત, સમિત, સહિત, વીર થઈને સંયમન કરે. અનિવૃતિગામી વીરોનો માર્ગ દુરઅનુચર હોય છે. માંસ અને લોહીને તપથી ઓછા કરી આ પુરષ સંયમી, વીર, ગ્રાહ્ય વચનાવાળો, મોક્ષાને યોગ્ય બને છે. તે લાચયમાં રહીને શરીરને કૃશ કરે છે. • વિવેચન : સાવિત્રણ - અવિકૃષ્ટ તપ વડે શરીરને દુઃખ આપે. દીક્ષા પછી ભણીને પરિણત થાય ત્યારે પ્રકર્ષથી તપ કરી કાયાને પીડે. ફરી વધુ ભણી અંતેવાસી વર્ગ અર્થસાર મેળવી શરીર ત્યાગ માટે માસક્ષમણાદિથી શરીરને પીડે. જો તે પૂજાદિ લાભ માટે તપ કરે તો તે તપ નિરર્થક જ છે. તે માટે બીજી રીતે કહે છે - કામણ શરીરને પીડે; વધુ પીડે, નિશ્ચયથી પીડે. - x • અથવા કર્મનું આપીડન તે ચોથાથી સાતમાં ગુણઠાણા સુધી થોડો તપ કરે, આઠમા-નવમાં ગુણઠાણે મોટી તપસ્યા કરે. દશમા ગુણઠાણે માસક્ષમણાદિ કરે. અથવા ઉપશમ શ્રેણીમાં થોડો, ક્ષાપક શ્રેણીમાં વધુ, શૈલેશી અવસ્થામાં અતિ તીવ્રતપ કરે. કઈ રીતે કરે ? તે માટે ધન-ધાન્યાદિ પૂર્વ સંયોગોનો ત્યાગ કરીને અથવા અનાદિ ભવસંબંધઅસંયમનો ત્યાગ કરી તપ કરે, ઇન્દ્રિય-મનના સંયમ રૂપ ઉપશમ પામીને તપ કરે અર્થાત અસંયમ છોડીને સંયમ આદરીને તપ-ચારિ વડે આત્મા કે કર્મને પીડે. • Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૪/૧૫o ૨૩૧ ૨૩૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ x • ઉપશમ મેળવ્યા પછી નિરાલ શાંતિ મેળવે તે કહે છે - કર્મક્ષય માટે સંયમ ત્યાગથી અવશ્ય મળેલ સંયમથી ચિત્તની અશાંતિ ન હોય એટલે ભોગકષાય કે અરતિમાં તેનું મન ન જાય. તે કર્મવિદારણ સમર્થ હોવાથી વીર છે. સારી રીતે - જીવનમર્યાદા વડે સંયમ અનુષ્ઠાનમાં રત હોય, પાંચ સમિતિએ સમિત, જ્ઞાનાદિ યુક્ત એવો એક વખત લીધેલ સંયમભારની યતના કરે. આ સંયમ અનુષ્ઠાન વીરને પણ દુ:ખથી પળાય તેવો છે માટે તેનો વારંવાર ઉપદેશ કરાય છે. નવ7 - તે મોક્ષ. તેમાં જવાની ઇચ્છાવાળાને આ સંયમ પાળવો કઠિન છે. તે પાળવા માટે કામવાસના વધારનાર માંસ અને લોહીને વિકૃષ્ટ તપ • અનુષ્ઠાન વડે દૂર કરે - શોષવે. આ વીરોના માર્ગનું અનુસરણ છે. આ રીતે લોહી-માંસને સૂકવનાર તે પુરુષ છે. દ્રવ એટલે સંયમ. તે જેને હોય તે દ્રવિક કે દ્રવ્યભૂત છે. કેમકે તે જ મોક્ષગમન યોગ્ય છે. કર્મશગુ જીતવામાં સમર્થ હોવાથી તે વીર છે. - x - માયાળ - વીરના માર્ગને પામેલ, માંસ-લોહી દૂર કરનાર મુમુક્ષુ ગ્રાહ્ય એટલે આદેયવચન છે. જે સંયમમાં રહી કામવાસના જીતવામાં પ્રયત્ન કરે, શરીર કે સંચિત કર્મોને તપ-ચરણ વડે કૃશ કરે તે આદાનીય તથા વ્યાખ્યાત છે. અપ્રમત્ત કહ્યા. હવે પ્રમતને કહે છે• સૂત્ર-૧૫૧ - નેમાદિ ઇન્દ્રિયના વિષયનો ત્યાગ કરીને જે ફરી કમના સોતમાં વૃદ્ધ થાય છે, તે અજ્ઞાની બંધનથી મુકત થતો નથી. ધન-ધાન્યાદિ સંયોગથી મુક્ત થતો નથી. મોહ-અંધકારમાં પડેલ આવા અજ્ઞાનીને ભગવંતની આજ્ઞાનો લાભ થતો નથી - તેમ હું કહું છું. - વિવેચન : જે પદાર્થ તરફ લઈ જાય કે પદાર્થનો નિર્ણય કરવા જે દોરે તે નેત્ર આદિ પાંચ ઇન્દ્રિયો છે - x • તેને વડે સ્વ વિષય ગ્રહણ કરવાથી જે પાપ થાય તે અટકાવીને આદાનીય બની બ્રહ્મચર્યમાં વસવા છતાં ફરી મોહ્ના ઉદયથી આદાનસોતમાં ગૃદ્ધ બની-સાવધ અનુષ્ઠાન વડે સંસાર ભ્રમણના બીજરૂપ કર્મના ઇન્દ્રિય-વિષયરૂપ પ્રવાહ કે મિથ્યાત્વ આદિમાં ક્ત બને. તે અજ્ઞ છે અને મહામોહથી મલિન અંતઃકરણવાળો છે. તે સેંકડો જન્મ-મરણ આપનાર કર્મરૂપ બંધન પામે છે. વળી જેણે સંસાર સંયોગરૂપ ધન, ધાન્ય, હિરણ્ય, પુત્ર આદિ કૃત અસંયમનો સંયોગ છોડ્યો નથી, તે અનભિકાંત સંયોગી છે, તેવા કુસાધુને ઇન્દ્રિયોના અનુકૂળ રૂપે અથવા મોહરૂપ અંધકારમાં વર્તતા આત્મહિત કે મોક્ષ ઉપાય ન જાણવાથી તીર્થકરની આજ્ઞાનો લાભ થતો નથી. તેમ હું કહું છું અથવા આજ્ઞા એટલે સમ્યકત્વનો લાભ થવાનો નથી, ભાવિમાં પણ બોધિ દુર્લભ થાય. • સૂત્ર-૧૫ર : જેને પૂર્વભવમાં [સમ્યફg] નથી, ભાવિમાં તેવી યોગ્યતા નથી તેને વર્તમાનમાં તો તે ક્યાંથી હોય ? જે ભોગાદિથી નિવૃત્ત છે, તે જ પ્રજ્ઞાવાન, બુદ્ધ અને આરંભથી વિરત છે. આ જ સમ્યફ છે એવું તું છે - [હિંસાથી બંદાન, વધ, પરિતાપદિ ભયંકર દુ:ખો સહન કરવા પડે છે. તેથી પાપના બાહ્ય-વ્યંતર કારણો દૂર કરીને આ મૃત્યુલોકમાં નિષ્ફર્મદર્શી બનવું જોઈએ. કમનું ફળ અવશ્ય મળે છે જાણીને તત્વજ્ઞ પુરુષ કર્મબંધનના કારણોથી સદા દૂર રહે. • વિવેચન : જે કોઈ બાળ-મૂર્ખ કમદાનના સોતમાં વૃદ્ધ થયેલ છે, બંધનો તોડ્યા નથી, સંયોગ છોડ્યા નથી, અજ્ઞાન અંધકારમાં વર્તે છે. તેને પૂર્વજન્મમાં બોધિલાભસમ્યક્ત્વ ન હતુ. ભાવિ જન્મ થશે નહીં, મધ્યજન્મમાં ક્યાંથી હોય ? જેને પૂર્વભવે બોધિલાભ થયો છે કે ભાવિમાં થશે. તેને જ વર્તમાનમાં બોધિલાભ મળે. જેણે સમ્યકત્વનો સ્વાદ લીધો છે, તે ફરી મિથ્યાત્વ ઉદય પામે. તો પણ અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળમાં ફરી સમ્યકત્વ પામે. પણ સમ્યકત્વ વમ્યા પછી ફરી ન પામે તેવું નથી જ, અથવા અનિરુદ્ધ ઇન્દ્રિયવાળાને પણ આદાનમોત ગૃદ્ધ જાણવો. જે સાધુ પ્રમાદી ન થઈ સંસાર સુખ સ્મરણ ન કરતો ભાવિ દિવ્યસુખ ન ઇચ્છે તેને વર્તમાનમાં સુખની ઇચ્છા ક્યાંથી હોય ? તે બતાવે છે . જે ભોગવિપાકવેદીને પૂર્વભોગ મૃતિ નથી, ભાવિ ભોગાશા નથી તેવા સાધુને - x • વર્તમાનમાં ભોગેચ્છા ક્યાંથી થાય ? મોહનીય ઉપશાંત થવાથી ભોગેચ્છા ન હોય. કિકાળ-વિષય ભોગેચ્છા નિવૃત્ત કેવા હોય ? -x- તે સાધુ - x • જીવ જીવાદિ તત્વનો જ્ઞાતા પ્રજ્ઞાનવાતુ” હોય. તd જાણનાર બુદ્ધ હોય, સાવધ અનુષ્ઠાન આરંભથી વિરમેલ હોય. આ આરંભ ઉપરતવ શોભન છે તે બતાવે છે - x • તે સમ્યક છે, સમ્યકત્વનું કાર્ય હોવાથી સમ્યકત્વ છે, તેમ જોઈ તું તેને મેળવ. જે કારણે સાવધ આરંભમાં પ્રવર્તેલ છે, તે સાકળનું બંધન છે, ચાબખાનો માર છે, પ્રાણ સંશયરૂપ છે, શરીર-મનનો પરિતાપ છે અસહ્ય દુઃખદાયી છે. તેથી આરંભ-છોડવા સારા છે. તે માટે ધન, ધાન્યાદિ રૂપ કે હિંસાદિ આશ્રવ દ્વાર રૂપ બાહ્ય અને રાગદ્વેષાત્મક વિષયપિપાસારૂપ અત્યંતર પાપોપાદાન સ્રોતને દૂર કર. મોક્ષ કે સંવર રૂપ નિખર્મત્વ જો. આ સંસારમાં-મૃત્યુલોકમાં જે નિકમદર્શી છે, તે જ બાહાત્યંતર સોત છેદે છે. આવો બાહ્યાવૃંતર સંયોગ છેદનાર કયો આધાર લઈ નિકર્મદર્શી બને ? મિથ્યાત્વ આદિથી બંધાય તે જ્ઞાનાવરણીયાદિ કર્મોનું ફળ દેવાપણું જાણે જેમકે જ્ઞાનાવરણીયથી જ્ઞાનનું આવરણ થાય ઇત્યાદિ. અહીં પ્રશ્ન કર્યો છે * * * x • તપ કરવાથી કર્મનો ક્ષય પણ થાય, તો કર્મો સ-ફળ કેમ કહ્યાં ? ઉત્તર - આ કોઈ દોષ નથી. - x • પ્રત્યેકને આઠ કર્મનો ઉદય છે એમ નહીં, Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૪/૧૫ર ૨૩૩ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ શ્રુતસ્કંધ-૧ (અધ્યયન-૫ લોકસાર) • ભૂમિકા : ચોથું અધ્યયન કર્યું. હવે પાંચમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ગત અધ્યયનમાં સમ્યકત્વ કહ્યું. તેમાં જ્ઞાન રહેલું છે. તે બંનેનું ફળ ચાત્રિ એ મોક્ષનું પ્રધાન અંગ છે, તેથી લોકમાં સારરૂપ હોવાથી તેના પ્રતિપાદન માટે આ અધ્યયન છે. આવા સંબંધથી આવેલા આ અધ્યયનના ઉપક્રમ આદિ ચાર અનુયોગ દ્વારો છે. ઉપક્રમ દ્વારે અધિકાર બે રીતે છે. અધ્યયન અધિકાર પૂર્વે કહ્યો. ઉદ્દેશ અધિકાર નિયંતિકાર કહે પણ બધાં જીવ આશ્રયી સામાન્યથી જોતા આઠે કર્મનો સભાવ છે. તેથી કર્મનું સકુલપણું કહ્યું. તેથી કર્મ કે તેના ઉપાદાન કારણ આશ્રવને નિશ્ચયથી છોડે-આશ્રવ થાય તેવું કૃત્ય ન કરે. વેદ અતિ - x · આગમ. તેને જાણે તે વેદવિદ્ - સર્વજ્ઞ ઉપદેશ વર્તી. આ મારો જ અભિપાય નથી. બધાં તીર્થકરોનો આશય છે તે કહે છે– • સત્ર-૧૫૩ - હે શિષ્ય ! જે વીર છે, સમિત છે, સહિત છે, સદા યતનાવાનું છે, શુભાશુભ દશ છે, સ્વતઃ ઉપરd છે, લોકને યથાર્થરૂપે જોનાર છે, પૂર્વ પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર દિશામાં સત્યમાં સ્થિત છે; તે વીર સમિત, સહિત, યતનાવાન, શુભાશુભદશી, સ્વયં ઉપરત, યથાર્થ લોક ાના જ્ઞાનને હું કહીશ આવા યથાવસ્થિત સ્વરૂપ જાણનારને કોઈ ઉપાધિ નથી. તેમ કહું છું. • વિવેચન : સમ્યવાદ, નિરવધ તપ, ચાસ્ત્રિ કહ્યું. હવે તેનું ફળ કહે છે . જે કોઈ અતીત, અનાગત, વર્તમાન [2] છે. તેઓ કર્મ વિદારણ સમર્થ હોવાથી વીર છે. સમિતિ યુક્ત, જ્ઞાનાદિ સહિત, સત સંયમ વડે સદા યતનાવાળા, શુભ અશુભને નિરંતર દેખનાર, પાપકર્મો રૂ૫ આત્માથી ઉપરત છે. જેવી રીતે લોક ચૌદ રાજ પ્રમાણ છે કે કર્મલોક છે . પૂવદિ બધી દિશામાં રહેલ છે તેને દેખતા સત્ય, સંયમ, તપમાં સ્થિર છે, ત્રિકાળ વિષયતા જોનારા છે. પૂર્વે અનંતા થયા, વર્તમાનમાં પંદર કર્મભૂમિમાં સંખ્યાતા છે. ભાવિમાં અનંતા સ્થિત રહેશે; તેઓનો ત્રણે કાળનો બોધ છે તે હું તમને કહીશ. તે તમે સાંભળો. તેઓ “વીર’ ઇત્યાદિ વિશેષણ યુક્ત છે. - X - X - તેિ બોધ આ પ્રમાણે - જે કર્મનિત ઉપાધિ છે તે નાકાદિ ગતિમાં જન્મ, સુખી-દુ:ખી, સુભગ-દુર્ભગ, પયતિકઅપતિક આદિ મળે કે નહીં તેવી પરમત શંકા છે. તીર્થકરો સાક્ષાત જોઈને કહે છે - મમત્વ છૂટી જવાથી તેવા કેવલીને કર્યજનિત ઉપાધિ નથી. તેમ હું કહું છું. અધ્યયન-૪ “સમ્યકત્વ" ઉદ્દેશો-૪ “સંપવયન’નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સૂબાનુગમ કહ્યો. જયવિચારચી તેનો અતિદેશ કર્યો. અધ્યયન પૂરું થયું. [નિ.૨૩૬ થી ૨૩૮] હિંસા કરે તે હિંસક. આરંભ કરવો તે આરંભ. વિષયોનો આરંભ કરતો તે વિષયારંભક. • x • હિંસક અને વિષયારંભક સાથે લીધા. જે સાધુ પ્રાણીની હિંસા કરે અને વિષય સુખ માટે સાવધ આરંભ કરે તે મુનિ ન કહેવાય. વિષયસુખ માટે એકલો વિચરે તે એકચર છે. તે પણ મુનિ નથી. પહેલા ઉદ્દેશામાં હિંસક, વિષયારંભક, એકરારનો અધિકાર છે. બીજા ઉદ્દેશામાં-હિંસાદિ પાપસ્થાનોથી દૂર રહે તે વિરત મુનિ, તેનો અધિકાર છે. બોલવાના આયાવાળો તે વાદી, પણ અવિરત વાદી પરિણવાળો હોય છે. તેનો અધિકાર છે. બીજા ઉદ્દેશામાં-આ જ વિરત મુનિ અપરિગ્રહી બને છે અર્થાત્ કામ અને ભોગથી દૂર રહે છે. તેનો અધિકાર છે. ચોથા ઉદ્દેશામાં - અગીતાર્થને સમર્થ વિના દુ:ખો ભોગવવા પડે છે. પાંચમાં ઉદ્દેશામાં પ્રહની ઉપમાગી સાધુને ચિંતવવા. જેમ પાણી ભરેલ અને પાણી ન ઝરે તેવો દ્રહ પ્રશસ્ય છે, તેમ સાધુ પણ જ્ઞાન, દર્શન, ચારિત્રથી ભરેલો હોય અને વિસરી ન જાય તથા તપ, સંયમ, ગુપ્તિથી નિસંગતા રાખે. છઠ્ઠા ઉદ્દેશામાં ઉન્માર્ટ વર્જન અર્થાત કુદષ્ટિ અને સગદ્વેષ ત્યાગ છે. નામ નિપજ્ઞ નિક્ષેપોમાં આદાન પદ, ગૌણ બંનેને નિયુક્તિમાં કહે છે [નિ.૨૩૯] પ્રથમ ગ્રહણ કરાય તે આદાન. તેનું પદ તે આદાન પદ. તેના કરણપણાથી માવંતી તે નામ છે. અધ્યયનના આરંભે તે બોલાય છે. - x • ગુણથી નિષ્પન્ન તે ગૌણ. ગૌણનામ તે ‘લોકસાર' છે. ચૌદ રાજ પ્રમાણ લોકનો સાર તે લોકસાર, બે પદ વાળં નામ છે. લોક અને સારના ચાર નિપા છે. નામલોક-કોઈનું ‘લોક' નામ રાખે. સ્થાપના લોક-ચૌદ રાજલોકની સ્થાપના. તેની ત્રણ ગાથા છે. તેમાં ગણિત પ્રક્રિયા છે, જે જ્ઞાતા પાસે જ સમજવી.) દ્રવ્યલોક - જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ છનો સમૂહ. ભાવલોક-ઔદયિક આદિ છ ભાવરૂપ કે સર્વ દ્રવ્ય-પર્યાયાત્મક. ‘સાર' પણ નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યસારને કહે છે આચારાંગ સૂત્ર-શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૪નો મુનિદીપરત્નસાગરે કરેલો સટીક અનુવાદ પૂર્ણ | Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/-/ભૂમિકા ૨૩૫ [નિ.૨૪૦] - x • બધામાં “ધન’ સાર ભૂત છે. જેમકે - આ કોટિસાર (કરોડપતિ છે. આ પાંચ કોડીવાળો છે. સ્થળમાં એરંડો સાર છે. • x • ગુરૂપણામાં વજ ભારે છે. * * * * * * - દ્વિપદમાં તીર્થકર સાર છે, આપદમાં કલ્પવૃક્ષ સાર છે. અયિતમાં વૈરિન સાર છે. * - સ્વામીપણામાં ગોરસનું ઘી સાર છે, અધિકરણમાં પાણીમાં કમળ સાર છે, હવે “ભાવ સાર”— [નિ.૨૪૧] ભાવ-વિષયમાં સાર વિચારતા ફળનું સાધન સાર છે. ફળ એટલે જે માટે ક્રિયા કરીને તેની પ્રાપ્તિ. ફળ સાધના એટલે ફળ માટે આરંભમાં પ્રવર્તવું, પછી ફળની પ્રાપ્તિ તે મુખ્ય છે. ફળે તો પણ તે અનેકાંતિક અને આત્યંતિક રૂપ હોવાથી નિસાર છે, તેથી વિપરીત “સિદ્ધિ” એ સાર છે. આ સિદ્ધિપદ ઉત્તમ સુખ વડે શ્રેષ્ઠ છે. કેમકે તે આત્યંતિક, એકાંતિક, અનાબાધ સુખ હોવાથી ઉત્તમ છે. તેના સાધનો જ્ઞાન, દર્શન, સંયમ, તપ છે. ભાવસારરૂપ સિદ્ધિ ફળ મેળવવા જ્ઞાનાદિ ઉપયોગી છે. તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રનો અધિકાર છે. તે જ્ઞાનાદિની ભાવસારતા બતાવે છે [નિ.૨૪૨] ગૃહસ્થ લોકમાં કુત્સિત સિદ્ધાંતી કામ પરિગ્રહથી કુત્સિત માર્ગમાં કત બનીને લોકો કામપરિગ્રહ આગ્રહી બની ગૃહસ્વભાવને પ્રશંસે છે અને બોલે છે . ગૃહસ્થાશ્રમ જેવો ધર્મ થયો નથી - થવાનો નથી. શૂરપુરુષો તેનું પાલન કરે છે, કાયરો પાખંડનો આશ્રય લે છે. સર્વે પાખંડી ગૃહસ્થાશ્રમ આધારે રહે છે. આ રીતે મહામોહમોહિત ઇચ્છા મદન કામમાં પ્રવર્તે છે. વેશધારી પણ ઇન્દ્રિયોની કુચેષ્ટા ના રોકીને બે પ્રકારે કામવાસના ઇચ્છે છે. તેના કરતા લોકમાં સારરૂપ જ્ઞાન, દર્શન, ચાત્રિ, તપ ગુણો ઉત્તમ સુખવાળી શ્રેષ્ઠ સિદ્ધિ મેળવવા માટે આદરણીય ‘સાર' છે. જો આ જ્ઞાનાદિ ગુણો હિત માટે સાર છે, તો શું કરવું ? તે કહે છે [નિ.૨૪૩] ‘શંકાપદ' છોડી દે. શું મારા આરંભેલ અનુષ્ઠાન નિષ્ફળ છે એવો વિકલ્પ તે શંકા. તેના નિમિત્ત કારણ તે “શંકાપદ'. જેમકે અરિહંતે કહેલ અતિ સૂક્ષ્મ અતીન્દ્રિય કેવલ આગમગ્રાહ્ય અર્થોમાં સંદેહ એવા શંકાપદને છોડીને આ જ્ઞાનાદિ સારપદને દઢપણે અને પાંખડીના દંભથી ક્ષોભિત થયા વિના ગ્રહણ કરવો. શંકાપદને નિવાસ્વા કહે છે : “જીવ છે. જીવના ગ્રહણથી અજીવાદિ પણ ગ્રહણ કરવા. જીવવાળો જીવે છે કે જીવશે તે શુભાશુભફળ ભોકતા તે જીવ અને તે “હું પોતે" એમ પ્રત્યક્ષ સાધ્ય છે અથવા ઇચ્છા, દ્વેષ, પ્રયનાદિ કાર્યાનુમાનથી જીવ સાધ્ય છે. અજીવો પણ ધર્મ, અધર્મ, આકાશ અને પદગલ છે, તે ગતિ, સ્થિતિ, અવગાહ અને બે અણુ વગેરે સ્કંધના હેતુરૂપ છે. એ રીતે આશ્રવ, સંવર, બંધ, નિર્જરા પણ વિધમાન છે. આદિ-અંતના ગ્રહણથી મધ્યનું ગ્રહણ થાય તેથી સાક્ષાત જીવ પદાર્થનું ગ્રહણ કરીને હવે મોક્ષપદને કહે છે - પરમ-પદ કે મોક્ષ શુદ્ધ પદ વાસી હોવાથી વિદ્યમાન છે. તે બંધનો પ્રતિપક્ષી કે બંધ સાથે અવિનાભાવીપણે છે. હવે જો મોક્ષ હોય પણ તેની પ્રાપ્તિનો ઉપાય ન હોય તો માણસો શું કરે ? તેથી કહે છે કે સગઢે છોડવા યત્ન કરે. રાગ-દ્વેષ ઉપશમથી સંયમ પણ વિધમાન ૨૩૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે, આ રીતે જીવ અને મોક્ષની શંકા તિવારીને જ્ઞાનાદિ સાર પદ દેઢતાથી ગ્રહણ કરવા. તેથી પણ ‘સાર' શ્રેષ્ઠ ગતિ બતાવે છે. [નિ.૨૪૪] ચૌદ રાજ પ્રમાણ લોકનો સાર શું ? તે સારનો સાર શું ? તેના સાર-સારનો સાર જો તમે જાણો છો તો હું પૂછું છું તે કહો - [નિ.૨૪૫ બધાં લોકનો સાર ધર્મ છે. ધર્મનો સાર જ્ઞાન છે, જ્ઞાનનો સાર સંયમ છે, સંયમનો સાર નિર્વાણ છે. આ રીતે નામનિક્ષેપ કહ્યો. અધ્યયન-૫ “લોકસાર' ઉદ્દેશો-૧ “એકચર' હવે સૂત્રાનુગમમાં સૂગ ઉચ્ચારવું જોઈએ. તે આ પ્રમાણે છે• સૂત્ર-૧૫૪ - આ લોકમાં જે કોઈ પ્રાણી સપયોજન કે નિgયોજન જીવહિંસા કરે છે, તેઓ તે જીતોમાં વિવિધરૂપોમાં ઉત્પન્ન થાય છે. તેમને વિષયભોગ છોડવા કઠિન છે, તેથી તે મૃત્યુની પકડમાં રહે છે. મોક્ષસુખથી દૂર રહે છે. તેઓ વિષયસુખને ભોગવી શકતા નથી કે વિમુખ પણ થઈ શકતા નથી. • વિવેચન : જેટલા જીવો, મનુષ્યો કે બીજા અસંયત છે. તેમાં કેટલાંક ચૌદરાજ લોકમાં કે ગૃહસ્ય-અન્યતીથિંક લોકમાં છ કાય જીવના આરંભમાં પ્રવર્તીને અનેક પ્રકારે વિષયાભિલાષવી તેમને પીડે છે. - x • દુ:ખ દે છે. ધર્મ-અર્થ-કામરૂપ પ્રયોજન માટે પ્રાણીનો ઘાત કરે છે. ધર્મ નિમિતે શૌચ માટે પૃથ્વીકાયની હિંસા કરે છે, અર્થ માટે ખેતી આદિ કરે છે, કામાર્થે આભૂષણ બનાવે છે. આ પ્રમાણે બીજા કાયોની હિંસા સંબંધી પણ જાણવું. વળી અનર્થથી - પ્રયોજન વિના ફક્ત શોખ માટે શિકાર આદિ પ્રાણી ઉપઘાતકારી ક્રિયા કરે છે. એ રીતે અર્થ કે અનર્થસી પ્રાણીઓને હણી - x - એકેન્દ્રિયાદિ પ્રાણીને દુઃખ દે છે - X - પછી તેમાં પોતે જ અનેકવાર ઉત્પન્ન થાય છે અથવા તે જીવોને બાઘા કરી બંધાયેલા કર્મ વડે તે-તે કાયમાં ઉત્પન્ન થાય છે. તેવા તેવા પ્રકાર કર્મોને ભોગવે છે. [અહીંવૃત્તિ અને શૂર્ણિમાં થોડા ભેદ સહિત ગાજુનીયો વાયના પાઠ છે.] જીવો આવા કર્મો શા માટે કરે છે ? જે અન્યકાયમાં ભોગવવા પડે ? તત્વને ન જાણનારા તે જીવને શબ્દાદિ કામો પુત્યાજ્ય છે. અભ સવવાળા અને મંદપુષ્ય જીવોને તેનું ઉલ્લંઘન દુષ્કર છે. તેથી તે કાયમાં પ્રવર્તે છે. તેથી પાપ બંધાય છે. તેનાથી - તે જીવને છ કાય જીવોને દુઃખ દેવાથી તથા અધિક કામેચ્છાથી તે મરણને વશ થાય છે. ફરી જન્મ પામે જ છે. ફરી મૃત્યુ, એ પ્રમાણે જન્મ-મરણરૂપ સંસારમાંથી ત - 1 - છુટે. બીજું - મૃત્યુ મધ્યે પડેલો તે મોક્ષના ઉપાય એવા જ્ઞાનાદિ કે તેના કાર્ય મોક્ષથી દૂર રહે છે. અથવા સુખનો અર્થી તે કામોને તજતો નથી. તે કારણે તે મૃત્યુ મણે વર્તે છે. તેથી જન્મ, જરા, મરણ, રોગ, શોકથી ઘેરાઈ સુખથી દૂર રહે છે. તે Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૧/૧૫૪ ૨૩૩ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અધિક કામ લાલસાથી મૃત્યુના મુખમાં પડીને વિષય સુખના કિનારે આવતો જ નથી. કામ અભિલાષ ન વાગતા સંસારથી દૂર થતો નથી. અથવા અધિક કામી કર્મની દર વર્તે છે કે બહાર તે કહે છે -x - x • તે જીવ કર્મના મધ્યમાં પણ નથી તેમ દૂર પણ નથી. એ જ રીતે ચારિત્રની પ્રાપ્તિમાં પણ તે અંદર નથી બહાર પણ નથી. એમ બોલવું શક્ય છે. અથવા આ પ્રાણો લેવારૂપ કર્મ ન કરનાર સંસારની અંદર છે કે બહાર ? તે શંકાનું સમાધાન કરે છે. ઘાતિકર્મ ક્ષય થવાથી તે સંસાર મળે નથી, ચાર અઘાતી કર્મ બાકી છે માટે તે બહાર પણ નથી. જેણે ગ્રંથિ ભેદી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, મોક્ષે જનાર છે તેના ભાવો કેવા હોય ? • સૂત્ર-૧૫૫ - તે તિવદર્શl] જાણે છે કે તૃણના અગ્રભાગે રહેલ, અસ્થિર અને વાયુથી કંપિત થઈ નીચે પડતાં જલબિંદુની માફક અજ્ઞાની, અવિવેકી, પમાને નહીં જાણતા જીવોનું જીવન પણ અસ્થિર છે. છતાં અજ્ઞાની જીવ કૂકર્મ કરતો, દુઃખથી મૂઢ બની વિપરીત દશા પામે છે. મોહના કારણે ગર્ભ અને મરણ પામે છે. આ મોહથી ફરી ફરી સંસારમાં ભમે છે. • વિવેચન - જેનું મિથ્યાત્વ પટલ દૂર થયું છે, સમ્યક્ત્વ પ્રભાવથી સંસારની અસારતા જાણી છે, તે જાણે છે કે તૃણના અગ્રભાગે રહેલા જલબિંદુ માફક અજ્ઞાનીનું જીવન છે તે જલબિંદુ ઉપર આવતા પાણીના બીજા બિંદુથી પ્રેરિત વાયુ વડે તે જળબિંદુ પડી જાય છે. • x • તે રીતે અજ્ઞાનીનું જીવિત પણ ક્ષણિક છે. તવ જાણનાર ડાહ્યો સાધુ તેમાં મોહ ન કરે. અજ્ઞાનપણાથી બાલ-જ્ઞ જીવનને બહુ માને છે. તેથી તે બાળ છે. તેથી તે સઅસના વિવેકથી શૂન્ય-મંદ છે, બુદ્ધિમંદ હોવાથી પરમાર્થ જાણતો નથી. તેથી જીવિતને બહુ માને છે. પરમાર્થ ન જાણવાથી નિર્દય અનુષ્ઠાનો, હિંસા-જૂઠ આદિ - X - અઢાર પાપસ્થાનો તે અજ્ઞ પ્રકર્ષથી કરે છે. - X - તે કૂકર્મના વિપાકથી પ્રાપ્ત દુ:ખ વડે મૂઢ બને છે. આવો મૂઢ કયા કાર્યથી મારું આ દુ:ખ ઉપશાંત થાય એવી મોહિત મતિથી વિપયસિ પામે છે. પ્રાણિ-ઘાતથી પ્રાપ્ત દુ:ખને શાંત કરવા તે જ હિંસા કરી કરે છે. અજ્ઞાન કે મોહ મિથ્યાત્વ-કપાય-વિષય અભિલાષ છે. તે મોહથી મોહિત થઈ નવા કમોં બાંધે, ગર્ભમાં જાય, પછી જન્મ ફરી બાલ-ચૌવન વય, ફરી વિષયકષાયથી કમ બાંધી જન્મ-મરણ પામતો નકાદિ યાતના સ્થાનમાં જાય છે. ઉકત મોહ કાર્ય-જન્મ મરણાદિથી તે ફરી ફરી અનાદિ-અનંત ચતુર્ગતિ સંસારમાં ભમે છે. તેનાથી મુક્ત થતો નથી. પણ જો મિથ્યાત્વ વિષયકષાયના ભાવોથી દૂર રહે તો સંસાર ભ્રમણ ન થાય. મોહના અભાવે વિશિષ્ટ જ્ઞાનોત્પતિથી મિથ્યાત્વાદિ દૂર થાય.- * * * અર્ચના સંશયથી પ્રવૃત્તિ થતી દેખાય છે, તે કહે છે– • સૂત્ર-૧૫૬ : જે સંશયને જાણે છે, તે સંસારના સ્વરૂપને જાણે છે, જે સંશયને નથી જાણત તે સંસારને પણ નથી જાણત. • વિવેચન : બંને બાજના અંશ જેમાં દેખાય તે સંશય. તેના બે ભેદ-અર્થ સંશય, અનર્થ સંશય. અર્થ તે મોક્ષ અને મોક્ષનો ઉપાય. પરમ-પદ એમ સ્વીકાર્યું તેથી મોક્ષમાં સંશય નથી. તેના ઉપાયમાં સંશય હોય તો પણ પ્રવૃત્તિ થાય છે - x • અનર્થ તે સંસાર અને સંસારના કારણો. તેના સંદેહમાં પણ નિવૃત્તિ થાય કેમકે અનર્થ સંશય તે નિવૃત્તિનું અંગ છે. તેથી અર્થ-અનર્થ સંશયને જાણતો હોય તેને હેય-ઉપાદેય પ્રવૃત્તિ થાય છે. તે જ પરમાર્થથી સંસારનું પરિજ્ઞાન છે. તે દશવિ છે સંશય જ્ઞાતા ચતુર્ગતિક સંસાર અને તેના કારણ મિથ્યાત્વ આદિને જ્ઞ પરિજ્ઞાથી અનર્થરૂપે જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તજે છે. જે સંશય નથી જાણતો તે સંસાર પણ નથી જાણતો. તે કહે છે, સંદેહને ન જાણનારથી હેય-ઉપાદેય પ્રવૃત્તિ ન થાય. તેથી સંસાર અનિત્ય, અશુચિરૂપ, નિઃસાર છે એમ તે જાણતો નથી. - X • સંસાર પરિજ્ઞાન કાર્ય વિરતિની પ્રાપ્તિ છે. તેથી સર્વ વિરતિમાં શ્રેષ્ઠ વિરતિને બતાવવા કહે છે– • સૂત્ર-૧૫૩ - જે કુશળ છે તે મૈથુન સેવે નહીં, જે આવું કરીને છુપાવે છે, તે એ અજ્ઞાનીની બીજી મૂર્ખતા છે. ઉપલબ્ધ કામભોગોનું પરલોચન કરીને, જાણીને કામભોગોનું સેવન ન કરીને, બીજાને પણ તે ઉપદેશ દે. તેમ હું કહું છું. • વિવેચન : જે નિપુણ છે, પુણ્ય-પાપ જાણ્યા છે, તે મન, વચન, કાયાથી મૈથુન ન સેવે. તે જ સંસાર જાણનાર છે. જો મોહનીય ઉદયથી પાર્થસ્થાદિ સેવે છે, તે સેવીને સાતા ગૌરવના ભયથી એકાંતમાં મૈથુન સેવીને પછી ગુરુ પૂછે ત્યારે જુઠું બોલે. - x • પાપ છપાવે છે. બુદ્ધિમાન કુકર્મ કરે તે પહેલી અજ્ઞાનતા, પછી જૂઠું બોલતા મૃષાવાદ લાગે. -x - નાગાર્જુનીયા કહે છે “જે વિષય સેવે, આલોચના ન કરે, બીજા પૂછે તો જૂઠું બોલે તે પોતાના દોષો વડે વધુ લેપાય છે.” તેથી કામો પ્રાપ્ત થાય ત્યારે “ચિત્રક્ષુલ્લકમુનિ' માફક તેના વિપાકને જાણીને તેને યિતની બહાર કાઢે. - X •x - તે શબ્દ આદિના કટુ વિપાકને જાણીને બીજાને તેવા પાપ કરવાની આજ્ઞા પણ ન આપે. પોતે પણ તે છોડે. તેમ છે કહું છું. મેં પૂર્વે કહ્યું તે મેં એક સમાન શ્રેષ્ઠ જ્ઞાનપ્રવાહ મેળવ્યો છે, શબ્દાદિના સ્વરૂપને જાણીને જિનેશ્વરના વચનથી મને આનંદ થયો છે. તેથી હું કહું છું કે સૂત્ર-૧૫૮ :વિવિધ કામોભોગોમાં આસકત જીવોને જુઓ. જે નકાદિ ઇતના સ્થાનમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૧/૧૫૮ પકાવાઈ રહ્યા છે. આ સંસારમાં તે જ સ્થાનોને વારંવાર સ્પર્શે છે. લોકમાં જેટલા આરંભજીવી છે, તે આ જ કારણે આરંભજીવી છે. અજ્ઞાની સંયમી જીવનમાં પણ વિષયતૃષાથી આકુળ બની અશરણને જ શરણ માની પાપકર્મોમાં રમણ કરે છે. આ સંસારમાં કેટલાંક સાધુ એકલા વિચરે છે. તેઓ અતિ ક્રોધ-માન-માયાલોભ-આરકત-નટ જેવા-શઠ સંકલ્પો કરે છે. હિંસાદિ આસવામાં ગૃદ્ધ દુષ્કર્મ યુક્ત, સ્વ પ્રશંસક, મને કોઈ દુષ્કર્મ કરતા જોઈ ન જાય તેમ વિચરે છે. જ્ઞાનપ્રમાદ દોષથી સતત મૂઢ બની ધર્મને જાણતા નથી. હે માનવ ! જે પ્રજા પીડિત છે, કર્મબંધનમાં ચતુર છે, અવિધાથી મોક્ષ પ્રાપ્તિ બતાવે છે. તે સંસાર આવર્તમાં જ પરિભ્રમણ કરે છે - તેમ હું કહું છું. • વિવેચન : ૨૩૯ હે એકાંત ધર્મક્ત મનુષ્યો ! તમે જુઓ. નિઃસાર અને કટુ ફળદાયી રૂપ આદિ ઇન્દ્રિય વિષયોમાં વૃદ્ધ થઈને ઇન્દ્રિયો વડે વિષય કે સંસાર અભિમુખ થઈને નાકાદિ યાતના સ્થાનોમાં ગયેલા પ્રાણીને જુઓ. તે વિષય સ્વાદુઓ ઇન્દ્રિયને વશ થઈ આ સંસારમાં પરવશ થઈ કર્મની પરિણતિરૂપ સ્પર્શોને વારંવાર તે તે સ્થાનોમાં ભોગવે. પાઠાંતરમાં પ્રથ પાશે ને બદલે થોડ઼ે છે. - આ સંસારમાં મોહ અર્થાત્ અજ્ઞાન કે ચાસ્ત્રિ મોહમાં વારંવાર મૂઢ બને છે. જે કોઈ ગૃહસ્થ સાવધ અનુષ્ઠાનમાં રહે છે, તેઓ ફરી ફરી દુઃખોને અનુભવે છે. વળી તે ગૃહસ્થોને આશ્રીને આરંભ કરે છે તેવા પાખંડી પણ તે દુઃખને પામે છે. - ૪ - ૪ - ગૃહસ્થ કે જૈનેતર તો દૂર રહો, પણ જે સંસાર સમુદ્રથી તરવારૂપ સમ્યકત્વ રત્ન મેળવીને પણ મોક્ષનું એક કારણ વિરતિ પરિણામ પામીને પણ કર્મના ઉદયથી સાવધ અનુષ્ઠાથી બને છે. તે કહે છે– આ અર્હત્ પ્રણીત સંયમ મેળવીને રાગદ્વેષથી આકુળ બનેલો અંદરથી તપતો વિષયતૃષ્ણાથી પાપકર્મ વડે રમે છે. સાવધ અનુષ્ઠાનમાં ચિત લગાડે છે. કામાગ્નિ અને પાપકર્મથી બળતો અશરણ એવા સાવધ અનુષ્ઠાનને શરણ માની ભોગેચ્છા, અજ્ઞાન-અંધકારાચ્છાદિત દૃષ્ટિથી વારંવાર વિવિધ વેદનાને અનુભવે છે. પ્રવ્રજ્યા લઈને પણ કેટલાંક દૂરાચાર કરે છે, તે બતાવે છે– આ મનુષ્યલોકમાં કેટલાક એકલા વિચરે છે. તેના પ્રશસ્ત-અપ્રશસ્ત બે ભેદ છે. તેના પણ દ્રવ્ય-ભાવ ભેદો છે. તેમાં દ્રવ્યથી ગૃહસ્થ, પાખંડી આદિનું વિષય-કષાય નિમિત્તે એકાકી વિચરણ. ભાવથી અપ્રશસ્ત ન હોય - કેમકે તે રાગદ્વેષ અભાવથી હોય છે. દ્રવ્ય પ્રશસ્ત પ્રતિમા પ્રતિપન્ન - ગચ્છથી નીકળેલ અને સ્થવિકલ્પીને સંઘાદિ કાર્ય નિમિત્તે એકલા જવું પડે તે છે. ભાવપ્રશસ્ત તો રાગદ્વેષના વિરહથી થાય. તેમાં દ્રવ્ય તથા ભાવથી એકચર્યા તે સંયમ લઈ કેવળજ્ઞાન ન થયું હોય તેવા તીર્થંકરોને હોય છે. બાકીના બધા ચાર ભાંગામાં આવે છે - તેમાં પ્રશસ્ત દ્રવ્ય આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ એકચર્ચાના દૃષ્ટાંતનો સંક્ષેપ અહીં બતાવેલ છે– ધાન્યપૂરક સંનિવેશમાં યુવાન રૂપવાનૢ વાપરો ગામથી નિર્ગમન રસ્તે છઠનો તપ શરૂ કર્યો. બીજો તાપસ ગુફામાં અઠમ તપ કરી આતાપના લે છે. પહેલા તાપસને ઠંડી-તાપ સહેતો જોઈ તેના સત્કાર-સન્માન કર્યા. ત્યારે તેણે ગુફાવાળા તાપસની સ્તુતિ કરી, લોકોએ બીજા તાપસની પણ પૂજા કરી આ રીતે બંને ભાઈઓએ એકલા રહી પૂજાવા માટે તપ કર્યો, તે અપશા. સૂત્રની વ્યાખ્યા મધ્યે સૂત્રાર્થિક નિયુક્તિ કહે છે— [નિ.૨૪૬] ચાર, ચર્ચા, ચરણ એ ત્રણ શબ્દો એકાર્થક છે ‘ચાર'ના નિક્ષેપા છ છે. નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યમાં જ્ઞ-શરીર, ભવ્ય-શરીર વ્યતિક્તિ દ્રવ્યચાર કહે છે - x - લાકડું જલ અને સ્થલમાં - ૪ - અનેક પ્રકારે ચાલે છે. તેમાં લાકડાનો પુલ વગેરે પાણીમાં બને છે, સ્થળમાં ખાડા વગેરે ઓળંગવા લાકડાં ગોઠવે છે. લાકડાની નાવથી જળમાં ચલાય છે, જમીન પર સ્થાદિથી ચલાય છે. આદિ શબ્દથી લાકડું મહેલ આદિમાં દાદર બનાવવામાં કામ લાગે છે તથા જે જે દ્રવ્ય એક દેશથી બીજા દેશમાં જવા વપરાય તે દ્રવ્ય ચાર છે. ૨૪૦ [નિ.૨૪૭] જે ક્ષેત્રમાં ચાર કરાય અથવા જેટલું ક્ષેત્ર ચાલીએ તે ક્ષેત્રચાર કહેવા. જે કાળમાં કે જેટલો કાળ ચાલીએ તે કાળચાર છે. ભાવ-ચાર કે ચરણ બે ભેદે છે. (૧) પ્રશસ્તચરણ-જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ છે. (૨) અપ્રશસ્ત ચરણ તે ગૃહસ્થ અને અન્યતીર્થિકનું દર્શન છે. આ રીતે દ્રવ્યાદિ ચાર કહ્યો. હવે સાધુનો પ્રશસ્ત ભાવચાર પ્રશ્ન દ્વારથી બતાવે છે. [નિ.૨૪૮] દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ લોકમાં [શ્રમ સહેનાર] શ્રમણ કે ચતિનો દ્રવ્યાદિ ચાર કઈ રીતે ચાર પ્રકારે છે ? તેનો ઉત્તર - અહીં ધૃતિનો અધિકાર છે. (૧) દ્રવ્યકૃતિ - અરસ, વિસ, તુચ્છ, લુખ્ખા આહારમાં ધૃતિ રાખવી. (૨) ક્ષેત્ર ધૃતિ - કુતીર્થિક ભાવિત કે પ્રકૃતિ અભદ્રક લોકો હોય તો સાધુએ ઉદ્વેગ ન કરવો. (૩) કાળધૃતિ - દુષ્કાળ આદિમાં જેવો લાભ મળે તેમાં સંતોષ રાખવો. (૪) ભાવકૃતિ - કોઈ આક્રોશ, હાંસી આદિ કરે તો પણ ક્રોધ ન કરવો. વિશેષથી તો ક્ષેત્ર અને કાળમાં હલકાપણું હોય ત્યાં વધુ ધૈર્ય રાખવું કેમકે પ્રાયઃ દ્રવ્ય અને ભાવમાં તેના નિમિત્તે જ અધૃતિ થાય છે. ફરી સાધુનો ચાર કહે છે– [નિ.૨૪૯] સાવધ અનુષ્ઠાન હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ રૂપ પાપના હેતુથી દૂર રહે, પરિગ્રહ ન રાખે તે અપરિગ્રહ. એ દ્રવ્ય-ચાર, ક્ષેત્ર-ચા-ગુરુ સાંનિધ્ય સેવનાર, જાવજીવ ગુરુ-ઉપદેશાદિ સમન્વિત. આ રીતે કાલ-ચાર બતાવ્યો. સર્વકાળ ગુરુ ઉપદેશ મુજબ વર્તવું, ભાવ-ચાર-ઉલટો માર્ગ તે ઉન્માર્ગ અર્થાત્ અકાર્ય આચરણ છોડવું. તથા રાગદ્વેષથી વિત બનીને તે સાધુ વિચરે-સંયમ અનુષ્ઠાન કરે. એ રીતે નિર્યુક્તિકારે બતાવ્યું. હવે સૂત્રને આશ્રીને કહે છે - વિષય કષાય નિમિત્તે એકચર્ચા કરે તે કેવો થાય ? વિષયમૃદ્ધ બનેલ, ઇન્દ્રિય અનુકૂળ વર્તી એકચર્યામાં વર્તતો પતિત સાધુ કે ગૃહસ્થ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૧/૧૫૮ બીજા દ્વારા અપમાનીત થતા બહુ ક્રોધી થાય. તથા વંદન કરે તો બહુમાનવાળો થાય, કુચેષ્ટા કે ખોટી તપશ્ચર્યાથી બહુમાયી થાય. આ બધું આહારાદિના લોભથી કરે તો બહુ લોભી થાય. તેનાથી તે બહુ પાપકર્મ રજવાળો થાય. અથવા આરંભાદિમાં બહુ સ્ક્વ બને તેથી બહુ ત થાય. નટની માફક ભોગ માટે બહુ વેષો ધારણ કરે તે બહુનટ છે. ઘણાં પ્રકારે શઠપણાથી બહુશઠ કહેવાય. સંસારીપણાના ઘણાં વિચારો કરવાથી બહુસંકલ્પી બને. આ પ્રમાણે ચોર વગેરેની પણ એકચર્ચા જાણવી. ઉક્ત સ્થિતિવાળાની કેવી અવસ્થા થાય ? તે કહે છે– આમવ - હિંસા આદિ. તેમાં સંગ રાખે તે આશ્રવસકત. પતિતં - કર્મથી લેપાયેલો. આવો તે બોલે છે - થિ - હું ધર્મ-ચાસ્ત્રિ માટે ઉધમ કરનારો છું. વેશધારી પણ કહે છે કે, હું પણ પ્રવ્રુજિત છું, ધર્મ-ચારિત્ર માટે ઉધત છું. એમ બોલતા તે કર્મ વડે લેપાય છે. તે ઉત્થિતવાદી આસવમાં વર્તતો આજીવિકાના ભયથી કઈ રીતે વર્તે ? તે કહે છે, મને કોઈ પાપ કરતા ન જુએ, તેથી તે છાના પાપો કરે છે તે પાપો અજ્ઞાન કે પ્રમાદના દોષથી કરે છે. ૨૪૧ વળી નિરંતર મોહનીયના ઉદય કે અજ્ઞાનથી મૂઢ બનેલો શ્રુતચારિત્ર ધર્મને જાણતો નથી. તેવો વિવેક નથી. - ૪ - વિષય કષાયોથી પીડિત થઈ તેઓ આઠ પ્રકારના કર્મ બાંધવામાં કુશળ છે, પણ ધર્માનુષ્ઠાનમાં કુશળ નથી. હે જંતુઓ ! માનવો ! મનુષ્ય જ ઉપદેશ ગ્રહણ યોગ્ય હોય ‘માનવ' લીધું. તે તમે જુઓ. કયા મનુષ્યો ધર્મ ન સમજતા કર્મ બાંધવામાં કુશળ છે ? જે કોઈ પાપ અનુષ્ઠાનથી વિક્સ્ડ ન હોય તથા જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ જે મોક્ષમાર્ગ છે તે રૂપ વિધાથી વિપરીત અવિધા, તે અવિધાથી ઘેરાયેલા છતાં મોક્ષ કહે, તેઓ ધર્મને જાણતા નથી - ૪ - તે કારણે ભાવ આવર્ત-સંસારમાં જન્મ-મરણનું ભ્રમણ કર્યા કરે છે. નકાદિ ગતિમાં વારંવાર જન્મ લે છે. અધ્યયન-૫ “લોકસાર' ઉદ્દેશો-૧ “એકચર''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૐ અધ્યયન-૫ ઉદ્દેશો-૨ “વિરતમુનિ” ભૂમિકા ઃ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પહેલા ઉદ્દેશામાં કહ્યું કે એકચર્યા સ્વીકારીને પણ સાવધ અનુષ્ઠાનની વિરતિના અભાવથી મુનિ ન કહેવાય. તેથી વિપરીત જેમ મુનિભાવ કહેવાય તે કહે છે. આ સંબંધથી આવતું સૂત્ર આ પ્રમાણે– • સૂત્ર-૧૫૯ : આ લોકમાં જેટલા પણ અનારંભજીવી છે, તેઓ આરંભથી રહિત થઈ પાપકર્મનો ક્ષય કરી આ અપૂર્વ અવસર છે એમ વિચારે. આ ઔદારિક શરીર 1/16 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિગ્રહની આ વર્તમાન ક્ષણ છે, આ પ્રમાણે જે ક્ષણાન્વેષી છે તે આમત્ત છે. આ માર્ગ આર્યોએ બતાવેલ છે, તે માટે ઉત્થિત થઈ પ્રત્યેક પ્રાણીના સુખ-દુઃખ પોતાના છે તેમ જાણી પ્રમાદ ન કરે. આ સંસારમાં મનુષ્યના અભિપાય અને દુઃખ ભિન્ન-ભિન્ન બતાવેલા છે. માટે જે કોઈ પ્રકારની હિંસા કરતા નથી, અસત્ય બોલતા નથી, પરીષહોને સમ્યક્ પ્રકારે સહન કરે છે. [તે જ પ્રશંસનીય છે.] • વિવેચન : આ મનુષ્યલોકમાં સાવધ અનુષ્ઠાન કે પ્રમત્તયોગરૂપ જે આરંભ છે. કહ્યું છે કે, વસ્તુ લેવી કે મૂકવી, બોલવું, પરઠવવું, આવવું-જવું આ બધું જો પ્રમાદથી કરે તો તે સાધુને આરંભ દોષ લાગે. પણ જો પ્રમાદ ન કરે તો અનારંભી કહેવાય. સમસ્ત આરંભથી નિવૃત્ત સાધુ છે જે પુત્ર, પત્ની આદિ માટે આરંભ કરતા ગૃહસ્થને આશ્રીને અનારંભી જીવન જીવે છે. કહ્યું છે કે સાવધ અનુષ્ઠાન પ્રવૃત્ત ગૃહસ્થ અનવધ આરંભ જીવી છે. સાધુ કાદવને આધારે રહેલા કમળ જેવા નિર્લેપ હોય છે. ભજે. જો એમ છે તો શું? આ સાવધ આરંભથી - ૪ - દૂર રહે અથવા આર્હત્ ધર્મમાં રહી પાપારંભથી નિવૃત્ત થાય. સાવધાનુષ્ઠાનથી થતા કર્મ ક્ષય કરતો મુનિભાવને - ૪ - ૪ -આ પ્રત્યક્ષ દેખાતા આર્યક્ષેત્ર, સુકુલમાં જન્મ, ઇન્દ્રિય નિવૃત્તિ, શ્રદ્ધા સંવેગ લક્ષણ અવસર કે મિથ્યાત્વ ક્ષય-અનુદય લક્ષણ એટલે સમ્યક્ત્વ પ્રાપ્તિ હેતુભૂત કર્મવિવર લક્ષણવાળો અવસર અથવા શુભ અધ્યવસાય જોડાણરૂપ સંધિ તને મળ્યો છે. તેને તારા આત્મામાં સ્થાપન કરેલ તું જો. માટે ક્ષણ માત્ર પ્રમાદ ન કરજે. ન વિષયાદિથી પ્રમાદવશ થજે. ૨૪૨ તત્ત્વ પ્રાપ્ત જ્ઞાની - x - ૪ - ઔદાકિ શરીર, તેની આ વાર્તામાનિક ક્ષણ સુખ-દુઃખમાં વીતી અને ભાવિમાં પણ વીતશે એ રીતે પ્રત્યેક ક્ષણને શોધવાના સ્વભાવવાળો સદા અપ્રમત્ત રહે છે. આચાર્ય કહે છે - આ હું નથી કહેતો પણ આ માર્ગ આર્યપુરુષે કહેલ છે. આર્ય એટલે સર્વ ત્યાજ્ય ધર્મથી દૂર મોક્ષ કિનારે પહોંચેલા તીર્થંકર કે ગણધર. પૂર્વે કહેલો, હવે કહેવાતો માર્ગ તીર્થંકરોએ કહ્યો છે એટલું જ નહીં પણ— ધ્રુપ – સંધિ [અવસર] મળેલો જાણીને ધર્મ ચરણ માટે તૈયાર થયેલ તું ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરીશ. બીજું નાળિત્ત - પ્રત્યેક પ્રાણીના દુઃખ અને દુઃખના કારણો કે કર્મ તથા મનગમતું સુખ જાણીને તું પ્રમાદી ન થઈશ. પ્રત્યેક જીવના દુઃખ કે કર્મ જ નહીં પણ તેના ઉપાદાનભૂત અધ્યવસાયો પણ જુદા જ છે તે બતાવે છે - - ૪ - તેઓના અભિપ્રાય જુદા છે. અર્થાત્ જુદી જુદી જાતનાં બંધ અધ્યવસાય સ્થાનવાળા છે. તે આ સંસારમાં કે સંજ્ઞીલોકમાં મનુષ્યો છે. ઉપલક્ષણથી અન્ય જીવો પણ લેવા. સંજ્ઞી પ્રાણીના સંકલ્પ જુદા હોવાથી તેના કર્મ પણ જુદા છે. તેના કારણરૂપ દુઃખ પણ જુદા જુદા છે. - x - ફરી પૂર્વોક્ત કથન યાદ કરાવી કહે છે - ઉપાદાન ભેદથી પ્રાણીનું દુઃખ પણ જુદું છે કેમકે બધા પ્રાણીઓ સ્વકૃત્ કર્મ જ ભોગવે છે, અન્યકૃત્ છે કર્મ ભોગવતા નથી. એવું માનીને શું કરે ? તે કહે છે - તે અનારંભજીવી સાધુ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૨/૧૫૯ પ્રત્યેક પ્રાણીના સુખ-દુઃખના અધ્યવસાયને જાણી - x - હિંસા ન કરે, જૂઠ ન બોલે - X - X - ૨૪૩ તે પાંચ મહાવ્રતમાં સ્થિર રહીને પ્રતિજ્ઞાનુસાર સંયમ પાલનમાં ઉધ્ધત થાય, - x - શીત-ઉષ્ણાદિ સ્પર્શો કે દુઃખ સ્પર્શોને સહન કરતો આકુલ ન થાય પણ વિવિધ ઉપાયોથી સંસાર અસારાદિ ભાવના વડે આત્માને સમ્યક્ પ્રકારે સહેવા અને પોતાને દુઃખી ન માનવા પ્રેરે. જે સમભાવે પરીષહોને સહે તેને શું ગુણો થાય ? તે કહે છે— • સૂત્ર-૧૬૦ ઃ આવા [પરીષહ સહેનારા] સાધુ શમિતા પર્યાયવાળા કહેવાય છે. જે પાપકર્મોમાં આસકત નથી, તેને કદાચ આતંક પીડે ત્યારે તે દુઃખ સ્પર્શોને સહન કરે એવું ભગવંતે કહ્યું છે. આ દુઃખ પહેલા કે પછી મારે જ સહન કરવાનું છે. આ ઔદારિક શરીર છિન્ન-ભિન્ન થનારું, વિધ્વંસન સ્વભાવવાળું, ધ્રુવ, અનિત્ય, અશાશ્વત, વધવા-ઘટવાવાળું અને નાશવંત છે, આ રૂપસંધિ [શરીર સ્વરૂપ] ને તું જો. • વિવેચન : પૂર્વે કહેલ પરીષહોને સહેનાર, સમ્યક્ કે શમ ભાવવાળો ચાસ્ત્રિ ગ્રહણ કરીને સમ્યક્ કે શમિતા પર્યાયવાળો બને. આ રીતે પરીષહ-ઉપસર્ગથી ક્ષોભિત ન થાય તેમ કહીને હવે રોગની સહનશીલતા બતાવે છે - જેણે કામવાસના દૂર કરી, તૃણ કે મણિમાં, ઢેફા કે સોનામાં સમાનભાવ ધારણ કર્યો છે તેવા સમતાને પામેલા પાપકૃત્યોથી - ૪ - દૂર રહેલા છે. કદાચિત્ તેવા સાધુને મૃત્યુ તુલ્ય શૂલાદિ વ્યાધિ વિશેષ થાય ત્યારે તે શું કરે ? કહે છે - x - તેમજ આ કહેનાર કોણ છે ? તે પણ કહે છે– બુદ્ધિ વડે રાજે તે ધીર. તે તીર્થંકર કે ગણધર છે, તેઓ કહે છે, તેવા જીવલેણ રોગ વડે પીડાતો છતાં તે દુઃખાનુભવ વ્યાધિવિશેષને સમ્યક્ પ્રકારે સહે, સહન કરતા વિચારે કે - ૪ - પૂર્વે પણ મેં અશાતા વેદનીય કર્મથી આવેલ આવું દુઃખ સહન કર્યું છે, પછી પણ મારે સહન કરવાનું છે કેમકે સંસારવર્તી એવો કોઈ જીવ નથી કે જેને અસાતાવેદનીય કર્મના વિપાકજનિત રોગાતંક ન થયા હોય. વળી કેવલી ભગવંતે પણ મોહનીયાદિ ચાર ઘાતિકર્મ ક્ષય થતાં કેવળજ્ઞાન ઉત્પત્તિ પછી પણ અસાતા વેદનીયના ઉદયનો સંભવ છે. તેથી તીર્થંકરોને પણ આ બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત, નિકાચન અવસ્થારૂપે આવેલ કર્મ અવશ્ય વેદવું પડે, તે સિવાય મોક્ષ ન થાય. તેથી બીજા સાધુ વગેરેએ પણ અસાતા વેદનીયકર્મ ઉદયમાં આવતા સનત્ કુમારના દૃષ્ટાંતથી ‘મારે પણ સહન કરવું’ એમ વિચારી ખેદ ન કરવો. કહ્યું છે કે, સ્વકૃત દુષ્કૃત્યનો આ વિપાક છે, તે મધ્યસ્થ રહી સહન કરવો, તેમ કરતા શીઘ્ર દુઃખથી છુટકારો થશે, પણ જો ભોગવવામાં સમતા નહીં રાખે તો તે વિષાક નવા સો ભવનો હેતુ થશે. વળી આ ઔદારિક શરીર ઘણો કાળ સાયણાદિથી પોષ્યા છતાં માટીના આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કાચા ઘડાથી પણ નિઃસાર અને સર્વથા સદા નાશ પામનારું છે, તે બતાવે છે - પૂર્વે કે પછી આ શરીર પોતાની મેળે ભેદાવાના ધર્મવાળું છે. આ ઔદાસ્કિ શરીર સારી રીતે પોષવા છતાં વેદનાનો ઉદય થતાં માથું, પેટ, આંખ વગેરેમાં આપમેળે જ ભેદન પામે છે. તથા હાય, પગ આદિ અવયવો આપમેળે વિધ્વંસ પામનાર છે. ૨૪૪ રાત્રિના અંતે થતા સૂર્યોદય માફક ધ્રુવ ન હોવાથી આ શરીર અધ્રુવ છે તયા અપરયુત, અનુત્પન્ન - એક સ્થિર સ્વભાવવાળું હોઈ કૂટસ્થ નિત્યત્વ માફક નિત્ય ન હોવાથી અનિત્ય છે એ જ રીતે અશાશ્વત છે. તથા ઇષ્ટ આહારના ઉપભોગથી ધૃતિ, ઉપદંભ આદિમાં ઔદારિક શરીર વર્ગણાના પરમાણુના ઉપચયથી ચય તથા ઘટવાથી અપચય છે. તેથી તે ચયાપચયિક છે. તેથી જ વિવિધ પરિણામી અને વિપરિણામ ધર્મી છે. આવા શરીર પર કોણ મમત્વ કે મૂર્છા કરે ? તેથી આ શરીર વડે કુશલ અનુષ્ઠાન વિના બીજી રીતે સફળતા નથી. કહે છે– આ રૂપસંધિ [યોગ્ય અવસર]ને જુઓ-આ શરીર નાશવંત ધર્મથી ઘેરાયેલું છે, પંચેન્દ્રિયની શક્તિના લાભનો અવસર છે, તે દેખીને જુદા જુદા રોગથી ઉત્પન્ન દુઃખોને સહન કરે. આ પ્રમાણે જોનારને શું થાય ? - સૂત્ર-૧૬૧ : એવા વિચારથી દેહના સ્વરૂપને જોનારા આત્મરમણરૂપ એક આયતનમાં લીન, શરીરાદિમાં અનાસકત, ત્યાગી સાધકને સંસાર ભ્રમણ કરવું નહીં પડે - એમ હું કહું છું. • વિવેચન : સારી રીતે દેખનારને આ શરીર અનિત્યાદિ છે, એવું વિચારતા તેને સંસારભ્રમણ નથી, તેથી આત્માને બધા પાપારંભોથી મર્યાદામાં રખાય અથવા કુશલ અનુષ્ઠાનમાં ઉધમવાળો કરાય. તો તે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાં એક-અદ્વિતીય એવો એકાયતન છે, તેમાં રમણતા કરે તો એકાયતનરત છે. વળી આ શરીર કે જન્મમાં વિવિધ ઉત્તમ ભાવના વડે શરીરના અનુબંધથી મૂકાય તે વિશ્વમુક્ત છે, તેને નકાદિ ગતિમાં ભ્રમણ નથી. વર્તમાનકાળ બતાવવાથી ભાવિમાં પણ ભ્રમણ નથી અથવા તે જ જન્મમાં બધાં કર્મનો ક્ષય થવાથી તેને નકાદિ માર્ગ નથી. જે હિંસાદિ આશ્રવ દ્વારોથી નિવૃત્ત છે, તેને સંસારભ્રમણ નથી. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે કે હું મારી મતિ કલ્પનાથી નથી કહેતો પણ જે વર્ધમાનસ્વામીએ દિવ્યજ્ઞાનથી જાણીને વચનથી કહ્યું છે, તે હું તમને કહું છું. આ પ્રમાણે વિરત તે મુનિ છે તેમ કહ્યું. હવે અવિરતવાદી તે પરિગ્રહવાળો છે એમ પૂર્વે કહેલું તેનું પ્રતિપાદન કરે છે— - સૂત્ર-૧૬૨ : આ જગમાં જેટલા પણ પરિગ્રહવાળા છે, તે પરિગ્રહ થોડો હોય કે વધુ, સૂક્ષ્મ હોય કે સ્કૂલ, સચિત હોય કે અચિત તે પરિગ્રહધારી ગૃહસ્થ સમાન જ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧ /૧૨ ર૪પ આ પરિગ્રહ નરકાદિ મહાભયનું કારણ છે, આહારાદિ લોકસંજ્ઞા પણ ભયરૂપ છે. તેની પશ્ચિહ આદિનો સંગ ન કરવો. વિવેચન : જે કોઈ આ લોકમાં પગ્રિક્યુક્ત છે, તેને આવો પરિગ્રહ હોય છે - પરિગ્રહણ કસતું વ્ય કોડી વગેરે થોડું હોય કે ધન, ધાન્ય, હિરણ્યાદિ વધુ હોય; તૃણ-લાકડું વગેરે મૂલ્યથી કે વજ આદિ પ્રમાણમાં નાનું હોય અથવા મૂલ્ય કે પ્રમાણથી હાથી, ઘોડા આદિ સ્થૂળ [મોટું હોય; આ વસ્તુ સચિત હોય કે અયિત હોય. આ પરિગ્રહ વડે યુક્ત આ પણિહ સખનાર ગૃહસ્થી સાથે જ વેશધારી વ્રતી હોય. અથવા આ છ જવનિકાસમાં વિષયભૂત થોડા-વધુ આદિ દ્રવ્યોમાં મૂછ કરતા પરિગ્રહઘારી બને છે. એ પ્રમાણે અવિરત છતાં હું વિરd છું એમ બોલતા પરિગ્રહસ્થી પરિગ્રહઘારી બને છે. એ પ્રમાણે બીજા વ્રતોમાં પણ જાણવું. કેમકે આવો ન નિવારવાથી એકદેશ અપરાધે સર્વ અપરાધ સંભવે. શંકા જ અલ પરિગ્રહથી પરિગ્રહવું થાય તો હસ્તભોજી દિગંબર, સરસ્ક બોટિક આદિ અપરિગ્રહી માનવા પડશે. સમાઘાન - તેમ નથી કેમકે તેમને પરિગ્રહનો અભાવ છે તે અસિદ્ધ છે. તેમને પણ અસ્થિ, પીંછી આદિ પરિગ્રહ તથા શરી-આહાર આદિ અંતર પરિગ્રહ તો છે જ. જો તેને ઘમહતુક કહેશો તો અમારે પણ તે જ કારણે ધર્મોપકરણ છે. તો દિગંબરપણાનો આગ્રહ શા માટે ? હવે જે અપાદિ પરિણઘારી અપરિગ્રહતાનું અભિમાન રાખે છે તેમને આહાર, શરીરાદિ મહા અનેિ માટે થાય છે, આ અભ આદિ પરિણથી કેટલાંકને તે પરિગ્રહવ નરકાદિ ગમન હેતુ કે બધે અવિશ્વાસનું કારણ હોવાથી મહાભયરૂપ થાય છે. કેમકે આ પરિગ્રહની પ્રકૃતિ છે - x • અથવા દિગંબરને શરીરર્થે આહાર લેવા અન્ય ઉપકરણ ન હોવાથી ગૃહસ્થના ઘેર આહાર કરતાં અવિધિથી અશુદ્ધ આહારદિ ખાતાં કર્મબંધ જનિત મહાભય છે, શરીર ઢાંકેલ ન હોય બીજાને પણ ભયરૂપ છે. - આ રીતે પરિગ્રહ મહાભય છે તેથી કહે છે - અસંયત લોકનું અપ આદિ વિશેષણવાળું દ્રવ્ય તેમને મહાભય રૂ૫ છે. જે લોકવિતને બદલે લોકવૃત લઈએ તો આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ૫ સંજ્ઞા મહાભયને માટે થાય તે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કશ્યો. આ ભાદિ દ્રવ્ય પરિગ્રહ કે શરીર આહારદિના સંગને ન કરવાથી તે પરિગ્રહજનિત મહાભય ન થાય. વળી • સૂગ-૧૬3 - આ સુપતિબદ્ધ અને સુકથિત છે, તેમ જાણીને, હે પરમચક્ષુ પુરષ ! તું પરાક્રમ કર તેનાથી જ બહાચર્ય છે. તેમ હું કહું છું. ' સાંભળ્યું છે, અનુભવ્યું છે કે બંધનથી છૂટકારો પોતાના આત્માથી જ થાય છે, માટે સાધક પરિગ્રહસ્થી મુક્ત થઈ જીવનપર્યત પરિષહોને સહન કરે, પ્રમાદીને ઘમથી વિમુખ જોઇ અપમત્ત થઈને સંયમમાં વિચરે. આ મુનિધર્મનું ૨૪૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સમ્યફ પાલન કરે. તેમ હું કહું છું. • વિવેચન : તે પરિગ્રહ છોડતાતે સારી રીતે પ્રતિબદ્ધ તથા સારી રીતે ઉપનીત જ્ઞાનાદિ છે. એમ જાણીને કહે છે, હે માનવ ! તું પરમ જ્ઞાન ચક્ષુવાળો બનીને કે મોક્ષ એકદૈષ્ટિ થઈને વિવિધ તપોનુષ્ઠાન વિધિ વડે સંયમ કે કર્મક્ષયમાં પરાક્રમ કર, જેઓ આ પરિણાક્શી વિસ્ત બનીને પરમ ચા થયા છે તેઓમાં જ પરમાણિી બાહ્મચર્ય છે, બીજમાં નથી. કેમકે બીજામાં બ્રાહાચર્યની નવ વાડ નથી અથવા આ બ્રહ્મચર્ય નામનો શ્રુતસ્કંધ છે તે પણ “બ્રહ્મચર્ય” કહેવાય છે. તે પણ અપરિગ્રહીને જ છે. સુધમસ્વિામી કહે છે કે જે કહ્યું કે કહીશ સર્વજ્ઞ ઉપદેશથી જ છે, તે બતાવે છે - કહેલું કે કહેશ્વાના જે ભૂત મેં તીર્થંકર પાસેથી સાંભળેલ છે આમામાં સ્થિર થયેલ છે, ચિતમાં પણ તે જ પ્રમાણે છે. બંઘથી થતો મો1 બાયર્યમાં વ્યવસ્થિત છે, વળી આ પરિગ્રહ રાખવાથી વિરત જેને ગૃહ નથી તેવા આણગાર છે. તે સાધુ જીવનપર્યત પરિગ્રહના અભાવથી ભૂખ-તરસ આદિ સહન કરે. પુનઃ ઉપદેશ દેતા કહે છે, વિષયાદિ તથા પ્રમાદ વડે ધર્મથી વિમુખ થયેલા ગૃહસ્થો અને વેશધારીને તું જો. તેમને જોઈ અપમત બની સંયમનુષ્ઠાનમાં યd કર, પૂર્વોક્ત સંયમાનુષ્ઠાન સર્વજ્ઞએ કહેલું છે, તે સારી રીતે પાળવું, આ પ્રમાણે છે કહું છું. અધ્યયન-૫ “લોકસાર” ઉદ્દેશો-૨ “વિરતમુનિ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * અધ્યયન-૫ ઉદ્દેશો-૩ “અપરિગ્રહ” % બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે - બીજા ઉદ્દેશામાં અવિરતવાદી પરિગ્રહવાળો છે તે કહ્યું. અહીં તેનાથી ઉલટું કહે છે. એ સંબંધથી આવેલ ઉદ્દેશાનું પહેલું સૂત્ર આ પ્રમાણે • સૂત્ર-૧૬૪ - આ લોકમાં જે કોઈ અપરિગ્રહી છે, તે અાદિ દ્રવ્યના ભાગથી અપરિગ્રહી બને છે. મેધાવી સિાધક જિનવચન સાંભળીને તથા પંડિતોના વચન વિચારીને અપરિગ્રહી બને. આર્યોએ સમતામાં ઘર્મ કહો છે. જે રીતે મેં કમનો ક્ષય કહ્યો છે, તે રીતે બીજા માળમાં કર્મો ક્ષીણ કરવા કઠિન છે. તેથી હું કહું છું કે શક્તિનું ગોપન ન કરતા કર્મોનો ક્ષય કરો. • વિવેચન : આ લોકમાં જે કોઈ અપરિગ્રહવાળા વિરત સાધુઓ છે, તે બધા આ અભ દ્રવ્યનો ત્યાગ કરી અપરિગ્રહી ગયા છે. અથવા છજીવડાયમાં મમત્વભાવ તજવાથી અપરિગ્રહી ગયા છે. આ અપરિગ્રહ ભાવ કેવી રીતે બને ? તીર્થકર આજ્ઞા-આગમરૂપ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૩/૧૬૪ ૨૪૩ ૨૪૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વાણી સાંભળીને ‘મેઘાવી' - મયદામાં રહેલો, શ્રુતજ્ઞાન ભણેલ, હેય-ઉપાદેય પરિહારપ્રવૃત્તિજ્ઞ તથા “પંડિત' ગણધર, આચાર્યાદિના વિધિ-નિયમરૂપ વચનો સાંભળી સયિdઅચિત પરિગ્રહનો ત્યાગ કરી અપરિગ્રહી થાય છે. કેવલજ્ઞાની તીર્થકરો ધર્મકથા અવસરે ઉપદેશ આપે છે. તેઓએ કેવો ઘમ કહ્યો છે ? સમતા ધર્મ, શત્ર-મિત્રમાં સમભાવ થકી આર્યોએ ધર્મ કહેલો છે. કહ્યું છે - કોઈ બાહ ઉપર ચંદનનો લેપ કરે કે વાંસલાથી ચામડી છોલે, કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે તો પણ મનિ તેમના પર સમભાવ રાખે અથવા દેશ, ભાષા કે આચરણથી તેઓ આર્ય છે, તે બધામાં સમભાવ રાખી ભગવંતે ઉપદેશ આપેલ છે. તેથી જ કહ્યું છે જેમ પુણ્યવાનને ધર્મ સંભળાવે તેમ દરિદ્રને પણ સંભળાવે. અથવા શમ ની ભાવથી, હેવધર્મત્યાગથી આર્ય બનેલાએ પ્રકર્ષથી આ ધર્મ કહ્યો છે, અથવા ઇન્દ્રિયમનના ઉપશમથી તીર્થકરોએ ધર્મ કહ્યો છે. - x • x • આ ધર્મ દેવ, મનુષ્યની પર્મદામાં કહેતા ભગવંતે કહ્યું, જેમ મેં જ્ઞાનાદિ મોક્ષ અવસર સેવ્યો છે અથવા આ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિાત્મક મોક્ષમાર્ગમાં, સમભાવાત્મક, ઇન્દ્રિય-મન ઉપશમરૂપે મેં મુમુક્ષભાવે - x • જાતે જ આઠ પ્રકારે કર્મસંતતિનો ક્ષય કરી ધર્મ કહ્યો, તે જ મોક્ષમાર્ગ છે, બીજો નહીં. અન્યતીર્થિક કથિત માર્ગમાં કર્મનો ક્ષય દુઃખે કરીને થાય છે, કેમકે તેમાં અસમીચીનતાથી ખરા ઉપાયનો અભાવ છે. • x • જેમ આ માર્ગમાં જ મેં વિકૃષ્ટ તપથી કર્મ ખપાવ્યું, તે જ રીતે અન્ય મુમુક્ષ સંયમાદિમાં પોતાની શક્તિને યોજે, પ્રમાદ કરે. આ પ્રમાણે સુધમસ્વિામીએ પોતાના શિષ્યને કહ્યું, પરમ કારથી ભીંજાયેલા હદયવાળા, પરહિત ઉપદેશ દાતા વર્ધમાનસ્વામીએ કહ્યું છે. હવે કયો માણસ આવી ક્રિયા કરનારો થાય ? તે કહે છે • સૂત્ર-૧૬૫ - વિજ્યા લેનાર સાધકના ત્રણ પ્રકાર બતાવે છે– ૧. પૂર્વે ઉધત હોય છે, અંત સુધી સંયમ પાળે છે. ૨. પૂર્વે ઉધત હોય છે, પછી પતિત થાય છે. ૩. પૂર્વે ઉધત નથી અને પછીથી પતિત થતા નથી. જે સંસારના પદાર્થોને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે પછી ફરી તેની ઇચ્છા કરે છે, તે ગૃહસ્થ સમાન જ છે. • વિવેચન : જે કોઈ સંસાનો સ્વભાવ જાણવા વડે ધર્મચરણમાં તત્પર મનવાળો બનીને પ્રથમથી દીક્ષાના અવસરે સંયમ અનુષ્ઠાન માટે ઉધત થયેલ હોય તે ‘પૂર્વોત્થાયી' છે. પછીથી શ્રદ્ધા-સંવેગથી વિશેષથી વધતા પરિણામવાળો હોય, તો તે પતિત થતો નથી. અર્થાત સિંહની માફક નીકળે છે અને સિંહ માફક દીક્ષા પાળે છે. તે ગણધાદિ માફક પહેલો ભંગ. બીજો ભંગ- પહેલા ચા»િ લે, તે પૂર્વોત્થાયી. પછી કર્મ પરિણતિની વિચિમતી અને તથાવિધ ભવ્યતાથી નંદિપેણ માફક પતીતવારિખી થાય કે ગોઠામાહિલ માફક દર્શનભ્રષ્ટ થાય. ત્રીજો ભંગ-ન હોવાથી લીધો નથી. જેણે પહેલા દીક્ષા લીધી જ નથી તે પછી પતીત કે પતીત કેમ કહેવાય ? ધર્મ હોય તો ધર્મ ચિંતા થાય ને ? ચોથો ભંગ - પૂર્વે દીક્ષા ન લેનાર પછી પડતો નથી તે અવિરત-ગૃહસ્થ જાણવો. તે સમ્ય વિરતિના અભાવે પૂર્વોત્થાયી નથી, દીક્ષા લીધા પછી જ પડે, પણ દીક્ષા લીધા વિના ન પડે તેવી નોંપછાત્રવાત, શંકા- ગૃહસ્થો ચોથા ભંગમાં છે તેમ કહેવું યોગ્ય છે, તેને સાવધ-અનુષ્ઠાન છે, દીક્ષા ન લેવાથી મહાવ્રત અભાવે પડવાનો સંભવ નથી. પણ શાક્યાદિને દીક્ષાથી પડવાનો સંભવ છે તેનું શું ? ઉત્તર - શાયાદિ સાધુને પંચ મહાવત નથી, સાવધ અનુષ્ઠાનથી તે પૂર્વોત્થાયી નથી, દીક્ષા અભાવે તે પશ્ચાતુનિપાતી પણ થતા નથી. તે ગૃહસ્થ સમાન જ છે. - x • અથવા ઉદાયીરાજાના ઘાતક વિનયરન ચોથા ભંગમાં આવે. બીજા પણ સાવધઅનુષ્ઠાયી તેવા જ છે. પાસસ્થાદિ વ્રત લઈને રાંઘવા રંધાવવા દ્વારા - ૪ - ગૃહસ્થ તુલ્ય છે. હવે કહે છે– • સૂત્ર-૧૬૬ - આ [ઉત્થાન-પતન ને કેવલજ્ઞાનથી જાણી તીર્થકરે કહ્યું, મુનિ આજ્ઞામાં રચિ રાખે, તે પંડિત છે તેથી આસક્તિથી દૂર રહે. શનિના પહેલા અને છેલ્લા ભાગમાં સંયમમાં પ્રયત્નશીલ રહે. સદા શીલનું અનુશીલન કરે. સાંભળીને કામ અને માયા-લોભેચ્છાથી દૂર રહે. આ કમ-શરીર સાથે યુદ્ધ જ, બીજ સાથે લડ શું મળશે ? • વિવેચન : જે ઉત્થાન, નિપાત આદિ પૂર્વે બતાવ્યું તે કેવળજ્ઞાન વડે જાણીને તીર્થકરને કહેલ છે, બીજું આ જિનપ્રવચનમાં રહેલો તથા તીર્થંકરના ઉપદેશ શ્રવણની ઇચ્છાવાળો તે આજ્ઞાકાંક્ષીઆરમાનુસાર પ્રવૃત્તિક છે. તે સતઅસતના વિવેકનો જ્ઞાતા, સ્નેહરહિત, રાગદ્વેષમુક્ત, નિત્ય ગુરુ આજ્ઞામાં પ્રયત્નવાળો થાય છે, શનિના પહેલા-છેલ્લા પ્રહરે સદાચારથી વર્તે. મધ્યવર્તી બે પ્રહરમાં યયોક્ત વિધિએ નિદ્રા લે આદિ. - ૪ - આ પ્રમાણે રાત્રિની યતના બતાવવાથી દિવસનું પણ સમજી લેવું. વળી સર્વકાળ ૧૮,૦૦૦ ભેદવાળું સંયમ-શીલ પાળે અથવા ચાર પ્રકારે શીલપાળે તે આ રીતે • મહાવ્રતનું સમ્યક્ પાલન, ગણ ગુપ્તિ પાલન, પાંચ ઇન્દ્રિયોનું નિયમન અને કપાય નિગ્રહ. આ શીલને વિચારી મોક્ષના અંગપણે પાળે. ક્ષણવાર માટે પ્રમાદવશ ન થાય. શીલ કોણ વિચારે ? શીલરક્ષણનું ફળ મોક્ષ તથા શીલ-વંતરહિતતાથી નરકાદિ ગમનને આગમથી જાણીને ઇચ્છા-મદનકામ રહિત બને તથા માયા કે લોભેચ્છા ન રહે તેવો ‘ફૅટ્ટ' બને. કામ અને ઝંઝાના પ્રતિષેધરી મોહનીયનો ઉદય પ્રતિષેધિત થાય. તેનાથી તે શીલવાનું બને. સાર એ કે ધર્મ સાંભળી કામ અને અઝંઝ થઈ મૂળગુણ-ઉત્તરગુણ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૩/૧૬૬ ૨૪૯ ર૫o આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ યુક્ત બને. - X - શંકા-‘જીવથી શરીર જુદું છે' આવી ભાવના ભાવનાર પોતાનું બળવીર્ય ગોપવ્યા વિના પરાક્રમથી ૧૮,ooo શીલાંગધર અને આજ્ઞાનુસાર વર્તવા છતાં મારા કર્મો દૂર થયા નથી. તેનું અસાધારણ કારણ કહો; જેથી હું કર્મમલ હિત થાઉં. આપ કહો તો હું સિંહ સાથે પણ લડું - x • મારે કશું અશક્ય નથી. સમાધાન :- શરીર-મનયુક્ત દારિક શરીર વડે તું યુદ્ધ કર. વિષય સુખ તૃણા સામે લડ. સન્માર્ગે ચાલી તેને વશ કર. બાહ્ય યુદ્ધની જરૂર શું છે ? તરંગ શબુ કે કમોંના જયથી બધું કાર્ય સિદ્ધ થશે. પણ આ સંયમ સામણી કરોડો ભવે પણ મળવી મુશ્કેલ છે. તે કહે છે– • સૂત્ર-૧૬૭ - ભાવયુદ્ધ યોગ્ય ઔદારિક શરીર દુર્લભ જ છે. તીર્થકરોએ તેનો પરિજ્ઞા અને વિવેક બતાવેલ છે. ધર્મથી સુત અજ્ઞાની જીવ ગભદિમાં ફસાય છે. આ જિન-શાસનમાં એવું કહ્યું છે - જે રૂપાદિમાં આસકત થાય તે હિંસામાં પ્રવૃત્ત થાય છે. તે જ સાચા મુનિ છે, જે લોકોને વિપરીત માર્ગે જતા જોઈ તેનું ઉપેક્ષણ કરે. આ પ્રમાણે કમને સમ્યફ પ્રકારે જાણીને તે સર્વપકારે હિંસા ન કરે. સંયમનું પાલન કરે અને ધૃષ્ટતા ન કરે. પ્રત્યેક જીવનું સુખ પૌત-પોતાનું છે, તેમ વિચારી પ્રશંસાનો અભિલાષી થઈ સમસ્ત લોકમાં કોઈપણ આરંભ ન કરે, કેવલ મોક્ષ તરફ મુખ રાખી ચાલે, અહીં-તહીં ન ભટકે. રુમીમાં વૃદ્ધ ન થાય, આરંભોથી દૂર રહે. - વિવેચન : આ ઔદારિક શરીર ભાવયુદ્ધને યોગ્ય છે. [‘ઘનુ' નિશ્ચયાર્થે છે.] તે ખરેખર દુર્લભ કે દુપ્રાપ્ય છે. આ અતિ દુર્લભ મનુષ્યપણું અગાધ સમુદ્રમાં પડેલ ખરજવા જેવું કે વીજળીના ઝબકાર જેવું ક્ષણિક છે. ' અથવા ‘સુદ્ધાં ૪ યુ' એવો પાઠ પણ છે. તેમાં સંગ્રામ-યુદ્ધ અનાર્ય છે, પરિષહાદિ સાથે લડવું તે આર્યયુદ્ધ છે, તેથી તે દુર્લભ છે. માટે તેની સાથે લડ. તેમ કહ્યું. તેથી સર્વ કર્મક્ષય રૂપને જલ્દી પામીશ. તેથી ભાવયુદ્ધ યોગ્ય ઔદારિક શરીર મેળવીને કોઈ મરૂદેવીમાતા માફક તે જ ભવે સર્વ કર્મનો ક્ષય કરે છે. કોઈ સાત કે આઠ ભવે ભરત રાજા માફક મોક્ષ મેળવે છે. કોઈ અર્ધ પુદ્ગલ પરાવતમાં મોહો જાય છે અને બીજા-અભવી મોક્ષે જતા નથી. એમ કેમ ? તે કહે છે– જેમ જે પ્રકારે આ સંસારમાં તીર્થકરોએ પરિજ્ઞા વિવેક [કહ્યો છે.] કોઈનો કંઈપણ અધ્યવસાય; સંસાર વૈવિધ્ય હેતુ બતાવ્યો છે, તે જ બુદ્ધિમાને સ્વીકારવો જોઈએ. તે જ પરિજ્ઞાનનું જુદા-જુદાપણું બતાવે છે દુર્લભ મનુષ્યત્વ પામીને તથા મોક્ષગમનના હેતુરૂપ ધર્મ પામીને પણ કર્મના ઉદયથી ધર્મભ્રષ્ટ થઈ અજ્ઞાની જીવ કુમારન્યૌવનાદિ અવસ્થારૂપ ગભદિમાં વૃદ્ધ થાય છે. આ અવસ્થા સાથે મારો વિયોગ ન થાઓ એવા વિચારવાળો બને છે. અથવા ધર્મભ્રષ્ટ થઈ એવા કામ કરે છે જેનાથી ગભદિ યાતના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. - x • આ વાત જિનવચનમાં પ્રકર્ષથી કહેલ છે. હવે પછી પણ તે જ કહે છે તે દશવિ છે– ‘ચક્ષ” આદિ ઇન્દ્રિય વિષયમાં રાગી બનેલ - x હિંસા આદિમાં પ્રવર્તે છે. અહીં વિષયોમાં રૂપની પ્રધાનતા જાણી તેનું ગ્રહણ કરેલ છે. આસવ દ્વારોમાં હિંસા પ્રધાન અને પ્રથમ હોવાથી તેને લીધી છે. અજ્ઞાનીરૂપ આદિ નિમિતે ધર્મથી ભ્રષ્ટ થઈ ગભદિના દુ:ખ ભોગવે છે. આ પ્રમાણે જિન-માર્ગમાં કહ્યું છે. જે વિષયસંગને ગભદિગમનનો હેતુ જાણીને ધર્મથી ભ્રષ્ટ ન થાય, હિંસાદિ આશ્રવહારથી નિવર્તે. તે કેવો થાય ? તે એકલો જ જીતેન્દ્રિય મુનિ - x • તેણે સમ્યક્ રીતે મોક્ષમાર્ગ જ્ઞાન, દર્શન, ચારિ વડે સંમુખ કર્યો છે અથવા તે મુનિએ ભયને જામ્યો છે એટલે જે હિંસાદિ આસવદ્વારથી દૂર રહે તે મુનિ જ ‘ક્ષણ મોક્ષમાર્ગ” છે. વળી જે વિષયકષાયથી પરાભૂત છે, હિંસાદિમાં રક્ત છે, તેવો ગૃહસ્થ કે પાખંડી લોક રાંધવું-રંધાવવું આદિ શિક અને સચિત્ત આહારાદિમાં ક્ત છે, તેની ઉપેક્ષા કરતો કે અશુભ વ્યાપાર છોડીને તે મોક્ષમાર્ગ જ્ઞાતા મુનિ બને છે. લોકને અન્યથા જોઈને શું કરે ? તે કહે છે પૂર્વે કહેલા હેતુથી જે કર્મ બાંધ્યું તેનાં ઉપાદાન કારણો જ્ઞપરિજ્ઞા વડે સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે સર્વયા છોડે. તે કર્મ છોડનાર કાયા, વચન અને મન વડે જીવોની હિંસા ન કરે, ન કરાવે, ન અનુમોદે. વળી પાપ ઉપાદાનમાં પ્રવૃત્ત આત્માને સંયમીત કરે અથવા સત્તર પ્રકારના સંયમમાં આત્માને જોડે ઇત્યાદિ. વળી કદાચ અસંયમમાં પ્રવર્તે તો ધૃષ્ટતા ન કરે. કોઈ કાર્ય ગુપ્તપણે કરે તો પણ લજ્જા પામે. આ રીતે કહે છે કે મોક્ષમાર્ગ જાણેલો મુનિ ક્રોધ, માન, માયા, લોભ ન કરે. કઈ રીતે ? બધાં પ્રાણીને મનોનુકૂલ તે સાતા-સુખ છે, બીજાના સુખે પોતે સુખી નથી, બીજાના દુઃખે દુઃખી નથી. તેવું જાણીને પોતે હિંસા ન કરે. દરેક પ્રાણીના સુખને વિચારતો મુનિ શું કરે ? તે કહે છે, પ્રશંસાનો અભિલાષી થઈ લોકમાં કોઈ જાતનો પાપારંભ ન કરે કે યશકીર્તિ માટે તપ પણ ન કરે. પણ પ્રવચન પ્રભાવના કરે. આવા આઠ પ્રભાવકો કહ્યા છે - પ્રાવયની, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિધાસિદ્ધ, મંત્રવિદ્, કવિ. અથવા રૂપનો અભિલાષી ન બને - ઉદ્વર્તનાદિ ન કરે. સદાચાર કઈ રીતે પાળે ? તે કહે છે - બઘાં મલકલંક દૂર થવાથી એક મોક્ષ કે રાગ-દ્વેષના સહિતપણાથી એક તે સંયમ, તેની અભિમુખ તથા મોક્ષ અને તેના ઉપાયમાં એક દૈષ્ટિ રાખી કોઈ પાપારંભ ન કરે. મોક્ષ-સંયમ સન્મુખની દિશા સિવાયની દિશામાં ન જુએ. એ રીતે આરંભરહિત બને. કમર્ણત્યાગથી તે પાપારંભનો અન્વેષી ન બને. નિર્વિણણયારી બને. વારંવાર જન્મે તે પ્રજા, તેના આરંભથી નિવૃત હોય કે મમવરહિત હોય. શરીરાદિમાં પણ જે મમવરહિત હોય તે જ નિર્વિણચારી હોય છે અથવા સીમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨પ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ * અધ્યયન-૫ ઉદ્દેશો-૪ “અવ્યક્ત” ક. ૧/૫/૩/૧૬૭ અસ્ત હોય તે આરંભમાં પણ નિર્વેદ પામે અને જે પ્રજામાં અક્ત અને આરંભરહિત છે તે કેવો હોય ? • સૂગ-૧૬૮ - એવા સંયમવાત સા, સર્વ તે ઉત્તમ બોધને પ્રાપ્ત કરી ન કરવા યોગ્ય પાપકર્મ cફ ષ્ટિ રાખતા નથી. જે સભ્યત્વ છે તે મુનિધર્મ છે અને જે મુનિમ છે તે સમ્યકત્વ છે એમ જાણો. શિશિa, તેહ સકત, વિષય આસ્વાદનમાં લોનુષ, કપટી, પ્રમાદી ગૃહવાસી માટે આ સમ્યકત કે મુનિનું પાલન શક્ય નથી. મુનિધી ઘારણ કરી મુનિ શરીરને કૂશ કરે પ્રાંત અને કુનું ભોજન કરે ઓગ સમવદર્શ વીર સંસાર સમુદ્રથી પાર પામે. સાવધ અનુષ્ઠાનથી વિરd સાધક સંસારથી કરેલ અને મુક્ત કહેવાય છે, તેમ હું કહું છું. - વિવેચન : થ૬ એટલે સંયમ. તે જેને હોય તે નિવૃત આરંભવાળો છે. તે મુનિ વસુમાત્ છે. તેને બધા પદાર્થોનું પ્રકાશક જ્ઞાન સમ્યક રીતે મળેલું હોવાથી ન કરવા યોગ્ય પાપકૃત્યને તે ઇચ્છતો નથી. અર્થાત્ પરમાર્થને જાણેલો હોવાથી તે સાવધ અનુષ્ઠાના કરતો નથી. આ પાપકર્મ વર્જન એ જ સમ્યક્ પ્રજ્ઞાન છે - x • સમ્યક એટલે સમ્યકત્વ કે સમ્યાન તેનું સાથે હોવું. એકના ગ્રહણથી બીજું ગ્રહણ થાય છે. આ સમ્યકત્વ કે સમ્યજ્ઞાનને તમે જુઓ. મુનિનો ભાવ તે મૌન-સંયમ અનુષ્ઠાન છે, તેને જુઓ. તથા જે મૌન છે તે સમ્યજ્ઞાન કે નિશાય સમ્યકત્વ છે તે તમે જુઓ. જ્ઞાનનું ફળ વિરતિ અને જ્ઞાન સમ્યકત્વની અભિવ્યક્તિનું કારણ છે તેથી સમ્યકત્વ, જ્ઞાન, ચરણની એકતા વિચાQી. આ જેના-નાથી શક્ય નથી માટે કહે છે અલ્પ પરિણામથી મંદવીર્ય તથા સંયમ-તપની ધીરજ તથા દેઢવ હિતને આ સમ્યકવાદિ અનુષ્ઠાન શક્ય નથી. વળી પુત્ર, કલગ આદિના સ્નેહથી આદ્રને પણ સંયમ કર છે, જેમને શબ્દાદિનો આસ્વાદ છે, વક સમાચાર-માયાવી છે, વિષયકપાયાદિ પ્રમત છે, ગૃહમાં રહેનાર છે તેમને પાપકર્મ વન રૂપ મૌન અનુષ્ઠાન શક્ય નથી. તો તે કેવી રીતે શક્ય બને ? | મુનિ - ત્રણ જગતને માનનાર તેનું મૌન તે મુનિ. તે બધા પાપકર્મના વર્ષનરૂપ છે, તે ગ્રહણ કરીને ઔદાકિ કે કર્મ શરીર દૂર કરે. તે માટે પ્રાંત-વાલ ચણાદિ અલ્પ આહાર છે. તે પણ રક્ષ અને વિગઈ હિત છે. આવો આહાર કર્મ વિદાવાને સમર્થ ‘વીર' પુરષો લે. વળી તે સમ્યકત્વ કે સમત્વદર્શી હોય છે. જે તુચ્છ અને લુખો આહાર ખાનાર છે, તેને શું ગુણ ગાય ? ઉપર બનાવેલ ગુણવાળા એવા તે મુનિ સંસાતે તરે છે • x• તર્યા છે. તે બાહ્ય અત્યંતર સંગના અભાવથી મુક્ત જેવા જ છે. તેઓ સાવધ અનુષ્ઠાનથી વિરત છે. એમ વ્યાખ્યા કરી. અધ્યયન-૫ “લોકસાર' ઉદ્દેશો-૩ ‘અપરિગ્રહ’નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ • ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોરો કહે છે . તેનો સંબંધ આ રીતે પહેલા ઉદ્દેશામાં હિંસક અને વિષયારંભી ‘એક-ચર' હોય તો તેને મુક્તિત્વનો અભાવ કહો. બીજા અને ત્રીજામાં. હિંસા, વિષયાત્મ અને પરિગ્રહ છોડવાથી મુનિપણું છે તે પ્રતિપાદિત કર્યું. આ ઉદ્દેશામાં એકલા ફરનારને મુનિભાવ નથી, તેથી તેના દોષો બતાવતા કારણો કહે છે. આ સંબંધથી આવેલ સમ આ છે - • સૂત્ર-૧૬૬ : જે ભિg ‘અવ્યકત-અપરિપકવ છે; તેનું એકa ગામાનુગામ વિચરણ ‘દુત’ અને ‘દુપરાક્રમ’ છે. • વિવેચન : બુદ્ધિ આદિ ગુણોને ગમે તે ગ્રામ (ગામ). એક ગામથી બીજે ગામ જવું તે ગ્રામાનુગ્રામ છે, ‘દયમાન' એટલે વિગતો અથવું ગામ-ગામ વિચરતા એકલા સાધુને કેવા દોષ લાગે ? ‘દુર્યાત' એટલે દુષ્ટ ગમન. એકલો વિયરે તે નિંદનીય છે, તેને અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગના કારણે અરણીક મુનિ માફક તે ગૃહસ્થ બને. - X - એકલ વિહારીને ઉક્ત દોષો સંભવે છે. - ‘દુપરાકાંત' એટલે એકલો સાધુ જ્યાં રહે તેને ચારિભ્રષ્ટ થવાનું કારણ છે. જેમ સ્થૂલભદ્રની ઇર્ષા કરનાર ઉપકોશાને ઘેર સાધુને થયું. અથવા પ્રોષિતભર્તૃકાને ઘેર રહેલા મુનિને મહાસવી હોવા છતાં અક્ષોભ હોવા છતાં દુપરાકાંત થયું. જો કે બધાને દુર્યાત દુષ્પરાકાંત ન થાય તે માટે કહે છે : અવ્યકત ભિાને શ્રત અને વયથી તે દોષ લાગે છે. તેમાં શ્રુતઅવ્યક્ત કે આયાપ્રકા અર્થથી ન ભણ્યો હોય. જો જિનકભી હોય તો નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન જોઈએ. વયથી વ્યક્ત તે ગચ્છમાં રહેલાને ૧૬ વર્ષ અને જિનકપીને ૩૦ વર્ષ ઉંમર જોઈએ. અહીં ચતુર્ભાગી છે - (૧) શ્રુત અને વયથી અવ્યકતને એકલવિહાર ન કયે, તેને સંયમ તથા આત્મ વિરાધના સંભવે છે. (૨) મૃતથી અવ્યક્ત પણ વયથી વ્યક્તને પણ અગીતાર્થતાથી એકચય નિષેધ છે. (3) શ્રતથી વ્યક્ત, વયથી અવ્યક્તને બાળપણાથી સર્વ પરભવથી તથા ચોર અને કુલિંગી ભયથી એક-ચર્ચા ન કયે. (૪) બંને પ્રકારે વ્યકત છે તેને કારણે પ્રતિમા કે અન્ય હેતુથી એકલિવહાર કરવો પડે તો, કારણ અભાવે આજ્ઞા નથી. કેમકે તેમાં ઈયસિમિતિ, ગુપ્તિ આદિ ઘણાં દોષ છે. એકાકી વિચરતા જે ઈયપિય શોધે, તે કૂતર આદિ જોઈ ન શકે. જો કૂતરા આદિતે જોવા જાય તો ઇર્યાપિચ ન જોઈ શકે. એ રીતે બધી સમિતિમાં જાણવું. વળી અજીર્ણ કે વાતક્ષોભથી રોગ થતા સંયમ-મ વિસના અને પ્રવચનહીવતા થાય. કદાચ દયાથી ગૃહસ્સો સેવા કરે તો અજ્ઞાનતાથી છકાય વિરાધનાથી સંયમને બાધા થાય. અથવા દવા ન મળે તો આત્મવિરાધના થાય. ઝાડા પેશાબથી દુર્ગછા થતા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૪/૧૬૯ પ્રવચન હીલના થાય. ગામડામાં બ્રાહ્મણ આદિથી તિરસ્કાર થાય તો પરસ્પર વિવાદ કે મારામારી થાય. આ બધું ગચ્છવાસીને ન સંભવે, કેમકે ગુરુ ઉપદેશથી શાંત કરે. આક્રોશ, વધ, માર, ધર્મબંશાદિ બાળકોને સુલભ છે, છતાં ઉત્તરના દોષોને અભાવે ધીર માણસ તેમાં લાભ માને. આવા ઉપદેશથી ગચ્છવાસી શિષ્યને ગુરુ અનુશાસિત કરે. પણ એકલાને ફક્ત દોષ જ સંભવે છે— સમુદાયના ઉધ્ધત વિહારીને છોડીને એકલા વિચરતા સાધુને રોગવૃદ્ધિ થતાં છકાય વધમાં તે પડે છે. તેને સ્ત્રી, કૂતરા તથા પ્રત્યનીકથી દુઃખ થવા સંભવ છે. ભિક્ષા અશુદ્ધિ તથા મહાવ્રતમાં પણ દોષ લાગે માટે બીજા સાધુ સાથે વિચરવું. ગચ્છમાં રહેનારને ઘણાં ગુણો થાય. તેની નિશ્રાએ બીજા બાળ, વૃદ્ધને ઉધતવિહાર થાય - ૪ - ૪ - ગચ્છમાં ઉધત વિહારી બીજા સીદાતાને પણ વિહાર કરાવે. આ રીતે એકાકીના દોષ અને ગચ્છવાસીના ગુણો જાણી કારણાભાવે વ્યક્ત પણ એકચર્ચા ન કરવી. તો અવ્યક્તને એકલ વિહાર ક્યાંથી યોગ્ય છે ? શંકા - જેનો સંભવ હોય તેનો પ્રતિષેધ થાય, પણ એકાકી વિહારનો સંભવ નથી. કેમકે કયો મૂર્ખ સોબતીને છોડી, એકલ વિહાર પસંદ કરે. સમાધાન - કર્મ પરિણતિથી કંઈ અશક્ય નથી. સ્વાતંત્ર્ય જે રોગ છે તેને ૨૫૩ ઔષધતુલ્ય માને, બધાં દુઃખોના પ્રવાહમાં તણાતાને બચવા માટે સેતુ સમાન સંપૂર્ણ કલ્યાણના એક સ્થાનરૂપ શુભ આચારના આધાર એવા ગચ્છમાં રહેનાર સાધુ પ્રમાદથી કોઈ ભૂલ કરે ત્યારે ઠપકો અપાય ત્યારે તે સાધુ તેને અવગણીને સદુપદેશ કે સદ્ધર્મને વિચાર્યા વિના, કષાયના કટુ વિપાકને અવધાર્યા વિના, પરમાર્થને પાછળ રાખીને, ખાનદાની છોડી, વચન પણ સહન ન કરતા કેવળ સુખની ઇચ્છાથી અગણિત આપદા પામવા ગચ્છથી નીકળી જાય છે. તેઓ બંને લોકમાં દુઃખી થાય. જેમ સાગરના માછલા સમુદ્રનો ક્ષોભ સહન ન કરીને સુખની ઇચ્છાથી બહાર જતા નાશ પામે, તેમ સુખાભિલાષી સાધુ એકલો પડી નાશ પામે. ગચ્છ સમુદ્રમાં રહેતા સાધુ પ્રમાદથી ભૂલ કરે ત્યારે પ્રેરણા કરતા નીકળી જાય તો તે સુખના વાંછક માછલા માફક નાશ પામે. જેમ શકુની પક્ષી પાંજરામાં પૂરેલ હોય તો હિંસા ન કરે, તેમ સારણા, વારણા, પ્રેરણા પામી પાસસ્થા પણ ગચ્છમાં હોય તો સુધરી જાય. જેમ પક્ષીનું બચ્ચુ પાંખો ન હોય છતાં માળામાંથી ઉડવા પ્રયત્ન કરે તો બીજા પક્ષી ઉપાડી જાય, તેમ શ્રુત અને વય રૂપ પાંખ વિનાના સાધુને અન્યતીર્થિકો ભ્રષ્ટ કરે. તે બતાવે છે– - સૂત્ર-૧૭૦ - કેટલાક મનુષ્ય વચનમાત્રથી ક્રોધિત થઈ જાય છે. પોતાને ઉન્નત માનતા અભિમાની પુરુષ મહામોહથી મૂઢ બને છે. એવા અજ્ઞાની, અતત્વદર્શી પુરુષને વારંવાર બાધાઓ આવે છે, જેનું ઉલ્લંઘન કરવું તેના માટે કઠિન હોય છે. [હ શિષ્ય !] તને એવું ન થાઓ. આ જિનેશ્વરનું દર્શન છે. તેથી સાધક ગુરુ વચનમાં જ દૃષ્ટિ રાખે, તેમાં જ મુક્તિ માને, તેને જ આગળ રાખે, તેનું જ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સંજ્ઞાન-સ્મૃતિ રાખે, તેમના જ સાન્નિધ્યમાં રહે. સદા યણાપૂર્વક વિચરે, ચિત્તને ગતિમાં એકાગ્ર કરે, માર્ગનું અવલોકન કરે, જીવ-જંતુ જોઈને પગને આગળ વધતા રોકે, માર્ગમાં આવતા પાણીને જોઈને જયણાપૂર્વક વિહાર કરે. • વિવેચન : કોઈ વખત તપ, સંયમ અનુષ્ઠાનથી સીદાતા કે પ્રમાદથી ભૂલ કરે ત્યારે ગુરુ આદિ ધર્મ-વચનથી કંઈ કહે ત્યારે પરમાર્થને ન જાણનારા કેટલાંક સાધુ ક્રોધાયમાન થાય છે અને બોલે છે કે, મને આટલા સાધુ વચ્ચે ઠપકો કેમ આપ્યો ? મેં શું ભૂલ કરી ? અથવા બીજા પણ આ ભૂલો કરે છે. તો મને પણ એટલો અધિકાર છે. મારા જીવિતને ધિક્કાર છે. એમ વિચારતા મહામોહના ઉદયથી ક્રોધ-અંધકારથી આચ્છાદિત દૃષ્ટિવાળા સમુચિત આચાર છોડીને, જ્ઞાન કે વયથી અવ્યક્ત છતાં ગચ્છ સમુદ્રમાંથી નીકળી માછલાની જેમ વિનાશ પામે છે. ૨૫૪ અથવા કોઈ વચનથી કહે કે, આ લોચ કરાવેલા, મેલથી ગંધાતા શરીરવાળા સવારમાં આપણે જોવા. આવું સાંભળી કેટલાંક સાધુ ક્રોધથી અંધ બને છે. કોઈનો સ્પર્શ થાય તો પણ કોપે છે. કોપિત થઈ બીજા સાથે લડે છે. એવા અનેક દોષોઅવ્યક્તને એકલા વિહારમાં ગુરુ આદિના નિયમનને અભાવે ઉદ્ભવે છે. ગુરુ સાથે હોય તો આવો ઉપદેશ આપે કે, બુદ્ધિમાને ક્રોધ આવે ત્યારે તત્ત્વ શોધવામાં બુદ્ધિ જોડવી. જો કહેનાર સાચો હોય તો કોપ શા માટે ? જો તે જૂઠો હોય તો શા માટે કોપવું ? જો તારે અપકારી ઉપર જ કોપ કરવો હોય તો તે કોપ ઉપર જ કોપ કેમ થતો નથી કેમકે ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેને વિઘ્નકારી કોપ છે. પ્રશ્ન - કયા કારણે વચનથી પણ ઠપકો આપતાં આ લોક પરલોકનું બગાડનાર, સ્વપર બાધક ક્રોધને લોકો પકડી રાખે છે ? ઉત્તર - જેને ઘણું માન છે, પોતાને ઉંચો માને છે તેવો માણસ મહામોહનીય કર્મના ઉદયથી કે અજ્ઞાનથી કાર્ય-અકાર્યના વિચારના વિવેકથી શૂન્ય થાય છે. તેવા મોહમોહિતને કોઈ શિખામણ આપે કે મિથ્યાત્વી વાણીથી તિરસ્કાર કરે ત્યારે જાતિ આદિ મદથી માનરૂપ મેરૂપર્વત ચઢીને કોપાયમાન થાય છે કે મારા જેવાનો આ તિરસ્કાર કરે છે, મારી જાતિને-પુરુષાર્થને-જ્ઞાનને ધિક્કાર છે. આ રીતે અભિમાનથી ઘેરાયેલો વચનના ઠપકા માત્રથી ગચ્છમાંથી નીકળી જાય છે. અથવા નીકળ્યા પછી બીજા સાથે કલેશ કરી વિડંબણા પામે છે. અથવા કોઈ અર્ધદગ્ધ તેને ફૂલાવ્યો હોય કે, તમે ઉત્તમ કૂળમાં જન્મેલ, સુંદર આકૃતિવાળા, તીક્ષ્ણબુદ્ધિ, કોમળવયની, શાસ્ત્રવેત્તા, સુભગ, સુખસેવ્ય છો. આવા સાચા-ખોટા વચનોથી ઉંચે ચઢાવેલો અહંકારી બનીને મહા ચાસ્ત્રિમોહથી કે સંસાર મોહથી મુંઝાય છે અને તે અહંકારી, મહામોહ મોહિતને કોઈ જરા ઠપકો આપે તો કોપથી ગચ્છ છોડી દે છે. તે ઓછું ભણેલાને ગામે-ગામ એકલા વિચરતા જે દુઃખ પડે છે, તે કહે છે તે અવ્યક્તને એકલા વિચરતા ઉપસર્ગ કે વિવિધ રોગ સંબંધી પીડા વારંવાર Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૪/૧૦ રષષ ૨૫૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ થાય. ત્યારે તે સાધુ નિરવધ વિધિથી તેને દૂર કરી શકતો નથી. કેમકે તે સાધુ આ પીડાને સહન કરવાનો ઉપાય જાણતો નથી, સમ્યક સહેવાતું ફળ જાણતો નથી, તેથી પીડા સહેવી મુશ્કેલ છે. પછી આતંક-પીડાથી આકૂળ બનેલો એષણા શુદ્ધિને તજી દે છે. પ્રાણી ઉપમદન પણ સ્વીકારે છે. વચન-કંટકથી પ્રેરાઈ અંદરથી પણ બળે છે. પણ આવી ઉત્તમ ભાવના ભાવતો નથી કે આ પીડા મારા કર્મના વિપાકથી ઉદયમાં આવી છે, બીજા તો માત્ર નિમિત છે. વળી - આત્માને દ્રોહ કરનાર અમર્યાદા મૂઢને સુમાર્ગેથી ઘસડીને નરક અનિરૂપ જવાળામાં ઈંધન તરીકે નાંખે. આવી ઉત્તમ ભાવના આગમ ન ભણવાથી તેને થતી નથી. આ બતાવી ગુરુ શિષ્યને કહે છે આ એકલા વિયરનારને બાધા દૂર કરવી મુશ્કેલ છે. તું તેને જોયા જાણ્યા વિના મારા ઉપદેશથી બહાર ન જતો. પણ આગમ અનુસારીતાથી સદા ગચ્છમાં રહેજે. સુધમસ્વિામી કહે છે, આ અભિપ્રાય વર્ધમાનસ્વામીનો છે કે એકચયમાં દોષ છે અને ગુરુનિશ્રામાં ગુણ છે. - આચાર્ય સમીપવર્તીએ શું કરવું ? આચાર્યની દૃષ્ટિ મુજબ હેય-ઉપાદેયમાં વર્તવું અથવા સંયમમાં કે આગમમાં જે દૃષ્ટિ તે દૃષ્ટિ મુજબ સર્વકામાં વિહરવું. તેણે કહેલ સર્વસંગથી વિરતી કરી, સંયમમાં સદા યત્ન કરવો. તથા તેમને સર્વે કાર્યોમાં આગળ સ્થાપવા. તે પ્રમાણે આચાર્યના વિષયમાં વર્તવું. આચાર્યની સંજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કરવું પણ સ્વમતિના મુજબ કાર્ય ન કરવું. સદા ગુરુકુળવાસ સેવે. ત્યાં ગુરુકુળવાસમાં વસતો તે કેવો થાય ? તે કહે છે ચતનાથી વિહાર કરનારો, યતનાથી પ્રાણિ ઉપમદન ન કરતો પડિલેહણાદિ ક્રિયા કરે, વળી આચાર્યના અભિપ્રાય મુજબ ક્રિયામાં વર્તે, તે ‘ચિતનિપાતી' કહેવાય. ગુર ક્યાંય ગયા હોય તો તે પંથનું પ્રલોકન કરે. તે ‘પંથનિયથિી' કહેવાય. તે ગુરના સંથારનો દેખનાર, ગુરુ ભૂખ્યા હોય તો આહાર શોધે એ રીતે ગુનો આરાધક થાય. વળી ગુરનો આગળ-પાછળ અવગ્રહ સાચવે, કાર્ય સિવાય સદા અવગ્રહ બહાર રહે * * * * * ગુરએ કોઈ કાર્ય માટે મોકલેલ હોય તો પ્રાણિઓને દુ:ખ ન થાય તે રીતે યુગમાત્ર ભૂમિ શોધતો યતનાથી ચાલે. • વળી - • સૂત્ર-૧૩૧ - તે સાધુ જતાં-આવતા, અવયવોને સંકોરતા-ફેલાવતા, આરંભથી નિવૃત્ત થતા-પ્રમાર્જનાદિ ક્રિયા કરતા સદા ગુરુ આજ્ઞાપૂર્વક વિચરે. ગુણ સમિત અને યતનાપુર્વક વર્તનાર મુનિના શરીરના સ્પર્શથી કદાચિત કોઈ પ્રાણી ઘાત પામે તો તેને આ જન્મમાં જ વેદન કરવા યોગ્ય કર્મનો બંધ થાય છે. જે કોઈ પાપ જાણીને કર્યું હોય તો તેને જ્ઞ પરિજ્ઞાથી ઘણી પ્રાયશ્ચિત્ત દ્વારા દૂર કરવું. અપમાદથી તે કર્મનો ક્ષય થાય છે. આમ આગમવેતા કહે છે. • વિવેચન : સદા ગુરુ આજ્ઞા મુજબ વર્તનાર સાધુ જતા કે પાછા ફરતા, હાથ-પગ સંકોચતા કે હાથ વગેરે અવયવોને ફેલાવતા, સમસ્ત અશુભ વ્યાપારી પાછો ફરી, સમ્યક રીતે હાથ-પગ આદિ અવયવોને તથા તેના સ્થાનોને જોહરણાદિથી પ્રમાઈને ગુરકુલ વાસમાં વસે. ત્યાં રહેનારની વિધિ-ભૂમિ પર એક ઉરૂ સ્થાપીને, બીજો ઉંચો રાખીને બેસે. તેમ ન બેસાય તેવા સ્થાને ભૂમિનું પડિલેહણ-પ્રમાર્જન કરી કુકડીના દેહાંતે સંકોચે કે પ્રસારે. સુવું હોય તો મોરની માફક સુવે. કેમકે મોર બીજા પ્રાણીના ભયથી એક પડખે તથા સચેતન જ સુવે. પડખું પણ નિરીક્ષણ કરી, પુંજીને ફેરવે. એ પ્રમાણે બધી ક્રિયા પૂંજી-પ્રમાર્જીને કરે. આ પ્રમાણે પ્રમાદથી ક્રિયા કરવા છતાં કદાચિત્ બનવાકાળ જે થાય તે કહે છે . કદાચ તે ગુણયુક્ત સાધુને અપમતપણે સખ્યણું અનુષ્ઠાન કરવા છતાં જતાઆવતા, સંકોચતા-ફેલાવતા, પ્રમાર્જન કરતાં કોઈપણ અવસ્થામાં પોતાની કાયાના સંગમાં આવેલા સંપાતિમ જીવોમાં કોઈ પરિતાપ પામે, કોઈ ગ્લાની પામે, કોઈના અવયવ નાશ પામે કે સૂત્રમાં કહ્યા મુજબ કોઈના પ્રાણ જાય તો અહીં કર્મબંધની વિચિત્રતા છે શૈલેશી અવસ્થામાં મશક આદિ જીવ કાયાના સ્પર્શથી મરણ પામે તો પણ બંધ ઉપાદાન કારણ યોગના અભાવે બંધ થતો નથી. ઉપશાંત-ક્ષીણ-મોહ-સયોગી કેવલીને સ્થિતિ નિમિત્તે કપાયોના અભાવથી એક સમયનો જ બંધ થાય. અપ્રમત સાધુને જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કોડાકોડી સાગરોપમનો બંધ છે. પ્રમતને અનાકરી આદિ કારણે - x • અપ્રમતથી કંઈક વિશેષ બંધ છે. તે એક જ ભવે દૂર થઈ શકે છે આ જન્મમાં જ ભોગવવું તે આ લોક વેદન છે. તેના વડે આવી પડેલને ભોગવવું અર્થાત્ પ્રમત સાધુએ પણ જે ઇચ્છાવિના ભૂલ કરી તે કાયસંઘનાદિથી, આ ભવના અનુબંધરૂપ કર્મબંધ થયો. તે આ ભવે જ ક્ષય કરી શકાય છે. આયુરીથી કર્મ કર્યું હોય - આગમોક્ત કારણ સિવાય પ્રાણીને દુ:ખ આપ્યું હોય તો જ્ઞપરિજ્ઞા જાણીને વિવેક પ્રાયશ્ચિત્ત લેવું અથવા કર્મનો અભાવ થાય તેવું કૃત્ય કરે. - કમનો અભાવ કઈ રીતે થાય તે કહે છે - હવે કહેવાનાર ઉપાય પ્રમાણે તે સાંપરાયિક કર્મ માટે આગમજ્ઞાતા સાધુ પ્રમાદને દૂર કરીને દશવિધ પ્રાયશ્ચિતમાંના જે યોગ્ય પ્રાયશ્ચિત હોય તે સમ્યગુ રીતે આદરી અભાવ કરે અથવા તીર્થકર કે ગણધર કે ચૌદપૂર્વી તેનો અભાવ કરે છે. હવે અપમાદી કેવા હોય ? તે કહે છે– • સૂત્ર-૧૭૨ - તે પ્રભુતદશ પ્રભુત પરિજ્ઞાની, ઉપશાંત, સમિત, સહિત, સદા યતનાશીલ મુનિ શ્રીજનને જોઈને પોતે પોતાનું પર્યાલોચન કરે કે, આ સીજન મારું શું કલ્યાણ કરશે ? લોકમાં જે સ્ત્રીઓ છે તે ચિત્તને લોભાવનાર છે. આ પ્રમાણે તીરે ફરમાવેલ છે. કદાચિત ઇન્દ્રિયોના વિષયોથી પીડિત થાય તો તે નિઃસાર આહાર છે, ઉણોદરી કરે, ઉદd સ્થાને કાયોત્સર્ગ કરે, ગામનુગ્રામ વિહાર કરે, છેલ્લે આહાર ત્યાગ કરે પણ પ્રસંગમાં મનને ક્યારેય ફક્સાવા ન દે.. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૪/૧૭૨ ૨૫૩ વિષયોનનમાં પહેલાં ઘણાં પાપ કરે પછી સ્પભોગ મળે. અથવા પહેલા ભોગ ભોગવે પછી દંડ મળે. સ્ત્રીઓ કલહ અને રણ ઉત્પન્ન કરનારી છે, એ જોઇને જાણીને પોતે પોતાને આજ્ઞા કરે કે સ્ત્રી સંગ ન કરવો જોઈએ. તેમ હું કહું છું. હાચારી કામકથા ન કરે, તેના અંગોપાંગ ન જુએ, સંતો ન કરે, મમત્વ ન કરે, ટીની સેવા ન કરે, વાતચીતમાં મર્યાદા રાખે મનને સંવૃત્ત રાખે. સદા પાપનો ભાગ કરે આ પ્રકારે મુનિભાવની સમ્યક્ સાધના કરે - તેમ હું કહું છું. • વિવેચન : તે સાધુ પ્રમાદના વિપાક આદિને કે અતીત, અનામત, વર્તમાનના કર્મવિપાકને જોવાના સ્વભાવવાળો હોવાથી પ્રભૂતદર્શી કહેવાય છે. વર્તમાનનો સ્વાર્થ દેખી કંઈ ના કરે. સવરક્ષણ ઉપાય કે સંસારમોક્ષ કારણનું જેને ઘણું જ્ઞાન હોય છે ચાતુ યથાવસ્થિત સંસારસ્વરૂપદર્શી હોય. વળી કષાયના અનુદય કે ઇન્દ્રિય અને મનના ઉપશમથી ઉપશાંત, પાંચ સમિતિ વડે સમિત અથવા સમ્યગુ રીતે મોક્ષમાર્ગે જવાથી સમિત તથા જ્ઞાનાદિ વડે યુક્ત કે હિત વડે યુક્ત, સદા યત્ન કરનાર છે. આ પ્રમાણે અપ્રમત્ત બનીને ગુરૂસેવારત, તે પ્રમાદજનિત કર્મોનો અંત કરે છે. તે સાધુ શ્રી આદિના અનુકૂળ પરિષહ આવતાં શું કરે ? ઉપસર્ગ કરવા આવતી સ્ત્રીને જોઈને વિચારે કે, હું સમ્યગૃષ્ટિ છું, મેં મહાવ્રતનો ભાર લીધો છે. - x • નિર્મળ કુળમાં મેં જન્મ લીધો છે, અકાર્ય ન કરવા જ હું તૈયાર થયો છું. તે સ્ત્રી-જનને જોઈને વિચારે કે આ સ્ત્રીઓથી મારે શું પ્રયોજન છે ? મેં જીવવાની, આશા તજી છે, આ લોકનું સુખ સર્વથા તર્યું છે. તે સ્ત્રી શું ઉપસર્ગ કરવાની ? વિષયસુખ દુઃખરૂપે પરિણમે છે તો આ સ્ત્રી મને શું સુખ આપશે ? પુગાદિ પણ કાળ કે રોગથી કેમ બચાવશે ? અથવા આ પ્રમાણે સ્ત્રીના સ્વભાવને ચિંતવે આ સ્ત્રીસમૂહ પરમ રમણતા કરાવે છે, માટે પરમારામ છે. તાવ જાણનાર સાધુને પણ હાસ્ય, વિલાસ, ઉપાંગ, નેત્ર કટાક્ષાદિથી મુંઝવે છે આ લોકમાં જે કોઈ સ્ત્રી સમૂહ છે, તેને મોહરૂપ જાણીને તેનો ત્યાગ કરવો. આ તીર્થકરે કહેલું છે, તે બતાવે છે . શ્રી વર્ધમાનસ્વામીએ કેવલજ્ઞાનથી કહ્યું છે - સ્ત્રીઓ ભાવબંધનરૂપ છે. - x • x • પ્રબળ મોહોદયથી પીડાયેલ તે ઉ ધ્યમાન છે. ઇન્દ્રિયના સ્વ વિષયમાં પ્રવર્તન વડે ઉબાધ્યમાન જો ગચ્છમાં હોય તો ગુરુ અનુશાસિત કરે. કઈ રીતે ? નિઃસાર અને અંત-પ્રાંતાદિ દ્રવ્યને ખાનારો બને. અથવા નિર્બળ બનીને ખાય કેમકે બળના અભાવે ઇન્દ્રિયોના વિષયો શાંત થઈ જાય છે. આહાર ઓછો લેતા બળ ઓછું થાય છે, માટે ઉણોદરી કરે. અંતમાંત ખાવા છતાં મોહ શાંત ન થાય તો તેથી પણ અસ્તિષ્પ વાલ, ચણા આદિ માત્ર ૩૨ કોળીયા ખાય. તેથી પણ શાંત ન થાય તો કાયકલેશ તપ કરે. તે માટે ઉદ્ધસ્થાને રહે. શીત-ઉણ આદિ સન્ન કરે. તેથી શાંત ન થાય તો ગામે ગામ વિસરે. મોહ ઉપશમ માટે વિહાર કરે. વધુ શું કહે ? જે કારણથી વિષયેચ્છા દૂર થાય તે કરે. છેવટે આહાર પણ છોડે, અતિપાત કરે, ફાંસો ખાય પણ સ્ત્રીમાં મન ન કરે. સ્ત્રીમાં પ્રવર્તેલ મનને તજે. તેના ત્યાગથી 1િ/17] ૨૫૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કામ પણ તજેલ જાણવો. કહ્યું છે, હે કામ ! તને હું જાણું છું કે તું સંકલાથી ઉત્પન્ન થાય છે, પણ હું તારો સંકલ કરવાનો નથી, તેથી મને ‘કામ' થશે નહીં. સ્ત્રીમાં મન કેમ ન કરવું ? સ્ત્રીસંગ પ્રવૃત અપરમાર્ગદષ્ટિવાળો પહેલેથી જ સ્ત્રીનો સંગ ન છોડવા અર્થ ઉપાર્જન પ્રવૃત થઈ ખેતી, વાણિજ્ય આદિ ક્રિયા કરતો અતિ ભૂખ, તરસ, ઠંડી, તાપ વગેરે પરિષહોના આ લોકમાં જ દુ:ખરૂપ દંડો સહે છે. તે સ્ત્રીસંભોગની પહેલા જ કરાય છે. પછી વિષય નિમિત જાનિત કર્મના વિપાક વડે નકાદિ દુ:ખો ભોગવવા પડે છે. અથવા સ્ત્રી આદિ અકાર્યમાં પ્રવૃત્તને પૂર્વે દંડ અને પછી હાથ-પગ આદિ છેદાવાનું દુ:ખ છે અથવા પૂર્વે તાડના, પછી સ્ત્રી સંબંધ આદિ થાય છે. તે કહે છે - [વૃત્તિકારે અહીં ઇજદ્રદત્ત વણિક અને લલિતાંગ કુમારનું દંષ્ટાંત મોષ બે લીટીમાં આપેલ છે.] વળી આ સ્ત્રી સંબંધો કલહ સંબંધ કરાવે છે અથવા કલહ તે ક્રોધ અને આસંગ તે રાગ. એ રીતે રાગ-દ્વેષ કરાવનારા છે, તેથી આલોક-પરલોક સંબંધી, અપાયોના કારણે સ્ત્રીસંગની પ્રત્યુપેક્ષા વડે જાણીને આત્માને આસેવનથી રોકે. તેમ હું તીર્થકરના વચન અનુસાર કહું છું. પ્રસંગમાં દુ:ખ છે માટે તેનો ત્યાગ કરવો. ફરી તેના ત્યાગનો ઉપાય બતાવે છે– તે સ્ત્રીસંગ ત્યાગી સ્ત્રીના નેપથ્ય તથા શણગાની કથા ન કરે, એ રીતે તેનો ત્યાગ થાય. સ્ત્રીને નરકમાં લઈ જનારી, સ્વર્ગ-મોક્ષમાં વિનરૂપ જાણીને તે સ્ત્રીના અંગઉપાંગને ન દેખે. તેનું નિરીક્ષણ મહા અનર્થને માટે થાય છે. કહ્યું છે કે, સન્માર્ગે ઇન્દ્રિયોનું સ્થાપન, લજ્જા કે વિનયમાં પુરુષો ત્યાં સુધી જ સમર્થ થાય છે, જ્યાં સુધી સુંદર સ્ત્રીના કામ-કટાક્ષ બાણો તે પુરુષને લાગ્યા નથી. તે સ્ત્રીઓને નરકને આપનારી જાણીને તેની સાથે વાર્તાલાપ વગેરે પોતાની સગીબહેન હોય તો પણ ના કરવો. કહ્યું છે પોતાની માતા, બેન કે પુત્રી હોય તો પણ તેની સાથે એકાંતમાં ન બેસે, કેમકે ઇન્દ્રિય વિષયો બળવાન છે, જેમાં પંડિત પણ મોહ પામે છે. આવું જાણીને સ્વાર્થમાં તત્પર સ્ત્રીઓમાં મમવ ન કરવું. તથા તેને મોહ કરૂારી મંડન આદિ ક્રિયા પોતે ન કરે, સ્ત્રીની વૈયાવચ્ચ ન કરે. અર્થાત્ કાયવ્યાપારનો નિષેધ કર્યો તથા અધ્યાત્મમનને કબજામાં રાખી સ્ત્રીના ભોગમાં મન પણ ન રાખે. નો અર્થ વિચારવામાં મનને રોકી રાખે. આવો ઉત્તમ સાધુ બીજું શું કરે તે કહે છે– સર્વથા સર્વકાળ પાપ તથા પાપના ઉપાદાન કારણો છોડે. હવે ઉપસંહાર કરે છે - આ આખા ઉદ્દેશામાં કહેલ મુનિભાવને તું ચિંતવજે. અધ્યયન-૫ “લોકસાર' ઉદ્દેશો-૪ ‘અવ્યક્ત'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૫/૧૩ ર૫e ક અધ્યયન-૫ ઉદ્દેશો-૫ “હૂદ-ઉપમા” . • ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમો કહે છે . તેનો સંબંધ આ પ્રમાણેસોયા ઉદ્દેશામાં અવ્યકત અને કલા વિચરતા સાધુના દુ:ખો કહ્યા. તે દુ:ખો દૂર કરવા ઇચ્છનાર સાધુએ સદા આચાર્ય નિશ્રામાં રહેવું જોઈએ. આચાર્યે પણ હૃદ ઉપમાવાળા થવું. તેમના અંતેવાસીએ પણ તપ-સંયમથી યુક્ત બની નિઃસંગપણે વિચરવું. આ રીતેના સંબંધમાં આવેલ ઉદ્દેશાનું આ પ્રથમ સૂક્ષ્મ • સૂત્ર-3 : હું કહું છું . જેમ એક જળાશય હિંદી પરિપૂર્ણ છે, સમભૂભાગે સ્થિત છે, તેની જ ઉપuત છે, જળચરોનું સંરક્ષણ કરવું તે જળાશય સ્રોત મધ્ય સ્થિત છે તેવા આચાર્યો હોય છે. લોકોમાં અનેક મહર્ષિઓ એવા છે જે જ્ઞાનવાનું, પબદ્ધ, આભવિરત થઈ સમાધિમરણની અભિલાષાથી પરષાર્થ કરે છે, તેમના તરફ તું છે - એમ હું કહું છું. • વિવેચન : જેવા ગુણવાળા આચાર્ય હોય, તે હું તીર્થકરના ઉપદેશ અનુસાર કહું છું. તે આ પ્રમાણે - (૧) એક જળાશય-હૂદ એક તરફ પાણી ભરાતું હોય અને બીજી તરફ નીકળતું હોય તે સીતા-સીટોદાના પ્રવાહ કુંડ જેવું. (૨) પાણી નીકળે પણ પાછું ન આવે તે પદાદ્ધહ જેવું. (૩) પાણી નીકળે નહીં પણ આવે ખરું તે લવણસમુદ્ર જેવું. (૪) જેમાં પાણી આવે પણ નહીં, નીકળે પણ નહીં તે મનુષ્યલોકની બહારના સમુદ્ર જેવું. તે જ પ્રમાણે : (૧) જે આચાર્ય પોતે શ્રત અંગીકાર કરી બીજાને ભણાવે છે. (૨) સાંપરાયિક કર્મ-અપેક્ષાએ, કપાસના ઉદયના અભાવથી ગ્રહણના અભાવથી તપ-કાયોગદિથી ક્ષપણ અને ઉપપત્તિનું કારણ છે. (3) આલોચનાને અંગીકાર કરવી. આલોચનાના પતિશ્રાવિત્વથી (૪) કુમાર્ગમાં પડેલ કેમકે તેમાં પ્રવેશનિર્ગમનો અભાવ છે. જો ધર્મના ભેદથી ભંગને યોજીએ તો : (૧) સ્થવીકલી આચાર્યો, (૨) તીર્થકર (3) અહાલંદિક, તેમને કોઈ વખત અર્યની પ્રાપ્તિ થઈ ન હોય તો આયાયદિ પાસેથી નિર્ણયનો સદ્ભાવ છે. (૪) પ્રત્યેક બુદ્ધ - કેમકે તેમને ભણવાભણાવવાનો અભાવ છે. એમ ચાર ભંગ છે. અહીં પહેલા ભંગમાં આવેલાને ભણવા-ભણાવવાનો સદ્ભાવ હોવાથી તેનો અધિકાર છે તેવા હૂદરૂપ આચાર્યનું જ અહીં દષ્ટાંત છે તે દૂદ નિર્મળ જળથી ભરેલ, સર્વઋતુ જ વડે શોભાયમાન, સમભૂભાગે રહેલ પાણીનું આવાગમન નિત્ય જ છે, પણ કોઈ દિ' સુકાતું નથી, તેમાં સુખેથી તરવા-નીકળવાનું બની શકે છે, પાણીને કાળું બનાવનાર રજ આદિથી રહિત છે તથા વિવિધ જળચર જીવસમૂહને બચાવતો કે જળચર જીવો વડે પોતાની રક્ષા કરતો રહેલ છે. આ દૂદ જેવા આચાર્ય છે, તે દશવિ છે— ૨૬૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે આચાર્ય પહેલા ભેદ સમાન છે. તેઓ પાંચ પ્રકારના આચાસ્થી યુક્ત અને આચાર્યની આઠ પ્રકારની સંપદાથી યુક્ત હોય છે છત્રીશ પ્રકાના ગુણોના સમુદાયના ધાક છે. દૂદ માફક નિર્મળજ્ઞાનની પ્રતિપૂર્ણ, સમભૂભાગ માફક સંસકતાદિ દોષરહિત અથવા સુખ-વિહારનાં ક્ષેત્રમાં મધ્યસ્થ રહે, તથા જ્ઞાન, દર્શન, ચા»િ નામક મોક્ષમાર્ગમાં ઉપશમવાળા રહે છે. કઈ રીતે રહે છે ? મોનીયકર્મ ઉપશાંત કરીને. કઈ રીતે ? જીવનિકાયની રક્ષા કરતો બીજાને સારો ઉપદેશ દેતો નકપાતથી અટકાવે છે. આ રીતે પ્રથમ ભંગથી આવેલ સ્થવિર આચાર્યને કહે છે. તેને કૃતાર્થના દાન ગ્રહણનો સદભાવ છે, તેથી સોતમધ્યગતપણું છે. તે આચાર્ય ક્ષોભાયમાન ન થાય તેવા દૂદ જેવા હોય છે. ઇન્દ્રિય અને મનને સર્વચા વશ રાખનારા, ગુપ્તિએ ગુપ્ત હોય છે. તેને તું જો. આચાર્ય સિવાય બીજા પણ આવા ઘણાં સાધુઓ સંભવે છે. તે કહે છે આ મનુષ્યલોકમાં પૂર્વે કહ્યા મુજબના મહર્ષિ છે, તેને હું જો. આયાર્ય સિવાય બીજા સાધુ પણ દૂદ જેવા છે - x • પોતાનું તથા પરનું સ્વરૂપ બતાવનાર આગમના જ્ઞાતા છે. તેનું જ્ઞાન છે છતાં મોહના ઉદયથી હેતુ અને દેટાંત ન મળે તથા રોયના ગહનપણાથી સંશયમાં પડેલ સમ્યગુ શ્રદ્ધાનને ન માનનારા પણ હોય તેથી કહે છે, પ્રજ્ઞા અર્થાત તીર્થકર કહે તેવું જ તવ પ્રકથી સમજેલા હોય. તેમ છતાં ભારે કર્મથી સાવધ અનુષ્ઠાન ન છોડનાર હોય તેથી કહે છે : મrmuતા: સાવધ યોગથી અટકેલા છે. આ મારા ઉપરોઘથી ગ્રહણ ન કર, પણ તમારી કુશાગ્ર બુદ્ધિથી વિચાર્યું. તે કહે છે, આ જે મેં કહ્યું તે મધ્યસ્થતા ધારણ કરી મયદાપૂર્વક તું પણ જો. વળી સમાધિમરણની કાંક્ષા વડે સાધુઓ મોક્ષમાર્ગ • x • ઉધમ કરે. એમ હું કહું છું - x • x • અહીં આચાર્યનો અધિકાર પૂરો થાય છે અને શિષ્યનો અધિકાર ચાલુ થાય છે • સૂત્ર-૧૪ : વિચિકિત્સા પ્રાપ્ત આત્માને સમાધિ પ્રાપ્ત થતી ની. કોઈ ગૃહસ્થ આચાર્યના વચનને સમજે છે, કોઈ સ પણ ચાના વરને સમજે છે. પણ સમજનાની સાથે રહીને કોઈ સાધુ ન સમજી શકે તો તેને અવશ્ય ખેદ થાય છે. • વિવેચન : વિચિકિત્સા તે ચિત્તનો વિપ્લવ છે. “આમ પણ છે” આવા પ્રકારના સંકલ્પો ઉત્પન્ન થવાથી મોહોદયથી અર્થમાં મતિવિભ્રમ ચાય છે. જેમકે - આ મહા તપનો લેશ રેતીના કોળીયા ખાવા જેવો નિઃસ્વાદ છે, તેનું ફળ મળશે કે નહીં ? કેમકે ખેતી આદિ કરનારને ફળ મળે અને તે પણ મળે. મિયાત્વાંશના ઉદયથી કે શેયની ગણતતાયી આવી મતિ ચાય છે. અર્થ ત્રણ પ્રકારે છે - સુખે સમજાય, દુ:ખે સમજાય, ન સમજાય તેવો. આ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૫/પ/૧૭૪ ૨૬૧ ત્રણે ભેદ શ્રોતાને આશ્રીને છે તેમાં સુખાધિગમ - જેમકે ચક્ષુવાળો હોય, ચિત્રકમ નિપુણ હોય તેને રૂપસિદ્ધિ સુલભ છે. દુરધિગમ - અનિપુણને રૂપ સિદ્ધિ દુર્લભ છે. અનધિગમ-અંઘને અશક્ય છે. તેમાં સુખાધિગમને વિચિકિત્સા ન થાય. દેશકાળ સ્વભાવથી વિપકૃષ્ટને વિચિકિત્સા થાય. તેમાં ધર્મ-અધર્મ-આકાશ આદિમાં વિચિકિત્સા થાય છે. અથવા વિનિત એટલે વિદ્વાનની જુગુપ્સા. વિદ્વાન એટલે સાધુ જેમણે સંસારનો સ્વભાવ જામ્યો છે અને સમસ્ત સંગનો ત્યાગ કર્યો છે. તેઓની ગુપ્તા કરે છે. કેમકે તેઓ જ્ઞાન નથી કરતા તેથી પરસેવા વડે ગંધાતા શરીરવાળાને નિંદે છે, તે કહે છે, અચિત પાણીથી સ્નાન કરે તો શું દોષ છે ? આ ગુપ્સા છે. આ વિચિકિત્સા કે જુગુપ્સાને પ્રાપ્ત આત્મા ચિત્ત સ્વાથ્ય કે જ્ઞાનદર્શન ચાસ્મિરૂપ સમાધિ પામતો નથી. વિચિકિત્સાથી મલિન ચિતવાળાને આચાર્ય કહે તો પણ સમ્યકત્વબોધિ ન પામે. જે બોધિ મેળવે છે તે ગૃહસ્થ કે સાધુ હોય તે બતાવે છે - પુત્ર, સ્ત્રી વગેરેમાં રાગી હોય અથવા લઘકમવાળા સમ્યકત્વને પમાડનાર આયાયને અનુસરે છે. તે પ્રમાણે ગૃહવાસ છોડેલા સાધુ વિચિકિત્સાથી રહિત બની આચાર્યના માર્ગને અનુસરે છે. તેમના મધ્યે કોઈ કોરડુ જેવા હોય તે પણ ઉત્તમ માગનિસારીને જોઈને કર્મ ઓછા થતા સમ્યકત્વ પામે તે કહે છે– આચાર્યે કહેલ સમ્યકત્વ માનનારા શ્રાવકોથી પરિચયમાં આવતો કે પ્રેરણા કરાતા ન માને તો નિર્વેદ કેમ ન પામે ? અર્થાત્ ખરાબ કૃત્યની મિથ્યાવાદિ રૂપ વિચિકિત્સા છોડીને તે પણ સમ્યકત્વ પામે અથવા સાધુશ્રાવક આચાર્યનું કહેલું સમજે પણ કોઈ અજ્ઞાનના ઉદયથી મંદબુદ્ધિ સાધુ ઘણા વર્ષનો દીક્ષિત હોય છતાં ન સમજે તો કેમ ખેદ ન પામે ? - X - X • તે આવી ભાવના ભાવે કે, હું ભવ્ય નથી, મને સંયતભાવ પણ નથી. જેથી પ્રગટ સ્વરૂપે કહેલ પણ હું સમજતો નથી. આ પ્રમાણે ખેદ પામતાને આચાર્ય સમાધિ વચન કહે કે, હે સાધુ ! ખેદ ન કર. તું ભવ્ય છે. તને સમ્યકત્વ મળેલ છે. તે ગ્રંથિ ભેદ વિના ન હોય, તે ભવ્યત્વ વિના ન હોય કેમકે અભયને ભવ્ય-અભવ્યની શંકા ન હોય. વળી અવિરતિ પરિણામ બાર કષાયના ક્ષય-ઉપશમ થતાં જ હોય છે. તે વિરતિ તું પામ્યો છે. એ રીતે દર્શનચા»િ મોહનીયનો તારે ક્ષયોપશમ થયો છે. નહીં તો દર્શન-ચાત્રિની પ્રાપ્તિ ન હોય. કહેવા છતાં તને બધાં પદાર્થો ન સમજાય, તો જ્ઞાનાવરણીય-ઉદય લક્ષણ જાણવું. તેમાં તારે શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ આલંબન લેવું. તે કહે છે • સૂગ-૧૩૫ - તે નિઃશંક સત્ય છે, જે જિનેશ્વરે કહેલ છે. • વિવેચન :જ્યાં સ્વસમય-પરસમયના જ્ઞાત આચાર્ય ન હોય, સૂક્ષમ ગૂઢ બાબતોમાં અને અતીન્દ્રિય પદાર્થોમાં ઉભય સિદ્ધ દષ્ટાંત તથા સમ્યમ્ હેતુના અભાવથી જ્ઞાનાવરણીય ઉદયે સમ્યગુજ્ઞાન ન હોય ત્યાં પણ શંકા વિચિકિત્સાદિ રહિત થઈ આમ વિચારવું • તે જ એક સત્ય છે, તે જ નિ:શંક છે કે, જિન કથિત અત્યંત સૂક્ષ્મ અતીન્દ્રિય પદાર્થો કેવલ આગમથી જ ગ્રાહ્ય છે. - x - જેને માનવામાં શંકા ન હોય તે નિઃશંકિત છે. રાગદ્વેષને જિતેલા એવા જિન-તીર્થકરે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ આદિ કહેલા છે, માટે તેમનું કહેલું સત્ય જ છે. આવી શ્રદ્ધા કરાવી. સમ્યક્રરીતે પદાર્થ ન સમજાય તો પણ વિચિકિત્સા ન કરે. શું સાધુને પણ શંકા થાય ? સંસારમાં રહેલ જીવને મોહના ઉદયથી શું ન થાય ? આગમમાં પણ કહ્યું છે - હે ભગવનું ! નિગ્રંથ સાધુ કાંણા મોર્નીય વેદે ? હા. તેવા તેવા જ્ઞાનના કે ચારિત્રના વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સાવાળા બનીને ભેદોને પામેલા કલેશયુકત બની હે ગૌતમ શ્રમણ નિગ્રંભ્યો કાંક્ષા મોહનીય કર્મ વેદે. તે સમયે સાધુ ચિંતવે કે, “તે જ નિઃશંક સત્ય છે જે જિનેશ્વરે કહેલું છે" તો તે આરાધક થાય. વળી સાધુ વિયારે કે, વીતરાગ જ સર્વજ્ઞ છે. તેઓ કદી જુઠું ન બોલે તેથી તેમનું વચન જીવોનું સ્વરૂપ બતાવનારું છે, ઇત્યાદિ. વળી આ વિચિકિત્સા દીક્ષા લેનારને આગમમાં મતિ સ્થિર થયેલી ન હોવાથી થાય છે. તેઓ પણ ઉકત રહસ્ય ચિંતવે. તે કહે છે– • સૂત્ર-૧૬ : કોઈ શ્રદ્ધાવાન તીર્થકર ભગવંતના વચનોને સત્ય માની સ્વચા અને અંત સુધી સત્ય માને. કેટલાંક દીક્ષા ગ્રહણ કરતા સત્ય માને પણ પછી અસત્ય માનવા લાગે. કેટલાંક પૂર્વે શ્રદ્ધાળુ ન હોય પણ પછી શુદ્ધ શ્રદ્ધાવાનું બને. કેટલાંક પહેલા આશ્રદ્ધાળુ હોય અને પછી પણ શ્રદ્ધાળુ રહે છે. જે સાધક કોઈ વસ્તુને સમ્યફ માને છે, તે સમ્યફ હોય કે અસમ્યફ તેની સમ્યફ ઉપેક્ષાને કારણે તે સમ્યફ જ રહે છે. જે કોઈ વસ્તુને સમ્યફ માને છે તે સમ્યફ હોય કે અસમ્યફ તેને માટે સમ્યફ ઉપેક્ષાને કારણે તે અસમ્યફ જ રહે છે. ઉપેક્ષા કરનારો ઉપેક્ષા નહીં કરનારને કહે છે કે સમ્યક્ રીતે ઉપેક્ષા કરો. આ પ્રમાણે સંયમમાં પ્રવૃત્તિ કરવાથી જ કમનો નાશ થાય છે. તમે શ્રદ્ધાળુની તથા શિથિલની ગતિને સારી રીતે જુઓ અને આ અસંયમમાં પોતાના આત્માને સ્થાપિત ન કરો. વિવેચન : જેને ધર્મની ઇચ્છા છે તે શ્રદ્ધાવાનું છે. તેને સંવિગ્નવિહારી કે સંવિપ્ન આદિ ગુણોથી દિક્ષા યોગ્ય હોય અને દિક્ષા લેતા શંકા થાય અને જીવાદિ પદાર્થમાં બોધ પામવા અશક્ત હોય તો સમજાવવું કે, જિનેશ્વરે કહેલ છે તે શંકારહિત અને સત્ય છે. આ પ્રમાણે દીક્ષા લેતા બોધ આપવાથી -x- પછીના કાળમાં પણ નિર્મળ ભાવના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૫/પ/૧૭૬ ૨૬૩ વધે; સમ રહે, ઘટે કે ન રહે એવા જીવના વિચિત્ર પરિણામો છે તે બતાવે છે (૧) તે શ્રદ્ધાવાન્ - X - દીક્ષા લીધા પછી પણ જિનવચનને શંકારહિત સાચું માને. પછીથી પણ શંકા આદિથી હિત નિર્મળ સમ્યકવવાળો થાય અને તીર્થકર ભાષિતમાં શંકાદિ ઉત્પત્તિ ન થાય. (૨) કોઈ દીક્ષા લેતા શ્રદ્ધાથી માને છતાં પછી - x• કોઈ એકાંત પક્ષ પકડે • x • પૂવપિર વિચાર ન કરે, ડ્રોય પદાર્થ ગહન હોવાથી મતિ મુંઝાતા મિથ્યાત્વના અંશનો ઉદય થાય તો તે જિનવચનને સમ્યફ ન માને. અનંત ધમત્મિક વસ્તુને કોઈ એક નયથી તે સાધુ વિચારે છે જેમકે નિત્ય તે અનિત્ય કેમ થાય ? અનિત્ય તે નિત્ય કેમ થાય ? - x •x - ઇત્યાદિ અસભ્ય ભાવને પામે છે. પણ એવું વિચારતો નથી કે વસ્તુ અનંત ધર્મવાળી અને બધા નયના સમૂહસ્થી યુક્ત છે. આ અતિગહન દર્શન હોવાથી મંદબુદ્ધિવાળાને તે માનવું શ્રદ્ધાથી જ શક્ય છે. - ૪ - કહ્યું છે કે, “નૈગમ, સંગ્રહ આદિ બધા નયો વડે નિયત એક એક અંશથી અન્યતીથિંક શાસનવાળાએ બતાવેલ જ બહુ પ્રકારના ગમપર્યાયો વડે સંપૂર્ણતા પામેલ તમારું વચન શ્રદ્ધા કરવા યોગ્ય છે. પણ હેતુથી જાણવા યોગ્ય નથી.” જેથી વિચારવું કે હેતુ તો એક નયના અભિપ્રાય પ્રમાણે વર્તે છે તથા એક ધર્મને સાધે છે. પણ બધાં ધર્મને સાધનાર હેતુ અસંભવ છે. (3) કોઈ મિથ્યાત્વના અંશથી મુંઝાયેલાને શંકા થાય કે પુદ્ગલથી શબ્દ કેમ બને ? ઇત્યાદિ સમ્યક્ માન્યતા હોય - x • પણ આ શંકા ગુર ઉપદેશથી દૂર થતાં તે શ્રદ્ધાવાળો થાય છે કે જો શબ્દ પુદ્ગલનો બનેલો ન હોય તો કાન ઉપર તેનો અનુગ્રહ કે ઉપઘાત કેમ થાય ? ઇત્યાદિ - x • સમજીને સમ્યકત્વ પામે. (૪) કોઈને આગમમાં રમણતા ન થવાથી મતિ અપરિણત થતા વિચારે કે ચોક જ સમયમાં પરમાણુ લોકાંતે કેવી રીતે જાય ? એવું ખોટું માનતા કોઈ સમયે પરો મિથ્યાત્વી બને છે, તે માને છે કે ચૌદ રાજલોકના એક છેડાથી બીજા છેડે જતાં • x • કાંતો સમયનો ભેદ પડે - X • અથવા પરમાણુ તેટલો મોટો હોય • x • તે મિથ્યા આગ્રહી એમ ન વિચારે કે વિરસા પરિણામથી શીઘ ગતિને લીધે પરમાણનું એક સમયમાં અસંખ્યય પ્રદેશગમન થાય છે. * * * * * * * (૫) હવે આ ભાંગાનો ઉપસંહાર કરતા કહે છે - [જિન વચન] સાયું છે. એવું માનીને શંકા આદિ છોડીને તે વસ્તુ ન વડે તેવા જ રૂપે સમ્યક્ કે અસમ્યક્ પૂર્વે ભાવિ હોય તો પણ સમ્યક્ પર્યાલોચનાથી શિષ્ય સમ્યમ્ શ્રદ્ધાવાળો થાય. • X - (૬) હવે તેથી ઉલટું બતાવે છે - કોઈ વસ્તુ ખોટી રીતે માનતા શંકા થાય તે સમયે વસ્તુ ખોટી કે સાચી વિચારી હોય તો પણ - x - ખોટા વિચારને લીધે અશુભ અધ્યવસાય હોવાથી તે મિથ્યાત્વ છે. કારણ કે, “જેવી શંકા કરે તેવો જ ભાવ મેળવે” એવું વચન છે. અથવા સમ્યક્ માનનારને બીજી રીતે ખુલાસો કરે છે • x • શમિતાને માનનારો શુભ અધ્યવસાયી ઉત્તકાળે પણ શમિત એટલે ઉપશમવાળો જ રહે છે. જ્યારે બીજા તો શમિતાને માનવા છતાં કષાયના ઉદયથી અશમિતા થાય છે. આ પ્રમાણે બીજા ભાંગામાં પણ સમ્યક્ શબ્દની યોજના કરવી કે સારું વિચારે તો સારું ફલ મેળવે, આવું વિચારતો બીજાને પણ ઉપદેશ દેવા સમર્થ થાય. કહ્યું છે આગમ પરિણત મતિવાળો યથાયોગ્ય પદાર્થનો સ્વભાવ બતાવવાથી આ યોગ્ય છે - આ અયોગ્ય છે એવું વિચારતો વિદ્વાન બીજા નહીં વિચારતાને પણ સમજાવે છે એટલે - x • ગતાનુગતિકતા વડે શંકાથી દોડતાને કહે છે, માધ્યસ્થતા રાખી સમ્યગુ ભાગથી તે વિચાર કે જિન કથિત જીવાદિ તવ યુક્તિ યુકત છે કે નહીં ? તે આંખો મિંચીને વિચાર અથવા સંયમને સારી રીતે પાળનાર હોય, તે સંયમ સારી રીતે ન પાળનારને કહે છે, સમ્યગુ ભાવ પામીને સંયમમાં સારી રીતે ઉધમ કર. - x • એ રીતે કર્મસંતતિને થાય કરનારો થઈશ. જે સંયમ સારી રીતે પાળીશ તો કર્મ ક્ષય થશે અન્ય રીતે નહીં થાય. સારી રીતે સંયમ પાળનારને શું લાભ થાય ? તે સમ્યક રીતે દીક્ષા લેવા તૈયાર થયેલાને શંકારહિત શ્રદ્ધાવાળો થઈ ચાસ્ત્રિ લઈ ગુફલે કે ગુરુ આજ્ઞામાં જે ગતિ કે પદવી પ્રાપ્ત થાય તેને હે શિષ્યો તમે સારી રીતે જુઓ. જેમકે - સર્વલોકમાં પ્રશંસા, જ્ઞાનદર્શનમાં સ્થિરતા, ચાસ્ત્રિમાં વિપ્રકંપતા, શ્રુતજ્ઞાનની આધારતા થાય છે અથવા સ્વર્ગ કે મોક્ષમાં ગતિ થાય. તે જુઓ. •x - સંયમમાં પ્રયત્ન ન કરનારને વિરૂપ ગતિ થાય તે કહે છે જેઓ અસંયમમાં બાલભાવમાં રમેલા છે તે સકલ કલ્યાણના આધારરૂપ સુગતિ ન પામે. તેથી તું દીક્ષા લઈને બાલચેષ્ટા ન કરીશ. તેવો બાલ-આચાર શાજ્યાદિ મતવાળા આચરે છે. તેઓ કહે છે કે, આત્મા અમૂર્ત હોવાથી તેના અતિપાત ન થાય. • x - જેમ વૃક્ષ બાળવા કે છેદવાથી આકાશ બળતું નથી, તેમ શરીરના વિકારથી આત્માને કંઈ પણ થતું નથી. કહ્યું છે કે, આત્મા જન્મતો નથી, મરતો નથી •x - જીવને શો છેદે નહીં, અગ્નિ બાળે નહીં, પાણી ભીંજવે નહીં, પવન શોષવે નહીં. આ આત્મા અચ્છેધ, અભેધ, અવિકારી, નિત્ય, સતત ગમક, અચલ, સનાતન છે. આવા વિચારોથી પ્રાણીને હણવા પ્રવૃત્તિનો નિષેધ કરવા કહે છે સૂત્ર-૧૭ : તું તે જ છે જેને તું હનન યોગ્ય માને છે, તું તે જ છે જેને તું આજ્ઞામાં રાખવા યોગ્ય માને છે, તે તે જ છે જેને તે પરિતાપ દેવા યોગ્ય માને છે . જેને ગ્રહણ કરવા યોગ્ય માને છે . જેને મારવા યોગ્ય માને છે. પણ જ્ઞાની પુરષ જુ હોય છે. તેથી તે વાત કરતા નથી, કરાવતા નથી કરેલા કમનુિસાર પોતાને તેનું ફળ ભોગવવું પડે છે. તેથી કોઈને હણવાની ઇચ્છા ન રહી. વિવેચન - તું જેને હણવાનો વિચાર કરે છે, તે તું જ છે. • x • જેમ તમે માથુ, હાથ, પગ, પડખા, પીઠ, પેટવાળા છો, તેમ જેને તમે હણવા યોગ્ય માનો છો, તે પણ તેવો જ છે. જેમ તમને કોઈ મારવા આવે તો જોઈને દુઃખ થાય છે, તેમ બીજાને પણ થાય. દુ:ખ આપવાથી પાપ થાય છે. અર્થાત્ મારવા વડે અંતર આત્માની હિંસા નથી પણ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે એ પ્રમાણે આત્માનો જ્ઞાનગુણ વિનાશ થવા છતાં બીજા અમૂર્તત્વ, અસંખ્યપ્રદેશના આદિ ધર્મોનો અભાવ હોવાથી આત્માનો વિનાશ નથી જ. • x • શંકા-આત્મા છે તે વિજ્ઞાતા છે તે સિદ્ધાંત - x • ખોટો થશે. કેમકે જેના વડે આ જાણે છે તે ભિન્ન પણ હોય. તે કરણ કે ક્રિયા થશે. કરણ માનતા તે ભિન્ન થશે. ક્રિયા માનો તો તે કતમાં કે કર્મમાં રહેલ પણ સંભવે. તેમાં ઐક્ય કેમ હોય ? તેનો ઉત્તર આપે છે જે જ્ઞાનરૂપ કરણ કે ક્રિયા વડે - x - જાણે છે, તે આત્મા છે. તે આત્માથી ભિન્ન જ્ઞાન નથી. કરણપણે પણ ભેદ નથી - x • જેમ દેવદત્ત આત્માને આત્મા વડે જાણે છે. ક્રિયાના પક્ષમાં પક્ષસંબંધી અભેદ છે એવું તમે પણ સ્વીકારેલ જ છે. • x - જ્ઞાન અને આત્માનું ઐક્ય માનતા શું થાય ? તે કહે છે તે જ્ઞાન પરિણામને આશ્રયી આત્મા તે નામે જ વ્યપદેશ કરાય છે. જેમકે - ઇન્દ્રિ ઉપયુક્ત તે ઇન્દ્ર છે. અથવા મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની આદિ. જે જ્ઞાન અને આત્માનું એકપણે સ્વીકારે - x • તે યથાવસ્થિત આત્મવાદી થાય. તેના સમ્યગુ ભાવ કે ઉપશમપણા વડે સંયમાનુષ્ઠાનરૂપે વ્યાખ્યાયિત કરાયેલ છે. અધ્યયન-૫ “લોકસાર” ઉદ્દેશ-૫ “હૂદ ઉપમા”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૧/પ/પ/૧૩૩ ૨૬૫ શરીરરૂપ આત્માની હિંસા છે. કેમકે આત્માને આધારરૂપ શરીર છે. તેને સર્વથા દૂર કરવું તે જ હિંસા છે. કહ્યું છે કે, પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસ અને આયુ એ દશ પ્રાણ ભગવંતે કહ્યા છે, તેનો વિયોગ કરવો તે હિંસા છે. વળી સંસારમાં રહેલા જીવને સર્વથા અમૂર્તપણું નથી. • x - સર્વત્ર પ્રાણીને દુ:ખ દેતાં તે આત્મા તુલ્ય છે તેમ વિચાર્યું એવું હવે પછીના સૂરમાં કહ્યું છે. પણ તે જ છે કે જેને - (૧) આજ્ઞામાં રાખવામાં, (૨) પરિતાપવામાં, (3) ગ્રહણ કરવા યોગ્ય, (૪) દુઃખ દેવામાં - માને છે. પણ જેમ તને અનિષ્ટ પ્રાપ્તિથી દુ:ખ થાય છે તેમ બીજાને પણ દુઃખ થાય તેમ જાણ અથવા જે કાયને તું હણવા વિચારે છે ત્યાં તું અનેકવાર હતો. આ પ્રમાણે જૂઠ આદિમાં પણ જાણ. આ પ્રમાણે હણનાર અને હણાનાર બંનેમાં ઐક્ય થાય તો શું ? તે કહે છે - બાજુ સાધુ એ જ છે જે હંતવ્ય અને ઘાતકના એકપણાના બોધને માટે પ્રતિબદ્ધજીવી સાધુ તે પરિજ્ઞાન વડે જીવે છે. - x - જો આમ છે તો શું તે કહે છે, હણાનાર જીવને પોતાની માફક મહાદુઃખ થાય છે તેથી બીજા જીવને ન હણવો, ન હણાવવો અને હણનારની અનુમોદના ન કરવી. •x• વળી બીજાને મોહના ઉદયે હનન આદિ દુઃખ આપનાર પછી પોતે પણ તે દુ:ખ વેદે છે. એમ જાણી કોઈને હણવો નહીં, તેવી ઇચ્છા પણ ન કરવી. શંકા-આત્માને સાતા કે અસાતારૂપ સંવેદન છે. તેને અન્ય મતવાળા આત્માથી ભિન્ન ગુણભૂત સંવેદનનું કાર્યપણું માને છે. તેમ તમે પણ માનો છો ? કે આત્મા સાથે એક માનો છો ? • સૂગ-૧૩૮ : જે આત્મા છે તે વિજ્ઞાતા છે, જે વિજ્ઞાતા છે તે આત્મા છે. જેના દ્વારા જાણી શકાય છે, તે જ્ઞાન આત્માનો ગુણ છે. તે જ્ઞાનના આશ્રિત જ આત્માની પ્રતીતિ છે. જે આત્મા અને જ્ઞાનના સંબંધને જાણે છે) તે આત્મવાદી છે. તેનું સંયમાનુષ્ઠાન સમ્યફ કહેવું છે - તેમ હું કહું છું • વિવેચન : જે આત્મા નિત્ય ઉપયોગલક્ષણ છે તે જ વિજ્ઞાતા છે. તે આત્માથી પદાર્થ સંવેદક જ્ઞાન ભિન્ન નથી. જે વિજ્ઞાતા-પદાર્થનો પરિછેદક ઉપયોગ છે તે પણ આત્મા જ છે. કેમકે જીવનું લક્ષણ ઉપયોગ છે કે જે જ્ઞાન સ્વરૂપ છે. “જ્ઞાન અને આત્મા અભેદપણે માનવાથી એકલું જ્ઞાન જ સિદ્ધ થશે.” - ઓમ શંકા થાય. પણ તેમ નથી. અમે ભેદનો અભાવ કહો છે - ઐક્ય નહીં - x - જેમ ધોળું વસ્ત્ર તેમાં ધોળું અને વા બંનેમાં ભેદનો અભાવ છે, પણ ઐક્ય નથી. તેમાં ધોળા પણાના વ્યતિરેકથી અન્ય કોઈ વા છે જ નહીં તેમ માનવું તે મૂર્ખતા છે. કેમકે તેમ માનતા ધોળાપણાના અભાવે વસ્ત્રનો જ અભાવ થશે. વળી તેમ માનતા આત્મા વિનષ્ટ થાય તે શંકા પણ ખોટી છે. કેમકે અનંત ધમત્મિક વસ્તુને મૃદુ આદિ બીજો પણ ધર્મ છે. તેમ ધર્મ વિનાશે પણ અવિનષ્ટ કાયમ અધ્યયન-૫ ઉદ્દેશો-૬ “ઉન્માર્ગવર્જન” • પાંચમો ઉદ્દેશો કહ્યો. હવે છઠ્ઠો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશા૫-માં હૃદની ઉપમાથી આચાર્યને વિચારવા કહ્યું. તેવા આચાર્યના સંપર્કથી કુમાર્ગનો પરિત્યાગ અને રાગ-દ્વેષની હાનિ અવશ્ય થાય. તે પ્રતિપાદન સંબંધથી આવેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે • સૂત્ર-૧૯ : કેટલાંક સાધકો અનાજ્ઞામાં ઉધમી હોય છે, કેટલાંક આજ્ઞાામાં અનુધમી હોય છે. હૈિ મુનિt] આ બંને તારામાં ન થાઓ. આ તીર્થકરનો અભિપાય છે. સાધક તેમાં જ પોતાની દૃષ્ટિ રાખે, તેમાં જ મુક્તિ માને, સર્વકાર્યોમાં તેને જ આગળ કરે, તેના જ મરણમાં સંલગ્ન રહે. તેમાં જ ચિત્ત સ્થિર કરે અથતિ ગુરફુલ નિવાસી રહે. • વિવેચન : તીર્થકર, ગણધર આદિનો ઉપદેશ માનનારને શિષ્ય કહે છે. અથવા સર્વભાવના સંભવની ભાવોનું સામાન્ય અભિધાન છે. અનાજ્ઞા એટલે ઉપદેશ વિના પોતાની મેળે આચરે, તે અનાજ્ઞા હોવાથી અનાચાર છે. તેમાં કેટલાંક ઇન્દ્રિયવશ થયેલા અને ગતિમાં જવાની ઇચ્છાથી સ્વ અભિમાનગ્રસ્ત અને બનાવટી ધમચરણમાં ઉધમ કરનારા સોપસ્થાનવાળા છે. તેઓ કહે છે અમે પણ પ્રવજિત છીએ. [પણ તેઓ]. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૬/૧૭૯ સ-અસત ધર્મના વિવેકથી રહિત થઈ સાવધ આરંભમાં પ્રવર્તે છે. કેટલાંક મિથ્યાત્વી નથી, પણ આળસ, નિંદા આદિથી હણાયેલા બુદ્ધિથી તીર્થકર કથિત સદાચાર - x - અનુષ્ઠાનથી હિત છે. આ કુમાર્ગ અનુષ્ઠાયી અને સન્માર્ગથી ખેદ પામેલા બંને દુર્ગતિ પામે છે. તેથી હે શિષ્ય ! તને તેવી દુર્ગતિ ન થાઓ. આવું સુધમસ્વિામી પોતાની બુદ્ધિથી નથી કહેતા, તે કહે છે કે આ જિનેશ્વરે કહ્યું છે અથવા અનાજ્ઞામાં નિરુપસ્થાનત્વ છે અને આજ્ઞામાં સોપસ્થાન છે. આવો તીર્થકરનો અભિપ્રાય છે અથવા હવે પછી કહેવાનાર જિન-મત છે, તે કહે છે કુમાર્ગ છોડીને સદા આચાર્યના અંતેવાસી થવું. આચાર્યની દૃષ્ટિમાં રહેવું અથવા તીર્થંકરપ્રણીત આગમમાં દૃષ્ટિ રાખે. તે આચાર્ય કે તીર્થંકરની આજ્ઞાથી મુક્ત થાય છે. તે આચાર્યની - x - અનુમતિથી કાર્ય-ક્રિયા કરે છે. તેમના જ્ઞાનમાં ઉપયુક્ત અને સદા ગુરુકુલવાની રહે છે. તેવાને શું ગુણ થાય તે કહે છે • સૂર-૧૮૦ - તે (સાધુ) કમોં જીતીને dવદેટા બને છે, જે ઉપસર્ગથી અભિભૂત નથી થતા તે નિરાલંબતા પામવામાં સમર્થ થાય છે. જે લધુકર્મી છે તેનું મન (સંયમથી] બહાર નથી હોતું. ‘પવાદથી “પ્રવાદ'ને જાણવો જોઈએ. જાતિસ્મરણાદિ જ્ઞાન દ્વારા, સડાના વચન દ્વારા કે અન્ય જ્ઞાની પાસે શ્રવણ કરીને ‘પ્રવાદ અને જાણી શકાય છે. • વિવેચન : પરીષહ-ઉપસર્ગ કે ઘાતિ કર્મોને જીતીને તાવને જોયું. ઉપસર્ગો કે પરતીથિકથી અભિભૂત ન થયો, એવો સમર્થ નિરાલંબનતાને ધારણ કરે. પણ સંસારમાં માતાપિતાદિનું આલંબન ન ઇછે. તે તીર્થકરની આજ્ઞા બહાર વતવાથી નરકાદિ જવાય એવું ભાવવામાં સમર્થ થાય. સુધમસ્વિામી કે આચાર્યો શિણોને કહે છે કે- જેણે મોક્ષને લક્ષ્યમાં રાખ્યો છે, તે મહાપુરુષ-લઘુકમ મારા મતથી બહાર ન હોય તે બહિર્મન છે, તે સર્વજ્ઞ ઉપદેશવર્તી છે. તેના ઉપદેશનો નિશ્ચય કઈ રીતે થાય તે કહે છે - પ્રકૃષ્ટ વાદ તે પ્રવાદ. આચાર્યની પરંપરાનો ઉપદેશ. તેના વડે સર્વજ્ઞના ઉપદેશને જાણે અથવા અણિમાં આદિ આઠ ઐશ્વર્ય જોઈને પણ તીર્થકરના વચનથી બહાર મન ન કરે પણ તેવાને ઠગ જાણીને તેમની ક્રિયા અને વાદને વિચારે કઈ રીતે ? - x - સર્વજ્ઞ વચન વડે બીજા તીચિકોના પ્રવાદને જાણે. [અહીં વૃત્તિકારે જુદા જુદા મત અને તે સંબંધી વાદની ચર્ચા કરી છે. અમે અનુવાદના આરંભે જ કહ્યું છે કે, આ અનુવાદમાં આવા વાદ, રચાય આદિ યયનો અનુવાદ અમે કર્યો efથી અથવા તેનો સંપ કે સારાંશ જ મૂકેલ છે. અહીં પણ આવા વાદને વૃત્તિકારે મુકેલ છે, તેને કિંચિત સારરૂપે જ નોંધીએ છીએ. માટે વૃત્તિ જ જોવી.] વૈશેષિકો તનુ ભવન આદિ કરનારને ઈશ્વર માને છે. આવા પ્રવાદને જિનપવાદ વડે પર્યાલોચિત કરવો જોઈએ.....ઈશ્વરથી પદાર્થો ૨૬૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બને છે એવી કલાનાનું નિરસન કરવું. સાંખ્યમતવાળા જુદો જ મત રજૂ કરે છે - તેઓ આત્માને અકત અને નિર્ગુણ માને છે. તેમના મતે સત્વ, જ, તમસ એ બધાંની સામ્ય અવસ્થા તે પ્રકૃતિ છે....પ્રકૃતિ કરે છે અને પુરુષ ભોગવે છે ઇત્યાદિ. તેમનું માનવું યુક્તિથી રહિત છે. કેમ કે પ્રકૃતિ અચેતન હોવાથી કેવી રીતે આત્માના ઉપકાર માટે ક્રિયાની પ્રવૃત્તિ કરશે ?...પ્રકૃતિ જો નિત્ય હોય તો પ્રવૃતિની નિવૃત્તિનો અભાવ થઈ જાય અને જો પુરુષનું કતપણું ન હોય તો સંસારથી ઉદ્વેગ અને મોક્ષની ઉત્કંઠાનો અભાવ થશે. ઇત્યાદિ..સાંખ્ય મતનું નિરસન કરવું. બૌદ્ધમતવાળા બધું ક્ષણિક માને છે. તેનો ઉત્તર, તમારું કહેવું ભાષ્યા વિનાનું અને અર્થહીન છે. કેમકે ને ઘડો બનતી વખતે જ નાશ પામે તો ઘડાની ક્રિયા કઈ રીતે થઈ ? અને ઉત્પન્ન થતાં જ ભાંગે તો તેમાં નાખેલું પાણી રહી શકે નહીં. ધર્મ અધર્મ કરનારો તુરંત નાશ પામે તો ધર્મ-અધર્મની કિયા સંભવે નહીં અને ધર્મ અધર્મના અભાવમાં પુણચ-પાપનો બંધ ન હોય. બંધના અભાવમાં મોક્ષ કોનો થાય ? બૃહસ્પતિ મતવાળા ફક્ત પાંચ ભૂતોને માને છે. તેથી જીવ, પુષ્ય, પાપ, પશ્લોકનો અભાવ થતાં નિર્મદપણે અમાનુષીકૃત્ય કરનારાને કોઈ ઉત્તર ન આપવો તે જ ઠીક છે. ઇત્યાદિ. આ પ્રમાણે બધા તીર્થોના વાદમાં જિનમતને અનુસરીને વિચારી અસત્યને દૂર કરવું. સર્વાનું વચન અને કુમાર્ગનું નિરાકરણ કરીને તીર્થિકોના પ્રવાહોને આ રીતે જાણે - મતિ આદિ જ્ઞાનો વડે પોતે બીજા વાદોની પરીક્ષા કરે અથવા જ્ઞાન વડે જોવા યોગ્ય તથા મિથ્યાત્વ કલંકરહિત નિર્મળ મતિથી બધા વાદોને જાણે. કોઈ વખત પર ઉપદેશથી જાણે અથવા તેમના કહેલ આગમ ભણીને જાણે અથવા આચાર્યાદિ પાસેથી સાંભળી યથાવસ્થિત જાણે. જાણીને શું કરે ? તે કહે છે– • સૂત્ર-૧૮૧ : મેધાવી સાધક નિર્દેશ • [સવાની આā] નું અતિક્રમણ ન કરે. તે સર્વ પ્રકારે સારી રીતે વિચાર કરીને સંપૂર્ણરૂપે સામ્યને જાણે સંયમને અંગીકાર કરી,. જિતેન્દ્રિય ની પ્રવૃત્તિ કરે મુમુક્ષુ વીર સદા આગમાનુસાર પાકમ કરે એમ હું કહું છું. • વિવેચન : નિર્દેશ કરાય તે ‘નિર્દેશ’. એટલે તીર્થકર આદિના ઉપદેશનું મર્યાદાવર્તી મેધાવી સાધુ ઉલ્લંઘન ન કરે. શું કરીને ઉલ્લંઘન ન કરે તે કહે છે, સારી રીતે વિચારીને તીચિંકવાદનું ત્યાજ્યપણું અને સર્વજ્ઞવાદના આદરને દ્રવ્ય, હોમ, કાળ, ભાવરૂપે તથા સામાન્ય વિશેષરૂપે બધા પદાર્થોને મતિ આદિ ત્રણ જ્ઞાનથી વિચારીને હંમેશા આચાર્યની આજ્ઞાનું પાલન કરીને અન્ય દર્શનોનું નિરાકરણ કરે. કઈ રીતે કરે ? તે કહે છે, સમ્યક રીતે સ્વર-સ્પર મતોને જાણીને, પછી Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૬/૧૮૧ ૨૬૯ o નિરાકરણ કરે. આ મનુષ્યલોકમાં સંયમમાં તિ કરે. કેમકે પરમાર્થથી વિચારતાં એકાંત અત્યંત રતિ સંયમમાં છે. તે સંયમને આસેવનપરિજ્ઞા વડે જાણીને તેમાં લીના રહી સંયમ અનુષ્ઠાનમાં વિચરે. કઈ રીતે ? તે કહે છે, નિષ્ઠિત એટલે મોક્ષ. તેનો અર્થી બન. અથવા નિષ્ઠિત એટલે પરિસમાપ્ત. અર્થ એટલે પ્રયોજન. તે પ્રયોજનવાળો વીર તે કમને વિદારણ કરવામાં તૈયાર બનીને સર્વજ્ઞ બતાવેલા આસારાદિમાં સર્વકાળ યત્ન કરીને કર્મશત્રુને જીત કે મોક્ષમાર્ગે જા. - x - આવો ઉપદેશ વારંવાર શા માટે કરે છે ? તે કહે છે• સૂત્ર-૧૮૨ - ઉપર નીચે, તીઠ્ઠિ દિશામાં સવ્ય કર્મના અરાવો કહ્યા છે. આ આયવો પ્રવાહ સમાન છે, તેથી તેને મોત કહે છે. જ્યાં જ્યાં આસક્તિ છે, ત્યાં ત્યાં કર્મનું બંધન છે, તે તું જે. - વિવેચન શ્રોત એટલે કર્મને આવવાના આસવદ્વારો. તે દરેક ભવના અભ્યાસથી વિષય અનુબંધાદિથી જીવ ગ્રહણ કરે છે. ઉર્વશ્રોત તે વૈમાનિક સ્ત્રી કે વૈમાનિક સુખની ઇચ્છા. અધો સુખ તે ભવનપતિના સુખની ઇચ્છા અને તિછશ્રિોત તે વ્યંતર-તિર્યયમનુષ્યની વિષયઇચ્છા. અથવા પ્રજ્ઞાપક આશ્રયી ઉd તે પહાડના શિખર આદિ, અધો તે નદી-કિનારાની ઉંડી ગુફા વગેરે. તીછ તે આરામ સભા આદિ સ્થાનો. તે બનાવટી કે સ્વાભાવિક હોય અથવા કર્મપરિણતિના કારણે મળેલા છે. આ બધાં કર્મના આસવ સ્થાનો છે. તેથી શ્રોત કહ્યા છે. આ ત્રણ પ્રકારો તથા બીજા પાપોના ઉપાદાન હેતું વડે પ્રાણીને થતી આસક્તિ કે કર્મના અનુસંગને તું જો. તેમજ - x • તું સદા જૈનાગમ પ્રમાણે ઉધમ કર. • સૂત્ર-૧૮૩ - ભાવાવનું નિરીક્ષણ કરીને આગમવિ તેનાથી વિરત થાય. સવસોતનો ત્યાગ કરીને પ્રdજ્યા લઈ આ મહાપુરુષ અ-કમ થઈને બધું જુએ અને જાણે. પાલિોચના કરી પાણીની આગતિ-ગતિને જાણીને વિષયજનિત સુખની આકાંક્ષા કરતા નથી.. • વિવેચન : રાગદ્વેષ વિષય કપાયા કે કર્મબંધ રૂપ જે ભાવ આવર્ત તેને જોઈને આ વિષયરૂપ ભાવવઈમાં આગમ જ્ઞાતા બનીને તેનાથી વિરમે. એટલે કે આશ્રવ નિરોધ કરે. પાઠાંતર મુજબ આસવનિરોધ કરીને કર્મનો તે અભાવ કરે. આસવ નિરોધ માટે દીક્ષા લે તે જ પ્રત્યક્ષ પ્રયોજન છે. - x - જે કોઈ મહાપુરુષ ઉત્તમ સંયમના કૃત્યો કરે તે એકમ અર્થાત્ ઘાતિકર્મરહિત બને. તેના અભાવે વિશેષથી જાણે અને સામાન્યથી જુએ. વિશેષ ઉપયુકત બધી લબ્ધિ પામે. તેથી તે પૂર્વે જાણે છે પછી જુએ છે. આ રીતે ઉપયોગ-કમ બતાવ્યો. તે ઉત્પન્ન દિવ્યજ્ઞાનથી ત્રણ લોકમાં મુગટ સમાન બને, આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સુર-અસુર-નરેન્દ્રથી પૂજ્ય બને, સંસાર સમુદ્ર પારવર્તી અને સર્વજ્ઞ બની તે જ્ઞાતડ્રોય સુર-અસુર-મનુષ્યની પૂજા પામીને તેને કૃત્રિમ, અનિત્ય, અસાર તથા સોપાધિક માનીને, ઇન્દ્રિય વિષય સુખની નિસ્પૃહતાવી તેની ઇચ્છા ન કરે. વળી આ મનુષ્યલોકમાં રહ્યા છતાં કેવળજ્ઞાનથી જીવોની આગતિ-ગતિરૂપ સંસાર ભ્રમણ અને તેના કારણોને જ્ઞ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે દૂર કરે. તે દૂર કરવાથી શું થાય ? • સૂત્ર-૧૮૪ : સંસારના આવાગમનને જાણી જન્મમરણના વૃત્ત માનિ તે પાર કરી લે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. તે મુક્તાત્માનું સ્વરૂપ બતાવવા માટે કોઈ શબ્દ સમર્થ નથી. તર્કની ત્યાં ગતિ નથી. બુદ્ધિનો ત્યાં પ્રવેશ નથી તે આત્મા કર્મમળથી રહિત જ્યોતિ સ્વરૂપ છે. ક્ષેત્રજ્ઞ છે. તે આત્મા લાંબો નથી, ટૂંકો નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી, મંડલકાર નથી. કાળો, નીલો, લાલ, પીળો કે સફેદ નથી. સુગંધી કે દુધી નથી. તે તીખો, કડવો, તુરો, ખાટો, મીઠો નથી. તે કઠોર, કોમળ, ભારે,. હલકો, ઠંડો, ગરમ, નિશ્વ કે રક્ષ નથી. તે શરીરધારી કે જન્મધમાં નથી. તે સંગરહિત છે. તે સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી. તે જ્ઞાતિ છે, પરિજ્ઞાત છે, તેના માટે કોઈ ઉપમા નથી. તે અરૂપી સત્તાવાળો છે, તે પદાતીત છે. તેનું વર્ણન કરવા કોઈ શબ્દો નથી.) • વિવેચન : જન્મ અને મરણના માર્ગના ઉપાદાન કારણરૂપ કર્મને તે કેવલી અતિક્રમે છે. અર્થાતુ બધાં કર્મોનો ક્ષય કરે છે. કર્મક્ષય થવાથી શું ગુણ થાય ? વિવિધ-પ્રધાન પુરપાર્થપણે ચેલાં શાસ્ત્રાર્થથી તપ અને સંયમ અનુષ્ઠાન વડે મોક્ષ કહ્યો છે. આ મોક્ષ બધાં કર્મના મોક્ષરૂપ કહ્યો છે. અથવા વિશિષ્ટ આકાશ પ્રદેશરૂપ મોક્ષમાં છે. ત્યાં તે આત્યંતિક, એકાંતિક, અનાબાધ સુખવાળા અને ક્ષાયિક જ્ઞાન-દર્શનયુકત બની અનંતકાળ રહે છે. ત્યાં કેવી રીતે રહે છે ? તે કહે છે ત્યાં શબ્દોની પ્રવૃત્તિ નથી, શબ્દોથી કહેવાય તેવી કોઈ અવસ્થા નથી. સંપૂર્ણ સ્વરો ત્યાં નથી, વાચ્ય-વાચક સંબંધ નથી. કેમકે શબ્દો તો રૂ૫, સ, ગંધ, સ્પર્શ સમજવામાં સંકેત કાળે ગ્રહણ કર્યા હોય ત્યારે કે તેની તુલનાએ પ્રવર્તે છે. પણ ત્યાં સિદ્ધોને શબ્દાદિ પ્રવૃત્તિ નથી. તેથી મોક્ષ અવસ્થા શબ્દોથી કહેવાય તેમ નથી. તે ઉપેક્ષણીય પણ નથી. જ્યાં પદાર્થનો સંબંધ હોય ત્યાં તેના અધ્યવસાયના અસ્તિત્વમાં તર્કો થાય. પણ જ્યાં તે નથી ત્યાં શબ્દોની પ્રવૃત્તિ કઈ રીતે થાય ? મનન કરવું તે મતિ છે. તે મનનો વ્યાપાર છે. વિચારની ચાર ભેદે ઔત્પાતિકી આદિ બુદ્ધિ છે, ત્યાં તેનું પ્રયોજન નથી. મોક્ષાવસ્થામાં બધા વિકલ્પોનો અભાવ છે. મોક્ષે જનારા જીવોને એક પણ કર્મ સાથે હોતું નથી. તે એકલો-સર્વ મલકલંકથી હિત હોય છે. વળી તેમને ઔદારિક શરીર વગેરેનું કે કમનું પ્રતિષ્ઠાન નથી માટે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૬/૧૮૪ ૩૧ ર આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કિંચિત પાઠભેદ અને અર્થભેદ છે.] સૂકાનુગમ કહ્યો. તેની સમાપ્તિથી અપવર્ગને પામેલો ઉદ્દેશો પૂરો થયો. - x - | અધ્યયન-૫ ‘લોકસાર' ઉદ્દેશા-૬ “ઉન્માર્ગવર્જન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૫ “લોકસાર'નો અનુવાદ પૂર્ણ 7 x x x x x x x x x x x x x x 3 * આચારાંગ સૂત્ર-સટીકં અનુવાદ ભાગ-૧ 5 શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૧ થી પનો ૪ મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૪ Ex x x x x x x x x x x x x x x 2. • ભાગ-૧-સમાપ્ત ... તેઓ અપ્રતિષ્ઠાન છે. તેઓ મોક્ષના ખેદજ્ઞ છે અથવા અપ્રતિષ્ઠાન નરકની સ્થિતિ આદિ પરિજ્ઞાનથી ખેદજ્ઞ છે. તેમને લોકનાડી પર્યન્ત પરિજ્ઞાન છે. તેના આવેદન વડે બધાં લોકની ખેદજ્ઞતા કહી છે. સર્વ સ્વરનું નિવર્તન જે અભિપ્રાય વડે કહ્યું છે, તે અભિપ્રાયને પ્રગટ કરે છે. તે - પરમ પદમાં રહેનાર લોકાંતે કોશના છઠ્ઠા ભાગ ક્ષેત્રમાં રહે છે, તે અનંત જ્ઞાનદર્શથી યુક્ત છે. સંસ્થાનને આશ્રીને તે હસ્વ કે દીર્ધતચી, ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ કે પરિમંડલ નથી. વર્ણને આશ્રીને કાળો, નીલો, લાલ, પીળો કે સફેદ નથી. ગંધને આશ્રીને સુગંધી કે દુર્ગધી નથી. સને આશ્રીતે તે કડવો, તીખો, તુરો, ખાટો કે મીઠો નથી. સ્પર્શને આશ્રીને કર્કશ, મૃદ, લઘુ, ગુરુ, શીત, ઉણ, સ્નિગ્ધ કે રક્ષ નથી. તથા કાપોત આદિ લેશ્યા પણ નથી. અથવા કાયાવાળો નથી. અહીં વેદાંતવાદીના મતનું ધિરસન કર્યું છે.] વળી ન ઇ કર્મના બીજના અભાવથી તેમને પુનર્જન્મ નથી. [અહીં શાક્ય મતનું બિરસન છે.] કહ્યું છે કે, બળેલું લાકડું જેમ ઉગી ન શકે તેમ કર્મરહિત થઈ મોક્ષે ગયેલાને જન્મમરણ ન હોય. - * * * * વળી અમર્ત હોવાથી તેને સંગ ન હોય માટે તે અસંગ છે. તે સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી. - x - વળી તે સર્વજ્ઞ, સર્વદર્શી છે. અર્થાત્ વિશેષથી જાણે તે પરિજ્ઞ અને સામાન્યથી જુએ તે સંજ્ઞા પ્રશ્ન - જો સ્વરૂપથી મુક્તાત્મા ન જણાય તો ઉપમા દ્વાર વડે આદિત્યની ગતિ માફક જણાય છે ? ઉત્તર - નહીં. ઉપમા સાદેશ વસ્તુની થાય. પણ તે સિદ્ધ-મુક્ત આત્માની તુલના કે તેમના જ્ઞાન અને સુખની તુલના લોકની વસ્તુ સાથે થતી ન હોવાથી તે અનુપમ છે. કેમકે તે મુકતાત્માની સતા રૂપરહિત છે અને તે અરૂપીપણું દીર્ધ આદિના નિષેધથી બતાવ્યું છે. વળી તેને કોઈપણ જાતની અવસ્થા ન હોવાથી સાપદ છે. તેનું અભિધાન પણ નથી કે જે પદ વડે અર્થ બોલાય કેમકે વાચ્ય પદાર્થનો અભાવ છે. જેમકે – જે કહેવાય છે, તે જ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરેમાંથી કોઈ પણ એક વિશેષણથી બોલાય છે. તેનો અભાવ છે તે બતાવે છે અથવા દીધ વગેરે શબ્દોથી રૂપ વગેરેનું વિશેષથી નિરાકરણ કર્યું. તેનું સામાન્યથી નિરાકરણ કરવાને કહે છે • સૂત્ર-૧૮૫ - તે શGદ નથી, રૂપ નથી, ગંધ નથી, સ નથી અને સ્પર્શ નથી. બસ આટલું જ છે. તેમ હું કહું છું. • વિવેચન - તે મુકત આત્માને શબ્દ, રૂ૫, ગંધ, સ કે સ્પર્શ નથી. આ જ ભેદો મુખ્યત્વે વસ્તુના છે. તેના પ્રતિષેધથી બીજો કોઈ વિશેષ ભેદ સંભવતો નથી કે જેથી અમે બીજું બતાવીએ. ઊંત અધિકારની સમાપ્તિ બતાવે છે. ત્રવામિ - પૂર્વવત્ જાણવું. ચૂિર્ણિમાં અહીં Page #144 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ - ૧૬ | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | ૧ અને ૨ સૂત્રકૃતાંગ ૩ અને ૪ સ્થાનાંગ ૫ થી ૭ સમવાયાંગ ભગવતી ૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા - ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ ૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા ૧૭ જીવાજીવાભિગમ ૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના ૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ ૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા | | ૩૦ આવશ્યક ૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | ૩૫ દશવૈકાલિક ૩૬ ઉત્તરાધ્યયન ૩૭ થી ૩૯ નંદીસૂત્ર | ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | ૪૨ ૨૯ ] ૪૧. Page #145 -------------------------------------------------------------------------- ________________ ।। નમો નમો નિમ્મતનુંસળK II આગમસૂત્ર સટીક અનુવાદ ર અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર Page #146 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨ માં છે.. આ ભાગ - આચાર-૨ -: અનુવાદ-શ્રેણીના સર્જક : • “આચાર” – અંગસૂત્ર-૧-ના.... -૦- શ્રુતસ્કંધ-૧-ના... – અધ્યયન-૬ થી ૯ મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ અને આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ -- શ્રુતસ્કંધ-ર-સંપૂર્ણ - X - X - X - X - X - X - x – ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 [21] Page #147 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના · O • g • d ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન– પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ ૨ ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી ૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત Page #148 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #149 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #151 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #152 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. M ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #154 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #155 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. 43 ૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ ૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. સટીક આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે. — — — આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી — — — Page #157 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના ૧૫ (૫) વિધિ સાહિત્ય : • દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૮) જિનભક્તિ સાહિત્ય - • चैत्यवन्दन पर्वमाला • चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष • चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. d શત્રુંજય ભક્તિ • शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી આગમસૂત્ર સટીક અનુવાદ ૦ અભિનવ જૈન પંચાંગ • अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ . પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. = = X = E G મ Page #160 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો અનુદાન દાતા આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના જીવન સંતવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ઋચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બાટોદ (૫) શ્રી જૈન શ્વે મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા બે ભાગ. બે ભાગ. બે ભાગ. બે ભાગ. એક ભાગ. એક ભાગ. [પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋરાકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂર્વપૂર્વ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ઋચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીશ્રી સૌમ્યપજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે— - (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. ૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ'' - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ ના સમુદાયવર્તી ૫.પૂ. સાધ્વીશ્રી ધ્યાનરસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વે૰ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો આગમસૂત્ર સટીક અનુવાદ ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મહની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આરુદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી શ્રમણવ મોક્ષનંદિતાશ્રીજી મહની પ્રેરણાથી શ્રી વલ્લભનગર જૈન શેમ્પૂo સંઘ, વલ્લભનગર, ઈન્દૌર (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મહના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાળીશ્રી પૂર્ણપજ્ઞાશ્રીજીની પ્રેરણાથી સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ ( આગમ-સટીક અનુવાદ સહાયકો) પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આ દેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર, (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંદ્રયશાશ્રીજી મ.થી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. ૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ0 ની પ્રેરણાથી – “અભિનવ જૈન શેમ્પૂ સંઘ, અમદાવાદ. (3) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મહની પ્રેરણાથી - “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ, ભીલડીયાજી. (૨) અપતિમ વૈયાવૃત્યકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિયા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિયા સાશ્રી પ્રશમરના શ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૪) પ.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા સૂર્યપભાશ્રીજી મહની પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો, અમદાવાદ. ( 3) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતકુણાશ્રીજી મ.ની પ્રેરણાથી - “શ્રી આદિનાથ જૈન એ સંઘ,” ભોપાલ. (૫) પરમપૂજયા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરના સાધીશ્રી પ્રીતિધશ્રીજી મની પાવન પ્રેરણાથી.. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શેમ્પૂ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શેમ્પૂo તપાછ જૈન સંઘ, ડોંબીવલી. (૪) પરમપૂજ્યા વધમાનતપરાધિકા, શતાવધાની સાધીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શેઠ મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મહની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જૈનસંઘ, પાલડી, અમદાવાદ. Page #162 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्तााणिा-सटीकं ૪૬-પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો અંક-૩૦૧ १-आगमसुत्तााणिा-मूलं ૪૯પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂરને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વાસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીતાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. TFTFHવાનો, મામલામોનો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫oo/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૩-પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કક્ષાસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માગનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાલીશ આગમોનો અક્ષરશ: અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે પૈકલિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બયેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પુરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,ooo જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પસ્તી વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્તિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રયુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની ચોક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. - 3૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાણાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક-પૃથક સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહતુ અનુકમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #163 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसद्दकोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી" જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ ચર્યો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે - થી ૪ પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીસે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ • જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. - વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું માનસુરા – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ૪૩-પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૧૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૩૦૦/-નું મૂલ્ય ધરાવતા આ મામસૂa-fશનરી મનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આમ, આગમ ગુજરાતી અનુવાદ અને આરામ કટીવ અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ" નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી મોત જોઈ શકાય. છઠ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ” કેવળ કારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫oo/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પગોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાણ, ચૂર્ણિ કે વૃતિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. - આ નામકોશનું મહત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું માનુમકુરાન-પર્ટીવ તો છે જ. Page #164 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃતુ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકાને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની ચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. (૧) વ્યાકરણ સાહિત્ય :0 અભિનવ હૈમ લઘુપક્રિયા ભાગ-૧ થી ૪ - મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘપ્રક્રિયા" પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. 0 કૃદામાલા :- આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. ૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ ૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોના અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે પૈકલિક આગમો અને કલા (બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનોને અમે ૪ર-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત ધૃતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશનનું મૂલ્ય રૂા. ૧૦,ooo/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. (૨) વ્યાખ્યાન સાહિત્ય :o અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી 3. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મHહ જિણાયું” નામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કયો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. 0 નવપદ-શ્રીપાલ - શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. | 6|| (3) તાન્યાસ સાહિત્ય :o dવાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ 0 તવાધિગમ સૂઝ અભિનવ ટીકા- અધ્યાય-૧ થી ૧૦ - આ ગ્રંથમાં તવાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂગહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂણ, સૂકાઈ, શદાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂઝસંદર્ભ, સૂપધ, સૂકનિકઈ જેવા દશ વિભાગો છે. આ હતી આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X - Page #165 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય ઃ ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય : • દીક્ષા-યોગાદિ વિધિ ૧૫ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય : ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર [m] [] ૧૬ (૮) જિનભક્તિ સાહિત્ય : . चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. 0 શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ આગમસૂત્ર સટીક અનુવાદ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય ઃ ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચાસ્ત્રિ પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ • अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય : ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. — * - * - E E [7] Page #166 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ, શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ - ભાગ-૨ - (૧) આચારાંગ-સૂત્ર/૨ | [નિ.ર૫૦] ઉદ્દેશા-૧માં પોતાના સગાના વિધૂનન મોહત્યાગ] નો અધિકાર છે, બીજામાં કર્મોના, ત્રીજામાં ઉપકરણ અને શરીરોના, ચોથામાં ત્રણ ગાવોના વિઘનનનો અધિકાર છે તથા ઉપસર્ગ કે સન્માનનો ત્યાગ કરવો] સાધુઓએ પૂર્વે જે પ્રમાણે કર્મો ધોયા છે, તે પાંચમાં ઉદ્દેશકમાં બતાવે છે. આ પ્રમાણે પ્રાથિિધકાર બતાવીને નિક્ષેપ કહે છે. આ નિક્ષેપ ત્રણ પ્રકારે છે - તેમાં ઓઘ નિષ્પન્નમાં અધ્યયન છે, નામ નિષમાં ‘પૂત’ નામ છે. ધૂત'ના ચાર નિક્ષેપા છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય અને ભાવ બતાવવા ગાયા કહે છે નિ.ર૫૧] દ્રવ્યધૂત બે ભેદે છે - આગમથી અને નોઆગમથી આગમથી જ્ઞાતા હોય પણ તેમાં ઉપયોગ ન હોય. નો આગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યધૂત તે વાદિની ધૂળ દૂર કરવી છે. આદિ શબ્દ વૃક્ષ આદિ ફળ અર્થે છે. ભાવપૂત તે આઠે કર્મોને દૂર કરવા રૂપ છે. ફરી આ જ વિષયને વિશેષ સ્પષ્ટ કરે છે– [નિ.ર૫ર દેવતા, મનુષ્ય, તિર્યંચના જે ઉપગોં આવે તેને સારી રીતે સહન કરીને જે સંસાર વૃક્ષાના બીજ સમાન કર્મો આવે તેને ધોવા-દૂર કરવા. તેને ‘ભાવપૂત” જાણ, ક્રિયા-કાકની અભેદતાથી કર્મધૂનન. એ જ ભાવપૂત જાણ. નામ નિક્ષેપો કહ્યો. અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા - પીસ્તાળીશ આગમોમાં “આચાર” એ પહેલું આગમ સૂત્ર છે. વ્યવહારમાં આચારાંગ” નામે ઓળખાતા આ આગમને પ્રાકૃતમાં ‘ માથાર' કહે છે. આ અંગેની ભૂમિકા ભાગ-૧માં નોંધી છે. આચારસંગ ણ ભાગ-૧માં પહેલા શ્રુતસ્કંધના અધ્યયન-૧ થી પનો ટીકાનુસારી નવાદ છે, આ બીજા ભાગમાં શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૬ થી ૯ અને શ્રુતસ્કંધ૨ નો ટીકાનુસારી અનુવાદ છે. જો કે શ્રુતસ્કંધ-૧માં અધ્યયન-૭ નો વિચ્છેદ થયેલો છે.] શ્રુતસ્કંધ-૨ માં ચાર ચૂલિકા છે. ચૂલિકા-૧માં સાત અધ્યયનો છે. ચૂલિકા-૨માં સાત અધ્યયનો છે અને ચૂલિકા-3,૪માં કોઈ અધ્યયન નથી. આ રીતે ચાર ચૂલિકાને બદલે કેટલાંક સોળ અધ્યયનો રૂપે પણ તેને ઓળખાવે છે. ( શ્રુતસ્કંધ-૧ ) [અધ્યયન-૧ થી પ માટે પહેલા ભાગમાં જેવી ૦ અધ્યયન-૬ “ધુત” o પાંચમું અધ્યયન કહ્યું છે. હવે છઠ્ઠા અધ્યયનનો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે છે - અધ્યયન-પમાં લોકમાં સારભૂત એવા સંયમ અને મોક્ષનું પ્રતિપાદન કર્યું. તે નિઃસંગતા સિવાય અને કર્મને દૂર કર્યા વિના ન થાય. તેથી કર્મ ધોવાનું બતાવવા માટે આ ઉપકમ કરાય છે. આ સંબંધથી આવેલ “પુત” નામક અધ્યયનના ચાર અનુયોગ દ્વારા થાય છે. તેમાં પ્રથમ ઉપક્રમમાં અર્વાધિકાર બે ભેદે છે. (૧) અધ્યયન અધિકાર અને (૨) ઉદ્દેશ અર્વાધિકાર. અધ્યયનનો અધિકાર પહેલા અધ્યયનમાં કહેલ છે. ઉદ્દેશાનો અધિકાર નિર્યુક્તિકાર કહે છે[22] અધ્યયન-૬ ઉદ્દેશો-૧ ‘સ્વજન વિધૂનન’ પુત્ર o હવે સૂકાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું. તે આ છે• સૂત્ર-૧૮૬ : કેવલજ્ઞાની પુરુષ સંસારના સ્વરૂપને જાણીને ઉપદેશ આપે છે. એકેન્દ્રિયાદિ જાતિને સારી રીતે જાણનાર શ્રુતકેવલિ આદિ પણ અનુપમ બોધ આપે છે. જ્ઞાની પુરષ ત્યાગમામાં ઉત્સાહિત થયેલા, હિંસક ક્રિયાથી નિવૃત્ત, બુદ્ધિમાન અને સાવધાન સાધકોને મુક્તિનો માર્ગ બતાવે છે. તેમાં જે મહા-નીર છે, તે જ પરાક્રમ કરે છે. કેટલાક આત્મજ્ઞાનરહિત સંયમમાં વિષાદ પામે છે તે જુઓ. હું કહું છું - જેમ કોઈ કાચબો શેવાળાદિથી આચ્છાદિત તળાવમાં વૃદ્ધ થઈ બહાર નીકળવાનો માર્ગ મેળવી શકતો નથી. વૃક્ષ પોતાનું સ્થાન છોડી શકતું નથી, તેમ કેટલાંયે વિવિધ કુળમાં ઉત્પન્ન ર્પાદિમાં આસકત થd કરુણ વિલાપ કરે છે. પણ કમોંથી છૂટી મોક્ષ પામી શકતા નથી. વળી જુઓ, પોતપોતાના કર્મોના ફળને ભોગવવા માટે વિવિધ કુળોમાં ઉત્પન્ન થાય છે. • વિવેચન : સ્વર્ગ, મોક્ષ તથા તેના કારણો, સંસાર તથા તેના કારણો કેવળજ્ઞાન વડે જાણીને આ મૃત્યુલોકમાં મનુષ્યોને ધર્મ સમજાવે છે ભવોપગ્રાહી કર્મ સભાવથી મનુષ્યભાવમાં રહી ધર્મ કહે છે. પણ શાક્યોની માફક ભીંતમાંથી ધર્મોપદેશ ન પ્રગટે. વૈશેષિક માફક ઉલુક ભાવ વડે પદાર્થ આવિર્ભાવ પણ અમારામાં નથી. કેમકે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૧/૧૮૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ઘાતિકર્મક્ષયથી ઉત્પન્ન કેવળજ્ઞાન પછી મનુષ્યપણામાં રહેલાં જ પોતે કૃતાર્થ થયા છતાં પણ જીવોના હિતને માટે મનુષ્ય અને દેવોની સભામાં ધર્મ કહે છે. આ ધર્મ તીર્થકર સિવાય બીજા પણ વિશિષ્ટ જ્ઞાની અને સમ્યક્ પદાર્થ પરિચ્છેદી ધર્મોપદેશ કરે છે. તે કહે છે, જે અતીન્દ્રિયજ્ઞાની કે શ્રુતકેવલી છે. જે અધ્યયન-૧માં કહેલ છે, તે વિશિષ્ટજ્ઞાનીએ આ એકેન્દ્રિય આદિ જાતિને સૂક્ષ્મ, બાદર, પતિ, અપર્યાપ્તરૂપે શંકા હિત જાણી છે. તેવા જ ધર્મ કહે છે, બીજા નહીં તે કહે છે તે તીર્થકર, સામાન્ય કેવળી, અતિશયજ્ઞાનિ કે શ્રુતકેવલિ કહે છે. શું કહે છે ? જેના વડે જીવાદિ પદાર્થો જણાય તે જ્ઞાન પાંચ પ્રકારે છે. તેવું જ્ઞાન બીજે ન હોવાથી મનીશ છે. અથવા સકલ સંશયને દૂર કરવા વડે ધર્મ સંભળાવતા તે જ પોતાનું અનન્ય સદેશ જ્ઞાન બતાવે છે. તેઓ - તીર્થકર, ગણધરો યથાવસ્થિત ભાવોને ધમચિરણ માટે યોગ્ય રીતે જે પુરૂષો ઉઠેલા હોય, તેમને કહે છે. અથવા દ્રવ્યથી શરીર વડે અને ભાવથી જ્ઞાનાદિ માટે ઉત્યિતને ધર્મ કહે છે. સમોસરણમાં સ્ત્રીઓ બંને પ્રકારે ઉત્રિત થઈ સાંભળો. પુરષો દ્રવ્યથી ઉભા કે બેઠા પણ ભાવથી ઉત્થિત થઈને જ ધર્મ સાંભળે. દેવ, તિર્યંચ અને બીજા જીવો ઉત્થિત થઈ સાંભળે. ફક્ત કૌતુકથી આવેલા સાંભળે તો તેમને પણ ધર્મ કહે છે. હવે ભાવ સમુસ્થિતને વિશેષથી કહે છે મન, વચન, કાયાથી જીવોને દુ:ખ દેવા રૂપ જે દંડ તથા તે દૂર કરવાથી નિશ્ચિત દંડવાળા-સંયમિતને તથા તપ, સંયમમાં ઉધમ કરવાથી શાંત અનન્યમનસ્ક તેમને વિશેષથી ધર્મ કહે છે. તેમજ પ્રકર્ષ જ્ઞાન ધરાવનારને આ મનુષ્યલોકમાં જ્ઞાન, દર્શન, ચાઅિરૂ૫ મુક્તિ માર્ગ બતાવે છે. આ રીતે સાક્ષાતુ ધર્મ સંભળાવતા કેટલાંક લઘુકર્મી જીવો તે જ વખતે ચા»િ ગ્રહણ કરે છે. પણ બીજા તેમ ચાસ્મિ લેતા નથી તે કહે છે - કેટલાક ભવ્ય આત્મા જિનેશ્વર પાસે ધર્મ સાંભળતા જ સંયમ સંગ્રામમાં પરાક્રમ બતાવે છે અને બીજા ઇન્દ્રિય કે કર્મશત્રુ જીતવા પરાક્રમી બને છે. તેથી ઉલટું કહે છે, તીર્થકર બધા સંશયને છેદનાર ધર્મ કહે છે, છતાં કેટલાંક પ્રબળ મોહથી સંયમમાં ખેદ પામે છે, તેને તમે જુઓ. આત્માના હિતને માટે જેમની પ્રજ્ઞા કામ કરતી નથી તે અનાત્મપ્રજ્ઞા સંયમમાં ખેદ માને છે. તે વાત દષ્ટાંત વડે સમજાવે છે. [વૃત્તિમાં અહીં દ્રમાં કાચબાનું ષ્ટાંત છે. તેનો સંક્ષેપ આ પ્રમાણે કોઈ કાચબો મોટા કુંડમાં વૃદ્ધ બનેલો હોય તે પાંદડા વડે ઢંકાયેલા ઉપર આવવાના વિવર [છિદ્ર] ને પામતો નથી. એટલે કે ઉન્માર્ગ પામી શકતો નથી. ભાવાર્થ આ પ્રમાણે - એક લાખ યોજનવાળો મોટું દ્રહ છે. તે અતિ શેવાળથી ઢંકાઈ ગયેલ છે. તેમાં અનેક જળચરોનો આશ્રય છે. તેમાં કુદરતી એક ફાટ પડેલી. ભવિતવ્યતાના યોગે કોઈ કાચબાની ગરદન તે ફાટમાંથી બહાર નીકળી. તેણે શરદપૂનમનો ચંદ્ર જોયો. તારા વડે છવાયેલ આકાશ અને શોભાયમાન સરોવર જોયું. આ બધું જોઈને તે ઘણો ખુશ થયો. પોતાના સ્વજન, સહચર, મિત્રોને આવું અ-પૂર્વ, મનોરમ દૃશ્ય દેખાડવા વિચાર્યું. તે તે બધાને શોધવા ગયો. પછી પાછો આવ્યો પણ ફરી છિદ્ધ મેળવી ન શક્યો. તે ઉન્માર્ગી પામ્યા વિના જ મરણ પામ્યો. તેનો સાર આ પ્રમાણે સંસાર દ્રહ છે. કાચબો જીવ છે, કર્મ શેવાળ છે. તેમાં છિદ્ર સમાન મનુષ્ય જન્મ છે - આર્યન, સુકુલોત્પત્તિ, સમ્યકત્વ પ્રાપ્તિરૂપ ચંદ્રવાળુ આકાશતલ મેળવીને મોહના ઉદયથી જ્ઞાતિ કે વિષયભોગ માટે સદનુષ્ઠાન ન કરતાં તે મોક્ષને પામતો નથી. તે રીતે વખત ગુમાવી ફરી આવી ઉત્તમ સામગ્રી કેવી રીતે મેળવી શકે ? માટે હે ભવ્ય સેંકડો ભવે પણ પ્રાપ્ય એવું કર્મ વિવરરૂપ સમ્યકત્વ પામીને એક ક્ષણ પણ પ્રમાદી ન થવું. ફરીથી સંસાર રાણીનું બીજું દષ્ટાંત આપે છે વૃક્ષો ઠંડી, તાપ, કંપન, છેદન આદિ અનેક ઉપદ્રવો સહે છે, છતાં પોતાના સ્થાનને તેમાં સ્થિર બનીને તે છોડતાં નથી. એ પ્રમાણે કર્મથી ભારે બનેલા મોહાંધ જીવો અનેક ઉચ્ચ-નીચ કુળમાં ઉત્પન્ન થઈને પોતે ચારિત્ર ધમને યોગ્ય હોવા છતાં ચક્ષુ ઇન્દ્રિયને અનુકૂળ રૂપમાં અને ઉપલક્ષણથી શબ્દાદિ વિષયમાં વૃદ્ધ બનીને શરીર-મનના દુ:ખે દુઃખી, રાજઉપદ્રવની પીડા, અગ્નિદાહથી સર્વસ્વ દગ્ધ અને અનેક આધિ છતાં બધાં દુઃખોના આવાસરૂપ ગૃહવાસ કર્મ છોડવા સમર્થ થતાં નથી, પણ ઘરમાં રહીને જ તેવા તેવા દુઃખો આવતાં દીન સ્વરે હે છે. હે બાપ ! હે મા ! આદિ ચીસો પાડે છે - x - તે જ કહ્યું છે - આ અચિંતિત, અસદૈશ, અનિષ્ટ, અનુપમ નારકીના જેવું દુ:ખ મને એકદમ ક્યાંથી આવ્યું ? અથવા રૂપાદિ વિષયાસક્તિથી બાંધેલા કર્મથી નારક આદિ વેદના અનુભવતા કરુણ સ્વરે ડે છે, તો પણ શંકડો તે દુઃખથી મૂકાતો નથી, તે બતાવે છે - દુઃખનું નિદાન તે ઉપાદાન કર્મ છે, તેને રડવા છતાં પણ દુ:ખથી મુક્તિ કે મોક્ષના કારણરૂપ સંયમ અનુષ્ઠાનને પામી શકતો નથી. દુઃખના છુટકારાના અભાવમાં સંસાર-ઉદરમાં વિવિધ વ્યાધિથી ઘેરાયેલ જીવો આમતેમ ભમે છે, તે બતાવે છે. હે શિષ્ય ! તું જો. તે ઉંચ-નીચ કુળોમાં પોતાના કર્મોને ભોગવવા જન્મેલા, કર્મોના ઉદયથી આવી અવસ્થાને ભોગવે છે. તેમને ઉત્પન્ન થતા સોળ રોગોને કહે છે— • સૂત્ર-૧૮૭ : ૧. કંઠમાળ, ૨, કોઢ, ૩. ક્ષય, ૪. મૂછ, ૫. કાણાપણું, ૬. હાથ-પગમાં શૂન્યતા, ૭. ગુણિત્વ તથા ૮. કુબડાપણું.. • વિવેચન : કંઠમાળ રોગ વાત, પિત, ગ્લેમ, સંનિપાત એ ચાર પ્રકારે થાય છે. આ ગંડ જેને હોય તે ગંડી કહેવાય છે. • x• અથવા રાજસી (ક્ષય), અપસ્માર [મૂછી] આદિ રોગ થાય. અથવા અઢાર પ્રકારે કોઢ રોગવાળો કોઢીયો થાય. તેમાં સાત મોટા કોઢ છે. તે આ પ્રમાણે - અરુણ, ઉદુંબર, નિશ્યજિલ, કપાલ, કાકનાદ, પૌડરીક, દઉં. આ સાતે બધી ધાતુમાં પ્રવેશ થવાથી અસાધ્ય છે. અગિયાર કોઢો શુદ્ર છે - Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૧/૧૮૭ રર આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર સ્થૂળાક, મહાકુટ, એકકુષ્ટ, ચર્મદળ, પરિસર્પ, વિસર્ષ, સિમ, વિચચિકા, કિટિભ, પામાં, શતારૂક. આ રીતે ૧૮ કોઢ છે, તે બધાં સંનિપાતજ છે. છતાં વાત આદિ ઉકટ દોષથી ભેટવાળા ગણાય છે. તથા ક્ષય રોગવાળો ક્ષયી છે, જે સંનિપાત જ ચાર કારણે થાય છે. કહ્યું છે - ત્રણ દોષવાળો ક્ષય વીર્યના વેગનો રોધ, વેગ, ક્ષય, સાહસ અને વિષમ ખોરાકથી એ ચાર કારણે થાય છે. અપસ્માર રોગ વાત, પિત્ત, કફ, સંનિપાતથી થાય. તે સારા માઠાના વિવેકથી રહિત હોય તથા ભ્રમ, મૂછિિદ અવસ્થાને તે રોગી અનુભવે છે. કહ્યું છે ભમરી, મુછ થવી, દ્વેષનો ઉછાળો, મૃતિ ભંશ એમ ચાર ભેદે આ ઘોર અપસ્માર રોગ જાણવો. તે સર્વ નેત્રમાં ભ્રમણ કરે છે. તથા કાણવ-અક્ષિરોગના બે ભેદ છે. ગર્ભમાં થાય કે જમ્યા પછી થાય. ગર્ભવાળાને દૃષ્ટિ ભાગ અપૂર્ણ હોય છે, તે જાત્યંધ હોય. તે પ્રમાણે એક આંખમાંથી તેજ જતાં કાણો બને. તથા રક્તપણાથી ક્તતા, પિતપણાથી પિંગાક્ષ, શ્લેષ્મતાથી શુક્લાક્ષ, વાતપણાથી વિકૃતાક્ષ બને છે. જમ્યા પછી જે થાય તે વાતાદિ જનિત આંખમાંથી પાણી ઝરે છે. કહ્યું છે વાત, પિત્ત, કફ, રક્ત એ ચાચી અભિäદ થાય. પ્રાયઃ તેથી જ આંખના બધા રોગોનો ઘોર સમૂહ થાય. તથા જાડ્યતા- સર્વ શરીરનું પરવશપણું છે. ગભધિાનના દોષથી એક પણ ટૂંકો કે હાથ ખોડવાળો હોય તે કુણિ રોગ છે. પીઠ વગેરેમાં કુબડાપણું તે કુજી છે. માતા-પિતાના લોહી-વીર્યના દોષથી કુજ, વામન વગેરે ખોડો શરીરમાં થાય, કહ્યું છે, ગર્ભમાં વાયુપ્રકોપથી કે દોહદ પુરા ન થવાથી કુબડો, કુણી, પંગુ, મુંગો કે મન્સન રોગી થાય. તેમાં મુંગો અને મમ્મન એ મુખ દોષ કહે છે • સૂત્ર-૧૮૮ : ૯. ઉદર રોગ, ૧૦. મુંગાપણું. ૧૧. સોજા આવવા, ૧૨ ભસ્મક રોગ, ૧૩. કંપવાત, ૧૪. પંગુતા, ૧૫. હાથીપગો, ૧૬. મધુમેહ.... • વિવેચન : વાત, પિતના કારણે ઉત્પન્ન ઉદરરોગ આઠ પ્રકારે છે. તે રોગવાળો ઉદરી છે. તેમાં જલોદર અસાધ્ય છે. બાકીના તુરંત ઉત્પન્ન થયેલા મટી શકે છે. તેના ભેદ આ રીતે - બધા વાયુ વગેરે પૃથક કે સમુદાયથી વાતોદર, પિતોદર, કફોદર, કઠોદર, ઉદરરોગ, બદ્ધગુદ, આગંતુક અને જલોદર એ આઠ પેટના રોગ છે. તથા હે શિષ્ય! તું મુંગા કે બોબડાને જો તે ગર્ભદોષથી કે જમ્યા પછી થાય. ૬૫ પ્રકારે મુખરોગ સાત સ્થાનમાં થાય છે. તે સ્થાન - બે હોઠ, દાંતનું મૂળ, દાંત, જીભ, તાળવું અને કંઠ છે. તેમાં બે હોઠના આઠ રોગ છે, દંતમૂળના-૧૫, દાંતના-૮, જીભના-૫, તાલુના-૯, કંઠમાં-૧૭, બધાંના સાથે મળીને-3. એમ કુલ-૬૫ રોગો છે. શૂન્યપણું એટલે સોજાનો રોગ વાત, પિત્ત, કફ, સંનિપાત, કત અને અભિઘાત એ છ પ્રકારે છે. કહ્યું છે - શોફ (સોજો . નામે ઘોર રોગ છ પ્રકારે થાય છે. વાતાદિ દોષથી તેમાં શરીર ફૂલેલું દેખાય છે, તે લોહીના બગાડથી થાય અને ભસ્મક નામે રોગ વાત, પિતાના ઉકટપણાથી અને કફની ન્યૂનતા વડે ઉત્પન્ન થાય છે. ‘વેવાઈ' વાયુના કંપથી થાય. કહ્યું છે જે ઘણો કંપે છે, કંપતો ચાલે છે. તેને સંધિ નિબંધથી મૂકાયેલો ‘કલાપખંજ' રોગ જાણવો. તથા ગર્ભના દોષથી જીવ “પીઢ સર્ષિ''પણે ઉત્પન્ન થાય છે. અથવા જમ્યા પછી કર્મના દોષથી થાય છે. આ રોગીને હાથમાં પકડેલ લાકડું ખસી જાય છે, પગ વગેરેમાં કઠણપણું હોય છે. તે આ પ્રમાણે - વાત, પિત, કફના પ્રકોપથી છાતીમાં રોગ ઉત્પન્ન થઈ જંઘામાં સ્થિર થઈ કાલાન્તરે પગમાં સોજા ચડે છે. ઉક્ત “પ્લીપદ' રોગ જે ભૂમિમાં પાણી ભરાઈ રહેતું હોય, સર્વ બકતુ શીતલ રહેતી હોય તેવા દેશોમાં વિશેષ થાય છે. માણસોને આ રોગ હાથ-પગમાં થાય છે. કેટલાંક વિદ્વાનોના મતે કાન, નાક, હોઠમાં પણ આ રોગ થાય છે. તથા “મધુમેહ' તે બસ્તિરોગ છે. તે રોગી મધુમેહી કહેવાય. તેનું મૂત્ર મધ જેવું હોય તે પ્રમેહના ર૦ ભેદ છે જે અસાધ્ય ગણાય છે. બધાં પ્રમેહો પ્રાયઃ બધા દોષોથી થાય છે. વાતની ઉત્કટતા વડે ૨૦ ભેદ થાય છે. તેમાં કફથી ૧૦, પિત્તથી ૬, વાયુથી ૪ થાય છે. આ બધા અસાધ્ય અવસ્થામાં મધુમેહથી થાય. કહ્યું છે કે, બધા પ્રમેહ રોગો યોગ્ય સમયમાં પ્રતિકાર ન થવાથી મધુમેહપણું પામે છે ત્યારે તે અસાધ્ય બને છે. • સુખ-૧૮૯ - આ રીતે ક્રમશઃ સોળ મહારોગ કહ્યા છે. આ સિવાય અન્ય શૂલાદિ પીડા અને ઘાવ આદિ ભયંકર દર્દ થાય છે. • વિવેચન : આ પ્રમાણે ઉકત સોળ રોગો ક્રમશઃ કહ્યા. આ ોગ સંસારી જીવને થાય છે. ‘આતંક' એટલે શીઘ જીવલેણ રોગ. તથા ગાઢ પ્રહાર જનિત દુ:ખ દેનાર સ્પર્શી ક્રમથી નિમિત્તથી કે નિમિત વગર પણ આવે. તેને માત્ર આ રોગો જ નથી, બીજા પણ તે સંસારી જીવને દુ:ખ છે તે કહે છે તે કમભારથી ગૃહવાસમાં આસક્ત મનથી અસમંજસ રોગ વડે પીડા થતાં તે પ્રાણત્યાગ થાય છે તે વિચારીને અને પાછો તેમનો ઉપપાત તથા ચ્યવન કર્મોદયથી સંચિત થયો જાણી એવું કરવું જોઈએ કે જેથી ઉપરોક્ત ગંડાદિ રોગોનો, મરણ તથા જન્મનો સંપૂર્ણ અભાવ થાય. વળી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગથી મેળવેલ કમનો ‘અબાધા' કાળની મદત પછી ઉદય થાય છે. ત્યારે પરિપાક થાય છે. તે વિચારીને જળ-મૂળથી કાઢવા પ્રયત્ન કરવો. તે દુ:ખી દીન સ્વરે રડે છે વગેરે સૂગ વડે ઉપપાત તથા ચ્યવન સુધી બતાવ્યા છતાં ફરી તેનું મોટાપણું બતાવવા જેના વડે પ્રાણીને સંસારમાં નિર્વેદ ઉત્પન્ન થાય તે માટે સૂત્રમાં બતાવે છે. સૂત્ર-૧૦ - તે મનુષ્યોના મૃત્યુનું પયલિોચન જ ઉપપાત અને અવનને જાણીને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૧/૧૯૦ કર્મોના વિશ્વાકને સારી રીતે વિચારી તેના ફળને સાંભળો. એવા પણ પ્રાણી છે જે અંધ છે, અંધકારમાં રહે છે, તે પાણી તેને જ એક કે અનેક વાર ભોગવી તીવ્ર અને મંદ સ્પર્શોનું સંવેદન કરે છે. તીર્થંકરોએ આ સત્ય કહેલું છે - એવા પ્રાણી પણ હોય છે. જેમકે - વર્ષજ, રાજ, ઉદક, ઉદકચર, આકાશગામી આદિ પ્રાણી અન્ય પ્રાણીને કષ્ટ આપે છે. તેથી તું લોકમાં આ મહાભયને જાણી હિંસા ન કર. • વિવેચન : તે ચયાવસ્થિત કર્મવિપાકને તમે મારી પાસે સાંભળો. જેમકે - દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય એ ચાર ગતિ છે. તેમાં નસ્કગતિમાં ચાર લાખ યોનિ તથા ૨૫-લાખ કુલ કોટિ છે. ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યાં પરમાધામીકૃત્, પરસ્પર ઉદીતિ અને સ્વાભાવિક વેદના છે. તે કહેવી શક્ય નથી. થોડામાં કહેવાથી પૂરો વિષય ન કહેવાય. તો ૫ણ કર્મવિપાકના કહેવાથી પ્રાણીઓને વૈરાગ્ય થાય તે માટે વર્ણન કરે છે— ૨૩ કાન કાપવા, આંખના ડોળા ખેંચવા, હાથ-પગ છેદવા, હૃદય બાળવું, નાક છેદવું, પ્રતિક્ષણ દારુણ અવાજ, કટ વિદહન, તીક્ષ્ણ આપાત, ત્રિશૂળથી ભેદન, બળતા મોઢાવાળા કંક પક્ષીઓથી વારંવાર ભક્ષણ, તીક્ષ્ણ તલવારોથી, વિષમ ભાલા, બીજા અધ ચક્રો વડે, પરસુ, ત્રિશૂળ, મુદ્ગર, તોમર આદિથી દુઃખ દે છે. તાળવુંમસ્તક ભેદે, ભુજા, કાન, હોઠ, છેદે, છાતી, પેટ, આંતરડા ભેદે ઇત્યાદિથી નાસ્કી જીવો પીડાય છે. નીચે પડે, ઉંચે ઉછળે, વિવિધ ચેષ્ટા કરતા પૃથ્વી પર દીન થઈને રહેલા કર્મ પટલથી અંધ બનેલા નારક જીવોનો કોઈ રક્ષક નથી. પરસુની તીક્ષ્ણ તલવાર જેવી ધારાથી તે રાંકડા છેદાય છે, હડકાયા કુતરા કરડવા માટે વીંટાયેલા રહી પોકાર કરે છે, કરવત વડે લાકડા જેમ ચીરાય છે, બાહુ છેદાય છે, કુંભીમાં ગરમ તરવું પાય છે, મૂષમાં શરીર બળાય છે, બળતા અગ્નિની જ્વાળા વડે ભુંજાય છે, નીભાળામાં સળગે છે ત્યારે ઉંચા હાથ રાખી આર્ત્ત સ્વરે ક્રન્દન કરે છે. શરણરહિત થઈને બિચારા બધી દિશામાં જુએ છે, પણ કોણ રક્ષણ કરે ? તિર્યંચ ગતિમાં પૃથ્વીકાયની સાત લાખ યોનિ, બાર લાખ કુલ કોટિ છે. તેઓને સ્વકાય-પરકાય શસ્ત્ર તથા શીત-ઉષ્ણ વેદના છે, અકાય જીવોની ૭-લાખ યોનિ, સાત લાખ કોટિ છે, તેમને જુદી જુદી વેદના છે, અગ્નિકાયની ૭-લાખ યોનિ, ૩ લાખ કુલ કોર્ટિ, પૂર્વવત્ વેદના છે. વાયુકાયની ૭-લાખ યોનિ, ૭-લાખ કુલ કોર્ટિ શીતોષ્ણાદિ વિવિધ વેદના છે. પ્રત્યેક વનસ્પતિની ૧૦-લાખ યોનિ, સાધારણ વનસ્પતિની ૧૪-લાખ યોનિ, બંનેની ૨૮-લાખ કુલ કોટિ છે. અનંતકાળ સુધી છેદન, ભેદન, મોટન આદિ વિવિધ વેદના અનુભવે છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય ત્રણેની બે-બે લાખ યોનિ તથા અનુક્રમે ૭, ૮, ૯ લાખ કુલ કોટિ છે, તેમને થતી ભૂખ, તરસ, ઠંડી આદિ વેદના પ્રત્યક્ષ છે. પંચેન્દ્રિય તીર્રચની ચાર લાખ યોનિ છે - x - X - તેમની વેદના પ્રત્યક્ષ છે. જેમકે આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ભૂખ, તરસ, ઠંડી, તાપ, ભયથી દુઃખી, સદા પીડાયેલા એવા તિર્થયો અતિ દુઃખી છે. જરા પણ સુખ નથી. મનુષ્ય ગતિમાં ૧૪-લાખ યોનિ તથા ૧૨-લાખ કુલ કોટિ છે તથા આવી વેદના છે - પહેલું દુઃખ ગર્ભવાસમાં રહેવાનું છે, જન્મ પછી મલીન શરીર આદિ - x - દુઃખ, યુવાનીમાં વિરહનું દુઃખ અને વૃદ્ધાવસ્થા તો અસાર જ છે, મનુષ્યો! સંસારમાં થોડું પણ સુખ દેખાતું હોય તો બોલો. બાળપણાથી રોગ વડે ડસાયેલો, મૃત્યુપર્યંત શોક, વિયોગ, કુયોગ વડે તથા અનેક દુર્ગત દોષો વડે મૃત્યુ સુધી પરાભવ પામે છે. ભૂખ, તરસ, ઠંડ, તાપ, શીતદાહ, દાદ્રિ, શોક, પ્રિવિયોગ, ધૈર્ભાગ્ય, મૂર્ખતા, નીચજાતિ, દાસપણું, કુરુપત્વ, રોગથી આ મનુષ્યદેહ સદા પરતંત્ર છે. ૨૪ દેવગતિમાં પણ ચાર લાખ યોનિ, ૨૬-લાખ કુલ કોટિ છે. તેમાં પણ ઇર્ષ્યા, વિષાદ, મત્સર, ચ્યવનભય, શલ્યાદિથી પીડાયેલા મનથી દુઃખનો પ્રસંગ જ છે, સુખનું અભિમાન તો આભાસ માત્ર છે. કહ્યું છે, દેવો ચ્યવન તથા વિયોગથી દુઃખી છે, ક્રોધ, ઇર્ષ્યા, મદ, મદનથી પીડાયેલા છે. હે આર્ય! અહીં કંઈપણ સુખ વર્ણવવા યોગ્ય હોય, તો વિચારીને કહો. આ પ્રમાણે ચાર ગતિમાં સંસારી જીવો વિવિધ કર્મવિપાકને ભોગવે છે. તે સૂત્રકાર દર્શાવે છે - પ્રાણી વિધમાન છે. ચક્ષુરહિત તે દ્રવ્ય અંધ છે અને વિવેકરહિત તે ભાવ અંધ છે. તેઓ નકગતિ આદિના દ્રવ્ય અંધકારમાં તથા મિથ્યાત્વ આદિના કર્મવિષાકથી ભાવ અંધકારમાં રહેલા છે. વળી તેવી કોઢ વગેરે અધમ અવસ્થામાં કે એકેન્દ્રિય અપર્યાપ્ત અવસ્થાને એકવાર અનુભવીને પાછું કર્મોદયથી તે જ અવસ્થા વારંવાર અનુભવીને ઉંચ-નીચ દુઃખ વિશેષને જીવ અનુભવે છે. આ બધું તીર્થંકરે કહેલું તે કહે છે - તીર્થંકરે પ્રકર્ષથી પ્રથમથી કહેલ છે. હવે પછી કહેવાનાર પણ તેમનું જ કહેલું છે. કેટલાંક ભાષા લબ્ધિ પામેલા બેઇન્દ્રિયાદિ જીવો છે, તેમજ કટુ તિકતાદિ રસને જાણનારા સંજ્ઞી ‘રસજ' જીવો છે. આ પ્રમાણે સંસારી જીવોનો કર્મવિષાક વિચારીને મહાભય જાણવો. ઉદકરૂપ એકેન્દ્રિય જીવો પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદે છે. ઉદકમાં ચરનારા પોરા, છેદનક, લોકુણક આદિ ત્રસ જીવો છે. માછલા, કાચબા છે, જળાશ્રિત મહોરગ, પક્ષી આદિ છે. બીજા આકાશગામી પક્ષી છે. આ રીતે બધાં પ્રાણી પ્રાણીઓના આહારાદિ કે મત્સરાદિથી દુઃખ આપે છે. તું જો, કે આ ચૌદ રાજ પ્રમાણ લોકમાં કર્મવિપાકથી વિવિધ ગતિમાં દુઃખ તથા કલેશનાં ફળરૂપ મહાભય છે. કવિપાકથી મહાભય કેમ ? તે કહે છે– - સૂત્ર-૧૯૧ - જીવો બહુ દુ:ખી છે, મનુષ્યો કામભોગોમાં આસક્ત છે. આ નિર્બળ અને ક્ષણિક શરીર સુખ માટે જીવ વધની ઇચ્છા કરે છે, વેદનાથી પીડિત તે ઘણું દુઃખ પામે છે. તે અજ્ઞાની જીવ શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થયેલા જોઈને તેની Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૧/૧૯૧ ૨૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રમાદ ન કરવો. હું ધૂતવાદને કહીશ. ધૂત એટલે આઠ પ્રકારના કર્મોને ધોવા અથવા જ્ઞાતિનો ત્યાગ કરવો. તેનો વાદ એટલે કથન. તેને એક ચિત્તે સાંભળ. નાગાર્જુનીયા કહે છે - કર્મને કે પોતાને ધોવાનો ઉપાય તીર્થકર આદિ કહે છે - આ સંસારમાં આત્માનો ભાવ તે જીવ અસ્તિત્વ કે સ્વકૃત કર્મ પરિણતિ છે તેનાથી યુક્ત જીવ સમૂહ છે. પણ પૃથ્વી આદિ ભૂતોના કાયાકાર પરિણમવાથી કે પ્રજાપતિથી જીવ બન્યા નથી. તેવા તેવા કુળોમાં પોતાના પૂર્વકૃત કર્મ સંચયથી મનુષ્ય ઉત્પત્તિ છે. સાત દિવસે કલલ થાય, પછીના સપ્તાહે અબુદ થાય, અબ્દની પેશી બને, પછી ઘન થાય તેમાં કલલ થાય ત્યાં સુધી અભિસંભૂત કહેવાય. પેશી થતા અભિસંજાત કહેવાય. પછી સાંગોપાંગ સ્નાયુ, શિર, રોમ વગેરે અનુક્રમે અભિનિવૃત થાય, પછી પ્રસૂતિ થતાં અભિસંવૃદ્ધ થાય. ધર્મકથા વગેરે નિમિત્તથી અભિસંબદ્ધ થાય. પછી સત-અસતનો વિવેક જાણનાર અભિનિષ્ક્રાંત થાય. પછી આચારાદિ શાસ્ત્રો ભણી - x • શિક્ષક, ગીતાર્થ, ક્ષપક, પરિહારવિશુદ્ધિ, એકલવિહારી, જિનકભી સુધી ક્રમશઃ આગળ વધે. દીક્ષા લેવા તૈયાર થયેલાને પોતાના સગાં શું કરે ? * સૂગ- ૧૩ : ચિકિત્સામાં જીવોની હિંસા કરે છે. પણ તેમ કરવાથી પણ રોગ મટતો નથી. માટે હે મુનિ ! તું એવી પ્રવૃત્તિ ન કર આ હિંસાને મહાભયરૂપ સમજીને કોઈપણ પાણીની હિંસા ન કર. • વિવેચન : કર્મના વિપાકથી આવેલાં બહુ દુ:ખો જે જીવોને છે, તે જાણીને તમારે તેમાં અપમાદવાળા થવું. આવો ઉપદેશ વારંવાર કેમ કરાય છે તે કહે છે- અનાદિના અભ્યાસથી અગણિત ઉત્તર પરિણામવાળા ઇચ્છા મદનમાં વૃદ્ધ થયેલા પુરયો છે, તેથી પુનરૂકિત દોષ નથી. કામાસક્ત જીવો બળરહિત નિઃસાર તુષમુષ્ટિ સમાન દારિક શરીર જે જાતે જ ભંગશીલ છે, તેના વડે સુખ મેળવવા કર્મનો ઉપયય કરી અનેક મરણ મેળવે છે. કોણ આવા કટુ વિપાકવાળી સંસાર વાસનામાં તિ માને ? મોહના ઉદયથી આd થયેલ, કાર્ય-કાર્યના વિવેકને ગણતો નથી. તે પ્રાણી બહુ દુ:ખ આપનારા કામ વિષયોમાં વૃદ્ધ થાય છે. અથવા રાગદ્વેષથી આકુળ બનેલ બાળજીવ પ્રાણીઓને લેશરૂપ કૃત્ય પ્રકર્ષથી કરે છે. તજનિત કર્મવિપાકથી પોતે અનેકવાર વધ પામે છે અથવા પૂર્વે કહેલ રોગો આવતા હવે પછી કહેવાતાં અકૃત્યને અજ્ઞ જીવો કરે છે ગંડમાળ, કોઢ આદિ રોગ આવતાં તેની વેદનાથી ગભરાઈને તેને દૂર કરવા બીજા પ્રાણીને સંતાપે છે, - x - જીવવાની આશાએ પ્રાણીઓને મહાદુ:ખરૂપ હિંસામાં વર્તે છે; પણ એમ વિચારતા નથી કે પોતાના કરેલ કર્મોના ફળ ઉદયમાં આવે છે. કર્મ શાંત થતાં તે પણ શાંત થાય છે, પણ પ્રાણીને દુઃખરૂપ ચિકિત્સા કરવાથી નવી પાપો જ બંધાય છે. હે શિષ્યો ! વિવેકરૂપ જ્ઞાન ચક્ષુ વડે જુઓ ! કર્મના ઉપશમ માટે ચિકિત્સા વિધિ સમર્થ નથી. જો એમ છે તો શું કરવું ? તે કહે છે— હે શિય ! તું વિવેકી છે. તારે પાપ ચિકિત્સાની જરૂર નથી. વળી પ્રાણી હિંસાને હે મુનિ ! તું મહાભયરૂપ જાણ. તું કોઈ પ્રાણીને હણતો નહીં, એક પણ પ્રાણીને હણતાં આઠ પ્રકારના કર્મો બંધાય છે જે સંસારભ્રમણ કરાવે છે માટે મહાભય છે. અથવા ઉક્ત રોગો બહુ પ્રકારે જાણીને કામો પોતે જ રોગરૂપ છે, તે તું જાણ. જેમ કામાતુર જીવ બીજા પ્રાણીને દુ:ખ દે છે, તેમ રોગકામાતુરતાથી સાવધ અનુષ્ઠાનમાં પ્રવર્તેલાને ઉપદેશપૂર્વક મહાભય બતાવીને તેની હિંસા ન કરનાર ગુણવાના સ્વરૂપને બતાવવા સૂત્રકાર કહે છે– • સૂત્ર-૧૨ - હે શિષ્ય ! સાંભળ અને સમજ ! હું “ધૂતવાદ’ બતાવું છું. આ સંસારમાં કેટલાંક જીવ વવ કમથી તે તે કુળોમાં રજ અને શુક્રથી ઉત્પન્ન થયા, વૃદ્ધિને પ્રાપ્ત થયાજન્મ્યા, મોટા થયા, પ્રતિબોધ પામી દીક્ષા લીધી અને કમથી મહામુનિ બન્યા. • વિવેચન :હે શિષ્ય ! હું તને જે કહીશ, તેનું જાણ, સાંભળવા ઇચછા રાખ કે તારે અહીં સંયમમાં પરાક્રમ કરતા તેને માતા-પિતાદિ કહે છે - અમે તારી ઇચ્છાનુસાર ચાલનારા, તને આટલો પ્રેમ કરનારા છીએ. તું અમને ન છોડ. એ રીતે આકંદન કરતાં કહે છે . માતાપિતાને છોડે તે ન મુનિ થઈ શકે કે ન સંસાર તરી શકે. આવા વચનોને જે સ્વીકારતા નથી તે કઈ રીતે સંસારમાં રહે ? આ જ્ઞાન સદા ધ્યાનમાં રાખે. તેમ કહું છું. • વિવેચન : તવ જ્ઞાતા, ગૃહવાસથી પરાંવમુખ બનીને મહાપુરુષ સેવિત માર્ગે જવા તૈયાર થયા હોય તેને માતા-પિતાદિ રોતા-જોતા કહે છે તું અમને ન છોડ. - x • અમે તારા, અભિપ્રાય મુજબ વર્તનારા છીએ, તારા પર પૂર્ણ વિશ્વાસ છે, તેથી અમને ન છોડ એમ આક્રંદ કરીને તે માં હે છે. વળી કહે છે, જે પાખંડથી ઠગાઈને માતા-પિતાને ત્યજી દીક્ષા લે છે, તે મુનિવ પામતો નથી કે સંસાર તરી શકતો નથી. ત્યારે બોધ પામેલો શું કરે તે કહે છે– આ સગાં મારા રાગી છે, પણ મને અવસરે શરણભૂત થતાં નથી. તે ગૃહવાસ બધા તિરસ્કારને યોગ્ય નરકના પ્રતિનિધિ સમાન અને શુભદ્વારને પરિઘ સમાન છે. તેમાં કોણ રમે ? ગૃહવાસ રાગદ્વેષ રૂપ છે તેમાં મોહરહિત એવો કોણ તિ કરે ? તેથી પૂર્વોક્ત જ્ઞાન સદા આત્મામાં સ્થાપી રાખવું. અધ્યયન-૬ “ઘુત’ ઉદ્દેશો-૧ “સ્વજન વિધૂનન”નો | મુનિ દીપરતનસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૨/૧૯૪ ૨૭ ૐ અધ્યયન-૬ ઉદ્દેશો-૨ “કર્મવિધૂનન” લ ૦ ઉદ્દેશો-૧-કહ્યો હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના ઉદ્દેશામાં સગાનો મોહ છોડવાનું કહ્યું. જો કર્મનું વિધૂનન થાય તો તે સફળ થાય, તેથી કર્મના વિધૂનન માટે આ ઉદ્દેશો કહે છે - ૪ - • સૂત્ર-૧૯૪ : કેટલાંક વસુ [સાધુ] કે અનુવસુ [શ્રાવક] આ સંસારને દુઃખમય જાણી, પૂર્વસંયોગોને છોડીને, ઉપશમ ભાવ ધારણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરીને ધર્મને યથાર્થરૂપે જાણીને પણ કેટલાંક કુશીલો ધર્મપાલન કરતા નથી. • વિવેચન : લોક એટલે માતા, પિતા, પુત્રાદિ સ્નેહ સંબંધનો વિયોગ થતા કે તેમનું કંઈ બગડતા પીડાય છે અથવા સંસારી જીવ કામરાગથી પીડાય છે. તેને જ્ઞાન વડે ગ્રહણ કરીને તથા માતાપિતાદિ સંબંધ છોડીને, ઉપશમ પામી, બ્રહ્મચર્યમાં વસીને તે દ્રવ્યવાળો અર્થાત્ કષાયરૂપ કાળાશ દૂર કરી પોતે વીતરાગ બને છે, તેથી ઉલટો સરાગ બને છે અથવા વસુ એટલે સાધુ અને અનુવસુ તે શ્રાવક છે. કહ્યું છે કે, વીતરાગ તે જિન કે સંયત હોય તેને વસુ જાણવા અને વૃદ્ધ કે શ્રાવકને અનુવસુ જાણવા. તથા શ્રુત-ચાત્રિ ધર્મ જાણીને, સ્વીકારીને કેટલાંક જીવો મોહોદયથી તેવી ભવિતવ્યતાના યોગે તેવા ધર્મને પાળવા શક્તિમાન થતા નથી. તેઓ કુશીલ છે, ધર્મપાલનમાં અશક્ત હોવાથી તે કુશીલ છે. તેઓ શું કરે છે ? • સૂત્ર-૧૯૫ ઃ તે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ છોડી અનુક્રમે આવતા દુઃસહ પરીષહોને સહી ન શકવાથી કામભોગમાં મમત્વ કરે છે પણ થોડાં જ સમયમાં આ ક્ષણભંગુર શરીરનો ત્યાગ થાય છે. આ પ્રકારે તે અનેક વિઘ્નો અને દ્વન્દ્વો કે અપૂર્ણતાથી યુક્ત કામભોગોથી અતૃપ્ત જ રહે છે. • વિવેચન : કરોડો ભવે પણ દુષ્પ્રાપ્ય માનવજન્મ પામીને પૂર્વ, સંસાર સમુદ્રથી પાર ઉતરવા સમર્થ બોધિ મેળવીને મોક્ષવૃક્ષબીજ સમાન સર્વવિરતિ લક્ષણ ચાસ્ત્રિ સ્વીકારી ફરી દુર્નિવાર્ય કામથી, મન ઢીલું થતાં ઇન્દ્રિય લાલસાથી મોહનીય કર્મ ઉદયથી, અશુભ વેદનીય પ્રગટ થવાથી - ૪ - ભાવિ હિતને અવગણીને કાર્યકાર્યને વિચાર્યા વિના મહા દુઃખનો સાગર સ્વીકારી - ૪ - કુલ ક્રમાચાર ત્યજીને ચાસ્ત્રિ છોડે છે. તે ત્યાગ ધર્મોપકરણ છોડવાથી થાય છે તે બતાવે છે– વસ્ત્ર, પાત્ર, કંબલ, પાત્ર નિયોગ, રજોહરણને બેદરકારીથી ત્યજીને કોઈ દેશવિરતિ સ્વીકારે છે, કોઈ સમ્યક્દર્શન રાખે છે, કોઈ તેનાથી પણ ભ્રષ્ટ થાય છે. આવું દુર્લભ ચાસ્ત્રિ પામીને કેમ તજે ? દુસહ્ય પરીષહોને સહન ન કરી શકવાથી, મોહના પરવશપણાથી દુર્ગતિને આગળ કરી મોક્ષમાર્ગને તજે છે. ભોગ માટે ત્યાગ કરવા છતાં પાપના ઉદયથી શું આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ર થાય ? તે કહે છે— વિરૂપ કામોને વહાલા માની સ્વીકારતો, ભોગના અધ્યવસાયવાળો બનવા છતાં અંતરાય કર્મોદયથી તત્ક્ષણ પ્રવ્રજ્યા મૂક્યા પછી કે ભોગ પ્રાપ્તિ પછી અંતર્મુહૂર્તમાં કે અહોરાત્રમાં અપરિણામથી શરીર ભેદાય છે. એ રીતે આત્મા અને શરીરનો ભેદ થાય છે, અનંતકાળે પણ પંચેન્દ્રિયત્વ પ્રાપ્ત થતું નથી. આ વિષયનો ઉપસંહાર કરતા કહે છે— આ રીતે તે ભોગાભિલાષી અનેક વિઘ્નોવાળા અંતરાયવાળા કામ ભોગોને ચાહે છે. તે ભોગો આકેવલિક કે અસંપૂર્ણ છે. જેને મેળવવા પાછા સંસારમાં પડે છે અથવા - ૪ - કામભોગો વડે અતૃપ્ત બનીને જ શરીરનો નાશ કરે છે. જ્યારે બીજા નીકટ મોક્ષગામી, ચાત્રિ પરિણામી લઘુકર્મના કારણથી વધતા જતા ભાવવાળા બને છે તે કહે છે— - સૂત્ર-૧૯૬૬ : કેટલાંક લોકો ધર્મ પ્રાપ્ત કરીને ધર્મોપગરણથી યુક્ત થઈને સર્વજ્ઞ કથિત ધર્મ આચરે છે. લીધેલ પ્રતિજ્ઞામાં દૃઢ રહે છે. સર્વ આસક્તિને દુઃખમય જાણી તેનાથી દૂર રહે તે જ મહામુનિ છે. તે સર્વે પ્રપંચોને છોડી “મારું કોઈ નથી - હું એકલો છું' એમ વિચારી વિરત થઈ, યતના કરતો અણગાર સર્વ પ્રકારે મુંડિત થઈ વિચારે, અોલક થઈ, સંયમમાં ઉધત બની, ઉણોદરી કરે, કોઈ તેની નિંદા કરે, પ્રહાર કરે, વાળ ખેંચે, પૂર્વે કરેલ કોઈ દુષ્કર્મ યાદ કરાવી અસભ્ય શબ્દો બોલે, દોષારોપણ કરે ત્યારે મુનિ સમ્યક્ ચિંતન દ્વારા સમભાવે સહન કરે. અનુકૂળ-પ્રતિકૂળ, મનોહારી-અનિષ્ટ પરીષહોને સમભાવે સહન કરે. • વિવેચન : ઉક્ત વિશુદ્ધ પરિણામથી નીકટ મોક્ષગામીતાથી સાધુએ શ્રુત ચાસ્ત્રિરૂપ ધર્મ પામીને વસ્ત્ર, પાત્રાદિ ધર્મોપકરણ સ્વીકારીને ધર્મકરણીમાં પણિહિત બની પરિષહો સહન કરી સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મને પાળે અહીં પૂર્વોક્ત પ્રમાદનાં સૂત્રો અપ્રમાદના અભિપ્રાયથી કહેવા. - ૪ - ૪ - તે સાધુઓ કેવા થઈને ધર્માચરણ કરે તે કહે છે— કામભોગો કે માતાપિતાદિમાં મોહ ન કરે, તપ સંયમાદિ ધર્મ ચરણમાં દૃઢ બની ધર્મ આચરે. વળી બધી ભોગાકાંક્ષાને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે. એ કામપિપાસાનો પરિત્યાગી પ્રકર્ષથી નમેલો સંયમ કે કર્મ ધોવામાં લીન મહામુનિ બને છે, બીજા કોઈ બનતા નથી. વળી સર્વે પ્રકારે પુત્ર-પત્નીના સંબંધ કે કામાનુસંગ ઉલ્લંઘી શું ભાવના ભાવે? તે કહે છે આ આ સંસારમાં પડતા મારે આલંબનરૂપ કોઈ નથી, સંસારમાં હું એકલો છું, હું કોઈનો નથી. આ ભાવના ભાવનારો આ જિન પ્રવચનમાં સાવધ અનુષ્ઠાન ત્યાગી દશવિધ સાધુ સામાચારીમાં યત્નવાળો થાય. તેવો કોણ થાય ? અણગાર. તે એકત્વભાવના ભાવતો ઉણોદરી તપ કરે - x - . વળી તે દ્રવ્ય-ભાવથી મુંડ બનીને સંયમાનુષ્ઠાનમાં વર્તે. કેવો બનેલો ? તે કહે છે— X-. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૨/૧૯૬ જે અલાવી કે જિનકભી સંયમમાં ઉધત વિહરનારો અંત પ્રાંત ભોજી, ઉણોદરી તપ કરે, ઉણોદરી કરતા કદાય પ્રત્યુનીકતા વડે ગ્રામ કંટકથી પીડાય તો ? તે દર્શાવવા કહે છે - તે મુનિ વાણીથી આકૃષ્ટ, દંડ વડે માતો, વાળ ખેંચવાથી દુ:ખી થાય ત્યારે પૂર્વક કર્મચી જ આ ઉદયમાં આવ્યું છે, તેમ માની સમ્યક પ્રકારે સહન કરતો વિચરે તથા આવી ભાવના ભાવે - પૂર્વે જે દુષ્ટકૃત્યોનું આચરણ કર્યું તેને તપ વડે કે ભોગવીને જ દૂર કરવા પડે, તે સિવાય ન છૂટે. વચન વડે આકોશ કઈ રીતે કરે ? તે સાધુએ પૂર્વે વણકર આદિ નીચ કૃત્ય કર્યા હોય તે યાદ કરીને નિંદે. જેમકે - હૈ કોલિક ! તું મારી સામે બોલે છે ઇત્યાદિ કે ગાળો આપે. જુઠા કલંકના શબ્દોથી તિરસ્કાર કરી “તું ચોર છે.” “તું લંપટ છે' તેવું કહે. આવા શબ્દો સાંભળીને કે હાથ-પગ છેદાય. ત્યારે આ મારા જ દુકૃત્યનું ફળ છે તેમ ચિંતવે અને તેને સહન કરતો વિચરે. - ૪ - પાંચ સ્થાનમાં છદ્મસ્થ સાધુ ઉત્પન્ન ઉપસર્ગોને સહે, ખમે, ક્રોધ ન કરે, શાંતિ રાખે અને વિચારે કે, (૧) આ પુરુષ-ચક્ષાવિષ્ટ છે, (૨) ઉન્માદ પ્રાપ્ત છે, (3) અહંકારી છે, (૪) મારે તે ભવે વેચવાનો કર્મો ઉદીર્ણ થયા છે કે જેથી આ પુર આક્રોશ કરે છે, બાંધે છે, તેપે છે, પીટે છે, સંતાપે છે, (૫) પણ મને તે સારી રીતે સહન કરવાથી એકાંતે કર્મનિર્જરા થશે. કેવલી ભગવંત આ પાંચ સ્થાને આવેલા પરીષહ ઉપસર્ગ સહન કરે છે. તે રીતે છાસ્ય શ્રમણ નિથિો પણ ઉદીર્ણ પરીષહ-ઉપસર્ગોને સહન કરે. આ પરીષહો. અનુકૂળ-પ્રતિકૂળ બે રીતે છે - x - તે બંનેમાં રાગદ્વેષ કર્યા વિના શાંતિ રાખી વિચરે, અથવા પરીષહ બે પ્રકારે છે - મનને ઇષ્ટ એવા સત્કાર-પુરસ્કાર પ્રતિકૂળતાથી મનને અનિષ્ટ અથવા લારૂપ યાચના, અસેલાદિ અને લજ્જારહિત એવા શીત, તાપ વગેરે. આ પરીષહો સમ્યક્ પ્રકારે સહન કરતા વિચરે – વળી - • સૂઝ-૧૯૩ - સર્વ વિસૌતિકાને છોડીને સમ્યગ દર્શની મુનિ દુ:ખ સ્પર્શાન સમભાવે સહે. હે મુનિઓ ! જે ગૃહવાસ છોડીને ફરી તેમાં ન જાય તે જ સાચા મુનિ છે. “આજ્ઞામાં મારો ધર્મ છે.” એ મનુષ્યો માટે ઉત્તમ વિધાન છે. વિષયોથી ઉપરd સાધક જ સંયમલીન બની કર્મો ખપાવે છે. તે કર્મોના સ્વરૂપને જાણી સાધુપચયિ દ્વારા કર્મોને દૂર કરે. અહીં કોઈ કોઈ સાધુ એકાકી ચય કરે છે. આવા સાધુ વિભિન્ન કુળોમાંથી શુદ્ધ એષણા દ્વારા નિર્દોષ આહાર લઈ સંયમનું પાલન કરે છે. સુગંધી કે દુગધી આહાર ગ્રહણ કરે છે. એકાકી અવસ્થામાં જંગલી પશ દ્વારા થતા ઉપદ્રવને ધૈર્યથી સહન કરે છે, એમ હું કહું છું. • વિવેચન : બધાં પરીષહોથી થતી વેદના સહન કરી દુઃખ અનુભવવા છતાં શાંતિ રાખે. કેવો બનીને ? - x • સમ્યમ્ દષ્ટિ બનીને. તે પરીષહ સહન કરનાર નિકંચન, નિન્જ, ભાવનગ્ન કહ્યા છે, આ મનુષ્યલોકમાં આગમન ઘર્મરહિત છે. ગ્રહણ કરેલ 30 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ મહાવતના ભારને વહન કરતા ફરી ઘેર જવાની ઇચ્છા કરતા નથી. પણ જિનવચનને જ ધર્મ માની સખ્ય પાલન કરે. -> • ધર્મ અનુષ્ઠાન કરતા વિચારે કે ધર્મ જ મારે સાર છે, બાકી બધું પારકું છે આ ઉત્કૃષ્ટ વાદ જ મનુષ્યોને કહેલો છે. વળી આ કર્મ દૂર કરવાના ઉપાયરૂપ સંયમમાં લીન થઈ આઠ પ્રકારના કર્મોને ખપાવતો ધર્મ પાળે. x - કર્મોને જાણીને મૂળ-ઉત્તર પ્રકૃતિ ભેદથી જાણે. શ્રામાણ્ય પર્યાય થકી તેનો ક્ષય કરે. સંપૂર્ણ કર્મ દૂર કરવામાં અસમર્થ જે બાહ્યતા છે તેને આશ્રીને કહે છે - આ જૈન પ્રવચનમાં લઘુકમને એકાકી વિહાર પ્રતિમા છે, તેમાં વિવિધ અભિગ્રહો તપ તથા ચાસ્ત્રિ સંબંધી હોય છે - x • તે એકાકી વિચરણમાં સામાન્ય સાધથી વિશેષપણે અંત પ્રાંત કુલોમાં દશ પ્રકારના એષણા દોષરહિત આહારદિથી તથા આહારાદિ સંબંધી ઉશ્ચમ ઉત્પાદન ગ્રાષણ સંબંધી પરિશુદ્ધ વિધિએ સંયમમાં વર્તે છે, બહુપણામાં એક દેશપણાને કહે છે, તે મેધાવી સંયમમાં વર્તે. વળી તેવા બીજા કુલોમાં આહાર સુગંધી કે દુર્ગધી હોય તેમાં રા-દ્વેષ ન કરે. વળી ત્યાં એકલવિહાર કરતાં શ્મશાનમાં પ્રતિમામાં રહેતા કોઈએ કરેલા શબ્દો ભયકારક લાગે કે બીભત્સ પ્રાણીઓ - x • બીજા જીવોને સંતાપે અને તને પણ સંતાપે તો તેને ધૈર્યથી સહન કર. અધ્યયન-૬ “ધૂત” ઉદ્દેશક-૨ “કર્મવિધૂનન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ * અધ્યયન-૬ ઉદ્દેશો-૩ “ઉપકરણ-શરીર વિઘનન ક o બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશમાં ‘કર્મવિધૂનન’ કહ્યું. તે ઉપકરણ શરીરના વિધૂનન વિના ન થાય. તે માટે ઉપકરણાદિના વિધૂનન માટે કહે છે. આ સંબંધથી આવેલા ઉદ્દેશાનું સૂત્ર કહેવું જોઈએ, તે આ પ્રમાણે છે • સૂત્ર-૧૯૮ - સદા સુખ્યાત ધર્મવાળા વિધુતકલ્પી તે મુનિ “આદાનનો ત્યાગ કરે. જે મુનિ અચેલક રહે છે, તેને એવી ચિંતા હોતી નથી કે મારું વસ્ત્ર જીર્ણ થયું છે, હું વરુની યાચના કરીશ, સીવવા માટે સોય-દોરા લાવીશ. વા સાંધીશસીવીશ, બીજું વસ્ત્ર જેડીશ, આ વસ્ત્રને નાનું કરીશ. પછી પહેરીશ કે શરીર ઢાંકીશ. સંયમમાં પરાક્રમ કરનાર નિર્વસ્ત્ર મુનિને તૃણસ્પર્શનું દુઃખ, ઠંડી-ગરમી, ડાંસ, મસક આદિ દુઃખ પ્રાપ્ત થાય છે. તેને વઅરહિત સાધક કમની લાગવતાનું કારણ જાણી સહન કરે. તો મુનિને તપની પ્રાપ્તિ થાય છે. ભગવંતે જે રીતે ફરમાવેલ છે, તેને સત્ય જાણી સર્વ પ્રકારે અને પૂર્ણરૂપે સમ્યકવાનુકૂળ જ આચરણ કરવું જોઈએ. આ રીતે પૂર્વે કેટલાંક મહાવીર પુરષોએ લાંબા સમય સુધી, પૂ સુધી સંયમનું પાલન કરી જે પરીષહો સહન કર્યાં છે, તેને તું છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૨/૧૯૮ ૩૧ વિવેચન : પૂર્વે કહેલ કે હવે પછી કહેવાતું - x - તે કર્મનું ઉપાદાન છે. તેનું કારણ ધર્મોપકરણથી અતિક્તિ હવે પછી કહેવાતાં વસ્ત્રાદિ છે, તેનો મુનિ ત્યાગ કરે. તે મુનિ કેવા હોય ? તે સદા સ્વાખ્યાન ધર્મવાળો, સંસારભીરુ, આરોપિત વ્રતનો ભારવાહી તથા ‘વિધૂત’-સારી રીતે સાધુઆચાર આત્મામાં સ્પર્શેલ છે, તેવા મુનિ ‘આદાન' કર્મને ખેરવશે. – તે વસ્ત્રાદિ આદાન કેવા હોય કે તે દૂર કરવા પડે છે ? - x - સાધુ અલ્પ વસ્ત્ર રાખનાર સંયમમાં રહેલો છે, તેવા સાધુએ એવું વિચારવું ન કલ્પે કે મારુ વસ્ત્ર જીર્ણ થયું છે, હું અચેલક થઈશ. મને રક્ષક વસ્ત્ર નથી. ઠંડીથી મારું રક્ષણ કેમ થશે ? તેથી કોઈ શ્રાવકને ત્યાં જઈ વસ્ત્ર યાચું, વસ્ત્ર સાંધવાને સોય-દોરો યાચીશ, જીર્ણ વસ્ત્રનાં કાણાને સાંધીશ, ફાટેલાને સીવીશ - x - X - ઇત્યાદિ. એમ યોગ્ય બનાવીને હું પહેરીશ તથા શરીર ઢાંકીશ આદિ આર્તધ્યાનથી હણાયેલ અંતઃકરણની વૃત્તિ ધર્મમાં એકચિત્ત રાખનાર સાધુને વસ્ત્ર સંબંધી ચિંતા ન થાય. અથવા આ સૂત્ર જિનકલ્પીને આશ્રીને છે. કેમકે તે મુનિઓ અચેલ હોય છે - x - તેઓ પાણિપાત્ર છે. પાણિ એટલે હાથ. હાથમાં ભોજન કરે છે. તેમને પાત્રાદિ સાત પ્રકારનો નિયોગ નથી હોતો. - x - ફક્ત રજોહરણ અને મુખવસ્ત્રિકા હોય છે. તેવા અચેલક ભિક્ષુને વસ્ત્ર સંબંધી આર્તધ્યાન ન હોય - ૪ - ૪ - જેઓ ‘છિદ્રપાણિ' છે તેવા સ્થવિર કલ્પી પાત્ર નિયોગ યુક્ત હોય, વસ્ત્ર કલ્પ પ્રમાણે ત્રણમાંથી એક વસ્ત્ર હોય, તેવા મુનિ પણ વસ્ત્ર જીર્ણ આદિ થાય ત્યારે આર્તધ્યાન ન કરે. તથા અલ્પપકિર્મી હોય તે સોય-દોરો ન શોધે. તે અયેલ કે અલ્પવસ્ત્રવાળાને તૃણ વગેરે લાગતાં શું કરે તે કહે છે, તેને અચેલપણે રહેતા જીર્ણવસ્ત્રાદિ કૃત્ અપધ્યાન ન થાય. અથવા તે અચેલપણે વર્તતા સાધુ અચેલપણાને કારણે કોઈ ગામડાંમાં શરીરના રક્ષણના અભાવે ઘાસનો સંથારો કરે તેમાં તૃણ આદિ - ૪ - દુઃખદાયી સ્પર્શને - x - દીનતારહિતપણે સહે. તે જ પ્રમાણે શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, દેશ-મસકપર્શને સહે. તેમાં દંશ-મસકાદિ સ્પર્શ સાથે આવે પણ શીત-ઉષ્ણ પરસ્પર વિરુદ્ધ છે, તે અનુક્રમે આવે. - x - x • વિરૂપ તે મનને દુઃખ દેનાર કે વિવિધ જાતના મંદ વગેરે ભેદના સ્વરૂપવાળા સ્પર્શો છે તેનાથી દુઃખ પડે કે દુઃખ આપનાર તૃણાદિ સ્પર્શન સમ્યક્ રીતે દુર્ધ્યાનહિત સહન કરે. કોણ સહે ? ઉપરોક્ત વસ્ત્રરહિત, અલ્પવસ્ત્રવાળો કે પ્રતિમાધારી સમ્યક્ પ્રકારે સહે. શું વિચારીને સહે ? દ્રવ્ય અને ભાવ લાઘવતાને જાણનારો સમતાથી પરીષહો તથા ઉપસર્ગોને સહે. દ્રવ્યથી ઉપકરણ લાઘવતા અને ભાવથી કર્મનું લાઘવપણું જાણવું. નાગાર્જુનીયા કહે છે, ‘“એ પ્રમાણે ઉપકરણના લાઘવપણાથી કર્મક્ષય કરનારો તપ નિશ્ચયથી કરે છે.' એ રીતે ભાવ લાઘવ માટે ઉપકરણ લાઘવનો તપ કરે છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ઉપકરણ લાઘવથી કર્મ ઓછાં થાય છે. ઉપકરણ લાઘવતાથી તૃણાદિ સ્પર્શો સહેતા કાયક્લેશરૂપ બાહ્ય તપ થાય છે. માટે સાધુ તે સારી રીતે સહે. “આ મારું કહેલું નથી' તે દર્શાવે છે - જે કહ્યું કે કહેવાશે તે વીર વર્ધમાનસ્વામીએ કહેલું છે. ઉપકરણ લાઘવ કે આહાર લાઘવ જાણીને દ્રવ્યાદિથી લઘુતા રાખે. જેમકે દ્રવ્યથી આહાર-ઉપકરણમાં, ક્ષેત્રથી બધાં ગામ આદિમાં, કાળથી દિવસ કે રાતમાં કે દુકાળમાં અને ભાવથી કૃત્રિમ-મલિન ભાવોમાં લાઘવતા રાખે. ‘સમ્યકત્વ' એટલે પ્રશસ્ત, શોભન કે એકાંત હિત થાય તેવું તત્વ. કહ્યું છે કે, “પ્રશસ્ત, શોભન, એક સંગતવાળો જે ભાવ તે સમ્યકત્વ છે.' આવું સમ્યકત્વ કે સમત્વ સારી રીતે સમજે, વિચારે કે પોતે અચેલ હોય અને બીજો એક વસ્ત્રાદિ રાખનારો હોય તેને પોતે નિંદે ૩૨ નહીં. કહ્યું છે કે, જે બે વસ્ત્ર, ત્રણ વસ્ત્ર કે એક વસ્ત્ર ધારણ કરે કે અયેલક ફરે તે બધાં જિનાજ્ઞામાં છે, તેથી પરસ્પર ન નિંદે. જેઓ જુદા જુદા કલ્પવાળા છે, તે સંઘયણ કે ધૈર્યાદિ કારણે છે. તેથી એકબીજાનું અપમાન ન કરે કે ઓછાપણું ન માને. તે બધાં જિનાજ્ઞામાં કર્મક્ષય કરવાને યથાવિધિ રહેલા છે, યોગ્ય વિહાર કરતાં વિચરે છે. એવું નિશ્ચયથી જાણે. અથવા તે જ લાઘવપણાને સમજીને સર્વ પ્રકારે દ્રવ્યાદિ વડે સર્વથા નામાદિ નિક્ષેપે સમ્યકત્વને સારી રીતે જાણે. અર્થાત્ તીર્થંકર ગણધર ઉપદેશથી સમ્યક્ ક્રિયા કરે. આ બધાં અનુષ્ઠાનો તક્ષક નાગનાં મસ્તકે રહેલ જ્વરહર મણિ લાવવા રૂપ અશક્ય ઉપદેશ નથી, પણ બીજા ઘણાંએ ઘણાં કાળ સુધી એવું ઉત્તમ સંયમ પાળેલ છે, તે બતાવે છે - એ રીતે અયેલ રહીને તૃણાદિ સ્પર્શ દુઃખ સહેનાર મહા-વીર પુરુષોએ સકલ લોકને ચમત્કારકારી ઘણો કાળ આજીવન અનુષ્ઠાન કર્યું છે તે વિશેષથી કહે છે. ઘણાં વર્ષો સંયમ અનુષ્ઠાન પાળતાં વિચર્યા છે. પૂર્વનું પરિમાણ ૭૦ કરોડ લાખ, ૫૬ કરોડ હજાર વર્ષ છે. આ વાત ઋષભદેવથી શીતલનાથ સુધી પૂર્વના આયુષ્ય હતા, તેને આશ્રીને છે. શ્રેયાંસનાથથી વર્ષની સંખ્યાની પ્રવૃત્તિ જાણવી તથા ભવ્ય જીવો જે મુક્તિગમન યોગ્ય છે, તેમને તું જો. - x - x - તૃણાદિક સ્પર્શ સહન કરનારને જે લાભ થાય તે કહે છે– • સૂત્ર-૧૯૬ ઃ પ્રજ્ઞાવાન મુનિઓની ભૂજાઓ પાતળી હોય છે, તેના શરીરમાં માંસ અને લોહી અતિ અલ્પ હોય છે. રાગદ્વેષાદિ રૂપ સંસાર શ્રેણિનો સમભાવથી વિનાશ કરી, સમત્વભાવનાથી જાણી, તે મુનિ તીર્ણ, મુક્ત અને વિત કહેવાય છે એમ હું કહું છું. • વિવેચન : જેમણે પ્રજ્ઞાન મેળવેલ છે તેવા ગીતાર્થ સાધુ તપ કરીને તથા પરીષહો સહન કરીને કૃશ બાહુવાળા બને છે અથવા ઉપસર્ગ-પરીષહ વગેરેમાં તેઓ જ્ઞાન મેળવેલા હોવાથી તેમને પીડા ઓછી થાય છે. કેમકે કર્મ ખપાવવા તૈયાર થયેલ સાધુને શરીર Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૨/૧૯૯ માત્રને પીડાકારી પરીષહ ઉપસર્ગો સહાયકારી માનવાથી તેને મનની પીડા થતી નથી કહ્યું કે બીજો માણસ આત્માને પીડા નથી જ આપતો પણ શરીને દુઃખ આપે છે. હૃદયથી તે દુઃખ પોતાનું માન્યુ છે, તે પાસ્કાનું નથી જ આપેલું. શરીરની પીડા તો થાય છે જ તે બતાવે છે - શરીર સુકાય ત્યારે માંસ અને લોહી સુકાય, તેવા સાધુને લુખા તથા અલ્પ આહારથી પ્રાયઃ ખલપણે આહાર પરિણમે છે, રસપણે નહીં. કારણ અભાવે થોડું જ લોહી શરીરપણે હોવાથી માંસ પણ થોડું જ હોય છે, તેથી મેદ પણ થોડો હોય અથવા પ્રાયઃ લુખ્ખુ તે વાયુ કરે છે. વાયુ પ્રધાનને લોહી માંસ ઓછા હોય અયેલતાથી તૃણાદિ સ્પર્શ થતાં શરીરમાં દુઃખ થવાથી પણ માંસ અને લોહી ઓછા હોય છે. સંસાર શ્રેણિ જે રાગદ્વેષરૂપ કષાયની સંતતિ છે તેને ક્ષાંતિ આદિ ગુણોથી તથા સમત્વ ભાવનાથી જાણીને વિશ્રેણિ [નષ્ટ] કરે. જેમકે જિનકલ્પી કોઈ એક કે 33 કોઈ બે કે કોઈ ત્રણ કલ્પ ધારણ કરે. અથવા સ્થવિર કલ્પી કોઈ માસક્ષમણ કે અર્ધમાસક્ષમણ કરે, કોઈ વિકૃષ્ટ કે અવિત્કૃષ્ટ તપ કરે, કોઈ કૂરગડૂ માફક નિત્યભોજી હોય. આ બધા જિનવચનાનુસાર પરસ્પર નિંદા ન કરતા સમત્વદર્શી છે. કહ્યું છે કે– “જે બે, ત્રણ, એક અથવા વસ્ત્રરહિત નિભાવ કરે તે બધા જિનાજ્ઞાવર્તી હોવાથી પરસ્પર નિંદા ન કરે.’’ તથા જિનકલ્પી કે પ્રતિમાધારી કદાય છ માસ સુધી ભિક્ષા ન મળે તો પણ - ૪ - નિત્યભોજીને તેં ખાવા માટે જ દીક્ષા લીધી છે એવું ન કહે. આ રીતે સમત્વદૃષ્ટિ પ્રજ્ઞા વડે ઉક્ત મુનિ સંસારસાગર તર્યો છે, તે જ સાર્વ સંગથી મુક્ત અને સર્વ સાવધ અનુષ્ઠાનથી વિત કહ્યો છે. તેમ હું કહું છું. પ્રશ્ન - તે પ્રમાણે સંસાર શ્રેણીને ત્યાગી સંસારસાગર તરેલાને મુક્ત અને વિત્ત કહ્યા. તેવા સાધુને અરતિ પરાભવ કરે કે નહીં ? [ઉત્તર] કર્મના અચિંત્ય સામર્થ્યથી પરાભવ કરે ? - તે કહે છે– • સૂત્ર-૨૦૦ : અસંયમથી વિત, પશસ્ત ભાવોથી નીકળી પ્રશસ્ત ભાવમાં રમણ કરનાર, દીર્ઘકાલના સંયમી મુનિને અરતિ પરાભવ કરે ? તે સમુસ્થિત મુનિ શુભ પરિણામોની શ્રેણી ચઢતા જાય છે. જેમ અસંદીન દ્વીપ યાત્રિકોનું આશ્વાસન સ્થાન છે, તેમ તીર્થંકર ઉપદિષ્ટ ધર્મ મુનિને આશ્રય સ્થાન છે. મુનિ ભોગેચ્છા તથા હિંસા ન કરવાના કારણે લોકપ્રિય, મેધાવી અને પંડિત કહેવાય છે. જે પ્રમાણે પક્ષી પોતાના બચ્ચાનું પાલન-પોષણ કરી તેને સમર્થ બનાવે છે, તેમ ધર્મમાં અનુત્થિત શિષ્યને આચાર્ય દિન-રાત સાવધાનીપૂર્વક શિક્ષા આપી ધર્મમાં કુશળ બનાવે છે - એમ હું કહું છું. • વિવેચન : અસંયમથી બચેલ, ભિક્ષાથી નિર્વાહ કરનાર તથા પ્રશસ્ત સ્થાનરૂપ અસંયમથી નીકળી, ગુણના ઉત્કર્ષથી ઉપર ઉપરના પ્રશસ્ત ગુણસ્થાનરૂપ સંયમમાં વર્તતા સાધુને 2/3 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ શું સ્ખલાયમાન કરે ? અર્થાત્ તેવા સાધુને શું અતિ મોક્ષમાં જતા અટકાવી શકે ? હા. દુર્બળ અને વિનયવાળી ઇન્દ્રિયો છે, તેને અચિંત્ય મોહશક્તિ અને વિચિત્ર કર્મ પરિણતિ શું ન કરે ? કહ્યું છે કે, નિશ્ચે કર્મ ઘણાં ચીકણાં અને વધુ પ્રમાણમાં વજ્રસાર જેવા ભારે હોય તો જ્ઞાનથી ભૂષિત પુરુષને પણ કુમાર્ગે લઈ જાય. ૩૪ અથવા તેવા ઉત્તમ સાધુને અરતિ કંઈ ન કરી શકે કેમકે તેઓ ક્ષણે ક્ષણે વિશુદ્ધતર ચાસ્ત્રિ પરિણામથી મોહના ઉદયને રોકેલા હોવાથી લઘુકર્મી થાય છે. તેથી તેને અરતિ પરાભવ ન કરી શકે - તે કહે છે - ક્ષણે ક્ષણે વિના વિલંબે સંયમ સ્થાનમાં ચડતા ચડતા કંટકને ધારણ કરતો સમ્યગ્ ઉત્થિત અથવા ઉત્તરોત્તર ગુણસ્થાને પહોંચતો યથાખ્યાત ચાત્રિ અભિમુખ જતો હોવાથી અરતિ તેને કઈ રીતે અટકાવે ? આવા સાધુ ફક્ત પોતાને જ અરતિથી રક્ષે છે, તેમ નહીં પણ તે બીજાને પણ અરતિથી દૂર કરવાથી રક્ષક છે, તે બતાવે છે - દ્વીપ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. - x - દ્રવ્ય દ્વીપમાં આશ્વાસ લે છે તેથી તે - - ૪ - આશ્વારાદ્વીપ છે - x - તેમાં નદી-સમુદ્રના બહુ મધ્યભાગમાં કોઈ કારણે વહાણ ભાંગે ત્યારે ડૂબતા માણસો આશ્રય લે છે. આ દ્વીપ બે પ્રકારે છે. જે પખવાડીયે કે મહિને પાણીથી ભરાય તે સંદીન અને તેથી વિપરીત તે અસંદીન. જેમકે સિંહલદ્વીપ આદિ. વહાણવાળા આ અસંદીનદ્વીપનો આશ્રય લે છે - ૪ - તે જ રીતે ભાવસંધાનને માટે ઉત્થિત સાધુનો પણ બીજા પ્રાણી આશ્રય લે છે. અથવા દ્વીપને બદલે દીપ લઈએ તો તે પ્રકાશને માટે હોવાથી પ્રકાશદીપ છે. તે આદિત્ય, ચંદ્ર, મણિ આદિ અસંદીન છે અને વિધુત્, ઉલ્કા વગેરે સંદીન છે અથવા પ્રચુર ઇંધનથી વિવક્ષિત કાળમાં સ્થાયી અગ્નિ અાંદીન છે, તેથી વિપરીત ઘાસના ભડકા જેવો સંદીન છે. - ૪ - ૪ - ૪ - તે પ્રમાણે જ્ઞાન મેળવવા ઉધત થયેલ પરીષહ ઉપસર્ગમાં દીનતા ન લાવવાથી અસંદીન છે. તે સાધુ વિશેષ પ્રકારે બોધ આપતા હોવાથી બીજા જીવોને માટે ઉપકારી થાય છે. બીજા આચાર્યો ભાવદ્વીપ કે ભાવદીપને બીજી રીતે કહે છે, જેમકે ભાવદ્વીપ તે સમ્યકત્વ છે. તેમાં પ્રતિપાતિ હોવાથી ઔપશમિક, ક્ષાયોપશમિક એ સંદીન ભાવદ્વીપ છે અને ક્ષાયિક અસંદીન છે. તે પ્રાપ્ત થતા પરીત સંસાર થવાથી પ્રાણિને આશ્વાસન મળે છે. સંદીન ભાવદીપ તે શ્રુતજ્ઞાન છે અને અસંદીન તે કેવલજ્ઞાન છે. તે મેળવીને પ્રાણી અવશ્ય ધૈર્ય પામે છે. અથવા ધર્મને સારી રીતે ધારણ કરી ચાસ્ત્રિ પાળતો છતાં અરતિને તે સાધુ વશ થતો નથી એમ કહેતા કોઈ પ્રશ્ન કરે છે કેકેવા ધર્મને માટે આ સાધુ ઉત્થિત થયો છે ? આચાર્ય કહે છે– જેમ અસંદીન દ્વીપ પાણીથી ન ભીંજાયેલો ઘણા જીવોને શરણ આપવાથી વિશ્રાંતિ યોગ્ય છે, તેમ તીર્થંકરપ્રણીત ધર્મ કપ, તાપ, છંદ અને નિર્ઘટિત હોવાથી અસંદીન છે. અથવા કુતર્કથી ગભરાતો નથી, પણ યોગ્ય ઉત્તર આપવાથી પ્રાણીઓના રક્ષણ માટે આશ્વાણ્ય ભૂમિ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૨/૨૦૦ તે ધર્મ જિનકચિત હોવાથી શું તે પ્રમાણે વર્તનારા સભ્ય ક્રિયા કરે છે ? હા, કરે છે. તે સાધુઓ ભાવ સંધાનમાં ઉધત, સંયમમાં અરતિને દૂર કરનાર, મોક્ષ સમીપે રહીને ભોગની ઇચ્છા છોડી ધર્મમાં સારી રીતે ઉધમ કરે છે. પ્રાણિને હણતા નથી, બીજા મહાવત પણ પાળે છે તથા કુશલ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત હોઈ સર્વ લોકોના રક્ષક છે. સાધુની મર્યાદામાં રહેલા મેધાવી છે, પાપના કારણોને છોડવાથી સમ્યક પદાર્થ જ્ઞાતા પંડિત છે. ધર્મ ચાગ્નિ પાળવાને માટે સમુસ્થિત છે. પણ જેઓ તેવું જ્ઞાન ધરાવતા નથી, તેઓ સખ્યમ્ વિવેકના અભાવે હજુ સુધી તેઓ તેવું ચાસ્ત્રિ પાળવા તૈયાર નથી. તેવા જ્ઞાનરહિતને જ્યાં સુધી તેઓ વિવેકવાળા થાય ત્યાં સુધી આચાર્યએ સારી રીતે પાળવા જોઈએ તે બતાવે છે - ઉક્ત વિધિએ અસ્થિર મતિવાળા અને ભગવંત મહાવીરના ધર્મમાં સારી રીતે ન જોડાયેલાને સુબોધના ઉપદેશ વડે તેમનું પાલન કરી સ્થિર મતિવાળા બનાવવા. જેમકે - પક્ષીના બચ્ચાને તેની મા ગર્ભના પ્રસવથી ઇંડુ મુકે ત્યારપછી અનેક અવસ્થા આવે, તે બધામાં બચ્ચું ઉડવા યોગ્ય થાય ત્યાં સુધી પાળે છે તેમ આચાર્ય નવા શિયને દીક્ષા આપે ત્યારથી સામાચારી ઉપદેશ તથા અધ્યાપન વડે ગીતાર્થ થાય ત્યાં સુધી પાળે. પણ આચાર્યના ઉપદેશને ઓળંગીને સ્વચ્છંદતાથી કોઈપણ ક્રિયા કરે છે ઉજ્જૈનના રાજપુત્ર માફક વિનાશ પામે છે. ઉજૈનીમાં જિતશબુ રાજાને બે પુત્રો હતા. મોટા પુત્રે ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષા લીધી. ‘આચાર' આદિ શાસ્ત્રો ભણી, જિનકલ સ્વીકારવા બીજી સtવભાવના ભાવે છે. આ ભાવના પાંચ પ્રકારની છે - ઉપાશ્રયે, તેની બહારે, ચાર રસ્તે, શૂન્યગૃહે, શ્મશાને. તેમાં પાંચમી ભાવના ભાવતો હતો. તે સમયે નાનોભાઈ મોટાભાઈના અનુરાગથી આચાર્ય પાસે આવ્યો - x • તેણે દીક્ષા લીધી. * * * તેના ઘણા આગ્રહથી મોટાભાઈને દેખાડયા - x • નાનાભાઈને આચાર્યાદિએ - ૪ - ઘણો. નિવાર્યો તો પણ મોટાભાઈના મોહથી તે શ્મશાનમાં તેમની માફક રહ્યો. દેવતાએ આવીને મોટાભાઈ મુનિને વંદન કર્યું. નાનાભાઈ મુનિને ન વાંધા. તેથી અસ્થિર મતિના કારણે તે દેવી ઉપર કોપાયમાન થયો. દેવતાએ પણ તેના અવિધિના કૃત્યથી તેને લાત મારીને તેની બંને આંખોના ડોળા બહાર કાઢી નાંખ્યા. • * * * * * * આ રીતે ઉપદેશથી બહાર વર્તનારને દુ:ખ ભોગવવું પડે છે. તેમ વિચારી શિષ્યો સદા આચાર્યના ઉપદેશમાં (આજ્ઞામાં રહેવું. આચાર્યએ પણ સદાપરોપકાર વૃત્તિ રાખીને પોતાના શિષ્યોને ચોક્તવિધિયો પાળવા જોઈએ. પક્ષી પોતાના બચ્ચાને પાળે તેમ આચાર્યએ પણ શિષ્યોને વાયનાદિ દ્વારા સંસાર પાર ઉતારવા સમર્થ બનાવવા જોઈએ. તેમ હું કહું છું. અધ્યયન-૬ “ઘુત’ - ઉદ્દેશો-૩ ઉપકરણ શરીર વિધૂનનનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ % અધ્યયન-૬ ઉદ્દેશો-૪ “ગૌરવત્રિક વિધૂનન” પ્રક o ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોયો. ઉદ્દેશા-1માં શરીર-ઉપકરણનો મમત્વ ત્યાગ બતાવ્યો. તે ત્રણ ગૌરવ ધારણ કરનારને સંપૂર્ણ ન હોય. તેથી ગરવના ત્યાગ માટે આ ઉદ્દેશો કહે છે. આ સંબંધથી આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે— • સત્ર-૨૦૧ - આ રીતે મહાવીર અને પ્રજ્ઞાનવાનું ગુરુ દિવસરાત સતત શિક્ષા આપી શિષ્યને પ્રશિક્ષિત કરે છે. તેમાંથી કેટલાક શિષ્ય ગુર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી ઉપશમ ભાવ છોડી કઠોરતા પ્રાપ્ત કરે છે. કેટલાંક બહાર્યમાં નિવાસ કર્યો પછી વડીલોની આજ્ઞાનો અનાદર કરે છે. કેટલાંક શિષ્યો કુશીલના દુપરિણામ જોઈને, જિનભાષિત તને સાંભળી, સમજીને અમે સંયમી જીવન જીવીશું એમ વિચારી દીu લે છે. પણ મોક્ષમાર્ગમાં ન ચાલીને, કામભોગથી બળતા સુખમાં મૂર્ષિત થઈને વિષયોનો વિચાર કરતા સમાધિને પ્રાપ્ત કરતા નથી ઉલટું હિતશિક્ષા આપનર મુનિને કઠોર વચન કહે છે. - વિવેચન : એ રીતે પક્ષીના બચ્ચાના ઉછેરની જેમ પોતાના હાથે દીક્ષા આપેલ શિષ્યો કે ઉપસંપદાથી આવેલ કે ભણવા આવેલને દિવસ અને બે ક્રમથી જ ભણાવેલા હોય. તેમાં કાલિક સત્ર દિવસની પહેલી અને ચોથી પોરિસિમાં ભણાવાય છે. ઉકાલિક સૂત્ર કાળ વેળા છોડીને આખો દિવસ રાત ભણાવાય છે. તે અધ્યાપન આચારાંગના ક્રમે કરાય છે. | ‘આચાર' સૂત્ર ત્રણ વર્ષના પર્યાયવાળાને ભણાવાય છે. ઇત્યાદિ ક્રમે અધ્યાપિતા ચારિત્ર લીધેલા સાધુઓ હોય છે. યુગમગ દૈષ્ટિએ જવું, કાચબા માફક અંગો સંકોચી રાખવા ઈત્યાદિ શિક્ષા આપી તીર્થકર, ગણધર, આચાર્યાદિએ તેમને ભણાવેલા છે. તે ભણાવનાર જ્ઞાનીઓ છે. તેમનો કહેલો ઉપદેશ જ અસર કરે છે. શિષ્યો પણ બંને પ્રકારે પ્રેક્ષાપૂર્વકારી છે. તેઓ આચાર્ય પાસે રહીને શ્રુતજ્ઞાન ભણે છે. કેમકે તે શ્રુતજ્ઞાનના પ્રતાપથી જ નવો નવો બોધ થાય છે. - તે બોધથી બહુશ્રુત બની પ્રબળ મોહોદયથી સદુપદેશને ઉત્કટ મદથી દૂર કરીને ઉપશમ છોડીને દુઃખી થાય છે. ઉપશમ દ્રવ્ય-ભાવથી બે ભેદે છે. દ્રવ્ય ઉપશમ તે કતક ચર્ણ, તે મલિન જલ નિર્મળ કરે છે અને ભાવ-ઉપશમ તે જ્ઞાનાદિ ત્રણ છે. (૧) જ્ઞાનોપશમ-જ્ઞાન વડે જે ક્રોધ ન કરે. આપણી આદિ ધર્મકથાથી કોઈ જીવ શાંતિ ધારણ કરે. (૨) દર્શન ઉપશમ-શુદ્ધ સમ્યગદર્શન વડે બીજાને શાંતિ પમાડે. જેમકે શ્રેણિકે અશ્રદ્ધાળુ દેવને બોધ પમાડ્યો. દર્શન પ્રભાવકોથી કોઈ જીવ શાંત થાય. (3) ચાસ્ત્રિ ઉપશમતો ક્રોધાદિનો ઉપશમ છે. તેમાં કેટલાંક ક્ષુદ્ર સાધુઓ જ્ઞાનસમુદ્રની સપાટીએ જ તરનાર છે. તે ઉપશમનો Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૪/૨૦૧ ત્યાગ કરી લેશમાત્ર જ્ઞાનથી અહંકારી બની કઠોરતા ગ્રહણ કરે છે. તેઓ પરસ્પર ગુણનિકાય કે મીમાંસામાં એકબીજાને કહે છે જે તેં કહ્યું, તે આ શબ્દનો અર્થ નથી, તેથી તું જાણતો નથી. મારા જેવો શબ્દનો અર્થનિર્ણય કરવામાં કોઈક જ સમર્થ છે. બધા નહીં. કહ્યું છે, ગુરુઓને પૂછેલ અને જાતે પણ નિશ્ચય કરેલ છે - x - વાદી અને મલ્લમાં મુખ્ય મારા જેવો કોઈક જ બીજો હશે. બીજો સાધુ કહે છે– પણ અમારા આચાર્ય તો આ પ્રમાણે કહે છે, ત્યારે પે'લા ફરી બોલે છે કે, તે આચાર્ય બોલવામાં ગુંઠ અને બુદ્ધિહીન શું જાણે ? તું પણ પોપટ માફક ભણાવેલો, વિચાર કર્યા વિનાનો છે. આ પ્રમાણે તે દુષ્ટબુદ્ધિ ગૃહિત અલ્પજ્ઞાની બીજું પણ બોલે છે. મહા ઉપશમનું કારણ જે જ્ઞાન છે, તે તેને વિપરીત પરિણમતા આવું બોલે છે– બીજાઓએ ઇચ્છાનુસાર રચેલા કોઈપણ અર્થને શ્રમથી જાણીને પોતે સંપૂર્ણ સિદ્ધાંત પારગામી હોય તેમ અહંકારથી બીજાનું અપમાન કરે છે. શ્રીમંતોની ક્રીડા સમાન વસ્તુને કુકડાના લાવક સમાન બનીને શાસ્ત્રોને પણ હાસ્ય કથા બનાવી ક્ષુદ્ર સાધુ લઘુતા પમાડે છે અથવા પાઠાંતર મુજબ-ઉપશમ છોડેલા કેટલાંક બહુશ્રુતો [બધા નહીં કઠોરતા સ્વીકારે છે, તેમને બોલાવતા કે પૂછતાં મૌન રહે છે કે હુંકાર કરે છે. વળી કેટલાંક બ્રહ્મચર્ય-સંયમમાં રહીને અથવા બ્રહ્મચર્ય-આચાર સૂત્ર અનુસાર અનુષ્ઠાન કરવા છતાં તેનો તિરસ્કાર કરીને જિનાજ્ઞાને કંઈક માને-કંઈક ન માને પણ સાતા ગૌસ્વથી શરીર બકુશ થાય છે. અથવા અપવાદને આલંબીને વર્તતા ઉત્સર્ગ માર્ગના ઉપદેશ આપતાં તેઓ એકાંત પકડી કહે છે કે, આ માર્ગ જિનોક્ત નથી. હવે અપવાદ કહે છે, નિરોગી સાધુ ગ્લાનની સમાધિ માટે વૈયાવચ્ચ કરે, કારણે તેને આધાકર્માદિ આહાર પણ લાવી આપે. 39 કુશીલ સાધુને ઘણી આશાતનાથી દીર્ઘસંસાર થાય તે કેમ ન કહ્યું ? શરીર કુશીલને કટુ વિપાકાદિ બતાવનાર ગુરુ પ્રત્યે જ તેઓ કઠોર વચન કહે છે. તેઓ સમનોજ્ઞ બની માન મેળવી અમે જીવન વીતાવશું એવા હેતુથી સિદ્ધાંતને ભણે છે અથવા આ ઉપાય વડે લોક સંમત થઈ અમે જીવીશું એમ માની દીક્ષા લઈ કુશીલ બને છે. અથવા દીક્ષા લેતા તે વિચારે કે અમે ઉધતવિહારી બનીશું. પણ દીક્ષા લઈને મોહોદયથી બરાબર ચારિત્ર ન પાળે. તેઓ ગૌરવત્રિકમાંના કોઈ કારણે જ્ઞાનાદિ મોક્ષ માર્ગે સારી રીતે વર્તતા નથી. આજ્ઞામાં ન વર્તતા તે કામવૃદ્ધ ચિત્તથી બળતા અને ગૌરવત્રિકમાં ક્ત બની ઇન્દ્રિય પ્રણિધાનરૂપ તીર્થંકર કથિત મહાવ્રતોને બરાબર ન પાળીને સ્વયં પંડિત માનીને આચાર્યાદિએ શાસ્ત્ર મુજબ પ્રેરણા કર્યા છતાં ગુરુને કઠોર વચન કહે છે. બોલે છે કે આ વિષયમાં આપ કંઈ જાણતા નથી - ૪ - સૂત્રના અર્વાદને જે રીતે હું જાણું છું તે રીતે બીજો કોણ જાણે ? ધર્મોપદેશકને પણ કડવાં વચન કહે છે. આચાર્ય ઠપકો આપે તો કહે છે કે તીર્થંકર અમારું ગળુ કાપવાથી વિશેષ બીજું શું કહેવાના છે? ઇત્યાદિ - ૪ - તેઓ માત્ર આચાર્યને જ નહીં, બીજાને પણ કઠોર વચન કહે છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સૂત્ર-૨૦૨ - શીલવાન્, ઉપશાંત અને વિવેકથી વર્તતા મુનિને અશીલવાળા કહે છે, આ તે મૂર્ખની બીજી અજ્ઞાનતા છે. • વિવેચન : 36 શીલ ૧૮,૦૦૦ ભેદવાળું છે અથવા મહાવ્રત પાલન, પાંચ ઇન્દ્રિય જય, કષાયનિગ્રહ, ત્રણ ગુપ્તિએ ગુપ્ત એવું નિર્મળ શીલ પાળે તે શીલવંત છે તથા કષાયના ઉપશમથી ઉપશાંત છે. શીલવાના ગ્રહણથી ઉપશાંત આવી જ જાય છતાં કપાય નિગ્રહનું પ્રાધાન્ય જણાવવા તેનું ગ્રહણ કર્યું. સમ્યક્ રીતે જેના વડે કહેવાય તે સંખ્યા કે પ્રજ્ઞા. તેના વડે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારા હોય તો પણ કોઈ મંદભાગ્યથી તેઓને ‘અશીલ' એમ કહી નિંદનાર - ૪ - કે મિથ્યાદૃષ્ટિ આદિ વડે બોલે કે તેઓ કુશીલ છે, એવું કહેનાર પાસત્થા આદિની તે બીજી મૂર્ખતા છે. એક તો પોતે ચાસ્ત્રિરહિત છે. બીજા ઉધુક્ત વિહારીને નિંદે તે બીજી મૂર્ખતા છે. અથવા શીલવંત તે ઉપશાંત છે એવું બીજાએ કહ્યાં છતાં તે કુસાધુ કહે છે - આ ઘણાં ઉપકરણવાળામાં કયા શીલ કે ઉપશાંતતા છે ? એમ બોલતા તે દુરાચારીની બીજી મૂર્ખતા છે. બીજા કેટલાંક વીતરાયના ઉદયથી પોતે શીથીલ હોવા છતાં બીજા સાધુને પ્રશંસતા રહીને યથાવસ્થિત આચાર બતાવે છે. તે કહે છે– • સૂત્ર-૨૦૩ : કેટલાંક સંયમથી નિવૃત્ત હોવા છતાં આચાર-ગોચર બરાબર કહે છે. જ્ઞાનથી ભ્રષ્ટ સમ્યગ્દર્શન વિધ્વંસક થઈને...... • વિવેચન : કર્મના ઉદયથી સંયમ કે લિંગ વિશ મૂકી દે. અથવા ન મૂકે તો પણ સાધુના જેવા આચાર-ગોયર હોય તે બતાવે. સ્વનિંદા કરતા કહે કે અમે તેવો આચાર પાળવા સમર્થ નથી. આવું કહેનારને બીજી મૂર્ખતા નથી. તેઓ એવું નથી કહેતા કે અમે જે કરીએ છીએ. તેવો જ અમારો આચાર છે. એમ પણ ન કહે કે દુઃશ્યમ કાળમાં બળ ઓછું થવાથી મધ્યમ વર્તન જ કલ્યાણનું કારણ છે. હમણાં ઉત્સર્ગનો અવસર નથી. કહ્યું છે કે, સારો સારથી ઘોડાને જોરથી કે ધીમે ન હાંકે તથા ઘોડા પણ તેમ મધ્યમ ચાલે તો તે યોગ બધે માનનીય થાય. - X + X - [કુસા] શા માટે કુશીલનું સમર્થન કરે ? તે કહે છે, સત્ અસટ્ના વિવેકના જ્ઞાનથી તેઓ ભ્રષ્ટ છે. તથા સમ્યગ્દર્શન વિધ્વંસક, અસત્ અનુષ્ઠાનથી પોતે નાશ પામેલા છે, બીજાને શંકાશીલ બનાવી સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે. બીજા બાહ્ય ક્રિયા કરવા છતાં આત્માનો નાશ કરે છે. તે– - સૂત્ર-૨૦૪ - કેટલાંક ‘નમનાર' હોવા છતાં સંયમ જીવનને દૂષિત કરે છે. કેટલાંક Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૪/૨૦૪ પરીષહોથી ડરી અસંયમિત જીવન માટે સંયમ છોડે છે. તેમની દીક્ષા કુદીક્ષા છે. કેમકે તે સાધારણજન દ્વારા પણ તે નિંદિત થાય છે. પુનઃ પુનઃ જન્મ ધારણ કરે છે. નીચો હોવા છતાં પોતાને વિદ્વાન માને છે, “જે છું તે હું જ છું” તેવો ગર્વ કરે છે. મધ્યસ્થ સાધકને કઠોર વાન કહે છે. તેમના પૂર્વ જીવનનું કથન કરે છે કે જૂઠા આરોપથી નિંદા કરે છે. બુદ્ધિમાન ધર્મને સારી રીતે જાણે. • વિવેચન : ૩૯ તે જ્ઞાનાદિ ભાવવિનય સિવાય માત્ર શ્રુતજ્ઞાનાર્થે આચાર્યાદિને દ્રવ્યથી નમે છે. તેમાંના કેટલાંક, કર્મના ઉદયથી સંયમ જીવનને વિરાધે છે. ઉત્તમ ચાસ્ત્રિથી આત્માને દૂર રાખે છે. વળી બીજું શું તે કહે છે અસ્થિર મતિવાળા, ત્રણ ગૌરવમાં આસક્ત, પરીષહોથી સ્પર્શાતા તેઓ સંયમ કે સાધુવેશથી દૂર થાય છે - શા માટે ? અસંયમી જીવિતના નિમિત્તથી. અમે સુખેથી જીવીશું એમ વિચારી સાવધ અનુષ્ઠાન કરી સંયમથી દૂર થાય છે તેવા કુસાધુ ઘર છોડવા છતાં જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, મૂળ-ઉત્તર ગુણમાં ઉપઘાત થતાં કુદીક્ષિત થાય છે. અસમ્યગ્ અનુષ્ઠાન થકી દીક્ષા છોડનાર સામાન્યજનથી પણ નિંદાય છે. વળી તેઓ વારંવાર નવા જન્મો ધારણ કરે છે. તેઓ કેવા છે ? અસંયમ સ્થાનમાં રહેલા કે અવિધાથી કુમાર્ગે વર્તતા છતાં પોતે પોતાને વિદ્વાન્ માનતા લઘુતાથી આત્માને ગર્વ કરાવે છે - આત્મશ્લાધા કરે છે. થોડું ભણેલ છતાં માનથી ઉન્નત બની રસ-સાતા ગૌરવથી માને કે હું બહુશ્રુત છું, આચાર્ય જે જાણે છે, તે મેં અલ્પકાળમાં જાણી લીધું છે. એમ માની અહંકારી બને. તદુપરાંત ઉત્તમ સાધુને નિંદે છે. રાગદ્વેષરહિત મધ્યસ્થ સાધુ બહુશ્રુત હોવાથી શાંત હોય છે. સ્ખલિત સાધુને સમજાવે ત્યારે તે કઠોર શબ્દ કહે છે, તમે તો પહેલાં કૃત્ય-અકૃત્યને જાણો પછી અમને કહેજો. - x - x - તે કુસાધુ ગુરુને જેમ તેમ બોલે, અપમાન કરે, તિરસ્કારે [તો પણ મધ્યસ્થ સાધુ શાંત રહે]. - ૪ - મેધાવી સાધુ શ્રુત ચાસ્ત્રિ ધર્મને સારી રીતે જાણે. જે અસભ્યવાદમાં બાળ સાધુ વર્તતો હોય તેને શું કરવું ? કહે છે— • સૂત્ર-૨૦૫ : [પતિત સંયમીને સાચો સંયમી આ પ્રમાણે ઉપદેશ આપે કે] તું અધર્મનો આર્મી છે, અજ્ઞ છે, આભાર્થી છે. “પાણીને મારો” એવો ઉપદેશ આપે છે, હિંસાની અનુમોદના કરે છે. જ્ઞાનીઓએ ઘોર ધર્મની પ્રરૂપણા કરી છે, પણ તું તેની આજ્ઞાની ઉપેક્ષા કરી રહ્યો છે. આવા સાધુ કામભોગમાં મૂર્છિત અને હિંસામાં તત્પર કહેવાય છે. તેમ હું કહું છું. • વિવેચન : અર્થ જેને હોય તે અર્થી. અધર્મનો અર્થી, તેને શિક્ષા અપાય છે. તે અધર્માર્થી કેમ છે ? કેમકે તે અજ્ઞાન છે. કેમ અજ્ઞાન છે ? કારણ કે તે સાવધ આરંભમાં વર્તે છે. પ્રાણીને દુઃખ દેવારૂપ વાદોને બોલતો તે કહે છે, “જીવોને હણો”. બીજા આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પાસે હણાવો. હણતાને અનુમોદો. સાદિ ગૌરવમાં રક્ત, રાંધવા-રંધાવાની ક્રિયામાં પ્રવર્તોલ ગૃહસ્થી પાસે તેમના ભોજનનો ઇચ્છુક બની આ પ્રમાણે કહે છે– આમાં શું દોષ છે ? શરીર વિના ધર્મ ન થાય. તેથી ધર્મના આધારરૂપ શરીર યત્નાથી પાળવું જોઈએ. કહ્યું છે કે, “ધર્મથી યુક્ત શરીર પ્રયત્નથી બચાવવું, કેમકે બીજ હોય તો અંકુરો થાય.'' ત્યારે [આચાર્ય તેને કહે છે-] તું શા માટે આવું બોલે છે ? સાંભળ ! ધર્મ ઘોર છે. સર્વ આશ્રવ નિરોધથી દુસ્નેચર છે. એવું તીર્થંકરાદિએ કહેલું છે. તું તેવા અધ્યવસાયવાળો બન. તેવા ઉત્તમ અનુષ્ઠાનને અવગણીને તીર્થંકર આદિની આજ્ઞા બહાર સ્વેચ્છાએ વર્તે છે ? ४० ઉક્ત અધર્માર્થી, અજ્ઞ, આરંભનો અર્થી બની પ્રાણીનો ઘાત કરે, કરાવે, કરનારને અનુમોદીને ધર્મની અવગણના કરનારો; કામભોગ વાંછક, વિવિધ હિંસા કરનારો અથવા સંયમમાં પ્રતિકૂળ છે. એવું સ્વરૂપ તીર્થંકરે કહેલું છે તે હું કહું છું. તું મેધાવી બની ધર્મને જાણ. આગળ પણ કહું છું કે– • સૂત્ર-૨૦૬ : [કેટલાક સાધક વિચારે છે-] આ સ્વજનોનું હું શું કરીશ ? [મારે શા કામના છે ?] એવું માનતા અને કહેતા કેટલાંક લોકો માતા, પિતા, જ્ઞાતિજન અને પરિગ્રહનો ત્યાગ કરી વીર વૃત્તિથી મુત્થિત થઈ દીક્ષા લે છે, અહિંસક, સુવતી, દાંત બને છે. છતાં [પાપના ઉદયથી સંયમથી પતિત થઈ દીન બને છે, તે વિષયોથી પીડિત કાયર મનુષ્ય તૂતોનો નાશક બને છે. તે તું જો. તેમાંના કેટલાકની શ્લાધારૂપ કીર્તિ પાપરૂપ થાય છે. લોકો કહે છે જુઓ આ શ્રમણ વિભ્રાન્ત [ભન શ્રમણ] છે. વળી જુઓ કેટલાંક સાધુ ઉત્કૃષ્ટ આચારવાળા મધ્યે શિથિલાચારી, વિનયવાન્ મધ્યે અવિનયી, વિત મધ્યે અવિરત, પવિત્ર મધ્યે અપવિત્ર બને છે. આ સર્વે જાણીને પંડિત, બુદ્ધિમાન, નિષ્ઠિતાર્થ, વીર મુનિ સદા, આગમાનુસાર પરાક્રમ કરે. એમ હું કહું છું. • વિવેચન : કેટલાક તત્ત્વ સમજેલા, વીર માફક વર્તતા, સમ્યગ્ ઉત્થાન વડે ઉત્થિત ાઈને ફરી પ્રાણિની હિંસા કરનારા થાય છે. કઈ રીતે ઉત્થિત ? તે વિચારે છે - પરમાર્થથી અનર્થરૂપ, સ્વાર્થી એવા આ માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિથી મારે શું પ્રયોજન ? તે મારા કોઈપણ કાર્યમાં કે રોગ દૂર કરવામાં સમર્થ નથી. તેના વડે હું શું કરીશ ? એમ જાણીને દીક્ષા લે. અથવા કોઈએ કહ્યું કે, રેતીના કોળીઆ ખાવા સમાન દીક્ષા વડે તું શું કરીશ ? પૂર્વના ભાગ્યે મળેલ ભોજનાદિ ભોગવ. એમ કહેતા વૈરાગ્ય પામેલો તે બોલે કે, હું આ ભોજનાદિથી શું કરીશ ? સંસારમાં ભમતા મેં અનેકવાર ભોગવ્યું તો પણ તૃપ્તિ ન થઈ, તો આ જન્મે શું થશે ? આ પ્રમાણે વિચારતા સંસાર સ્વભાવ જાણેલા કેટલાંક દીક્ષા લેવા તત્પર થઈને Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૪/૨૦૬ મા, બાપ, જ્ઞાતિજન, ધન-ધાન્યાદિ પરિગ્રહને છોડવામાં વીર માફક આચરણ કરનારા બનીને સમ્યક સંયમાનુષ્ઠાનમાં તત્પર થઈને હિંસા ત્યાગી, શોભન વ્રત ધારણ કરી, ઇન્દ્રિયો દમીને એ રીતે સમુસ્થિત થયા હોય છે. નાગાર્જુનીયા પણ કહે છે, અમે અણગાર, અકિંચન, પુત્ર, અપસૂત, અહિંસક, સુવતી, દાંત, પરદત્તભોજી એવા શ્રમણ થઈશું. પાપકર્મ કરીશું નહીં. એમ જાણીને દીક્ષા લે છે. આ પ્રમાણએ દીક્ષા લઈને પછી શીયાળપણે વિચરનારા બની તજેલ ભોગોને - x • પાછા ગ્રહણ કરી પતિત થયેલાને તું જો. તેઓ કેમ દીત થાય છે તે કહે છે, ઇન્દ્રિય વિષય, કસાયથી પરવશ થયેલા તે કર્મનો બંધ કરે છે. તે કહે છે, શ્રોબેન્દ્રિય વશ જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? હે ગૌતમ ! આયુને છોડીને સાત. - X - ભગવન્! ક્રોધને વશ થઈને કેટલી ? સાત. આ પ્રમાણે માન આદિમાં પણ સમજવું. વળી તેઓ પરીષહ ઉપસર્ગ આવતા કે વિષયલોલુપ થઈ કાતર [બીકણ બને છે. તેઓ કોણ છે ? અને શું કરે છે ? તેઓ ભગ્ન બનીને વ્રતોના વિવંસક બને છે. આવું ૧૮,૦૦૦ શીલાંગને કોણ ધારી શકે ? એમ વિચારી દ્રવ્ય કે ભાવ લિંગ તજીને જીવોના વિરાધક બને છે તે લિંગ તજેલાનું પછી શું થાય ? તે કહે છે, કેટલાંક વ્રત લઈને ભાંગે છે - X - તેમને અંતર્મુહૂર્તમાં પણ મરણ આવે છે. કેટલાકની પાપરૂપ નિંદા થાય છે. સ્વ કે પપક્ષમાં તેની ઘણી અપકીર્તિ થાય છે. જેમકે જુઓ, આ મસાણીયો ભોગાભિલાષી દીક્ષા લઈને મૂકી દીધેલ, તેનો વિશ્વાસ ન કરવો. - x • કહ્યું છે કે, “પરલોક વિરુદ્ધ આચરનાને દૂરથી તજવો. જે આત્માને સ્થિર ન રાખે તે બીજાનું શું હિત કરે ?” અથવા સણ વડે તેની અશ્લાઘા બતાવે છે - તેઓ સાધુ બનીને વિવિધ રીતે ભમતો સાધુપણાથી ભ્રષ્ટ થયેલો છે. વીણા વડે અત્યંત ગુપ્તા બતાવે છે. વળી હે શિષ્યો ! તમે કર્મનું સામર્થ્ય જુઓ. કેટલાંક અભાગીયા ઉત્તમ સાધુ સાથે રહેવા છતાં શિથિલ વિહારી બને છે. સંયમાનુષ્ઠાન વડે વિનયી બનેલા સાથે રહીને નિર્ગુણતાથી સાવધ અનુષ્ઠાયી બને છે. વિરત મધ્ય અવિરત, દ્રવ્યભૂત મધ્યે દ્રવ્યભૂત થઈ, પાપ કલંકવાળા થવાથી ઉત્તમ સાધુ સાથે વસવા છતાં સુધરતા નથી. આવા શિથિલ સાધુને જાણીને શું કરવું ? હે સાધુ ! તું જ્ઞાત શેય છે, મર્યાદામાં રહેલ છે, વિષયસુખ વૃણારહિત છે, તું કર્મ વિદારણ સમર્થ થઈને સર્વજ્ઞ પ્રણીત ઉપદેશ મુજબ સર્વદા સંયમમાં પરાક્રમ કર. તેમ હું કહું છું. અધ્યયન-૬ “ધૂત' ઉદ્દેશો-૪ *ગવત્રિક વિધૂનન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અધ્યયન-૬ ઉદ્દેશો-૫ “ઉપસર્ગ સન્માન વિધૂનન” ષ ૦ ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશાપ-માં કર્મ દૂર કરવા ત્રણ ગૌરવ છોડવાનું બતાવ્યું. તે કર્મ વિધૂનન ઉપસર્ગ વિધૂનના વિના સંપૂર્ણ ન બને. તથા સત્કાર પુરસ્કારરૂપ સભાન વિધૂનન વિના ગૌરવગિક વિધૂનન સંપૂર્ણતા ન પામે. એથી ઉપસર્ગ સન્માનને વિધૂનન કરવા આ ઉદ્દેશો કહે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે તે અખલિતાદિ ગુણ વડે ઉચ્ચારવું • સૂગ-૨ - તે જમણ ઘરોમાં, ગૃહોતરોમાં, ગામોમાં, ગ્રામતરોમાં, નગરોમાં, નગરોતરોમાં, જનપદોમાં, જનપદાંતરોમાં, ગામ-નગરાંતરોમાં, ગામ-જનપદtતરોમાં અથવા નગર-જનપદાંતરોમાં [વિચરતા કે કાયોત્સર્ગ સ્થિત મુનિને જોઈને કેટલાક લોકો qસક [હિંસક) બની જાય છે. તેઓ ઉપસર્ણ કરે છે. ત્યારે તેનો સ્પર્શ થવા છતાં વીર મુનિ તેને સમભાવે સહન કરે. તે સમËષ્ટિ હોય. આગમ જ્ઞાતા મુનિ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર દિશામાં સ્થિત જીવોને અનુકંપા બુદ્ધિએ ધમપદેશ આપે. ધર્મના ભેદ-પ્રભેદોને સમજાવે અને ધર્મનો મહિમા બતાવે. તે મુનિ ઘમશ્રવણની ઇચ્છાવાળ કે સેવાસુશ્રુષા કરનાર મુનિઓ ગૃહસ્થોને શાંતિ, વિરતિ, ઉપશમ, નિવણિ, શૌચ, આર્જવતા, માતા, લાઘવતાનો યથાર્થ બોધ આપે છે. તે ભિક્ષુ સર્વ ઘણી, સર્વ ભૂત, સર્વ સત્વ, સર્વ જીવોને ધર્મનું વ્યાખ્યાન કરે • વિવેચન : તે પંડિત, મેઘાવી, નિષ્ઠિતાર્ય, વીર સાધુ સદા સર્વજ્ઞાણિત ઉપદેશ મુજબ વર્તનારો ત્રણ ગારવણી આપતિબદ્ધ, નિર્મમ, નિકિંચન, આશારહિત, એકાકી વિહારથી ગામ ગામ વિચરતો દ્ર-તિચિ, મનુષ્ય, દેવે કરેલા ઉપસર્ગ પરિષહોથી દુ:ખ સ્પર્શીને નિર્જરાર્થી બનીને સમ્યક્ રીતે સહન કરે. કયા સ્થાને તેને પરીષહો ઉપસર્ગો થાય તે કહે છે, આહારાદિ અર્થે ઉંચનીય ઘરોમાં જતા કે ઘરોની વચ્ચે જતા, ગામ કે ગામાંતરમાં, નગર કે તેના મળે, લોકોને રહેવાના જનપદને અવંતિ આદિ સાધુને વિચરણ યોગ્ય સાડા પચીશ દેશો કે તેના મધ્ય અથવા ગામ-નગરના મધ્યમાં કે ગામ-જનપદના મધ્યમાં કે નગરજનપદના મધ્યમાં અથવા ઉધાન કે ઉધાનના મધ્યમાં વિચરતા કે જતા-આવતાં અથવા તે ભિક્ષને ગામ આદિમાં કાયોત્સર્ગ આદિ કરતા કેટલાક મલિનતવાળા હિંસક લોકો તે સાધુને દુ:ખ દે છે. સાધુને નારકી દુ:ખ દેવા અશક્ત છે, તિર્યંચ અને દેવોના ઉપસર્ગ કોઈ વાર જ થાય, તેથી મનુષ્યો દ્વારા ઉપસર્ગ થાય તેમ કહ્યું. અથવા જેઓ જન્મે તે જન. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૫/૨૦૭ - જન શબ્દથી તિર્યંચ, મનુષ્ય, દેવ લીધાં. તે જનો અનુકૂળ, પ્રતિકૂળ કે બંનેમાંનો કોઈ ઉપસર્ગ કરે છે. તેમાં દેવકૃત્ ઉપરાર્ગ ચાર પ્રકારે છે હાસ્યથી, દ્વેષથી, વિમર્શથી અને પૃથક્ વિમાત્રથી. તેમાં કેલીપ્રિય કોઈ વ્યંતર હાસ્યથી વિવિધ ઉપસર્ગો કરે. - ૪ - ૪ - ૪ - દ્વેષથી - જેમકે ભગવંત મહાવીરને - x - વ્યંતરીએ શીત ઉપસર્ગ કર્યો. વિમર્શથી - આ સાધુ ધર્મમાં દૃઢ છે કે નહીં ? તે જોવા - ૪ - ઉપસર્ગો કરે. જેમ કોઈ વ્યંતરીએ સ્ત્રીવેશ ધારણ કરી સાધુને અનુકૂળ ઉપસર્ગથી ચલાયમાન કરવા ધાર્યું. સાધુ નિશ્વલ રહેતા ભક્તિથી વાંધા, પૃથક્ વિમાત્રા એટલે ઉક્ત ત્રણે કે ત્રણમાંથી કોઈ એક પ્રકારે ઉપસર્ગ કરે. જેમ સંગમે ભગવંત મહાવીરને કર્યાં. . ૪ - . ૪૩ મનુષ્ય પણ સાધુને હાસ્ય, દ્વેષ, વિમર્શ અને કુશીલ પ્રતિોવના એ ચાર ભેદે ઉપસર્ગ કરે. તેમાં હાસ્યથી દેવસેના ગણિકાએ બાળસાધુને ઉપસર્ગ કર્યો. - ૪ - દ્વેષથી સોમભૂતિ સસરાએ ગજસુકુમાલને ઉપસર્ગ કર્યો. વિમર્શથી - ચાણક્યમંત્રીની પ્રેરણાથી ચંદ્રગુપ્તે ધર્મ પરીક્ષાર્થે સાધુને ઉપસર્ગ કરાવેલો - ૪ - કુશીલના પ્રતિસેવન માટે ઉપસર્ગ કરે કોઈ સાધુ કોઈ શેઠ ઘેર ન હતા ત્યાં રાત રોકાયા ત્યારે સ્ત્રીઓએ ઉપસર્ગ કર્યા. તિર્યંચ પણ ભય, દ્વેષ, આહાર તથા બચ્ચાના રક્ષણ માટે ઉપસર્ગ કરે તે ચાર પ્રકારે છે, ભય-સાપ વગેરે ચમકીને કરડે, હેપથી ચંડકૌશિકે ભગવંત મહાવીરને ઉપસર્ગ કર્યો. આહાર માટે સિંહ, વાઘ ઉપસર્ગ કરે, બચ્ચાના સંરક્ષણ માટે કાકી વગેરે પીડે. આ પ્રમાણે ઉપસર્ગથી જનો દુઃખ દેનારા થાય છે. અથવા તે તે ગામ વગેરે સ્થાનમાં જતાં કે રહેતા આત્માને પીડનારા દુઃખો થાય છે તે ચાર પ્રકારે છે – (૧) આંખમાં કણુ વગેરે પડતા ઘટ્ટનતા, (૨) ભ્રમરી કે મૂર્છાદિ વડે પતનતા, (૩) વાયુ આદિથી સ્તંભનતા, (૪) તાળવામાં આંગળી આદિ નાંખવાથી થતી શ્લેષણતા અથવા વાત, પિત્ત, કફ આદિના ક્ષોભથી કટુ સ્પર્શો થાય અથવા નિષ્કિંચનપણાથી તૃણસ્પર્શ, ડાંસ, મચ્છર, શીત-ઉષ્ણાદિ પીડા કોઈ વખત થાય. તેવા કોઈપણ દુઃખ સ્પર્શો આવે ત્યારે ધીર બનીને સહન કરે. ચિંતવે કે, નારકી વગેરેમાં કર્મોના ઉદયથી પછી પણ ભોગવવાના રહેશે. માટે હમણાં જ ભોગવવા ઠીક છે માનીને સહન કરે અથવા ઉક્ત સાધુ પરીષહો સહીને પોતાનો રક્ષક બને અને ઉપદેશ વડે બીજાનું પણ રક્ષણ કરે. તે બતાવે છે. ઓન: એકલો રાગાદિથી રહિત સારી રીતે દર્શન પામેલો તે સમિત દર્શન કે સમ્યક્ દૃષ્ટિ છે. અથવા શમિત એટલે ઉપશમ પામેલ, વન એટલે દૃષ્ટિ કે જ્ઞાન અર્થાત્ ઉપશાંત અધ્યવસાયવાળો. અથવા સમતાને પામેલ દર્શનવાળો કે સમદષ્ટિ. આવા ગુણવાન સાધુ પરીષહોને સહે. અથવા ધર્મને કહે. - ૪ - તે આ રીતે - જીવ માત્ર ઉપર દ્રવ્યથી દયા જાણીને, ક્ષેત્રથી પૂર્વ આદિ બધી દિશાને જોઈને સર્વત્ર દયા કરતો તે સાધુ ધર્મ કહે. કાળથી આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ જીવનપર્યન્ત, ભાવથી રાગદ્વેષ રહિતપણે ધર્મ કહે - કેવી રીતે કહે ? – બધા જીવો દુઃખના દ્વેષી અને સુખના ચાહનારા છે, તેમને આત્મવત્ માનવા. કહ્યું છે, જે પોતાને ગમતું નથી તેવા બીજા માટે ન કરવું. એ જ સારરૂપ ધર્મ છે. તે કામનાથી જુદો પ્રવર્તે છે ઇત્યાદિ. તે પ્રમાણે ધર્મ કહેતા પોતે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદો વડે અથવા આક્ષેપણી આદિ કથા વડે પોતે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજનથી દૂર રહી ધર્મ પાળે અથવા આ પુરુષ કોણ છે ?, કયા દેવને માને છે ?, તેનો અભિપ્રાય આદિ વિચારીને વ્રત અનુષ્ઠાનનું ફળ કહે આવો ધર્મ કોણ કહે ? આગમ જ્ઞાતા કહે. નાગાર્જુનીયા પણ કહે છે, જે સાધુ નિશ્ચયે બહુશ્રુત, આગમ જ્ઞાતા, હેતુ બતાવવામાં કુશળ, ધર્મકથા લબ્ધિસંપન્ન, ક્ષેત્ર, કાળ, પુરુષને વિચારી આ પુરુષ કોણ છે ? કયા દર્શનને માને છે ? એ પ્રમાણે ગુણ-જાતિએ યુક્ત હોય તે જ ધર્મ કહેવાને સમર્થ છે. – તે કેવા નિમિત્તોમાં ધર્મ કહે ? ૪૪ તે આગમજ્ઞાતા સ્વસમય-પરસમયજ્ઞ ભાવથી ઉઠેલા સતિને ધર્મ કહે. 'વા' એટલે પાર્શ્વનાથ શિષ્યોમાં ચાર ચામ ધર્મ પાળતા હોય. તેને અને ભગવંત મહાવીરના ગણધરો પંચમહાવ્રત ધર્મને બતાવે છે. અથવા સદા ઉત્થિત એવા પોતાના શિષ્યોને નવું તત્વ જણાવવા ધર્મ કહે. અથવા ધર્મ શ્રવણની ઇચ્છાવાળા, ગુરુ સેવા કરનાર શ્રાવકોને સંસાર પાર ઉતારવા ધર્મ કહે છે – કેવો ધર્મ કહે છે ? – શમન એટલે શાંતિ - અહિંસા રૂપ ધર્મને કહે તથા વિરતિને કહે. એ રીતે પાંચે મહાવ્રતોને સમજાવે. તથા ક્રોધજયથી ઉપશમ દ્વારા ઉત્તરગુણને કહે તથા નિર્વાણ-મોક્ષનું સ્વરૂપ કહે છે. મૂલગુણ-ઉત્તરગુણ વડે આ ભવ-પરભવનું સુખ અને છેવટે મોક્ષ મળે છે. ‘શોચ’ એટલે ઉપાધિરહિત પવિત્ર વ્રત ધારવું. ‘આવ' માયારૂપ વક્રતાનો ત્યાગ. ‘માર્દવ' માન, અહંકારનો ત્યાગ. લાઘવ એટલે બાહ્ય-અન્વંતર ગ્રંથનો ત્યાગ. તે કેવી રીતે કહે, તે બતાવે છે– યથાવસ્થિત વસ્તુ જેમ આગમમાં કહી હોય તેમ ઉલ્લંઘ્યા વિના કહે. કોને કહે ? – દશ પ્રકારના પ્રાણને ધારનારા તે ‘પ્રાણી’ - સામાન્યથી સંજ્ઞી પંચેન્દ્રિય. મુક્તિગમન યોગ્ય જે ભવ્યપણે રહેલા છે ‘ભૂત’, સંયમ જીવિત વડે જીવે તે ‘જીવ’ અને સંસારમાં દુઃખ પામતા રહેતા એવા તિર્યંચ, નર, દેવ તે ‘સત્વ’. - X - તે બધાંને -d ધર્મ કહે છે અથવા પ્રાણી, ભૂત, જીવ, સત્વ એ એકાર્થક શબ્દ છે. તેમને ક્ષાંતિ આદિ દશવિધ ધર્મ - ૪ - કહે છે. - x - તે ધર્મકથા લબ્ધિવાન્ હોય તે કહે છે. હવે ધર્મ જે રીતે કહે છે, તે બતાવે છે– • સૂત્ર-૨૦૮ : વિચાર કરી ધર્મ કહેનાર મુનિ પોતાના આત્માની આશાતના ન કરે, બીજાની આશાતના ન કરે કે અન્ય પ્રાણ, ભૂત, જીવ, સત્વની આશાતના ન કરે. આ રીતે સ્વયં આશાતના ન કરતા કે બીજા પાસે ન કરાવતા તે મુનિ વધ્યમાન પાણી, ભૂત, જીવ, સર્વને માટે અસંદીનદ્વીપની માફક શરણભૂત થાય Page #180 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૧/૬/૫/૨૦૮ છે . એ પ્રમાણે તે સંયમમાં ઉચિત, સ્થિતાત્મા, સ્નેહ, અચલ, [વિહાર ચય કરનાર] ચલ, બહિર્લીય પરિdજન કરે. જે મુનિ આ પuિધમને જાણીને સદનુષ્ઠાન આચરે છે, તે મુક્તિ પામે છે. તે માટે આસક્તિના વિપાકને જુઓ. પરિગ્રહમાં વૃદ્ધ બનેલ મનુષ્યો કામોશી આક્રાન્ત થાય છે. માટે સંયમથી ગભરાવું ન જોઈએ. જે વિવેકહીન તથા હિંસકવૃત્તિવાળા પાપ કર્મોને કરતાં ભયભીત થતા નથી, જ્ઞાનીજન તે આરંભોનો સર્વથા ત્યાગ કરે. તે ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરીને કર્મબંધનથી મુક્ત થાય છે. તેમ હું કહું છું. • વિવેચન : તે ભિક્ષુ મુમુક્ષુ ધર્મનો પૂર્વાપર વિચાર કરીને કે સાંભળનાર પુરુષની પૂપિર સ્થિતિ વિયારી, જેને જેવું કથન યોગ્ય હોય તેને તેવો ધર્મ કહે. મર્યાદા વડે સખ્યણું દર્શનાદિ અનુષ્ઠાન વિરદ્ધ વર્તી આશાતના વડે આત્માને દોષિત ન કરે. અર્થાત આશાતના ન થાય તેમ ધર્મ કહે. અથવા આત્માની આશાતના બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી - આહાર, ઉપકરણ વગેરે દ્રવ્યની કાલસંબંધી આશાતની ના થાય તેમ કહે. આહારાદિ દ્રવ્ય આશાતનાથી પોતાના શરીતે પીડા થતા ભાવમલિનતાથી ભાવાશાતના થાય. અથવા કહેતા ગામ-ભંગરૂપ ભાવ આશાતના ન થાય તેમ કહે. સાંભળનારની નિંદા ન કરે. જેથી તે નિંદા વડે ક્રોધિત થઈ હાર, ઉપકરણ કે શરીર પીડા કરવા પ્રવૃત ન થાય. તેથી સાંભળનારની આશાતના વજીને ધર્મ કહે. અથવા અન્ય પ્રાણી, ભૂત, જીવ, સત્વોને બાધા ન કરે. તે મુનિ પોતાનો અનાશાતક છે, બીજાની આશાતનો કરતો નથી, તથા બીજા આશાતના કરનારની અનુમોદના કરતો નથી. વધ્યમાન પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્વોને પીડા ઉત્પન્ન ન થાય તેમ ધર્મ કહે. જેમકે - કોઈ લૌકિક, કપાવયનિક, પાસસ્થા વગેરેને દાન આપવાની પ્રશંસા કરે, કુવા-તળાવ બનાવવાની પ્રશંસા કરે તો પૃથ્વીકાય આદિને દુઃખ થાય તો સાધુને દોષ લાગે. નિંદા કરે તો અંતરાય થતા કર્મબંધનથી વિપાક ભોગવવો પડે. કહ્યું છે કે, દાન પ્રશંસાથી પ્રાણિ વધનો દોષ લાગે. દાનની નિંદા કરે તો દાન લેનારની વૃતિનો છેદ કરે છે. તેથી તે દાન તથા કુવા આદિ સંબંધે વિધિ-નિષેધ ન કરતાં યથાવસ્થિત શુદ્ધ દાન પ્રરૂપે. આ પ્રમાણે બોલતો સાધુ ઉભયદોષ ત્યાગી જીવોને આશ્વાસ્ય થાય. આ બાબત દૃષ્ટાંતથી કહે છે, અસંદીનદ્વીપ માફક આ મુનિ જીવને રક્ષણનો ઉપાય બતાવે તેથી વધ્યમાન અને વધકને પાપવિચારથી બચાવી વિશિષ્ટ ગુણસ્થાન મેળવવાની શરણ લેવા યોગ્ય થાય છે. તે ધર્મકથા કથન દ્વારા કેટલાંકને દીક્ષા અપાવે છે, કેટલાંકને શ્રાવક બનાવે છે, કેટલાંકને સમ્યગ્દર્શનવાળા કરે છે, કેટલાકને ભદ્રક પરિણામી બનાવે છે. પ્રશ્ન - કેવા ગુણવાળો સાધુ દ્વીપ માફક શરણ યોગ્ય થાય છે ? ઉત્તર - હવે પછી કહેવાતા ભાવ ઉત્થાન વડે સંયમાનુષ્ઠાન કરતો ઉસ્થિત થયેલ તથા જ્ઞાનાદિ મોક્ષ માર્ગે સ્થિત હોય, સ્નેહરહિત હોય, રાગદ્વેષ રહિતતાથી અપ્રતિબદ્ધ હોય, પરિષહ-ઉપસર્ગમાં ચલિત ન થાય, અનિયત વિહારી હોય, સંયમથી જેની લેશ્યા બહાર ન હોય એવો મુનિ બધી રીતે સંયમ અનુષ્ઠાનમાં વર્તે, કયાંય આસક્ત ન થાય. પ્રશ્ન : શા માટે તે સંયમ અનુષ્ઠાનમાં વહેં ? - તે શોભન ધર્મને વિચારી અવિપરીત દર્શનવાળો થાય કે સદનુષ્ઠાન દૃષ્ટિમાન બને. તે કષાયના ફાય કે ઉપશમથી પરિનિવૃત છે, તેવા ગુણવાળો ન હોય તે મિથ્યાર્દષ્ટિ, પેશલ ધર્મને પામતો નથી, તે બતાવે છે– મિથ્યાદેષ્ટિવાળો સંગને કારણે મોક્ષમાં ન જાય તેથી તેના માતા, પિતા આદિ જનિત કે ધન ધાન્યાદિ જનિત સંગ વિપાકને તમે જુઓ. વિવેકથી હૃદયમાં અવધારો. સૂત્રમાં કહે છે, તે સંગવાળા મનુષ્ય બાહ્ય અત્યંતર ગ્રંથથી ગુંથાયેલા, ગ્રંથના સંગથી વિષાદ પામેલા છતાં ઇચ્છા, મદન કામથી આકાંત બનેલા મોમાં જતા નથી. જો એમ છે તો શું કરવું ? - જે કામથી આસક્ત ચિત થઈને સગાં તથા ધન-ધાન્યાદિમાં મૂર્ણિત, કામસંબંધી શરીર-મનના દુ:ખોથી પીડાય છે. તેનાથી હે શિષ્ય ! તું સંયમથી ત્રાસ ન પામીશ. સંયમાનુષ્ઠાનથી કંટાળતો નહીં, કેમકે સંયમદુઃખ કરતા અતિ દુઃખ સંસારસંગને છે. કયા સાધુને સંયમથી ન ડરવાનો સંભવ છે ? - જે મહામુનિએ સંસાર અને મોક્ષના કારણો જાયા છે, તેને આ સંગરૂપ આભો એક સમાનપણે બધા માણસે આચરેલ છે - X - તે આરંભો સર્વે પ્રકારે જાણીતા છે. આ આરંભો કેવા છે ? જેમાં ગ્રંથ પ્રયિત, વિષાદી, કામ આકાંત લોકો હિંસક બની યાજ્ઞાન-મોહના ઉદયથી પાપ કરતા ડરતા નથી. પણ ઉકત આરંભોને જ્ઞ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે છે, તેણે જ આરંભોના સુપરિજ્ઞાતા જાણવા. આરંભ પરિજ્ઞાતા બીજું શું કરે ? તે મહામુનિ * * * ફોધાદિ ત્યાગી - x x - મોહનીય કર્મને તોડે. મોહનીય જતાં સંસાર સંતતિથી છૂટે છે. એમ તીર્થકરે કહેલ છે. એમ સુધમસ્વિામી કહે છે. અથવા હવે પછી જે કહે છે તે બતાવે છે– • સૂત્ર-૨૦૯ - દેહનાશના ભય પર વિજય પ્રાપ્ત કરવો એ સંગ્રામ શllષ કહેવાય છે. તે જ મુનિ સંસાર પારગામી છે. તે કષ્ટોથી પીડિત થવા છતાં લાકડાના પાટિયાની જેમ અચલ રહે છે. મૃત્યકાળ આવવા પર જ્યાં સુધી જીવ અને શરીર ભિન્ન ભિન્ન ન થાય ત્યાં સુધી મરણકાળની પ્રતીક્ષા કરે. એમ હું કહું છું. • વિવેચન : ઔદારિક આદિ ત્રણ શરીર કે ઘાતિકર્મનો વિનાશ અથવા કાયાને આયુષ્યના થાય સુધી ઘાત કરનારો બને તે મુનિ સંગ્રામશીર્ષરૂપે વર્ણવેલ છે. જેમ સંગ્રામને મોખરે શગુના સૈન્ય સામે તીણ તલવારની પ્રભાવી ઉગતા સુરજની માફક કે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૫/૨૦૯ વિજળીના ચમકારા માફક દેખાવ કરી જોનાની આંખોમાં ચમત્કાર કરાવનાર અને પોતાનું કાર્ય કસ્વા છતાં પણ કોઈ વખત તે સુભટ ચિતનો વિકાર કરે છે. તે જ પ્રમાણે મરણકાળ આવે ત્યારે સ્થિર મનવાળો હોય તો પણ કોઈ વખત સંજોગાધીન તેનો ભાવ બગડે પણ ખરો. તેથી જે મરણકાળે પણ મોહ ન પામે તે જ મુતિ સંસાર પારગામી અથવા કર્મનો કે લીધેલ ભાનો પર્યતયાયી છે. વળી વિવિધ પરીષહ ઉપસર્ગો વડે હણાયેલો છતાં તે કંટાળતા ઉંચેથી પડીને કે ગાઈપૃષ્ઠ કે અન્ય રીતે આપઘાત ન કરે. અથવા હણાવા છતાં બાહ્ય અત્યંતર તપ તથા પરીષહ ઉપસર્ગ વડે ધૈર્ય સખી પાટીયા માકક સ્થિર રહે; પણ દીનતા ના લાવે. તે જ રીતે મૃગુકાળથી પસ્વશતા પામેલો બાર વર્ષની સંખના વડે આત્માને દુર્બળ કરી પહાડની ગુફા વગેરેમાં નિસ્વધ સ્થાને પાદપોપગમત, ઇંગિત મરણ કે ભકતપરિજ્ઞામાંનું કોઈ એક અનશન કરીને મરણકાળઆયુષ્ય હાય સુધી શરીરથી જીવ જુદો પડે ત્યાં સુધી સ્થિરતા સખે. આ જ મૃત્યુકાળ કે શરીતો ભેદ છે તે સિવાય જીવનો કોઈ વિનાશ નથી - તેમ હું કહું છું. અધ્યયન-૬ ‘પત” ઉદ્દેશો-પ “ઉપસર્ગ સમાનવિઘનનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૦ અધ્યયન-૬-નો ટીકા સહિતનો અનુવાદ સમાપ્ત ૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ક અધ્યયન-૮ “વિમોક્ષ" ક • ભૂમિકા : છઠું અધ્યયન કહ્યું. હવે સાતમું-આઠમું અધ્યયન આભે છે. હાલ મહાપરિજ્ઞા” નામક સાતમા અધ્યયનનો અવસર છે. તે વિચ્છેદ જવાથી તેને ઓળંગીને આઠમા અધ્યયનનો સંબંધ કહેqો. તે આ પ્રમાણે • અધ્યયન-૬-માં પોતાના કર્મ, શરીર, ઉપકરણ, ગૌરવગિક, ઉપસર્ગ, સમાન વિધૂનન વડે નિઃસંગતા બતાવી, પણ જો અંતકાળે સમ્યગુ નિર્માણ થાય તો જ તે સફળતા પામે તેથી સખ્યણું તિયણ બતાવવા આ આરંભે છે— અથવા નિઃસંગ વિહારીએ અનેક પ્રકારના પરીષહ-ઉપસર્ગ સહપ્ત કરવા. એમ પૂર્વે બતાવ્યું. તેમાં મારણાંતિક ઉપસર્ગ આવે ત્યારે અદીનમનવાળા બની સમ્યગુ નિર્માણ જ કર્યું. તે બતાવવા આઠમું અધ્યયન છે, આ સંબંધે આવેલ આ અધ્યયનના ઉપક્રમ આદિ ચાર અનુયોગદ્વાર છે. તેમાં ઉપક્રમ દ્વામાં આવેલ અધિકાર બે ભેદે છે. તેમાં અધ્યયનનો અર્થ પૂર્વે કહો. ઉદ્દેશાનો અધિકાર નિર્યુક્તિકાર કહે છે. | [નિ.ર૫૩ થી ૫૫ પહેલા ઉદ્દેશામાં આ અર્વાધિકાર છે - અસમનુજ્ઞ[પાસસ્થા], અસમનોજ્ઞ (સ્વયjદાચારી) કે ૩૬૩ અન્યવાદીઓનો ‘વિમોક્ષ'-પરિત્યાગ કવો તથા તેમના આહાર, ઉપધિ, શય્યા, અભિપ્રાયને ત્યાગવો. પાર્થસ્થા વગેરે, ચાસ્ટિ, તપ, વિનયમાં હીન તે અસમનોજ્ઞ અને જ્ઞાનાદિ પાંચ આચારોમાં હીન તે યથાણંદ તેવાની સંમતિ ન કરવી. બીજા ઉદ્દેશામાં-આઘાકમદિનો ત્યાગ કરવો અથવા કોઈ આધાકર્મી વડે નિમંત્રણ કરે તો તેને નિષેધ કરવો. નિષેધ કરતા તેને ક્રોધ ચડે તો તેને સિદ્ધાંત સમજાવવો કે આવું દાન તને કે મને ગુણકારી નથી. ત્રીજા ઉદ્દેશામાં - ગોચરી ગયેલા સાધુને ઠંડી આદિથી અંગ ધ્રુજે ત્યારે ગૃહસ્થને શંકા થાય કે, ઇન્દ્રિયોની ઉમતતાથી કે શૃંગાર ભાવાવેશથી આ સાધુ યુજે છે, આવું બોલે કે શંકા કરે, તો શંકા દૂર કરવા યથાવસ્થિત અર્ચનું કથન કર્યું તેિમને ઉપશાંત કરવા. બાકીના પાંચ ઉદ્દેશામાં - ઉપકરણ તથા શરીરનો વિમોક્ષ, તે વિષય સંક્ષેપ અને વિસ્તારથી કહે છે, ચોથા ઉદ્દેશામાં વૈહાનસ (ફાંસો ખાવો], ગાધ પૃષ્ઠ-ગીધ આદિથી પોતાનો નાશ કરાવવો. આ બે મરણનું વર્ણન છે. પાંચમાં ઉદ્દેશામાં ગ્લાનતા અને ભકતપરિજ્ઞા સમજાવી. છઠ્ઠામાં એકત્વભાવતા તથા ઇંગિત મરણને બતાવ્યું. સાતમામાં - ભિક્ષુપતિમા અને પાદપોપગમનનું વર્ણન છે. આઠમામાં - અનુપૂર્વ વિહાર કરનારા, દીર્ધ સંયમ પાળનારા, શાસ્ત્ર અર્ચના ગ્રહણ પછીના કાળે સીદાતા, સંયમ અધ્યયન-અધ્યાપન કિયા કMાર સાધુઓ તૈયાર થયા પછી બાર વર્ષની સંલેખતા દ્વારા દેહ દુર્બળ બનાવી ભક્તપરિજ્ઞા, * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * અધ્યયન-૭ “મહાપરિજ્ઞા” હાલ ઉપલબ્ધ નથી * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * Page #182 -------------------------------------------------------------------------- ________________ ૫o આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૧/૮ -Jભૂમિકા ઇંગિતમરણ કે પાદપોપગમન સ્વીકારે. આ પ્રમાણે સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તાી તે ઉદ્દેશામાં કહેવાશે. નિક્ષેપ ત્રણ પ્રકારે છે - ઓઘનિષદ, નામનિux, બાલાપકનિષH. ઓઘમાં અધ્યયન છે, નામમાં વિમોક્ષ છે. હવે વિમોક્ષનો નિક્ષેપ કહે છે. [નિ.૨૫૮] વિમોક્ષના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છે નિપા છે. એ સંક્ષેપથી કહ્યા. વિસ્તારથી કહેવા નામ અને સ્થાપના સુગમ છે, તેને છોડીને દ્રવ્યાદિ વિમોક્ષ કહે છે [નિ.૨૫૯] દ્રવ્ય વિમોક્ષના બે ભેદ - આગમથી, નોઆગમચી. આગમથી જ્ઞાતા, પણ તેમાં ઉપયોગ ન હોય. નો આગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીથી વ્યતિરિક્ત બેડીમાંથી જે છૂટકારો તે દ્રવ્ય વિમોક્ષ. અથવા બેડી વગેરે દ્રવ્યથી છૂટવું તે દ્રવ્ય વિમો. * દ્રવ્ય વડે કે દ્રવ્યથી સચિવ, અચિત, મિશ્ર દ્રવ્યથી મોક્ષ તે દ્રવ્ય વિમોક્ષ, ઇત્યાદિ. ક્ષેત્ર વિમોક્ષ તે જે ક્ષેત્રમાં ચારકાદિથી પકડાયો હોય તેમાંથી છૂટવું અથવા ક્ષેત્રના દાનથી કે જે ક્ષેત્રમાં મોક્ષ વર્ણન થાય તે ક્ષેત્ર વિમોક્ષ. કાળ વિમોક્ષ - ચૈત્યમહિમાદિમાં જેટલો કાળ અમારિ ઘોષણા કરાવે અને જેટલો કાળ હિંસાદિ બંધ રહે છે અથવા મોક્ષ વર્ણન કાળ. * * * [નિ.ર૬૦] ભાવ વિમોક્ષ બે પ્રકારે – (૧) આગમથી જ્ઞાતા અને તેમાં ઉપયોગવાનું. (૨) નો આગમથી બે ભેદ – દેશથી, સર્વથી. તેમાં દેશથી અવિરત સમ્યગદષ્ટિ જીવોને અનંતાનુબંધી કષાય ક્ષયોપશમથી તથા દેશવિરતને અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન કષાયના ક્ષયોપશમથી, સાધુને સંજવલન સિવાયના કષાયના ક્ષયોપશમથી ક્ષપકશ્રેણીમાં જેને જેટલા કપાયો ક્ષીણ થાય, તેને તેટલાનો ક્ષય થવાથી દેશવિમુક્તિ છે, તેથી સાધુ દેશવિમુક્ત છે. ભવસ્થ કેવલી સાધુઓ પણ ભવોપગાહીના સદ્ભાવથી દેશવિમુક્ત જ છે, સર્વથા વિમુક્ત તો સિદ્ધ ભગવંતો જ છે. • x • x • બંધપૂર્વક મોક્ષને હવે બતાવે છે– [નિ.ર૬૧] કર્મવર્ગણા દ્રવ્ય સાથે જે જીવનો સંબંધ છે, તે પ્રકૃતિ સ્થિતિ અનુભાવ અને પ્રદેશરૂપ બદ્ધ પૃષ્ટ નિધd નિકાચિત રૂપ બંધ જાણવો. કેમકે આમપ્રદેશ અનંતાનંત કર્મ પુદ્ગલો વડે બદ્ધ છે અને અનંતાનંત નવા બંધાઈ રહ્યા છે. બાકીના ગ્રહણ યોગ્ય નથી. આઠ પ્રકારના કર્મ કેવી રીતે બંધાય છે ? મિથ્યાત્વના ઉદયથી. કહ્યું છે – પ્રશ્ન - હે ભગવન્! જીવો આઠ પ્રકારના કર્મો કેમ બાંધે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મ બંધાય. દર્શન મોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વ બંધાય. તેથી આઠે કર્મ જીવ નિશ્ચયથી બાંધે. અથવા સ્નેહથી લિપ્ત શરીરને જેમ રેતી ચોટે તેમ રગદ્વેષની ચીકાશથી જીવને કમ ચોટે છે. એ આઠ પ્રકારના કર્મના આસવ નિરોધથી કે તપ વડે પૂર્વકરણ ક્ષપક શ્રેણિના અનુકમથી કે શૈલેશી અવસ્થામાં જે કર્મનો વિયોગ થાય છે, તે [24] ક્ષય જ મોક્ષ છે. એ પ્રધાન પુરુષાર્થત્વથી પ્રારંભેલ તલવારની ધાર માફક વ્રતઅનુષ્ઠાનનું મુખ્ય કુળ હોવાથી તથા બીજા મતવાળા સાથે તેનો ભેદ હોવાથી યથાવસ્થિત અધ્યભિચારી મોક્ષનું સ્વરૂપ બતાવે છે, અથવા પૂર્વકર્મ વિયોગ ઉદ્દેશ વડે મોક્ષનું સ્વરૂપ બતાવ્યું. હે જીવ વિયોગના ઉદ્દેશ વડે મોક્ષનું સ્વરૂપ બતાવે છે [નિ.૨૬૨] જીવ અસંખ્યપદેશાત્મક છે, તેને આપમેળે જ અનંતજ્ઞાન સ્વભાવથી જ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ પરિણત થવાથી જે કર્મો બંધાય છે, તે પૂર્વબદ્ધ હોવાથી અનાદિકાળની અપેક્ષાએ ચાલુ છે, તે કર્મનો સર્વ અભાવરૂપ વિવેક કરવો. તે જીવને તેટલો જ મોક્ષ છે, પણ બીજા નિવણિપ્રદીપ માફક કલ્પેલો મોક્ષ નથી. ભાવ વિમોક્ષ કહ્યો. જેને તે થાય છે, તેણે મોક્ષ માટે અવશ્ય ભક્તપરિજ્ઞાદિ ત્રણ મરણમાંથી કોઈપણ મરણ સ્વીકારવું. કાર્યમાં કારણના ઉપચારથી તે મરણ જ ભાવ વિમોક્ષ છે, તે બતાવે છે [નિ.૨૬૩ ભક્તપરિજ્ઞા એટલે ભોજનનું પ્રત્યાખ્યાન-અનશન. તે ત્રણ કે ચાર આહાર ત્યાગીને શરીરની વૈયાવચ્ચ કરવા દે. તે ધૃતિ સંઘયણવાળો જેમ પોતાને સમાધિ રહે તેમ અણસણ કરે. તથા ઇંગિત પ્રદેશમાં મરણ તે ઇંગિતમરણ. તે ચાર આહાર નિવૃત્તિરૂપ છે. વિશિષ્ટ સંઘયણવાળા, આપ મેળે પડખું ફેરવવાદિ ક્રિયા કરે છે. ચારે પ્રકારે આહાર ત્યાગી, બધી ચેષ્ટા છોડીને એકાંતમાં શરીરની વૈયાવચ્ચે વિના ઝાડની માફક સ્થિર રહેવું તે પાદપોપણમન જાણવું. પણ ભવસિદ્ધિક જીવ છેલ્લા અનશનને આશ્રીને મરે છે. ઉત્તમ સાધુ પૂર્વોક્ત ત્રણમાંના એક મરણે મરે, પણ વૈહાસન આદિ બાળમરણથી મરતો નથી. ત્રણે અણસણમાં થોડો ભેદ હોવાથી ભાવમોક્ષ ત્રણ પ્રકારે છે એમ તું જાણ. તે જ મરણ હવે બે ભેદે કહે છે [નિ.૨૬૪] પરાક્રમ સહિત તે પરાક્રમ મરણ, તેથી વિપરીત તે પરાક્રમ, જંઘાબળ ક્ષીણ થતાં ભક્તપરિજ્ઞાદિ ત્રણ ભેદે અનશન છે. ત્રણે મરણ સપરાક્રમ અપરાકમ બે ભેદે છે. તેમાં સિંહ, વાઘ વગેરેથી નાશ થાય છે ત્યાઘાત અને અત્યાઘાત તે દિક્ષા લઈ સૂર્ય ગ્રહણ કરી અનુક્રમે આયુષ્ય ક્ષયને અનુભવતો જે છે તે અવ્યાઘાત. અહીં અનુપૂર્વી શબ્દ છે, તેનો પરમાર્થ બતાવતા ઉપસંહાર કરે છે. વ્યાઘાત વડે અનુક્રમે સપરાક્રમ કે અપરાક્રમ સાધુને મરણ આવે ત્યારે સુનાર્થજ્ઞ કાલજ્ઞતાથી સમાધિ મરણે મરવું. ભક્ત પરિજ્ઞાદિ ત્રણમાંના કોઈ એક મરણ સમાધિ રહે તેમ કરવું, પણ વેહાસનાદિ બાળમરણે ન મરવું. તેમાં સપરાક્રમ મરણ દટાંત વડે બતાવે છે [નિ.૨૬૫ પરાક્રમ સહિત તે સપરાકમ, મરણનો આદેશ [દષ્ટાંત આચાર્ય પરંપરામાં સંભળાતો વૃદ્ધવાદ આ પ્રમાણે છે - x - x • આર્ય વજસ્વામીનું મરણ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૫૧ પર આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૧/૮ -Jભૂમિકા પાદોપગમન છે, તે સારાકમ મરણ છે, તેનો ભાવાર્થ કથાથી જાણવો. તે કથા પ્રસિદ્ધ જ છે. જેમકે વજસ્વામી કામે રાખેલ સુંઠનો ગાંગડો વાપરવો ભૂલી ગયા. આ પ્રમાદથી મૃત્યુને નજીક જાણીને સપરાક્રમી બની રહ્યાવર્ત પર્વત ઉપર પાદોપગમના અનશન કર્યું. હવે અપરાક્રમ કહે છે [નિ.૨૬૬] પરાક્રમ ન હોય તે અપરાક્રમ, તેવું મરણ જેને જંઘાબળ ક્ષીણ થયેલું તેવા • x- આર્ય સમુદ્રનું મરણ છે. તેનો વૃદ્ધવાદ આ પ્રમાણે છે. પાદો ગમન અનશન વડે તેનું મરણ થયેલ છે. -x - તેના ભાવાર્થ કથાથી જાણવો. આર્યસમુદ્ર આચાર્ય સ્વભાવથી જ કૃશ હતા. પછી જંઘાબળ ક્ષીણ થતા શરીરથી બીજો લાભ ન જાણીને તેને તજવાની ઇચ્છાથી પોતાના ગચ્છમાં રહીને ઉપાશ્રયના એક ભાગમાં આહારહિત પાદોપણમન અનશન કર્યું. હવે વાઘાતિમ અનશન કહે છે [નિ.૨૬] વિશેષથી આઘાત તે સિંહ આદિએ કરેલ વ્યાઘાત એટલે શરીસ્તો નાશ. તેના વડે થતું મરણ તે વ્યાઘાતિમ. કોઈ સાધુને સિંહ આદિ કોઈએ ઘેર્યો હોય અને તેનાથી મરણ થાય, તે વ્યાઘાતિમ. તેનો વૃદ્ધવાદ એવો છે કે, તોસલી આચાર્યને ભેંસોએ ઘેર્યા, તેમણે ચાર પ્રકારે આહાર ત્યાગીને અનશન કર્યું તે વ્યાઘાતિમ મરણ. તેનો ભાવાર્થ કથાથી જાણવો - x •x -. હવે અત્યાઘાતિમ બતાવે છે. [નિ.૨૬૮] આનુપૂર્વી (ક્રમ ને પામે, તે આનુપૂર્વગ. તેનો વૃદ્ધવાદ આ પ્રમાણે - પહેલા આત્માર્થીએ દીક્ષા લેવી. પછી સૂત્ર, પછી અર્થજ્ઞાન દેવું. બંનેમાં પ્રવીણ થયો હોય, સુપાત્ર હોય, તેને ગુરુ આજ્ઞા આપે તો ત્રણમાંથી કોઈ એક અનશન માટે નીકળે. આહાર, ઉપધિ, શય્યા એ ત્રણેનો ત્યાગ કરે - નિત્ય પરિભોગથી મુક્ત થાય. જો તે આચાર્ય હોય તો શિષ્યોને તૈયાર કરી બીજ આયાર્યને સ્થાપીને પોતે નિવૃત થઈ, બાર વર્ષની સંલેખના વડે સંલિખિત થઈ ગચ્છની અનુજ્ઞા લઈ ગચ્છ છોડે અથવા સ્વસ્થાપિત આચાર્યની સંમતિ લઈ મરણ માટે ઉધત થઈ બીજા આચાર્ય પાસે જાય. તે પ્રમાણે ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક કે સામાન્ય સાધુ આચાર્યની રજી લઈને સંલેખના કરી પરિકમ વડે ભક્ત પરિજ્ઞાદિ મરણ સ્વીકારે. તેમાં પણ ભાવે સંલેખના કરે, કેમકે એકલી દ્રવ્ય સંલેખનામાં દોષનો સંભવ છે. તે કહે છે [નિ.૨૬૯] આચાર્યએ પ્રેરણા કરેલો તું ફરી સંલેખના કર, એવું કહેતા કૂદ્ધ થયેલા શિષ્યને રાજાની આજ્ઞા માફક આચાર્યની આજ્ઞા પહેલા તીણ લાગે પણ પછી શીતળ થાય છે. વળી નાગરવેલના બાકીના પાન બચાવવા પહેલા સડેલ પાનનો ત્યાગ કરવો પડે તેમ કુશિષ્યને પણ પહેલા દર્થના કરવી, પછી તે માફી માંગે ત્યારે તેના પર કૃપા કરવી. ભાવાર્થ કથા એક સાધુએ બાર વર્ષ સંલેખના કરી, પછી અનશન માટે આચાર્યની જા માંગી. આચાર્યએ કહ્યું, તું હજી સંલેખના કર. તેથી કદ્ધ થયેલા શિષ્ય માત્ર ચામડીહાડકા બોલ આંગળી ભાંગીને દેખાડી. હજી શું અશુદ્ધ છે ? તેમ પૂછયું. આચાર્યએ કહ્યું કે, આ ક્રોધ છે તે જ અશુદ્ધિ છે. તેં વચનની કડવાસથી આંગળી ભાંગી ભાવ અશુદ્ધતા દેખાડી છે. તેથી તેને બોધ કરવા માટે દૃષ્ટાંત કહ્યું, કોઈ રાજાને બંને આંખે પાણી ઝરતું હતું, રાજવૈધે ઘણી દવા કરી પણ ના મયું. કોઈ પરદેશી વૈધ આવ્યો. તેણે કહ્યું કે, જો તું એક મુહર્ત વેદના સહન કરે અને મને ન મરાવે તો તને સાજો કરું. રાજાએ કબૂલ્યું. અંજન વડે તીવ્ર વેદના થતા વૈધને મારવાની આજ્ઞા કરી તે તીક્ષ્ણ આજ્ઞા. પૂર્વે ન મારવાનું વચન આપેલ છે શીતળ આજ્ઞા. મુહર્ત પછી વેદના દૂર થઈ જતાં રાજાએ વૈધની પૂજા કરી. એ જ પ્રમાણે આચાર્ય દ્વારા થતી પ્રતિયોદના રૂપ આજ્ઞા તીણ હોવા છતાં પરમાર્થથી શીતલ છે, તો પણ આમ કહેવા છતાં શિષ્ય શાંત ન થાય તો બીજા શિષ્યોના રક્ષણ માટે સડેલા પાન માફક દૂર કરવો. જો આચાર્યનો ઉપદેશ શિષ્ય માને તો ગચ્છમાં જ રહેવા દઈને દવચનોથી તેની કદર્થના કરી જોવી. તો પણ તે કોડે નહીં તો તેને શુદ્ધ જાણીને અનશનની આજ્ઞા આપે તથા તેની ખબર રાખી કૃપા કરે. આ પ્રમાણે કેવો અને કેટલો કાળ, કેવી રીતે આત્માને સંલેખે ? કહે છે [નિ.૨૭૦ થી ૨૭૩-] સૂત્ર, અર્થ તથા ઉભયથી પોતાના શિષ્યોને તથા ભણવા આવેલાને - x • પ્રયત્નથી તૈયાર કરવા જોઈએ. પછી આચાર્ય બાર વર્ષની સંલેખના કરે. તે આ રીતે - ચાર વર્ષ વિચિત્ર ૫ અનુષ્ઠાન કરે - એક, બે, ત્રણ, ચાર, પાંચ આદિ ઉપવાસ કરે પારણે વિગઇ વાપરે કે ન પણ વાપરે. પછી બીજા ચાર વર્ષ તેવો તપ કરી પારણે વિગઈ ન જ વાપરે. નવામા, દશમાં વર્ષે ઉપવાસના પારણે આંબેલ કરે. અગિયારમાં વર્ષો પહેલાં છ માસ અતિ વિકૃષ્ટ તપ ન કરે અથવા ચોક, બે ઉપવાસ કરીને પરિમિત આંબેલથી પારણું કરે - ઉણોદરી કરે. બીજા છ માસ વિકટ તપ કરે, પારણે ઉણોદરી આંબેલ કરે. બારમાં વર્ષે નિત્ય આંબેલ કરે • x • તેમાં ચાર માસ બાકી રહે ત્યારે તેલના કોગળા, અખલિત નમસ્કાર શીખવા વાયુ દૂર કરે. આ પ્રમાણે બાર વર્ષ અનુક્રમે બધું કરી સામર્થ્ય હોય તો ગુરુ આજ્ઞા લઈ પહાડની ગુફામાં જઈને જગ્યા જોઈ પારોપણમનાદિ કોઈ એક અનશન જેમ સમાધિ રહે તેમ કરે. આ રીતે બાર વર્ષ સંલેખનાથી આહાર ઓછો કરતા આહાર ઇચ્છાનો ઉચ્છેદ થાય. | [નિ.૨૪,૨૫-] કેવી રીતે એ સાધુ તપ કરવામાં પંડિત થાય ? જે નિત્ય ઉઘુકત આત્મા બનીને ૩૨ કોળીયા પરિમાણવાળી વૃત્તિ ન રાખે ? જે લgવૃત્તિ પરિક્ષેપ ન કરે તે તપકર્મમાં પંડિત કેવી રીતે થાય ? તથા આહાર વડે બે પાંચ ઉપવાસપૂર્વક પારણું કરે તો તે અલ્પાહારી થાય. તે શા માટે તપ કરે ? અનશન માટે. આ પ્રમાણે ઉપવાસ કરતો તથા પારણે અપાહાર વડે આહાર ઓછો ઓછો કરવા ઉક્ત વિધિએ ભક્ત પ્રત્યાખ્યાન કરે. નામ નિક્ષેપો કહ્યો. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૧/૨૧૦ ૫૩ અધ્યયન-૮ ઉદ્દેશો-૧ “અસમનોજ્ઞવિમોક્ષ'' • હવે સૂત્રાત્રુગમે અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે• સૂત્ર-૨૧૦ : હું કહું છું . સમનોજ્ઞ કે અસમનોજ્ઞ સાધુને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદોછનક આદરપૂર્વક ન આપે, તે માટે નિમંત્રણ ન કરે, તેમની વેયાવચ્ચ ન કરે. તેમ હું કહું છું. • વિવેચન : જે મેં ભગવંત પાસે જાણ્યું તે હું કહું છું, જે હવે કહીશ. સમનોજ્ઞ કે અસમનોજ્ઞ હોય. સમનોજ્ઞ એટલે દૃષ્ટિ અને લિંગથી સમ, પણ ભોજન આદિથી સમ નહીં, અસમનોજ્ઞ તેથી વિપરીત એવા શાક્યાદિ. જે ખવાય તે અશન-શાલિ ઓદન આદિ. પીવાય તે પાન - દ્રાક્ષ પાનક આદિ. ખવાય તે ખાદિમ - નાળિયેર આદિ. સ્વાદ કરાય તે સ્વાદિમ કપૂર, લવીંગ આદિ તથા વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ પ્રાસુક કે અપ્રાસુક અન્ય કુશીલના ઉપભોગને માટે ન આપે. દાન માટે નિમંત્રણ ન કરે. તેની વૈયાવચ્ચ ન કરે. - x - અતિ આદરવાળો બનીને તેઓને કંઈ પણ ન આપે, ન નિમંત્રે, ન થોડી ઘણી વૈયાવચ્ચ કરે. તેમ હું કહું છું. • સૂત્ર-૨૧૧ -- [કદાચ તે કુશીલ કહે કે, હે મુનિઓ !] તમે નિશ્ચિત સમજો કે, તમને અશન યાવત્ રોહરણ મળે કે ન મળે, તમે ભોગવ્યું કે ન ભોગવ્યું હોય, માર્ગ સીધો હોય કે વક્ર તો પણ અવશ્ય આવવું. - આ રીતે જુદા ધર્મને પાળનારા આવતા કે જતા કંઈ આપે, આપવા નિયંત્રણ કરે કે, વૈયાવૃત્ય કરે તો મુનિ તે ન સ્વીકારે - તેમ હું કહું છું. • વિવેચન : તે શાક્યાદિ કુશીલો અશનાદિ બતાવીને એમ બોલે કે, આ નિશ્ચયે જાણો કે અમારા મઠમાં તમને ભોજન મળશે. આ ભોજન તમને બીજે મળે કે ન મળે, ખાઈને કે ખાધા વિના અમારી ખુશી માટે અવશ્ય આવવું. જો ન મળે તો લેવા અને મળે તો વધુ ખાવા કે વારંવાર ભોજન માટે અને ન ખાધું હોય તો પ્રથમાલિકા [નવકારસી] માટે ગમે ત્યારે આવવું અથવા જ્યારે તમને જે કલ્પે તેવું અમે આપશું. વળી અમારો મઠ તમારા માર્ગે જ છે. તમે બીજે રસ્તે જતા હો તો પણ થોડો ફેરો ખાઈને આવવું. - ૪ - તેમાં ખેદ ન રાખવો. શાક્યાદિ કેવા હોય ? તે કહે છે, જુદા ધર્મને પાળતા હોય. તેઓ કદાચ ઉપાશ્રયે આવીને કે રસ્તે જતાં નિયંત્રણ કરે કે અશનાદિ આપે. અશનાદિ લેવા આવવા બોલાવે કે ભક્ત માફક વૈયાવચ્ચ કરે; મુનિને તે લેવું ન ક૨ે, તેમની સાથે પરિચય પણ ન કરે. પણ તેમના તરફ અનાદરવાનૢ રહે. તો જ દર્શનશુદ્ધિ રહે. અથવા હવે પછી કહે છે– ૫૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૨૧૨ : આ મનુષ્યલોકમાં કેટલાક સાધુને આચાર-ગોચરનું યોગ્ય જ્ઞાન હોતું નથી. તેઓ આરાંભાર્થી થઈ અન્યમતીયનું અનુકરણ કરી “પાણીને મારો” એવું કહી બીજા પાસે હિંસા કરાવે છે, હિંસા કરનારની અનુમોદના કરે છે. અદત્તને ગ્રહણ કરે છે અથવા અનેક પ્રકારના વચનો બોલે છે— જેમકે, “લોક છે, લોક નથી, લોક નિત્ય છે, લોક અનિત્ય છે, લોક સાદિ છે, લોક અનાદિ છે, લોક તવાળો છે, લોક અનંત છે, સારું કર્યું, ખરાબ કર્યું, કલ્યાણરૂપ છે, પાપરૂપ છે, સાધુ છે, અસાધુ છે, સિદ્ધિ છે, સિદ્ધિ નથી, નરક છે, નસ્ક નથી' આ પ્રમાણે વાદીઓ જે વિવિધ પ્રકારે પરસ્પર વિરોધી વાતો કરે છે. પોત-પોતાના મતને જ સાચો બતાવે છે તેમનું તે કથન નિર્દેતુક છે. આ એકાંતવાદ સુ-આખ્યાત ધર્મ નથી, સુપજ્ઞપ્ત ધર્મ નથી. • વિવેચન : આ મનુષ્યલોકમાં કેટલાંક પૂર્વે કરેલ અશુભકર્મના વિપાકવાળાને મોક્ષ માટે જે અનુષ્ઠાનરૂપ આચાર છે, તે સારી રીતે પરિચિત્ત થયો નથી. તે અપરિણત આચારવાળા જેવા હોય તે બતાવે છે— તે આચારનું સ્વરૂપ ન જાણનારા સ્નાનરહિત પરસેવાના મેલથી કંટાળેલા સાધુ છે, તેમને સુખવિહારી શાક્યાદિ વડે પોતાના જેવા વિચારવાળા બનાવેલા છે. તેમના સંગથી સાધુ આ લોકમાં આરંભાર્થી બને છે. અથવા તે શાક્યાદિ કે અન્ય કુશીલો સાવધ આરંભાર્થી છે તથા મઠ, બગીચા, તળાવ, કુવા બનાવવા; ઔદ્દેશિક ભોજનાદિ કરનારા ધર્મને કહેતા બોલે છે કે, પ્રાણીને મારો, એ પ્રમાણે બીજા પાસે હિંસા કરાવતા અને હિંસા કરનારની અનુમોદના કરતા અથવા બીજાનું દ્રવ્ય લેવાથી થતા કટુ ફલને વિસરીને જેના શુભ અધ્યવસાયો ઢંકાયેલા છે, તેઓ ચોરીનું દ્રવ્ય લે છે, વળી પહેલા અને ત્રીજા વ્રતમાં અલ્પવક્તવ્યતા હોવાથી તેને પ્રથમ કહીને પછી બહુતર વક્તવ્યતા વાળું બીજું વ્રત કહે છે. અથવા તે અદત્ત લે છે કે વિવિધ યુક્તિઓ યોજે છે. તે આ રીતે - સ્થાવર જંગમરૂપ લોક છે, તેમાં નવખંડા પૃથ્વી કે સાત દ્વીપવાળી પૃથ્વી છે. બીજા બ્રહ્માના અંડમાં અંતવર્તી માને છે. કોઈ બ્રહ્માના અંડા જેવી પાણીમાં રહેલી કહે છે. તથા જેઓ સ્વકૃત કર્મફળ ભોક્તા છે, પરલોક છે, બંધ-મોક્ષ છે, પાંચ મહાભૂત છે ઇત્યાદિ મતો છે. ચાર્વાકો કહે છે આ લોક જે દેખાય છે, તે માયા-ઇન્દ્રજાલ-સ્વપ્નવત્ છે. તથા અવિચારીત રમણીપણે ભૂતનો સ્વીકાર કરવા છતાં પરલોકનો અનુયાયી જીવ પણ નથી, શુભાશુભ ફળ નથી પણ જેમ કિણુ આદિમાંથી જેમ નસો ઉત્પન્ન થાય છે, તેમ ભૂતમાંથી ચૈતન્ય થાય છે. આ બધું માયાકાર ગંધર્વનગર તુલ્ય છે. પુન્ય-પાપાદિ યુક્તિથી સિદ્ધ થતાં નથી. વળી કહે છે, જેમ જેમ અર્થો વિચારીએ તેનું વિવેચન કરીએ તેમ તેમ જે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૧/૧૨ જે અર્થરૂપે ત્યાં આપણે વિચારવાની શું જરૂર ? આ શરીર, વિષય, ઇન્દ્રિયો બધું ભૌતિક છે, તો પણ મંદબુદ્ધિઓ તેને તવ કહે છે. વળી સાંગાદિ કહે છે, લોક નિત્ય છે, કેમકે પ્રગટ કે લય એ જ માત્ર ઉત્પાત-વિનાશ છે. કેમકે નથી તેનો ઉત્પાદ નથી, છે તેનો નાશ નથી. અથવા નદી, સમુદ્ર, પૃથ્વી, પર્વત, આકાશનું નિશ્ચયપણું હોવાથી તે ધ્રુવ છે. શાકાદિ કહે છે લોક અનિત્ય છે, કેમકે પ્રતિક્ષણ તેનો સ્વભાવ ક્ષય થવા રૂપ છે. વિનાશના હેતુના અભાવથી અને નિત્ય વસ્તુના અનુકમથી બધું અનિત્ય છે અથવા અધુવ તે ચલ છે, જેમ ભૂગોલ કેટલાકના મતે ચલાયમાન છે અને સૂર્ય સ્થિર છે. સૂર્યમંડલ દૂર હોવાથી પૂર્વથી જોનારને સૂર્યનો ઉદય દેખાય, નીચે રહેલાને મધ્યાહ્ન, દૂર રહેલાને અસ્ત દેખાય છે. બીજા કોઈ માને છે કે લોકની આદિ છે તેઓ કહે છે, આ બધું પૂર્વે અંધારારૂપ, અજાણ્યું, લક્ષણહીન, વિચારાય નહીં તેવું, અવિડ્રોય, સુતેલા જેવું હતું. તે એક સમુદ્રરૂપ હતું. સ્થાવર-જંગમ તથા દેવમનુષ્યો ન હતા. નાગ તથા રાક્ષસ ન હતા. ફક્ત પોલાણરૂપ, મહાભૂતોથી રહિત હતું. તેમાં અચિંત્ય આત્મા પ્રભુ સુતા સુતા તપ કરી રહ્યા હતા. તે ત્યાં સુતેલા પ્રભુની નાભિમાંથી કમળ નીકળ્યું, જે ઉગતા સૂર્યમંડળ જેવું સોનાની કર્ણિકાવાળું હતું. તે કમળમાંથી ભગવાન દંડ ધાક અને જનોઈયુક્ત બ્રહ્મા ઉત્પન્ન થયા તેણે જગની માતાઓ સર્જી. દેવોની માતા અદિતિ છે, અસુરોની દિતિ છે. મનુષ્યોની મનુ, પક્ષીની વિનીતા છે. • x • સરી સૃપની માતા ક૬ છે, નાગજાતિની સુલતા, ચતુષ્પદની સુરભિ, સર્વે બીજોની માતા ઇલા છે. બીજા મતવાળા કોઈ લોકને અનાદિ કહે છે જેમકે શાક્યો કહે છે કે, હે ભિક્ષુઓ ! આ સંસાર અનાદિ છે. તેની પૂર્વ કોટી જણાતી નથી. નિરવરણ સવોને અવિધા નથી, સવોનો ઉત્પાદ નથી. વળી આ લોક સંતવાળો છે, જગતના પ્રલયમાં સર્વનો વિનાશ છે. [કોઈ મતે આ લોક અનંત છે કેમકે વિધમાન વસ્તુનો સર્વથા નાશ અસંભવ છે. તેમાં જેમના મતે આદિ છે તેઓ લોકનો અંત માને છે, જેમના મતે અનાદિ છે તે લોકને અનંત માને છે. કેટલાક આ બંનેને માને છે - કહ્યું છે કે, લોકમાં પૂર્વે બે પુરુષો જ હતા. ક્ષર અને અક્ષર, ક્ષરમાં સર્વે ભૂતો છે, અક્ષર તે કૂટસ્થ છે. આ પ્રમાણે પરમાર્થને ન જાણતા “લોક છે' ઇત્યાદિ વિવાદ કરતા વિવિધ વાણી યોજે છે. તે જ પ્રમાણે આત્માને પણ જુદી જુદી રીતે કહે છે - જેમકે સારુ કર્યું કે સર્વ સંગ ત્યાગીને મહાવ્રત લીધા. બીજા કોઈ કહે છે કે, ખોટું કર્યું કે મુખ્ય સ્ત્રીને પુત્ર ઉત્પન્ન કર્યા વિના તેં ત્યાગી તથા કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તેને કહે છે, આ કલ્યાણ છે. તો બીજી કહે છે કે, પાખંડીના જાળમાં ફસાયેલો આ કાયર છે, ગૃહસ્થાશ્રમ પાળવા અસમર્થ છે. વિના પુત્રે દીક્ષા લેવી તે પાપ છે. આ સાધુ છે - આ અસાધુ છે. આ રીતે પોતાની મતિ કલાના મુજબ બોલે છે. તથા સિદ્ધિ છે – સિદ્ધિ નથી. ૫૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ નક છે - નરક નથી. એ પ્રમાણે બીજું પણ પોતાના આગ્રહ મુજબ બોલ્યા કરે છે - તે બતાવે છે. આ પૂર્વે બતાવેલ લોક આદિને આશ્રીને જુદુ જુદુ માનનારા તે વિપ્રતિપન્ન વાદીઓ છે તેમ કહે છે– સૃષ્ટિના વાદીઓ બધું જ મતિલિંગ અને કૃત્રિમ માને છે. સકલ લોક, માહેશ્વરાદિ સાદિ પર્યા છે. કોઈ નારી તથા ઈશ્વરથી ઉત્પન્ન થયેલ માને છે, કોઈ સોમ-અગ્નિથી ઉત્પન્ન માને છે. કેટલાંક દ્રવ્યગુણ આદિ છ વિકલાવાળું જગત્ માને છે. કેટલાંક જગતને ઈશ્વર પ્રેરિત અને કેટલાંક બ્રહ્માકૃત માને છે. કાપિલમતવાળા અવ્યક્ત વિશ્વ માને છે. કોઈ બધુ સ્વાભાવિક માને છે, કોઈ ભૂતોના વિકારથી થયેલું માને છે. કોઈ જગને અનેકરૂપવાળું માને છે. આ પ્રમાણે બધાં પોતાના મત કહે છે. જેમણે સ્યાદ્વાદ સમદ્ર અવગાહ્યો નથી તેવા એકાંશ ગ્રહણ મતિ ભેટવાળા પરસ્પર દોષિત બતાવે છે. તે કહે છે, લોક, ક્રિયા, આભા, તવ સંબંધી વિભિન્ન અર્થવાદીઓ બતાવે છે, જેમણે સ્યાદ્વાદથી વિનિશ્ચય કર્યા વિના તcવવર્ણન કર્યું છે. પણ જેમણે ચાદ્વાદ મતનો નિશ્ચય કર્યો છે, તેમણે અસ્તિત્વનાસ્તિત્વથી નય અભિપ્રાય મુજબ અર્થ કર્યો હોવાથી વિવાદનો અભાવ જ છે. તેનો વિસ્તાર અને કરેલ નથી. સૂયગડાંગ આદિ સૂત્રમાં તેનો વિસ્તાર છે. તે બધાં પરસ્પર વિવાદ કરતા પોતાના મતના આગ્રહ કરતા પોતે નાશ પામ્યા છે અને બીજાનો પણ નાશ કરે છે. જેમકે - કેટલાંક સુખથી ધર્મને ઇચ્છે છે, બીજા દુઃખથી તો કોઈ નાનથી ધર્મ માને છે. તથા કહે છે કે, મારો જ ધર્મ મોક્ષ માટે છે, બીજા ધર્મ નામ લેવા જેવા નથી. એમ બોલનારા તુચ્છ ધર્મવાળા પરમાર્થ ન જાણતાને ફસાવે છે. તેનો ઉત્તર જૈિનાચાયો આપે છે. લોક છે કે નથી તે તમે જાણો. * * * * * [અહીં જે વાદ રજુ થયો છે, તે અમારું કાર્યોx welી, તેથી સંક્ષેપમાં કહેલ છે.] દરેક મતમાં કોઈ હેતુ છે, તે ન માનો તો બધું એકાંત થઈ જશે. જેમ ‘લોક છે' તેમ માને તો લોક સિદ્ધ નહીં થાય. અથવા લોક સર્વગત સિદ્ધ થશે. ઇત્યાદિ - X - X - ‘લોક નથી' તેમ કહો તો “તમે ક્યાં છો ?' એવા પ્રશ્નો આવશે. આ પ્રમાણે દરેકે વિચારીને એકાંતવાદીનું સમાધાન કરવું. અમારા સ્યાદ્વાદ જિન] મતમાં ‘કથંચિતુ” ચશના સ્વીકારથી ઉક્ત દોષો સંભવતા નથી. કારણ કે સ્વ-પર સતાથી વિવક્ષા કરાયેલ હોવાથી જે સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્વભાવની વસ્તુનું અસ્તિપણું છે, તે પર દ્રવ્ય આદિ અપેક્ષાએ નાસ્તિપણું છે - x • x - જો આ રીતે ન માનીએ તો વસ્તુની વ્યવસ્થા રહે નહીં. ઇત્યાદિ. - X - X - X - આ પ્રમાણે તે એકાંતવાદીઓનો ધર્મ યોગ્ય રીતે કહેવાયો નથી. તેમ શાસ્ત્ર પ્રણયન વડે સારી રીતે પ્રજ્ઞાપિત નથી. - x • જો તે વાદીઓએ કહેલ એકાંત પક્ષ બરોબર નથી તો કેવો ધર્મ સુપજ્ઞાપિત થાય ? • સૂત્ર-૨૧૩ : જે પ્રકારે ‘સુપજ્ઞ' ભગવંત [મહાવીર) જ્ઞાન-દર્શન ઉપયુક્ત થઈ આ ધર્મ કહaો છે, મુનિ તે જ પ્રમાણે નિરૂપણ કરે અથવા મૌન ધારણ કરે તેમ હું Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૧/૨૧૩ ૫૮ કહું છું. પૂિર્વોક્ત વાદીઓને સાધુ સંક્ષેપથી કહે કે સર્વત્ર સંમત એવા પાપકર્મને મેં છોડી દીધું છે. આ મારો વિવેક કહ્યો છે. ધર્મ ગામમાં થાય કે અરણયમાં ? તે ન ગામમાં થાય, ન અરણયમાં. તેને જ ધર્મ જાણો જે મતિમાન મહામાનવ ભગવતે બતાવેલ છે. તે ભગવતે ત્રણ ચમ અિહિંસા, સત્ય, અપરિગ્રહ] કહેલ છે. આર્યપુર તેને સારી રીતે સમજી તેમાં સદા સાવધાન રહે. જે પાપકર્મોથી નિવૃત્ત છે તેને નિદાનરહિત કહેલા છે. • વિવેચન : વસ્તુનું આ સ્યાદ્વાદરૂપ લક્ષણ બધાં વ્યવહારને અનુસરનારે કોઈપણ વખત ન હણાનાર ભગવંત મહાવીરે કહેલું છે તથા હવે પછી કહેવાનાર છે. તેઓ કેવા છે ? નિરાવરણ અને સતત ઉપયોગવાળા (કેવળજ્ઞાનથી] તેઓ આશુપજ્ઞ છે. જ્ઞાન ઉપયોગથી ‘જાણતા અને દર્શન ઉપયોગથી ‘દેખતા' ભગવંતે આ ધર્મ કહ્યો છે. તેવો ધર્મ એકાંતવાદીઓએ કહ્યો નથી. અથવા ગતિ તે વાચાની છે - ભાષાસમિતિ છે. ભગવંતે આ ભાષાસમિતિ જાળવવા કહ્યું છે. અથવા અસ્તિ, નાતિ, ધ્રુવ, અધુવ આદિ બોલનારા વાદીઓ વાદ કરવાને માટે તૈયાર થયેલા ૩૬૩ પાવાદુકો છે. તેમની પ્રતિજ્ઞા, હેતુ, દેટાંત ઉપન્યાસ દ્વાર વડે ભૂલો બતાવી તેમને સખ્ય ઉત્તર આપવો. અથવા વચનગુતિ રાખવી, તેમ હું કહું છું અને હવે કહીશ. તે વાદીઓ જે વાદ કરવા આવે તેમને આમ કહેવું, તમારામાં બધે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિનો આરંભ કરવો, કરાવવો, અનુમોદવો એમ સંમતિ આપી છે, એવી બધી જગ્યાએ આ પાપ અનુષ્ઠાન છે એમ અમારો મત છે. તેમાં સંમત થઈ શકાય નહીં, તે બતાવવા કહે છે - આ પાપ અનુષ્ઠાન છોડીને હું રહ્યો છું. એ જ મારો વિવેક છે. તેથી હું બધાથી અપતિસિદ્ધ યવ દ્વારો વાળા સાથે કેવી રીતે ભાષણ કર્યું. તેથી વાદ કરવો દૂર રહો. એ પ્રમાણે અસમનુજ્ઞનો વિવેક કરે છે. પ્રશ્ન - અન્યતીથિંકો પાપસંમત, અજ્ઞાની, મિથ્યાર્દષ્ટિ, ચાત્રિરહિત અને અતપસ્વી છે તેવું કેમ કહો છો ? - કારણ કે તેઓ ન ખેડાયેલ ભૂમિ ઉપરના વનમાં વાસ કરે છે, કંદમૂળ ખાય છે, વૃક્ષને આશરે રહે છે. ઉત્તર- અરણ્યવાસથી જ ધર્મ નથી. જીવ-જીવના સંપૂર્ણ જ્ઞાનથી તથા તેવા અનુષ્ઠાનથી ધર્મ છે, તેવો ધર્મ તેમનામાં નથી, તેથી તેઓ અસમનોજ્ઞ છે. વળી સારા-માઠાંનો વિવેક જેમાં હોય તે ધર્મ છે અને તેવો ધર્મ ગામમાં પણ થાય, અરણ્યમાં પણ થાય. ધર્મનું નિમિત્ત કે આધાર ગામ કે અરણ્ય નથી. જેથી ભગવંતે રહેવાસ કે બીજો કોઈ આશ્રય લઈને ધર્મ બતાવ્યો નથી. પણ જીવાદિ તાવના જ્ઞાન કે સમ્યગું અનુષ્ઠાન વડે તું ધર્મને જાણ, એવું ભગવંત મહાવીરે કહ્યું છે. તે ભગવંત કેવા છે ? મનન-સર્વ પદાર્થ પરિજ્ઞાન તે જ મતિ છે અને તે મતિવાળા અર્થાત્ કેવલી ભગવંતે ત્રણ ચામરૂપ ધર્મ કહ્યો છે. યામ એટલે વ્રત વિશેષ - પ્રાણાતિપાત, મૃષાવાદ, પરિગ્રહ એ ત્રણેનો ત્યાગ. અદત્તાદાન અને મૈથુન ત્રણેનો આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પરિગ્રહમાં સમાવેશ કર્યો છે. અથવા યામ એટલે વય-અવસ્થા. તે આ પ્રમાણે -(૧) આઠ થી ૩૦ વર્ષ, (૨) ૩૧ થી ૬૦ વર્ષ, (3) ૬૧ વર્ષથી ઉપર. એ રીતે અતિ બાલા કે વૃદ્ધને નિવાર્યા. અથવા જેના વડે સંસારભ્રમણ દૂર થાય તે ચામ, જે જ્ઞાન, દર્શન, ચાસ્વિરૂપ છે. જો આ પ્રમાણે છે તો શું કરવું ? અવસ્થા વિશેષ કે જ્ઞાનાદિમાં આર્ય દેશમાં ઉત્પન્ન કે હેય ધર્મો દૂર કરનારા બોધ પામેલા, સમુસ્થિત સાધુઓ કેવા છે ? તે બતાવે છે . જેઓ ક્રોધાદિ દૂર કરી શાંત થયા છે, પાપકર્મમાં નિદાનરહિત છે, તેવા સાધુનું જ અહીં પ્રતિપાદન કરેલ છે. તેઓ ક્યાં પાપકર્મમાં નિદાનરહિત છે ? તે બતાવે છે- સૂગ-૧૪ - ઊંચી, નીચી, તિછ અને સર્વે દિશ-વિદિશાઓમાં પ્રત્યેક જીવમાં કર્મ સમારંભ રહેલો છે. તે જાણીને મેધાવી સાધક સ્વયં છ કાય જીવનો દંડ સમારંભ ન કરે, બીજ પાસે દંડ સમારંભ ન કરાવે, દંડ સમારંભ કરનારની અનુમોદના ન કરે. જેઓ આ છ કાયને દંડ સમારંભ કરે છે, તે જોઈ અમે લm પામીએ છીએ. એ જાણી મેઘાવી મુનિ હિંસા કે અન્ય દંડ ન કરે - દંડ સમારંભ ન કરે. તેમ હું કહું છું. • વિવેચન : ઉંચે, નીચે, તિથ્વી કે જે જે દિશા અને વિદિશા છે, તેમાં કેન્દ્રિય સૂક્ષ્મ બાદર આદિમાં જે કર્મોનો સમારંભ છે-જીવોને દુઃખ દેવારૂપ જે ક્રિયા સમારંભ છે, તેને જ્ઞ પરિજ્ઞા વડે જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે મર્યાદામાં રહેલ મેઘાવી મુનિ ત્યાગ કરે. કેવી રીતે ભાગે ? પોતે પોતાના આત્માથી જ ચૌદ ભૂતગ્રામમાં રહેલા પૃથ્વીકાયાદિનો હિંસારૂપ સમારંભ ન કરે, બીજા પાસે ન કરાવે, અન્ય આરંભીને અનુમોદે નહીં. તે હિંસાના કરનારથી અમે લજજા પામીએ છીએ. એવો વિચાર કરીને, તથા તે જીવની હિંસા મહા અનર્થ માટે છે, એમ જાણીને મેધાવી મુનિ હિંસા તથા મૃષાવાદ આદિ દંડથી ડરે. એ રીતે દંડલીટ થઈ જીવ હિંસાદિ કાર્ય ન કરે. કરણગિક યોગનિક વડે તેને ત્યારે. તેમ હું કહું છું. અધ્યયન-૮ “વિમોક્ષ” ઉદ્દેશો-૧ “અસમનોજ્ઞવિમોક્ષ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * અધ્યયન-૮ ઉદ્દેશો-૨ “અકલ્પનીય વિમોક્ષ” o પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૧ માં પાપરહિત સંયમ પાળવા માટે કુશીલ પરિત્યાગ બતાવ્યો. તે આ કલાનીય પરિત્યાગ વિના સંપૂર્ણતા ન પામે. માટે અકલાનીય પરિત્યાગ અર્થે આ ઉદ્દેશો કહે Page #187 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૧/૮/૨/૧૪ છે. તે સંબંધનું પહેલું સૂત્ર સૂત્ર-૨૧૫ - તે ભિક્ષ મશાનમાં, શુન્યગૃહમાં, પર્વત ગુફામાં, વૃક્ષમૂળમાં કે કુંભારના ખાલી ઘરમાં ફરતો હોય, ઉભો હોય, બેઠો હોય, સુતો હોય કે બીજે કયાંય વિચરતો હોય તે સમયે કોઈ ગૃહસ્થ તેની પાસે આવીને કહે કે, હે આયુમાન શ્રમણ ! હું આપના માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પત્ર, કંબલ કે રજોહરણ, પ્રાણ, ભૂત, જીવ અને સત્વોનો સમારંભ કરી આપને ઉદ્દેશીને, ખરીદીને, ઉધાર લઈને, છીનવીને, બીજાની વસ્તુ તેની આજ્ઞા વિના લાવીને, સન્મુખ લાવીને કે ઘેરથી લાવીને આપને આવું છું અથવા આપના માટે આવાસ બનાવી આપું છું કે, સમારકામ કરાવી આપું છું. તમે તેને ભોગવો-ત્યાં રહો. હે આયુષ્યમાન શ્રમણો: તે સાધુ તે સુમન અને સુવયસ ગૃહપતિને પ્રમાણે કહે કે, હે આયુષ્યમાન ગૃહપતિ! હું આપના વચનનો આદર કે સ્વીકાર કરતો નથી. જે તમે મારા માટે અનાદિ અને વસ્ત્રાદિને પ્રાણ આદિની હિંw કરી મને ઉદ્દેશીને, ખરીદીને, ઉધાર લઈને - ચાવ4 - ઘેરથી લાવીને મને આપવા ઇચ્છો છો કે મારા માટે આવાસ બનાવવા ઇચ્છો છો. હે આયુષ્યમા ગૃહપતિ ! હું આવા કાયથી દૂર રહેતા જ વિd-ત્યાગી બન્યો છું. [માટે તે ન સ્વીકારી શકુ - વિવેચન : સામાયિક ઉચ્ચરેલ સાધુ સર્વ સાવધ ન કરીને પ્રતિજ્ઞારૂપ મેરુ પર્વત ચડેલ ભિક્ષણશીલ ભિક્ષ ભિક્ષા કે અન્ય કાર્યોર્ચ વિહાર કરે, ધ્યાન વ્યગ્ર થઈ ઉભો રહે, ભણવા-ભણાવવા, સાંભળવા-સંભળાવવા બેસે કે માર્ગમાં થાકતા આડે પડખે થાય. આ બધું ક્યાં કરે ? મડદાં રહે શ્મશાન-મસાણમાં. જો કે ત્યાં સુવાનું ન સંભવે. તેથી યથાયોગ્ય જયાં જે ઘટે તે લેવું. આ રીતે ગચ્છવાસીઓને ત્યાં સ્થાન આદિ કલાતા નથી. કેમકે ત્યાં પ્રમાદ થતા વ્યંતરાદિ ઉપદ્રવ થાય. તથા જિનકભાર્થે સર્વ ભાવના ભાવનાને પણ મસાણમાં નિવાસ કરવાની અનુજ્ઞા નથી. પણ પ્રતિમધારી મુનિને તો જ્યાં સૂર્ય અસ્ત થાય તે સ્થાને જ રહેવાનું છે. તેને અને જિનકભીને આશ્રીને શ્મશાનસંગ છે. આ પ્રમાણે બીજે પણ યથાસંભવ યોજવું. - શૂન્યગૃહ કે પર્વતની ગુફામાં અથવા અન્યત્ર ગામની બહાર સાધુ કોઈ સ્થાને વિહાર કરે, તેને ગૃહપતિ ત્યાં જઈને જે બોલે તે બતાવે છે - શ્મશાન આદિમાં પરિક્રમણ ક્રિયા કરતા સાધુ પાસે કોઈ ત્યાં પૂર્વે રહેલ સ્વભાવથી ભદ્રક કે સમ્યક વધારી ગૃહસ્થ હોય, સાધુના આચારથી તે અજાણ હોય; તે સાધુને ઉદ્દેશીને કહે, આ આપેલો આહાર ખાનારા છે, આરંભ ત્યાગી છે, અનુકંપા યોગ્ય છે, સત્ય શુચિવાળા છે તેને આપેલું અ-ક્ષય છે, માટે હું તેમને દાન આપીશ. એમ વિચારી સાધુ પાસે આવીને કહે, હે આયુષ્યમાન શ્રમણ ! હું સંસારસમુદ્ર તરવાની ઇચ્છાવાળો તમારે માટે અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ તથા વરા, પબ, કંબલ કે જોહરણ બનાવી લાવું. એમ કહીને તે શું કરે ? શ્વાસોશ્વાસ યુક્ત પંચેન્દ્રિય તે પ્રાણી, ત્રણે કાળમાં થયા છે - થાય છે અને થશે તે ભૂત, જીવતા હતા, જીવે છે અને જીવશે તે જીવો તથા સુખ-દુઃખમાં સકત છે તે સત્વો. આ પ્રાણી, ભૂત, જીવ, સવનો આરંભ કરીને લાવે. તેમાં અશનાદિના આરંભમાં જીવ હિંસા અવશ્ય થાય. તેમાંથી બધું કે થોડું કોઈ સાધુ સ્વીકારી લે, તેથી અવિશુદ્ધિ કોટિ લીધી - આઘાકર્મી - ઓશિક, મિશ્ર, બાદર, પ્રાકૃતિક, પૂતિ, ધ્યવપૂરક આ છે ભેદો અવિશુદ્ધિ કોટિ છે. હવે વિશુદ્ધિ કોટિ બતાવે છે • મૂલ્યથી ખરીદેલું, ઉધાર લીધેલું, છીનવી લીધેલું, * * * બીજા સાથે બદલીને લાવેલ આવું દાન કોઈ સાધુને આપવા માટે કરે તથા પોતાની ઘેરી સામેથી લાવીને આપે તે વિશુદ્ધ કોટી છે. આ પ્રમાણે સાધુને અશનાદિ આપવા માટે કોઈ બોલે તથા હું તમારા માટે ઉપાશ્રય બનાવીશ કે સમરાવીશ. આ પ્રમાણે ગૃહસ્થ હાથ જોડી કે અંજલિ કરીને આહાર આદિ માટે નિમંત્રણા કરે કે આ ભોજન વાપરો, મેં સધરાવેલ વસતિમાં રહો ત્યારે સૂસાથે વિશારદ સાધુ દીનતા લાવ્યા વિના તેને ના પાડે. [શિષ્યને ગુર કહે છે] હે આયુષ્યમાનું શ્રમણ ભિક્ષુ ! તે ગૃહસ્થ ભદ્રહદય કે મિત્ર કે અન્ય કોઈપણ હોય; તેને સાધુએ કહેવું કે, હે આયુષ્યમાન ગૃહપતિ ! તમારા એ વચનને હું સ્વીકારતો નથી. • x - તમારા એ વચનને હું આસેવન પરિજ્ઞાનથી અવધારી શકું નહીં. કેમકે તું મારા માટે જીવહિંસા વડે બનાવેલ ભોજન આપે કે ઉપાશ્રય બનાવે; તે મને ન કો. હે આયુષ્યમાનું ગૃહપતિ ! તેવા આરંભ કરાવવા રૂપ અનુષ્ઠાનથી હું મુક્ત થયેલો છે. - x - માટે હું સ્વીકારતો નથી. આ પ્રમાણે ભોજનાદિ સંસ્કારનો સાધુ નિષેધ કરે, પણ જો કોઈ ગૃહસ્થ છાનું જ તેવું ભોજનાદિ કરી સાધુને આપે, તો સાધુ કઈ રીતે તેનો નિષેધ કરે તે કહે છે • સૂત્ર-૨૧૬ - તે મુનિ મશાનાદિમાં ફરતા હોય અથવા અન્ય ક્યાંય વિચરતા હોય, તેની પાસે આવીને કોઈ ગૃહસ્થ પોતાના આત્મગત ભાવોને પ્રગટ કર્યા વિના મુનિના માટે આરંભ કરી અણન આદિ, વસ્ત્રાદિ આપે કે મકાન “નાવે; એ વાત મુનિ સ્વ બુદ્ધિએ, બીજાના કહેવાથી કે કોઈ પાસે સાંભળીને જાણી લે કે આ ગ્રહણે મારા માટે આહાર, વા યાવતું મકાન બનાવેલ છે; તો એવું જાણી તે મુનિ ગૃહસ્થને સપષ્ટ સૂચના કરે કે હું મારા નિમિતે તૈયાર કરેલ આ બધું. વાપરી શકતો નથી. તેમ હું કહું છું. • વિવેચન : તે મિક્ષ કોઈ મશાનાદિમાં વિચરતા હોય અને કોઈ ગૃહસ્થ પાસે આવી, હાથ જોડે, વંદન કરે. તે પ્રકૃતિભદ્ર હોય; તે મનમાં વિચારે કે હું આ સાધુને ગુપ્ત રીતે આરંભ કરીને અશનાદિ આપીશ, રહેવા મકાન આપીશ. કેમકે • x • તે સાધુ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮/૨/૨૧૬ આહારાદિ દોષિત છે તેમ જાણી લે તો ન લે. તે સાધુ કેવી રીતે જાણે ? પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી, બીજાના કહેવાથી, તીર્થંકરે બતાવેલા ઉપાયોથી, બીજા પાસેથી કે તેના સ્વજનો પાસેથી સાંભળીને જાણી લે કે આ ગૃહસ્થે મારે માટે આરંભ કરીને અશનાદિ કે મકાન બનાવેલ છે - x - ત્યારે તે વાતની ખાત્રી કરીને તે સાધુ કહે કે, આ મને કલ્પતું નથી આ અમારા માટે બનાવેલું છે, માટે હું નહીં લઉં. જો આવું કરનાર શ્રાવક હોય તો તેને “પિંડ નિયુક્તિ'' બતાવે. જો તે ભદ્રક પ્રકૃતિ હોય તો તેને નિર્દોષ દાનનું ફળ બતાવે તથા તેને યથાશક્તિ ધર્મકથા કહે. તે આ પ્રમાણે – યોગ્ય કાળ દેશમાં શ્રદ્ધાયુક્ત અને શુદ્ધ મને ઉધમવાળા થઈને કલ્પ્ય એવું પ્રાસુક દાન ઉત્તમ સાધુને આપે. ગુણાધિક સત્પુરુષોને વિનયપૂર્વક આપેલ અલ્પ દાન પણ મોટું ફળ આપે છે. જેમ નાની વડ કણિકા છતાં વડનું ઝાડ સારાં ફળ આપે છે. પ્રાજ્ઞજન સુપાત્ર દાનથી દુઃખ સમુદ્રને તરે છે. જેમ મગરના નિલયરૂપ મોટા સમુદ્રને વેપારીઓ નાના વહાણ વડે તરી જાય છે. ૬૧ • સૂત્ર-૨૧૭ : કોઈ ગૃહસ્થ સાધુને પૂછીને કે પૂછ્યા વિના ઘણું દ્રવ્ય ખર્ચી આહારાદિ બનાવે. [જ્યારે મુનિ એ ન લે ત્યારે] કદાચ તે ગૃહસ્થ ક્રોધાવેશથી સાધુને મારે અથવા કહે કે, આને મારો, પીટો, હાથ-પગ છંદો, બાળો, પકાવો, લૂંટી લો, બધું છીનવી લો, પાણરહિત કરી દો. અનેક પ્રકારે પીડા પહોંચાડો. આવા કષ્ટોને તે ધીર સાધુ સહે. અથવા તેને આચારગોચર સમજાવે અથવા મૌન રહે. પોતાના આચાર-ગોચરનું સમ્યક્ પ્રકારે પાલન કરે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. • વિવેચન : તે ભિક્ષણશીલ સાધુને કોઈ કહે, હે સાધુ ! હું તમારા માટે ભોજનાદિ કે ઉપાશ્રયાદિ તૈયાર કરાવીશ કે સુધરાવીશ. સાધુએ તેને અનુમતિ ન આપી હોય, તો પણ તે કરાવે અને મીઠા વચનથી કે બળાત્કારે હું સાધુ પાસે ગ્રહણ કરાવીશ એવું માને; બીજા કોઈ સાધુના થોડા આચારને પણ જાણતો હોય, તેને પૂછયા વિના છૂપું કાર્ય કરે અને વિચારે કે હું તેમને ભોજનાદિ આપીશ. હવે તે ન ભોગવવાથી, શ્રદ્ધા ભંગથી, સેંકડો મધુર વચનના આગ્રહથી કે રોષના આવેશથી સુખ-દુઃખપણે આલોકને જાણનાર આ સાધુ છે, તેમ જાણીને - રાજાજ્ઞા લઈ ન્યકાર ભાવનાથી દ્વેષને પામેલો તે ગૃહસ્થ ‘હનન' આદિ પ્રવૃત્તિ પણ કરે તે બતાવે છે– - ૪ - જેઓ પૂછીને કે પૂછયા વિના ઘણું દ્રવ્ય ખર્ચીને આહારાદિ લાવી સાધુને આપે અને સાધુ ન લે તો ગૃહસ્થ ક્રોધી બનીને પીડા કરે છે. તે પોતે સાધુને મારે છે, બીજાને પણ મારવા માટે પ્રેરે છે. બોલે છે કે, આ સાધુને દંડા વડે મારો, હાથ-પગ છેદી નાંખો, અગ્નિથી બાળો, તેમના સાથળનું માંસ પકાવો, વસ્ત્રો લૂંટી લો, બધું છીનવી લો, સહસા પ્રહાર વડે કરાવો, જલ્દી મારી ૬૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ નાંખો, વિવિધ રીતે પીડા કરો. આ રીતે તે સાધુને ઘણું દુઃખ આપે, તો પણ ધીર એવો તે સ્પર્શોને શાંતિથી સહે. તથા બીજા ભૂખ-તરસ આદિ પરીષહો તે પણ સહે. પણ ઉપસર્ગ-પરીષહ વડે પીડાઈને, વિકળ બનીને દોષિત આહારાદિને ન ઈચ્છે. અથવા મીઠા વચનરૂપ ઉપસર્ગોથી ન લલચાય. જો સામર્થ્ય હોય તો જિનકલ્પી આચાર પાળે અથવા સ્થવીર કલ્પમાં વિવિધ ઉપસર્ગજનિત દુઃખ સહન કરે. અથવા સાધુઓના આચાર અનુષ્ઠાન જે મૂળગુણ-ઉત્તરગુણ ભેદ સંબંધી છે તે સમજાવે. - x - તેમાં પણ મૂલગુણોના સ્વૈર્થિ ઉત્તરગુણોને સમજાવે. પિંડૈષણા શુદ્ધિ સમજાવે. - x - વળી - જેથી પોતે દુઃખી ન થાય. તેમ બીજાના દુઃખમાં નિમિત્તભૂત પણ ન થાય. ફક્ત ધર્મકાર્યમાં સહાયક નિર્દોષ ભોજન જ આપે. શું બધાં પુરુષોને આ બધું કહેવું ? ના. આવનાર પુરુષની પર્યાલોચના કરવી. જેમકે, આ પુરુષ કોણ છે? કોને નમે છે? આગ્રહવાળો કે આગ્રહરહિત છે? મધ્યસ્થ છે ? ભદ્રિક છે? એમ બધું વિચારીને યથાયોગ્ય, યથાશક્તિ કહે. - x - ૪ - સ્વપક્ષ સ્થાપના, પરપક્ષનું નિરસન કરે, અનન્ય સશ વચન કહે. પણ સાધુ સામર્થ્યરહિત હોય તો સામેનો માણસ કદાચ રોષ પામે. અથવા કહેવાથી અનુકૂળ પ્રત્યેનીક બને, તેથી મૌન રાખવું. એટલે સાધુ સમર્થ હોય તો સાંભળનાર કે દાતાને આચાસ્ગોચર કહે. ન હોય તો મૌન રાખી આત્મહિત વિચારી પિંડવિશુદ્ધિ આદિ આચાર વિષયને ઉદ્ગમાદિ પ્રશ્નો પૂછી સમ્યક્ શુદ્ધિ કરે. કેવો બનીને ? આત્મગુપ્ત થઈને, સતત ઉપયોગવંત બનીને વિચરે, “આ મેં નથી કહ્યું'' તેમ સુધર્મા સ્વામી કહે છે. તે કલ્યાકલ્પની વિધિ જાણનાર તીર્થંકરે બતાવેલ છે તથા હવે પછી કહે છે– • સૂત્ર-૨૧૮ : તે સમનોજ્ઞ મુનિ આદરપૂર્વક અસમનોજ્ઞને - આહાર આદિ ન આપે, ન નિમંત્રણા કરે, વૈયાવચ્ચ ન કરે. તેમ હું કહું છું. • વિવેચન : ગૃહસ્થ કે કુશીલ પાસેથી અકલ્પ્સ જાણીને આહારાદિ ન લે. તે સમનોજ્ઞ સાધુ અસમનોજ્ઞને તે પૂર્વોક્ત અશનાદિ ન આપે. તેમને અતિ આદરથી અશનાદિ માટે નિમંત્રણ ન કરે. બીજી રીતે લલચાવે તો પણ તેમની વૈયાવચ્ચ ન કરે. ત્યારે પોતે કેવો બને ? તે કહે છે– - સૂત્ર-૨૧૯ : મતિમાન ભગવંતે જે ધર્મ કહ્યો છે, તે બરાબર સમજો. સમનોજ્ઞ સાધુ સમનોજ્ઞ સાધુને અતિ આદરપૂર્વક અશનાદિ આપે યાવત્ વૈયાવચ્ચ કરે. તેમ હું કહું છું. • વિવેચન : તમે કેવલી વર્ધમાનસ્વામીએ કહેલા દાનધર્મને જાણો. જેમ સમનોજ્ઞ સાધુ ઉધુક્તવિહારી હોય, તે બીજા સમનોજ્ઞ ચાસ્ત્રિધારી સંવિગ્ન હોય, સમાન સામાચારીમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૨/૨૧૯ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ રહી સાથે ગૌચરી કરતો હોય તેવાને અશનાદિ આહાર, વસ્ત્રાદિ દ્રવ્ય આપે, તે માટે નિમંત્રણા કરે કે અંગમર્દનાદિ વૈયાવચ્ચ કરે. પણ તેથી વિપરીત ગૃહસ્થો, કુતીર્થિકો, પાસત્યાદિ, અસંવિગ્ન અસમનોજ્ઞ સાધુને ન આપે. - પરંતુ સમનોજ્ઞને જ આપે. તથા અતિ આદરપૂર્વક તથા તે વસ્તુ માટે સીદાતો હોય કે ઉત્તપ્ત હોય તો તેની યોગ્ય વૈયાવચ્ચ કરે. આ પ્રમાણે ગૃહસ્થાદિ અને કુશીલાદિનો ત્યાગ કરવાનું કહ્યું. વિશેષ એ કે ગૃહસ્થ પાસે જે કnય હોય તે લે, માત્ર અકલયનો નિષેધ કરે. અસમનોજ્ઞ પાસે દાન લેવાનો સર્વથા નિષેધ છે.- ૪ - અધ્યયન-૮ “વિમોક્ષઉદ્દેશો-૨ “અકલ્પનીય વિમોક્ષ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ * અધ્યયન-૮ ઉદ્દેશો-૩ “અંગચેષ્ટાભાષિત” કા o બીજો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૨ માં અકલ્પનીય આહારદિનો નિષેધ કહ્યો. તે નિષેધથી ક્રોધિત થયેલ દાતાને યથાવસ્થિત પિંડદાનની પ્રરૂપણા કરે. તેમ આ ઉદ્દેશામાં આહારદાન નિમિતે ઘરમાં પ્રવેશેલ સાધુનું અંગ શીતાદિથી કંપતું જોઈને ગૃહસ્થ ઉલટું સમજે તો તેવા ગૃહસ્થને યથાવસ્થિત સ્વરૂપ બતાવીને ગીતાર્થ સાધુએ તેમની શંકા દૂર કરવી. આ પ્રમાણેના સંબંધથી આવેલા ઉદ્દેશાનું સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે • સૂત્ર-૨૨૦ - કોઈ મધ્યમ વયમાં પ્રતિબોધ પામી ચાસ્ત્રિ ધર્મ માટે ઉસ્થિત બને છે. મેધાવી સાધક પંડિતોના વચન સાંભળી તથા સમજીને સમભાવ ધરે. તીર્થકરોએ સમતામાં ધર્મ કહ્યો છે. સમભાવી સાધુ કામભોગોની ઇચ્છાથી નિવૃત્ત થઈ પાણીની હિંwા ન કરે, પરિગ્રહ ન રાખે, તેથી સમગ્ર લોકમાં અપરિગ્રહી કહેવાય છે. જે પ્રાણીના દંડનો ત્યાગ કરે છે તેથી પાપકર્મ નથી કરતા. તેથી તે મહાન નિષ્ણ કહેવાય છે. એવા સાધુ યુતિમાન, ક્ષેત્રજ્ઞ બને છે. ઉપપાત અને ચ્યવનને જાણીને [પાપકર્મ વજી બને છે.] • વિવેચન : ત્રણ અવસ્થા છે - યુવા, મધ્યમવય અને વૃદ્ધાવ. તેમાં મધ્યમ વયવાળા પસ્પિષ બુદ્ધિવગી ધમને યોગ્ય છે, તે પ્રથમ બતાવે છે. કેટલાંક મધ્યમ વયમાં બોધ પામેલા, ચરણધર્મ માટે તૈયાર થયેલા તે સમુસ્થિત જાણવા. જો કે પ્રથમ-ગરમ વયમાં દીક્ષા લેનારા હોય છે. છતાં બહુલતાએ પ્રાયઃ મધ્યમ વયમાં ભોગ તથા કુતૂહલ દૂર થયા હોવાથી અવિદનપણે ધર્મના અધિકારી થાય છે. કઈ રીતે બોધ પામેલા તૈયાર થયા છે ? તે કહે છે. ત્રણ પ્રકારના બોધ પામનારા છે. તે આ રીતે સ્વયંભુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત. તેમાં અહીં બુદ્ધબોધિતનો અધિકાર છે, તે કહે છે, મેધાવી-મર્યાદામાં રહેલ, પંડિત-તીર્થકર આદિનું ‘વયન’-હિત પ્રાપ્તિ અહિત ત્યાગને સાંભળીને, વિચારીને સમતા ધારણ કરે. શા માટે ? સમતા-મધ્યસ્થતા વડે તીર્થકર આદિએ પ્રકર્ષથી શ્રત ચારિરૂપ ધર્મ કહ્યો છે. મધ્યમ વયમાં ધર્મ સાંભળી બોધ પામી ચારિત્ર લેવા તૈયાર થયેલા શું કરે ? તે કહે છે તેઓ દીક્ષા લઈને મોક્ષ પ્રતિ પ્રયાણ કરી કામભોગો ન ઇચ્છીને તથા પ્રાણીને દુ:ખ ન આપીને પરિગ્રહને ધારણ ન કરતા વિચરે. આધ-તના ગ્રહણથી મધ્યના ત્રણ મૃષાવાદત્યાણ આદિનું પણ ગ્રહણ થશે. એવા બનીને પોતાના દેહમાં પણ મમત્વ ન કરે. સર્વલોકમાં પણ કોઈ પરિગ્રહ ન રાખે. • x • વળી પ્રાણીને દંડે તે દંડ - પરિતાપકારી. તે દંડને પ્રાણી તરફ કે પ્રાણી વિશે નાંખવાથી અઢાર પ્રકારના પાપરૂપ કર્મ બંધાય. તેને ઉત્તમ સાધુ ન આચરે. બાહ્ય અત્યંતર ગ્રંથને ત્યાગવાથી તેવા સાધુને તીર્થકર, ગણધરાદિએ નિર્ગુન્હ કહ્યા છે. તે અદ્વિતીય એટલે રાગદ્વેષરહિત છે. સંયમ કે મોક્ષનો ખેદજ્ઞ-નિપુણ દેવલોકમાં પણ ઉપપાત, ચ્યવન છે, તેમ જાણીને વિચારે કે, સર્વ સ્થાન અનિત્ય છે. એવી બુદ્ધિથી પાપકર્મવર્જી થાય. કેટલાંક તો મધ્યમ વયમાં પણ ચારિ લઈ પરિષહઇન્દ્રિયોથી ગ્લાની પામે છે • સૂત્ર-૨૨૧ : શરીર આહારથી વૃદ્ધિ પામે છે અને પરીષહોથી ક્ષીણ થાય છે. છતાં જુઓ કાયર મનુષ્ય શરીર જ્ઞાન થતા સર્વ ઇન્દ્રિયોથી પ્લાન થાય છે. • વિવેચન : આહારથી ઉપચય [વૃદ્ધિ પામનાર દેહો [શરીરો છે. આહારના અભાવે તે પ્લાન બને છે કે નાશ પામે છે. પરીષહો વડે પણ શરીર મંગાય છે. તેથી આહારથી પુષ્ટ થતા શરીર પણ પરીષહો આવતા કે વાયુના ક્ષોભથી તમે જુઓ કે કેટલાક કાયરો સર્વ ઇન્દ્રિયોથી ગ્લાન થતાં કાયર બની જાય છે. જેમકે ભૂખથી પીડાયેલો દેખતો નથી, સાંભળતો નથી, સુંઘતો નથી આદિ. કેવલી પણ આહાર વિના શરીરે ગ્લાની પામે છે તો બીજા સ્વભાવથી જ ભંગુરશરીરનું શું કહેવું ? પ્રશ્ન : અકેવલી અકૃતાર્થત્વથી અને ક્ષુધા વેદનીયના સંભાવથી આહાર કરે છે અને દયાદી વ્રતો પાળે છે, પણ કેવલી તો નિયમથી મોક્ષે જનાર છે, તે શા માટે શરીર ધારણ કરે છે કે તે માટે ખાય છે ? ઉત્તર - કેવલીને પણ ચાર કર્મોનો સભાવ છે, તેથી એકાંતથી કૃતાર્થ નથી. તે માટે શરીર ધારે છે. આહાર વિના તેનું ધારણ ન થાય. ક્ષુધા વેદનીયનો પણ તેને સદ્ભાવ છે. કેવલીને પણ ૧૧-પરીષહો સંભવે છે. તેથી કેવલી આહાર કરે તે સિદ્ધ છે. આહાર વિના ઇન્દ્રિયો ગ્લાની પામે છે તે કહ્યું. તત્વજ્ઞાતા પરીષહથી પીડાય તો શું કરે ?• સૂત્ર-૨૨૨ - તેજસ્વી પુરુષો પરીષહો આવવા છતાં દયા પાળે. જે ભિક્ષુ સંનિધાન Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૩/રરર ૬૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તે સાંભળી ભક્તિ અને કરુણાસભર ગૃહસ્થ કહે કે, તમે ઠંડીને દૂર કરનારા સુપજવલિત અગ્નિને કેમ સેવતા નથી ? ત્યારે મુનિ કહે કે, મને અગ્નિકાય સેવન, અગ્નિ સળગાવવો કે કોઈએ સળગાવેલ હોય ત્યાં થોડો તાપ લેવો પણ કાતો નથી. બીજાના વચનથી પણ તેમ કરવું મને ન કહો. • x • આવું સાંભળી ગૃહસ્થ કદાચ અગ્નિ સળગાવી ભડકો કરી મુનિની કાયાને થોડી-ઘણી તપાવે તો તે જોઈને મુનિ સ્વ બુદ્ધિથી કે તીર્થકર વચનથી કે બીજા પાસે તવ જાણીને તે ગૃહસ્થને સમજાવે કે અગ્નિ સેવવો મને કાતો નથી, પણ તમે ભક્તિ અને અનુકંપાથી પુણ્યનો સમૂહ ઉપાર્જન કર્યો છે, તેમ હું કહું છું. અધ્યયન-૮ ‘વિમોક્ષ' ઉદ્દેશો-૩ “અંગચેષ્ટાભાષિત'નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ શસ્ત્રના ખેદજ્ઞ છે; તે કાલજ્ઞ, બલજ્ઞ, માજ્ઞ, ક્ષણજ્ઞ, વિનયજ્ઞ, સમયજ્ઞ હોય છે. પરિગ્રહની મમતા છોડી યથાસમય ક્રિયા કરતા, આપતિજ્ઞ, રામહેનો નાશ કરી સંયમમાં આગળ વધે છે. • વિવેચન : એકલો રાગદ્વેષ રહિત થઈ ભૂખ-તરસ આદિ પરીષહમાં પણ દયા પાળે છે. પરીષહથી પીડાઈને દયા છોડતો નથી. દયા કોણ પાળે ? જે લઘુકમાં હોય છે, જેના વડે સમ્યક રીતે નારકાદિ ગતિમાં ખાય તે સંનિધાન કર્મ. તેના સ્વરૂપને જણાવનાર શાસ્ત્રમાં નિપૂણ છે અથવા સંનિધાન કર્મનું શઅ-સંયમ તેને સારી રીતે જાણનાર, સંયમ વિધિજ્ઞ છે. તે ભિક્ષુ ઉચિતાનુચિત અવસગ્નો જ્ઞાતા છે. આ બધાંનો અર્થ બીજા અધ્યયનના પાંચમાં ઉદ્દેશામાં કહ્યો છે. તથા બલજ્ઞ આદિ, પરિગ્રહના મમત્વનો ત્યાગી, કાલમાં ઉથાયી તથા પ્રતિજ્ઞા બનીને ઉભયથી છેદનારો એવો સંયમાનુષ્ઠાનમાં નિશ્ચયથી વર્તે. તેને સંયમ અનુષ્ઠાનમાં વર્તતા શું થાય ? તે કહે છે– • સૂત્ર-૨૨૩ - શીતસ્પર્શથી દૂજતા મુનિ પાસે જઈને કોઈ ગૃહસ્થ કહે કે, હે આયુષમાનું શ્રમણ ! આપને ઇન્દ્રિયવિષય તો પીડતા નથીને? ત્યારે ભિક્ષુ કહે, હે આયુષ્યમાન ગૃહપતિ મને કામ પીડા નથી પણ હું ઠંડી સહન નથી કરી શકતો. અનિ વારંવાર સળગાવીને શરીર વારંવાર તપાવવું કે તેમ બીજાને કહેવું મને ક૨તું નથી. - સાધુની આ વાત સાંભળીને કદાચ તે ગૃહસ્થ અનિ સળગાવી, પ્રજવલિત કરી મુનિના શરીરને તપાવવા પ્રયત્ન કરે તો સાધુ તેને કહી દે કે, મારે અગ્નિનું સેવન કલ્પતું નથી. તેમ હું કહું છું. • વિવેચન : અંત પ્રાંત આહારથી તેજરહિત બનેલા તિકિંચન તથા ભિક્ષાથી નિર્વાહ કરનારા સાધુને ઉખાવસ્થ યુવાની જતા ઠંડી રોકવા યોગ્ય વા જોઈએ તે ન મળતા ઠંડીથી કંપતા શરીરવાળાને ગૃહસ્થ નજીક આવે ત્યારે શું થાય તે કહે છે– તે ગૃહસ્થ ઐશ્ચર્યની ઉમાવાળો છે. કસ્તુરી અને કેસર આદિથી લિપ્ત દેહવાળા છે. યુવાન સુંદરીના સંદોહથી વીંટાયેલો છે, શીત સ્પર્શનો અનુભવ જેને નાશ પામેલ છે તેવો ધનિક કંપતા મુનિને જોઈને વિચારે છે કે, આ મારી રૂપસંપન્ન સુંદરીને જોઈને કંપે છે કે ઠંડીથી ? તે સંશયથી બોલે છે કે, હે શ્રમણ ! - ૪ - આપને શું ઇન્દ્રિય વિષયો દુ:ખ દે છે ? આવું પૂછનાર ગૃહસ્થને સાધુએ કહેવું કે આ ગૃહસ્થને આત્મીય અનુભવથી ખોટી શંકા થઈ છે. એમ વિચારી સાધુ બોલે કે, હે આયુષ્યમાન્ ગૃહસ્થ ! મને ઇન્દ્રિય વિષયો પીડતા નથી. તમે મારું કંપતું શરીર જોયું તે ફક્ત ઠંડીના કારણે જ છે. મનના વિકાક્ય નથી. શીતસ્પરિને સહન કરવા હું સમર્થ નથી. 2િ/5] - અધ્યયન-૮ ઉદ્દેશો-૪ “વહાસનાદિમરણ” ક o ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે ઉદ્દેશા3 માં ગોચરી ગયેલા સાધુને ઠંડીથી શરીર કંપતા ગૃહસ્થને ખોટી શંકા થાય તો દૂર કરે, પણ યુવાન સ્ત્રીને ખોટી શંકા થાય અને ઉપસર્ગ કરે તો વેહાસનાદિ મરણ સ્વીકારવું. જો કોઈ કારણ ન હોય તો આપઘાત ન કરવો. તે બતાવવા આ ઉદ્દેશાનું સૂત્ર કહે છે– • સૂત્ર-૨૨૪ - જે ભિા ત્રણ વરસ અને એક પત્ર રાખવાની પ્રતિજ્ઞા કરે છે. તેને જોવો વિચાર નથી હોતો કે હું ચોથું વસ્ત્ર ધાર્યું. તે જરૂર હોય તો એષણીય વાની યાચના કરે અને જેનું વસ્ત્ર મળે તેવું ધારણ કરે. તે વસ્ત્ર ધુવે નહીં, ન રંગે. કે ન ધોયેલ-રંગેલ વસ્ત્ર ધારણ કરે. એવાં હલકા વો રાખે કે જેથી ગામજતાં રસ્તામાં સંતાડવા ન પડે. આ નિશ્ચિતરૂપે વસ્ત્રાધારીની સામગ્રી છે.. • વિવેચન : અહીં પ્રતિમાધારી કે જિનકભીને “અછિદ્રપાણિ' મુનિ જાણવા. તેને જ પાત્રનિયોંગ યુક્ત પત્ર તથા ત્રણ વસ્ત્રની ઓઘ ઉપધિ હોય છે. તેને ઔપગ્રહિક ઉપધિ હોતી નથી. તેમાં ઠંડીમાં અઢી હાથ લાંબા, એક હાથ પહોળા સુતરાઉ બે વઓ અને ત્રીજે ઉનનું હોય છે. તેવા મુનિ ઠંડીમાં પણ બીજું વસ્ત્ર ન ઇચ્છે. જે ભિક્ષ ત્રણ વસ્ત્રની મર્યાદાવાળા છે, તેઓ ઠંડી લાગે તો એક વસ્ત્ર ઓઢે, તો પણ ઠંડી સહન ન થાય તો બીજું વસ્ત્ર ઓઢે, છતાં સહન ન થાય તો બે સુતી વા પર ઉની વસ્ત્ર ઓઢે. ઉનનું વસ્ત્ર સર્વથા બહારના ભાગે રાખે. ત્રણ વસ્ત્રો કેવા છે ? પડતા આહાને ન પડવા દે તે પાત્ર. તેના ગ્રહણથી સાત પ્રકારનો પાગનિયોંગ પણ લીધો. તેના વિના પણ ન લેવાય. તે આ પ્રમાણે - પણ, પગબંધ, પાકિસ્થાપન, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૪/૨૨૪ ૬૭ પાત્રકૈસરિકા, પડલા, રજસ્ત્રાણ, ગુચ્છગ આ સાત પાત્રનિયોંગ છે. તથા કલ્પ [વસ્ત્ર] ત્રણ અને રજોહરણ, મુહપત્તિ એ બાર પ્રકારે ઉષધિ છે. તે ધારણ કરનારને એવો વિચાર ન થાય કે મને શીતકાળે ત્રણ વસ્ત્રોથી ઠંડી દૂર થતી નથી માટે હું ચોથું વસ્ત્ર ચાયું. આમ અધ્યવસાય નિષેધથી યાચનાનો પણ નિષેધ થયો. જો ત્રણ કલ્પ ન હોય અને ઠંડી ઋતુ આવે તો આ મુનિ નિર્દોષ વસ્ત્રની યાચના કરે. - ૪ - તેમાં ઉદ્દિā, પહે, અંતર, ઉજ્જિતધર્મા એ ચાર વસ્ત્રની એષણા છે. તેમાં પાછલા બે નો અગ્રહ છે, બાકીના બે ગ્રાહ્ય છે. તેમાં કોઈ એકનો અભિગ્રહ હોય છે. યાચનાથી શુદ્ધ વસ્ત્રો મળે તો લે અને જેવાં લીધાં તેવા જ પહેરે, પણ તેને ધોવું વગેરે પરિકર્મ ન જ કરે. તે જ દર્શાવવા કહે છે— વસ્ત્ર ન ધ્રુવે, - x - ધોઈને રંગેલા વસ્ત્રો ન પહેરે, ગ્રામાંતર જતા વસ્ત્ર સંતાડ્યા વિના ચાલે. અર્થાત્ અંતપ્રાંત વસ્ત્ર ધારણ કરે જેથી સંતાડવા ન પડે. તેથી જ જિનકલ્પી અવમોલિક છે - એટલે - પ્રમાણથી અને મૂલ્યથી અલ્પ વસ્ત્ર. આ પ્રમાણે વસ્ત્રધારી મુનિને ત્રિકાવાળી કે બાર પ્રકારની ઔધિક ઉપધિ હોય છે. પણ બીજી ન હોય. ઠંડી દૂર થતાં તે વસ્ત્રો પણ તજવાના છે, તે બતાવે છે– • સૂત્ર-૨૨૫ ઃ મુનિ જાણે કે હેમંત [ઠંડી] ની ઋતુ વીતી ગઈ છે, ગ્રીષ્મઋતુ આવી છે, તો પહેલાંના જીર્ણ વસ્ત્રો પરઠવી દે. અથવા જરૂર હોય તો ઓછા કરે અથવા એક જ વસ્ત્ર રાખે કે ચેલક થઈ જાય. • વિવેચન : જો તે વસ્ત્રો બીજા શિયાળા સુધી ચાલે તેવાં હોય, તો બંને કાળે પડિલેહણા કરી ધારણ કરે. પણ જો જીર્ણ જેવાં થઈ ગયા હોય તો ત્યાગ કરે. - ૪ - પછી તે સાધુ એમ જાણે કે નિશ્ચે શિયાળો ગયો અને ઉનાળો આવ્યો છે. ઠંડી દૂર થઈ છે. આ વસ્ત્રો પણ જીર્ણ થયા છે એવું જાણીને તે વસ્ત્રો તજી દે. જો બધાં જીર્ણ ન થયા હોય તો જે જીર્ણ હોય તે ત્યજે. પછી નિઃસંગ થઈને વિચરે. પણ જો શિશિર ઋતુ વીત્યા પછી ક્ષેત્ર, કાળ કે પુરુષને આશ્રીને ઠંડી વધુ લાગે તો શું કરવું ? ઠંડી જતાં વસ્ત્રો ત્યાગે. અથવા - ૪ - હિમ કે ઠંડો પવન હોય તો - ૪ - ઠંડીની પરીક્ષા કરવા કાંઈક ઓઢે, કાંઈક બાજુએ રાખે. પણ ઠંડીની શંકાથી ત્યજી ન દે. અથવા ઓછા વસ્ત્રવાળો થઈ - ૪ - બે વસ્ત્ર ધારણ કરે, ઠંડી જતાં બીજું વસ્ત્ર દૂર કરે, ક્રમશઃ ઠંડી જતાં માત્ર એક વસ્ત્ર રાખે અથવા તે પણ તજી અચેલક બની મુહપત્તિ અને રજોહરણ જ રાખે. તે એક-એક વસ્ત્ર શા માટે તજે ? તે બતાવે છે– • સૂત્ર-૨૨૬ : લાઘવ ગુણની પ્રાપ્તિ થતા [વસ્ત્ર પરિત્યાગ કરે] તેથી તે મુનિને સહજતાથી [કાયકલેશ] તપની પ્રાપ્તિ થાય છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન : લઘુનો ભાવ લાઘવ જેને હોય તે લાઘવિક છે. તેને ધારણ કરવા વસ્ત્રનો ત્યાગ કરે અથવા શરીર અને ઉપકરણકર્મમાં લાઘવતા પામીને વસ્ત્ર ત્યાગ કરે. એવા લાઘવિકને શું થાય તે કહે છે– તે વસ્ત્ર પરિત્યાગી સાધુને તપની પ્રાપ્તિ થાય. કેમકે કાયક્લેશ એ તપનો ભેદ છે. કહ્યું છે કે, પાંચ કારણે શ્રમણ નિગ્રન્થને અચેલકત્વ પ્રશસ્ત છે - અલ્પપડિલેહણા, વિશ્વાસ્યરૂપ, તપની અનુમતિ, પ્રશસ્ત લાઘવ અને વિપુલ ઇન્દ્રિય નિગ્રહ. ભગવંતે કહ્યું છે તે બતાવે છે– ૬ • સૂત્ર-૨૨૭ - જે આ ભગવંતે કહ્યું છે, તેના રહસ્યને સમજી સર્વ પ્રકારે સંપૂર્ણરૂપે સમત્વને સમ્યક્ પ્રકારે જાણે અને સેવન કરે. • વિવેચન : આ બધું વીર વર્ધમાન સ્વામીએ કહેલું છે, એમ જાણીને સર્વ પ્રકારે સર્વાત્મના સમ્યકત્વ કે સમત્વ ધારે અર્થાત્ સચેલ-અચેલ અવસ્થાની તુલનાને જાણી આસેવનપરિજ્ઞાથી પાલન કરે. પણ જે સાધુ અલ્પસત્ત્વતાથી ભગવંતનો માર્ગ બરોબર ન જાણે, તો તે સાધુ હવે જે બતાવે છે, તેવા અધ્યવસાયવાળો થાય. તે કહે છે– • સૂત્ર-૨૨૮ : જે સાધુને એમ સમજાય કે હું શીતાદિ પરીષહોથી આક્રાંત થયો છું. હું તેને સહન કરવા અસમર્થ છું, તે સંયમધની પોતાની બુદ્ધિથી વિચારી, અકાર્ય નહીં કરતાં સંયમમાં જ સ્થિત રહે. જો સંયમજીવનની રક્ષાનો સંભવ ન હોય તો તપવી માટે વૈહાસનાદિ મરણ શ્રેષ્ઠ છે. આ મરણ કોઈ કોઈ સ્વીકારે છે. આ મરણ પણ તે સામાયિક મરણ સમાન છે. આ પ્રકારે મૃત્યુ પામનાર કર્મોના અંત કરે છે. આ મરણ નિર્મોહતાનું સ્થાન છે, હિતકર-સુખકર-યોગ્ય-મોક્ષનું કારણ અને પરલોકમાં સાથે ચાલનાર છે, તેમ હું કહું છું. • વિવેચન : જે ભિક્ષુને મંદ સંહનનતાથી એવો અધ્યવસાય થાય કે હું રોગ આતંકથી, ઠંડી આદિ કારણે કે સ્ત્રી આદિના ઉપસર્ગથી મારે આ અવસરે શરીર ત્યાગવું એ જ શ્રેય છે, હું ઠંડી વગેરેનું દુઃખ, ભાવશીત સ્પર્શ કે સ્ત્રી આદિ ઉપસર્ગ સહન કરવા સમર્થ નથી. તેથી મારે ભક્તપરિજ્ઞાદિ ઉત્સર્ગ મૃત્યુ યોગ્ય છે. પણ આ અવસરે તેવું બની શકે તેમ નથી કેમકે તેટલો કાળ હું ઉપસર્ગ સહન કરી શકું તેમ નથી. - x - તો મારે વેહાનસ કે વૃદ્ધપૃષ્ઠ અપવાદિક મરણ સ્વીકારવું જ યોગ્ય છે. પણ આ પાપસેવન યોગ્ય નથી. તે સાધુ સંયમ રૂપ ધનવાળો છે. તેને સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થવા છતાં કોઈ સ્ત્રીના કટાક્ષનો ઉપસર્ગ સંભવ થતાં પણ તે ન સેવવાથી આવૃત્ત છે. અથવા વાયુ આદિથી થતો ઠંડો સ્પર્શ જે દુઃખદાયી છે, તેની ચિકિત્સા ન કરવાથી તે સંયમધની Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૪/૨૨૮ સિદ્ધાંત પ્રાપ્ત જ્ઞાનથી આવૃત છે. તેવા ઉપસર્ગમાં કે વાતાદિ વેદના ન સહન કરી શકવાથી તે શું કરે ? તે કહે છે જેથી ઘણો કાળ વાતાદિ વેદના ન રહી શકવાથી કે સ્ત્રીના ઉપસર્ગથી તે વિપભક્ષણ કે ફાંસો ખાવા છતાં મુકત ન થાય તો તે તપસ્વીએ -x - મરવું એ જ શ્રેય છે. જેમ કોઈ સાઘને સગાંએ સ્ત્રીવાળા ઓરડામાં પ્રવેશ કરાવ્યો, પ્રીતિવાળી પત્નીએ પ્રાર્થવા છતાં સાધુએ શૈર્ય રાખ્યું, પણ ઉપાય ન મળવાથી તેણે ફાંસો ખાધો તેમ ફાંસો ખાવો, વિષ ભક્ષણ કરવું - x - આદિ યોગ્ય જ છે. શંકા-ફાંસો ખાવો આદિ બાળમરણ છે, તે અનર્થને માટે છે. તો તેનો ઉપદેશ કેમ કર્યો ? - કારણ કે સિદ્ધાંતમાં કહ્યું છે - બાલ મરણે મરતો જીવ અનંત નૈરયિક ભવગ્રહણથી આત્માને સંયોજે છે - X - X • વારંવાર સંસાર ભ્રમણ કરે છે. ઉત્તર - આરંતુ ધર્મમાં આ દોષ નથી. મૈથુન સિવાય એકાંતે કોઈ દોષ નથી. બીજામાં દ્રવ્ય, ગ, કાળ, ભાવને આશ્રીને જે પહેલા નિષેધ કર્યો હતો તે જ સ્વીકારાય છે. ઉર્ગ પણ ગુણ માટે અને અપવાદ પણ ગુણ માટે થાય. દીર્ધકાળા સંયમપાળીને સંલેખના વિધિ વડે ભક્તપરિજ્ઞા મરણ ગુણને માટે છે પણ સ્ત્રી આદિ ઉપસર્ગમાં વેહાનાસાદિ મરણ - x - પણ ગુણવાળું છે • x • ઘણાં કાળ પશ્ચિ પાવાતું કર્મ સાધુ આવા અવસરે થોડાં કાળમાં ખપાવે છે– વેહાનસ આદિ મરણે મરનાર પણ • x • વિશેષ પ્રકારે અંતક્રિયા કરનાર છે. તેને તે અવસરે વેહાસનાદિ મરણ જ ઉત્સર્ગ માર્ગ છે. કેમકે આવા અપવાદિક મરણ વડે અનંતા સિદ્ધો પૂર્વે થયા અને થશે. ઉપસંહાર કરવા કહે છે, આ પૂર્વોક્ત વેહાસનાદિ મરણ મોહ હિતને કર્તવ્યતાથી આશ્રયરૂપ છે, અપાય પરિવાથી હિતરૂપ છે. તથા જન્માંતરમાં સુખ આપનાર હોવાથી સુખરૂપ છે. કાળ પ્રાપ્ત થયો હોવાથી યુક્ત છે, કર્મક્ષય હેતુથી નિઃશ્રેયસ છે. પુણ્ય અર્જિત થવાથી આનુગામિક છે. તેમાં સુધમસ્વિામી કહે છે. અધ્યયન-૮ વિમોક્ષ' ઉદ્દેશો-૪ “હાસનાદિમરણ''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ વઅ યાચે - યાવત : તે એ સાધુની સામગ્રી છે. જ્યારે એ ભિક્ષુ જાણે કે હેમંતઋતુ ગઈ, ઝીખ આવી તો જીવોને પરઠવી દે અથવા જરૂર હોય તો વસ્ત્ર ધારણ કરે કે એકનો ત્યાગ કરે કે વારહિત પણ થઈ જાય. એ રીતે લાઘવગુણ સાથે તપની પ્રાપ્તિ થાય છે. જે રીતે આ ભગવંતે કહ્યું છે તે સારી રીતે સમજી સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે. જે સાધુને એવું લાગે કે હું રોગથી નિર્બળ થયો છું. ભિક્ષા માટે અનેક ઘરોમાં જવા માટે અસમર્થ છું. એવું કહેતા સાંભળીને કોઈ ગૃહસ્થ સાધુ માટે સામેથી લાવીને આહારાદિ આપે તો સાધુ પહેલાં જ કહી દે કે, હે આયુષ્યમાન ! સામેથી લાવેલ આહિર કે આ પ્રકારનો અન્ય કોઈ પદાર્થ મને ખાવા-પીવો ન કો. • વિવેચન : અહીં ત્રણ ક૫ [વાં સ્થિત વિકલ્પી કે જિનકભી હોય પણ બે વસ્ત્ર ધારણ કરનાર અવશ્ય જિનકભી, પરિહાર વિશુદ્ધિક, યથાલંદિક કે પ્રતિમાધારી હોય. આ ત્રમાં બતાવેલ જિનકલી વગેરે ને વધારી હોય, વા-શબ્દથી એક સુતરાઉ અને બીજુ ઉની વસ્ત્ર ધારી સંયમમાં રહેલ હોય તેમ જાણવું.) કેવા બે કલા [૧] ? ત્રીજું પાત્ર ધારણ કરેલ ઇત્યાદિ પૂર્વસૂત્ર પ્રમાણે - ચાવત્ - તે ઠંડીથી પીડાયા સુધીનું જાણવું. હું વાયુ આદિ રોગથી પીડિત, નિર્બળ હોવાથી ઘેર-ઘેર જવાને અસમર્થ છું. તથા ભિક્ષાચર્થેિ જવા અશક્ત છું. આવા ભિક્ષુ પાસે કોઈ ગૃહસ્થ • x • તેમને અશક્ત જોઈને અનુકંપા તથા ભકિતથી કોમળ હૃદયવાળો બનીને જીવોની હિંસાદિથી બનાવેલ અશનાદિ લાવીને તે સાધુને આપે, ત્યારે ગ્લાન સાધુએ સૂત્રાર્થના અનુસાર જીવિત નહીં વાંછતા, મૃત્યુ સારું છે એમ વિચારીને શું કરવું ? તે જિનકભી આદિ ચારમાંથી કોઈએ પણ પહેલા વિચારવું કે ઉદ્ગમ આદિ કયા દોષથી આ દુષિત છે ? તેમાં અભ્યાહત દોષ જાણીને તેનો નિષેધ કરવો. તે આ રીતે - હે આયુષ્યમાન ગૃહપતિ ! આ મારે સામેથી લાવેલ કે લવાયેલ અશનાદિ ખાવા-પીવાનું કે તેવું બીજું આધાકમદિ દોષથી દુષ્ટ ન કશે. આ પ્રમાણે તે દાન આપતાં ગૃહસ્થને સમજાવે. પાઠાંતર મુજબ કોઈ ગૃહસ્થ તે સાધુ પાસે આવીને કહે કે, હું તમારા માટે અશન આદિ સામેથી લાવીને આપું. જો સાધુ પહેલાથી તે જાણે તો કહે કે, હે ગૃહપતિ ! મને, સામેથી લાવી આપેલ અશનાદિ કે બીજું કંઈ ન કહ્યું. આમ નિષેધ કરવા છતાં સમ્યગૃષ્ટિ, પ્રકૃતિ ભદ્રક કે મિથ્યાર્દષ્ટિ કોઈ પણ એમ વિચારે કે, આ પ્લાન સાધુ ભિક્ષા લેવા જવા અશક્ત છે, બીજાને કહી શકે તેમ પણ નથી માટે તેના નિષેધ છતાં હું કોઈ બહાને લાવીને આપીશ. એમ વિચારી લાવીને આપે તો સાધુ તેને અનેષણીય જાણીને તે ગૃહસ્થને ના પાડે. – વળી - • સૂત્ર-૨૩૦ - જે સાધુની એવી પ્રતિજ્ઞા હોય કે હું બીમાર થાઉં તો બીજા સાધુને સેવા * અધ્યયન-૮ ઉદ્દેશો-મ “ગ્લાનભક્તપરિજ્ઞા” ક 0 ચોરો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમો કહે છે. તેનો સંબંધ આ રીતે છે - ઉદ્દેશા૪માં વૃદ્ધષ્ઠાદિ બાળમરણ બતાવ્યું. આ ઉદ્દેશામાં તેથી વિપરીત પ્લાનભાવ પામેલા ભિક્ષુએ ભક્તપરિજ્ઞા મરણ સ્વીકાર્યું તે કહે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું સૂત્ર કહે છે• સૂઝ-૨૨૯ - જે ભિક્ષુએ બે વસ્ત્ર અને ત્રીજું પણ રાખવાની મર્યાદા કરી છે તેને એવું થતું નથી કે હું બીજું વા યાયું. તે પોતાની કલામયદા અનુસાર એષણીય Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૫/૩૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર કરવાનું કહીશ નહીં પણ સમાન સામાચારીવાળા નીરોગી સાધુ કમનિર્જરાના ઉદ્દેશથી સ્વેચ્છાપૂર્વક મારી સેવા કરે તો હું સ્વીકારીશ અને જે હું સ્વસ્થ હોઉં તો બીજ સહધર્મી અસ્વસ્થ શ્રમણની રવેચ્છાપૂર્વક અને કર્મનિર્જરાર્થે સેવા કરીશ. બીજાઓ માટે આહારાદિ લાવીશ અને બીજા સાધુઓ લાવ્યા હોય તે સ્વીકારીશ. (૧). બીજ સાધુ માટે આહારદિ લાવીશ, પણ બીજા સાધુઓ લાવ્યા હોય તે લઈશ નહીં (૨). • હું બીજ સાધુઓ માટે નહીં લાવું પણ બીજ લાવ્યા હશે તે સ્વીકારીશ (3). • હું બીજ માટે લાવીશ નહીં અને બીજા લાવ્યા હશે તે સ્વીકારીશ નહીં (૪). આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી જે અંગીકાર કરી હોય તેનું પૂર્ણ રીતે પાલન કરે. એવા સાધુ શાંત, વિરd, વિશુદ્ધ વેશ્યાવાળા થઈ દેહનો ત્યાગ કરે પણ પ્રતિજ્ઞા ભંગ ન કરે. તેમ કરતા તેનું મરણ થઈ જાય તો તેનું મરણ અનશન પ્રાપ્ત મરણ સમાન છે. તે નિર્મોહપણાનું સ્થાન છે, હિતસુખકર-યોગ્યકલ્યાણકર અને સાથે આવનાર છે. તેમ હું કહું છું. • વિવેચન : જે ભિક્ષ પરિહાર વિશુદ્ધિક કે યથાસંદિક હોય તેને હવે કહેવાનાર આચાર હોય છે. તે આ પ્રમાણે- x • હું બીજાએ કરેલી વૈયાવચ્ચની અભિલાષા રાખીશ. હું કેવો ? પfsoUત - વૈયાવચ્ચ કરવાને બીજાએ કહેલો અર્થાત્ તેઓ કહે છે કે, અમે તમારી યથોચિત વૈયાવચ્ચ કરીએ, તે બીજા કેવા છે ? Augu Ta - ન કહેલા. હું કેવો છું ? ગ્લાન-વિકૃષ્ટ તપ વડે કર્તવ્યતામાં અશકત કે વાયુ આદિ ક્ષોભથી પ્લાન. બીજા કેવા છે ? અગ્લાન-ઉચિત કર્તવ્ય કરવાને સમર્થ. તેમાં પરિહાર વિશુદ્ધિકની અનુપારિહારિક વૈિયાવચ્ચ કરનાર]. તે કલ્પસ્થિત હોય કે બીજો હોય. જે તે વૈયાવચ્ચી પણ ગ્લાન હોય તો તે બીજાની સેવા ન કરે. એ પ્રમાણે ચવાલંદિક સાધુનું પણ જાણવું. એટલું વિશેષ કે સ્થવિર કભી તેની સેવા કરી શકે છે, તે બતાવે છે - નિર્જરાને ઉદ્દેશીને સરખા કલાવાળા કે એક કપમાં રહેલા બીજા સાધુઓથી. કરાયેલી વૈયાવચ્ચને હું ઈચ્છીશ. જે આ ભિક્ષનો આચાર છે, તે આચારને પાળતો ભક્તપરિજ્ઞા વડે પણ જીવિતને છોડે, પણ આચારનું ખંડન ન કરે. એ ભાવાર્થ છે. તે જ પ્રમાણે અન્ય સાધર્મિક વડે કરાતું વૈયાવચ્ચ અનુજ્ઞાત છે. હવે બીજાની વૈયાવચ્ચ પોતે કરે તે બતાવે છે. • x - x - અને હું અપતિજ્ઞપ્ત છું. જે બીજો પ્રતિજ્ઞપ્ત-વૈયાવચ્ચ ન કરવાને કહેવાયેલ ગ્લાનની હું ગ્લાન નિર્જરાર્થે તે સાધર્મિકની વૈયાવચ્ચ કરે. શા માટે ? તેના ઉપકારને માટે. તેથી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પણ ભક્તપરિજ્ઞા વડે પ્રાણોને છોડે. પણ પ્રતિજ્ઞા ખંડન ન કરે. એ ભાવ છે. હવે આ પ્રતિજ્ઞા વિશેષ દ્વારથી ચઉભંગી કહે છે ૧-કોઈ એવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા ગ્લાન સાધમિકને આહાર આદિ લાવી આપીશ. બીજાની યથોચિત વૈયાવચ્ચ કરીશ. તથા બીજા સાઘર્મિકે લાવેલ આહાર આદિ વાપરીશ. • x - એમ વૈયાવચ્ચ કરે. ૨-બીજા એવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા માટે આહારદિ લાવીશ પણ બીજાના લાવેલ આહાર આદિ વાપરીશ નહીં. -ત્રીજા એવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા માટે આહાર આદિ નહીં લાવું. પણ બીજાના લાવેલ આહાર આદિ વાપરીશ. ૪-ચોથા એવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા માટે આહાર આદિ નહીં લાવું તેમ બીજાના લાવેલ આહાર આદિ વાપરીશ પણ નહીં. આ પ્રમાણે વિવિધ પ્રતિજ્ઞા લઈને ક્યાંય માંદો પણ થાય, તો પણ જીવિતનો ત્યાગ કરે પણ પ્રતિજ્ઞા ન લોપે. હવે આનો ઉપસંહાર કરવા કહે છે, ઉક્ત વિધિ વડે તત્વજ્ઞાતા ભિક્ષ શરીરાદિનો મોહ છોડીને ચાકીર્તિત ધર્મને જ બરોબર જાણીને આસેવન પરિજ્ઞા વડે પાળતો તથા લાઘવિકને ઈચ્છતો...ચોથા ઉદ્દેશામાં જે કહ્યું તે બધું અહીં જાણવું. તથા પોતે કપાયના ઉપશમથી શાંત છે અથવા અનાદિ સંસારના ભ્રમણથી શ્રાંત છે. તે સાવધાનુષ્ઠાનથી વિરત છે. અંતઃકરણની નિર્મળવૃત્તિથી તેજ આદિ લેયાદિથી તે સસમાહત લેશ્ય છે. આવો બનીને તે પૂર્વગૃહીત પ્રતિજ્ઞા પાલનમાં સમર્થ તે તપ કે રોગ વડે ગ્લાનભાવને પામેલ હોવા છતાં પ્રતિજ્ઞા લોપ ન કરતો શરીરના ત્યાણ માટે ભક્ત પ્રત્યાખ્યાન કરે. ભક્તપરિજ્ઞામાં પણ કાળપર્યાય ન હોવા છતાં કાળ પર્યાય છે. જેણે શિષ્યોને તૈયાર કર્યા હોય, સંલિખિત દેવાળો હોય, તેનો જે કાળપચયિમૃત્યુ અવસર પ્રશસ્ય છે. ગ્લાનને પણ આવો જ અવસર છે. કેમકે બંનેમાં કર્મનિર્જરા સમાન છે. ઇત્યાદિ પૂર્વવત્. અધ્યયન-૮ “વિમોક્ષ' ઉદ્દેશો-૫ “ગ્લાનભક્તપરિજ્ઞા”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ક અધ્યયન-૮ ઉદ્દેશો-૬ “એકત્વભાવના-ઇંગિતમરણ” . o પાંચમો ઉદ્દેશો કહ્યો. હવે છઠ્ઠો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે- ઉદ્દેશા૫ માં ગ્લાનતાથી ભક્ત પ્રત્યાખ્યાન કહ્યું. ઉદ્દેશામાં ધૃતિ સંહનનાદિ બળવાળો સાધુ એકવ ભાવના ભાવતો ઇંગિતમરણ કરે, તે બતાવે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું કહે છે– • સૂત્ર-૨૩૧ : જે મિક્ષ એક વસ્ત્ર અને બીજું પણ રાખવાની પ્રતિજ્ઞા કરે તેને એવો વિચાર હોતો નથી કે હું બીજ વસ્ત્રની યાચના કરું તેિને જરૂર હોય તો) એષણીય વની યાચના કરે અને જેવું વસ્ત્ર મળે તેવું ધારણ કરે - વાવ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૬/૨૩૧ ex આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • ગ્રીષ્મઋતુ આવી ગઈ છે એમ જાણી સર્વથા જીર્ણ અને પરઠવી દે અથવા તે એક વમને રાખે કે સાચેલક થઈ જાયઆ રીતે લાઘવગુણ પામે - રાવત • સમભાવ ધારણ કરે. • વિવેચન : આ સૂત્રનું વિવેચન ઉદ્દેશા૫ મુજબ જાણવું. તે ભિક્ષુ અભિગ્રહ વિશેષથી એક પાત્ર અને એક વા ધારણ કરતો પરિકર્મિત મતિ વડે લઘુકમના વડે એકવા ભાવનાનો અધ્યવસાય થાય તે કહે છે– • સૂત્ર-૨૩ર : જે ભિક્ષુને એમ થાય કે, હું એકલો છું મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી. તે ભિક્ષ આત્માના એકાકીપણાને જાણી લાઘવ ગુણને પ્રાપ્ત કરીને તપની પ્રાપ્તિ કરે છે . ચાવતુ - સમભાવ ધારણ કરે. • વિવેચન : જે સાધુને આવો વિચાર થાય કે, હું એકલો છું, સંસાર ભ્રમણ કરતાં પરમાર્થ દષ્ટિએ મને ઉપકાર કરનાર બીજો કોઈ નથી. હું પણ બીજાનું દુઃખ દૂર કરી શકતો નથી. પ્રાણીઓ પોતાના કર્મનું ફળ ભોગવવામાં જ સમર્થ છે. આ પ્રમાણે આ સાધુ પોતાના-અંતઆત્માને સમ્યમ્ રીતે એકલો જાણે અને આ આત્માને નકાદિ દુ:ખોથી બચાવવા બીજું કોઈ શરણભૂત નથી એમ માનતો પોતાને જે જે રોગ આદિ દુ:ખ દેનારા કારણો આવે, ત્યારે બીજાના શરણની ઉપેક્ષા કરતો “મેં કર્યું છે માટે મારે જ ભોગવવું” આવો વિચાર કરીને સમ્ય રીતે સહન કરે છે. તે કેવી રીતે સહન કરે તે કહે છે, લાઘવિય આદિ ચોથા ઉદ્દેશામાં વિવેચન કરાયું છે તે “સમાવપણું જાણવું” ત્યાં સુધીનો અર્થ કહેવો. અહીં બીજા ઉદ્દેશામાં ઉદ્ગમ, ઉત્પાદન, એષણા બતાવી. તે આ પ્રમાણે - “હે આયુષ્યમાન શ્રમણ ! હું તમારા માટે અશન આદિ, વા, પબ, કંબલ કે જ્જોહરણ; પ્રાણ-ભૂત-જીવ-સવનો સમારંભ કરીને.....ઇત્યાદિ ઉદ્દેશા-૫ માં ગ્રહણ એષણા બતાવી. કદાચ તે એમ કહે ત્યારે બીજો ગૃહસ્થ] અશનાદિને સામેથી લાવીને આપે ઇત્યાદિ વડે ગ્રામોષણા બતાવી, તેને હવે વિશેષથી કહે છે • સૂત્ર-૨૩૩ : તે સાધુ કે સાdી અનાદિ આહાર કરતાં સ્વાદ લેવા માટે આહારને ડાભા જડબાથી જમણે જsળે ન લાવે કે જમણા જડબાથી ડાબા જડળે ન લાવે. આ રીતે સ્વાદ નહીં લેવાણી લાઘવગુણ પ્રાપ્ત થાય છે. તેનાથી તપની પ્રાપ્તિ થાય છે. માટે ભગવંત દ્વારા કહેલ તત્વને સારી રીતે સમજી સમભાવ ધારણ કરવો. • વિવેચન : - તે પૂર્વે વવિલ સાધુ કે સાધ્વી અશનાદિ આહાર ઉમ ઉત્પાદન એષણા શુદ્ધ અને પ્રત્યુત્પન્ન ગ્રહણ કોષણા શુદ્ધ ગ્રહણ કરીને ગાર, ધૂમ આદિ વજીને આહાર કરે, તે અંગાર અને ધૂમ રાગદ્વેષના કારણે થાય છે. તે રાગ-દ્વેષ સમ્સનીરસ આહારથી થાય છે. - x• તેથી રસ સ્વાદના નિમિત્તને તજવાનું બતાવે છે તે સાધુ આહાર કરતા ભોજનને ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ સ્વાદ માટે લઈ ન જાય. કેમકે તે પ્રમાણે કરી સ્વાદથી રસની પ્રાપ્તિમાં સગઢેપનું નિમિત છે અને તેથી જ અંગાર તથા ધૂમ દોષ લાગે છે. તેથી જે કંઈ સ્વાદિષ્ટ હોય તેનો સ્વાદ ન કરવો. પાઠાંતરસ્ત્રી - “આહારમાં આદરવાળો, મૂછવાળો, ગૃદ્ધ બનીને આહારને આમ તેમ ન ફેરવે" – તેમ કહેલ છે. જડબામાં આમતેમ ન ફેરવવું માફક બીજે પણ સ્વાદ લેવો નહીં તે બતાવે છે. તે સાધુ ચારે પ્રકારે આહારને વાપરતો રાગદ્વેષ છોડીને ખાય, તે જ પ્રમાણે કોઈ નિમિતથી ડાબી જમણી બાજુ આહાર ફેરવવો પડે તે પણ સ્વાદ કર્યા વિના ફેસ્થે. જેથી આહારની લાઘવતાને પામી આસ્વાદ ન કરે. આ રીતે આસ્વાદના નિષેઘથી અંત-પ્રાંત આહારનો સ્વીકાર પણ કહેલો છે. આ પ્રમાણે તે ભિાને તપની પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ અર્થ પૂર્વવતુ જાણવો - યાવતુ - સમ્યક્ત્વ પામે. તેમને અંત પ્રાંત આહાર ખાવાથી માંસ-લોહી ઓછા થવાથી હાડકાં ર્જરિત થવાથી ક્રિયામાં ખેદ થતાં કાયમેટાવાળા શરીરના પરિત્યાગની બુદ્ધિ થાય, તે બતાવે છે– • સૂત્ર-૨૩૪ - જે ભિક્ષને એમ થાય કે, હવે આ શરીરને ટકાવવા હું અસમર્થ થઈ રહ્યો છું. તો તે અનુક્રમે હારને ઓછો કરે, આહાર ઓછો કરી કષાયોને પાતળા કરે, તેમ કરીને શરીર વ્યાપાર નિયમિત કરી લાકડાંના પાટિયા સમાન નિષેe થઈ, શારીરિક સંતાપરહિત થઈ પંડિતમરણને માટે ઉસ્થિત થાય. • વિવેચન : એકવ ભાવના ભાવનાર સાધુને આહાર ઉપકરણમાં લાઘવપણું પ્રાપ્ત થયું હોય, તેને આવો અભિપ્રાય થાય છે. - x •x - કે હું સંયમ અવસરમાં લુખા આહાર કે રોગથી પીડાઈને ગ્લાનિ પામી અશક્ત થયો છું. લુખો આહાર કે તપથી શરીર અશકત થવાથી યોગ્ય રીતે આવશ્યક ક્રિયાદિ કરવામાં અશક્ત બની ગયો છું. આ અવસરે શરીર દરેક ક્ષણે નબળું પડતું હોવાથી તે ભિક્ષુ એક કે બે ઉપવાસ અથવા આયંબીલ તપ વડે આહારનો સંક્ષેપ કરે. પણ બાર વર્ષીય સંલેખના ગ્રહણ ન કરે. કેમકે ગ્લાનને તેટલો કાળ સ્થિતિ ન રહે. તેથી ટૂંકા કાળની અનુપૂર્વીવાળી દ્રવ્ય સંલેખનાર્થે આહારને રોકે. આવી દ્રવ્ય સંલેખના કરીને શું કરે ? તે કહે છે બે, ત્રણ, ચાર, પાંચ ઉપવાસ આદિનો અનુક્રમે તપ કરીને આહારનો સંક્ષેપ કરે, કષાયોને ઓછા કરીને - સર્વકાલ કષાયો ઓછા કરવા પણ સંલેખના અવસરે વિશેષથી ઓછા કરે - તેમ કરીને, સમ્યક્ પ્રકારે અને-શરીરને સ્થાપન કરેલ મુનિ નિયમિત કાય વ્યાપાવાળો બને છે અથવા અન્ય એટલે વેશ્યા. તે વેશ્યાને સમ્યક રીતે સ્થાપે એટલે કે અતિ વિશુદ્ધ અધ્યવસાયી બને. અથવા અર્યા એટલે ક્રોધાદિ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૬/૨૩૪ ૫ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અધ્યવસાયરૂપ જવાલાને શાંત કરવી. તેમ કરીને કર્મક્ષયરૂપ ફલક અથવા ફલક એટલે પાટીયું, તેની માફક - x - છોલીને કુલગાયવઠ્ઠી બને. અથવા દુર્વચન વડે છોલાવા છતાં કષાય અભાવે ફલક માફક રહે. • x - આવો સાધુ પ્રતિદિન સાકાર ભક્ત પ્રત્યાખ્યાયી, બળવાન, રોગ આવે મરણમાં ઉધમી બની, શરીર સંતાપરહિત બની, વૈયદિથી યુક્ત મહાપુરુષે આચરેલ માર્ગે ઇંગિતમરણ સ્વીકારે. વાર્થ • સૂત્ર-૨૩૫ - ઉકત મુનિએ ગામ, નગર, ખેડ, કસબો, મર્ડબ, પાટણ, બંદર, આકર, આશ્રમ, સંનિવેશ, નિગમ કે રાજધાનીમાં પ્રવેશ કરીને ઘાસની યાચના કરવી, ઘાસ લઈને એકાંત સ્થાને જવું. ત્યાં ઇંડા, પાણી, બીજ, લીલોતરી, ઝાકળ, પાણી, કીડીના દર લીલફૂગ, ભીની માટી, કરોળિયાના જાળા આદિથી રહિત જમીનનું વારંવાર પડિલેહણ અને પ્રમાર્જન કરે. ઘાસની શય્યા બનાવે. ત્યાં ઇંગિતમરણ સ્વીકારે. તે સત્ય છે, તે સત્યવાદી, પરાક્રમી, સંસારથી તરેલા સમાન, ‘કેમ કરીશ’ એવા ડર અને નિરાશાથી રહિત, સારી રીતે વસ્તુના સ્વરૂપને જણનાર, સાંસારિક બંધનોથી મુકત, શરીરમમત્વ ત્યાગીને અનેક પરીષહ ઉપસનિી અવગણના કરી, તથા સર્વજ્ઞપણીત આગમમાં શ્રદ્ધા કરી આ ઘોર અનશનનું અનુપાલન કરે. આવું મરણ કાલપર્યાયની સમાન છે, • યાવત્ અનુગામિક છે એમ હું કહું છું. • વિવેચન : બુદ્ધિ આદિ ગુણોનો પ્રસે અથવા અઢાર કરો જ્યાં લેવાય, તે ગામ. જ્યાં કર ન હોય તે ન-કર નિગર). ધૂળના ઢગલાથી કોટ બનાવ્યો હોય તે ખેટ. નાના કોટથી વીટાયેલું તે કર્બટ. અઢી ગાઉને આંતરે ગામ હોય તે મડંબ. પાટણ બે પ્રકારે-જેમકે જલ પત્તન તે કાનાદ્વીપ, સ્થળ પતન તે મયુસ. દ્રોણમુખ તે જળ-સ્થળ નિગમ પ્રવેશ જેમકે ભરૂચ. સોના ચાંદીની ખાણ છે આકર. તાપસ આદિનો મઠ તે આશ્રમ, યાત્રાર્થે મળેલા માણસોનો આવાસ તે સંનિવેશ. ઘણા વેપારીનો આવાસ છે તૈગમ. રાજાને રહેવાનું સ્થાન તે રાજધાની. - આ ગામ આદિ કોઈપણ સ્થાને જઈને ઘાસની યાચના કરે. શા માટે ? સંથારો કરવા માટે પ્રાસુક દર્ભ, વીરણ આદિ કોઈ ગામ આદિમાં જઈને તેના માલિકની આજ્ઞા લઈને સુકું ઘાસ લે, તે લઈને એકાંત ગિરિગુફામાં જઈ પાસુક સ્પંડિત ભૂમિ શોધે. કઈ રીતે ? તે કહે છે. જ્યાં કીડી આદિના ઇંડા ન હોય, બેઇન્દ્રિય જીવો ન હોય, નીવાર આદિ બીજો ન હોય, લીલું ઘાસ દુવ આદિ ન હોય, તથા ઉપર કે અંદર ઠારતું પાણી પડેલું ન હોય, વરસાદનું કે નીચેનું પાણી ત્યાં પડેલું ન હોય, કીડીયારું-સેવાળતુર્તની પાણીથી પલાળેલી માટી - કરોળીયાનાં જાળાં રહિત નિર્દોષ જગ્યા હોય તેવી સ્પંડિત ભૂમિમાં ઘાસ પાથરે. કેવી રીતે ? તે ભૂમિને આંખ વડે બરોબર જોઈને જોહરણ આદિ વડે પ્રમાઈને સંથારો પાથરે. પછી મળ-મૂત્ર માટેની ભૂમિને બરોબર જોઈને સંચારામાં પૂર્વાભિમુખ બેસીને હાથમાં જોહરણ લઈ લલાટે સ્પર્શીને સિદ્ધને નમસ્કાર કરી, પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી - x • પાદપોપગમત અપેક્ષાથી - x • ઇંગિતમરણ આદરે. જિનકભી આદિ મુનિને બીજા કાળમાં પણ સાકાર પ્રત્યાખ્યાનનો સંભવ નથી, તો પ્રત્યાખ્યાન જેવા અંતિમ વખતે સાકારનો સંભવ ક્યાંથી હોય ? ઇવરકથિત પ્રત્યાખ્યાન રોગી શ્રાવક કરે. જેમકે - જો હું આ રોગથી પાંચ દિનમાં મૂકાઈશ તો ભોજન કરીશ, અન્યથા નહીં. તે આ ઇવર છે પણ ઇંગિત મરણ તો ધૈર્ય આદિ બળવાળો પોતાની મેળે જ પડખું ફેરવવું આદિ ક્રિયા કરનાર માવજીવ ચારે આહારનો ત્યાગ કરે છે. કહ્યું છે કે, ચારે આહારનું ગુરુ પાસે નિયમથી પ્રત્યાખ્યાન કરે, ઇંગિત ભાગમાં ચેષ્ટા પણ નિયમથી કરે. પડખું બદલે, કાયિક આદિ ક્રિયા પણ જાતે કરે, તે વૈદિવાળો બીજા પાસે ન કરાવે. પ્રશ્ન - તે ઇંગિત મરણ કેવું છે ? અને કોણ કરે ? તે કહે છે– ઇંગિત મરણ સત્ પુરુષોનું હિત કરે છે, સત્ય છે - સદ્ગતિમાં જવામાં તે અવિસંવાદપણે હોવાથી તથા સર્વજ્ઞના ઉપદેશથી સત્ય-તથ્ય છે. તથા પોતે પણ સત્ય બોલનાર હોવાથી સત્યવાદી છે. ચાવજીવ ચોક્ત અનુષ્ઠાનાદિ યથા આરોપિત પ્રતિજ્ઞાનો ભાર ઉપાડવા સમર્થ હોવાથી સત્યવાદી છે. રાગદ્વેષરહિત છે. સંસાર સાગરને તર્યા છે. • x - સણ આદિની વિકથા કોઈ રીતે ન કરવાનું નક્કી કરવાથી છિન્ન કર્થક છે. અથવા ઇંગિત મરણ પ્રતિજ્ઞા કેવી રીતે પાર ઉતારીશ ? એવી કથા છેદી નાંખવાથી છિન્ન કયંકચ છે. - ૪ - તેણે અતિશયથી જીવાદિ પદાર્થોને જાણી લીધા છે માટે તે અતીતાર્થ કે આદવાર્ય છે. અથવા સમસ્તપણે અર્યો અતિકાંત કર્યા છે -x• તે ઉપરત વ્યાપારવાળો છે. * * * * તે અનાતીત છે. તેણે સંસાર અનાત કર્યો છે - તે સંસાર સમુદ્રનો પારગામી છે. આવો સાધુ ઇંગિત મરણ સ્વીકારે. પ્રતિક્ષણે ક્ષય પામતા બિંદુર શરીરનો મોહ છોડીને કર્મ સંબંધથી આવેલ ઔદારિક શરીરનો ત્યાગ કરે. તથા વિવિધ પરીષહ-ઉપસર્ગોને સહન કરે. તેમ કરીને આ સર્વજ્ઞપ્રણીત આગમમાં વિશ્વાસ રાખીને અવિસંવાદના અધ્યવસાયપણાથી કાયર પુરષોથી વિચારી પણ ન શકાય તેવું ભયાનક અનુષ્ઠાનરૂપ ઇંગિતમરણ પોતે સ્વીકાર્યું છે. જો કે તે તેણે રોગના કારણે સ્વીકાર્યું છે, તો પણ તેનો લાભ કાલપર્યાય આપત તુલ્ય જ છે. તે બતાવે છે - રોગ પીડાના કારણે મરણ સ્વીકાર્યું છતાં તેનો લાભ લાંબા કાળ જેટલો જ છે. તે કાલજ્ઞ સાધુને આ જ કાલપર્યાય છે. કર્મનો ક્ષય બંનેમાં સમાન જ છે. • x • x • ઇત્યાદિ પૂર્વવતું. અધ્યયન-૮ “વિમોક્ષ' ઉદ્દેશો-૬ “એકત્વભાવના-ઇંગિતમરણ”નો. | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૭/૨૩૬ 99 અધ્યયન-૮ ઉદ્દેશો-૭ “પાદપોપગમન'' ૦ છઠ્ઠો ઉદ્દેશો કહ્યો. હવે સાતમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશા૬ માં એકત્વભાવના ભાવનાર ધૃતિ આદિ યુક્તનું ઇંગિતમરણ બતાવ્યું. અહીં તે જ એકત્વ ભાવના પ્રતિમાઓ વડે બતાવે છે - ૪ - તથા વિશિષ્ટતર સંઘયણવાળા પાદપોપગમન પણ કરે. એ સંબંધથી આવેલ ઉદ્દેશકનું પહેલું સૂત્ર કહે છે— • સૂત્ર-૨૩૬ : જે ભિક્ષુ અચેલ-કલ્પમાં સ્થિત છે, તેને એવો વિચાર હોય છે કે, હું તૃણ સ્પર્શ, શીત સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ, ડાંસ-મચ્છર સ્પર્શ સહન કરી શકું છું. એક કે અનેક પ્રકારની વિવિધરૂપ વેદનાને સહન કરી શકું છું. પણ લજ્જાના કારણે વસ્ત્રનો ત્યાગ કરવા અસમર્થ છું. એવા સાધુને કટિવસ્ત્ર [ચોલપટ્ટક] ધારણ કરવું કહ્યું છે. • વિવેચન : જે સાધુ પ્રતિમાધારી હોય અને અભિગ્રહ વિશેષથી અચેલપણે સંયમમાં રહેલ હોય, તે ભિક્ષુને આવો અભિપ્રાય થાય કે હું ધૃતિ આદિ યુક્ત હોવાથી વૈરાગ્ય ભાવનાથી ભાવિત અંતઃકરણવાળો છું અને આગમ વડે પ્રત્યક્ષીકૃત્ નાક, તિર્યંચ વેદના અનુભવ છે અને મોક્ષ રૂપ મોટું ફળ લેવું છે તેથી તૃણ સ્પર્શ તો મને કંઈજ દુઃખ દેનાર લાગતો નથી. તથા શીત, ઉષ્ણ, ડાંસ, મશક પરીષહ સહેવા પણ હું સમર્થ છું. એક કે અનેક જાતના અનુકૂળ-પ્રતિકૂળ વિવિધ સ્પર્શો પણ હું સહન કરી શકું છું. પરંતુ લજ્જાને કારણે ગુહ્યપ્રદેશ ઢાંકવાની જરૂર હોવાથી તે હું છોડવા ઇચ્છતો નથી. આ સ્વાભાવિક લજ્જાથી અથવા સાધનના વિકૃત રૂપપણાથી તે સાધુને ચોળપટ્ટો પહેરવો ક૨ે છે. તે પહોળાઈમાં એક હાથ ચાર આંગળ અને લંબાઈમાં કેડ પ્રમાણ હોય તેવો એક [નંગ] રાખે. પણ જો તેવાં કારણો ન હોય તો અચેલપણે જ વિહાર કરે. અયેલપણે શીત આદિ સ્પર્શ સારી રીતે સહન કરે. તે બતાવે છે– - સૂત્ર-૨૩૭ : અથવા - અોલકત્વમાં વિચરનાર સાધુ જો તૃણસ્પર્શ, શીતપર્શ, ઉષ્ણસ્પર્શ, દેશ-મશગ સ્પર્શ અનુભવે, એક યા અનેક પ્રકારે કષ્ટો આવે તેને સારી રીતે સહન કરે, અોલક સાધુ લાઘવતા પ્રાપ્ત કરે . યાવત્ - સમભાવ રાખે. • વિવેચન : એવું કારણ હોય તે સાધુ વસ્ત્ર ધારણ કરે. પોતે લજ્જા ન પામે તો અચેલ રહી સંયમ પાળે. સંયમમાં અ-ચેલપણે વિચરતા તેને તૃણસ્પર્શો દુઃખ આપે, ઠંડીગરમી-ડાંસ-મશકના સ્પર્શો દુઃખ દે. એક કે અનેક જાતના વિરૂપ સ્પર્શો ભોગવવા છતાં પોતે અચેલ રહી લાઘવપણું માને ઇત્યાદિ અર્થો પૂર્વે કહ્યા છે થાવત્ . સમ્યક્ત્વને સારી રીતે જાણે. વળી પ્રતિમાધારી સાધુ જ વિશિષ્ટ અભિગ્રહ લે. તે આ - આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રમાણે - હું બીજા પ્રતિમાધારી મુનિઓને કિંચિત્ આપીશ કે તેમના પાસેથી લઈશ. ઇત્યાદિ અભિગ્રહની ઉભંગી કહે છે– st • સૂત્ર-૨૩૮ : કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું બીજા મુનિઓને અશનાદિ લાવી આપીશ અને બીજા મુનિ દ્વારા લાવેલ શનાદિ સ્વીકારીશ (૧). કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું અશનાદિ લાવી બીજા મુનિને આપીશ પણ તે મુનિ દ્વારા લાવેલ અશનાદિ સ્વીકારીશ નહીં (૨). કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું અશનાદિ લાવી આપીશ નહીં પણ બીજા મુનિ લાવ્યા હશે તો તેનો સ્વીકાર કરીશ (૩). કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું અશનાદિ લાવી આપીશ નહીં કે બીજા મુનિએ લાવેલા સ્વીકારીશ પણ નહીં (૪). પોતાના ઉપભોગ પછી વધેલા, વિધિપૂર્વક ગ્રહણ કરેલા, એષણીય અશનાદિ વડે પોતાના કર્મોની નિર્જરા માટે સમાન આચારવાળા સાધુની હું વૈયાવચ્ચ કરીશ અને બીજા મુનિઓના ઉપભોગ પછી વધેલા વિધિપૂર્વક લાવેલા ઐષણીય અશનાદિને તેઓ નિર્જરાની અભિલાષાથી આપેલ હશે તો ગ્રહણ કરીશ. આવી પ્રતિજ્ઞા કરનાર મુનિને લઘુતા આવે છે, તપની પ્રાપ્તિ થાય છે - યાવત્ • મુનિ સમભાવ ધારણ કરે. • વિવેચન : [આ સૂત્રની પૂર્ણિમાં વિશેષ પાઠ તથા પાઠાંતર બંને જોવા મળે છે. આ સૂત્રની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૨૩૦માં કરાયેલી જ છે. વૃત્તિકારશ્રી આરંભમાં સૂત્રનું સંસ્કૃત રૂપાંતર જ આપે છે. જે અત્રે ગુજરાતીમાં અપાયેલ હોવાથી નોંધેલ નથી. પછીથી જે વિશેષ કયન છે, તે અહીં નોંધેલ છે. ઉક્ત ચારમાંનો કોઈ એક અભિગ્રહ ધારણ કરે અથવા કોઈ પહેલા ત્રણ અભિગ્રહને એક પદ વડે જ ગ્રહણ કરે. તે કહે છે - જે સાધુને એવો અભિગ્રહ હોય કે હું બીજાના પરિભોગ કરતા અધિક આહારને લઈશ કેમકે તે પ્રતિમાધારીને તેવું જ એષણીય છે. તે આ પ્રમાણે - પાંચ પ્રાકૃતિકામાં અગ્રહ છે, બેનો અભિગ્રહ છે તથા પોતાના માટે લીધેલા આહારમાંથી સાધર્મિક સાધુની વૈયાવચ્ચ નિર્જરાને માટે કરે. જો કે તે પ્રતિમાધારી હોવાથી એક સાથે ભેગા થઈને ન ખાય. પણ તેમનો અભિગ્રહ સમાન હોવાથી સાંભોગિક કહેવાય છે. તેથી તેવા સાધુના ઉપકરણ માટે તેમની વૈયાવચ્ચ કરું, આવો અભિગ્રહ કોઈ લે. - ૪ - અથવા તેમણે લાવેલ ગૌચરીમાંથી નિર્જરાને ઉદ્દેશીને સાધર્મિકે કરેલ વૈયાવચ્ચને સ્વીકારીશ. અથવા બીજાએ કરેલ બીજા સાધર્મિકની વૈયાવચ્ચની હું અનુમોદના કરીશ. - ૪ - આ બધું શા માટે કરે ? કર્મની લઘુતા માટે. આ પ્રમાણે કોઈપણ અભિગ્રહ ધારણ કરેલ અચેલ કે સર્ચલ સાધુ શરીર પીડા હોય કે ન હોય પણ પોતાનું આયુષ્ય થોડું રહેલ જાણી ઉધતમરણ સ્વીકારે તે દર્શાવે છે– Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/ર૩૯ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૨૩૯ : જ્યારે મુનિને એમ થાય કે હવે હું આ શરીરને અનુક્રમથી ધારણ કરવામાં અસમર્થ છું. ત્યારે તે ક્રમશઃ આહારને ઓછો કરીને કષાયોને કૃશ કરે. શરીરના વ્યાપારનું નિયમન કરીને લાકડાના પાટિયાની જેમ સહનશીલ બની મૃત્યુ માટે ઉસ્થિત થઈ, શરીર શુકૂષનો ત્યાગ કરી ગામ, નગર • ચાવતું રાજધાનીમાં જઈને ઘાસની યાચના કરી - યાવતુ - સંથારો કરે. યોગ્ય સમયે ત્યાં બેસી શરીરનો, શરીરના વ્યાપારનો અને સૂક્ષ્મ હલનચલનનો ત્યાગ કરે. તે સત્ય છે, તેને સત્યવાદી, પરાક્રમી, રાગદ્વેષરહિત, સંસાર પારગામી, ભય અને શંકાથી મુકત, જીવાદિ સ્વરૂપના જ્ઞાતા, સમસ્ત પ્રયોજનોથી રહિત મુનિ શરીરનો ત્યાગ કરી, વિવિધ પરીષણો અને ઉપયગોની અવગણના કરી, ભગવદ્ વચન પર શ્રદ્ધા રાખી કાયરજનો દ્વારા આચરી ન શકાય તેવા પાદપોપણમન મરણને સ્વીકારે આ મરણ કાળપયરિની સમાન છે, હિતકર છે • સુખકર છે . યોગ્ય છે - કલ્યાણર છે આનુગામિક છે. આવા મરણને પ્રાપ્ત કરનાર [કમ અપાવે છે] અંતક્રિયા કરનાર છે - તેમ હું કહું છું. - વિવેચન : તે ભિક્ષને આવો - કહેવાનાર - અભિપ્રાય થાય કે હું ગ્લાન થયો છું - ચાવત - તૃણનો સંથારો કરે. પછી શું કરે ? તે કહે છે - આ અવસરે બીજે સ્થળે નહીં પણ તે જ સ્થાને સંથારામાં બેસીને સિદ્ધની સમક્ષ આપમેળે પાંચ મહાવ્રત કરી આરોપે. પછી ચાર આહારનું પચ્ચખાણ કરે. પછી પાદપોપગમન અનશન માટે શરીરને સ્થિર કરે. તેના આકુંચનપસારણ, આંખ મીંચવી-ઉઘાડવી આદિ વ્યાપારોને રોકે. તથા ‘ડ્ય' તે સૂમ કાયા-વચન-મનના અપશસ્ત યોગનું પણ પચ્ચકખાણ કરે. તે સત્ય-સત્યવાદી આદિ પદોનું વિવેચન પૂર્વે થયેલું છે. - X • અધ્યયન-૮ “વિમોક્ષ" ઉદ્દેશો-૭ “પાદોપગમન''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ પાલન કરે. • વિવેચન : અનુક્રમે દીક્ષા, શિક્ષા, સૂત્રાર્થગ્રહણ, સ્થિર મતિ થયા પછી એકાકી વિહારત્વ સ્વીકારે અથવા આનુપૂર્વી તે સંલેખના ક્રમે ચાર-ચાર વર્ષનો તપ ઇત્યાદિ પૂર્વે બતાવેલ છે. ત્યારપછી જેનો-જેમાંથી કે જેનાથી મોહ દૂર થયો હોય તેવા મોહરહિતને અનુક્રમે ભક્તપરિજ્ઞા, ઇંગિતકે પાદપોપગમન અનશન કરવાના છે. તેમાં ક્ષોભાયમાન ન થાય, તેવા સંયમ ઘનવાળા તથા હેયને છોડવું અને ઉપાદેયને ગ્રહણ કરનાર મતિમંત, તથા કૃત્ય અકૃત્ય જાણીને ભક્તપરિજ્ઞાદિ મરણ વિધાન ઉચિત છે. તેઓ ધૃતિ આદિ વિચારી અદ્વિતીય રીતે જાણીને સમાધિનું પાલન કરે. સૂત્ર-૨૪૧ - ધર્મના પારગામી, તત્વજ્ઞાતા મુનિ બાહ્ય અને અત્યંતર તપને જાણી, અનુક્રમે શરીરત્યાગનો અવસર જાણી, સંલેખના સ્વીકારી શરીરના પોષણરૂપ આરંભને છોડી દે છે. • વિવેચન : જેના બે પ્રકારો છે તેવા બાહ્ય અત્યંતર તપને જાણીને - પાળીને અથવા મોક્ષાધિકારમાં બે પ્રકારે વિમુક્તિ છે તેમાં બાહ્ય તે શરીર ઉપકરણ આદિ અને અત્યંતર તે રાગાદિ છે. તેને હેયપણે જાણીને ત્યાગ કરીને આરંભથી દૂર થાય. કેમકે જ્ઞાનનું ફળ હેયનો ભાગ છે. તત્વના જ્ઞાતા, શ્રુત-ચા»િ ધર્મના પાણ કે સમ્યગુ જ્ઞાતા, ધર્મના સ્વરૂપને જાણીને પ્રdજ્યા ક્રમે સંયમ પાળીને જાણે કે હવે મારા જીવવાથી કોઈ લાભ નથી. તેથી શરીરના મોક્ષનો અવસર મળ્યો છે તો હું કયા મરણે મરે ? એમ વિચારીને શરીર ધારણ કરવા માટે અન્ન-પાન ગવેષણારૂપ આરંભથી છૂટે અથવા આઠ ભેટવાળા કર્મથી છૂટે. • સત્ર-૨૪૨ - સલેખની ધાક મુનિ કષાયોને પાતળા કરી, અલાહારી બની ક્ષમાશીલ રહે. જે પ્લાન થઈ જાય તો આહારનો સર્વથા ત્યાગ કરે.. • વિવેચન : તે અમ્યુઘત મરણ માટે સંલેખના કરતો શ્રેષ્ઠ ભાવ સંલેખના કરે તે બતાવે છે . સંસારને આપનારા ક્રોધાદિ ચાર કષાયોને પાતળા કરતો થોડો જ આહાર કરે, તે બતાવે છે . થોડું ખાનારો, છ-અટ્ટમ આદિ સંલેખનાના અનુક્રમે તપ કરતો પારણે પણ ઓછું ખાય. અને આહારથી ક્રોધ ઉદ્ભવે તો તેનો ઉપશમ કરે. તુચ્છ માણસના ઇષ્ટ વચનો સહે, રોગાતંકને બરોબર સહે, તે રીતે સંલેખના કરતો આહાને અલ્પ પ્રમાણમાં લેતાં તે ભિક્ષુ ગ્લાનતા પામે, ત્યારે આહાર ન કરે. આહાર સમીપે ન જાય, થોડા દિવસ ખાઈને સંલેખના કરીશ એવી ભાવના ન કરે. • સૂત્ર-૨૪૩ - સંલેખના સ્થિત મુનિ જીવવાની અભિલાષા ન કરે મરણની પ્રાર્થના ન અધ્યયન-૮ ઉદ્દેશો-૮ “અનશન-મરણ” ક o સાતમો ઉદ્દેશો કહ્યો. હવે આઠમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂવોંક્ત ઉદ્દેશામાં રોગાદિ સંભવે કાળપયરિયે આવેલ ભક્ત પરિજ્ઞા, ઇંગિત કે પાદપોપગમન મરણ કરવું યુક્ત છે તે કહ્યું. અહીં અનુક્રમે વિહાર કરતા સાધુઓનું કાળપયયિ આવેલ મરણ કહે છે. આ સંબંધ આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર કહે છે. • સૂત્ર-૨૪o - દીક્ષા ગ્રહણ આદિના અનુકમથી મોહરહિત મરણને પ્રાપ્ત કરી ધીર, સંયમી અને મતિમાન મુનિ સર્વ કૃત્ય-અકૃત્યને જણી અદ્વિતીય એવી સમાધિનું Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૮/૧૪૩ ૮૨ કરે. જીવન કે મરણ બે માંથી એકેમાં આસકત ન થાય. • વિવેચન : વળી સંલેખનામાં રહેલ મુનિ પ્રાણ ધારણરૂપ જીવિતને ન ચાહે તથા ભૂખની વેદનાથી કંટાળીને મરણની પ્રાર્થના ન કરે. જીવન કે મરણમાં સંગ (ધ્યાન ન રાખે. તે સાધુ કેવા હોય ? કહે છે– • સૂત્ર-૨૪૪ થી ૨૪૭ : [૨૪] તે મધ્યસ્થ અને નિર્જરપેક્ષી મુનિ સમાધિનું પાલન કરે. અભ્યતર અને બાહ્ય ઉપધિનો ત્યાગ કરી શુદ્ધ આધ્યાત્મ એષણા કરે. રિ૪] તે પોતાના આયુષ્યના ક્ષેમમાં જરાપણ ઉપક્રમ જાણે તો સંલેખનાના મધ્યમાં જ પંડિત ભિક્ષુ જલ્દી પંડિત મરણને સ્વીકારે. રિ૪] તે સાદક ગામ કે નિર્જન ભૂમિમાં જઈને ડિલ ભૂમિની પડિલેહણા કરે, તેને જીવ-જંતુ રહિત જાણીને તૃણ સંથારો બિછાવે. [૨૪] ત્યાં આહારનો ત્યાગ કરી, તેના પર સૂવે. આવનાર પરીષહઉપસીને સહન કરે. મનુષ્યકૃત ઉપસર્ગોમાં પણ મર્યાદા ન ઓળંગે. • વિવેચન-૨૪૪ થી ૨૪૭ : [૨૪૪] રાગ-દ્વેષની મથે રહે તે મધ્યસ્થ. અથવા જીવિત-મરણની આકાંક્ષા રહિત તે મધ્યસ્થ. નિર્જરાની અપેક્ષા રાખે તે નિર્જરાપેક્ષી. આવો મધ્યસ્થ, નિર્જરા પ્રેક્ષી સાધુ જીવનમરણની આશંસા સહિત મરણસમાધિની અનુપાલના કરે થતું કાલપર્યાય વડે આવેલા મરણ વખતે સમાધિસ્થ રહી પાલન કરે. અંદરના કષાયો તથા બહારના શરીર ઉપકરણાદિ ત્યાગી અંત:કરણ શુદ્ધ કરે. રાગદ્વેષ રહિત થાય. [૪૫] વળી ઉપક્રમણ તે ઉપાય. તેવા કોઈ ઉપાયને જાણે. કોનો ઉપક્રમ ? આયુષ્યનું સભ્યપાલન, તેનો. તે આયુ કોના સંબંધી છે ? તે આત્માનું. અર્થાત આત્મા પોતાના આયુષ્યનો ક્ષેમથી પ્રતિપાલન માટે જે ઉપાયને જાણે તે તેને શીઘા શીખવે. • x • તે સંલેખનીકાળમાં અર્ધ સંલેખનામાં જ શરીરમાં વાયુ આદિ કારણે શીઘ જીવલેણ રોગ ઉત્પન્ન થાય તો સમાધિમરણને વાંછતો તેના ઉપશમના ઉપાયને એષણીય વિધિએ અવૃંગાદિ કરે. ફરી સંલેખના કરે. અથવા આત્માના આયુને જે કંઈ ઉપક્રમણ - X • ઉપસ્થિત થયું જાણે તો તે સંલેખના કાળ મળે અવ્યાકુળ મતિવાળો બનીને શીઘ જ ભક્ત પરિજ્ઞાદિ બુદ્ધિમાન સાધુ આદરે. [૨૪૬] સંલેખના વડે શુદ્ધકાય બનીને મરણકાળ આવેલો જાણી શું કરે ? તે કહે છે, ગ્રામ શબ્દથી અહીં ઉપાશ્રય-વસતિ અર્થ લેવો. વસતિ જ સ્પંડિલ ભૂમિ છે, તેનું પડિલેહણ કરે અથવા ઉપાશ્રય બહાર ઉધાન, ગિરિગુફા કે અરણ્યમાં સંથારાની ભૂમિ જોઈને તે પ્રાણિરહિત જાણી, ગામ વગેરેથી યાચિત પાસુક દર્ભ આદિ સુકા ઘાસમાં યથોચિત કાળને જાણનાર સાધુ સંથારો કરે. [૨૪] ઘાસ પાથરીને શું કરે ? તે કહે છે - આહાર રહિત એવો અણાહારી 2િ/6] આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર બને, યથાશક્તિ, યથા-સમાધિ ત્રણ કે ચાર આહારનું પ્રત્યાખ્યાન કરી, પંચ મહાવત કરી આરોપે. પ્રાણી સમૂહને ખમાવે, સુખદુ:ખમાં સમભાવ રાખે. પૂર્વે ઉપાર્જિત પુણ્યથી મરણ વડે ન ડરે. સંથારામાં પડખાં ફેરવે. દેહ મમત્વ ત્યાગી હોવાથી પરીષહ-ઉપસર્ગ આવે તેને સમ્યકતયા સહપ્ત કરે. તેમાં મનુષ્યઋતુ અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ ઉપસર્ગ આવતા મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. પુત્ર શ્રી આદિ સંબંધી આર્તધ્યાનને વશ ન થાય. પ્રતિકુળ ઉપસર્ગો આવે તો ક્રોધથી હણાયેલો ન થાય - તે દર્શાવે છે. • સૂત્ર-૨૪૮ થી ૫૦ - [૨૪૮] તે સંથારા આરાધકનું કીડી આદિ ફરતા જંતુઓ, ગીધ આદિ ઉડતા પક્ષીઓ કે બિલમાં રહેનારા પાણી માંસ ખાય કે લોહી પીએ તો પણ તે મુનિ તેમની હિંસા ન કરે કે દૂર ન કરે. ર૪૯] [તે આરાધક મુનિ વિચારે કે આ પ્રાણીઓ મારા દેહની જ હિંસા કરે છે, જ્ઞાનાદિ ગુણોની નહીં. તે સ્થાનથી બીજે ક્યાંય ન જાય. આ સવોથી દૂર રહી તૃપ્તિ અનુભવતો તે વેદના સહન કરે. [૫૦] તે બાહ્ય અભ્યતર ગ્રંથિને છોડી આયુષ્ય કાળનો પારગામી બને. અહીં સુધી ભકતપરિજ્ઞાનું કથન કર્યું. હવે ઇંગિતમરણ કહે છે - આ ઇંગિતમરણ ગીતાર્થ સંયમી સાધકે ગ્રહણ કરવા યોગ્ય છે. • વિવેચન-૨૪૮ થી ૨૫૦ : રિ૪૮] સંસર્પત કરે તે કીડી, ક્રો વગેરે પ્રાણી છે. ઊંચે ઉડનાર ગીધ વગેરે છે. નીચે રહેનાર બિલવાસી સાપ વિગેરે છે. આ રીતે વિવિધ પ્રકારના પ્રાણી તથા સિંહ, વાઘ આદિ આવીને માંસ ભક્ષણ કરે, ડાંસ મચ્છર આદિ લોહી પીએ તે સમયે તે જીવોને આહારાર્થે આવી જાણીને ‘અવંતિસુકુમાર' માફક તેમને હણે નહીં, તેમ જોહરણાદિ વડે દૂર કરીને તે પ્રાણીને ખાવામાં અંતરાય ન કરે. | (ર૪૯] વળી આવેલા પ્રાણી મારા દેહને હણશે, માસ જ્ઞાન, દર્શન, ચારિત્રને નહીં; તેમ વિચારી કાયાનો મોહ છોડેલ હોવાથી. તેમને ખાતાં અંતરાયના ભયથી પોતે ન રોકે, ભયને કારણે તે સ્થાનથી બીજે ન ખસે. કેવો બનીને ? પ્રાણાતિપાતાદિ આશ્રવો કે વિષય-કપાયાદિ વડે પૃચમ્ થઈ શુભ અધ્યવસાયવાળો બનીને તેમનાથી ખવાવા છતાં અમૃત આદિ વડે તૃપ્ત થયેલાની માફક તેઓએ કરેલી વેદનાને સહે. [૫૦] વળી બાહ્ય અત્યંતર ગ્રંથ તથા શરીર રાગાદિથી પોતે દૂર રહી તથા અંગ ઉપાંગ વગેરે જૈન આગમથી આત્માને ભાવતો ધર્મશુલ ધ્યાનમાં રક્ત બનીને મૃત્યુ કાલનો પારગામી બને એટલે જ્યાં સુધી છેવટના શ્વાસોચ્છવાસ હોય ત્યાં સુધી તેવી સમાધિ રાખે. • x • આ ભક્ત પ્રત્યાખ્યાન મરણથી મોક્ષ કે સ્વર્ગને પ્રાપ્ત કરે. ભકતપરિજ્ઞા કહી હવે શ્લોકાર્ધ વડે ઇંગિત મરણ કહે છે. જેમકે - પ્રકર્ષથી ગૃહિતાર તે પ્રગૃહીતતર છે. હવે કહેવાનાર ઇંગિતમરણ છે, તે ભકતપત્યાખ્યાન સદેશ નિયમથી જ ચાર આહારનું પ્રત્યાખ્યાન છે તથા ઇંગિત પ્રદેશમાં સંથારાની જગ્યામાં જ વિહાર લેવાથી વિશિષ્ટતર ધૃતિ આદિથી યુક્ત હોય તે જ પ્રકથિી, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૮/૨૪૮ થી ૨૫૦ ૮૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ગ્રહણ કરે છે. આ કોને હોય છે ? દ્રવ્ય-સંયમ જેને હોય તે દ્રવિક છે, તે જઘન્યથી નવા પૂર્વી હોય તેવા ગીતાર્થને હોય છે, બીજાને નહીં. અહીં ઇંગિતમરણમાં પણ સંલેખનામાં કહેલ વૃણ સંથારાદિ સમજવું. હવે બીજી વિધિ કહે છે– • સૂત્ર-૨૫૧ થી ૨૫૭ : રિપ૧] જ્ઞાતપુત્ર મહાવીરે ઇંગિતમરણમાં વિશિષ્ટતા બતાવી છે. આત્મ વ્યાપાર સિવાય બીજ પાસે ત્રણ, ત્રણ યોગથી વૈયાવૃત્ય ન કરાવે. રપ) તે લીલોતરી પર ન સૂવે, શુદ્ધ ભૂમિ જાણીને સૂવે. પરિગ્રહ અને આહારનો ત્યાગી તે ભિક્ષ પરિગ્રહો અને ઉપસર્ગોને સહન કરે. રિપ3] નિરાહાર રહેવાથી ઇન્દ્રિયો શિથિલ બને તો પણ સમભાવમાં રહે. તે હલનચલન આદિ ક્રિયાઓ કરે છે નિંદનીય નથી, કેમકે તે અચલ છે અને સમાહિત છે.. [૫૪] ઇંગિત મરણ સ્થિત મુનિ શરીરની સુવિધા માટે નિયતભૂમિમાં જઈ અને પાછો ફરી શકે છે. પોતાના અંગોપાંગને સંકોચી કે પસારી શકે છે શરીરમાં શક્તિ હોય તો નિગ્નેટ થઈને પણ રહે. ] જે આ મુનિ બેઠા બેઠા થાકી જાય તો નિયત પ્રદેશમાં ચાલે, થાકી જાય તો બેસે, સીધા ઉભા રહે કે સીધા સૂઈ જાય. ઉભા ઉભા થાકી જાય તો અંતે બેસી જાય. - [૫૬] આવા અનુપમ મરણને સ્વીકારી મુનિ પોતાની ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરી સંયમમાં સ્થિર કરે. ટેકો લેવા જે પાટિયું રાખેલ હોય, તેમાં જીવજંતું હોય તો તેને બદલીને નિર્દોષ પાટિયાની ગવેષણ કરે. રિ૫૭] જે વસ્તુના અવલંબનથી પાપની ઉત્પત્તિ થાય. તેનું અવલંબન ન લે, પોતાના આત્માને પણ વ્યાપારથી દૂર કરે અને આવતા વરીષહ-ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે. • વિવેચન-૨૫૧ થી૫૭ : [૫૧] ઉક્ત ભક્તપરિજ્ઞા વિધિથી જુદો ઇંગિતમરણ વિધિ વિશેષ પ્રકારે ભગવંત વર્ધમાનસ્વામીએ સમ્યક્ પ્રકારે પ્રાપ્ત કર્યો છે. કિલ્લો છે.] - X - આ ઇંગિતમરણમાં પણ પ્રવજ્યા આદિનો વિધિ કહેવો. સંલેખના પણ પૂર્વવતુ જાણવી. ઉપકરણાદિ ત્યજીને, સંચારાની ભૂમિ પડિલેહી, આલોચના-પ્રતિક્રમણ કરી, પંચમહાવત ઉચ્ચરી, ચાર આહારનો ત્યાગ કરી સંચારામાં બેસે. પણ આટલું વિશેષ કે - અંગ સંબંધી વ્યાપાર વિશેષ પ્રકારે તજે મન, વચન, કાયાથી કરવા, કરાવવા, અનુમોદવા રૂપે સ્વ વ્યાપાર સિવાયનું તજે. જરૂર પડે તો પડખું ફેરવવું, સ્થાન ફેર કે મૂત્રાદિ ક્રિયા માટે જાતે જ જાય. - સર્વથા પ્રાણિ સંરક્ષણ વારંવાર કરવું તે બતાવે છે [૫૨] હરિત એટલે દુર્વા, અંકુરાદિમાં ન સુવે. પણ નિર્દોષ જગ્યા જોઈને સુવે. તથા બાહ્ય વ્યંતર ઉપધિ છોડીને અણાહારી બનીને પરિસહ, ઉપસણોથી . પર્શ પામેલો પણ સંથારામાં બેઠેલો રહી સહન કરે.. [૫૩] વળી આહારના અભાવે મુનિ ઇન્દ્રિયોથી ગ્લાન ભાવ પામે ત્યારે આત્માને સમતા ભાવમાં રાખે, આર્તધ્યાન ન કરે. તથા જેમ સમાધિ રહે તેમ બેસે. તે આ પ્રમાણે - સંકોચરી ખેદ પામે તો હાથ વગેરે લાંબા કરે. તેથી પણ થાકે તો સ્થિરચિતે બેસે. અથવા મુકરર સ્થાનમાં ફરે. આ સ્વકૃત્ ચેષ્ટા હોવાથી નિંદવા યોગ્ય નથી. કઈ રીતે ? કહે છે અયળ તે સમાધિમાં રહે. તે ઇંગિત પ્રદેશમાં પોતાની મેળે શરીર ચલાવે. પણ ખેદથી કંટાળી અમ્યુદત મરણથી ચલાયમાન ન થાય તેથી અચળ છે. તે ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં મનને સ્થાપે - ભાવથી નિશ્ચલ રહી ઇંગિત પ્રદેશમાં ચંદ્રમણ આદિ કરે. તે બતાવે છે [૫૪] પ્રજ્ઞાપકની અપેક્ષાએ અભિમુખ જવું તે અભિક્રમણ છે. અર્થાત સંથારાથી દૂર જાય. તથા પ્રતીપ એટલે પાછો સંથારા તરફ આવે. નિયત દેશમાં ગમન-આગમન કરે. તથા નિષ્પન્ન કે નિષણ રહીને જેમ સમાધિ રહે તેમ ભુજા આદિને સંકોચે કે લાંબા કરે. શા માટે ? તે બતાવે છે - શરીરની પ્રકૃતિના સાધારણ કારણથી અને કાયાના સાધારણપણાથી પીડા થતાં આયુષ્યના ઉપક્રમના પરિહારવડે પોતાની આયુની સ્થિતિ ફાય થવાથી મરણ થાય તેમને મહાસત્વપણાથી - શરીર પીડા થતાં ચિતમાં ખોટો ભાવ થાય [તે માટે શંકા - જેણે શરીરની સમરત ચેષ્ટા રોકી છે, સૂકા લાકડા માફક ચેતન પડેલો છે, પ્રયુપુન્ય સમૂહ એકઠો કર્યો છે, તે કાયા કેમ હલાવે ? ઉત્તર તેવો નિયમ નથી. શુદ્ધ અધ્યવસાયથી યથાશક્તિ ભાર વહન કરવા છતાં, તેની સમાન જ કર્મક્ષય છે. 'વા' શબ્દથી પાદપોપગમનમાં અચેતન માફક ઇંગતમરણવાળો સક્રિય હોય તો પણ અક્રિય જ છે. અથવા અહીં પણ ઇંગિતમરણમાં અચેતનવત શક કાઠવતુ સર્વ ક્રિયારહિત જેમ પાદપપગમનવાળો હોય તેમ પોતે શક્તિ હોય તો નિશ્ચળ રહે. [૫૫] એવું સામર્થ્ય ન હોય તો આ પ્રમાણે કરે - જો બેઠતા કે ન બેઠતા ગાગભંગ થાય તો ત્યાંથી ઉઠીને ફરે, સરળગતિએ નિયમિત ભાગમાં આવ-જા કરે અને થાકી જાય તો જેમ સમાધિ રહે તેમ બેસે કે ઉભો રહે. જો સ્થાનમાં ખેદ પામે તો બેસે કે પાસને કે અર્ધપકાસને કે ઉકુટુક આસને બેસે અને થાકે તો સીધો બેસે. તેમાં પણ ઉંચું મોટું રાખીને સુવે કે પડખું ફેરવે કે સીધો સુવે કે લગંડશાયી થાય. એ રીતે જેમ સમાધિ રહે તેમ કરે. [૫૬] વળી, આ મરણ અપૂર્વ છે. તે સામાન્ય માણસને વિચાર્યું પણ દુર્લભ છે. તેવો મરણસાધક ઇન્દ્રિયોના પોતાના ઇષ્ટ અનિષ્ટ વિષયોથી રાગદ્વેષ ન કરતાં તેને સમ્યમ્ રીતે પ્રેરે. કોલા, ધુણ, કીડાનું સ્થાન તે કોલાવાસ કે ઉધઈનો સમૂહ ચોટેલો જોઈને જે વસ્તુ હોય કે તેમાં નવી જીવાત ઉત્પન્ન ન થાય તેવું જોઈને ખુલ્લું Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૮/૨૫૧ થી ૨૫૦ ૮૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ દેખાતું પોલાણ રહિત સ્થાન કે ફલક ટેકો લેવા માટે શોધે. [૨૫] ઇંગિત મરણને આશ્રીને જે નિષેધ છે, તે કહે છે, આ અનુષ્ઠાનથી કે ટેકા વગેરેથી વજ માફક ભારે કર્મ કે પાપથી દૂર રહે. તે ધુણાવાળા લાકડાનો ટેકો વગેરે ન લે, તથા ઊંચી નીચી કાયાને કરતાં અથવા દુપ્રણિતિ વચનયોગથી અને આર્તધ્યાનાદિ મનોયોગથી પોતાના આત્માને દોષ લાગતો જાણીને તેનાથી દૂર રહે. અર્થાત્ પાપ ઉપાદાનરૂપ આત્માથી નિવાઁ-દૂર રહે.. તેમાં ધૈર્ય આદિ યુક્ત હોય તો શરીરની વૈયાવચ્ચ ન કરે. ચડતા શુભ ભાવના કંડકવાળો બની અપૂર્વઅપૂર્વ ભાવ ધારાએ ચઢી સર્વજ્ઞ પ્રણીત ગમાનુસાર પદાર્થ સ્વરૂપ નિરૂપણમાં પોતાની મતિ સ્થિર કરીને આ શરીર આત્માથી જુદું છે, માટે તજવા યોગ્ય છે, એમ વિચારી બધાં દુઃખ સ્પર્શી તથા અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ પરીષહોને તથા વાત, પિત્ત, કફના ઠંહ કે જુદા રોગો આવે તો મારે કર્મક્ષય કરવો હોવાથી મારે આ પૂર્વકૃતુ પાપ ભોગવવાં જોઈએ, એમ વિચારી દુ:ખ સહે. કેમકે મેં જે શરીરને વ્યાખ્યું છે, એને જ ઉપદ્રવ કરશે, પણ જે ધર્મઆચરણ કરવું છે તેને બાધા નહીં કરે, તેમ વિચારી દુ:ખ સહે. • સૂત્ર-૫૮ થી ૨૬૩ : રિપ૮] આ પાદપોપગમન અનશન ભક્તપરિજ્ઞા અને ઇંગિતમરણની અપેક્ષાએ વિશિષ્ટતા છે જે તેનું વિધિ સહ પાલન કરે છે, તે શરીરમાં તીવ્ર વેદના થવા છતાં પણ તે સ્થાનથી દૂર જતાં નથી. રિપ૯] પાદપોપગમન ઉત્તમધર્મ છે કેમકે પૂર્વોક્ત બંને મરણ કરતાં અધિક પ્રયતનથી ગ્રાહ્ય છે. મુનિ નિદૉષ ભૂમિને જોઈને પાદપોપગમનની વિધિનું પાલન કરે અને કોઈપણ અવસ્થામાં સ્થાનાંતર ન કરે. રિ૬o] નિજીવ સ્થાન અને પાટિયા આદિને પ્રાપ્ત કરી તેના પર મુનિ સ્થિત થાય. શરીરમમત્વનો સર્વથા ત્યાગ કરે અને વિચારે કે મારા શરીરમાં કોઈ પરીષહ નથી. [૨૬] નવજીવ પરીષહ ઉપસર્ગો આવવાના જ. એમ જાણી, સંવૃત્ત શરીર ભેદને માટે પ્રાજ્ઞ ભિક્ષુ તેને સમભાવે સહન કરે રિ૬] મુનિ વિપુલ કામભોગને નશ્વર જીણી, તેમાં ન . શાશ્વત મોક્ષને વિચારીને કોઈ પ્રકારે છા-નિદાન ન કરે [૨૬] આવા મુનિને કોઈ શાશ્વત સૈભવ માટે નિમંત્રણ કરે કે દિવ્ય માયા કરે, તો તેની શ્રદ્ધા ન કરે. તે મુનિ સમસ્તમાયાને દૂર કરીને સત્ય સ્વરૂપને સમજે.. • વિવેચન-૫૮ થી ૨૬૩ - [૫૮] ઇંગતમરણ અધિકાર કહ્યો. હવે પાદપોપગમન અનશન કહે છે - અનંતર કહેલ હોવાથી પહેલાં અહીં પ્રત્યક્ષ મરણ વિધિ કહે છે. તે ‘આયતતર' છે. ફક્ત ભક્તપરિજ્ઞા નહીં ઇંગિતમરણ વિધિ કરતાં પણ આ આયતતર છે. • X - X • અથવા ઉક્ત બંને કરતા અતિશય આd છે, માટે આવતર અત્િ પ્રયન સાધ્ય છે. તે રીતે આ પાદપોપગમન મરણ વિધિ દૃઢતર છે. તેમાં પણ ઇંગિત મરણાનુસાર પ્રવજ્યા, સંલેખનાદિ બધું જાણવું. જો આ આયતતર છે તો શું કરવું ? તે કહે છે - જે ભિક્ષુ કહેલી વિધિએ જ પાદપોપગમન વિધિ પાળે તથા કાય વ્યાપાર છોડે કે મૂછ પામે કે મરણ સમુદ્ઘાત આવે કે શિયાળ, ગીધ આદિ લોહી-માંસ ખાય, તો પણ મહાસત્તત્વથી, મહાફળ પ્રાપ્તિ જાણી; દ્રવ્ય અને ભાવથી તે સ્થાન વડે અને શુભ અધ્યવસાયથી ચલિત ન થાય. [૫૯] વળી અંતઃકરણ નિષ્પન્ન હોવાથી આ પ્રત્યક્ષ ઉત્તમ મરણ વિધિ છે. તે પાદપોપગમન રૂપ મરણનો શ્રેષ્ઠ વિધિ છે. તેની ઉત્તમતાના કારણો દશાવે છે - X - X - ભક્ત પરિજ્ઞા અને ઇંગિતમરણરૂપ વિધિથી તે પ્રકર્ષે ગ્રાહ્ય છે. તેથી પાદપોપગમનને પ્રગૃહિતતર કહે છે. ઇંગિત મરણમાં જે કાય સ્પંદન છૂટ હતી, તે પણ અહીં નથી. જેમ ઝાડનું મૂળ જમીનમાં હોય તે બળાતું કે છેદાતું હોય તો પણ નિશ્ચેષ્ટ નિક્રિય રહે છે અને પડતું નથી. તેમ આવો સાધુ વિલાતિપુત્ર માક સ્થિર રહે છે, પણ પોતાના સ્થાનથી ખસતો નથી. એ જ હવે દશવિ છે– અચિર સ્થાન તે સંથારાની ભૂમિ. તે પૂર્વોક્ત વિધિઓ જોઈને તેમાં રહે. અહીં પાદપોપગમનના અધિકારથી ‘વિહરણ'નો અર્થ વિધિપાલન કહ્યો. તેથી સ્થાનથી ખસે નહીં. બધાં ગાત્રના વિરોધમાં પણ સ્થિર રહે. આવો કોણ છે ? ‘માળ' એટલે સાધુ. તે બેઠો હોય કે ઉભો હોય તો પણ શરીર કર્મ કર્યા વિના જેવી રીતે પહેલા કાયાને સ્થાપી હોય તેમ જ અચેતન માફક રહે, પણ ચાલે નહીં. આ જ વાતને બીજી રીતે દર્શાવે છે– [૨૬] અચેતન અર્થાત્ જીવરહિત. તેવી સંચારા ભૂમિ કે પાટીયું આદિ મેળવીને સમર્થ પુરુષ તેને કે કોઈ કાષ્ઠના ટેકે પોતાને સ્થાપે. પછી ચાર પ્રકારનો આહાર ત્યાગીને મેરુ પર્વત માફક નિપ્રકંપ રહે. આલોચનાદિ કરી, ગુની આજ્ઞાપૂર્વક શરીરનો ત્યાગ કરે. - x • જો તેને કોઈ પરીષહ ઉપસર્ગ થાય તો ભાવના ભાવે કે, આ પરીષહ મારા દેહને થતાં નથી, કેમકે મેં દેહત્યાગ કર્યો છે. • x • અથવા મારા દેહને પરીષહો નથી. કેમકે સારી રીતે સહેવાથી તે સંબંધી પીડાના ઉદ્વેગનો અભાવ છે. તેથી પરીષહોને કર્મશગુના જયમાં સહાયક માની તેને અપરીષહરૂપ જ ગણે. [૨૬૧] આ પરીષહો ક્યાં સુધી સહેવા ? આખી જીંદગી સુધી આ પરીષહઉપસર્ગો સહેવા. એમ જાણીને સહે અથવા મને જાdજીવ પરીષહ-ઉપસર્ગ નથી એમ જાણીને સહે. અથવા જયાં સુધી જીવન છે, ત્યાં સુધી પરીષહ-ઉપસર્ગ પીડા છે, પછી કયાં છે ? મારે આ અવસ્થામાં ક્ષણવાર રહેવાનું હોવાથી આ પીડા અને માત્ર છે, તેમ જણીને કાયાને બરાબર સંવરીને શરીર ત્યાગ માટે હું તૈયાર થયેલો છે, તેમ માનીને ઉચિત વિધાન વેદી મુનિ કાય-પીડાદાયી કષ્ટ સહન કરે. [૨૬૨] આવા સાધુને જોઈને કોઈ રાજાદિ ભોગ માટે નિમંત્રણા કરે તે બતાવે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૮/૨૫૮ થી ૨૬૩ છે – શબ્દાદિ કામગુણો ભેદનશીલ છે, તે વિપુલ પ્રમાણમાં હોય તો પણ તેમાં રાગ ન કરે. - ૪ - ૪ - કદાચ રાજા પોતાની કન્યાનું દાન આદિ આપી લોભાવે, તો પણ તેમાં વૃદ્ધ ન થાય. તથા ઇચ્છારૂપ લોભથી ચક્રવર્તી કે ઇન્દ્રત્વની અભિલાષારૂપ નિદાન વિશેષ પણ આ નિર્જરપ્રેક્ષી મુનિ ન કરે. અર્થાત્ દેવ સમાન ચક્રવર્તીની ઋદ્ધિ જોઈને બ્રહ્મદત્ત માફક નિદાન ન કરે. આગમમાં પણ કહ્યું છે કે, આલોકની, પરલોકની, જીવિતની, મરણની, કામભોગની આશંસાથી તપ ન કરે. વર્ગ એટલે સંયમ કે મોક્ષ. તે દુઃખે કરીને જણાય છે. અથવા પાઠાંતરથી ‘ધ્રુવવજ્ઞ' છે. ધ્રુવ એટલે અવ્યભિચારી. અથવા શાશ્વતી યશોકીર્તિ. તેને વિચારીને કામેચ્છા લોભને દૂર કરે. ૩ ન [૨૬૩] વળી ચાવજીવ ય ન થવાથી અથવા પ્રતિદિન દેવાથી શાશ્વત અર્થ છે તેવા વૈભવ વડે કોઈ નિમંત્રણ આપે તો વિચારવું કે શરીરને માટે ધન ભેગું કરાય છે. પણ તે શરીર જ નાશવંત છે. [માટે ધન નકામું છે]. તથા દૈવી માયામાં શ્રદ્ધા ન કરવી. જો કોઈ દેવ પરીક્ષા માટે, શત્રુપણાથી, ભક્તિથી કે કૌતુક આદિથી વિવિધ ઋદ્ધિ બતાવી લલચાવે તો પણ તેને દેવમાયા જાણી શ્રદ્ધા ન કરે. તેને તારે દેવમાયા જાણવી. અન્યથા આ પુરુષ એકદમ ક્યાંથી આવે ? આટલું બધું દુર્લભ દ્રવ્ય ! આવા ક્ષેત્ર, કાળ, ભાવે કોણ આપે ? - X - તથા કોઈ દેવી દિવ્યરૂપ કરીને લલચાવે તો પણ તેને જાણીને [ન લલચાય]. હે સાધુ ! તું આ હૈ બધી માયા કે કર્મબંધને જાણીને તેમાં ફસાતો નહીં - ૪ - વળી– - સૂત્ર-૨૬૪ ઃ સર્વ અર્થમાં મૂર્છિત ન થઈ, તે મુનિ જીવનની પાર પહોંચે છે. સહિષ્ણુતાને સર્વોત્તમ સમજી, ઉકત ત્રણ પંડિતમરણમાંથી કોઈ એકને હિતકર જાણી સ્વીકાર. તેમ હું કહું છું. • વિવેચન : ‘સર્વ અર્થ” એટલે પાંચ પ્રકારના કામગુણો, તેના સંપાદક અથવા દ્રવ્યસમૂહ. તેમાં કે તેથી મૂર્છા ન પામતો આયુ પહોંચે ત્યાં સુધી સ્થિર રહે – આયુષ્ય પુદ્ગલોનો ક્ષય થાય ત્યાં સુધી રહે તે પાગ છે. તે યથોક્ત વિધિએ પાદપોપગમન અનશનમાં રહીને ચઢતા શુભભાવે પોતાના આયુકાળનો અંત કરે. આ પાદપોપગમન વિધિ સમાપ્ત કરતા ત્રણે મરણોના કાળ, ક્ષેત્ર, પુરુષ, અવસ્થાને વિચારીને યોગ્યતા પ્રમાણે કરે તે છેલ્લા બે પદમાં બતાવ્યું. પરીષહ-ઉપસર્ગજનિત દુઃખ વિશેષે સહે. તે ત્રણેમાં મુખ્ય જાણી મોહરહિત - ૪ - ૪ - થાય. - ૪ - ૪ - અધ્યયન-૮ ‘વિમોક્ષ'' ઉદ્દેશો-૮ “અનશનમરણ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ નય વિચાર આદિ થોડું કહેવાયું છે. હવે કહેવાનારને જણાવે છે. t આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અધ્યયન-૯ “ઉપધાન શ્રુત” • ભૂમિકા : આઠમું અધ્યયન કહ્યું. હવે નવમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે – પૂર્વે આઠ અધ્યયનોમાં જે અર્થ કહેવાયો તે તીર્થંકર વીર વર્ધમાનસ્વામીએ પોતે આચરેલો છે, તે નવમાં અધ્યયનમાં બતાવે છે. આઠમાં અધ્યયન સાથેનો તેનો સંબંધ આ પ્રમાણે – અભ્યુધત મરણ ત્રણ પ્રકારે બતાવ્યું. તેમાં કોઈપણમાં રહેલો સાધુ અધ્યયન ૮-માં બતાવેલ વિધિએ અતિ ઘોર પરીષહ-ઉપસર્ગ સહન કરીને - ૪ - ચાર ઘાતિકર્મનો નાશ કરી અનંત-અતિશય - ૪ - સ્વ પર પ્રકાશક કેવળજ્ઞાન મેળવનાર ભગવંત વર્ધમાનસ્વામીને સમોસરણમાં બેઠેલા અને સત્વોના હિત માટે ધર્મદેશના કરતા હોય તેમ ધ્યાવે. તે માટે આ અધ્યયન કહે છે. આ સંબંધે આવેલા અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમ દ્વારમાં અધ્યયન અને ઉદ્દેશાનો અર્થાધિકાર છે. જેમાં અધ્યયન અર્થાધિકાર - ૪ - અહીં બતાવે છે. [નિ.૨૭૬] જ્યારે જે તીર્થંકર ઉત્પન્ન થાય છે, તે પોતાના તીર્થમાં આચારનો વિષય કહેવા છેલ્લા અધ્યયનમાં પોતે કરેલા તપનું વર્ણન કરે. એ બધાં તીર્થંકરોનો કલ્પ છે. અહીં ઉપધાન શ્રુત નામે છેલ્લું અધ્યયન છે. તેથી તેને “ઉપધાન શ્રુત” કહે છે.” બધાં તીર્થંકરોને કેવલજ્ઞાન માફક તપ અનુષ્ઠાન સમાન છે કે ઓછુંવધતું? તે શંકાનું નિવારણ કરવા કહે છે— [નિ.૨૭૭ થી ૨૭૯] બધાં તીર્થંકરોનો તપ નિરુપસર્ગ કહ્યો છે. પણ વર્ધમાન સ્વામીનો તપ ઉપસર્ગ સહિત જાણવો. તીર્થંકર દીક્ષાથી ચાર જ્ઞાનવાળા થાય, દેવપૂજિત અને નિશ્ચયે મોક્ષગામી છે. તો પણ બલ, વીર્ય ગોપવ્યા વિના તપવિધાનમાં ઉધમ કરે છે. તો બીજા સુવિહિત સાધુ મનુષ્યપણાને સોપક્રમ જાણ્યા પછી તપમાં યથાશક્તિ ઉધમ કેમ ન કરે ? અધ્યયન અધિકાર કહ્યો હવે ઉદ્દેશાનો અર્થાધિકાર કહે છે– [નિ.૨૮૦] ૧-‘ચર્ચા’- ચરણ-ચરાય તે. વર્ધમાનસ્વામીનો વિહાર અહીં ઉદ્દેશા૧-નો અધિકાર છે. ૨-‘શય્યા’-ઉદ્દેશા-૨-માં શય્યા એટલે વસતિનું વર્ણન જે રીતે ભગવંત મહાવીર રહ્યા તે છે. ઉદ્દેશા-૩-માં પરીષહ’ વર્ણન છે. માર્ગથી ભ્રષ્ટ ન થતાં સાધુએ નિર્જરાર્થે પરીષહોને સહન કરવા. તે માટે વર્ધમાનસ્વામીને થયેલા અનુકૂળપ્રતિકૂળ પરીષહોને અત્રે બતાવ્યા છે. ઉદ્દેશા-૪માં ભૂખની પીડામાં વિશિષ્ટ અભિગ્રહની પ્રાપ્તિમાં આહાર વડે ચિકિત્સા બતાવી અને તપચરણનો અધિકાર ચારેમાં છે. નિક્ષેપો ત્રણ પ્રકારે – ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂત્રાલાપકનિષ્પન્ન. તેમાં ઓઘમાં અધ્યયન, નામમાં ઉપધાન શ્રુત છે. ઉપધાન અને શ્રુત દ્વિપદ નામ છે, તેમાં ઉપધાનના નિક્ષેપને કહે છે– [નિ.૨૧૮] નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ઉપધાનના ચાર નિક્ષેપા છે, શ્રુતના પણ આ ચાર જ છે. તેમાં દ્રવ્યશ્રુત ઉપયોગરહિત છે અથવા દ્રવ્ય માટેનું કે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/-Iભૂમિકા આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ જૈનેતરનું શ્રત તે દ્રવ્યશ્રત અને ભાવકૃત તે અંગ ઉપાંગમાં રહેલા શ્રતમાં ઉપયોગ હોવો તે. હવે નામ સ્થાપનાને છોડીને દ્રવ્યાદિ ઉપધાન બતાવે છે– [નિ.૨૮રી સમીપમાં રહીને કરાય તે ઉપધાન. દ્રવ્યસંબંધી હોય તે દ્રવ્ય ઉપધાન. જેમકે પથારીમાં સુખે સુવા માટે ટેકા લેવાનું ઓશીકું તે દ્રવ્ય ઉપધાન છે. ભાવ ઉપધાન તે જ્ઞાન, દર્શન, ચામિ કે બાહ્ય અત્યંતર તપ છે. કેમકે તેના વડે ચારિત્ર પરિણત ભાવવાળાને ઉપસ્તંભન કરાય છે. તેથી અહીં જ્ઞાનાદિ ચારેનો અધિકાર છે. ચારિત્રના આધાર માટે તપનું ભાવ ઉપધાન શા માટે કહે છે ? [નિ.૨૮૩ - X - જેમ મેલું વસ્ત્ર પાણી વગેરેથી શુદ્ધ કરાય છે, તેમ જીવને પણ ભાવ ઉપધાનરૂપ બાહ્ય અત્યંતર તપ વડે આઠે કર્મચી શુદ્ધ કરાય છે. અહીં કર્મક્ષાયના હેતુ માટે ઉપધાન શ્રુતત્વથી તપતું ગ્રહણ કરેલ છે. તેના પર્યાયો જણાવે છે અથવા તપ અનુષ્ઠાન વડે અવધૂનનાદિ કર્મ ઓછા થવાના ઉપાય વિશેષને કહે છે [નિ.૨૮૪] તેમાં ‘અવધૂનન’ તે અપૂર્વકરણ વડે કર્મગ્રંથિના ભેદનું ઉપાદાના જાણવું. તે તપના કોઈપણ ભેદના સામર્થ્યથી આ ક્રિયા થાય છે. • x • ‘ધૂનન' તે ભિન્ન ગ્રંથિવાળાને અનિવૃત્તિકરણ વડે સમ્યકત્વમાં રહેવું. ‘નાશન' એટલે તિબુક સંક્રમણ વડે એક કર્મપ્રકૃતિનું બીજી પ્રકૃતિમાં સંક્રમણ થવું. ‘વિનાશન' એટલે શૈલેશી અવસ્થામાં સમસ્તપણે કર્મનો અભાવ કરવો. ‘ધ્યાપન' એટલે ઉપશમ શ્રેણિમાં કર્મનું ઉદયમાં ન આવવું. “પણ” તે અપ્રત્યાખ્યાનાદિ ક્રમ વડે ક્ષપકશ્રેણિમાં મોહાદિનો અભાવ કરવો. ‘શુદ્ધિ કર'. તે અનંતાનુબંધીના ક્ષય વડે ક્ષાયિક સમ્યકત્વ મેળવવું. | ‘છેદન' તે ઉત્તરોત્તર શુભ અધ્યવસાયમાં ચડીને ‘સ્થિતિ' ઘટાડવી. ‘ભેદન’ તે બાદર સંપરાય અવસ્થામાં સંજવલન લોભના ખંડ ખંડ કરવા. ‘ડણ’-તે ચોઠાણીયા રસવાળી અશુભ પ્રકૃતિને ત્રણ સવાળી આદિ બનાવવી. ‘દહન'-તે કેવલી સમુદ્ઘાત રૂપ ધ્યાન અગ્નિ વડે વેદનીય કર્મને ભસ્મ કરવું અને બાકીના કર્મને દોરડા માફક બનાવવું. ‘ધાવન” તે શુભ અધ્યવસાયચી મિથ્યાવા પુદ્ગલોને સમ્યકત્વભાવે બનાવવા. આ બધી કર્મ અવસ્થાઓ પ્રાયઃ ઉપશમ-ક્ષપક શ્રેણિ, કેવલિ સમુદ્યાત આદિના પ્રગટ કરવાથી પ્રગટ થાય છે. તે માટે તેનો આરંભ થાય છે. તેમાં ઉપશમશ્રેણિમાં પ્રથમ જ અનંતાનુબંધીની ઉપશમના કહેવાય છે. • x • તેમાં દર્શન સપ્તક એક વડે ઉપશમાય છે, તે કહે છે [આ અને હવેનું વર્ણન કમiણ આધારિત હોઈ અહીં સંરૂપમાં કહેલ છે, જિજ્ઞાસુઓએ વૃત્તિ જોઈ, તેને વિશેષ જ્ઞાતા પાસેથી સમજવું.) ઉપરની ત્રણ લેશ્યા વિશુદ્ધ હોવાથી સાકાર ઉપયોગવાળો • x • અશુભ પ્રકૃતિને ઘટાડે છે અને શુભ પ્રકૃતિની વૃદ્ધિ કરે છે. પ્રત્યેક અંતમુહૂર્તના એવા ત્રણ કરણ કરે છે - યથાપતૃતકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. • x - યથા પ્રવૃત્તકરણમાં દરેક સમયે અનંતગુણ વૃદ્ધિવાળી, વિશુદ્ધિને અનુભવે છે. •x• અપૂર્વકરણમાં અપૂર્વ ક્રિયાને મેળવે છે. તેમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, સ્થિતિબંધ એ પાંચે અધિકાર પૂર્વે ન હતા તે હવે છે, માટે પૂર્વકરણ કહેવાય. પછી અનિવૃત્તિકરણ કરે. આ ત્રણ કરણ વડે અનંતાનુબંધી કષાયોને ઉપશમાવે. ઉપશમ - અનિવૃત્તિકરણ વડે કર્મરાજ શાંત થઈ જાય તે ઉપશમ, તે વખતે ઉદય, ઉદીરણા, સંક્રમ, નિuત, નિકાસનારૂપ કરણ થતા નથી. તેમાં પ્રથમ સમયે થોડાં કર્મદલિકો ઉપશાંત થાય, પછી અંતર્મુહર્તમાં વધતા ક્રમે બધું ઉપશાંત થાય. બીજા આચાર્યો આ વિષયમાં અનંતાનુબંધીની વિસંયોજના બતાવે છે. જેિ મૂળ વૃત્તિથી જાણવી.] હવે દર્શનગિકની ઉપશમના કહે છે, તેમાં મિથ્યાત્વનો ઉપશમક મિથ્યાષ્ટિ છે અથવા વેદક સમ્યગુËષ્ટિ છે. પણ સમ્યક્ત્વ કે સમ્યગ મિથ્યાત્વનો વેદક તે જ ઉપશમક છે. મિથ્યાત્વનો ઉપશમ કરતો ઉપશાંત મિથ્યાત્વી અને ઉપશમ સમ્યગુર્દષ્ટિ થાય છે ઇત્યાદિ. * * * * * [હવે વૃત્તિમાં કરાયેલ સંપૂર્ણ વર્ણન કર્મjણ કે કર્મપ્રકૃતિના અભયાસી પાસે સમજવું સલાહભર્યું છે. માત્ર ગુજરાતી અનુવાદથી પતિ સાથે નહીં સમજાય માટે તે સમગ્ર અનુવાદ અહીં નોધેલ વણી.] - x - એ રીતે અનુક્રમે ઉપરાંત વીતરાગ થયા છે. - x • ત્યાંથી તે પડે છે. એ રીતે • x • ઉપશમ શ્રેણિનું વર્ણન કર્યું. હવે ક્ષપકશ્રેણિને કહે છે. ક્ષપકશ્રેણિ આરંભક પહેલા ત્રણ કરણપૂર્વક અનંતાનુબંધી કષાયોને દૂર કરે છે. પછી મિથ્યાત્વને અને સમ્યગુ મિથ્યાવને પણ ખપાવે છે. એ રીતે અનુક્રમે - X - ક્ષાયિક સમ્યર્દષ્ટિ થાય છે. અપમત્તગુણસ્થાન સુધી આ સાત પ્રકૃતિ અપાવે છે. પછી જેને આયુષ્યનો બંધ થયો નથી તે કષાય અષ્ટકને ખપાવવા ત્રણ કરણ આરંભે છે. • x • આઠે કષાયોનો ક્ષય થાય છે. જો કે અહીં બે આચાર્યોના ભિન્ન ભિન્ન મત છે.] મોહનીય કર્મપ્રકૃત્તિ ખપાવ્યા બાદ જ્ઞાનવરણીયની, દર્શનાવરણીયની તથા યશકીર્તિ, ઉચ્ચગોત્ર મળી ૧૬ પ્રકૃત્તિનો બંધ વવચ્છેદ કરે છે. પછી ક્ષીણ મોહી બનીને અંતમુહૂર્તના અંતના છેલ્લા સમયમાં બાકી પ્રકૃતિ ખપાવીને • x • કેવળી બને છે. માત્ર સાતાવેદનીય કર્મને સયોગી ગુણસ્થાન સુધી બાંધે છે. જ્યારે અંતર્મુહd આય બાકી રહે ત્યારે કેવલી ભગવંતો વેદનીય કર્મ ઘણું વધુ બાકી છે તેમ જાણે તો તે બંનેની સ્થિતિ સમાન કરવા કેવલીસમુઠ્ઠાત કરે છે. કેવળી સમુદ્ધાતનું વર્ણન (સંક્ષેપમાં] - પહેલા સમયે ઉંચે-નીચે (આત્મપદેશને) દંડ આકારે ફેલાવે. બીજા સમયે તીર્જી દિશામાં લોકાંત પુરવા માટે કપાટ બનાવે. ત્રીજા સમયે ખૂણાઓ પૂરવા મન્થાન બનાવે, ચોથા સમયે તા પુરવા નિકુટ બનાવે. પછી ચાર સમયમાં ઉલટા ક્રમે આ યોગવેપારને સંકલે. પછી યોગ નિરોધ કરે. યોગ નિરોધનું વર્ણન [સંક્ષેપમાં] - પહેલા બાદર મનોયોગને રોકે, પછી Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/-Iભૂમિકા બાદર વયનયોગ, પછી બાદર કાયયોગને રોકે. પછી સૂમ મનોયોગ અને સૂક્ષ્મ વચનયોગને રોકે. પછી સૂમકાય યોગને રોકતો અપ્રતિપાતિ નામક શુક્લધ્યાનના બીજ ભેદને આરોહે અને એ રીતે છેલ્લે અનિવૃત્તિ નામના શુક્લદયાનના ચોથા પાયાને આરોહે. એ રીતે અયોગી કેવલી ભાવને પામે. ક્રમશઃ શેપ કર્મપકૃતિઓને ખપાવે. (કઈ કર્યપ્રકૃતિ ક્યા કામે ખપાવે તે જાણવા વૃત્તિ જોવી અને વૃત્તિ અને કર્મપ્રકૃતિના જાણકાર પાસે સમજવો હિતાવહ છે). એ રીતે સંપૂર્ણ કર્મ ક્ષય કર્યા પછી શીવ્રતાથી અસ્પર્શ ગતિએ એકાંતિક, આત્યંતિક, અનાબાધ લક્ષણવાળા સુખને અનુભવતો સિદ્ધિ સ્થાનમાં પહોંચે. હવે ઉપસંહાર કરતા - x • બીજા જીવોને બતાવે છે કે [નિ.૨૮૪] આ પ્રમાણે ઉક્ત વિધિએ જ્ઞાનાદિ ભાવઉપધાન કે તપને વીર વર્ધમાનસ્વામીએ સ્વયં આદર્યો છે, તે બીજા પણ મુમુક્ષુ આદરે. એ પ્રમાણે ગાથાથી જાણવો. અધ્યયન-૯ ઉદ્દેશો-૧ “ચય' ૬ o હવે સૂકાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે • સૂત્ર-૨૬૫ - જે રીતે શ્રમણ ભગવન કમાય માટે તૈયાર થયા. વસ્તુ સ્વરૂપ પાણી હેમંતઋતુમાં દીક્ષા લઈ તકાળ વિહાર કર્યો; એ સર્વ વૃત્તાંત મેં જેવું સાંભળેલ છે, તે તમને કહીશ. • વિવેચન : જંબૂસ્વામીએ પૂછતા આર્ય સુધમસ્વિામી કહે છે, શ્રુત કે સૂગ મુજબ છે કહીશ. તે આ પ્રમાણે - તે શ્રમણ ભગવંત વીર વર્ધમાન સ્વામી ઉધત વિહાર સ્વીકારી, સર્વ અલંકાર ત્યાગ કરી, પંચમુષ્ટી લોચ કરી, ઇન્દ્ર મૂકેલ એક દેવદૂષ્ય ધારણ કરી, સામાયિકની પ્રતિજ્ઞા કરી, મન:પર્યવજ્ઞાની થઈ આઠ પ્રકારના કર્મ ખપાવવા અને તીર્થ પ્રવર્તાવવા માટે તૈયાર થઈને; તવ જાણીને હેમંતઋતુમાં માણસર વદ-૧૦ના પશ્ચિમ દિશામાં સૂર્ય જતા [પાછલા પ્રહરે દીક્ષા લઈને વિહાર કર્યો. કુંડગ્રામથી અતિમુહd શેષ દિવસ રહેતા કમરણામે ભગવંત આવ્યા. પછી અનેક પ્રકારના અભિપ્રહ ધારણ કરીને ઘોર પરીષહ-ઉપસર્ગ સહન કરીને મહાસત્તપણે સ્વેચ્છોને પણ શાંતિ પમાડતા બાર વર્ષથી કંઈક વધુ છEાસ્થપણે મૌનવતી થઈ તપ આદર્યો. - અહીં સામાયિક વ્રત ઉચ્ચરતા જ ઇન્દ્ર ભગવંત ઉપર દેવદાગ મૂક્યું. તેથી ભગવંતે પણ નિઃસંગ અભિપ્રાય વડે જ ધમપકરણ વિના બીજા મુમુક્ષાથી ધર્મ થવો અશક્ય છે એ કારણે મધ્યસ્થવૃત્તિથી વસ્ત્ર ધારણ કર્યું. પણ તેના ઉપભોગની ઇચ્છાથી નહીં. આ જ વાત બતાવવા કહે છે • સૂત્ર-૨૬૬ થી ૨૬૮ : રિ૬૬-] ભગવંતે એવું ન વિચાર્યું કે, હું હેમંતઋતુમાં આ વાથી શરીરને ઢાંકીશ. કેમકે ભગવંત જીવનપર્યત પરીષહોને સહન કરનારા હતા. ૯૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ભગવંતનું વસ્ત્ર ધારણ કરવું] તે તેમની અનુઘર્મિતા જ હતી. [૨૬] દીક્ષા અવસરે ભગવંતને શરીરે લગાડાયેલ સુગંધી દ્રવ્યોને કારણે ભમર આદિ આવીને તેમના શરીર પર ચઢી જતાં, ફરતા અને ડબ મારતા હતા. આ ક્રમ ચાર માસ કરતાં વધુ સમય ચાલ્યો. [૬૮] એક વર્ષ અને સાધિક એક માસ ભગવતે વસ્ત્રનો ત્યાગ ન કર્યો. પછી વસ્ત્ર છોડીને તે અણગાર સર્વથા અચેલક થઈ ગયા. • વિવેચન-૨૬૬ થી ૨૬૮ : [૨૬] ભગવંતે વિચારેલ કે, ઇન્ડે આપેલ આ વર વડે મારા શરીરને ઢાંકીશ નહીં, શિયાળામાં તે વસ્ત્ર વડે શરીરનું રક્ષણ નહીં કરું કે લજ્જા માટે વસ્ત્ર ધારણ નહીં કરું. તે ભગવંત કેવા છે ? તે કહે છે— તે ભગવંત પ્રતિજ્ઞાને પૂરી કરે છે અથવા પરીપહો કે સંસારનો પાર પામે છે. કેટલો કાળ ? જીવનપર્યન્ત. વસા શા માટે રાખે છે ? તે વસ્ત્ર ધારણ કરવાથી એમ બતાવ્યું કે - તે અનુધર્મીપણું છે. બીજા તીર્થકરોએ તે આચરણા કરી છે. આગમમાં પણ કહ્યું છે કે પૂર્વે જે અનંતા તીર્થકરો થયા, જેઓ હાલ છે અને ભાવિમાં થશે તે દીક્ષા લઈને ઉપધિવાળો ધર્મ શિષ્યને બતાવવો એ ધર્મનો માર્ગ છે એમ જાણી એક દેવદુષ્ય સ્વીકારી દીક્ષા લેતા, દીક્ષા લે છે, દીક્ષા લેશે. વળી કહ્યું છે કે, વરસહિત ધર્મના વિશેષપણાથી બીજા તીર્થકરોએ શિષ્યના વિશ્વાસ માટે વસ્ત્ર ધારણ કર્યું છે, લજ્જાને માટે નહીં. ભગવંતે દીક્ષા લીધી ત્યારે દેવતાએ સુગંધીનું વિલેપન કરેલું. તેની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરાદિ જે પીડા આપી તે કહે છે | [૨૬] ચાર માસથી પણ અધિક સમય ભમરા આદિ ઘણાં પ્રાણીઓ આવીને શરીર પર ચડી ડંખ મારતા હતા અને માંસ લોહીના અર્થી બનીને કરડીને આમતેમ દુ:ખ દેતા હતા. તે દેવદૂષ્ય ક્યાં સુધી રહ્યું ? [૨૬૮-] ઇન્ડે આપેલ વસ્ત્ર તેર માસથી વધુ સમય ભગવંત તે વા યુક્ત રહ્યા. તેનો ત્યાગ ન કર્યો. પછી વસ્ત્રનો ત્યાગ કરી, વોસિરાવીને તે શણગાર ભગવંત અવેલક રહ્યા. તે સુવર્ણવાલુકા નદીના પૂરમાં આવેલ કાંટામાં ભરાયુ અને બ્રાહ્મણે ગ્રહણ કર્યું. વળી • સૂત્ર-ર૬૯ થી ૨૭૧ : [૨૬૯૯] ભગવત પૌરુણી અતિ આત્મ પ્રમાણથી તિ5 મિતિએ માનિ ઉપયોગપૂર્વક જોતા ચાલતા હતા. આ રીતે તેમને ગમન કરતા જોઈને ભયભીત બનેલા બાળકો મરો મારો કહી કોલાહલ કરતા. 9િ0-] ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહેતા ત્યારે કામવિહૂળ સ્ત્રીઓ ભોગની પ્રાર્થના કરતી. પણ ભગવંત તેને કલ્યાણ મામિાં વિન કરનાર જાણી, મૈથુન સેવન ન કરતા. આત્મામાં લીન બની ધ્યાન કરતા. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/ર૬૯ થી ર૦૧ [૭૧] ભગવત ગૃહયુક્ત સ્થાને જાય તો તેનો સંપર્ક છોડીને ધ્યાનમાં જ લીન રહેતા હતા. કોઈ પૂછે તો પણ બોલતા નહીં. પોતાના માર્ગે ચાલતા. એ રીતે સરળ ચિત્તવાળા ભગવંત મોક્ષમાર્ગ ન ઉલ્લંઘતા. • વિવેચન : [૨૬૯-] પછી પુરુષ પ્રમાણ પૌરુષી અર્થાત્ આત્મપ્રમાણ માર્ગે જતાં ઇર્ચા સમિત થઈ જાય. અહીં ધ્યાન એટલે ઇસમિતિપૂર્વક ચાલવું તે. તે માર્ગ કેવો છે ? તિર્યમ્ ભિત્તિ એટલે ગાડાની ધુંસરી પ્રમાણે આગળ સાંકડો, આગળ જતાં પહોળો. કેવી રીતે જુએ છે ? આંખો વડે બરાબર યાના રાખીને જુએ. તેમને એ રીતે જતાં જોઈને કોઈ વખત બાળક, કુમાર આદિ ઉપસર્ગ કરે તે બતાવે છે - અહીં ‘ચક્ષુ' શબ્દ દર્શનનો પર્યાય છે. તે દર્શન વડે જ ડરેલા એકઠા થયેલા ઘણાં બાળક આદિ ધૂળની મુઠી વગેરેચી હણી હણીને ચાળા પાડવા લાગ્યા. બીજા બાળકોને બોલાવીને કહ્યું, જુઓ આ નાગો મુંડીયો છે. આ કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? એમ કોલાહલ કરે. [૨૭૦-] વળી જેમાં સુવાય તે શયન-વસતિ. તેમાં કોઈ નિમિત્તથી ભેગા મળેલા ગૃહસ્ય કે અન્યદર્શની હોય, તે સ્થાને તેમને કોઈ સ્ત્રીઓ પ્રાર્થના કરે, ત્યારે તેને શુભ માર્ગમાં ભુંગળ સમાન પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી, ત્યાગી મૈથુન ન સેવે શૂન્યગૃહમાં હોય ત્યારે ભાવ મૈથુન ન સેવે. આ પ્રમાણે તે ભગવંત પોતાના આત્મા વડે વૈરાગ્ય માર્ગે આત્માને દોરીને ધર્મધ્યાન કે શુકલધ્યાન ધ્યાવે. તથા [૨૭૧-] જે કોઈ ઘરમાં રહે તે ‘ગૃહસ્થો' છે. તેઓ સાથે કારણે ભેગા થતાં દ્રવ્યથી અને ભાવથી મિશ્ર ભાવ છોડીને તે ભગવંત ધર્મધ્યાન ધ્યાવે. તથા કોઈ નિમિતથી ગૃહસ્થ પૂછે કે ન પૂછે તેઓ ન બોલે. તેઓ પોતાના કાર્ય માટે જ જાય છે. તેઓ બોલાવે તો પણ ભગવંત મોક્ષ પથ કે પોતાના યાનને છોડતા નથી. તેઓ સંયમ અનુષ્ઠાનમાં વર્તતા હોવાથી ઋજુ છે. નાગાર્જુનીયા કહે છે, કોઈ ગૃહસ્થ પૂછે કે ન પૂછે, ભગવંત પોતે પાપમાં સંમતિ આપતા નથી. વળી • સૂત્ર-૨૭ર થી ૨૩૪ - (૨૨-] ભગવંત અભિવાદન કરનારને આશીર્વચન કહેતા ન હતા અને યહીન લોકો દંડથી મારે કે વાળ ખેચે તો તેમને શાપ આપતા ન હતા, પણ મૌન ધારણ કરીને રહેતા હતા. રિ૩-] ભગવંત દુસહ કઠોર શબ્દાદિની પરવા ન કરતાં સંયમમાં પરાક્રમ કરતા હતા. તેમને કથા, નૃત્ય, ગીત, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ આદિમાં કંઈ આશ્ચર્ય કે કુતૂહલ થતું ન હતું. (ર૭૪-] કોઈ વખતે પરસ્પર કામાદિ કથાઓમાં લીન લોકોને જોઈને જ્ઞાતપુત્ર મહાવીર હર્ષ કે શોક ન કરતા મયમ ભાવમાં રહેતા. અનુકૂળપ્રતિકૂળ ભયંકર પરીષહ-ઉપસર્ગનું સ્મરણ ન કરી સંયમમાં વિચરતા. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન-૨૭૨ થી ૩૪ : [૨૭૨-] હવે કહેવાતી વાત બીજાઓને સુકર નથી. સાધારણ પુરષો માટે સરળ નથી. છતાં ભગવંતે કેમ આચર્યું ? તે બતાવે છે - કોઈ અભિવાદન કરે તો પણ કંઈ બોલતા નહીં. અભિવાદન ન કરનાર પર કોપતા નહીં અને પ્રતિકૂળ ઉપસી કરનાર પર વિરૂપ ભાવ ધરતા નહીં. જેમકે - અનાદિશમાં વિચર્યા ત્યારે ભગવંતને તે અનાર્ય પાપીઓએ દંડા વડે માય. વાળ ખેંચી દુ:ખી કર્યા [તો પણ સમભાવમાં રહ્યા. વળી [૨૩] બીજા પાપીઓ કઠોર વચન વડે દુ:ખ દેતા, તેને ગણકાર્યા વિના ભગવંત જગતના સ્વભાવને જાણીને, ચાત્રિમાં પરાક્રમ બતાવી સમ્યક રીતે સહન કરતા, આખ્યાત, ગીત, નૃત્યને કૌતુક માનતા નહીં, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ સાંભળીને વિસ્મયયુક્ત કે ઉત્સુક થતા ન હતા. -તશા | [૨૭૪-] કોઈ પરસ્પર કથા કરતા હોય કે કદાગ્રહી હોય છે આ બીજાની કથામાં ગૃદ્ધ હોય, તે અવસરે ભગવંત મહાવીર હર્ષ છોડીને તે બધાની કથામાં મધ્યસ્થ રહીને જોતા. આ તથા બીજા અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ ઉપસર્ગો થતાં સહન ન થાય તેવા અતિશય દુ:ખો આવે તો પણ તેને ન ગણતાં સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરતા. જ્ઞાત ક્ષત્રિયના પુત્ર વીર વર્ધમાનસ્વામી ભગવંત આ દુઃખોને સ્મરણમાં લાવતા નથી. અથવા ઘર એ શરણ છે, તે ન હોવાથી અશરણ અર્થાત સંયમમાં પરાક્રમ કરે છે. એમાં આશ્ચર્ય શું છે કે ભગવંત અપરિમિત બળ, પરાક્રમી, પ્રતિજ્ઞા રૂપ મેરુ પર્વતે આરૂઢ થઈ પરાક્રમ કરે છે ? ભગવંતે દીક્ષા લીધી ન હતી ત્યારે પણ પ્રાસુક આહારથી નિર્વાહ કરેલો. ભગવંતના માતા-પિતા મૃત્યુ પામ્યા ત્યારે પ્રતિજ્ઞા પૂરી થઈ જાણી દીક્ષા લેવા તૈયાર થતાં જ્ઞાતિજનોએ કહ્યું કે, ઘા પર મીઠું છાંટવા જેવું કેમ કરો છો ? ત્યારે ભગવંતે વિચાર્યું કે જો અત્યારે દીક્ષા લઈશ તો ઘણાં લોકો દુઃખી દુ:ખી થશે. તેથી તેમણે પૂછયું કે, કેટલો કાળ ઘેર રહેવું ? તેઓએ કહ્યું, બે વર્ષ. ભગવંત કહે, ઠીક, પણ આહાર આદિ મારી ઇચ્છાએ કરીશ. મારી ઇચ્છા તોડવી નહીં. તેઓએ પણ વિચાર્યું કે, આ રીતે પણ ભલે રહેતા. તેથી બધાં સંમત થયા. ત્યારપછી ભગવંતે તે વચનને અનુસરીને સાધુવૃતિએ રહ્યા. પછી પોતાનો દીક્ષાનો અવસર જાણીને સંસારની અસારતા સમજી તીપિવર્તન માટે ઉધત થયા. તે દશવિ છે • સૂગ-૨૫ ? દીક્ષા પુર્વે બે વર્ષથી કંઈક વધુ સમય ભગવંતે સચિત્ત જળનો ઉપભોગ ન કર્યો. ગૃહસ્થાવસ્થામાં પણ એકતભાવનાનું ચિંતન કરતા હતા. કોધાદિ કષાયને શાંત કરી, સમ્યક્ત ભાવનાથી ભાવિત થઈ રહેતા હતા. તેમના ઇન્દ્રિય અને મન શાંત હdi. • વિવેચન :ભગવંતે સાધિક બે વર્ષ સચિત જળનો ભોગ ન કર્યો. પગ ધોવાદિ કિયા Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/૧/૨૭૫ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર પણ પ્રાસુક જળ વડે જ કરી, જેમ જીવહિંસા ત્યાગી તેમ બીજા વ્રતો પણ પાડ્યા. તથા એકત્વ ભાવના ભાવિત અંતકરણવાળા બનીને ક્રોધવાળા શાંત કરી તથા કાયાને ગોપવીને રહ્યા. તે ભગવંત છઠાસ્ય કાળે સમ્યકત્વ ભાવના વડે ભાવિત અને ઇન્દ્રિયાદિ વડે શાંત હતા. આવા ભગવંત ગૃહવાસમાં પણ સાવધ આરંભ ત્યાગી હતા, તો પછી દીક્ષા લીધા પછી નિસ્પૃહ કેમ ન હોય ? તે કહે છે • સૂત્ર-૨૭૬ થી ૨૩૮ : [૭૬-] પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, લીલ-કુગ, ભીજહરિતકાય તથા અન્ય વનસ્પતિકાય અને ત્રસકાયને સર્વ પ્રકારે જાણીને રિ૭૭-] આ સર્વેમાં જીવ છે તે જોઈને, ચેતના છે તે જાણીને તેની હિંસાનો ત્યાગ કરીને ભગવંત વિચરવા લાગ્યા. રિ૭૮-] સ્થાવર જીવ ત્રસરૂપે અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. અથવા સંસારી જીવ સર્વે યોનિમાં ઉત્પન્ન થઈ શકે. અજ્ઞાની જીત પોત-પોતાના કમનુિસાર પૃથફ પૃથફ યોનિઓને ધારણ કરે છે. • વિવેચન-૨૭૬ થી ૨૩૮ : [૨૬,૨૭] બંનેનો સંયુક્ત અર્થ આ પ્રમાણે - ભગવંત આ પૃથ્વીકાયાદિને સચિત જાણીને તેનો આરંભ ત્યાગી વિચરે છે. તેમાં પૃથ્વીકાય સૂમ-બાદર બે ભેદે છે. સૂમ સર્વત્ર છે. બાદર પણ મૃદુ અને કઠિન બે ભેદે છે. તેમાં મૃદુ પૃથ્વી શ્વેતાદિ પાંચ વર્ષની છે અને કઠિન પૃથ્વી શર્કરા, વાલુકાદિ ૩૬ મેદવાળી છે. તે પૂર્વે કહ્યું છે અકાય પણ સૂમ-બાદર બે ભેદે છે. સૂક્ષ્મ પૂર્વવતુ બાદર શુદ્ધોદકાદિ પાંચ ભેદે છે. તેઉકાય પણ પૂર્વવત છે પણ બાદના ચાંગારાદિ પાંચ ભેદ છે. વાયુકાયાં બાદર વાયુકાયના ઉત્કલિકાદિ પાંચ ભેદ છે. વનસ્પતિના સૂમ-બાદર બે ભેદ છે. તેમાં સૂક્ષ્મ સર્વત્ર છે. બાદરના અગ્ર, મૂળ, સ્કંધ, પર્વ, બીજ, સંપૂર્ઝન એ છ ભેદ છે. તે દરેકના પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદ છે. પ્રત્યેક વૃક્ષ, ગુચ્છાદિ બાર ભેદે અને સાધારણ અનેક પ્રકારે છે. તે અનેક ભેદે હોવા છતાં સૂમ વનસ્પતિ સર્વગત અને અતીન્દ્રિય હોવાથી તેને છોડીને બાદર જ લીધી છે. તે આ પ્રમાણે - બીજાંકુર ભાવરહિત પનકાદિ, અJબીજાદિ, બાકી વનસ્પતિ. છે આ પ્રમાણે પૃપી વગેરે ભૂતો છે, એમ જાણીને તથા તે સચેતન છે તેમ સમજીને ભગવંત મહાવીર તેના આરંભને છોડીને વિચર્યા. પૃથ્વીકાય આદિના ત્રણ સ્થાવરપણે ભેદો બતાવીને હવે તેમનામાં પરસ્પર અનુગમન પણ છે, તે બતાવે છે [૨૭૮-] સ્થાવર તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ છે. તે કસપણામાં બેઇન્દ્રિયાદિ રૂપે કર્મના વશમી જાય છે અને બસજીવો - કૃમિ આદિ. કર્મને લીધે પૃથ્વીકાયાદિમાં જાય છે. બીજે પણ કહ્યું છે કે – હે ભગવન ! આ જીવ પૃથ્વીકાય - વાવ - પ્રસકાયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેક્વાર પૂર્વે તેમ ઉત્પન્ન થયેલ છે. અથવા બધી યોનિઓમાં - x - આ જીવ ઉત્પન્ન થયો છે. જીવ સર્વ યોનિક અને સર્વે ગતિમાં જનાર છે. તે જીવો બાળ છે. રાગદ્વેષથી વ્યાપ્ત થઈ સ્વકૃત કર્મો વડે, સર્વ યોનિ ભાજત્વથી રહેલા છે. કહ્યું છે આ લોકમાં વાળના અગ્રભાગ જેટલો પ્રદેશ મણ એવો નથી કે જયાં આ જીવે જન્મમરણની બાધા અનેકવાર પ્રાપ્ત કરી ન હોય. વળી તેવી શુદ્ધ રંગભૂમિ જગતમાં કોઈ નથી જ્યાં કર્મ શણગાર સજીને સર્વે સત્વો નાચ્યા નથી. ઇત્યાદિ-વળી • સૂત્ર-૨૭૯ થી ૨૮૧ - [[ર -] ભગવંતે વિચારપૂર્વક જાણું કે-ઉપાધિ વડે જીવો કર્મોથી લપાઈને દુ:ખ પામે છે. તેથી કમને સર્વથા જાણીને કર્મના કારણરૂપ પાપનો ભાગ કર્યો હતો. ર૮૦-] જ્ઞાની અને મેધાવી ભગવંતે બે પ્રકારના કમને સારી રીતે જાણીને આદાનયોત, અતિપાત સ્રોત અને યોગને સર્વ પ્રકારે સમજીને બીજા કરતા વિલક્ષણ ક્રિયાનું પ્રતિપાદન કર્યું છે. - રિ૮૧-] ભગવતે વય નિર્દોષ અહિંસાનો આશ્રય લઈ બીજાને પણ હિંસા ન કરવા સમજાવ્યું. જેણે સ્ત્રીઓને સમસ્ત કર્મોનું મૂળ પાણી છોડી દીધી . તે જ સાચા પરમાર્થદર્શ છે. ભગવંતે એવું જ કર્યું. • વિવેચન-૨૭૯ થી ૨૮૧ - રિ૭૯-] ભગવંત મહાવીરે જાણ્યું કે, દ્રવ્ય-ભાવ ઉપધિસહિત વર્તે તે સોપધિક કર્મથી લેપાઈ તે અજ્ઞાની કલેશને અનુભવે જ. અથવા સોપધિક અજ્ઞ સાધુ કર્મથી લેપાય છે, તેથી બધી રીતે કર્મ બંધાતું જાણીને ઉપધિનું કર્મ ત્યાગી દીધું. અર્થાત્ ઉપધિરૂપ પાપ કર્માનુષ્ઠાનનો ત્યાગ કર્યો. [૨૮૦-] વળી - બે પ્રકારે કર્મ તે દ્વિવિધ કર્મ - ઇયપત્યય, સાંપરાયિક. તે બંનેને સર્વભાવજ્ઞ પ્રભુએ જાણી કર્મછેદન માટે સંયમ અનુષ્ઠાનરૂપ અનન્યસર્દશી ક્રિયા બતાવી, જે અન્યત્ર ક્યાંય નથી. ભગવંત કેવા હતા ? જ્ઞાની-કેવળજ્ઞાન વાળા. વળી તેમણે બીજું શું કહ્યું ? જેના વડે નવા કર્મો લેવાય તે આદાન. અર્થાતુ ખોટું ધ્યાન. ઇન્દ્રિય વિકાર સંબંધી તે સોત છે તે આદાન સ્રોત કહેવાય. તેને જાણીને તથા જીવહિંસારૂપ સોત અને મૃષાવાદાદિને જાણીને તથા મન-વચન-કાયાના યોગરૂપ દુષ્યનિ તે સર્વ પ્રકારે કર્મબંધને માટે છે તેમ જાણીને સંયમ કિયા બતાવી. [૨૮૧-] આકર્ફિ એટલે હિંસા. અનાવૃદ્ધિ એટલે અહિંસા. પાપને ઓળંગી ગયેલ હોવાથી તે નિર્દોષ છે. ભગવંતે પોતે તે સ્વીકારી અને બીજાને પણ હિંસા પ્રવૃત્તિથી દૂર રાખ્યા તથા જેમણે સ્ત્રીઓ સ્વરૂપથી તથા વિપાકથી જાણી છે તે ‘પરિજ્ઞાતા' છે. તે સ્ત્રીઓ સર્વ કર્મ સમૂહો - પાપના ઉપાદાનરૂપ છે એવું જોયું છે તે જ યથાવસ્થિત સંસારસ્વભાવ જ્ઞાતા છે. અર્થાત્ સ્ત્રી સ્વભાવના પરિજ્ઞાનથી, તેનો Page #206 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ૧/૯/૧/૨૮૧ ત્યાગ કરનાર ભગવંત પરમાર્થદર્શ છે. મૂળગુણ બતાવી હવે ઉત્તરગુણ કહે છે • સૂઝ-૨૮૨ - આધાકમ આહારને કમબંધનું કારણ જાણી ભગવંત તેનું સેવન કરતા ન હતા. તે સંબંધી કોઈપણ પાપકર્મનું આચરણ ન કરતા ભગવત પાસુક આહાર જ ગ્રહણ કરતા હતા. • વિવેચન : કોઈ ગૃહસ્થ સાધુને પૂછીને કે પૂછયા વિના આધાકમદિ કંઈ કર્યું હોય તો ભગવંત લેતા નહીં. કેમકે તે લેવાથી સર્વ પ્રકારે આઠ જાતના કર્મો બંધાય છે તેમણે જોયું છે. તે પ્રકારના બીજા દોષ પણ સેવતા નથી તે બતાવે છે - જે કંઈ પાપોનું ઉપાદાન કારણ છે તે ભગવંત ન કરતા પણ પાસુક-નિર્દોષનો જ ઉપભોગ કરતા હતા. વળી • સૂત્ર-૨૮૩ - ભગવંત બીજાના વસ્ત્રો વાપરતા ન હતા અને બીજાના પત્રમાં ભોજન કરતાં ન હતા (કેમકે યેલક અને કરપpણી હતા. તેઓ અપમાનનો વિચાર કર્યા વિના દૈત્યરહિત થઈ ભોજનસ્થાનમાં ભિાર્થે જતા. • વિવેચન : ભગવંત પ્રધાન કે બીજાનું વસ્ત્ર વાપરતા નહીં, તથા બીજાના પાત્રમાં પણ ખાતા નહીં. તથા અપમાનને અવગણીને આહારને માટે -x આહારપાક સ્થાનોમાં કોઈનું શરણ લીધા વિના-દીનતારહિત થઈ આ મારો કા છે એમ જાણી પરીષહો જીતવા માટે જતા. • સૂઝ-૨૮૪ - ભગવંત માન-પાનના પરિમાણને જાણતા હતા. સ લોલુપ ન હતો. તે માટે પ્રતિજ્ઞા પણ ન કરતાં. આંખમાં રજ પડે તો પ્રમાજીના ન કરતા. ચળ આવે તો શરીર ખંજવાળતા નહીં. • વિવેચન : ભગવંત આહારની માત્રા જાણતા હોવાથી માત્રાજ્ઞ છે. કયો આહાર ? ભાત વગેરે ખવાય તે ‘અશન', દ્વાપાનક આદિ પીવાય તે ‘પાન'. તેમાં લોલુપ ન હતા. વિગઈમાં આસક્ત ન હતા. ગૃહસ્થપણામાં પણ તેમને રસલોલુપતા ન હતી. • X - તથા રસના વિષયમાં પ્રતિજ્ઞા ન કરતા. જેમકે આજે સિંકેંસરા લાડુ જ લેવા. પણ અડદના બાકળા લેવા તેવી પ્રતિજ્ઞા કરનારા. તથા આંખમાં પડેલ જકણ આદિ દૂર કરવા આંખ પણ સાફ ન કરતા. ચળ આવે તો શરીરને કાઠાદિ વડે ખણતા નહીં. • સૂત્ર-૨૮૫,૨૮૬ : (૨૮૫-] ભગવત ચાલતી વખતે તિછું કે પીઠ પાછળ જતા ન હતા. કોઈ બોલાવે તો બોલતા નહીં, જયણાપૂર્વક માગને જોતા ચાલતા. રિ૮૬- દેવદૂષ્ય-વસ્ત્ર છોડ્યા પછી શિશિર ઋતુમાં ભગવંત બંને બાહુ 2િI7] ફેલાવીને ચાલતા પણ સંકોચીને ખભા પર રાખતા ન હતા. • વિવેચન-૨૮૫,૨૮૬ - [૨૮૫-] અહીં ‘અલ્પ' શબ્દ અભાવ અર્થમાં છે. ભગવંત વિહારમાં તીરછી દિશામાં કે પીઠ પાછળ જોતા નથી. માર્ગે ચાલતા કોઈ પૂછે તો પણ બોલતા નથી. મૌન જ ચાલે છે. રસ્તે ચાલતાં પગ નીચે જીવોને પીડા ન થાય, તેની જ જ્યણા રાખતા હતા. [૨૮૬-] વળી દેવદૂષ્ય વસ્ત્ર છોડ્યા બાદ શિયાળામાં માર્ગે ચાલતા ભગવંત બંને બાહુ ફેલાવીને ચાલતા. પણ ઠંડીથી પીડાઈને હાથને સંકોચતા ન હતા કે પોતાના ખભે હાથ મૂકીને ઉભા ન રહેતા. હવે ઉપસંહાર કરતા કહે છે– • સૂગ-૨૮૩ - મતિમાન માહણ ભગવત મહાવીરે આકાંક્ષા રહિત, નિષ્કામભાવે આ વિધિ અનુસરી, મુમુક્ષુઓ પણ તેને અનુસરે તેમ હું કહું છું. • વિવેચન : આ વિહારનો વિધિ બતાવ્યો. તે વર્ધમાનસ્વામી તત્વજ્ઞાતા છે. કોઈ નિયાણું કર્યું નથી. ઐશ્વર્યાદિ ગણયુકત છે. આ માર્ગ તેમણે આચર્યો છે. અન્ય મોક્ષાભિલાષી સાધુઓ સંપૂર્ણ કર્મક્ષય માટે આયરે છે. • x • અધ્યયન-૯ ‘ઉપધાનશ્રત' ઉદ્દેશો-૧ “ચય"નો મુનિ દીપરતનસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 9 અધ્યયન-૯ ઉદ્દેશો-૨ “શય્યા” ન ૦ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશમાં ભગવંતની ‘ચય' કહી. તે માટે અવશ્ય કોઈ શય્યા-વસતિમાં રહેવું પડે. તે બતાવવા આ ઉદ્દેશો છે. તેનું સૂત્ર કહે છે– • સૂત્ર-૨૮૮ - (હે અંતે !] ‘ચય'ની સાથે આપે એક વખત આસન અને શયન બતાવેલા. આપ મને તે શયન-આસન કહો જેનું સેવન ભગવંત મહાવીરે કરેલું. • વિવેચન : ચર્ચામાં જે જે શય્યા, આસન વગેરે જરૂરના હોય તે શય્યા, ફલક આદિ વિશે જંબૂસ્વામીએ પૂછતા સુધર્માસ્વામીએ ભગવંતે સેવેલા શય્યા-આસન વર્ણવ્યા. • સૂગ-૨૮૯ થી ૨૯૧ - [૨૮૯-] ભગવત ક્યારેક ખાલી ઘરોમાં, ધર્મશાળામાં કે પાણીની પરબોમાં, તો ક્યારેક દુકાનોમાં, લુહારની કોઢમાં કે ઘાસના બનાવેલા મંચોની નીચે રહેતા હતા. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/૨/૧૮૯ થી ૨૯૧ ૧oo આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ રિ૯૦-] વળી ક્યારેક યાત્રીગૃહમાં, આરામગૃહમાં કે નગરમાં તો ક્યારેક મશાનમાં, ખંડેરમાં કે વૃક્ષની નીચે રહેતા હતા. રિ૯૧-] આ રીતે ભગવંત ઉક્ત શસ્ત્રા-સ્થાનોમાં તેર વર્ષથી કંઈક ઓછો સમય રહ્યા. મનને સ્થિર કરી, રાત-દિવસ અપમત્ત બનીને સમાહિતપણે ધ્યાનમાં લીન રહા. • વિવેચન-૨૮૯ થી ર૯૧ - [૨૮૯-] ભગવંતને આહારના અભિગ્રહ માફક પ્રતિમા સિવાય પ્રાયઃ શય્યાનો અભિગ્રહ નથી. ફક્ત જ્યાં છેલ્લો પ્રહર થાય ત્યાંજ માલિકની આજ્ઞા લઈને રહેતા. ૩માવેશન - સર્વથા જ્યાં રહેવાય તે આવેશન-શૂન્યગૃહ છે. તથા - ગામ, નગરાદિમાં ત્યાંના લોકો તથા આગંતુકોને સુવા માટે બનાવાયેલ ભીંતોવાળું મકાન. પ્રપ - પાણી પાવાનું સ્થાન. તે આવેશન, સભા, પ્રપામાં તથા દુકાન, નવ - લુહાર, સુતરાદિના સ્થાનમાં, ઘાસના ઢગલામાં ઉપર લટકાવેલ માંચાની નીચે-ઉપર નહીં કેમકે માંચો પોલો હોય. ઉકત સ્થાનોમાં ભગવતે વાસ કર્યો. રિ૦-] વળી માતાર - પ્રસંગે આવેલા કે આવીને ત્યાં બેસે તે ધર્મશાળા, તે ગામ કે નગરની બહાર હોય તથા આરામગૃહમાં, શ્મશાન કે શૂન્યાગારમાં • x - કે ઝાડની નીચે ભગવતે વાસ કર્યો. [૨૯૧] ઉક્ત શયન-વસતિમાં ત્રણ જગને જાણનારા ભગવંતે કતુબદ્ધ કાળ કે ચોમાસામાં તપમાં ઉધત બનીને અથવા નિશ્ચલ મનવાળા થઈને વાસ કર્યો. કેટલો કાળ ? પ્રકર્ષથી તેરમાં વર્ષ સુધી, સમસ્ત રાત-દિવસ સંયમ અનુષ્ઠાનમાં ઉધમવાળા બનીને નિદ્રાદિ પ્રમાદરહિત તથા સમાધિત મનથી ધમાં કે શુક્લધ્યાન કર્યું. સૂટ-૨૯૨, ૨૯૩ : રિ-] ભગવતે બહુ નિદ્રા લીધી ન હતી. પોતાના આત્માને જાગૃત રાખતા હવે હું સૂઈ જઉં એ ભાવથી ભગવંત ક્યારેય ન સૂતા. રિ૯૩-] ભગવંત નિદ્રા આવવા લાગે તો ઉભા થઈ જતા અને રો બહાર નીકળી મુહૂર્ત પર્યન્ત ફરી નિદ્રા ઉડાડી પાછા ધ્યાનસ્થ થતાં. • વિવેચન-૨૯૨, ૨૯૩ - [૨૯૨-] ભગવંત પ્રમાદરહિત બનીને નિદ્રા પણ વધુ લેતા નથી. તે જ પ્રમાણે બાર વર્ષમાં અસ્થિક ગ્રામે વ્યંતરના ઉપસર્ગ બાદ કાયોત્સર્ગે રહીને અંતમુહd સુધી સ્વપ્રો દેખતાં સુધી એકવાર નિદ્રા કરેલી ત્યાપછી ઉઠીને આત્માને કુશળ અનુષ્ઠાનમાં પ્રવતવિલ. અહીં થોડી શમ્યા હતી. ત્યાં પણ હું સુઈશ એવું વિચારીને સુતા નથી. [૨૯૩-] વળી તે ભગવંત જાણે છે કે આ પ્રમાદ સંસાર ભ્રમણ માટે છે એમ જાણીને પુનઃ અપ્રમત્ત થઈ સંયમ ઉત્થાન વડે ઉઠીને વિચારે છે. તેમ છતાં જો નિદ્રા પ્રમાદ થાય તો ત્યાંથી નીકળીને શિયાળાની રહો ખુલ્લા સ્થાનમાં મુહમાં માત્ર નિદ્રા પ્રમાદ દૂર કરવા ધ્યાને ઉભા રહ્યા. • સત્ર-૨૯૪ થી ૨૯૭ - રિ૯૪- શૂન્યગૃહ આદિ વસતિમાં ભગવંતને અનેક પ્રકારે ભયંક્ર ઉપસર્ગો થતા હતા. સાપ આદિ પ્રાણી અને ગીધ આદિ પાણી પીડા આપતા. [૨૯૫-] અથવા ચોર કે લંપટ તેમને કષ્ટો આપતા કે હાથમાં શસ્ત્ર લઈ ફરતા ગ્રામરક્ષકો પીડા પહોંચાડતા. ક્યારેક કામાસક્ત સ્ત્રી કે પુરુષો તેમને ઉપસર્ગ કરતા હતા. રિ૯૬-] ભગવંતે આ લોક અને પરલોક સંબંધી અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગો સહન કર્યા. અનેક પ્રકારની સુગંધ-દુર્ગધ તથા પિય-અપિય શબ્દોમાં ભગવંત સમભાવથી રહ્યા. [૨૯] ભગવંતે સદા સમિતિયુકત બનીને અનેક પ્રકારના સ્પર્શને સહન કર્યા. વિષાદ અને હાનિ દૂર કરી ભગવંત બહુ બોલતા ન હતા. • વિવેચન-ર૯૪ થી ૨૯૭ : [૨૯૪-] જ્યાં ઉત્કટક આસન આદિથી આશ્રય લેવાય તેવા સ્થાનોમાં કે સ્થાનો વડે તે ભગવંતને ભયાનક એવા ઠંડી, તાપ આદિ કે અનુકૂળ-પ્રતિકુળરૂપે ઘણા ઉપસર્ગો થયા. શૂન્યગૃહ આદિમાં સાપ, નોળીયા વગેરે ભગવંતનું માંસ ખાતા અથવા શ્મશાનમાં ગીધાદિ પક્ષી માંસ ખાતા. ૨૯૫-] વળી ‘ાવર' એટલે ચોર, પરદારલંપટ આદિ કોઈ શૂન્યગૃહમાં ઉપસર્ગો કરતા. તથા ગામરક્ષક-કોટવાળાદિ ક કે ચોતરા પર ઉભેલા ભગવંતને હાથમાં રાખેલ ભાલા વગેરેથી પીડા આપતા હતા. તથા ઇન્દ્રિય વડે ઉન્મત્ત થયેલ સ્ત્રીઓ ભગવંતનું સુંદર રૂપ જોઈ એકાંતમાં ભોગની યાચના કરતી, પુરુષો પણ તેમને ઉપસર્ગો કરતા હતા. [૨૯૬-] આ લોકના એટલે મનુષ્ય કરેલ દુ:ખ સ્પર્શે તથા દેવ અને તિર્યચે. કરેલા ઉપસમાં; પરલોકના એટલે સ્વકર્મજન્ય દુ:ખ વિશેષને ભગવંત સમતાથી સહન કરે છે. અથવા આ જન્મમાં જે દંડ પ્રહારાદિથી દુઃખ આપે છે તે તથા પરલોક સંબંધી ભયંકર વિવિધ ઉપગોં કહે છે સુગંધીવાળા તે કુલની માળા, ચંદન વગેરે. ગંધીવાળા તે કુથિત મડદાં વગેરે છે. તથા વીણા, વેણુ, મૃદંગાદિ જનિત મધુર શબ્દો અને ઉંટના બરાડા આદિ કાનમાં કઠોર લાગે તેવા અમનોજ્ઞ શબ્દો. આ બધામાં ભગવંત રાગદ્વેષરહિત થઈ તેને સહન કરે છે. [૨૯] સદા કાળ પાંચ સમિતિથી યુક્ત ભગવંત જે કંઈ દુ:ખસ્પર્શી આવે ત્યારે સંયમમાં અરતિ લાવતા નથી અને ભોગોમાં તિ લાવતા નથી. બંનેનો તિરસ્કાર કરી સંયમ અનુષ્ઠાનમાં વર્તે છે. પોતે કોઈ જીવને દુ:ખ ન દે, એવા માહણ બનેલા, કોઈ નિમિત્ત જરૂર પડતા એક કે બે ઉત્તર આપતા પણ બહુ ના બોલતા થઈને વિચરે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/૨/ર૯૮,૨૯૯ ૧૦૧ • સૂગ-૨૯૮,૨૯ : રિ૯૮-] ભગવત જ્યારે નિર્જન સ્થાનમાં સ્થિત હોય ત્યારે એકલા વિચરનાર ચોર, લંપટાદિ ભગવંતને પૂછતાં કે, તું કોણ છે ? અહીં શા માટે ઉભો છે ? ભગવંત કંઈ ઉત્તર ન આપે ત્યારે ક્રોધિત થઈ ભગવંતને પીટતા હતા. તો પણ ભગવંત પ્રતીકાર ન ક્રતા, સમાધિ-લીન રહેત. રિ૯૯-] ભગવત અંતરઆવાસમાં સ્થિત હોય અને કોઈ પૂછે કે અંદર કોણ છે ? ભગવંત કહેતા હું ભિક્ષ છું. પૂછનાર ક્રોધિત થઈ કહે કે, જલ્દી અહીંથી ચાલ્યો જા. ત્યારે ભગવંત ચાલ્યા જતા. અથવા મારપીટ કરે તો ભગવંત આ ઉત્તમ ધર્મ છે એમ સમજી મૌન રહેતા. • વિવેચન-૨૯૮,૯૯ : [૯૮-] તે ભગવંત ૧૨ વર્ષ અને ૧૨ પખવાડિયા સુધી એકલા વિચરતા શૂન્યગૃહાદિમાં રહેતા ત્યારે લોકો પૂછતા કે તમે કોણ છો ? અહીં કેમ ઉભા છો ? કયાંથી આવ્યા છો ? એવું પૂછે ત્યારે પણ મૌન રહેતા. તથા દુરાચારી આદિ એકલા ભટકતા ત્યાં આવીને કોઈ વખત દિવસે કે બે પૂછતા. ભગવંત ઉત્તર ન આપે ત્યારે ક્રોધિત થઈ અજ્ઞાન દૈષ્ટિથી દંડ, મુષ્ટિ આદિથી મારીને અનાર્યપણું બતાવતા. ભગવંત સમાધિમાં રહી ધર્મ ધ્યાને ચિત્ત રાખી સારી રીતે સહેતા, પણ વૈર લેવાની ઇચ્છા ન રાખતા. તેઓ કેવી રીતે પૂછતા ? તે કહે છે [૨૯૯-] અહીં કોણ રહેલું છે ? એમ સંકેત કરીને દુરાચારી કે કામ કરનારા પૂછતા. ત્યાં નિત્ય રહેનારા દુષ્ટ માનસવાળા પણ પૂછતા. ત્યારે ભગવંત મૌન જ રહેતા. કોઈ વખત ઘણો દોષ થતો હોય તો ટાળવાને માટે કંઈક બોલતા. જેમકે હું ભિક્ષ છું, ત્યારે તેઓ સંમતિ આપે તો ભગવંત ત્યાં રહેતા. પણ ઇચ્છામાં વિદન થતું જાણી તે કપાયિત, મોહાંધ બનીને વર્તમાન લાભ જોનાર એમ કહે કે, “આ સ્થાનેથી જલ્દી નીકળ” તો ભગવંત આ અપ્રીતિનું સ્થાન છે એમ જાણી તુરંત નીકળી જતા. અથવા ન પણ નીકળતા. પણ આ મારું ધ્યાન ઉતમ ધર્મ છે, આચાર છે એમ વિચારી તે ગૃહસ્થના કડવા વચન સહન કરી મૌન રહેતા, જે થવાનું હોય તે થાય એમ માની ધ્યાનથી ચલાયમાન ન થતાં. • સૂત્ર-૩૦૦ થી ૩૦૨ - | (Boo- જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન કુંકાતો અને બધા પ્રાણીઓ ઉજતા ત્યારે બીજા સાધુઓ પવનહીન બંધ સ્થાન શોધતા. [3૦૧-] હિમજજ શીત સ્પર્શ અતિ દુઃખદાયી છે એમ વિચારી કોઈ સાધુ વિચારતા કે કપડા-કામળીમાં ઘુસી જઈએ કે કાષ્ઠ જણાવીએ કે કામળી ઓઢી લઈએ. ઈત્યાદિ. [૩૦] આ રીતે ઠંડી સહન કરવી અસહ્ય જણાતી ત્યારે ભગવંત ઇચ્છારહિત થઈ કોઈ વૃક્ષાદિ નીચે ખુલ્લા સ્થાનમાં રહી ઠંડીને સમભાવે સહન કરીને પાછા અંદર આવી ધ્યાનમાં લીન બની જતાં ૧૦૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન-૩૦૦ થી ૩૦૨ - [૩૦૦-] શિયાળાની ઋતુમાં કેટલાંક કપડાના અભાવે દંતવીણાની માફક કંપતા હોય છે. અથવા શીતજનિત દુ:ખને અનુભવતા આર્તધ્યાનને વશ થાય છે. તે શિયાળામાં બરફ જેવો ઠંડો પવન વાય છે. ત્યારે કેટલાંક સાધુ-અન્યતીર્થિકો ઘણી ઠંડી પડતા ઠંડીને દૂર કરવા ભડકા કરતા કે અંગારાની સગડી શોધતા, કામળાની યાચના કરતા અથવા પાર્શ્વનાથ તીર્થના ગચ્છવાસી સાધુ ઠંડીથી પીડાઈને વાયરા વિનાની ઘંઘશાળાદિ બંધ જગ્યા શોધતા હતા. (3૦૧-] વળી સંયારી શબ્દથી ઠંડી દૂર કરનારાં બે કે ત્રણ વો ગ્રહણ કરતાં. તે સંઘાટીમાં અમે ઘુસી જઈએ તેમ ઠંડીથી પીડાયેલા વિચારતા અને તે સંઘાટી ધારણ કરતા. અન્ય ધર્મીઓ તો બાળવાના લાકડા શોધતા જેથી ઠંડી દૂર થઈ શકે. અથવા કામળો ઓઢીને રહેતા. કેમકે તે હિમપર્શ તેઓને દુ:ખે કરીને સહન થતો હતો. - x - આવી સખત ઠંડીમાં ચોક્ત અનુષ્ઠાનવાળા -x - ભગવંત શું કરતા હતા ? તે દશવિ છે [3૦૨-] આવી હિમવાત અને શીત સ્પર્શવાળી શિયાળાની ઋતુમાં સવગ પીડા થવા છતાં યદિ ગુણયુક્ત ભગવાનું શીતપશને સમભાવે સહન કરતા. તે ભગવંતને ઠંડી વિનાની વસતિની યાચના રૂપ પ્રતિજ્ઞા ન હતી. તેઓ ક્યાં ઠંડી સહન કરતા ? ભીંતો અને છત વગરના સ્થાનમાં રહેતા તથા સંગદ્વેષ દૂર થવાથી શુદ્ધ આત્મદ્રવ્યવાળા અથવા કર્મગ્રંથિ દૂર થવાથી જેને સંયમ છે તેવા દ્રવિક એવા ભગવંત ઠંડી સહન કરતા. જો અતિ ઠંડી પડે તો ઢાંકેલા મકાનથી બહાર નીકળી કોઈ વાર સગિમાં મુહd સુધી ત્યાં રહી રહી ફરી મકાનમાં પ્રવેશતા. શમિત કે સમ્યક્ કે સમપણે રહીને તે શીત સ્પર્શને સહન કરતા હતા. હવે આ ઉદ્દેશાનો ઉપસંહાર કરતા કહે છે• સૂત્ર-303 - મતિમાનું માહણ અપતિજ્ઞ, કાશ્યપ, મહર્ષિ (ભગવંત) મહાવીરે આ [ઉકd વિધિનું આચરણ કર્યું. બીજા મુમુક્ષુ સાધકો પણ આ વિધિનું પાલન કરે. તેમ હું કહું છું • વિવેચન :આ ‘વિધિ' ઇત્યાદિ ઉદ્દેશા-૨ મુજબ જાણવું. અધ્યયન-૯ “ઉપધાન શ્રત” ઉદ્દેશો-૨ “શય્યા”નો. મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/૩/૩૦૪ ૧૦૩ ૧૦૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ દ્ અધ્યયન-૯ ઉદ્દેશો-૩ “પરીષહ” o બીજો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૨ માં ભગવંતની શય્યા [વસતિ નું વર્ણન કર્યું. તેમાં રહેલા ભગવંતે જે પરીષહઉપસર્ગો સહન કર્યા તે બતાવવા આ ઉદ્દેશો કહે છે. આ સંબંધ આવેલા ઉદ્દેશાનું સૂત્ર કહે છે • સૂઝ-3૦૪ - ભગવંત મહાવીરે સદા સમભાવમાં રહી તૃણ-શીત-ઉષ્ણ સ્પર્શી ડાંસ મચ્છરોના ડંશો તા વિવિધ પ્રકારના સ્પર્શ-દુઃો સહ્યા. • વિવેચન : કુશ આદિ તૃણના સ્પર્શી, શીત સ્પર્શે તથા આતાપનાદિ કાળે થતાં ઉણ સ્પર્શી પીડતા. અથવા જતા એવા ભગવંતને તેજકાય જ હતો. તથા દંશ-મશકાદિ પરીષહ હતા. એવા વિવિધ સ્પર્શીને ભગવંત સમતાથી કે સમિતિ વડે સહન કરતા હતા. • સૂત્ર-૩૦૫ થી ૩૦૯ : [3o૫- ભગવંત દુગમ્ય લાઢ દેશની જ ભૂમિ અને શુભભૂમિમાં વિચર્યા. ત્યાં તેમણે ઘણા તુચ્છ સ્થાનો અને કઠિન આસનો સેવ્યા. [3૦૬-] લાઢ દેશમાં ભગવંતે ઘણાં ઉપસગોં સહા. ત્યાં આહાર લુખોસુકો મળતો, ત્યાંના નિવાસી અનાર્યો ભગવંતને મારતા અને ત્યાંના કૂતરા ભગવંત ઉપર તૂટી પડતા અને કરડતા. [3o...] ભગવતને કરડતા કુતરાને ત્યાં કોઈક જ રોકતું. મોટેભાગે તો લોકો કૂતરાને છૂ-જૂ કરીને કરડવા પ્રેરિત કરતા હતા. | ડિo૮-] ત્યાં આવા સ્વભાવવાળા ઘણાં લોકો હતા, ત્યાં ભગવંતે અનેકવાર વિચરણ કર્યું. ત્યાંના લોકો રુક્ષ ભોજી અને સ્વભાવથી ક્રોધી હતા. ત્યાં શાકાદિ શ્રમણ શરીર પ્રમાણ કે શરીરથી ચાર આંગળ લાંબી લાકડી લઈને વિચરતા હતા. [3૦૯-] આ રીતે લાકડી લઈને વિહાર કરવા છતાં તે અન્યતીર્થિક સાધુઓને કૂતરા કરડી ખાતાં. તેથી લાઢ દેશમાં વિચરવું મુશ્કેલ હતું. • વિવેચન-૩૦૫ થી ૩૦૯ :અહીં વૃત્તિનો અર્થ નોૌલ છે. મૂર્ણિમાં રહેલ વિશિષ્ટ અર્થ જરૂર જોવો. [૩૦૫-] જેમાં દુ:ખે ચરી શકાય તેવો દુશ્વર ‘લાઢ' નામે જનપદમાં ભગવંત વિયર્યા. તેના બે ભાગ છે. ૧-વજભૂમિ, ૨-શભભૂમિ. તે બંને સ્થાને વિચર્યા. ત્યાં પ્રાંત વસતિ અર્થાત્ શૂન્યગૃહાદિમાં રહીને અનેક ઉપદ્રવો સહન કર્યા. તથા ધૂળના ઢગ, જાડી રેતી. માટીના ઢેફા તથા લાકડાંના જેવા તેવા આસને ભગવંત બેસતા હતા. [૩૦૬-] તથા ઉક્ત બંને લાઢ ભૂમિમાં પ્રાયે લોકોના આકોશ તથા કૂતરાં કરડવા વગેરે ઘણાં પ્રતિકૂળ ઉપસર્ગો થયા તે બતાવે છે– જનપદમાં થયેલ તે જાનપદ-અનાર્ય આચરણ કરતા લોકો. તેઓ દાંતથી કરડવું, ભારે દંડનો પ્રહાર આદિથી દુઃખ દેતા હતા. - X • ત્યાં ભોજન પણ લખું, તપાત આપતા. અનાર્યપણાથી તેઓ સ્વાભાવિક ક્રોધી હતા. રૂના અભાવે ઘાસ વડે શરીર ઢાંકતા. ભગવંત પ્રતિ વિરૂપ આચરણ કરતા હતા અને ભગવંતની ઉપર કૂતરા છોડતા હતા. | [39] તે દેશમાં ભાગ્યેજ-હજારે એક દયાળુ જન હશે જે કરડવા આવેલા કૂતરાને અટકાવે. ઉલટું ભગવાનને લાકડી વગેરેથી મારીને કૂતરાને તેમના પર દોડાવવા છ-છ કરતા કે જેથી તે કૂતરા શ્રમણને કરડે, આવા જનપદમાં ભગવંત છ માસ સુધી રહ્યા. [3o૮-] જ્યાં લોકોનો પૂર્વોક્ત સ્વભાવ છે ત્યાં ભગવંત વારંવાર વિયય. તે વજભૂમિમાં ઘણાં માણસો લખુ ખાનારા હોવાથી ક્રોધી હતા. તેથી સાધુને જોઈને કદર્થના કરે છે. ત્યાં શાયાદિ અન્ય શ્રમણો હતા તેઓ શરીર પ્રમાણ કે તેથી ચાર આગળ વધુ લાંબી નળી-લાકડી કૂતરાને રોકવા માટે હાથમાં રાખીને વિચારતા હતા. ૩િ૦] વળી લાકડી વગેરે સામગ્રી રાખવાથી શાક્યાદિ શ્રમણ વિચારી શકતા. • x - આ રીતે કૂતરાઓથી કરડાવાનો ડર તથા તેમને નિવારણ કરવાનું મુશ્કેલ હોવાથી લાઢ દેશમાં આર્યોને વિચારવું મુશ્કેલ હતું. આવા દેશમાં ભગવંત કઈ રીતે વિચર્યા ? • સુખ-૩૧૦ - અણગાર ભગવંત પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરી, પોતાના શરીરની મમતાને છોડી, પરીષહોને સમભાવથી સહી, કર્મ નિર્જરાનું કારણ જાણી અનાર્યજનોના કઠોર શબ્દો સહન કર્યા. • વિવેચન : પ્રાણીઓ જેના વડે દંડાય તે દંડ, મન-વચન-કાયા સંબંધી છે. તે દંડને [હિંસાને ભગવંતે છોડીને; કાયાનો પણ મોહ છોડીને તે ભગવંત નીચ લોકોના કઠોર વાક્યોને નિર્જરાનું કારણ માનીને સમભાવે સહન કર્યા. દષ્ટાંત દ્વારા આ વાત બતાવે છે– • સુગ-૩૧૧ થી ૩૧૬ : [૩૧૧] જે રીતે સંગ્રામમાં અગ્રભાગે રહી હાથી યુદ્ધનો પાર પામે છે. તે રીતે ભગવંત મહાવીર ઉપસર્ગોના પગામી થયા. ક્યારેક લઢ દેશમાં ભગવંતને રહેવા ગામ પણ મળતું નહીં [૩૧ર-] નિયત નિવાસ આદિનો સંકલ્પ નહીં કરનાર ભગવંત ભોજન કે સ્થાનની ગવેષણાના વિચારથી ગામ નજીક પહોંચે કે ન પહોંચે ત્યાં કેટલાંક અનાર્ય લોકો ગામથી બહાર નીકળી સામે જઈ ભગવંતને મારવા લાગતા અને કહેતા-અહીંશી ચાલ્યા જાઓ. [૩૧૩-] તે લાઢ દેશમાં ભગવંતને કોઈ દંડાથી કે મુકીથી કે ભાલા Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/૩/૩૧૧ થી ૩૧૬ આદિની અણીથી, તો કોઈ ઇંટ-પત્થર કે ઠીકરાથી મારતા હતા. તે અનાર્ય લોકો માર મારી કોલાહલ કરતા હતા. ૧૦૫ [૩૧૪-] ક્યારેક તે લોકો ભગવંતનું માંસ કાપી લેતા, ક્યારેક ભગવંતને અનેક પ્રકારના કષ્ટ આપતા હતા. ક્યારેક ધૂળ ફેંકતા. [૩૧૫-] ક્યારેક અનાર્ય લોકો ભગવંતને ઉંચે ઉપાડી નીચે નાખતા. આસન ઉપરથી પાડી દેતાં. પરંતુ શરીરની મમતાના ત્યાગી ભગવંત કોઈ પ્રતિકારની ભાવના ન રાખી તે દુ:ખોને સહેતા હતા. [૩૧૬-] જેમ કવયુક્ત યોદ્ધો સંગ્રામના અગ્રભાગે રહીને શસ્ત્રો વડે વિદ્ધ થતા વિચલિત થતો નથી. તેમ સંવર કવા પહેરેલ ભગવંત પરીષહોને સહતાં જરા પણ વિચલિત થતા ન હતા. • વિવેચન-૩૧૧ થી ૩૧૬ ઃ [૩૧૧-] જેમ હાથી સંગ્રામમાં મોખરે રહીને શત્રુ સૈન્ય જીતીને તેની પાર જાય છે. તેમ ભગવંત મહાવીર ત્યાં લાઢ દેશમાં પરીષહ સેનાને જીતીને પાર ઉતર્યા. વળી લાઢ દેશમાં ગામો થોડા હોવાથી કોઈવાર કોઈ સ્થળે ગામ ન પણ મળતું. વળી– [૩૧૨-] ભિક્ષાર્થે કે નિવાસ માટે જતા ભગવંત નિયત નિવાસાદિ પ્રતિજ્ઞારહિત હતા. ગામમાં પ્રવેશ થયો હોય કે ન થયો હોય તે લોકો ગામથી નીકળીને ભગવંતને કષ્ટ આપતા અને કહેતા કે આ સ્થાનથી દૂરના સ્થાને જાઓ. વળી– [૩૧૩-] ભગવંત કદી ગામ બહાર રહેતા તો ત્યાં પણ અનાર્યો દંડ કે મુઠી કે ભાલાની અણીથી અથવા માટીના ઢેફા કે ઠીકરાથી મારી મારીને બીજાને કહેતા કે તમે જુઓ આ કોણ છે ? એ પ્રમાણે કોલાહલ કરતા. [૩૧૪-] ક્યારેક તેઓ ભગવંત પર આક્રમણ કરી તેમનું માંસ કાપતા તથા બીજા પણ પ્રતિકૂળ પરીષહોથી ભગવંતને પીડતા અથવા ધૂળ વડે ઢાંકી દેતા હતા. વળી— [૩૧૫-] કોઈ વખત ભગવંતને ઉંચે ઉંચકીને નીચે ફેંકતા, અથવા ગોદોહિકઉત્ક્રુટુક-વીરાસનાદિથી ધક્કો મારી ભગવંતને પાડી દેતા. પણ કાયાને ત્યજી દીધેલ ભગવંત પરીષહ સહન કરવામાં લીન હતા. પરીષહ ઉપસર્ગકૃત દુઃખને સહેતા તેઓ દુઃખસહા હતા. દુ:ખની ચિકિત્સા કરવાની પ્રતિજ્ઞાથી રહિત પ્રતિજ્ઞ હતા. હવે દૃષ્ટાંત આપે છે– [૩૧૬-] જેમ સંગ્રામના મોખરે શૂરવીર પુરુષ શત્રુના સૈન્યના ભાલા આદિથી ભેદાવા છતાં બખતર પહેરેલ હોવાથી ભંગ પામતા નથી, તેમ તે ભગવંત મહાવીર લાઢાદિ જનપદમાં પરીષહ શત્રુથી પીડા પામવા છતાં કઠોર પરીષહોના દુઃખોને મેરુ માફક નિષ્પકંપ બનીને ધીરજ વડે સંવૃત અંગવાળા બની સહેતા જ્ઞાન-દર્શન ચાસ્ત્રિરૂપ મોક્ષ માર્ગે વિચરતા હતા. હવે ઉદ્દેશાનો ઉપસંહાર કરે છે– • સૂત્ર-૩૧૭ : મતિમાનૢ માહણ ભગવંત મહાવીરે ઇચ્છારહિત થઈ ઉક્ત વિધિનું આચરણ ૧૦૬ કર્યું છે. અન્ય મુમુક્ષુ પણ આવું જ આચરણ કરે. - X - • વિવેચન : પૂર્વવત્ જાણવું. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અધ્યયન-૯ ‘ઉપધાનશ્રુત'' ઉદ્દેશો-૩ “પરીષહો''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૯ ઉદ્દેશો-૪ આતંકિત' ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે - ઉદ્દેશા-૩-માં પરીષહ ઉપસર્ગ સહેવાનું બતાવ્યું. આ ઉદ્દેશામાં રોગ આતંક પીડા આવતાં તેની ચિકિત્સા છોડી દઈને રોગ ઉત્પન્ન થતાં તેને બરોબર સહેતા અને હંમેશાં તપ ચરણમાં ઉધમ કરતાં તે બતાવશે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે– - સૂમ-૩૧૮,૩૧૯ : [૩૧૮-] ભગવંત મહાવીર રોગ ન હોય ત્યારે પણ ઉણોદરી કરતા હતા. તેમને રોગ હોય કે ન હોય તેઓ ચિકિત્સાની ઇચ્છા ન રાખતા. [૩૧૯-] દેહાધ્યાસથી રહિત ભગવંતે વિરેચન, વમન, તેલમર્દન, નાન અને પગચંપી આદિ પરિકર્મ તથા દંત પ્રક્ષાલનનો ત્યાગ કર્યો હતો. • વિવેચન : - [મૂર્ણિમાં પાઠાંતર કે અર્થ વૈશિષ્ટ્ય જોવા મળે છે તે જાણવું] [૩૧૮-] ઉક્ત શીત-ઉષ્ણ, દેશ-મશક, આક્રોશ-તાડના આદિ પરીષહો સહેવા શક્ય હતા. પણ ઉણોદરી મુશ્કેલ હતી. ભગવંત વાતાદિ ક્ષોભના અભાવે રોગમાં સપડાયા ન હોવા છતાં ઉણોદરી-ઓછું ખાવારૂપ તપ કરવા સમર્થ હતા. લોકો તો રોગ થાય ત્યારે તેના ઉપશમન માટે ઉણોદરી કરે, ભગવંત તો તેના અભાવમાં પણ ઓછું ખાતા અથવા ખાંસી, દમ વગેરે રોગથી પીડાયા ન હતા, છતાં ભાવિમાં ભાવરોગ રૂપ કર્મને દૂર કરવા માટે ઉણોદરી કરતા હતા. પ્રશ્ન - શું ભગવંતને દ્રવ્ય રોગાંતક ન હતો ? તે ભાવરોગ કહ્યો. ન ઉત્તર - ભગવંતને સ્વભાવથી જ ખાંસી, શ્વાસ આદિ રોગો ન હતા. શસ્ત્રના ઘા લાગવાથી થતાં રોગ બતાવે છે - ભગવંત કૂતરા કરડવાથી થતા પણ ખાંસી આદિથી ન થતા રોગોમાં પણ ચિકિત્સા કરતા ન હતા. દ્રવ્ય ઔષધની પીડા મટાડવા માટે ઇચ્છા પણ નહોતા કરતા. [૩૧૯-] શરીરને બરાબર શોધવું તે વિરેચન. મીંઢળ વગેરેથી વમન - x - સહસ્રપાક તેલ આદિથી શરીરનું મર્દન. ઉદ્ધર્તનાદિ વડે સ્નાન. હાથ-પગ દબાવવા આદિ કરતા ન હતા. આખું શરીર અશુચિથી ભરેલ છે તેમ જાણી દાંતણ આદિથી દાંત સાફ કરતા ન હતા. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/૪/૩૨૦ થી ૩૨૪ ૧09 ૧૦૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૩૨૦ થી ૩૨૪ : [૩૨૦-] ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભગવત અભાષી થઈ વિચરતા હતા. કયારેક શિયાળામાં છાયામાં બેસી ધ્યાન કરતા. રિ૧] ભગવંત ઉનાળામાં તાપ સન્મુખ ઉcકટ આસને બેસતા અને આતાપના લેતા હતા. શરીર નિર્વાહ માટે તેઓ લુખા ભાત-ભોરનું ચૂર્ણ તથા અડદના બાકળાનો આહાર કરતા હતા. ડિરર-] ભગવંતે ઉક્ત ત્રણે વસ્તુ આઠ માસ સુધી વાપરી હતી. ભગવતે ક્યારેક પંદર દિવસ તો ક્યારેક મહિના સુધી પાણી પણ તેવું જ પીવું. ૩િ -] ભગવત ક્યારેક બે માસથી અધિક સમય, ક્યારેક છ માસ સુધી પાણી પણ પીધું નહીં રાત-દિવસ આપતિત થઈ વિચય. પારણે ભગવત સદા નીરસ ભોજન કર્યું હતું. [૩ર૪-] ભગવત પોતાની સમાધિનો વિચાર કરી, નિષ્કામ ભાવથી કયારેક છ8, અટ્ટમ, ચાર કે પાંચ ઉપવાસ કરી પારણું કરતા હતા. • વિવેચન-૩૨૦ થી ૩૨૪ : [૩૨૦-] વળી ઇન્દ્રિયોના વિષયોમાં શબ્દાદિમાં મોહ ન પામતાં સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે છે. તેથી વિરત છે. તથા જીવોના રક્ષક ભગવંત બહુ બોલનારા ન હતા - એક વખત પણ બોલે તેવી ‘બહુ’ શબ્દ લીધો. નહીં તો ‘અવાદી' શબ્દ લેત. કોઈ વખત શિયાળામાં ભગવંત ધર્મ કે શુક્લ ધ્યાનમાં સ્થિર રહેતા હતા. [૨૧] વળી ગ્રીષ્મ ઋતુમાં ભગવંત આતાપના લેતા તે બતાવે છે. ઉકુટુક આસને ભણવંત સૂર્યના તાપ સામે બેસતા અને ધર્મના આધારરૂપ દેહને લુખા કોદરા, બોરનું ચૂર્ણ, અડદ, પર્યાષિત કે સિદ્ધ માસા આદિથી નિભાવતા હતા. હવે કાળ અવધિ વિશેષથી બતાવે છે [૩૨૨-] કદાચ કોઈને શંકા થાય કે ઉક્ત ભાત, બોર ચૂર્ણ, અડદ સાથે મેળવીને ખાતા હશે ? તે દૂર કરવા કહે છે - તે ત્રણે સાથે, એકલા કે જેમ મળે તેમ ખાતા હતા. કેટલો કાળ આમ કર્યું ? તે કહે છે– આઠ માસ ઋતુબદ્ધ કાળ ભગવંતે આ રીતે નિર્વાહ કર્યો. તથા પાણી પણ અડધો માસ કે એક માસ તેવું જ પીધું. [૩૨૩-] વળી બે માસથી અધિક અથવા છ માસથી પણ વધારે ભગવંતે પાણી પણ પીધા વિના રાત-દિવસ નિહિ કર્યો. હું પાણી પીશ તેવી ઇચ્છા-પ્રતિજ્ઞા પણ ન કરી તથા કોઈવાર પયુષિત અન્ન પણ ખાઈ લેતા હતા. [૩૨૪-] કોઈ વખત છૐ [ભક્ત] કરી પારણું કરતા - તે આ રીતે - પહેલે દિવસે એક વખત ખાય, પછી બે દિવસ ન ખાય [ઉપવાસ કરે), ચોથે દિવસે એક વખત ખાય. એ રીતે છ વખત ના ભોજનના ત્યાગચી છä થાય છે. એ રીતે દિવસની વૃદ્ધિથી અમ આદિ લેવું. અથવા કોઈ વખત આઠ ભક્ત, દશ ભક્ત કે બાર ભક્ત ભોજન ન કર્યું. આ બધો તપ શરીરની સમાધિ રાખીને કરતા પણ ભગવંતને કદી મનની દીનતા ન થતી. તથા નિયાણું કરતા ન હતા. • સૂત્ર-૩૫ - હેય-ઉપાદેયને જાણીને ભગવંતે સ્વયં પાપ ન કર્યું. બીજી પાસે પણ ન કરાવ્યું અને પાપકર્મ કરનારને અનુમોધા નહીં. • વિવેચન : ભગવંત મહાવીરે હેય-ઉપાદેયને જાણીને કર્મ-પ્રેરણ-સહિષ્ણુ બની જાતે પાપકર્મ કર્યું નહીં, બીજા પાસે પાપકર્મ કરાવ્યું નહીં, પાપકર્મ કરનાઓ અનુમોદન ન કર્યું. વળી • સૂત્ર-૩૨૬ થી ૩૩૦ : રિ૬-] ભગવત ગામ કે નગરમાં જઈ બીજા માટે બનાવેલ આહારની ગવેષણા કરતા હતા અને સુવિશુદ્ધ આહાર ગ્રહણ કરી યતયોગથી સેવન કરતા હતા. [3] ભિન્ન લેવા જતાં ભગવંત સ્તામાં ભૂખ્યા કાગડા વગેરે કે બીજ સલોનુષ પક્ષીઓ જમીન ઉપર ભેગા થયેલા દેખાય તો [૨૮] અથવા કોઈ બ્રાહાણ, શાકયાદિ શ્રમણ, ભિખારી, અતિથી, ચાંડાલ, બિલાડી કે કૂતરાને માર્ગમાં બેઠેલા જોઈને [૩૨૯-] તેઓની [તે કાગડા આદિ, બ્રાહ્મણ આદિની] આજીવિકામાં વિચ્છેદ ન થાય, તેમને પીતિ ન થાય તે રીતે, ભગવંત ધીરે-ધીરે નીકળી; તેમની હિંસા ન થાય તે રીતે આહારની ગવેષણા કરતા. [33o-] ભિક્ષામાં પ્રાપ્ત આહાર દૂધ-ઘીથી યુક્ત હોય કે રુક્ષ-સુકો હોય, શીત હોય કે અડદ-જુનું ધાન્ય-જવાદી હોય; તે પણ મળે કે ન મળે ભગવંત સમભાવ ધારણ કરતા હતા. • વિવેચન-૩૨૬ થી 330 - [૨૬] ભગવત ગામ કે નગરમાં પ્રવેશીને આહાર શોધતા, તે બીજા માટે બનાવેલું અર્થાત્ ઉદ્ગમ દોષરહિત હોય છે તથા સુવિશુદ્ધ એટલે ઉત્પાદન દોષરહિત તથા એપણા દોષરહિત આહાર શોધતા. ભગવંત માયત એટલે સંયમ અને થાક એટલે મન, વચન, કાયલક્ષણ. એવા ‘આયતયોગ'-જ્ઞાન ચતુષ્ટય વડે - X - શુદ્ધ આહાર લાવીને ગૌચરીના પાંચ દોષ મળીને ગૌચરી વાપરતા હતા. [૩૨] વળી ભિક્ષા માટે નીકળેલ ભગવંતના માર્ગમાં ભૂખથી પીડાયેલા કાગડા તથા બીજા રસાર્થી-પાણીની ઇચ્છાવાળા કપોત-કબૂતર આદિ પ્રાણીઓ તથા ખાવાનું શોધવા માટે રસ્તામાં બેઠેલા હોય તેમને જમીન ઉપર બરોબર જોઈને તેમને ખાવા-પીવામાં અડચણ ન પડે તેવી રીતે હંમેશાં ધીમે ધીમે ગૌચરીને માટે ચાલે છે. ૩૨૮] અથવા બ્રાહ્મણને લાભ માટે ઉભેલો જાણીને તથા શાક્ય-આજીવક, Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/૪/૩૨૬ થી ૩૩૦ ૧૦૯ ૧૧૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પરિવ્રાજક, તાપસ, નિન્જાદિ શ્રમણમાંથી કોઈપણ હોય કે ગામના ભિખારી ઉંદર મરણાર્થે ભટકતા હોય કે અતિથિ-આગંતુક હોય તથા ચાંડાલ, બીલાડી, કૂતરું કે કોઈ આગળ ઉભું હોય [૩૨૯-] તો તેમની વૃત્તિને છેદ્યા વિના, મનથી દુપ્પણિધાનને વર્જીને, તેમને લેશમાત્ર ત્રાસ ન થાય તે રીતે ભગવંત ચાલતા હતા. તથા બીજ કુંથવા આદિ જંતુની હિંસા ન થાય તે રીતે ગૌચરી-આહાર શોધતા હતા-ચાલતા હતા. [33૦-] દહીં વગેરેથી ભોજન ભીંજાવેલું હોય કે વાલ-ચણા આદિ સુકું હોય, ઠંડુ ભોજન હોય કે પયુષિત ભોજન તથા ઘણા દિવસના સીઝેલા જુના કુભાષ હોય, જનું ધાન્ય કે ભાત વગેરે હોય અથવા જનો સાથવો વગેરે હોય, ઘણાં દિવસનું ભરેલું ગોરસ અને ઘઉંના મંડક હોય તથા જવમાંથી બનેલ પુલાક હોય; આવો કોઈપણ આહાર મળે તો રાગ-દ્વેષરહિત થઈને વાપરતા તથા બીજો કોઈ આહાર મળે કે ન મળે પણ ભગવંત સંયમપૂર્વક વિચરતા. જો પતિ કે સારી ગૌચરી મળે તો અભિમાન ન કરતા અને ઓછી કે ખરાબ ગૌચરી મળે તો આપનારની ગુપ્તા ના કરતા • વળી - તેવો આહાર મળે તો ખાઈને અને ન મળે તો ભૂખ્યા રહીને ભગવંત સારું ધ્યાન કરે છે. દુર્ગાન કરતા નથી. કઈ અવસ્થામાં ધ્યાન કરે છે. તે કહે છે– • સૂત્ર-૩૩૧ થી ૩૩૪ : [33૧-] ભગવંત મહાવીર ઉકડુ આદિ આસનોમાં સ્થિત અને સ્થિર ચિત્ત થઈને ધ્યાન કરતા હda. ઉd-ધો-તિછલોકમાં સ્થિત દ્રવ્યાદિનું ધ્યાન કરતા સમાધિમાં સ્થિત રહેતા. [33] ભગવંત કપાયરહિત, આસક્તિરહિત થઈ, શબ્દ અને રૂપમાં અમૂર્ષિત થઈ ધ્યાન કરતા. 98ાસ્થ હોવા છતાં સંયમમાં પ્રબળ પુરષાર્થ કરતા ભગવંતે એક પણ વખત પ્રમાદ ન સેવ્યો. [333-] ભગવતે આત્મશુદ્ધિ દ્વારા સ્વયં જ આયતયોગને પ્રાપ્ત કર્યો માયાદિ કષાયોના વિજેતા બન્યા. જીવનપર્યત સમિતિયુકત રહ્યા. [૩૩૪-] આપતિજ્ઞ, મતિમાન, માહણ, ભગવંતે આ વિધિનું વારંવાર આચરણ કરેલું છે, બીજ મુમુક્ષુ પણ આ રીતે આચરણ કરે.. • વિવેચન-૩૩૧ થી ૩૩૪ - ઉ૩૧] ઉત્કટક, ગોદોહિક, વીરાસન આદિ અવસ્થામાં, મુખવિકારાદિ ચંચળ ચેષ્ટાને છોડીને ધર્મ કે શુક્ર ધ્યાન ધ્યાવે છે. ત્યાં કયા ધ્યેયને ભગવંત ધ્યાવે છે ? તે કહે છે - ઉંચે, નીચે તથા તીછલોકમાં જે જીવ તથા પરમાણું વગેરે વિધમાન છે તેને દ્રવ્ય-પર્યાય, નિત્યઅનિત્યાદિ રૂપપણે ધ્યાવે છે. તથા અંતઃકરણદ્ધિ-સમાધિને દેખતા અપ્રતિજ્ઞા થઈને ધ્યાવે છે. ૩૩૨] કષાયરહિતપણે-ક્રોધાદિથી ભ્રકુટી ચડાવ્યા વિના તથા ગૃદ્ધપણું દૂર કરીને, શબ્દ રૂપાદિમાં ઇન્દ્રિયાર્થે મૂર્ષિત થયા વિના ધ્યાન કરે છે. મનને અનુકૂળમાં રાગ નથી તેમ પ્રતિકૂળમાં દ્વેષ નથી કરતા. તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાયકર્મ હોવાથી છઠ્ઠા હતાં, તો પણ વિવિધ સંયમાનુષ્ઠાનમાં પરાક્રમ બતાવીને કષાયાદિ પ્રમાદ એક વખત પણ ન કર્યો. [333-3 તથા પોતે પોતાના આત્માથી તાવને જાણીને સંસારનો સ્વભાવ જાણનારા સ્વયંબુદ્ધ બની તીર્થ પ્રવર્તનાર્થે ઉધમ કયોં. કહ્યું છે કે, આદિત્યાદિ વિબુધોના સમૂહે કહ્યું કે, હે નાથ ! આ ત્રણ લોકમાં સારરૂપ અનુપમ જે શિવપદ છે - શીઘ ભવભય છેદનાર છે તે તીર્થને આપ શીધ્ર સ્થાપન કરો ! આ પ્રમાણે આવું વાક્ય તમારી સ્મૃતિ માટે કાને ન પડ્યું હોત, તો આ નિયોગ કેવી રીતે થાત ! તથા તીર્થ પ્રવર્તનાર્થે ભગવંત કેવી રીતે ઉધમ કર્યો કહે છે આત્મશુદ્ધિ વડે - પોતાના કર્મનો ક્ષયોપશમ તથા ક્ષય કરવા વડે સુપણિહિત મન-વચન-કાયાના યોગો જે આયતયોગ છે તેને ધારણ કરી, વિષય કષાયાદિને ઉપશમાદિથી શીતીભૂત કરેલ તથા માયા રહિત ઉપલક્ષણથી ક્રોધાદિ હિત બની માવજીવ ભગવંત પાંચ સમિતિએ સમિત તથા ત્રણ ગતિએ ગુપ્ત બનીને રહ્યા. [૩૩૪-] શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશકની વ્યાખ્યા સમાપ્ત કરતા કહે છે - અનંતરોકત “શસ્ત્રપરિજ્ઞા'થી આરંભીને જે બતાવ્યું તે અનુષ્ઠાન આસેવન પરિજ્ઞા વડે વધમાન સ્વામીએ સેવેલ-આચરેલ છે તે ભગવંત ચાર જ્ઞાન વડે યુક્ત, અનેક પ્રકારે નિદાનરહિત થઈ આચરેલ છે. ઐશ્વર્યાદિ ગુણથી યુક્ત છે તેથી બીજા પણ મુમુક્ષુ ભગવદ્ આસીમાં મોક્ષ આપનાર માર્ગ વડે આમતિને આચરતા વિચરે. આ પ્રમાણે સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે, તે હું કહું છું જે વીર પ્રભુના ચરણની સેવા કરતાં મેં સાંભળેલ છે. અધ્યયન-૯ “ઉપધાનશ્રુત' ઉદ્દેશો-૪ “આતંકિત''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ આ પ્રમાણે સૂવાનુગમ તથા સૂકાલાપક નિષ્પન્ન નિક્ષેપ સૂત્રસ્પર્શ નિયુક્તિ સહિત વર્ણવ્યો છે. ક અધ્યયન-ત્નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ હવે નયોનું વર્ણન કરે છે . નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસબ, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નો સામાન્યથી છે. તે સંમતિતર્ક વગેરેમાં લક્ષણથી અને વિધાનથી કહેલ છે. અહીં તે નયોને જ્ઞાન અને ક્રિયા બંને નયોમાં સમાવીને સમાસથી કહીએ છીએ. આચારાંગ સૂત્રના અધિકારમાં જ્ઞાન અને ક્રિયા બે નયો સમાવિષ્ટ છે. જ્ઞાનક્રિયાની અધીનતાથી મોક્ષને માટે શાસ્ત્રપ્રવૃત્તિ છે. જ્ઞાન અને ક્રિયા પરસ્પર સંબંધથી જ વિવક્ષિત કાર્ય સિદ્ધિમાં સમર્થ છે. પણ એકલું જ્ઞાન કે હોકલી ક્રિયા સમર્થ નથી. • જ્ઞાન નયવાળાનો અભિપ્રાય આ પ્રમાણે છે - જ્ઞાન જ પ્રધાન છે. કિયા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/૪/૩૨ થી ૩૩૦ ૧૧૧ ૧૧૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ આચાર્ય કહે છે - x • x • જ્ઞાન અને ક્રિયાના અભિપ્રાય બંને એકબીજાની આધારે છે. સકલ કર્મના ઉચ્છેદરૂપ મોક્ષનાં કારણો છે. કેમકે નગર બન્યું ત્યારે અંધ અને પંગુ મળી જવાથી બંને બચી ગયા. સ્થ પણ બંને પૈડાથી જ ચાલે છે. * * * * * * * આગમમાં પણ સર્વે નયોના ઉપસંહાર દ્વાર વડે આ જ અર્થ બતાવ્યો છે. બધાં નયોનું વક્તવ્ય સાંભળીને બધા નયથી વિશુદ્ધ મંતવ્યને જ ચરણગુણ સ્થિત સાધુ માને. તેથી આ આચારાંગ સૂત્ર જ્ઞાન-ક્રિયારૂપ છે. તેને જાણેલ સમ્યગુ માર્ગવાળા સાધુઓ કુશ્રુત-કપાય-સંયોગ વિયોગ-હાસ્યાદિ યુક્ત ભયાનક સંસારને સાક્ષાત્ જોયેલ છે. તેવા સાધુએ સંસાર સમુદ્રથી પાર જવા માટે આચારાંગ સૂત્રમાં બતાવેલ જ્ઞાન-ક્રિયારૂપ વહાણ ધારણ કરવું. મુમુક્ષુએ - X - શાશ્વત - X - X - મોક્ષની ઇચ્છાવાળા બનીને આચારાંગ સૂત્રનો આધાર લેવો. ૦ આ વૃત્તિની પ્રાપ્તિ આદિ મૂળ ટીકાથી જાણી લેવા. આચારાંગ સૂત્રના શ્રુતસ્કંધ-૧ “બ્રહ્મચર્ય”નો મુનિ દીપરત્નસાગર કૃત્ સૂત્ર તથા ટીકાનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - નહીં. કેમકે સમસ્ત હેય પદાર્થને ભાગવા, ઉપાદેયને સ્વીકારવા એ પ્રવૃત્તિ જ્ઞાનને આધીન છે. તેથી સુનિશ્ચિત કરેલા સમ્યગ્રજ્ઞાનની પ્રવૃત અર્થક્રિયાનો વિસંવાદ ન કરે. કહ્યું છે કે, પુરુષોને જ્ઞાન ફળ દેનારું છે, યિા ફળદાયી નથી. મિથ્યા જ્ઞાનવાળો ક્રિયા કરવા જાય તો તેનું અયોગ્ય ફળ સાક્ષાત દેખાય છે. તથા વિષય વ્યવસ્થિતનું સમાધાન જ્ઞાનપૂર્વક થાય છે અને બધાં દુઃખોના નાશ જ્ઞાનથી જ થાય છે. જ્ઞાનનું જ અન્વયવ્યતિરેકાણું છે. જ્ઞાનનું જ પ્રધાનપણું છે. જ્ઞાનના અભાવે અનર્થ દૂર કરવા પ્રવર્તે તો પણ અપાનતાથી પતંગીયા માફક અનર્થમાં જોડાય જાય છે. જ્ઞાન વડે બધાં અર્થો અને અનર્થોના સંશયોને વિચારીને યથાશક્તિ વિનોને દૂર કરે છે. આગમમાં પણ “પઢને ના તો થા’ કહ્યું છે. આ બધું ક્ષાયોપથમિક અને ક્ષાયિક બંનેને આશ્રીને પ્રધાન છે. કારણ કે દેવથી પૂજિત • x • ભવસમુદ્રના તટે રહેલ, દીક્ષા પ્રતિપન્ન, ત્રિલોક બંધુ, તપ-વ્યાત્રિ યુક્ત છતાં • x• x - કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. માટે જ્ઞાન જ - x - મુખ્ય છે. o ક્રિયાનયવાળા કહે છે - ક્રિયા જ આ લોક-પરલોકની ઇછિત ફળની પ્રાપ્તિનું કારણ છે. તે જ યુક્તિયુક્ત છે. - x • x • પ્રવૃત્તિરૂપ ક્રિયા ન કરનારનું જ્ઞાન નિષ્ફળ જાય છે. જ્ઞાનનું અર્થપણું ક્રિયા સાથે છે. - X-X • અન્વય વ્યતિરેક પણ ક્રિયામાં સિદ્ધ થાય છે. જેમ સમ્યક્ ચિકિત્સા વિધિ જાણનાર પણ ઉપયોગ ક્રિયારહિત હોય તો રોગ દૂર ન થાય. કહ્યું છે - શાસ્ત્રો ભણવા છતાં ક્રિયા ન કરનાર મુખ હોય છે. થોડું ભણેલ પણ ક્રિયા કરનાર વિદ્વાનું છે. ઔષધ વિના શું રોગી નિરોગી બને ? પુરુષોને ક્રિયા જ ફળદાયી છે, જ્ઞાન નહીં કેમકે ભોગ્ય વસ્તુની જાણકારી હોય પણ ક્રિયા ન કરે તો ભોગ પામતો નથી. • x • x • પરલોકનું સુખ વાંછનારે પણ તપ ચાાિની ક્રિયા જ કરવી, જિનવચન પણ તે જ કહે છે - ચૈત્ય, કૂળ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન, શ્રત એ બધામાં પણ તેણે તપ અને સંયમમાં ઉધમ કરવાથી કર્યું જાણવું. માટે આ ક્રિયા જ સ્વીકારવી. કેમકે તીર્થકસદિએ પણ કિયારહિત જ્ઞાનને અફળ કહ્યું છે, વળી કહ્યું છે કે ઘણાંએ સિદ્ધાંત ભણ્યો હોય, પણ ચામિરહિત હોય તો શું કરી શકે ? લાખો દીવા હોય તો પણ અંધ શું કરી શકે ? - X - X • માત્ર ક્ષાયોપથમિક નહીં, ક્ષાયિક જ્ઞાનથી પણ ક્રિયા પ્રધાન છે. કેમકે - x - કેવળજ્ઞાન હોવા છતાં ધ્યાનરૂપ ક્રિયા વિના - x • ભવોપગ્રાહી કર્મોનો વિચ્છેદ ન થાય, મોક્ષ પ્રાપ્તિ પણ ન થાય - X - માટે ક્રિયા જ મુખ્ય છે. - આ પ્રમાણે જ્ઞાન વિના સમ્યક ક્રિયાનો અભાવ છે અને ક્રિયાના અભાવે અર્થસિદ્ધિ માટેનું જ્ઞાન વૈકલ્ય છે. આમ બંને નયો સાંભળી વ્યાકુળ મતિ શિષ્ય પૂછે છે કે આ બંનેમાં સાયું શું ? Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રુતસ્કંધર,ભૂમિકા છે શ્રુતસ્કંધ-૨-“આચારગ્ર” છે ૦ આરંભે કંઈક ૦ અચારસંગ જુનો પહેલો કુતસ્કંધ પૂરો થયો. તેમાં નવ અધ્યયનો હપ્તા (શે કે તેમાં સાતમું અયન વિયોદ પામ્યું છે.] ઇત્યાદિ કમ પૂર્વે પણ થયું છે અને અહીં ભૂમિકામાં પણ થશે. વિભાગ ને પેય વિભાગની દષ્ટિએ જોઈએ તો પહેલા વૃતષ્કમાં અમો હતા, અદયયનોમાં ઉદ્દેશા હa. તેમાં સૂકો હતા. તેથી ૧/૧/૧/૧ લખ્યું. ધ શતક વિભણપેય વિભાગમાં ભેદ છે. શતકંધમાં ચાર યાલિકાઓ છે. મૂળિકામાં અારનો પણ છે, અયનોમાં ઉદ્દેશા છે અને ઉદ્દેશામાં સૂપો છે. તેથી વિભાગીકરણ ૧/૧/૧// હોવા પસંય વિભાગોમાં થશે. સંક્ષેપમાં કહીએ તો ૫///i./. • ભૂમિકા * અનાદિ અનંતકાળ રહેનારું, અનેક ગુણરત્નોથી ભરેલું. બધાં મતવાળાને સીધે રસ્તે લાવનાર તીર્થકરે નમસ્કાર કરેલ એવું તીર્થ જયવંતુ વર્તે છે. [અહીં અમાસ ‘આગમ' સંપાદનમાં ભૂલથી વિમુકિત-૨૮૫-લખાયું છે.) સદાચાર બતાવનારા અને નમેલા બધા દેવતાના મુકુટ રનોથી જેમના પગ પૂજિત છે, એવા શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર થાઓ. (અહીં અમારા ‘આગમ' સંપાદનમાં ભૂલથી નિયુક્તિ-૨૮૬-લખાયું છે.] આચારાંગ સૂણરૂપ મેરૂપર્વતની ચૂલિકા સમાન આ ચૂલિકામાં જે થોડો વિષય આવેલ છે, તેને થોડામાં કહું છું. કેમકે હંમેશા કૃત્ય કરનાર ગુણવાનું પુરુષ આરંભેલા ઇતિ અર્થમાં બાકી રહેલી ક્રિયા કરવાથી જ અર્થ સિદ્ધિ પામે છે. [અહીં અમારાથી ભૂલથી નિયુકિત-૨૮-ખાયું છે.) નવ અધ્યયનામક “બ્રાહ્મચર્ય” નામક પ્રથમ શ્રુતસ્કંધ કહ્યો હવે ‘આચાર' સૂત્રના બીજા ‘અણ' મૃતષ્ઠાને કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-પહેલા ‘આચાર'ના પરિમાણને બતાવેલ છે • નવ બ્રહ્મચર્યવાળો, ૧૮,૦૦૦ પદવાળો, પાંચ ચૂલા સહિત પદાગ્ર વડે ઘણો ઘણો આ વેદ છે. - તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં નવ બ્રાહાચર્ય અધ્યયનો કહ્યા. તેમાં પણ સમસ્ત વિવક્ષિત અર્થ કહ્યો નથી. કહેલો વિષય પણ સંક્ષેપથી કહ્યો છે. જેથી ન કહેવાયેલ વિષયને કહેવા માટે તથા સંક્ષેપથી કહેલા વિષયને વિસ્તારથી કહેવા માટે તેના અગ્રભૂત ચાર સૂડાઓ ઉક-અનુકત વિષયનો જ સંવાહિક અર્થ બતાવે છે તેથી તે અવાળો આ બીજો અણ શ્રુતસ્કંધ છે. આ સંબંધે આવેલા આ સ્કંધને કહે છે— નામ, સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને દ્રવ્ય પણ કહે છે. [નિ.ર૮૮] દ્રવ્ય અમ બે પ્રકારે - આગમચી, તો આગમચી. ઇત્યાદિ કહીને તવ્યતિરિક્ત દ્રવ્યાપ્ય ત્રણ પ્રકા-સચિવ, અયિત, મિશ્ર. તેમાં વૃક્ષ, ભાલા આદિનો અગ્રભાગ લેવો. અવહિના મા જે દ્રવ્યના નીચલા ભાગને અવગાહે છે. જેમકે મનુષ્ય ક્ષેત્રમાં મેગ્ને છોડીને બીજ પર્વતોની ઉંચાઈનો ચોથો ભાગ જમીનમાં અવગાઢ હોય છે - ૪ - [2]8] આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર માવેશ - આદેશ એટલે વ્યાપાની નિયોજના. અહીં અગ્ર શબ્દ પરિમાણવાયી છે, તેથી જ્યાં પરિમિત પદાનો આદેશ અપાય તે આદેશાણ છે. જેમકે ત્રણ પુરુષો વડે જે કૃત્ય કરાય છે કે તેમને જમાડે છે. #તિમ - અધિક માસ અથવા અગ્ર શબ્દ પરિમાણ વાયક છે. તેમાં અતીતકાલ અનાદિ છે, અનાગત કાળ અનંત છે -x - મા - પરિપાટી વડે અગ્ર. તે દ્રવ્યાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય અગ્ર તે એક અણુથી બે અણુ, બે અણુથી ત્રણ અણુ ઇત્યાદિ છે. ક્ષેત્રમr - એક પ્રદેશ અવગાઢથી બે પ્રદેશ અવગાઢ સુધી વગેરે. શાતમા - એક સમય સ્થિતિથી બે સમય સ્થિતિ સુધી વગેરે. માવા - એક ગુણ કાળાશયી બે ગુણ કાળાશ વગેરે. નાના 3 - સંખ્યા ધર્મ સ્થાન છે, દશગણું. જેમકે એક-દશ-સો. જીવઝા - સંયિત દ્રવ્યની ઉપર જે છે તે. • x • નવમા - ત્રણ ભેદે છે, પ્રઘાના, પ્રભૂતાણ, ઉપકારાણ. તેમાં પ્રઘાનાણ સચિવાદિ ત્રણ ભેદે છે. સયિત પણ દ્વિપદાદિ ત્રણ ભેદે છે, તેમાં દ્વિપદમાં તીર્થકર, ચતુષદમાં સિંહ, પદમાં કલાવૃક્ષ છે. અયિતમાં વૈજ્વાદિ, મિશ્રમાં અલંકૃત તીર્થકર છે. પ્રભૂતાણ તે અપેક્ષા રાખનાર છે. જેમકે - જીવ, પુદ્ગલ, સમય, દ્રવ્ય, પ્રદેશ, પર્યવ - X - X - આ બધામાં એક પછી એક અગ્ર છે અને પયયાણ સૌથી સારા છે. ઉપકાર જણ તો પૂર્વોકત વિસ્તારથી અને અનુક્ત પ્રતિપાદનથી ઉપકારમાં વર્તે છે. જેમકે-દશવૈકાલિકની ચૂડા અથવા આ ચાર શ્રુતસ્કંધની ચૂડા તે ઉપકાર અગ્રનો જ અધિકાર છે. | [નિ.૨૮૯] અહીં ઉપકાર ગ્રનો અધિકાર છે. કેમકે આ ચૂડાઓ ‘આચાર'ની ઉપર વર્તે છે, ‘આચાર'ના વિષયને વિશેષ ખુલાસાથી કહેવા આ ચૂડા છે, જેમ વૃક્ષ અને પર્વતને અગ્ર ટિોચ હોય છે. શેષ ગ્રના નિફોપાનું વર્ણન તો શિગની મતિ ખીલવવા માટે છે. તથા તેને લીધે ઉપકાર અગ્ર સુખેથી સમજી શકાય છે. •x - x• x • આ ચૂલાઓ કોણે સ્ત્રી ? શા માટે ? અથવા કયાંથી ઉદ્ધરી. તે કહે છે [નિ.ર0] શ્રુત સ્થવિર, ચૌદ પૂર્વીએ આ ઉદ્ધરી છે. શા માટે ? શિષ્યના હિત માટે-અનુગ્રહ કરીને તેઓ સહેલાઈથી સમજે માટે ચી. ક્યાંથી ? ‘આચાર” સૂત્રમાંથી બધો વિસ્તાર આયારાષ્ટ્રમાં કહ્યો. હવે જે જયાંથી લીધું છે, તે વિભાગ પાડીને કહે છે. [નિ.ર૧થી ર૯૪] શ્રુતસ્કંધ-૧માં બીજા અધ્યયન ‘લોકવિજય'ના ઉદ્દેશા-પમાં સુગ છે કામધે ત્રિાવ નિરામય fધ્યા તેમાં શબ્દથી હણવું આદિ ત્રણે કોટિ લીધી. fપ શબ્દથી બીજી ત્રણ કોટિ લીધી. આ છ એ અવિશુદ્ધિ કોટિ લીધી. તે આ પ્રમાણે - હણે, હણાવે, ણતાને અનુમોદે; રાંધે, રંધાવે, સંધતાને અનુમોદે. તે જ અધ્યયનમાં બીજું સૂત્ર છે - " ક્ષમાળો અથવ " આ સૂચી ત્રણ વિશોધિ કોટિ લીધી. તે આ પ્રમાણે - ખરીદે, ખરીદાવે, ખરીદતાને અનુમોદે. Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-ર,ભૂમિકા ૧૧૫ તથા આઠમાં ‘વિમોહ' અધ્યયનના બીજા ઉદ્દેશામાં આ સૂત્ર છે - 'fમવર પર દમને આ વિકેન વા નિજન વા'...ઇત્યાદિ આ બધાંને આશ્રીને ૧૧ પિકૅપણા રચી છે. તથા બીજા અધ્યયનના પાંચમાં ઉદ્દેશામાં આ સૂત્ર છે - “રે વલ્થ પાદું વર્ત પાયjછા ૩૪ra STH'' તેમાં વસ્ત્ર, કંબલ, જોહરણ લેવાથી વૌષણા લીધી. પાત્રના ગ્રહણથી પૌષણા લીધી. અવગ્રહ શGદથી અવગ્રહ પ્રતિમા લીધી. દાયન શબ્દથી શય્યા લીધી. ૦ તે જ પ્રમાણે પાંચમું અધ્યયન સાવંતિ છે. તેના ચોથા ઉદ્દેશામાં સૂત્ર છે. TWITTITH THTUાસ સુકાયે સુપ્પરિ દકિત સૂત્રથી ‘ઇ’ અધ્યયન લીધું. છઠ્ઠા ધૂત’ અધ્યયનના પાંચમાં ઉદ્દેશામાં સૂત્ર છે - સાડ઼ વિદયz ધામ તેનાથી ‘ભાષાજાત’ અધ્યયન રચ્યું છે. તેમ તું જાણ. ૦ તથા “મહાપરિજ્ઞા' અધ્યયનના સાત ઉદ્દેશકો હતા. તે પ્રત્યેક-સાતથી સાત અધ્યયન લીધા. તથા શાપરિજ્ઞા અધ્યયનથી ભાવના અધ્યયન લીધું છે. o તથા ‘આચાર પ્રકા' તે નિશીય સૂત્ર. તે પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુ છે, તેમાં ૨૦મું પાહુડ ‘આચાર’ નામે છે તેમાંથી રચેલ છે. આ રીતે બ્રહ્મચર્ય અધ્યયનોમાંથી ‘આચારસણ' સ્પેલ છે. એથી નિહતના અધિકારથી જ તે શાપરિજ્ઞા અધ્યયનથી સ્પેલ છે તે કહે છે. [નિ.૨૫] અવ્યક્ત દંડ નિક્ષેપો બતાવેલ છે. પ્રાણિઓને પીડારૂપ તે દંડ તેનો નિકોપ-પરિત્યાગ અર્થાત્ સંયમ, તે શસ્ત્રપરિજ્ઞામાં ગુપ્ત રીતે કહ્યો હતો. તેથી તે સંયમને જ જુદા જુદા ભાગ પાડી આઠ અધ્યયનોમાં અનેક પ્રકારે વર્ણવ્યો છે એમ જાણવું. આ સંયમ સંક્ષેપથી કહેલો છે. તે વિસ્તારથી કહેવાય છે-તે બતાવે છે. | [નિ.૨૯૬,૨૯] અવિરતિના ત્યાગરૂપ એક પ્રકારનો સંયમ છે, તે બાહ્ય અને અત્યંતર એમ બે ભેદે છે અને મન-વચન-કાય યોગરૂપ ત્રણ ભેદે છે. ચાર યામરૂપ ચાર ભેદે અને પાંચ મહાવ્રતથી પાંચ ભેદે છે. સAિભોજન ત્યાગ ઉમેરતા છ ભેદે છે. એ રીતે ભેદ કરતા ૧૮,ooo શીલાંગ ભેદ સુધી પરિમાણવાળો છે. આ સંયમ કેવો છે ? તે ત્યાં પ્રવચનમાં પાંચ મહાવ્રતરૂપ ભેદથી વર્ણવાય છે. તે કહે છે [નિ.૨૯૮] સંયમ પાંચ મહાવ્રતરૂપે વ્યવસ્થાપિત હોવાથી કહેવો, વિભાગ કરવો કે જાણવો સરળ છે. તેથી પાંચ મહાવ્રતો બતાવેલ છે, આ પાંચ મહાવ્રત અખલિત હોય તો કળવાળા થાય છે. તેથી તેનું રક્ષણ કરવામાં પ્રયત્ન કરવો છે. દશાવે છે [નિ.૨૯૯] તે મહાવ્રતોની એક-એકની વૃત્તિ સ્વરૂપ પાંચ-પાંચ ભાવનાઓ છે. તે બીજ “અગ્ર” શ્રતસ્કંધમાં બતાવી છે. તેથી આ શાપરિજ્ઞા અધ્યયન અત્યંતર કહ્યું. હવે ચૂડા-પરિમાણ કહે છે [નિ.૩૦૦] પહેલી ચૂડામાં પિડેષણાથી અવગ્રહ પ્રતિમા સુધી સાત અધ્યયનો છે. સપ્ત સર્તકકા [સાત સાતની એક-એક એવી બીજી ચૂડા છે. ભાવના નામની ત્રીજી અને વિમુકિત નામથી ચોથી ચૂડા છે. આચારપ્રકલા-નિશીથ નામે પાંચમી ચૂડા છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ $ શ્રુતસ્કંધ-૨ ચૂડા-૧ $ o ચૂડાનો નામાદિ નિક્ષેપ છ પ્રકારે છે. નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્ય ચૂડામાં તવ્યતિરિક્તમાં સચિતમાં કુકડાની ચૂડા, અયિતમાં મુગટની ચૂડા અને મિશ્રમાં મયૂરની કહી છે. ત્ર ચૂડા લોક નિકુટરૂપ છે. કાલ ચૂડા અધિક માસરૂપ છે. ભાવ ચડા આ “ચુડા’ પોતે જ છે, કેમકે તે ક્ષાયોપથમિક ભાવમાં વર્તે છે, તે સાત અધ્યયનરૂપ છે– ચૂડા-૧, અધ્યયન-૧ - “પપUTI" , બીજા શ્રુતસ્કંધની ચૂડા-૧નું અધ્યયન-૧ ‘‘fuઉપUT'' છે. તેના ચાર અનુયોગદ્વાર છે - યાવત્ • નામ નિપજ્ઞ નિોપામાં પિડેષણા અધ્યયન છે. તેના નિક્ષેપદ્વારે સમગ્ર પિંડનિયુક્તિ અહીં કહેવી. * ચૂડા-૧, અધ્યયન-૧ fપvપUTI-ઉદ્દેશો-૧ ૬ • સૂત્ર-33૫ - ભિક્ષા ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી કોઈ સાધુ કે સાડી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને તેઓ જાણે કે આ આરાન, પાન, ખાદિમ, સ્વાદિમ સજ પ્રાણી કે લીલકૂળ સંસકત છે, બીજ કે દુવદિ લીલોતરીથી મિશ્રિત છે, સચિત જલથી ભીના છે, સચિત્ત રજયુક્ત છે, તો તેવા પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમને જો કે તે આહાર ગૃહસ્થના હાથમાં હોય કે પગમાં સ્થિત હોય તેને આપસુક અને અનેષણીય માની મળવા છતાં પણ ગ્રહણ ન કરે કદાચ સાવધાનીથી એવો આહાર ગ્રહણ થઈ ગયો હોય તો તે આહારને લઈને એકાંતમાં જાય, જઈને ઉધાન કે ઉપાશ્રયમાં જ્યાં ઇંડા, પ્રાણિઓ, બીજ, હરિતકાય, ઓસ, જલ, ઉવિંગ, પંચવર્ષી લીલફૂગ, સચિત્ત જલવાળી માટી અને કરોળિયાના જાળાં આદિથી રહિત ભૂમિમાં તે સંસકત આહારથી તે આગંતુક જીવોને પૃથફ કરીને તે નિશ્ચિત આહાર શોધી-શોધીને પછી જયણાપૂર્વક ખાય કે પીએ. જે તે ખાવા-પીવા સમર્થ ન હોય તો એકાંત સ્થાને જઈને ત્યાં બળેલી ભૂમિ, હાડકાનો ઢગ, લોઢાના કચરામાં, ફોતરાનો ઢગ, છાણનો ઢગલો કે તેવી જાતના કોઈ સ્થાનની વારંવાર પ્રતિલેખના કરી, વારંવાર પ્રમાર્જન કરી, યતનાપૂર્વક આહારને પરઠd. • વિવેચન : જે કોઈ ભિક્ષાથી નિર્વાહ કરનાર ભાવભિક્ષુ-મૂલ ઉત્તર ગુણધારી વિવિધ અભિગ્રહ કરનાર સાધ કે સાડવી હોય તે વેદનાદિ કારણે આહાર ગ્રહણ કરે છે તે આ પ્રમાણે • વેદના, વૈયાવચ્ચ, ઇર્યાસમિતિ માટે, સંયમપાલન માટે, જીવિત અર્થે અને ધર્મ ચિંતવન માટે. આ જ કારણોમાં કોઈપણ કારણે આહારનો અર્થી બનીને Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૧/૩૩૫ ગૃહસ્થના ઘેર જાય. શા માટે ? મને અહીં ભિક્ષા મળશે એવી પ્રતિજ્ઞાથી. તે ત્યાં પ્રવેશીને અશનાદિ જાણે. કઈ રીતે ? તે કહે છે. ‘રાજ’ આદિ પ્રાણિ જોઈને તે જીવો હોય તો ગોચરી ન લે. તે જ પ્રમાણે - પનક હોય, બીજા આદિ સંસક્ત હોય, દુર્વાઅંકુરાદિ હોય, તેની સાથે મિશ્ર હોય, કાચા પાણીથી ભીંજાયેલ હોય કે સચિતરજથી ખરડાયેલ હોય. ૧૧૩ આવા પ્રકારના અશુદ્ધ અશનાદિ ચાર પ્રકારનો આહાર દેનારના હાથમાં કે ગૃહસ્થના વાસણમાં હોય, તે સચિત્ત કે આધાકર્માદિ દોષથી દુષિત હોય, એવું જાણે તો તે ભાવભિક્ષુ મળવા છતાં પણ ન લે. આ ઉત્સર્ગ વિધિ છે. અપવાદે દ્રવ્યાદિ જાણીને ગ્રહણ કરે. તેમાં દ્રવ્યથી-તે દ્રવ્ય દુર્લભ હોય, ક્ષેત્ર-સાધારણ દ્રવ્ય લાભરહિત હોય, કાળ-દુકાળ હોય ભાવ-ગ્લાન આદિ હોય. ઇત્યાદિ કારણે ગીતાર્થ સાધુ ગોચરી લે. વળી કોઈ વખત અજાણપણે જીવાતવાળું કે ઉન્મિત્ર ભોજનાદિ લીધું હોય તો તેની વિધિ કહે છે - તે ભાવભિક્ષુ કદાચ અનાભોગથી કે સહસા સંસક્તાદિ આહાર ગ્રહણ કરે, આ અનાભોગ દેનાર-લેનાર એ બે પદ ભેદથી ચાર પ્રકારે છે. આવો અશુદ્ધ આહાર આવેલ જાણીને એકાંતમાં જાય, જ્યાં ગૃહસ્થ લોક દેખે કે આવે નહીં. આવું એકાંત સ્થળ અનેક પ્રકારનું હોય છે, તે બતાવે છે– ઉધાન, ઉપાશ્રય. અહીં અથ શબ્દ અનાપાત વિશિષ્ટ પ્રદેશના સંગ્રહ માટે છે. અથવા ‘વા' શબ્દથી શૂન્યગૃહાદિ લેવા. તે સ્થળ કેવા હોય ? અહીં ‘અપ્પ’ શબ્દ અભાવ વાચી છે. તેથી જ્યાં ઇંડા ન હોય, બીજ-હરિત-ઠા-કાચું પાણી-ઉત્તીંગ અર્થાત્ ઘાસના અગ્રભાગે પાણીનાં બિંદુ-૫નક (લીલ)-ભીંજાવેલી માટી-મર્કટ એટલે સૂક્ષ્મ જીવ કે કરોળીયાના જાળા. ઇત્યાદિ દરેક જીવથી રહિત એવા ઉધાનાદિ સ્થળે જઈને પૂર્વે લીધેલ આહારમાં જે જીવ મિશ્રિત હોય તે જોઈ-જોઈને અશુદ્ધ આહારને ત્યાગે અથવા ભવિષ્યમાં જીવ થાય તેવા સાથવો વગેરે હોય તેમાં જીવોને દૂર કરી, ખાવા જેવું બાકી રહ્યું હોય તે બરોબર જાણીને રાગદ્વેષ છોડીને ખાય કે પીએ. કહ્યું છે– હે જીવ ! તું બેંતાલીશ ગોચરીના દોષના સંકટમાં પૂર્વે ઠગાયો નથી, તેમ હવે પણ ગોચરી કરતા રાગદ્વેષથી ઠગાતો નહીં. રાગથી અંગાર દોષ લાગે છે, દ્વેષથી ધૂમ દોષ લાગે છે, માટે રાગદ્વેષરહિત બની નિર્જરાની ઇચ્છા રાખી ગોચરી કરજે. જે આહાર આદિ વધારે હોવાથી ખાવો કે પીવો શક્ય ન હોય કે અશુદ્ધ આહાર પૃથક્ કરવો અશક્ય હોય તો પરઠવવો જોઈએ. તેથી તે ભિક્ષુ તેવા આહારને લઈને એકાંતમાં જઈને પરવે. ક્યાં પરઠવે તે કહે છે-બળેલી ભૂમિ, હાડકાંનો ઢગલો, લોઢાના કાટનો ઢેર, દૂધનો ઢગલો, સૂકા છાણનો ઢેર આદિમાં કે તેવા કોઈ ઢગલામાં પૂર્વે બતાવેલ નિર્દોષ જગ્યામાં જઈને વારંવાર ચક્ષુ વડે પ્રમાર્જીને જોઈને તથા જોહરણથી પ્રતિલેખના કરીને પરઠવે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અહીં પડિલેહણ-પ્રમાર્જના આશ્રિત સાત ભેદો થાય. જેમકે-૧-પ્રત્યુપેક્ષિતઅપ્રમાર્જિત, ૨-પ્રત્યુપેક્ષિત-પ્રમાર્જિત, ૩-પ્રત્યુપેક્ષિત-અપ્રમાર્જિત, તેમાં પણ જોયા ૧૧૮ વિના પ્રમાર્જના કરતો એક સ્થાનથી બીજા સ્થાને જતાં ત્રસ જીવોને વિરાધે છે અને જોઈને પૂંજ્યા વિના આવતા પૃથ્વીકાયાદિને વિરાધે છે. બીજા ચાર ભાંગા આ પ્રમાણે૪-દુષ્પ્રત્યુપેક્ષિત-દુદ્ઘમાર્જિત, ૫-દુષ્પ્રત્યુપેક્ષિત-સુપ્રમાર્જિત, ૬-સુપ્રત્યુપેક્ષિત-દુઃમાર્જિત, ૭-સુપ્રત્યુપેક્ષિત સુપ્રમાર્જિત. તેથી આ સાતમાં ભાંગામાં બતાવેલ રીતે સ્થંડિલ ભૂમિ જોઈને સાધુ શુદ્ધ અશુદ્ધ પુંજના ભાગો પકિવીને પરઠવે. હવે ઔષધ વિષયનો વિધિ કહે છે– - સૂત્ર૩૩૬ ઃ તે સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર પ્રવેશીને ઔષધિના વિષયમાં એમ જાણે કે આ પ્રતિપૂર્ણ છે, તેની યોનિ નષ્ટ થઈ નથી, તેના બે દળ કરેલ નથી, તેનું તિછું છેદન થયું નથી, તે જીવરહિત છે એવી અણ છેદાયેલી તરૂણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શરુપહાર ન પામી હોય કે તોડીને કકડા કરેલ ન હોય, તેવી ફલીને અપાયુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થાય તો પણ ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી - x - જો એમ જાણે કે તે ઔષધિ ખંડિત છે, તેના બે કે વધુ ટુકડા થયા છે, તેનું તિછું છેદન થયું છે, તે અચિત્ત છે. તે ઔષધિ તથા શીંગોને અચિત્ત તેમજ ભાંગેલી જોઈને અને એષણીય જાણી પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે. • વિવેચન : તે ભાવભિન્નુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને ત્યાં શાલિ બીજાદિને આ પ્રમાણે જાણે કે તે સંપૂર્ણ છે - હણાયેલી નથી. અહીં દ્રવ્ય-ભાવની ચઉભંગી છે - દ્રવ્યકૃત્સ્ના તે શસ્ત્રથી ન હણાયેલ, ભાવકૃત્સ્ના તે સચિત્ત. તેમાં કૃત્સ્ના પદ વડે ચાર ભાંગામાંના પહેલા ત્રણ લેવા. જીવનું સ્વપણું તે ઉત્પત્તિ સ્થાન પ્રત્યાશ્રય જેમાં છે તે સ્વાશ્રય છે અર્થાત્ અવિનષ્ટ યોનિવાળું છે. આગમમાં પણ કેટલીક ઔષધિ [અનાજનો અવિનષ્ટ યોનિકાળ બતાવ્યો છે. તે કહે છે - તેમિળ - આ સાલીની યોનિ કેટલો કાળ સચિત્ત છે ? વગેરે આલાપકો છે. જ્યાં સુધી બે ફાડચાં ઉપરથી નીચે સુધી સરખાં ન કર્યા હોય, કંદલી કરેલી ન હોય એ દ્રવ્યથી કૃત્સ્વ છે, ભાવથી સચિત્ત હોય કે ન હોય. તે જ પ્રમાણે જીવરહિત ન હોય તે અવ્યવચ્છિન્ન તે ભાવથી કૃત્સ્ન છે તથા અપરિપક્વ મગ વગેરેની શીંગ, તેને જ વિશેષથી કહે છે. જીવથી અભિકાન્ત ન હોય અર્થાત્ સચેતન હોય, અગ્નિય અર્થાત્ નહીં ભાંગેલ અમર્દિત કે અવિરાધિત હોય. આ પ્રમાણે આવો આહાર ખાવા યોગ્ય હોય, પણ તે અપ્રાસુક કે અનેષણીય જાણીને પ્રાપ્ત થાય તો પણ ગ્રહણ ન કરે. હવે તેથી ઉલટું સૂત્ર કહે છે-તે ભાવભિક્ષુ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૧/૩૩૬ ૧૧૯ ૧૨૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તેવી ઔષધિનો અસંપૂર્ણ-દ્રવ્યથી ભાવથી અચિત્ત, વિનષ્ટ યોનિ વાળી, દ્વિદલીકૃત તથા ફળી અયિત થયેલી અને ભાંગેલી હોય અને તે પ્રાસુક અને એષણીય હોય અને ગૃહસ્થ આપે તો કારણ હોય તો સાધુ તેને ગ્રહણ કરે. લેવા ન લેવાના અધિકારવાળા આહાર વિશેષને કહે છે• સૂત્ર-339 : સાધુ-સાધ્વી યાવત્ જે ઔષધિ [અનાજ) ના વિષયમાં એમ જાણે કે શાલિ આદિની પલંબ (ધાણી-મમરા] ઘણાં ફોતરાવાળી વસ્તુ કે અધપત્ત કે ચૂર્ણ કે ચોખાન્ચોખાના લોટ એકવાર આગમાં રોકાયેલો કે આઈ કાચો છે તો તેને આપાસુક અને અષણીય માની મળે તો લે. પણ જો તેને બે-ત્રણ વખત સેકાયેલ અને પાસુક તથા એષણીય જાણે તો ગ્રહણ કરે. • વિવેચન : તે ભાવભિક્ષુ ગૃહસ્થને ઘેર પ્રવેશીને ઇત્યાદિ...પૃથફ શાલી કે ઘઉંને સેકીને ધાણી બનાવે, તેમાં તુષ વગેરેની બહુ જ હોય, ઘઉં વગેરે અર્ધપકવ બ્જેલા હોય, એક તરફ સેકાયેલ તલ-ઘઉં વગેરે કે ઘઉંનું ચૂર્ણ શક્ય હોય અથવા શાલી-વીહીને ચૂર્ણ કરેલ હોય કે કણકી આદિ હોય; આવું કોઈ પણ અનાજ એકવાર થોડું સેક્યું હોય, બીજા શસ્ત્ર વડે કુટેલું હોય પણ જો તે અપાસુક અને અનેષણીય માનતો હોય તો પ્રાપ્ત થવા છતાં ગ્રહણ ન કરે. તેથી વિપરીત હોય તો ગ્રહણ કરે. એટલે અગ્નિ આદિથી વારંવાર સેક્યુ હોય કે પૂરેપૂરું કર્યું હોય, દુષ્પવાદિ દોષરહિત હોય અને તેને પ્રાસુક જણે તો પ્રાપ્ત થતા ગ્રહણ કરે. ગૃહસ્થને ત્યાં જવાની વિધિ • સૂઝ-33૮ - સાધુ કે સાળી ગૃહસ્થના ઘર પ્રવેશવા ઇચ્છતા હોય ત્યારે અન્યતીર્થિકો કે ગૃહસ્થ સાથે અથવા પારિહારિક અપારિહારિક સાથે ભિક્ષાને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ ન કરે કે ન નીકળે. એ જ રીતે બહાર વિચારભૂમિ કે વિહારભૂમિમાં પ્રવેશતા કે નીકળતા અન્યતીર્થિક કે ગૃહસ્થ સાથે અથવા રિહારિક પરિહારિક સાથે વિચારભૂમિ કે વિહાર ભૂમિમાં ન પ્રવેશે કે ન નીકળે. - x • એ જ રીતે એક ગામથી બીજે ગામ ન જાય. • વિવેચન : તે સાધુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવા ઇચ્છે તો આ કહેવાનારા સાથે પ્રવેશ ન કરે, જે પ્રવેશ્યો હોય તેમની સાથે ન નીકળે. - x • તેમના નામ બતાવે છે :અન્યતીથિંક લાલ કપડા કે જવાળા બાવા વગેરે, ગૃહસ્થ-ભીખ ઉપર જીવનારા, બ્રાહ્મણ આદિ. તેમની સાથે પ્રવેશતા આ દોષો થાય છે. જેમકે તેઓ આગળ ચાલે અને સાધુ પાછળ જાય તો તેઓના કરેલ ઇર્યા પ્રત્યયનો કર્મબંધ લાગે અને પ્રવચનની લઘુતા થાય તથા તેઓને પોતાની જાતિનો અહંકાર થાય. જો સાધુ આગળ ચાલે તો તેઓને દ્વેષ ઉત્પન્ન થાય, જો દેનાર અભદ્રક હોય તો વસ્તુ વહેંચીને આપે. તેથી દુકાળ આદિમાં પૂરો આહાર ન મળતા નિવહ ન થાય. તે જ પ્રમાણે પરિહરણ તે પરિહાર. તે પરિવાર સહિત ચાલે તે પારિવારિક, એટલે પિંડદોષ ત્યાગથી ઉધતવિહારી અર્થાત્ સાધુ. તેના ગુણવાળા સાધુઓ પાસસ્થા, અવસ, કુશીલ, સંસક્ત, યથાવૃંદ સાથે ગોચરી ન જવું. તેમની સાથે જતાં અનેષણીય ભિક્ષા ગ્રહણ-અણહણ દોષ લાગે. જેમકે-અનેષણીય લે તો તેઓની પ્રવૃત્તિનો અનુજ્ઞાતા થાય ન લે તો તેમની સાથે અસંખડ આદિ દોષ લાગે. આ દોષો જાણી સાધુ ગૃહસ્થના ઘેર ગૌચરી માટે તેમની સાથે ન પ્રવેશે, ન નીકળે. તેમની સાથે બીજે જવાનો પણ નિષેધ કરે છે - તે સાધુને બહાર ને ચંડિલ [વિચાર] ભૂમિ તથા સ્વાધ્યાય [વિહાર] ભૂમિ જવું હોય તો અન્યતીચિંક આદિ સાથે દોષનો સંભવ હોવાથી ન જવું. જેમકે - ચંડિલ સાથે જતાં પાસુક જળ સ્વચ્છ, અસ્વચ્છ, ઘણું, થોડું હોય તેનાથી શુદ્ધિ કરતા ઉપઘાત સંભવે છે. સાથે સ્વાધ્યાય કરતા તેમને સિદ્ધાંત આલાપક ન રૂચે તો વિકથન કરે. - X • ફ્લેશનો સંભવ થાય માટે તેવા સાથે સાધુએ જવું-આવવું નહીં. તથા તે સાધુએ ગામ, નગરાદિમાં વિહાર કરતા અન્યતીથિંક સાથે જતા દોષનો સંભવ હોવાથી ન જવું. કેમકે માત્ર, ચંડિલ રોકતાં આત્મવિરાધના થાય અને વ્યસર્ગમાં પ્રાસુક-અપાસુકના ગ્રહણથી ઉપઘાત અને સંયમ વિરાધના થાય. એ પ્રમાણે ભોજનમાં પણ દોષ સંભવે છે. શિષ્યને કુમાર્ગે દોરે ઇત્યાદિ દોષ લાગે છે. હવે તેમના દાનનો નિષેધ કરે છે• સૂત્ર-336 - તે સાધુ કે સાદdી ગૃહરથના ઘેર પ્રવેશીને અન્યતીર્થિક કે ગૃહસ્થને તથા ઉણવિહારી સાધુ શિથિલાચારીને અરાન, પાન, ખાદિમ, વાદિમ આહાર ન પોતે આપે કે ન બીજ પાસે અપાવે. • વિવેચન : તે સાધુ ગૃહસ્થના ઘેર પ્રવેશેલ હોય કે ઉપાશ્રયમાં રહેલ હોય તો દોષનો સંભવ હોવાથી અન્યતીર્થિ આદિને અશનાદિ પોતે ન આપે કે બીજા ગૃહસ્થ પાસે અપાવે નહીં. કેમકે તેમને આપતા જોઈને લોકો એવું માને કે આ સાધુઓ આવા અન્યદર્શનીની દાક્ષિણ્યતા રાખનારા છે. વળી તેમને ટેકો આપવાથી અસંયમ પ્રવર્તાનાદિ દોષો જન્મે છે. પિંડાધિકારથી ‘અષણીય’ દોષ સંબંધી નિષેધ કહે છે– • સૂત્ર-૩૪૦ - સાધુ કે સાદdી ગૃહસ્થના ઘરમાં ભિક્ષાને માટે પ્રવેશીને જાણે કે આ અનાદિ “આ સાધુ નિધન" છે એમ વિચારીને કોઈ એક સાઘર્મિક સાધુ માટે પ્રાણી-ભૂ-જીવન્સવનો આરંભ કરીને તૈયાર કર્યો છે, ઉદ્દિષ્ટ છે, ખરીધો છે, ઉધાર લીધો છે, છીનવેલો છે, બધાં સ્વામીની અનાજ્ઞા વિના આપેલ છે, સામો લાવે છે; તો તેવા પ્રકારના શાશનાદિ ચાહે તે ગૃહસ્થ બીજા પુરુષને આધિન કરેલ હોય કે પોતે જ આપી રહ્યો હોય, ઘરથી બહાર લાવ્યો હોય કે અંદર Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૧૩૪૦ ૧૨૧ હોય, દાતાએ તેને પોતાનો કરીને રાખેલ હોય કે ન રાખેલ હોય, દાતા એ તેનો પરિભોગ કર્યો હોય કે ન કર્યો હોય, તેનું સેવન કર્યું હોય કે ન કર્યું હોય પરંતુ તેને આપાસુક અને અનેકણીય જાણી ગ્રહણ ન કરે. આ પ્રમાણે ઘd સાઘર્મિક સાધુ, એક સાદળી, ઘણાં સાદગીને ઉદ્દેશીને બનાવેલ હોય, એ પ્રમાણે ચાર આલાપક કહેવા. • વિવેચન : તે સાધુ ગૃહસ્થને ઘેર ગયેલ હોય તે આવો આહાર ગ્રહણ ન કરે :- “જેની પાસે સ્વ-દ્રવ્ય નથી તે અસ્વ-નિર્ઝન્ય છે' એવા નિર્ગસ્થને કોઈ ભદ્રક ગૃહસ્થ જોઈને વિચારે કે - આ એક સાધુને ઉદ્દેશીને પ્રાણી-ભૂત-જીવ-સવનો સંરંભસમારંભ-આરંભ કરીને વહોરાવીશ. સંરંભ આદિનું સ્વરૂપ-સંકલપ કરવો તે સંરંભ, પરિતાપ કરનારો સમારંભ ઉપદ્રવ કરીને કરાય તે આરંભ. ( આ પ્રમાણે સમારંભાદિ આચરીને આધાકર્મ કરે છે. એનાથી બધી શુદ્ધ કોટિ લીધી. શીત - મૂલ્ય આપીને લેવું, મિત્ર - ઉછીનું લેવું, બળપૂર્વક છીનવવું, બધાં માલિકની સંમતિ વિનાનું હોય, ગૃહસ્થે લાવેલું. આવું વેચાતું વગેરે લાવીને આપે. આના દ્વારા સમસ્ત વિશુદ્ધિ કોટિ લીધી. તે આહાર ચારે પ્રકારનો હોય, આધાકમદિ દોષની દોષિત હોય, તે જો ગૃહસ્થ આપે, તે બીજાએ કરેલું પોતે આપે કે પોતે જાતે કરીને આપે. ઘેરથી નીકળેલ કે ન નીકળેલ હોય. તે જ દાતાએ સ્વીકારેલ કે ન સ્વીકારેલ હોય. દાતાએ તે બહુ ખાધુ હોય કે ન ખાધું હોય અથવા થોડું ચાખ્યું હોય કે ન ચાખ્યું હોય. આવું બધું હોય છતાં જો તે અપ્રાસુક અનેષણીય માલુમ પડે તો મળે છતાં ન લેવું. આ પહેલાં અને છેલ્લા તીર્થંકરના સાધુઓને અકલાનીય છે, પણ ૨૨તીર્થકરોના સાધુઓમાં જેને ઉદ્દેશીને કર્યું હોય તેને ન કહ્યું, બીજાને કહ્યું. આ પ્રમાણે ઘણાં સાઘને ઉદ્દેશીને બનાવેલું લેવું ન કો. એ પ્રમાણે સાધી તથા સાથીઓમાં જાણવું. હવે બીજા પ્રકારે અવિશુદ્ધ કોટિને આશ્રીને કહે છે– • સૂઝ-3૪૧ - તે સાધુ-સાદની યાવતુ જે આહારના વિષયમાં એમ જાણે કે આ અશનાદિ ઘણાં જ શ્રમણ, બ્રાહ્મણ, તિથિ, કૃપણ કે હનીપક માટે ગણી ગણીને તેમને ઉદ્દેશીને પ્રાણી આદિ જીવોનો સમારંભ કરીને બનાવેલ છે - યાવત્ - સાધુ તે ગ્રહણ ન કરે. • વિવેચન : તે ભાવસાધુ ગૃહસ્થને ઘેર ગયેલ હોય ત્યાં અશનાદિ વિશે જાણે કે તે ઘણાં નિર્ણ-શાક્ય-નાપસ-ઐરિક-આજીવિકરૂપ શ્રમણ, બ્રાહ્મણ, ભોજનના સમય પહેલાં જે મુસાફર આવે તે અતિથિ, કૃપણ-દરિદ્ર, વનીપક-ભાટ આદિને ઉદ્દેશીને બનાવેલ હોય એટલે બે-ત્રણ શ્રમણ, પાંચ-છ બ્રાહ્મણ એમ સંખ્યા ગણીને પ્રાણી આદિનો ૧૨૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સમારંભ કરીને જે અશનાદિ તૈયાર કરેલ હોય તેને • x • પાસુક, અનેષણીય, આધાકર્મી જાણી મળવા છતાં પણ ન લે. હવે વિશોધિ કોટિ કહે છે– • સૂગ-૩૪ર : સાધુ-સાધ્વી ગૃહસ્થના ઘેર પ્રવેશીને જાણે કે તે અશનાદિ ઘણાં શ્રમણ, બ્રાહાણ, અતિથિ, કૃપણ, હનીપકને ઉદ્દેશીને યાવત્ બનાવેલ છે. તે આશનાદિ બીજ પરથને સોંપેલ ન હોય, બહાર કાઢેલ ન હોય, નિશ્રામાં લીધેલ ન હોય, ભોગવેલ ન હોય, સેવેલ ન હોય; તો તેનું પાસુક અને અનેષણીય વાણી ગ્રહણ ન કરે. પણ એમ જાણે કે પુરુપાંતસ્કૃત છે, બહાર લાવેલ છે. દાતાએ સ્વીકારેલ છે, પોતે વાપર્યો-ભોગવ્યો-સેવ્યો છે, તો તેને પ્રાસક અને એષણીય જાણી ગ્રહણ કરે. • વિવેચન : તે સાધ જાણે કે આ ભોજન ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, વણીપક, કૃપણને ઉદ્દેશીને બનાવેલું છે અને કોઈ ગૃહસ્થ પ્રાણાદિનો સમારંભ કરી લાવીને આપે, તે તેવા પ્રકારનું ભોજન તે જ પુરુષે પોતાના કન્જામાં રાખેલું, બહાર ન કાઢેલું, ખાધા વિનાનું, સેવન ન કરેલું, અમાસુક અને અનપણીય આપતો હોય તો તે જાણીને મળવા છતાં સાધુ ન લે. હવે તેનાથી ઉલટું સૂત્ર કહે છે - અહીં ‘અથ' શબ્દ પૂર્વની અપેક્ષાઓ અને પુનઃ શબ્દ વિશેષણાર્થે છે . પણ તે ભિક્ષ એમ જાણે કે તે ભોજન બીજા માટે કરેલું છે, બહાર લાવેલ, પોતાનું કરેલ, તેણે ખાધું છે, વાપર્યું છે, પ્રાસુક છે, એષણીય છે; એમ જાણીને મળે તો . અતિ અવિશોધિકોટીવાળું ન કો, વિશોધિકોટિવાળું પુરપાન્તર કૃત અને પોતાનું કરેલ હોય તો કો. વિશોધિકોટિનો અધિકાર કહે છે– • સૂત્ર-૩૪૩ : જે સાધુ કે સાડી ગૃહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરવાની ઇચ્છાવાળા હોય છે એમ જાણે કે - આ ફુલો [ઘો] માં નિત્ય પિંડ અપાય છે, પિંs દેવાય છે, નિયત ભાગ દેવાય છે, અપાધભાગ દેવાય છે તે પ્રકારના કુળોમાં નિત્ય દાન અપાય છે . ઘણા ભિક્ષુઓ આવે છે; એવા કુળોમાં આહારપાણીને માટે પ્રવેશ કે નિગમન ન કરે. આ ખરેખર સાધુ-સાધ્વીઓનો આચાર છે કે તે બધી વસ્તુઓમાં સમભાવી થઈ જ્ઞાનાદિની રક્ષા કરત સંયમમાં યત્ન કરે - તેમ હું કહું છું. • વિવેચન : તે ભિક્ષ ગૃહસ્થના ઘરમાં જવાની ઇચ્છાવાળો આવા કુળોને જાણે-જેમકે-આ કુળોમાં નિત્ય પિંડ-પોષ અપાય છે. સર્પ એટલે શાલિ-ઓદનાદિ પહેલા કાઢીને ભિક્ષા માટે અપાય છે તે અણભિક્ષા. નિત્ય-ભાગ ભોજનનો અર્ધભાગ, ચોથો ભાગ અપાય છે તેવા પ્રકારના કુળો નિત્યદાન દેવાથી સ્વપક્ષ-પરપક્ષના સાધુઓનો નિત્ય પ્રવેશ હોય છે, તેનો ભાવાર્થ એ છે કે - સંયત વર્ગ અને બીજો ભિક્ષાચર વર્ણ, તે Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૧/૩૪૩ બધાં ભિક્ષા માટે જતા હોય, તે બધાને દાન આપવા છકાયની વિરાધના કરી ભોજન તૈયાર કર્યું હોય; જો થોડું રાંધે તો બધાને અંતરાય થાય, માટે વધુ રાંધે. તેથી આવા સ્થાનમાં સાધુ ગોચરીને માટે ન જાય. ઉપસંહાર કરતા કહે છે કે - આરંભથી જે કંઈ કહ્યું, તે ભિક્ષુને સમગ્ર જે ઉદ્ગમ, ઉત્પાદન, ગ્રહણએષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ કારણો વડે સમજીને સુપરિશુદ્ધ પિંડ સાધુઓએ લેવો. તે જ્ઞાનાચાર સમગ્રતા દર્શન, ચાસ્ત્રિ, તપ અને વીર્યાચાર સંપન્નતા છે અથવા સૂત્રમાં કહ્યા મુજબ જે સરસ, વિસ આહાર મળે અથવા રૂપ, રસ, ગંધ, સ્પર્શ વડે સાધુ સમિત રહે અર્થાત્ પાંચ સમિતિથી સમિત થઈ શુભ-અશુભમાં રાગદ્વેષ રહિત બને. આવો સાધુ હિત સાધવાથી સહિત છે અથવા જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિથી સહિત છે. તે સંયમયુક્ત થાય. આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને કહ્યું કે, મેં ભગવંત પાસે સાંભળ્યું તે તમને કહું છું, સ્વેચ્છાથી નહીં. બાકી પૂર્વવત્. ચૂલિકા-૧ અધ્યયન-૧ પિંડ-એષણાના ઉદ્દેશક-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૧૨૩ મૈં ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૨ ૦ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૧માં પિંડનું સ્વરૂપ બતાવ્યું, અહીં તેની વિશુદ્ધકોટિ કહે છે. • સૂત્ર-૩૪૪ : a સાધુ કે સાધ્વી આહાર અર્થે ગૃહસ્થને ઘેર પ્રવેશીને અશનાદિના વિષયમાં એમ જાણે કે આઠમના પૌષધના સંબંધમાં, પાક્ષિક-માસિક-દ્વિમાસિકત્રિમાસિક-ચાતુમાસિક-પંચમાસિક-છમાસિક ઉપવાસના પારણાના સંબંધમાં, ઋતુઋતુસંધી-ઋતુ પરિવર્તનના ઉપલક્ષ્યમાં યૂર્તિકારના મતે નદી આદિના ઉપલક્ષ્યમાં બનાવેલ છે અને અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વીપકને એક વાસણમાંથી, બે કે ત્રણ વાસણમાંથી કાઢીને અપાય છે, કુંભીના મુખમાંથી કે ગોળીમાંથી સંચિત કરેલ ગોરસાદિ પદાર્થો અપાય છે; તેવા પ્રકારના અશનાદિ પુરુષાંતકૃત્ થયા નથી યાવત્ આસેવિત થયા નથી તો આપાસુક, અનેષણીય જાણીને ગ્રહણ ન કરે. જો પુરુષ ંતકૃત્ કે આસેવિત થયા જાણે તો પ્રાસુક જાણી લે. • વિવેચન : તે ભાવભિક્ષુ આવા પ્રકારનો આહાર છે તેમ જાણે, જેમકે - આઠમનો પૌષધોપવાસ તે અષ્ટમી પૌષધ ઉત્સવ તથા પાક્ષિકાદિથી ઋતુ પર્યન્તનો અને ઋતુ પરિવર્તનનો ઉત્સવ જાણે - જેમાં ઘણાં શ્રમણ, બ્રાહ્મણ આદિને એક ‘પિઠક’વાસણમાંથી ભાત વગેરે અપાતા આહારને ખાતાં દેખીને કે બે, ત્રણ વાસણથી અપાતું આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ જાણે. આ વાસણ સાંકડા મુખની કુંભી હોય, દેઘડો હોય તેમાંથી અપાય. ‘સંનિધિ’ ગોરસ આદિ, ‘સંચય'-ધૃત-ગુડાદિ. આવો પિંડ અપાતો જાણીને પુરુષાંતર કૃતાદિ ન હોય તો અપ્રાસુક, અનેષણીય જાણીને મળતું હોય તો પણ ગ્રહણ ન કરે - પરંતુ - જો તેને પુરુષાંતસ્કૃત્ આદિ વિશેષણયુક્ત જાણે તો તે આહાર ગ્રહણ કરે. હવે જે કુળોમાં ગૌચરી જવું કો તેનો અધિકાર કહે છે— - સૂત્ર-૩૪૫ : તે સાધુ કે સાધ્વી જાણે કે આ ઉગ્રકુલ, ભોગકુલ, રાજકુળ, ક્ષત્રિય કુલ, ઇક્ષ્વાકુકુલ, હરિવંશકુળ, ગોપકુળ, વૈશ્યકુળ, ગંડકુલ, કોટ્ટણકુલ, ગામ રક્ષકકુલ, બુક્કસકુળ તેવા પ્રકારના બીજા અતિરસ્કૃત અનિંદિત કુળોમાં અશનાદિ આહાર છે, તેને પામુક અને એષણીય જાણીને ગ્રહણ કરે. • વિવેચન : તે ભિક્ષુ ભિક્ષાને માટે જવા ઇચ્છે તો આવા કુળો જાણીને પ્રવેશ કરે. જેમકેઉગ્ર એટલે આરક્ષક, ભોગ એટલે રાજાને પૂજવા યોગ્ય, રાજન્ય એટલે મિત્રસ્થાનીય, ક્ષત્રિય-રાષ્ટકૂટાદિ, ઇક્ષ્વાકુ-ઋષભસ્વામીના વંશજ, હવિંશ-અરિષ્ઠનેમિવંશ સ્થાનીય, એસિઅ-ગોષ્ઠ, વૈશ્ય-વણિજ, ગંડક-નાપિત, જે કામમાં ઉદ્ઘોષણાનું કામ કરે છે, કોટ્ટાગ-સુતાર, બુક્કસ-વણકર. તેવા કુલોમાં ગૌચરી જવું કે જ્યાં જવાથી લોકોમાં નિંદા ન થાય. વિવિધ દેશના શિષ્યોને સુખેથી સમજાય તે માટે પર્યાર્યાન્તરથી આ નામો કહ્યા છે. ૧૨૪ ન નિંદવા યોગ્ય કુળોમાં ગૌચરી જાય એટલે ચર્મકાર કુલ, દાસી આદિ કુલમાં ગૌચરી ન જાય, પણ તેથી ઉલટું સારા કુળોમાં જ્યાં ગૌચરી પ્રાણુક અને એષણીય મળે તો ગ્રહણ કરે - તથા - • સૂત્ર-૩૪૬ : કે તેવા તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે અશનાદિ માટે અહીં ઘણા લોકો એકઠા થયેલ છે, પિતૃ ભોજન છે કે ઇન્દ્ર-દ-રુદ્ર-મુકુદ-ભૂત-યજ્ઞ-નાગરૂપ-ચૈત્ય-વૃક્ષ-પર્વત-ગુફા-કૂવા-તળાવ-દ્રહ-નદી-સરોવર-સાગર-આગર અન્ય પ્રકારના વિવિધ મહોત્સવ થઈ રહ્યા છે તેમાં ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકોને એક વાસણ કે બે વાસણ આદિમાંથી કાઢીને ભોજન પીસાઈ રહ્યું છે. તે જોઈને તે અશનાદિ પુરુષાંતર કૃત નથી તેમ જાણીને યાવત્ ગ્રહણ ન કરે. પરંતુ જો એમ જાણે કે જેમને આપવાનું હતું તે પાઈ ગયું છે હવે તેમને ભોજન કરતા જોઈને અને ગૃહસ્થ પત્ની-બહેન-પુત્ર-પુત્રી-પુત્રવધૂ-ધાત્રી દાસ-દાસી-નોકર કે નોકરાણી તે આહારને ભોગવી રહ્યા છે તો તેમને કહે કે, હે આયુષ્યમતી બહેન ! મને આ ભોજનમાંથી કંઈ આપશો ? સાધુ આમ કહે ત્યારે કોઈ અશનાદિ લાવીને આપે, તેવા અશનાદિ સાધુની યાચનાથી કે યાચના વિના આપે તો ગ્રહણ કરે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૨/૩૪૬ ૧૨૫ • વિવેચન : તે ભિક્ષુ આ પ્રકારનો આહારાદિ જાણે, તે પુરુષાંતર ધૃત્ નથી આદિ વિશેષણયુક્ત અપ્રાસુક અનેષણીય જાણી ગ્રહણ ન કરે તે સંબંધ છે. તેમાં સમવાય-મેળો, પિતૃપિંડ-મૃત ભોજન, ઇન્દ્રોત્સવ, કાર્તિકસ્વામી મહોત્સવ, - ૪ - દ્રાદિ પૂજા - ૪ - આવા વિવિધ મહોત્સવમાં જે કોઈ શ્રમણ, બ્રાહ્મણ આદિને આપવા ભોજન બનાવી અપાય છે, તેવું જાણી અપુરુષાંતÚતાદિ જાણી અપુરુષાંતસ્કૃતાદિ વિશેષણ વિશિષ્ટ આહારાદિ જાણી ગ્રહણ ન કરે. જો તે દાન બધાંને ન દેવાતું હોય, તો પણ ત્યાં ઘણા માણસો એકઠાં થયા હોય તો આવી સંખડીમાં પ્રવેશે નહીં. આ જ વાત કહે છે— પરંતુ જો એવો આહાર જાણે કે જે શ્રમણાદિને આપવાનો હોય તેને અપાયો છે, ગૃહસ્થલોકોને ત્યાં ખાતાં જુએ, તો આહાર માટે ત્યાં જાય, તે ગૃહસ્થોના નામ જણાવતા કહે છે - ગૃહપતિની પત્ની આદિને પૂર્વે ખાતાં જુએ કે માલિકને જુએ તો તેમને ઉદ્દેશીને કહે, હે આયુષ્યમતિ ! ઇત્યાદિ મને જે કંઈ ભોજન તૈયાર હોય તે આપ. - X - ગૃહસ્થ લાવીને આપે. ત્યાં જનસમૂહ એકઠો થવાથી કે બીજા કારણથી સાધુ પોતાની મેળે યારે કે યાસ્યા વિના ગૃહસ્થ આપે. તે પ્રાસુક, એષણીય જાણી લે. હવે અન્ય ગામની ચિંતાને આશ્રીને કહે છે– • સૂત્ર-૩૪૭ : સાધુ કે સાધ્વી અડધા યોજન જેટલું દૂર સંખડી [જમણવાર] છે તેમ જાણે તો સંખડી નિષ્પન્ન આહાર લેવા જવાનો વિચાર ન કરે. સાધુ-સાધ્વી પૂર્વ દિશામાં સંખડી છે તેમ જાણીને તેનો અનાદર કરી પશ્ચિમમાં જાય, પશ્ચિમમાં સંખડી જાણે તો પૂર્વ દિશામાં જાય. દક્ષિણમાં સંખડી જાણી ઉત્તરમાં જાય, ઉત્તરમાં જાણે તો દક્ષિણમાં આહાર માટે જાય. તે સંખડી જ્યાં હોય . જે ગામ, નગર, ખેટ, કટિ, મડંબ, પટ્ટણ, આગર, દ્રોણમુહ, નૈગમ, આશ્રમ, સંનિવેશ યાવત્ રાજધાનીમાં સંખડી [જમણવાર] હોય; ત્યાં જવાનો વિચાર પણ ન કરે. કેવળી ભગવંતે કહ્યું છે કે, આ કર્મબંધનું કારણ છે. જો સાધુ સંખડીમાં જવાના વિચારથી જાય તો તેને આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, ક્રીતકૃત, પામીત્ય, આચ્છેધ, અનિસૃષ્ટ કે આહત આહાર સેવન કરવો પડે. કેમકે ગૃહસ્થો ભિક્ષુની સંખડીમાં આવવાની શક્યતાથી નાનામાંથી મોટા કે મોટામાંથી નાના દ્વાર બનાવશે. વિશ્વમ સ્થાનને સમ કે સમ સ્થાનને વિશ્વમ બનાવશે. હવાવાળા સ્થાનને નિવૃતિ કે નિતિને વાયુવાળા કરશે. ઉપાશ્રયની અંદર અને બહાર વનસ્પતિને કાપી-કાપી, છેદી-છેદીને તે સ્થાનમાં સંસ્તાક બિછાવશે. એ પ્રમાણે સાધુને અનેક દોષ લાગશે. તેથી સંયમી નિર્પ્રન્થ આ પ્રકારની પૂર્વ કે પશ્ચાત્ સંખડીમાં જવાની ઇચ્છા ન કરે. આ સાધુ-સાધ્વીનો આચાર છે યાવત્ તેમ હું કહું છું. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન : તે ભિક્ષુ પ્રકર્ષથી અર્ધયોજન સુધીના ક્ષેત્રમાં જ્યાં પ્રાણીની વિરાધના થતી હોય તેવી સંખડી-અર્થાત્ જમણવારમાં જવાનો વિચાર ન કરે. જો ગામમાં અનુક્રમે ગૌચરી જતાં ત્યાં સંખડી છે તે જાણે તો શું કરે ? ૧૨૬ તે ભિક્ષુ પૂર્વ દિશામાં સંખડી જાણે તો પશ્ચિમમાં ગોચરી જાય [ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ. અર્થાત્ સંખડીનો અનાદર કરે. એટલે કે જ્યાં સંખડી હોય ત્યાં ન જાય. સંખડી ક્યાં ક્યાં હોય તે કહે છે - જેમકે - ગામ-જ્યાં ઇન્દ્રિયોની પુષ્ટિ થાય કે જ્યાં કર લાગે તે. નગર-જ્યાં કર ન હોય તે. ખેટ-ધૂળીયા કિલ્લાયુક્ત. કર્બટ-કુનગર, મડંબ-અર્ધ યોજનમાં રહેલ ગામ. પતનપાટણ આકર-ખાણ, દ્રોણમુખ-બંદર, નિગમ-વ્યાપારનું સ્થાન, આશ્રમ, રાજધાની-જ્યાં રાજા પોતે રહે, સંનિવેશ. આ સ્થાનોમાં સંખડી જાણીને સંખડીના હેતુથી આહારાર્થે જવું નહીં કેમકે કેવલીએ તેને કર્મ-ઉપાદાન કારણ કહ્યું છે. પાઠાંતથી આદાનને બદલે ‘આયતન' શબ્દ છે - એટલે કે - સંખડીમાં જવું તે દોષોનું સ્થાન છે. જે-જે સંખડીને ઉદ્દેશીને પોતે જાય, તો તે સ્થાને આમાંનો કોઈપણ દોષ લાગે છે– આધાકર્મ, ઔદેશિક, મિશ્ર, ક્રીત, ઉધતક, આચ્છેધ, અનિસૃષ્ટ, અભ્યાહત આમાંથી કોઈપણ દોષથી દોષિત ભોજન વાપરે, કેમકે જમણ કરનારો એવું ધારે છે કે, આવનાર સાધુને મારે કોઈપણ બહાને આપવું, એમ વિચારી આધાકર્માદિ દોષવાળું ભોજન બનાવે અથવા જે સાધુ લોલુપી થઈને જમણની બુદ્ધિએ ત્યાં જાય, તે આધાકર્મી ભોજન વાપરે છે. વળી સંખડી નિમિતે આવેલ સાધુ માટે વસતિ કેવી કરે ? અસંયત-ગૃહસ્થ, તે શ્રાવક પ્રકૃતિભદ્રક હોય, તે સાધુને આવતા જાણીને તેમના નિમિત્તે સાંકડા દ્વારને મોટા કે મોટા દ્વારને સાંકડા કરાવે. સમ જગ્યાને સાગારિક આવવાના ભયથી વિષમ કરાવે, વિષમ હોય તે સાધુના સમાધાન માટે સમ બનાવે. શીતના ભયે હવાવાળા સ્થાનને નિર્વાત કરાવે, ઉનાળો હોય તો હવા રહિત સ્થાનને હવાવાળું બનાવે. ઉપાશ્રયના ચોકમાં લીલું ઘાસ છેદી-છેદી, ઉખેડી-ઉખેડીને ઉપાશ્રય રહેવા યોગ્ય બનાવે અથવા સુવાની જગ્યા સુધરાવે. ગૃહસ્થ માને કે આ કાર્યને પોતાનું કર્તવ્ય માને. કેમકે સાધુ તો અકિંચન છે. વળી ગૃહસ્થ ન કરે તો સાધુ પોતે કરી લે. તેથી અનેક દોષ દુષ્ટ સંખડીને જાણીને નામકરણ કે લગ્નાદિ પુરઃસંખડી અને મૃતભોજનરૂપ પશ્ચાત્ સંખડી જાણીને સાધુ ન જાય, પરંતુ ગૃહસ્થે જગ્યા સુધારી રાખી હોય, જમણવારી પુરી થઈ હોય પછી વધેલો આહાર યાચીશું એવી બુદ્ધિથી સાધુ જાય. એ રીતે સંખડીના જમણને ઉદ્દેશીને તેવા સ્થાને સાધુ વિહાર ન કરે. આ જ સાધુની સંપૂર્ણ સંયમશુદ્ધિ છે કે સંખડીનું સર્વથા વર્જન કરે. ચૂલિકા-૧, અધ્યયન-૧ ‘પિન્ટુપ'' ઉદ્દેશા-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૩/૩૪૮ ૧૨૩ ૐ ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૩ ૦ બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે. ઉદ્દેશા ૨-માં દોષનો સંભવ હોવાથી સંખડીમાં જવાનો નિષેધ કર્યો. હવે બીજા પ્રકારે તેમાં જવાના દોષોને બતાવે છે. • સૂત્ર-૩૪૮ ૩ કદાચિત્ સાધુ કોઈ સંખડી [જમણવાર]માં જાય. ત્યાં અધિક ખાય કે પીએ. તેનાથી તે સાધુને દસ્ત કે વમન થાય, ભોજનનું બરાબર પરિણમન ન થાય અને વિશુચિકા આદિ રોગ કે શૂલાદિ આતંક ઉત્પન્ન થાય. માટે કેવલી ભગવંતે સંખડીને આતંકનું કારણ કહ્યું છે. • વિવેચન : તે ભિક્ષુ કોઈ વખત એકચર હોય, તે પુરઃ કે પશ્ચાત્ સંખડી-ભોજન ખાઈને તથા શીખંડ, દૂધ આદિ અતિ લોલુપતાથી રસમૃદ્ધિપૂર્વક ઘણાં ખાય તો ઝાડા કે ઉલટી થઈ શકે. અથવા અજીર્ણથી કોઢ આદિ કે જીવ લઈ લેનાર આતંક, શૂળ આદિ રોગ થાય. તેથી સર્વજ્ઞ ભગવંત કહે છે કે, સંખડીનું જમણ કર્મોપાદાન છે. આ આદાન કઈ રીતે થાય છે તે કહે છે– • સૂત્ર-૩૪૯ : સંખડીમાં જવાથી ગૃહસ્થ કે ગૃહસ્થ પત્ની, પરિવાજક કે પરિવાજિકા સાથે એક સ્થાને ભેગા થઈ નશીલા પીણા પીને, તે બહાર નીકળી ઉપાશ્રય શોધશે. ઉપાશ્રય ન મળતા તે ગૃહસ્થાદિ સાથે જ હળીમળીને રહી જશે. તેઓ અન્યમનસ્ક થઈ મત્ત બની પોતાને ભૂલી જશે. સાધુ પણ પોતાને ભૂલીને સ્ત્રી કે નપુંસક પર આસક્ત થઈ જશે. અથવા રુમી કે નપુંસક આસકત થઈને કહે છે કે, હે શ્રમણ ! આપણે બગીચા કે ઉપાશ્રયમાં રાત્રે કે સંધ્યાકાળે એકાંતમાં ભોગ ભોગવીશું. તે એકલો સાધુ તેમની ભોગ પાર્થના સ્વીકારી પણ લે. આ બધું અકરણીય છે, તે જાણીને સંખડીમાં ન જાય. ત્યાં જવાથી કર્મબંધ થાય છે. તેથી સંયત નિર્પ્રન્થ તેવી પૂર્વ કે પશ્ચાત્ સંખડીમાં જવાનું ન વિચારે, • વિવેચન : આ સંખડી સ્થાનમાં આવા અપાયો થાય છે. પરલોકમાં દુર્ગતિ ગમનાદિ થાય. તે ભિક્ષુ ગૃહપતિ, ગૃહપતિની સ્ત્રી, પરિવ્રાજક, પરિવ્રાજિકા સાથે એકચિત્ત થઈ તેમની સાથે લોલુપતાથી નશાકારક પીણું પીએ, નસો ચડતાં રહેવાનું સ્થાન યાચે, પણ જો ન મળે તો સંખડી સ્થાન નજીક ગૃહસ્થ કે પરિવ્રાજિકા સાથે એકમેક થઈ રહે. અન્યમન થઈ ઉન્મત્ત બનેલો ગૃહસ્થાદિ પોતાને ભૂલે અથવા સાધુ જાતને ભૂલી જાય અને પોતાને ગૃહસ્થ જ માની બેસે. તે સ્ત્રી શરીર કે નપુંસકમાં મોહિત થાય. અથવા સ્ત્રી કે નપુંસક આવીને તે શ્રમણ સાથે એકાંત માટે પ્રાર્થના કરે. બગીચા કે ઉપાશ્રયમાં રાત્રે કે સંધ્યાકાળે આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ આવવા કહે. પોતાની ઇચ્છાને અનુસરવા કહે. પછી ગામની સીમમાં કે એકાંતમાં સ્ત્રીસંગ કે કુરોષ્ટા માટે વિજ્ઞપ્તિ કરે અને દુરાચારથી ભ્રષ્ટ થવા વખત આવે. માટે સંખડીમાં જવું અયોગ્ય છે માનીને સંખડીમાં ન જવું. આ સંખડી કર્મ ઉપાદાનનું કારણ છે, તેમાં પ્રતિક્ષણે કર્મો એકઠા થાય છે, બીજા પણ કર્મબંધના કારણો ઉદ્ભવે છે. વળી ત્યાં પરલોક સંબંધી દુર્ગતિના પ્રત્યાપાયો પણ છે. માટે તેવી પુરઃ કે પશ્ચાત્ સંખડીમાં સાધુએ આહારાર્થે જવા ન વિચારવું. ૧૨૮ • સૂત્ર-૩૫૦ : તે સાધુ કે સાધ્વી કોઈ પ્રકારની સંખડી [જમણવાર] સાંભળીને, લક્ષ્યમાં રાખી ઉત્કંઠિત ચિત્તવાળા થઈને તે તરફ જલ્દીથી જશે અને વિચારશે કે નક્કી ત્યાં સંખડી છે. તે ભિન્ન ભિન્ન કુલોમાંથી સામુદાયિક ભિક્ષા લાવીને આહાર કરવાનો પરિશ્રમ નહીં કરે, પણ સંખડીનો સદોષ આહાર લાવીને કરશે. તે માયા સ્થાન સ્પર્શશે. સાધુએ આવું ન કરવું જોઈએ. પણ ભિક્ષા કાળે ઘણાં ઘરોથી દોષરહિત ભિક્ષા લાવીને [સાધુઓ] આહાર કરવો જોઈએ. • વિવેચન : તે ભિક્ષુ આગળ કે પાછળની કોઈપણ સંખડી બીજા પાસેથી કે જાતે સાંભળીને નિશ્ચય કરે કે ત્યાં અવશ્ય જમણ છે, તો ત્યાં ઉત્સુક બની અવશ્ય દોડે કે મને અદ્ભૂત ભોજન મળશે. તો ત્યાં ગયા પછી જુદા જુદા ઘરોથી સામુદાનીય એપણીય આધાકર્માદિ દોષરહિત અને વેસિય - રજોહરણાદિ વેશ માત્રથી ઉપલબ્ધ ઉત્પાદનાદિ દોષરહિત એવો આહાર ગ્રહણ કરવાનું તેનાથી શક્ય નહીં બને. તે ત્યાં માયા-કપટ પણ કરે. કેવી રીતે ? જુદા જુદા ઘેર ગૌચરી લેવાની પ્રતિજ્ઞા કરીને જાય પણ પૂર્વે કહ્યા મુજબ તેમ કરશે નહીં, તે સંખડીમાં જ જશે. [તેથી કહે છે-] સાધુ આલોક પરલોકના અપાય ભયને જાણીને સંખડી તરફ ન જાય. તે ભિક્ષુ કાળે સંખડીમાં જાય તો પણ જુદાજુદા સમયે જુદા જુદા ઘરોમાં જઈને સામુદાયિક પ્રાસુક આહાર-પાણી વેશમાત્રથી મળે તે ધાત્રિપિંડાદિ દોષરહિત આચાર ગ્રહણ કરી આહાર કરે. સંખડીને આશ્રીને વિશેષ કહે છે • સૂત્ર-૩૫૧ : તે સાધુ કે સાધ્વી એમ જાણે કે આ ગામ યાવત્ રાજધાનીમાં સંખડીજમણવાર થશે, તો તે ગામ ચાવત્ રાજધાનીમાં સંખડીમાં સંખડી લેવાનો વિચાર પણ ન કરે. કેવલી ભગવંતે કહ્યું છે કે, એમ કરવાથી કર્મબંધન થાય. તે જમણવારમાં ઘણી ભીડ થશે કે થોડા માટે ભોજન બનાવવા પર ઘણાં લોકો પહોંચી જશે તો ત્યાં પગથી પગ ટકરાશે, હાથથી હાથ-મસ્તકથી મસ્તકનું સંઘન થશે. કાયાથી કાયાને વિક્ષોભ થાય, બીજા લોકો પણ સાધુને દંડથી, હાડકાથી, મુઠ્ઠીથી, ઢેફાથી, ઠીકરાથી પ્રહાર પણ કરે, તેમના પર સચિત્ત પાણી ફેંકે, ધૂળ વડે ઢાંકી દે, વળી તેને અનેષણીય જમવું પડે, બીજાને દેવાનું Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૩/૩૫૧ ૧૨૯ વચ્ચેથી લેવું પડે. તેથી તે સંયમી નિગ્રન્થ તે પ્રકારના જનાકી કે હીન સંખડીમાં જવાનો વિચાર જ ન કરે. • વિવેચન : વળી તે ભિક્ષ જો જાણે કે ગામ, નગર ચાવતું રાજધાનીમાં સંખડી થવાની છે. ત્યાં ચરક આદિ બીજા ભિક્ષાચરો હશે. તો ત્યાં સંખડીની બુદ્ધિ સાધુ ન જાય. ત્યાં જવાથી લાગતા દોષો સૂત્રમાં કહે છે. કેવલી ભગવંત કહે છે આ કર્મ ઉપાદાન છે - તે બતાવતા કહે છે - સંખડી ચક આદિથી વ્યાપ્ત હશે. ૧૦૦ની રસોઈ હોય ત્યાં ૫૦૦ ભેગા થયા હશે. ત્યાં થોડી રસોઈને લીધે આવા દોષો થાય - પગ વડે બીજાનો પણ લાગશે. પાત્ર સાથે પણ ભટકાશે. હાથથી હાથ અથડાશે. માથા સાથે માથું ટકરાશે. કાયા સાથે ચરક આદિની કાયા અથડાશે. તે વખતે ધક્કો વાગતા તે ચરક આદિ કોપતા ઝઘડો કરશે. પછી - લાકડી, કેરીના ગોટલા, મુકા, માટીના ઢેફા, ઠીકરા આદિથી સાધુને ઘાયલ કરશે કે ઠંડા પાણીથી સિંચશે, ધૂળથી કપડાં બગાડશે. આ તો સંકડાશયી થતાં દોષો કહ્યા. ઓછી રસોઈને લીધે અનેષણીય આહારનો ભોગ થશે. કેમકે સંઘેલું થોડું અને ખાનાર વધુ છે. ત્યારે ગૃહપતિ પોતાનું નામ સાંભળીને ભિક્ષુને આવેલા ધારી તેમના માટે બીજી રસોઈ બનાવી આપશે. તેથી અનેષણીય પરિભોગ થશે. અથવા દાતા બીજાને દેવા ઇચ્છતા હોય, તેની વચ્ચે સાધુ આવે તેનાથી તેઓને ન ગમે. આવા દોષો જાણીને સંયત નિર્ગુન્થ આવી સંખડીમાં * * * * * સંખડીની બુદ્ધિએ ન જાય, હવે સામાન્યથી પિંડની શંકાને આશ્રીને કહે છે • સૂઝ-3પર - તે ભિક્ષુ યાવત એમ જાણે કે આ આશનાદિ નિર્દોષ છે કે સદોષ ? તેનું ચિત્ત આશંકાથી યુકત થાય, તેની ચિત્તવૃત્તિ અશુદ્ધ આહાર લેવાની થાય, તો એવો આહાર મળે તો પણ ન લે. • વિવેચન : તે ભિક્ષને ગૃહસ્થના ઘેર જઈ એષણીય આહામાં પણ શંકા થાય. જેમકેવિચિકિત્સા, જુગુપ્સા કે અનેષણીય છે તેવી શંકા. અથવા આ આહાર ઉદ્ગમ આદિ દોષયુક્ત છે એવી તેને લેણ્યાચિત આશંકા થાય તો - X - X - તેવો આહાર મળવી છતાં ન લે. “જ્યાં શંકા થાય ત્યાં ન લેવું” એ વચનાનુસાર ગ્રહણ ન કરે. હવે ગચ્છમાંથી નીકળેલા સાધુને આશ્રીને સૂત્ર કહે છે– • સૂત્ર-૩૫૩ - તે સાધુ કે સાદડી પોતાના બધાં ધમપકરણ સાથે લઈને() આહાર પ્રાપ્તિના ઉદ્દેશથી ગૃહસ્થના ઘેર પ્રવેશ કરે કે નીકળે. (૨) બહાર વિહારભૂમિ કે વિચારભૂમિમાં પ્રવેશ કરે કે નીકળે. (૩) એક ગામથી બીજે ગામ વિચરણ કરે. [27] ૧૩૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન : તે જિનકલિકાદિ મુનિ ભિક્ષુગચ્છમાંથી નીકળી ગૃહસ્થને ઘેર ગૌચરી માટે જાય, તો પોતાના બધા ધર્મોપકરણ સાથે લઈને તેના ઘરમાં પ્રવેશે કે નીકળે. તેના ઉપકરણ અનેક પ્રકારે છે. તે જિનકભી બે પ્રકારે છે - છિદ્રપાણિ, અછિદ્રપાણિ, અછિદ્રપાણિ મુનિને શક્તિ મુજબ અભિગ્રહ વિશેષથી જોહરણ અને મુહપતિ એ બે જ ઉપકરણ હોય, કોઈને શરીર રક્ષણ માટે એક સુતરાઉ વસ્ત્રસહિત ત્રણ ઉપકરણ હોય. જો વધુ ઠંડીના કારણે ઉનનું વસ્ત્ર રાખે તો ચાર ઉપકરણ થાય. તેથી પણ ઠંડી સહસ્ત ન થાય તો બીજુ સુતરાઉ વ રાખતા પાંચ ઉપકરણ થાય. છિદ્રપાણી જિનકભીને તો સાત પ્રકારના પાત્ર નિયમથી » બાર પ્રકારની ઉપધિ થાય. તેમાં પાન, પાનબંધ, પાસસ્થાપન, પાગકેસરિકા, પડલા, આણ, ગુચ્છા. બીજે ક્યાંય જતા બધાં ઉપકરણ લઈને જવું તે કહે છે, ગામ આદિ બહાર સ્વાધ્યાયાર્થે કે ચંડિલ જાય તો પણ બધાં ઉપકરણ લઈને જાય. બીજે ગામ જાય તો પણ લઈને જાય. એ રીતે ત્રણ સૂત્રો કહ્યા. હવે ગમનાભાવ નિમિત્ત કહે છે• સૂત્ર-૩૫૪ - સાધુ કે સાળી છે એમ જાણે કે ઘણાં વિશાળ ક્ષેત્રમાં વરસાદ વરસતો દેખાય છે, ઘણે દૂર સુધી ધુમ્મસ છે - ઝાકળ પડે છે, મોટા વંટોળ વડે ધૂળ ઉછળી રહી છે અથવા ઘણાં બસ જીવો ઉડીને પડે છે; તો આ રીતે જાણીને સર્વે ધર્મ ઉપકરણ સહિત આહારાર્થે ગૃહસ્થના ઘરમાં ન પ્રવેશે કે ન નીકળે. વિહાર કે વિચારભૂમિમાં પ્રવેશ કે નિમિન ન કરે. એક ગામથી બીજે ગામ વિચરણ ન કરે • વિવેચન : તે [જિનકી] મુનિ એમ જાણે કે - અહીં ઘણાં લાંબા ક્ષેત્ર સુધી ઝાકળ કે ધુમ્મસ પડે છે કે વરસાદ વરસે છે અથવા વંટોળીયાને લીધે ઘણી ધૂળ ઉડે છે કે તીછ પતંગીયાદિ ઝીણા જંતુઓ ઉડીને પડી રહ્યા છે, તો તે સાધુ પૂર્વોક્ત ત્રણ સૂત્રમાં બતાવેલ ઉપધિ લઈને જાય કે આવે નહીં. તેનો પરમાર્થ એ છે કે આ સામાચારી છે કે સાધુ ગચ્છમાંથી નીકળે કે પ્રવેશે ત્યારે ઉપયોગ રાખે કે - જો વરસાદ, ઝાકળ આદિને જાણે તો જિનકી ન જાય. કેમકે તેમની શક્તિ છે કે તે છ માસ સુધી ઠલ્લો-માત્ર રોકી શકે. જ્યારે સ્થવીકલી કારણે જાય તો બધી ઉપાધિ લઈને ન નીકળે. હવે અજુગુપ્સિત કુળમાં દોષ દેખાય તો જવાનો નિષેધ કહે છે– • સૂત્ર-૩૫૫ - તે સાધુ-સાદની આ કુળોને જાણે - જેમકે - ક્ષત્રિય, રાજ, કુરાજ, રાજભૃત્ય કે રાજવંશના કુળ; આ કુળ-ઘરની બહાર કે અંદર જતા, ઉંભતા, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૩/૩૫૫ બેસતા, નિમંત્રણ હોય કે ન હોય, ત્યાંથી પ્રાપ્ત અશનાદિ પ્રાપ્ત થવા છતાં ગ્રહણ ન કરે. ૧૩૧ • વિવેચન :- [મૂર્ણિમાં વિશેષ પાઠ છે અને ભિન્ન અર્થ પણ છે. તે જોવો તે ભિક્ષુ એવા કુલો જાણે, જેવા કે ત્તિય એટલે ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરેના કુળો. રાળ – ક્ષત્રિયોથી અન્ય, કુરાજા-નાના રજવાડા, દંડપાશિક વગેરે, રાજવંશીયા-રાજાના મામા, ભાણેજ આદિના કુળોમાં સંપાતના ભયથી જવું નહીં. ત્યાં ઘરની અંદર કે બહાર રહેલા અથવા જતા-આવતા માણસોથી સાધુઓને નુકસાન થાય, માટે કોઈ ગૌચરીનું નિયંત્રણ કરે કે ન કરે, અશનાદિનો લાભ મળે ન તો પણ ન લે. ચૂલિકા-૧, અધ્યયન-૧ ''પિāવા'' - ઉદ્દેશા-૩નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૪ ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૩-માં સંખડી સંબંધી વિધિ કહી, અહીં પણ તેની વિધિ કહે છે. • સૂત્ર-૩૫૬ : જે સાધુ-સાધ્વી યાવત્ એમ જાણે કે અહીં માંસ કે મત્સ્યપધાન ભોજન છે, અથવા માંસ કે મત્સ્યોના ઢગલા રાખેલ છે અથવા વિવાહ સંબંધીકન્યાવિદાયનું મૃત કે સ્વજન સંબંધી ભોજન થઈ રહેલ છે. તે નિમિત્તે ભોજન લઈ જવાઈ રહેલ છે, માર્ગમાં ઘણાં પ્રાણી, ઘણાં બીજ, ઘણી લીલોતરી, ઘણાં ઝાકળબિંદુ, ઘણું પાણી, ઘણાં જ કીડીયારા-કીચડ-લીલફુગ કરોળીયાના જાળા આદિ છે; ત્યાં ઘણાં શ્રમણ-બ્રાહ્મણ-અતિથિ-કૃપણ-વીપક આવ્યા છે - આવે છે - આવવાના છે. તેમની ઘણી જ ભીડ જામી છે. તેથી પ્રાજ્ઞ સાધુનો નિષ્ક્રમણપ્રવેશ મુશ્કેલ છે, ત્યાં વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપેક્ષા, ધર્મકથા પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી. એવું જાણીને તેવા પ્રકારની પૂર્વ સંખડી કે પશ્ચાત્ સંખડીમાં જવાનો વિચાર સાધુ મનથી પણ ન કરે. પરંતુ જો સાધુ-સાધ્વી એમ જાણ કે અહીં માંસ કે મત્સ્યપધાન ભોજન છે યાવત્ કોઈ ભોજન લઈ જવાઈ રહ્યું છે, પણ માર્ગમાં પ્રાણી, બીજ આદિ નથી, ઘણાં શ્રમણાદિ યાવત્ આવ્યા કે આવવાના નથી, પ્રાજ્ઞ સાધુને વાંચના, પૃચ્છનાદિ માટે ત્યાં અવકાશ છે તો એવું જાણીને પ્રાજ્ઞ સાધુ અપવાદ માર્ગે પૂર્વ સંખડી કે પશ્ચાત્ સંખડીમાં જવાનું વિચારી શકે છે. • વિવેચન : [પૂર્ણિમાં કેટલાંક પાઠાંતર અને કેટલાક પદોના વિશેષ અર્થ છે તે જોવા. તે ભિક્ષુ કોઈ ગામ આદિમાં ભિક્ષાર્થે પ્રવેશે અને આવા પ્રકારની સંખડી જાણે આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તો ત્યાં જવાની પ્રવૃત્તિ કે વિચાર ન કરે. કેવી સંખડીમાં ન જવું તે કહે છે, જેમાં માંપ્રધાન છે, પહેલા કે છેલ્લે માંસને જ રાંધવામાં આવે છે, કોઈ સ્વજનાદિ તેને અનુરૂપ જ કંઈ લઈ જતા હોય તેને જોઈને સાધુ ત્યાં ન જાય. તેના દોષો પછી કહેશે. તે જ પ્રમાણે મત્સ્ય આદિ મુખ્ય હોય, માંસખલ હોય, જ્યાં સંખડી નિમિત્ત માંસ છેદીને સુકાવતા હોય કે સુકવેલાનો ઢગ કર્યો હોય કે મત્સ્યનો ઢગ હોય તથા વિવાહ પછી વહુના પ્રવેશે વના ઘેર ભોજન હોય કે વહુને લાવતા તેણીના પિતાને ઘેર ભોજન હોય, મૃત ભોજન હોય કે યક્ષની યાત્રાદિ માટે ભોજન હોય, પરિવારના સન્માન કે ગોષ્ઠી-ભોજન હોય. આવી કોઈપણ સંખડી જાણીને, ત્યાં કોઈ સ્વજન નિમિતે કંઈપણ લઈ જવાતું જોઈને ત્યાં ભિક્ષા માટે ન જવું. ત્યાં જવાથી સંભવતા દોષો કહે છે-ભિક્ષુના માર્ગમાં અનેક પતંગ આદિ પ્રાણિઓ, ઘણાં બધાં - બીજ, વનસ્પતિ, ઝાકળ, પાણી, ઉહિંગ, લીલફૂગ, ભીની માટી, કરોળીયાના જાળા હોય. ત્યાં જમણ જાણીને ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વણીપક આવ્યા-આવશે-આવે છે. ત્યાં ચક આદિથી વસતિ વ્યાપ્ત છે. ત્યાં પ્રાજ્ઞ સાધુને જવું-આવવું ન ક૨ે. ત્યાં જનારને ગીત વાજિંત્રના સંભવથી સ્વાધ્યાયાદિ ક્રિયા ન થઈ શકે અને વાચના, પૃચ્છનાદિ પણ ન કલ્પે. તે ભિક્ષુને ત્યાં જતાઆવતા ઘણાં દોષ સંભવે. તેથી માંસાદિની મુખ્યતાવાળી સંખડીમાં સાધુએ જવું નહીં. હવે અપવાદ માર્ગ કહે છે— ૧૩૨ તે ભિક્ષુ માર્ગમાં દુર્બળ થાય, બિમારીમાંથી ઉઠ્યો હોય, તપના આચરણથી ક્ષીણ થયો હોય કે સ્થાન ન મળે તો દુર્લભ દ્રવ્યનો અર્થી તે જો એમ જાણે કે - ૪ - ૪ - માર્ગમાં બીજ ઘાસ આદિ નથી, તો આવી અલ્પદોષવાળી સંખડી જાણીને માંસાદિ દોષ દૂર કરવામાં સમર્થ હોય તો કારણે ત્યાં જવા વિચારે. પિંડ અધિકારમાં ભિક્ષા સંબંધિ વિશેષ કહે છે– • સૂત્ર-૩૫૭ - તે સાધુ કે સાધ્વી યાવત્ પ્રવેશવાની ઇચ્છા કરે ત્યારે એમ જાણે કે દુઝણી ગાયો દોહાઈ રહી હોય, અશનાદિ રાંધવાની ક્રિયા ચાલુ હોય અથવા રાંધેલમાંથી કોઈ બીજાને અપાયુ નથી આ પ્રમાણે જાણીને ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિ અર્થે ન નીકળે કે ન પ્રવેશ કરે. કદાચ ગૃહસ્થના ઘેર સાધુ પહોંચી ગયા હોય તો ઉક્ત કોઈપણ કારણ જોઈને એકાંતમાં ચાલ્યા જાય, જ્યાં આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય એવા સ્થાને ઉભા રહે. જ્યારે એમ જાણે કે દુઝણી ગાયો દોહાઈ ગઈ છે, ભોજન રંધાઈ ગયું છે કે તેમાંથી બીજાને અપાઈ ગયેલ છે, ત્યારે સંયમપૂર્વક આહારપાણી માટે નીકળે કે ગૃહસ્થને ત્યાં પ્રવેશ કરે. • વિવેચન : તે ભિક્ષુ ગૃહસ્થના ઘેર પ્રવેશવા ઇચ્છે ત્યારે એમ જાણે કે દુધાળી ગાયો અહીં દોહવાઈ રહી છે, ત્યારે તેમને દોહવાતી જોઈને તથા અશન આદિ ચતુર્વિધ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૪/૩૫૭ ૧૩૩ ૧૩૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અથવા ત્યાં સ્થિત સાધુના પૂર્વના સગાં ભત્રીજા વગેરે કે પછીના સગાં શશૂર કૂલ સંબંધી હોય તેને નામ પૂર્વક સૂત્રમાં જણાવ્યા છે. જેમકે-ગૃહપતિ આદિ. તેવા પ્રકારના પૂર્વ કે પશ્ચાત્ સગાને ત્યાં પહેલા ગૌચરી જાઉં તો ત્યાં • x • શાલિ ઓદનાદિ, ઇનિદ્રય અનુકૂલરસાદિ તથા દૂધ વગેરે હોય. જો કે સૂત્રમાં કહેલ દારુમાંસની વ્યાખ્યા છેદ-સૂર મુજબ કરવી અથવા કોઈ સાધુ અતિ પ્રમાદથી કે અતિ ગૃદ્ધ બનીને મધ, દારૂ, માંસ પણ લાવે તેવી સૂત્રમાં ઉલ્લેખ છે. • x • x • તે મેળવીને પહેલા ખાય-પીએ પછી પાત્ર ધોઈ, લુંછી સાફ કરી વય વડે કોરું કરી, પછી ભિક્ષાકાળ થતાં શાંત ચેહેરે પરોણા સાધુ સાથે ગૃહસ્થને ઘેર આહારને માટે પ્રવેસીશ કે નીકળીશ એમ વિચારી માયા સ્થાનને સ્પર્શે છે. તેથી તેનો નિષેધ કરતા ગુર) કહે છે કે સાધુએ આવું ન કરવું જોઈએ. તો સાધુ શું કરે ? તે ભિક્ષુએ પરોણા ભિક્ષુ સાથે ભિક્ષા અવસરે ગૃહસ્થના ઘેર જઈને ત્યાં ઉંચનીચ કુળોમાંથી સામુદાનિક ઉદ્ગમાદિ દોષરહિત અને ફક્ત સાધુના વેશથી મેળવેલ ધામિ-દૂધ-નિમિતાદિ પિંડદોષરહિત ભિક્ષા લઈને પરોણા સાધુ સાથે ગ્રામૈષણા દોષરહિત આહાર કરવો જોઈએ. આ તે ભિક્ષનો સંપૂર્ણ ભિક્ષભાવ છે. ચૂલિકા-૧ અધ્યયન-૧ “fપvપUT '' ઉદ્દેશા-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આહાર રંધાતો જોઈને કે પૂર્વે રાંધેલ ભાત બીજા કોઈને ન અપાયેલ જાણીને પ્રવર્તમાન અધિકરણાપેક્ષી પ્રકૃતિભદ્રક આદિ કોઈ ગૃહસ્થ સાધુને જોઈને શ્રદ્ધાવાળો થઈ ઘણું દૂધ તેમને આપું એવી બુદ્ધિથી વાછડાને પીડા આપે, દોહવાની ગાયને ત્રાસ પમાડે તો સાધને સંયમ અને આત્મ વિરાધના થાય. અર્ધ પક્વ ભાતને જલ્દીથી, પકાવવા યત્ન કરે, તેથી સંયમ વિરાધના થાય. તેમ જાણીને સાધુ ગૌચરી માટે ત્યાં ન જાય-ન નીકળે. તેવા સ્થળે શું કરવું તે કહે છે– તે ભિક્ષ ગો-દોહન આદિ જાણીને એકાંતમાં જ્યાં ગૃહસ્થ ન આવે કે ન દેખે ત્યાં ઉભો રહે. પછી જયારે જાણે કે ગાય દોહાઈ ગઈ છે વગેરે જાણી, પછી આહાર અર્થે નિષ્ક્રમણ કે પ્રવેશ કરે. આગળ કહે છે • સૂત્ર-૩૫૮ - સ્થિરવાસ કરનાર કે માસકતાથી વિચરનાર કોઈ મુનિ, આગંતુક મુનિને કહે છે, આ ગામ નાનું છે, તેમાં પણ કેટલાંક ઘર સૂતક આદિ કારણે રોકાયેલા છે. આ ગામ મોટું નથી. તેથી હે પૂજ્ય ! આપ ભિક્ષાચરી માટે બીજે ગામ પધારો. માનો કે ત્યાં રહેતા કોઈ મુનિના પૂર્વ કે પશ્ચાત સંસ્તુત રહે છે. જેમકે • ગૃહસ્થ, ગૃહસ્થપની, તેના પુત્ર-પુત્રી-પુત્રવધૂ-ધામી-દાસ-દાસી-કમર કે કર્મકરી. - જે કોઈ સાધુ એમ વિચારે કે મારા પૂર્વ કે પશ્ચાત્ સંસ્તુત એવા ઉક્ત ઘરોમાં પહેલા જ ભિક્ષા માટે પ્રવેશ કરીશ, જેથી મને અs, સમય પદાર્થ, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધુ, મધ, માંસ, પૂડી, રાબ, માલપૂઆ કે શ્રીખંડ આદિ ઉત્તમ ભોજન મળશે. તે આહાર પહેલાંજ લાવી ખાઈ-પીને પગને ધોઈલુછીને સાફ કરીશ. પછી બીજા સાધુ સાથે આહાર માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરીશ કે નીકળીશ. આ રીતે તે માયા-કપટ કરે છે, તેમ કરવું ન જોઈએ. પરંતુ તે ભિક્ષુઓ બીજા સાધુઓ સાથે ભિાકાળે ગૃહસ્થના ઘેર જઈ અનેક ઘરેથી શુદ્ધિપૂર્વક નિદૉષ ભિન્ન ગ્રહણ કરી આહાર કરવો જોઈએ. સાધુ-સાદdીનો આ જ આહાર ગ્રહણ કરવાનો આચાર છે. • વિવેચન : મૂર્ણિમાં કોઈ સ્થાને પાઠાંતર જોવા મળેલ છે. એમાં પણ કિથિત ;િ\ti છે. નિશીથસૂઝ ઉદ્દેશક-૨માં પણ આ સુત્ર જેવો પાઠ છે.) ભિક્ષક એટલે ભિક્ષણશીલ. - x - કેટલાંક સાધુ જંઘાબળ ક્ષીણ થવાથી એક ક્ષેત્રમાં રહ્યા હોય કે માસકતા વિહારી હોવાથી રહ્યા હોય. તે સમયે કોઈ ગ્રામાનુગ્રામ વિચરતા પરોણા સાધુ ત્યાં આવે, ત્યારે પૂર્વ સ્થિત સાધુ કહે, આ ગામ નાનું છે - મોટું નથી અથવા ભિક્ષાદાનમાં તુચ્છ છે. સુતક આદિથી ઘર અટક્યા છે. તેથી ઘણું જ તુચ્છ છે. તેથી હે પૂજ્ય ! આપ નજીકના ગામોમાં ભિક્ષાયયર્થેિ જજો. તો તેમ કરવું. 9 ચૂલિકા-૧, અધ્યયન-૧ ઉદ્દેશો-પ ક o ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે ઉદ્દેશા૪-માં પિંડ ગ્રહણ વિધિ કહી. અહીં પણ તે જ કહે છે. • સૂત્ર-૩૫૯ - તે સાધુ-સાદની યાવતું એમ જાણે કે અગ્રપિંડ કઢતું દેખાય છે, અગ્રપિંડ રખાતુ-લઈ જવાતું-વહેંચાતુ-અધાતુ કે ફેંકાતુ જોઈને અથવા પહેલ [બીજ લોકોએ જમી લીધું છે કે કેટલાંક ભિક્ષાચર] પહેલાં લઈને જઈ રહ્યા છે. અથવા બીજ શ્રમણ, બ્રાહ્મણ આદિ અગપિંડ લેતા જલ્દી જલ્દી આવી રહ્યા છે તે જોઈને કોઈ સાધુ એમ વિચારે કે તે ભોજન લેવા હું પણ જલ્દી જાઉં, તો તે માયા કરે છે - “એવું ન કરવું.” • વિવેચન : તે ભિક્ષુ ગૃહસ્થના ઘેર જઈને એમ જાણે કે દેવતા માટે તૈયાર કરેલો ભાત વગેરેનો આહાર છે. તેમાંથી થોડો થોડો કાઢે છે તથા બીજા વાસણમાં નાંખે છે તે જોઈને કે દેવાયતનમાં લઈ જવાનું તથા થોડું થોડું બીજાને અપાતું જોઈને, બીજાથી ખવાતું કે દેવાયતનની ચારે દિશામાં ફેંકાતુ જોઈને; તથા પૂર્વે અન્ય શ્રમણાદિ આ અગ્રપિંડ ખાધો હોય, કે પૂર્વે - X - ગ્રહણ કરેલ હોય અને - x - ફરી પણ અમને મળશે એમ માની • x • શ્રમણાદિ જલ્દી જલ્દી તે અગ્રપિંડ લેવા જતા હોય. ત્યારે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૫/૩૫૯ આવું જોઈને કોઈ સાધુ એમ વિચારે કે હું પણ ત્યાં જલ્દી જાઉં, એમ કરતા તે ભિક્ષુ માયા સ્થાનને સ્પર્શે છે. તેથી તેણે આવું ન કરવું જોઈએ. હવે ભિક્ષા-અટન વિધિ કહે છે— ૧૩૫ • સૂત્ર૩૬૦ ઃ તે સાધુ કે સાધ્વી ભિક્ષાર્થે જતા રસ્તામાં ટેકરા, ખાઈ, કોટ, તોરણદ્વાર, અર્ગલા કે અર્ગલા-પાશક હોય તો સામર્થ્ય હોવા છતાં તેવા માર્ગે ન ચાલે પણ બીજો માર્ગ હોય તો સંયમી સાધુ બીજા માર્ગે જાય, તે સીધા માર્ગે ન જાય. કૈવલી કહે છે કે તે કર્મબંધનું કારણ છે. તે વિષમ માર્ગે જતાં તે સાધુ લપસી જાય, ડગી જાય કે પડી જાય. લપસતા-ડગતા કે પડતા તેની કાયા મળ, મૂત્ર, કફ, લીંટ, વમન, પિત્ત, પરુ, વીર્ય કે લોહીથી ખરડાઈ જાય. કદાચ તેમ થઈ જાય તો તે સાધુ શરીરને સચિત્ત પૃથ્વીથી, ભીની માટીથી, સચિત્ત શીલાથી, સચિત માટીના ઢેફાી, ઉધઈવાળા કાઠથી, જીવયુક્ત કાષ્ઠથી, ઠંડા-પાણી કે જાળાયુક્ત કાષ્ઠથી શરીરને ઘે નહીં સાફ ન કરે, ન ખણે, ન ખોતરે, મર્દન ન કરે, ન તપાવે પરંતુ તે ભિક્ષુ પહેલા સયિત્ત રજથી રહિત તૃણ, પાન, કાષ્ઠ, કંકર આદિની યાચના કરે. યાચીને એકાંતમાં જાય. ત્યાં દગ્ધભૂમિ કે તેવા પ્રકારની અન્ય ભૂમિનું વારંવાર પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને મતનાપૂર્વક શરીરને ઘરે યાવત્ સ્વચ્છ કરે. • વિવેચન : તે ભિક્ષુ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર જવા મહોલ્લો, શેરી કે ગામમાં પ્રવેશતા માર્ગ જુએ. ત્યાં માર્ગમાં જતાં વચમાં સમાન ભૂભાગમાં કે ગ્રામાંતરમાં ક્યારા બનેલા જુએ અથવા ખાઈ, કોટ, પત્તન કે તોરણને જુએ. તથા અર્ગલા કે અર્ગલા પાશકને જુએ તો તેવા સીધા માર્ગે ન જાય. પણ સંયમી સાધુ બીજા માર્ગે જાય. - ૪ - કેમકે કેવલી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહ્યું છે. સંયમ કે આત્મવિરાધના થાય. તે વપ્રાદિ યુક્ત માર્ગે જતાં વિષમતાને કારણે કોઈ વખત કંપે, ઠોકર ખાય કે પડી જાય, તેમ થાય તો છકાયમાંથી કોઈપણ કાયને વિરાધે તથા તેનું શરીર મળ, મૂત્ર, બળખા, લીંટ, વમન, પિત્ત, પરુ, વીર્ય કે લોહીથી ખરડાય માટે તેવા માર્ગે ન જવું. બીજો માર્ગ ન હોય અને તે જ માર્ગે જવું પડે તો ઠોકર ખાતાં કાદવ વડે તેનું શરીર ખરડાય. તેથી આવું ન કરવું જોઈએ તે દર્શાવે છે— તે સાધુ આવા અશુચિ-કાદવથી લિપ્ત શરીરનો વસ્ત્ર વિના પૃથ્વી સાથે સ્પર્શ ન કરે અથવા ભીની જમીન, ધૂળવાળી પૃથ્વી, સચિત્ત પત્થર, સચિત્ત માટીના ઢેફા, ઉધઈ કે જીવાદિ યુક્ત લાકડા કે કરોળીયાના જાળાનો એકવાર કે વારંવાર સ્પર્શ ન કરે - ગારો દૂર ન કરે. કાદવ ખોતરે નહીં, ઉદ્ઘર્તન ન કરે, સુકાયેલાને પણ ન ખોતરે એક કે અનેકવાર તાપ ન લે. તો શું કરે ? તે કહે છે– તે ભિક્ષુ અલ્પ રજવાળું તૃણ આદિ યારે. એકાંત અચિત સ્થાને જઈને તેના વડે શરીરનો કાદવ દૂર કરે. બાકી સુગમ છે. - વળી - આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૩૬૧ - તે સાધુ કે સાધ્વી ભિક્ષા લેવા જતા એમ જાણે કે માર્ગમાં દુષ્ટ મદોન્મત્ત સાંઢ, પાડો ઉભો છે, એ જ પ્રમાણે મનુષ્ય, અશ્વ, હાથી, સિંહ, વાઘ, દીપડો, રીંછ, તરચ્છ, અષ્ટાપદ, શિયાળ, બિલાડો, કૂતરો, વરાહ, સૂવર, લોમડી, ચિત્તો, ચિલ્લલક, સાપ આદિ માર્ગમાં રહેલા હોય તો તે સીધે રસ્તે ન જતા, બીજા રસ્તેથી જાય. ૧૩૬ તે સાધુ-સાધ્વી ભિક્ષાર્થે માર્ગમાં જતા હોય ત્યારે વચ્ચે ખાડા, ઠૂંઠા, કાંટા, જમીનનો ઢોળાવ, તીરાડ, વિષમતા, કીચડ આદિ હોય તો તેવા માર્ગે નહીં ચાલતાં બીજા માર્ગે તે સંયમી જાય, સીધા માર્ગે ન જાય. • વિવેચન : તે ભિક્ષુ ભિક્ષાર્થે જતાં રસ્તામાં ધ્યાન રાખે, ત્યાં જો એવું જાણે કે રસ્તામાં ગાય આદિ છે, મારકણો ગોધો હોવાથી રસ્તો બંધ છે, ઝેરી સાપ છે, [ઇત્યાદિ સૂત્ર મુજબ જાણવું] માર્ગમાં તેમને રહેલા જોઈને જો બીજો રસ્તો હોય તો તે સીધા રસ્તે ન જાય કેમકે તેનાથી આત્મ વિરાધના સંભવે છે. અહીં વિશ' એટલે દીપડો, ‘ટ્રીપીન' એટલે રીંછ ઇત્યાદિ જાણવા. તથા તે ભિક્ષુ ભિક્ષાર્થે જતાં માર્ગમાં ધ્યાન રાખે કે વચમાં - ૪ - ખાડો હોય, ઠુંઠુ-કાંટા-ઢોળાવ હોય, કાળી ફાટેલી માટી, ઉંચાનીચા ટેકરા કે કાદવ હોય તો ત્યાં આત્મ અને સંયમ વિરાધનાનો સંભવ રહે છે. તેથી બીજા માર્ગે જાય પણ સીધા માર્ગે ન જાય - તથા - - સૂત્ર-૩૬૨ : તે સાધુ-સાધ્વી ગૃહસ્થના ઘરના દ્વારભાગને કાંટાની ડાળીથી ઢાંકેલ જોઈને પહેલાં ગૃહસ્વામીની અનુજ્ઞા લીધા વિના, પડિલેહણ અને પ્રમાના કર્યા વિના દ્વાર ઉઘાડીને તેમાં પ્રવેશ કે નિષ્ક્રમણ ન કરે. પહેલા ઘરના સ્વામીની આજ્ઞા લે, પછી પડિલેહણ કરી-કરીને, પ્રમાર્જન કરી-કરીને યતનાપૂર્વક ખોલીને પ્રવેશ કરે અથવા નીકળે. • વિવેચન : આવું વર્ણન દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૧-માં પણ છે. તે ભિક્ષુ ભિક્ષાર્થે પ્રવેશતા ગૃહપતિના ઘરના દ્વાર ભાગને કાંટાની ડાળીઓ વડે ઢાંકેલ જોઈને તે ઘરના માલિકની અનુજ્ઞા લીધા વિના તથા આંખ વડે પડિલેહણ કર્યા વિના, રજોહરણથી પ્રમાર્ષ્યા વિના દ્વાર ઉઘાડે નહીં, તેમાં પ્રવેશે નહીં કે નીકળે નહીં. તેના દોષો કહે છે - તેમાં ગૃહપતિને દ્વેષ થાય, વસ્તુ ખોવાય તો સાધુ પર શંકા જાય, ઉઘાડેલા દ્વારમાં પશુ વગેરે પ્રવેશે. એ રીતે સંયમ અને આત્મવિરાધના થાય. હવે કારણ હોય તો અપવાદ માર્ગ કહે છે– તે ભિક્ષુ તે ઘરમાં જવા માટે ગૃહપતિનો અવગ્રહ યાચે. પડિલેહણ અને પ્રમાર્જન કરી બારણું ઉઘાડે. કહ્યું છે કે, જાતે દરવાજો ઉઘાડી ન પેસે, જો ગ્લાન આચાર્ય આદિને યોગ્ય કંઈ મળે, ત્યાં વૈધ રહેતો હોય કે દુર્લભ દ્રવ્ય પ્રાપ્ત થાય કે ઓછી Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૫/૩૬૨ ૧૩૩ ૧૩૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ગૌચરી મળી હોય ઇત્યાદિ કારણો હોય તો બંધ બારણા પાસે ઉભો રહી શબ્દ કરે. અથવા યથાવિધિ ઉદ્ઘાટન કરીને પ્રવેશ કરે. ત્યાં પ્રવેશ્યા પછીની વિધિ કહે છે– • સૂત્ર-૩૬૩ - તે સાધુ કે સાળી છે એમ જાણે કે તે ગૃિહસ્થને ઘેરી કોઈ શ્રમણ, બ્રાહાણ, ભિક્ષુક કે અતિથિ પહેલાથી પ્રવેશેલ છે, તે જોઈને તેમની સામે કે જે દ્વારેથી તેઓ નીકળતા હોય તે દ્વારે ઉભા ન રહે. પરંતુ કોઈને પહેલાં આવેલા ગણીને એકાંત સ્થાનમાં ચાલ્યા જાય, એકાંતમાં જઈને મુનિ એવા સ્થાને ઉભા રહે કે જ્યાં બીજાનું આવાગમન ન હોય, બીજ જોઈ ન શકે. કદાચ કોઈ ગૃહસ્થ ત્યાં રહેલા સાધુને અશનાદિ લાવીને આપે અને કહે કે, હે આયુષ્યમાન શ્રમણ આપ બધાં લોકો માટે આ આહાર મેં આપ્યો છે તો આપ સર્વે ખાઓ અથવા વહેચી લો. ગૃહસ્થનું આ કથન સાંભળીને સાધુ મૌન રહીને વિચારે કે આ આહાર મારો જ છે, તો તે મારા સ્થાનને સ્પર્શે છે, તેથી સાધુ એવું ન કરે. તે સાધુ આ આહાર લઈને જ્યાં શ્રમણ આદિ છે ત્યાં જાય, જઈને કહે કે, હે આયુષમાનું શ્રમણો! તમે જ એ આશનાદિ બધાં લોકો માટે આપેલ છે. તેથી બધા ખાચો કે વિભાગ કરો. તેમને એવું કહેતા સાંભળી છે બીજ એમ કહે કે હે શ્રમણ ! તમે જ બધાને આ અનાદિ વહેંચી આપો. ત્યારે વિભાગ કરતી વેળાએ સાધુ પોતાને માટે જલ્દી-જલ્દી સારસ પ્રચૂર માત્રામાં સ-રસ, મનોજ્ઞ, નિગ્ધ આહાર અને રુક્ષ આહાર ન રાખે. પણ તે આહારમાં મૂર્ષિત, અમૃદ્ધ, અનાસક્ત અનધ્યપug થઈને અત્યંત સમાન ભાગ કરે. વિભાગ કરતી વેજ બીજા એમ કહે કે, હે શ્રમણા તમે તેનો વિભાગ ન કરો, આપણે બધા ભેગા થઈને ખાઈ-પીએ. એવી રીતે ખાતા પણ સ-રસ યાવત્ રુક્ષ ભોજન જલ્દી ન આઈ જાય પણ તેમાં અમૂર્ણિત યાવત્ અલોપ થઈ સમ માત્રામાં ખાય-પીએ. • વિવેચન : તે સાધુ ગામ આદિમાં ભિક્ષા માટે પ્રવેશતા એમ જાણે કે આ ઘરમાં પહેલાં શ્રમણ આદિ પ્રવેશેલ છે, તેમને પ્રવેશેલા જોઈને દાતા તથા લેનારને અપ્રીતિ કે અંતરાય ન થાય માટે તે બંને દેખે તેમ ઉભો ન રહે. તેમના નીકળવાના દ્વારે પણ તેમની અપીતિ-અંતરાયભયથી ન ઉભે. પણ તે ભિક્ષુ તે ભિક્ષાર્થે આવેલ શ્રમણાદિથી એકાંતમાં જઈ કોઈ આવે નહીં કે જુએ નહીં ત્યાં ઉભો રહે. ત્યાં રહેલા ભિક્ષને ગૃહસ્થ જાતે આવીને ચાર પ્રકારનો આહાર લાવીને આપે અને આપતા એમ કહે કે તમે ભિક્ષાર્થે ઘણાં લોકો આવ્યા છો, હું વ્યાકુળતાને કારણે આહારનો વિભાણ કરવા સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! હું આ ચતુર્વિધ આહાર તમને સર્વલોકો માટે આપેલ છે, હવે તમે પોતાની ઇચ્છા મુજબ તે આહારને ભેગા બેસી ખાઓ કે વહેંચી આપો, એમ કહી આપે. તો આવો આહાર ઉત્સર્ગથી ન લેવો. પણ દુકાળ હોય કે લાંબો પથ હોય તો અપવાદથી કારણે ગ્રહણ કરે. પણ ગ્રહણ કરીને આ પ્રમાણે ન કરે-તે આહાર લઈને મૌનપણે એકાંતમાં જઈ વિચારે - મને એકલાને આ આહાર આપેલછે, * * * તો હું એકલો ખાઉં. આ રીતે માયા સ્થાનને સ્પર્શે. પણ સાધુએ આમ ન કરવું જોઈએ. તો શું કરવું ? તે કહે છે તે ભિક્ષુ તે આહાર લઈને બીજા શ્રમણાદિ પાસે જઈને તેમને તે આહાર દેખાડે, પછી કહે, હે શ્રમણ આદિઓ ! આ આહાર આપણા બધા માટે ભાગ પાડ્યા વિના સામટો આપેલ છે. તેથી બધાં ભેગા થઈને કે વહેંચીને વાપરો. સાધુ એમ કહે ત્યારે કોઈ શ્રમણાદિ કહે કે, હે આયુષ્યમાન ! તમે જ અમને વહેંચી આપો, તો સાધુ તેમ ન કરે. પણ કારણે કરે તો આ પ્રમાણે કરવું - પોતે વહેંચતા વર્ણાદિ ગુણયુક્ત ઘણું સારું શાક આદિ પોતે ન લે, તેમ લખું પણ ન લે. બાકી સુગમ છે. પણ-ભિક્ષુ આહારમાં મૂર્ણિત થયા વિના, અમૃદ્ધપણે, મમતારહિત થઈને [આ બધા એકાઈક શબ્દો અનાદર જણાવવા છે.] જે કંઈ હોય તે બધાંને સમભાગે વહેંચી આપે. -x - તે સાઘ વહેંચવા જાય ત્યારે કોઈ એમ કહે કે, હે આયુષ્યમાન ! તમે વહેંચો નહીં, આપણે બધાં સાથે બેસીને જમીએ-પીએ, તો તેમની સાથે ન જમવું. પણ પોતાના સાધુ હોય, પાસત્યા હોય કે સાંભોગિક હોય તે બધા સાથે આલોચના આપી જમવાની આ વિધિ છે. એટલે પોતે બધાને સરખું વહેંચી આપે. ઇત્યાદિ. પૂર્વના સૂરમાં આલોક સ્થાન નિષેધ્ય, હવે પ્રવેશ પ્રતિષેધ કહે છે. • સુત્ર-૩૬૪ - તે સાધુ-સાધી એમ જાણે કે કોઈ શ્રમણ, બ્રાહ્મણ, યાચક, અતિથિ પૂર્વે ગૃહસ્થના ઘેર પ્રવેશેલ છે, તો તે જોઈને તેઓને ઉલ્લંઘીને ઘરમાં દાખલ થવું નહીં તેમ પાછળ રહી યાચના ન કરવી. પણ એકાંત સ્થાને જઈને જ્યાં કોઈ આવે નહીં કે જુએ નહીં તેવા સ્થાને રહેવું. જ્યારે તે એમ જાણે કે ગૃહસ્થ શ્રમણાદિને આહારદાનનો ઈન્કાર કર્યો છે કે આપી દીધું છે, તો તેમના પાછા ફરી ગયા પછી જ ચતના સહિત તેણે પ્રવેશવું કે બોલવું. આ ખરેખર તે સાધુની ક્રિયા વિધિ છે. તેમ હું કહું છું. • વિવેચન : તે ભિક્ષ ભિક્ષાર્થે ગામ આદિમાં પ્રવેશતા એવું જાણે કે આ ઘરમાં શ્રમણ આદિ પ્રવેશેલા છે, તો તે પૂર્વે પ્રવેશેલા શ્રમણ આદિ દેખીને તેને ઓળંગીને પોતે અંદર ન જાય, તેમ ત્યાં ઉભો રહીને ગૃહસ્થ પાસે ભિક્ષા ન માગે, પરંતુ એકાંતમાં જઈ કોઈ દેખે નહીં તેમ ઉભો રહે. પછી તે ગૃહસ્થ અંદરના ભિક્ષને આપે અથવા ના પાડે, ત્યારે તે સાધુ ત્યાંથી નીકળી અંદર જઈ હાની યાચના કરે. આ જ સાધુનો સંપૂર્ણ ભિક્ષુભાવ-સાધુપણું છે. ચૂલિકા-૧ અધ્યયન-૧ “પપUT '' - ઉદ્દેશા-પનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૬/૩૬૫ ૧૩૯ * ચૂલિકા-૧ - અધ્યયન-૧ - ઉદ્દેશો-૬ થક o પાંચમાં ઉદ્દેશો પછી છઠ્ઠો ઉદ્દેશ કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશાપ-માં શ્રમણાદિને અંતરાયના ભયથી ગૃહપ્રવેશ નિષેધ્યો. તેમ અહીં બીજા પ્રાણીઓના અંતરાયનો નિષેધ કહે છે • સૂત્ર-૩૬૫ - તે સાધુ કે સાધ્વી (ગૌચરીએ જu] એમ જણે કે સાવેણી ઘણાં પાણી આહારાર્થે એકત્રિત થયા છે. જેમકે - કુકડાની જાતિના, શુક્રાતિના અથવા ગપિંs માટે કાગડા આદિ એકઠા થયેલા જોઈને સંયત સાધુ કે સાdી અન્ય માર્ગ હોય તો સીધા તેમની સામે ન જાય. - વિવેચન : તે ભિક્ષ ભિક્ષાર્થે પ્રવેશતા એમ જાણે કે માર્ગમાં ઘણાં પ્રાણી રસના ઇચ્છુક થઈને પછી આહાર માટે કોઈ શેરી આદિમાં એકઠાં થઈ પડેલ છે, તેમને એ રીતે જોઈને સાધ તેમની સામે ન જાય. તે પ્રાણીના નામ કહે છે - ‘કુકડા'-શબ્દથી પક્ષીની જાતિ લીધી, ‘સૂવર'-શબ્દથી ચતુષ્પદ જાતિ લીધી. ‘અગ્રપિંડ’થી બહાર ફેંકેલ કાકપિંડ લીધું. તેમાં કાગડાને ખાતા જોઈને શક્તિ હોય ત્યાં સુધી સમ્યક્ ઉપયુક્ત સાધુ તે રસ્તે ન જાય, તે સીધા માર્ગે જતાં પ્રાણીને અંતરાય થાય છે. તેમને બીજી ખસતાં વઘ પણ થાય. ગૃહસ્થના ઘેર પ્રવેશતા સાધુની વિધિ • સૂઝ-3૬૬ - તે સાધુ-સાધ્વી યાવતું ગૃહસ્થના ઘેર બારસાખનો વારંવાર સહારો લઈને ઉભા ન રહે. એ જ રીતે ગૃહસ્થના ગંદુ પાણી ફેંકવાના સ્થાને, આચમન થાને, સ્તન કે શૌચ જવાના સ્થાને કે જવાઆવવાના રસ્થાને ઉભા ન રહે. વળી તે ઘરના સમારેલ ભાગને, દીવાલોની સંધિને, નવગ્રહને વારંવાર હાથ ફેલાવીને, આંગળી ચીંધીને, પોતે નીચે નમીને કે ઉંચુ મુખ કરીને મુનિએ અવલોકવા નહીં. ગૃહસ્થ પાસે આંગળી ચીંધીને યાચના ન કરે, આંગળીથી ભય દેખાડી ન યાચે, શરીરને ગળી વડે સ્પર્શ કરીને કે ગૃહસ્થની પ્રશંસા કરીને ન યાચે. [કદાચ ગૃહસ્થ ન આપે તો તેને કઠોર વચન ન કહે. • વિવેચન : તે ભિક્ષ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર પ્રવેશતા આટલું ન કરે. જેમકે તેના ઘરના બારશાખને વારંવાર અવલંબીને ઉભો ન રહે કેમકે તે જીર્ણ હોય તો પડી જાય, બરોબર જડેલ ન હોય તો ખસી જાય. તેથી સંયમ અને આત્મ વિરાધના થાય. તથા વાસણ ધોઈને પાણી ફેંકવાના સ્થાને, આચમનના પાણીના જવાને સ્થાને ન ઉભે કેમકે તેથી પ્રવચનનિંદા થાય. તથા ખાન કે શૌચ સ્થાને ન ઉભે • x • કહ્યું છે કે સ્નાન શૌચ કરતા ગૃહસ્થ જ્યાં દેખાય ત્યાં ન ઉભવું. કેમકે ત્યાં જોવાથી સ્ત્રી, વગેરેના સંબંધીને શંકા જાય અને ત્યાં લજ્જાથી તે બરોબર શરીર સાફ ન કરી શકે ૧૪૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તેથી દ્વેષ થાય. તે જ પ્રમાણે ગૃહસ્થના ઘરના ઝરોખા, ફાટ પડી હોય તે દુરસ્ત કરાવી હોય, ચોરે ખાતર પાડેલ સંધિ સ્થાન, જલગૃહ તરફ ન જુએ, વારંવાર હાથ લાંબો કરીને કે આંગળી ઉંચી કરીને કે શરીર ઉંચુ-નીચું કરીને પોતે ન જુએ કે બીજાને ન બતાવે. • x • તેથી ચોરીની શંકા જાય. વળી તે ભિક્ષ ગૃહસ્થના ઘેર પ્રવેશીને ગુહસ્થને આંગળી વડે ઉદ્દેશીને તથા આંગળી ચલાવીને ભય બતાવીને તથા ખરજ ખણીને તેમજ ગૃહસ્થને વચનથી સ્તુતિ કરીને યાચના ન કરે. તથા ગૃહસ્થ ન આપે તો તેને કડવા વચન ન કહે. જેમકે - તું યક્ષ માફક પાકાના ઘરનું રક્ષણ કરે છે. તારા નસીબમાં દાન ક્યાંથી ? તારી વાત જ સારી છે કૃત્યો નહીં. વળી તું “નથી-નથી'', એવા બે અક્ષર બોલે છે, તેને બદલે તું “આપ-આપ” એમ કહે તો તારું કલ્યાણ થશે. • સૂત્ર-૩૬૩ - [ભિu માટે ગયેલ સાધુ-સાધ્વી) ત્યાં કોઈને ભોજન કરતા જુએ, જેમકે ગૃહસ્થ સાવ નોકરાણી. તો પહેલા વિચારીને કહે કે, છે આયુષ્યમાનુભાઈ! કે બહેન ! આમાંથી મને કંઈ ભોજન આપશો ? મુનિના એ પ્રમાણે કહેવાથી તે ગૃહસ્થ હાથ, થાળી, કડછી કે અન્ય પાબ સચિત્ત કે ઉણ જલથી એક કે અનેક વાર ધોવા લાગે તો સાધુએ પહેલાં જ તેને કહી. દેવું જોઈએ કે, હે આયુષ્યમાન ભાઈ કે બહેન ! તમે તમારા હાથ વગેરેને ઠંડા કે ગરમ પાણીથી ધોશો નહીં. જો તમે મને ભોજન આપવા ઇચ્છતા હો તો એમ જ આપો. સાધુએ આમ કહેવા છતાં તે ગૃહસ્થ ઠંડા કે ગમ પાણીથી હાથ વગેરે ધોઈને કે વિશેષ ધોઈને આપે તો આવા પૂરો કર્મવાળા હાથ આદિથી આશનાદિ લેવું તે આપાસુક અને અનેષણીય છે યાવત તે લેવું ન જોઈએ. વળી જે સાધુ એમ જાણે કે પુરોકમથી નહીં પણ એમ જ હાથ વગેરે. ભીના છે, તો પણ તે નાદિને અપાસક અને અને ધણીય જાણીને ગ્રહણ ન કરે તેમજ મ જાણે કે હાથ આદિ ભીના તો નથી પણ સાનિધ-સચિcરજ ભીનાશ, માટી, ઓસ, હડતાલ, હિંગુલ, મન:શીલ, અંજન, મીઠું, ગેરુ, પીળી માટી, સફેદ માટી, ગોપીચંદન, તાજો લોટ, તાજી કણકી, ચૂર્ણ આદિથી લિપ્ત છે તો પણ તેના હાથ વગેરેથી અપાયેલ આહાર સાધુ ન લે.. પરંતુ છે એમ જાણે કે દાતાના હાથ સચિત્ત વસ્તુથી લિત નથી, પણ અચિત્ત હિત છે તો તે આશનાદિ પાસુક જાણી યાવત્ છે. • વિવેચન :[દશવૈકાલિક અધ્યયન-પમાં અને નિશીથ ચૂર્ણિમાં પણ આવું વર્ણન છે.) તે મિક્ષ ગૃહસ્થના ઘેર પ્રવેશતા ગૃહસ્થ આદિ કોઈને જમતા જોઈને વિચારે કે આ ગૃહસ્થ કે તેની પત્ની ચાવત્ નોકરાણી જમી રહ્યા છે. તો તેમનું નામ લઈને Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૬/૩૬૭ ૧૪૧ યાચના કરે કે, હે આયુષ્યમાન ગૃહપતિ ! કે હે બહેન ! અથવા તેવું બીજું વચન બોલીને કહે કે, તમે જે રાંધ્ય હોય તેમાંથી અમને કંઈ આપો. -x-x- તે ભિક્ષને તેમ યાચના કરતા સાંભળીને બીજા કોઈ ગૃહસ્થ કદાચ હાથ, થાળી, કડછી કે બીજું કોઈ વાસણ કાચા પાણીથી કે અપાસુક ઉષ્ણ પાણી વડે કે કાળ વીતી જતા સચિત થયેલ ઉણ પાણી વડે એક વખત ધુએ કે વિશેષથી ધુએ ત્યારે તે જોઈને પહેલા સાધ વિચારે પછી તેમનું નામ દઈને અટકાવે કે તમે એ રીતે હાથ વગેરે ન ધોશો. તો પણ જો તે ગૃહસ્થ સચિત પાણીથી હાય વગેરે ધોઈને આહાર આપે તો તેને અપાતુક જાણી સાધુ ન લે. વળી તે સાધુ ગૃહસ્થના ઘેર પ્રવેશીને એમ જાણે કે, સાધુ માટે નહીં, પણ કોઈપણ કારણે પહેલા જ ધોવાની ક્રિયા કરી છે, હાથમાંથી પાણી ટપકી રહ્યું છે એવું જાણીને * * * * * ચારે પ્રકારનો આહાર અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ ન કરે. વળી એમ જાણે કે પાણી ટપકતું નથી પણ હાથ કે વાસણ ભીના છે તો પણ સાધુ ન લે. એ પ્રમાણે ભીના હાથ હોય તો ન લે તથા સચિત જ, માટી આદિમાં સમજી લેવું. તેમાં * ૩પ' એટલે ક્ષારવાળી માટી, હડતાલ, હિંગલોક આદિ પ્રસિદ્ધ છે. આ બધી ખાણમાંથી નીકળતી સચિત્ત વસ્તુ છે. વાવ એટલે પીળી માટી, સેટિવા તે ખડી, તુવરિકા, છડ્યા વિનાના ચોખાનું ચૂર્ણ, ઉપરના છોતરા, ખાંડેલ યુરો વગેરેથી ખરડેલા હાથે આપે તો લે નહીં; પણ જો ખરડેલા ન હોય તો સાધુ ગોચરી લે. પરંત જે એમ જાણે કે - x - તે જાતિના આહારદિયી હાથ વગેરે ખરડાયેલા છે, તો પ્રાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરે. અહીં આઠ ભાંગા [ભેદ છે. તેમાં અસંસૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ વાસણ, તે જાતિના દ્રવ્ય વડે સંસ્કૃષ્ટ ઇત્યાદિ - ૮ - ૪ - x • તો પ્રાસુક, એષણીય જાણી ગ્રહણ કરે. • સૂત્ર-૩૬૮ - તે ભિક્ષુ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર પ્રવેશી એવું જાણે કે કોઈ અસંયમી ગૃહસ્થ સાધુ નિમિતે ધાણી, મમરા, પોંક, ચાવલ આદિ તૈિયાર કર્યા છે.) તે સચિવ શિલા પર તથા બીજવાળી, વનસ્પતિવાળી ચાવતું જાળાવાળી શીલા પર કુટ્યા છે, કુટે છે અને કુટશે, ઝાટક્યા છે, ઝાટકે છે અને ઝાટકશે. આ પ્રકારે પૃથફ કરેલ ચાવલ આદિને આપાસુક જાણી ગ્રહણ ન કરે. • વિવેચન : તે ભિક્ષ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘરમાં પ્રવેશતા જો એમ જાણે કે - ચોખા આદિના મમરા ઘણાં જ (ફોતરા વાળા છે અથવા અર્ધપકવ ચોખા આદિના કણ વગેરે હોય, તેને ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને સચિત્ત શિલા કે બીજવાળી, વનસ્પતિવાળી, ઇંડાવાળી યાવત્ કરોળીયાના જાળાવાળી શિલા ઉપર કુટેલા છે - કુટે છે કે કુટશે. • • x• તે પાણી મમરા આદિ સયિત કે અચિત હોય તેને સચિત શિલા પર કુટીને સાધુ માટે ઝાટકીને આપ્યા છે - આપે છે કે આપશે. તેવું જાણીને તેવા પ્રકારનો ૧૪૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પૃથુક આદિ આહાર મળે તો પણ ગ્રહણ ન કરે. • સૂત્ર-૩૬૯ : તે સાધ-સાદdી ગૌચરી માટે ગૃહસ્થના ઘેર પ્રવેશતા એમ જાણે કે બિલ કે ઉદ્િભજ મીઠું અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે સચિત્ત યાવ4 જાળા વાળી શિલા પર ભાંગેલ છે - ભાંગે છે કે ભાંગશે, પીસેલ છે - યીસે છે કે પીસશે છે તેવા મીઠાને પાસુક જાણીને ગ્રહણ ન કરે. • વિવેચન : જે તે ભિક્ષ એવું જાણે કે આ ખાણમાંથી ખણેલ મીઠું અથવા સિંધવ, સંચર આદિ તથા ઉદ્ભિજ - સમુદ્ર કિનારે ક્ષારના સંપર્કથી થતું મીઠું ઉપલક્ષણથી ક્ષાર સૂકવવાથી થતું, મકાદિ મીઠું; આવું મીઠું શિલા પર ભેદીને કણીયા રૂપ કરેલ છે તથા સાધુ માટે ભેદે છે કે ભેદશે અથવા ચૂર્ણ જેવું કરવા પીસ્યુ છે, પીએ છે કે પીસશે તો એવું મીઠું ગ્રહણ ન કરે. • સૂગ-390 - [ભિક્ષાર્થે ગયેલો સાધુ કે સાળી એમ જાણે કે અશનાદિ આહાર અગ્નિ પર રાખેલ છે, તો તેવા પ્રકારના શનાદિને આપાસક જાણીને ગ્રહણ ન કરે, કેવળી ભગવંત કહે છે કે, તે કર્મબંધનું કારણ છે, કેમકે ગૃહસ્થ સાધુના નિમિતે અગ્નિ પર રાખેલ આહામાંથી થોડો ભાગ કાઢે છે કે તેમાં નાંખે છે, હાથ લુછે કે વિશેષથી સાફ કરે, પગને નીચે ઉતારે કે ચડાવે અને એ રીતે અનિજીવની હિંસા કરે છે. હવે સાધુની એ જ પ્રતિજ્ઞા, એજ હેતુ, એ જ કારણ, એ જ ઉપદેશ છે કે તે અનિ પર રાખેલ આશનાદિને હિંસાનું કારણ પણી પાસુક હોવાથી ગ્રહણ ન કરે. આ જ સાધુનો ભિક્ષુ ભાવ છે. • વિવેચન : તે ભિક્ષુ ગૃહસ્થના ઘેર પ્રવેશીને ચતુર્વિધ આહાર અગ્નિ ઉપર સખેલ, તેવા પ્રકારની જવાલા સાથે સંબદ્ધ હોય તો મળવા છતાં ગ્રહણ ન કરે. હવે તેનો દોષ કહે છે - કેવલી કહે છે આ મદિાન છે, તે જ પ્રમાણે ગૃહસ્થ ભિાને ઉદ્દેશીને ત્યાં અગ્નિ ઉપર રહેલ આહારને [બીજા વાસણમાં નાંખે વધેલું પાછું નાંખે કે એક વખત હાથથી મસળીને શોધે કે પ્રકર્ષથી શોધે, તથા નીચે ઉતારે કે તીર્ણ કરીને અગ્નિ જીવોને પીડે. - હવે ઉપરોક્ત સાધુની આ પ્રતિજ્ઞા છે, આ હેતુ - આ કારણ - આ ઉપદેશ છે કે અગ્નિ સંબદ્ધ ભોજન કે અગ્નિ ઉપર રહેલ ભોજન અપાસુક અને અનેષણીય છે. આ પ્રમાણે પાણી મળવા છતાં તે આહાર ન લે. એ જ ખરેખર સાધુનો સમગ્ર ભિક્ષભાવ છે. ચૂલિકા-૧ - અધ્યયન-૧ “fપvāવUT'' ઉદ્દેશા-૬નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧//૩૭૧ ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-8 . o છઠ્ઠા ઉદ્દેશા પછી સાતમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશા-૬માં સંયમ વિરાધના બતાવી અહીં સંયમ-આત્મા-દાતૃ વિરાધના વડે પ્રવચનની હીલના થાય તે બતાવે છે– • સૂત્ર-૩૩૧ : ગૃહસ્થના ઘેર ભિક્ષાર્થે પવિષ્ટ સાધુ કે સાદdી જાણે કે એશન આદિ દીવાલ-સ્થભ-મંચ-માળ-પ્રાસાદ-હવેલીની છત કે અન્ય તેવા પ્રકારના ઉંચા સ્થાને રાખેલ છે, તો એવા સ્થાનોથી લાવીને અપાતું અશનાદિ અપાસુક જાણીને તેવો આહાર ગ્રહણ ન કરે. કેવલી કહે છે કે એ કર્મબંધનું કારણ છે. કેમકે ગૃહસ્થ સાધુના નિમિત્તે પીઠ, ફલક, નીસરણી ઉખલ આદિ લાવીને તેને ઉંચો કરીને ઉપર ચડશે. તેમ ઉપર ચડતા તે લપસે કે પડે. જે તે લપસે કે પડે તો તેના હાથ, પગ, ભુજ, છાતી, પેટ, મસ્તક કે શરીરનું કોઈ અંગ ભાંગે અથવા પ્રાણીજીવ-ભૂત-સવની હિંસા કરશે, તેઓને ત્રાસ થશે, કચડાશે, અંગોપાંગ ટુટશે, ટકરાશે, મસળાશે, અથડાશે, ઘસાશે, સંતાપ પામશે, પીડાશે, કિલામણા પામશે, એક સ્થાનથી બીજા સ્થાને પડશે. તેથી આવા પ્રકારના માલાપહત અનાદિ મળવા છતાં ગ્રહણ ન કરે. ગૃહસ્થના ઘેર ગયેલ સાધુ-સાદની જાણે કે આ અનાદિ કોઠીમાંથી, ગૃહસ્થ સાધુ નિમિત્તે ઉંચા થઈને, નીચા નમીને શરીર સંકોચી કે આડા પડીને આહાર લાવીને આપે તો તે શનાદિ ગ્રહણ ન કરે. • વિવેચન [મૂર્ણિમાં કિંચિત પાઠ ભેદ અને અર્થ વિરોષતા છે.] તે ભિક્ષ ભિક્ષાર્થે પ્રવેશીને ચારે પ્રકારના આહાર વિશે જાણે કે તે સ્કંધઅર્ધપાકાર, પત્થર કે લાકડાનો તંભ, તથા માંચડો કે શીકું કે પ્રાસાદ કે વ્હેલીતલ કે અન્ય તેવા પ્રકારના અધર સ્થાનમાં રાખેલો હોય, તે તેવા પ્રકારના આહારને માલાપહત જાણીને મળવા છતાં ગ્રહણ ન કરે. કેવલી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહ્યું છે. તે આ પ્રમાણે ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને સાધુને દેવા માટે માંચી, પાટીયું, નીસરણી કે ઉંધી ઉખલ આદિ ઉંચે ટેકવીને તેના પર ચડીને આહાર લેવા જતાં લપસે કે પડે. ત્યાંથી તે લપસતા કે પડતાં હાથ વગેરે ભાંગે કે શરીર અથવા ઇન્દ્રિયો ટુટે. તથા તેિના લપસવા કે પડવાથી પ્રાણી-ભૂત-જીવ-સત્વ હણાય કે ત્રાસ પામે. [અહીં આબિહાદિ પદો છે જે ઇપરિકી સુઝ મુજબ છે.) તે જીવો સંશ્લેષ-સંઘર્ષ-સંઘ પામે. આ પ્રમાણે થતાં તે જીવો પરિતાપ પામે, કિલામણા પામે, એક સ્થાનથી બીજે સ્થાન સંક્રમિત થાય. આ પ્રમાણે જાણીને તે પ્રકારના માળા આદિથી લાવીને જો આહાર આપે તો તે મળવા છતાં ગ્રહણ ન કરે. અથવા તે સાધુ આહાર લેતાં આ પ્રમાણે જાણે કે માટીની કોઠીમાંથી કે જમીનમાં ખોદેલ અર્પવૃતાકાર ખાડમાંથી તે ગૃહસ્થ સાધુને ૧૪૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ઉદ્દેશીને કાયાને ઉંચી નીચી કરીને, કુન્જ થઈને તથા ખાડમાં નીચા નમીને કે તીછાં પડીને આહાર લાવીને આપે, તો સાધુ તેવા પ્રકારના અધોમાલાહત આહાર મળવા છતાં ન લે. હવે પૃથ્વીકાયને આશ્રીને કહે છે • સૂઝ-39ર : તે સાધુ-સાધવી યાવતું એમ જાણે કે અશનાદિ આહાર માટી વડે લિપ્ત વાસણમાં છે, તો તેવા આશનાદિ મળવા છતાં ન લે. કેવલી ભગવંત તેને કર્મબંધનું કારણ કહે છે. કેમકે ગૃહસ્થ સાધુને આહાર આપવા માટીથી લિપ્ત વાસણને ખોલતા પ્રવી-અy-dઉ-વાય-વનસ્પતિકાય અને ત્રસકાયની હિંસા કરશે, ફરી લીંપીને પશ્ચાત કર્મ કરશે. તેથી સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે માટીથી બંધ કરેલ ભાજન આદિમાંથી અપાતો આહાર મળવા છતાં ગ્રહણ ન કરે. તે ભિક્ષ * * * * * જાણે કે આશનાદિ પૃdીકાય પર રાખેલ છે, તો તે અશનને આપાસુક જાણીને ગ્રહણ ન કરે. • x • તે આશનાદિ અષ્કાય કે અનિકાય પર રહેલ હોય તો પણ • x • ગ્રહણ ન કરે. કેવલી ભગવંતને તેને કર્મબંધનું કારણ કહે છે. કેમકે ગૃહસ્થ સાધુના નિમિતે અનિને તેજ કરશે, લાકડા વગેરે બહાર કાઢશે, પ»ને ઉતારીને આહાર આપશે તેથી સાધુ આવો આહાર આપાસુક અને અનેષણીય જાણી ગ્રહણ ન કરે. • વિવેચન : તે ભિક્ષ ગૃહપતિના ઘરમાં પ્રવેશતા જો એમ જાણે કે - પિઠરક આદિ માટીથી લીંપીને રાખેલ હોય તેમાંથી કાઢી આહાર આપે તો પશ્ચાત કર્મના ભયે ચારે પ્રકારનો આહાર મળવા છતાં ગ્રહણ ન કરે. કેમકે કેવલીએ કહ્યું છે કે તેનાથી કર્મ આદાન થાય. તે જ દશવિ છે ગૃહસ્થ ભિક્ષ નિમિતે માટીથી લિપ્ત વાસણમાંથી આહાર આપે તો તે વાસણ ખોલતા પૃથ્વીકાયનો સમારંભ કરે, તે જ કેવલી કહે છે તથા તેઉ-વાયુ-વનસ્પતિત્રસકાયનો સમારંભ કરે, સાધુને આપ્યા પછીના કાળે બાકીના આહારની રક્ષાર્થે તે વાસણને લીંપીને પશ્ચાત કર્મ કરે. હવે ભિક્ષની આ પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે, તે જ હેતુ • તે જ કારણ - તે જ ઉપદેશ છે કે તેવા પ્રકારે માટીથી લીપલ વાસણ ઉઘાડીને અશનાદિ આપે તો મળવા છતાં ગ્રહણ ન કરે. તે ભિક્ષ ગૃહના ઘરમાં પેસતા જાણે કે તે આહાર સચિત પૃથ્વીકાય પ્રતિષ્ઠિત છે તો તેવો આહાર જાણીને પૃથ્વીકાય સંઘનાદિ ભયથી મળવી છતાં પાસુક, અનેષણીય જાણી ગ્રહણ ન કરે. એ પ્રમાણે અકાય અને અનિકાય ઉપર રહેલ આહાર પણ મળવા છતાં ગ્રહણ ન કરે, કેમકે કેવલી તેને કર્મનું આદાન કહે છે - તે જ બતાવે છે ગૃહસ્થ ભિક્ષ નિમિતે અગ્નિકાયને ઉકાદિ વડે પ્રજવલિત કરે અગ્નિ ઉપર Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૩૩૨ ૧૪૫ સ્થાપેલ વાસણને આમતેમ ફેસ્વી આહાર આપે [તેથી તે જીવોને પીડા થાય માટે સાધુની પ્રતિજ્ઞા છે કે તેવો આહાર ન લે. [, દશવૈકાલિક અ.જ-માં આ સૂને મળતી ગાયા છે, પિંડ નિયુક્તિમાં પણ આવી ગાયા છે, જેની વૃત્તિ અવશ્ય જોવી.] - સૂઝ-395 - સાથ કે સાદની ચાવતુ જાણે કે આ આશનાદિ અતિ ઉષ્ણ છે, ગૃહસ્થ સાથ નિમિત્તે [આહારને, સુપડા-વિંઝણાપ્તાડ-પાન-શાખા-શાખાનો ટુકડોમોરના પંખ-તે પંખનો બનેલ પંખો-વત્ર કે વરુનો ટુકડા વડે અથવા હાથ કે મુખથી ફુકે કે હવા નાંખે, તો સાધુ વિચારીને કહે કે, હે આયુષ્યમાન ! કે બહેનો તમે આ અતિઉણ આહારને સુપડા યાવત ફુકીને કે હવા નાંખીને મને દેવા ઇરછતા હો તો ન આપો. એમ કહેવા છતાં ગૃહસ્થ સુપડા આદિ વડે યાવત્ હવા નાંખીને તે આહાર લાવીને આપે તો તેવા આશનાદિ આપાસુક લણી ન લે. • વિવેચન : તે ભિા ગૃહસ્થના ઘેર પ્રવેશીને જો જાણે કે અતિ ઉણ ઓદનાદિને ગૃહસ્થ સાધુને નિમિતે ઠંડો કસ્વા માટે સુપડાથી, વીઝણાથી, તાલવૃતથી, મોરના પીંછાના પંખાથી તથા શાખાથી, શાખાભંગથી, પાંદડાથી તથા પીંછા કે પીંછાના સમૂહથી, વરુ કે વાના છેડાથી, હાથથી કે મુખથી કે તેવા અન્ય સાધનથી, મુખવાયુ વડે ઠંડા કરે કે વઆદિ વડે હવા નાંખે; ત્યારે ભિક્ષુ પહેલાથી ઉપયોગ રાખીને તેમ કરતા ગૃહસ્થને જોઈને આમ કહે કે, હે અમુક ! કે હે બહેન ! તમે આવું ન કરો. જો મને આપવા ઇચ્છતા હો તો જેમ છે તેમ જ આપો. આ પ્રમાણે તે ભિએ કહેવા છતાં તે ગૃહસ્થ સૂપડાં વડે કે ચાવતું મુખ વડે ક્વા નાંખીને તે આહાર લાવીને આપે, તો તેને અનેકણીય જાણી ન લે. પિંડાધિકાર જ એષણાદોષને આશ્રીને કહે છે• સૂગ-39૪ : તે સાથ કે સાળી સાવ4 જાણે કે આશનાદિ વનસ્પતિકાય પર રાખેલ છે, તો તેવા આશનાદિ મળવા છતાં ગ્રહણ ન કરે. એવી જ રીતે ત્રસકાય પ્રતિષ્ઠિત આહાર પણ ગ્રહણ ન કરે. - વિવેચન : તે ભિા ગૃહપતિના ઘેર પ્રવેશતા જે એમ જાણે કે - તે ચતુર્વિધ આહાર વનસ્પતિકાય ઉપર રહેલો છે, તો ગ્રહણ ન કરે. આ પ્રમાણે ત્રસકાય સૂગ પણ જાણવું. અહીં વનસ્પતિકાય પ્રતિષ્ઠિત ઇત્યાદિથી ‘તિક્ષિપ્ત’ નામનો એષણાદોષ કહ્યો. એ રીતે બીજા પણ એષણા દોષો થયાસંભવ સૂત્રોમાં યોજવા. તે આ પ્રમાણે છે તેમાં ૧-આધાકમદિ વડે શંકિત, ૨-પાણી વગેરેચી મક્ષિત, 3-પૃથ્વીકાયાદિ પર રહેલ વિક્ષિપ્ત, ૪-બીૌરાદિ ઢાંકેલ-પિહિત, પ-વાસણમાંથી તુષ આદિ ન આપવા 2િ/10] ૧૪૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર યોગ્ય સચિવ પૃથ્વી આદિ પર નાંખી તે વાસણ આદિથી આપે તે સંહત, ૬બાલવૃદ્ધાથી-દાતા, સચિત મિશ્ર-ઉમિશ્ર, ૮-દેય વસ્તુ બરોબર અયિત ન થઈ હોય કે દેતા-દ્વૈનાના ભાવ વિનાની હોય તે અપરિણત. ચબી આદિથી લિપ્ત, ૧૦ચ્છાંટા પાડતા વહોરાવે તે છ િધે પાનક અધિકાર કહે છે • સૂ-39૫ - તે સાથ કે સાદની ચાવતુ જે આ પાણીને જાણે - જેમકે : લોટનું ધોવાણ, તલનું ધોવાણ, ચોખાનું ધોવાણ અથવા તેવા પ્રકારના બીજ ઘોવાણ જે તુતીના હોય, સ્વાદ બદલાયો ન હોય, અચિત્ત ન હોય, શસ્ત્ર પરિણત ન હોય, વિવસ્વ ન હોય તો તેને અપાયુક શણી ગ્રહણ ન કરે. પરંતુ એ સાધુ એમ જણે કે આ ધોવાણ લાંબા સમયનું છે, સ્વાદ બદલાયો છે, ચિત્ત છે, પરિણત છે, વિદ્ધથ છે તો ગ્રહણ કરે, જે કોઈ પાણીના વિષયમાં જાણે કે - આ પાણી તલનું, તુષનું, જવનું, કાંજીનું કે ચોખાનું ધોવાણ છે, શુદ્ધ ઉકાળેલ છે અથવા અન્ય તેવા પ્રકારનું છે, તો તેનું પાણી જોઈને પહેલા જ કહી દે છે આયુષ્યમાન ! બહેન ! તમે આમાંથી કોઈ પાણી મને આપશો ? એમ કહેતા સાધુને કદાચ દાતા એમ કહે કે, તમે પોતે જ તમારા પગથી કે પગ ઉંસ કરીને કે નમાવીને લઈ લો, તો એવું પાસુક પાણી મળે તો તે સ્વયં તે અથવા બીજ આપે તો પણ ગ્રહણ કરે. - વિવેચન : તે ભિક્ષ ગૃહસ્થના ઘેર પાણી માટે પ્રવેશતા જ એમ જાણે કે આ પાણી લોટનું ધોવાણ છે, તલનું ધોવાણ છે, અરણિકા આદિનું ધોવાણ છે તેમાં પ્રથમનાં બે તો પ્રાસુક છે, બીજું-ચોથું મિશ્ર છે, તે કાલાંતરે પરિણત થાય છે, ચોખાનું ધોવાણ તેના ત્રણ અનાદેશ છે - (૧) પરપોટા થતા હોય, (૨) વાસણને લાગેલ બિંદુ શોષાઈ ગયા હોય, (3) ચોખા રંધાઈ ગયા હોય. તેનો આદેશ એ છે કે, પાણી સ્વચ્છ થઈ ગયું હોય તો લેવાય. પણ સ્વ સ્વાદથી અચલિત, અવ્યકાંત, અપરિણત, અવિવત, અપાસુક પાણી ગ્રહણ ન કરે. તેનાથી વિપરીત હોય તો ગ્રહણ કરે, પાનક અધિકારને વિશેષથી કહે છે - તે ભિક્ષુ - x • એવું પાણી જાણે કે તલનું કોઈ પ્રકારે પ્રાસુક કરાયેલ પાણી, તુષ કે જવનું ધોવાણ, ઓસામણ, સૌવીર, પ્રાસુક પાણી કે તેવા પ્રકારના બીજા દ્રાક્ષાદિના ધોવાણ વગેરે અયિત પાણી જુએ તો ગૃહસ્થને કહે કે, હે ભાઈ હે બહેન ! જે કંઈ અયિત પાણી હોય તે મને આપો. તે ગૃહસ્થ સાધને એવું બોલતા સાંભળી કહે કે, હે શ્રમણ ! તમે આ પાણી પોતાના પાતરા, કાયલી કે ડાયું ઉંચકીને કે નમાવીને લઈ લો •x• તે એમ અનુજ્ઞા આપે ત્યારે સાધુ સ્વયં લે અથવા ગૃહસ્થ આપે તો પામુક જાણીને લે. • સૂ+35૬ - તે સાધુ કે સાળી પાણીના વિષયમાં જાણે કે - તે (અચિત] wણી સચિત્ત પૃષી યાવ4 જાળાયુકત પદાર્થ પર રાખેલ છે. અથવા સચિવ પદાર્થ યુકત Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨/૧/૧//૩૬ વાસણમાંથી કાઢીને રાખેલ છે, ગૃહસ્થ સાધુને દેવા માટે (સચિત્ત) ટપકતાં aણીવાળા કે ભીના હાથે, સચિત્ત પૃષી યુક્ત ગણી કે સચિત્ત પાણી મેળવીને આપે તો તેવા પાણીને અપાતુક જાણી ગ્રહણ ન કરે. એ સાધુની સામાચારી છે. - વિવેચન : તે ભિક્ષુ જો એવું જાણે કે તે પાણી સયિત પૃવીકાયાદિ ઉપર આંતરરહિતપણે મુકેલું છે તથા કોળીયાના જાળા આદિ યુક્ત બીજા વાસણમાંથી લઈને રાખેલું છે કે ગૃહસ્સે ભિક્ષને નિમિતે જ પાણીના ગળતાં ટપકાં વડે કે સચિત પૃરવી આદિથી ખડાયેલ વાસણ કે ઠંડા પાણી સાથે મિશ્ર કરીને આપે છે તો તેવું પાણી અપાસુઅનેષણીય જાણી ગ્રહણ ન કરે. આ ભિક્ષ-ભિક્ષણીનો સમગ્ર ભિક્ષભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૧ "fouT'' ઉદ્દેશા-૩ નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * ચૂલિકા-૧ અધ્યયન-૧ ઉદ્દેશો-૮ " o સાતમો ઉદ્દેશો કહ્યો. હવે આંઠમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા9-માં ‘પાનક' વિશે કહ્યું. અહીં પણ તે જ વિશેષથી કહે છે • સૂત્ર-39૭ : તે સાધુ કે સાળી પાવતુ આવા પાનકને જાણે - જેમકે - આંબાનું પાણી, ભાડગ, કોઠા, બીજોસ, દ્રાક્ષ, દાડમ, ખજૂર, નાળિયેર, કરી, બેટ, આંબળા કે આંબલીનું પાણી અથવા તે પ્રકારનું બીજું કોઈ પ્રાણી છે ગોઠલી-છાલ કે બીજ સહિત હોય અને ગૃહસ્થ સાધુ નિમિતે ચાલણી વસ્ત્ર કે વાલકથી એક કે અનેક વાર મસળીને, છMીને અને બીજાદિ અલગ કરીને લાવીને આપે તો તેવા પ્રકારના પાનકને આપાસુક જાણીને મળવા છતાં પણ ગ્રહણ ન કરે. - વિવેચન : તે ભિક્ષ ગૃહસ્થના ઘેર પ્રવેશીને એવા પાણીને જાણે કે તે કેરીનું, અંબાડા, કોઠ, બીજો, દ્રાક્ષ, દાડમ, ખજુર, નાળિયેર, કેર, કોલ, આમળા કે આંબલીનું ધોવાણ છે • x • x • કે તેવું બીજું પાણી છે, તે ઠળિયા, કણુક-છાલ આદિ તથા બીજ સહિત વર્તે છે • x* એવા પાણીને ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને દ્રાક્ષ વગેરે ચુરીને કે વાંસની છાલથી બનાવેલ છાબડી કે વા કે ગાયની પુંછના વાળના ચાલણા કે સુઘરીના માળા વડે ઠળીયો આદિ દૂર કરવા એકવાર મસળીને કે વારંવાર ચોળીને તથા ગાળીને સાધુ પાસે લાવીને આપે, તો આવું પાણી ઉદ્ગમ દોષથી દુષ્ટ જાણીને મળતું હોય તો પણ ન લે. આ ઉદ્ગમ દોષ આ પ્રમાણે છે ૧-આધાકર્મ-સાધુ માટે સચિવનું અચિત કરે કે અચિત સંધે, ઔશિકપોતાને માટે તૈયાર સોઈ-લાડુ આદિને સાધુ માટે ફરી સંકાસ્તિ કરે, ૩-પૂતિકર્મઆઘાકમાંદિ ભાગની મિશ્ર, ૪-મિશ્રસાધુ અને ગૃહસ્થ માટે ભેગો આહાર સંધે, પ-સ્થાપના-સાધુ માટે ખીર આદિ રાખી મૂકે, ૬-પ્રાભૃતિકા-અવસરે સાધુ માટે આઘુ ૧૪૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાર પાછું કરે, પ્રાદુકરણ-સાધુ નિમિતે બારી ખોલી પ્રકાશ કQો કે આહારને અજવાળામાં મૂક્યો. ૮-Gીત-ન્દ્રવ્યાદિતી વસ્તુ ખરીદે. ૯-પામિસ્ય-સાધુ માટે કોઈ પાસે ઉછીનું લે, ૧૦-પસ્વિત્યં-સાધુ માટે કોઈ એક વસ્તુ આપી બદલામાં બીજી લાવે, ૧૧-અભ્યાહત-ઘેરથી સાધુની વસતિમાં લાવીને આપે, ૧ર-ઉદ્ભિ-છાણ વગેરેથી લીપલ વાસણ ખોલીને આપે, ૧૩-માલાહતમાળા આદિ પર રહેલ વસ્તુ નીસરણી આદિથી ઉતારીને આપે, ૧૪-આડેધ-નોકર આદિ પાસેથી છીનવીને આપે, ૧૫-અનિકૃષ્ટ-સમુદાય માટેનો આહાર તેમાંનો કોઈ એક જાતે આપે. ૧૬-અધ્યવપૂક-પોતાના માટે રંધાતા માં પછીથી સાધુ માટે ચોખા વગેરે ઉમેરે. આવા કોઈ દોષથી યુક્ત આહારને સાધુ ન લે. ફરી પણ ભોજન-પાનને આશ્રીને કહે છે• સૂઝ-390 - તે સાધુ કે સાdી ધર્મશાળા, ઉધાનગૃહો, ગૃહસ્થના ઘર કે ભિક્ષુક આદિના મઠોમાં કે પાનક કે અન્ય સુરભિ ગધોને સુખી-સુંધીને તેના આસ્વાદનની ઇચ્છાથી તેમાં મૂર્ષિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થઈ અહો ગંધ! અહોગંધા કહે તો તે ગંધને ન સુવે. • વિવેચન : શહેરની બહારના ગૃહ [ધર્મશાળા કે જ્યાં આવીને મુસાફરો રહે છે, તથા આરામઘરો કે ગૃહસ્થના ઘરો કે ભિક્ષકાદિના મઠોમાં જ્યાં ચા-પાણીની સુગંધી ગંધોને સુંઘી-સુંધીને તે મિક્ષ તેના સ્વાદની પ્રતિજ્ઞાથી મૂછિત, વૃદ્ધ, પ્રથિત, આસક્ત થઈને અહાહા ! શું સુગંધ છે ! એમ ગંઘને સુંઘે નહીં. ફરી આહાને આશ્રીને કહે છે– • સૂગ-396 * તે સાધુ કે સાળી ચાવતુ જાણે કે, કમલકંદ, પલાસકંદ, સરસવની દાંડલી કે તેવા પ્રકારના અન્ય કાચા કંદ જે શસ્ત્ર પરિણત ન હોય તે કંદાદિને આપાસુક ાણી દાતા આપે તો પણ ગ્રહણ ન કરે. તે સાથે કે સાળી ચાવતું જાણે કે પીપર, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, શૃંગબેર, શૃંગબેસૂર્ણ કે તેવા પ્રકારની અન્ય કાચી વનસ્પતિ શરુ પરિણત ન હોય તો તેને પાક લણી મળે છતાં ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી યાવતુ ફળના વિષયમાં એમ જાણે કે અબો, આંબાડ, તાલ, વલ્લી, સુરભિ, સલકીના ફળ તથા તેના પ્રકારના કોઇ ફળ કાચા હોય શસ્ત્ર પરિણત ન હોય તો તેને પાસુક લણી મળે છતાં ગ્રહણ ન કરે. તે સાધુ કે સાદગી યાવતુ કૂપળના વિષયમાં એમ જાણે કે, પીંપળ, વડ, પિલુંખ, નંદી, શલ્લકીની કે તેવા પ્રકારની અન્ય કૂંપળ સચિત્ત હોય, શા પણિત ન હોય તો આuસુક જાણી મળે છતાં ગ્રહણ ન કરે. તે સાધુ કે સાદગી યાવતું કોમળફલના વિષયમાં એમ જાણે કે • લાદ, કોઠા, દાડમ, બિલ્વ કે તેવા પ્રકારના અન્ય કોમળ ફળ જે સચિત્ત હોય, શસ્ત્ર Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૮/૩૭૯ પરિણત ન હોય તો વાસુક જાણી મળે છતાં ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી યાવત્ ચૂર્ણના વિષયમાં જાણે કે, ઉંબર, વડ, પીપર, પીપળાનું કે તેવા પ્રકારનું અન્ય ચૂર્ણ સચિત્ત હોય, થોડું પીસેલ હોય, જેનું બીજ નષ્ટ ન થયેલ હોય તેને અપસુક જાણી ગ્રહણ ન કરે. • વિવેચન : ૧૪૯ અર્થ સુગમ છે. ‘સાલુક' એ જલજ કંદ છે, ‘બિરાલિય’ એ સ્થલજ કંદ છે. ઇત્યાદિ - x - x - ઝિઝિરી એટલે વલ્લી, સુરભિ એટેલ શતગુ આદિ. (સરળ હોવાથી વૃત્તિકારે વિશેષ કહ્યું નથી. પૂર્ણિમાં કેટલાંક વિશેષ કે ભિન્ન અર્થો છે, દશવૈકાલિક અધ્યયન-૫-માં આવા જ સૂત્ર પાઠો છે.] • ગ-૩૮૦ ઃતે સાધુ કે સાદી યાવત્ જાણે કે ત્યાં કાચી ભાજી, સડેલો ખોળ, મધ, મધ, ઘી નીચે જુનો કચરો છે, જેમાં જીવોની પુનઃ ઉત્પત્તિ થાય છે. તેમાં જીવો જન્મે છે, વૃદ્ધિ પામે છે, વ્યુત્ક્રમણ થતું નથી, શસ્ત્ર પરિણત નથી થતાં એ પ્રાણી વિઘ્નત નથી. તો તેને અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. • વિવેચન : તે ભિક્ષુ જે એમ જાણે કે કાચાં પાન તે અરણિક તંદુલીય આદિ, તે અર્ધપક્વ કે અપક્વ હોય અથવા તેનો ખલ કર્યો હોય. - ૪ - ૪ - આ બધાં જુના હોય તો લેવા નહીં કેમકે તેમાં જીવો ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે, અવ્યુત્ક્રાંત, અપરિણત હોય. એ એકાર્થક શબ્દો છે. - ૪ - • સૂત્ર-૩૮૧ ઃ તે સાધુ કે સાધ્વી જાણે કે શેરડીના ટુકડા, આંક કારેલા, કોક, સિંઘોડા, પૂતિઆલુક કે તેવા પ્રકારની બીજી કોઈ વનસ્પતિ જે અપક્વ હોય, શસ્ત્રપરિણત ન હોય તો અમુક જાણી ન લે. તે સાધુ કે સાધ્વી જાણે કે - ઉત્પલ, ઉત્પલની દાંડી, પદ્મ, પદ્મની દાંડી, પુષ્કર કે તેના ટુકડા અથવા તેવા પ્રકારના બીજા કમળ સચિત્ત હોય તો વાસુક જાણીને મળવા છતાં ગ્રહણ ન કરે. • વિવેચન : ૐઝુમેર્ન એટલે છોલેલી શેરડીના ટુકડા - ૪ - ઇત્યાદિ વનસ્પતિ વિશેષ જલજ કે અન્ય તેવા પ્રકારની હોય તે શસ્ત્રથી હણાયેલ ન હોય તો ગ્રહણ ન કરવી. તે ભિક્ષુ જો એમ જાણે કે નીલોપલ, તેની નાલ, પદ્માકંદમૂળ, પદ્માકંદ ઉપરવર્તી લતા, પાકેસર, પાકંદ કે અન્ય તેવા પ્રકારની વનસ્પતિ શસ્ત્રથી હણાયેલ ન હોય તો ન લે. • સૂત્ર-૩૮૨ : તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે અગ્રબીજ, મૂલબીજ, સ્કંધબીજ, પર્વબીજ અથવા અગ્ર, મૂળ, સ્કંધ, પર્વ-જાત અથવા અન્યત્ર નહીં પણ એ જ વૃક્ષો પર ઉત્પન્ન કંદલી ગર્ભ, કંદલી ગુચ્છ, નારિયેલનો ગર્ભ, ખજૂરનો ગર્ભ, આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તાડનો ગર્ભ કે તેવી અન્ય વનસ્પતિ યાવત્ ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી સાવત્ જાણે કે શેરડી, છિદ્રવાળી પોલી-સડેલી, અંગાર, ફાટેલ છોતાવાળી, શિયાળ આદિની થોડી થોડી ખાધેલી શેરડી, નેતરનો અગ્રભાગ, કંદલી ગર્ભ કે અન્ય તેવા પ્રકારની કોઈ વનસ્પતિ શસ્ત્ર પરિણત ન હોય તો અપાણુક જાણી ન લે. તે સાધુ કે સાધ્વી યાવત્ એમ જાણે કે લસણ, લસણના પાન, લસણની દાંડી, લસણનો કંદ, લસણની છાલ કે તેવી કોઈ વનસ્પતિ છે તેને અપાસુક અનેષણીય જાણીને મળે છતાં ન લે. ૧૫૦ તે સાધુ કે સાધ્વી વત્ જાણે કે કુભિમાં પકાવેલ અÐિય ફળ, હિંદુક, વેલુંક, શ્રીપર્ણી કે તેવા અન્ય પ્રકારના ફળ સચિત્ત હોય, શસ્ત્રથી પરિણત ન હોય તો તેને અપાસુક જાણી ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે ધાન્યના કણ, દાણાથી ભરેલ કુસકા, દાણાવાળી રોટલી, ચોખા, ચોખાનો લોટ, તલ, તલનો લોટ, તલપાપડી કે તે પ્રકારની અન્ય વસ્તુ શસ્ત્ર પરિણત ન હોય તો મળવા છતાં ગ્રહણ ન કરે. આ જ સાધુ સાધ્વીનો આચાર છે. • વિવેચન : તે ભિક્ષુ જો એવું જાણે કે જપાકુસુમાદિ અગ્રબીજ, જાઈ આદિ મૂળબીજ, સલ્લકી આદિ સ્કંધબીજ, ઇક્ષુ આદિ પર્વબીજ એ જ પ્રમાણે અગ્ર-મૂળ-સંધ-પર્વ જાત તે તેમાંથી જ જન્મે છે, બીજેથી નહીં. કંદલીનો ગર્ભ તથા કંદલી તબક ઇત્યાદિ. કંદલી આદિના મસ્તક સમાન જે કંઈ છેદવાથી તુર્ત જ ધ્વંસ પામે છે, તેવું બીજું પણ અશસ્ત્ર પરિણત હોય તે ન લે. તે ભિક્ષુ જો એવું જાણે કે શેરડી, રોગ વિશેષથી છિદ્રવાળી, વિવર્ણી-થયેલ, છેદાઈ ગયેલ છાલ, વૃક કે શિયાળે થોડી ખાધેલ હોય - આવા છિદ્રાદિથી તે શેરડી પ્રાસુક થતી નથી તથા વેત્રાગ્ર, કંદલીનો મધ્ય ભાગ તથા બીજું પણ કાચું, શસ્ત્રથી પરિણત ન થયેલ લેવું નહીં. આ પ્રમાણે લસણ સંબંધી પણ જાણવું, તેમાં જોવા એટલે લસણની બહારની છાલ, તે જ્યાં સુધી આર્દ્ર હોય ત્યાં સુધી સચિત્ત જાણવી. વિ તે કોઈ વૃક્ષનું ફળ છે. તથા ટીંબરુ આદિ - ૪ - ૪ - કાચાં ફળોને પકવવા ખાડામાં નાખે, તે - ૪ - ૪ - પાકેલાં પણ સચિત્ત જાણવા, આ રીતે પકવે તે ‘કુંભીપાક' કહેવાય. સાધુ તે ગ્રહણ ન કરે. શાલિ વગેરેના કણ તે કણિકા છે, તેમાં કોઈ સચિત્ત યોનિ હોય તથા કણકી મિશ્રિત કુકસા ઇત્યાદિ - ૪ - થોડું પકવેલ હોય તો સચિત્ત યોનિ સંભવે છે. શેષ સુગમ છે - આજ સાધુનો સંપૂર્ણ ભિક્ષુભાવ છે. ઉદ્દેશા-૮નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ચૂલિકા-૧, અધ્યયન-૧ “પિêવા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૯/૩૮૩ ૧૫૧ ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૯ o આઠમો ઉદ્દેશો કહ્યો, હવે નવમો કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે છે, ઉદ્દેશા-૮ માં અનેષણીય પિંપરિહાર કહ્યો. અહીં પણ તે કહે છે– • સૂત્ર-૩૮૩ : અહીં પૂવદિ ચારે દિશામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહરથ યાવત્ કર્મચારિણીઓ હોય છે. તેઓ પહેલા એમ કહે છે . આ શ્રમણ, ભગવત, શીલવાન, વતી, ગુeણી, સંયમી, સંત, બ્રહ્મચારી અને મૈથુન ધર્મના લાગી છે. તેમને આધાકર્મિક અનાદિ આહાર ખાવા-પીવો કાતો નથી. તેથી અમારા માટે જે આહાર બનાવેલો છે, તે બધો આહાર તેમને આપી દો. પછી આપણા માટે ફરી અશનાદિ બનાવી લઈશું. આવા વચનો સાંભળીને અને સમજીને એવા આશનાદિ પાસુક અને અનેકણીય જાણીને ગ્રહણ ન કરે. • વિવેચન : શબ્દ વાક્યના ઉપન્યાસ કે પ્રજ્ઞાપક ક્ષેત્રાશ્રયી છે. * * * પ્રજ્ઞાપકની અપેક્ષાઓ પૂર્વ આદિ દિશાઓ છે. તેમાં કેટલાંક શ્રદ્ધાળુઓ શ્રાવક કે પ્રકૃતિભદ્રક પુરષો હોય છે. તે ગૃહસ્થ યાવતું કામ કરનારી હોય. તેઓ પહેલાં આમ કહે છે. આ સાધુ ભગવંતો ૧૮,૦૦૦ ભેદે શીલવાળા, પાંચ મહાવ્રત અને છઠ્ઠ સત્રિભોજન વિરમણ વ્રતધારી, પિંડવિશુદ્ધિ આદિ ઉત્તગુણ યુક્ત, ઇન્દ્રિય અને મનથી સંયમવાળા, આસવદ્વાર બંધ કરનારા, નવવિધ બ્રહ્મગુતિયુક્ત, અઢાર પ્રકારે બ્રહ્મચર્ય પાળનાર છે. તેઓને આધાકર્મી અશનાદિ ખાવા કે પીવા કલ્પતા નથી. તેથી આપણા માટે બનાવેલ આશનાદિ બધું તે સાધુને આપી દઈએ. આપણે પોતા માટે પછી બીજા અશનાદિ બનાવી લઈશું. ત્યારે સાધુ પોતે આ વાત સાંભળે કે બીજા પાસેથી જાણે તો તેવા અશનાદિ પશ્ચાકર્મના ભયથી પાસુક અનેષણીય જાણી લે નહીં. • સૂત્ર-૩૮૪ - તે સાધુ કે સાળી સ્થિરવાસ હોય કે એક ગામથી બીજે ગામ વિચરતા હોય, તે ગામ ચાવત્ રાજધાનીમાં પહોંચે. તે ગામ કે રાજધાનીમાં તે સાધુના પૂર્વ પરિચિત કે પશ્ચાતુ પરિચિત રહેતા હોય. જેમકે ગૃહસ્થ ગાવત કર્મચારિણી. તો આવા ઘરોમાં ભિક્ષાકાળ પૂર્વે હારાર્થે આવે-જાય નહીં. કેમકે કેવલી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહ્યું છે. તેમને પહેલા આવેલા જોઈને ગૃહસ્થો સાધુ નિમિતે રસોઈની સામગ્રી એકઠી કરશે કે બનાવશે. હવે સાધુને પૂવોંપદિષ્ટ મયદિ છે કે આવા ઘરોમાં આહાર-પાણી માટે ભિક્ષાના સમય પહેલાં પ્રવેશ કે નિષ્ક્રમણ ન કરે. [કદાચ ક્યારેક જવાનો પ્રસંગ આવે તો] • જ્યાં સંબંધીજનોનું આવાગમન ન હોય, કોઈ તેને દેખે નહીં તેવા એકાંત સ્થાને ઉભા રહે અને ભિક્ષાકાળે જ ત્યાં પ્રવેશ કરે. રવજનાદિથી ભિન્ન અચાન્ય ઘરોમાં સામુદાનિકરૂપે ૧૫ર આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર એષણીય અને વેષમાગણી કપ્ત નિર્દોષ આહારની ગોષણા કરીને તેવો આહાર કરે, • વિવેચન : તે ભિક્ષુ જો એમ જાણે કે ગામથી લઈને રાજધાની સુધીના આ ગામોમાં અમુક સાધુના કાકા વગેરે પૂર્વ પરિચિત અને સસરા વગેરે પશ્ચાત્ પરિચિત ત્યાં ઘરવાસ કરીને રહ્યા છે. તેમાં ગૃહપતિથી કર્મકરી સુધીના છે. તેવા પ્રકારના કુળોમાં આહાર પાણી માટે ન જવું - આવવું. “આવું હું નથી કહેતો” તેમ જણાવવા કહે છે કે, આ કેવલી ભગવંતે કહ્યું છે કે, તેથી અશુભકર્મ બંધાય છે - x - કેમકે તેઓ સાધુ માટે પહેલાથી વિચારીને ઉપકરણ તૈયાર કરાવી રાખે તેમાં અશનાદિ રંધાવી રાખે. તેથી સાધુ માટે પહેલાથી જ આ પ્રતિજ્ઞા કહી છે કે તેઓ સગાસંબંધીના ઘરોમાં ભિક્ષાકાળ પૂર્વે આહારાર્થે ન જાય. ત્યારે શું કરવું ? તે કહે છે - તે સાધુ આ સ્વજનકુલોને જાણીને કોઈ સ્વજન ન જાણે તેવા એકાંતમાં ચાલ્યા જાય. જઈને સ્વજનાદિ જ્યાં ન આવે કે ન દેખે તેવા સ્થાને રહે. સ્વજનસંબંધી પ્રામાદિમાં ભિક્ષાકાળે પ્રવેશ કરે, પ્રવેશીને સ્વજન સિવાયના બીજા ઘરોમાં ઉદગમાદિ દોષરહિત તથા વેશમાત્રથી પ્રાપ્ત એવી ઉત્પાદનાદિ દોષરહિત ભિક્ષાની ગવેષણા કરી ગ્રામૈષણા દોષરહિત આહારને વાપરે. તે ઉત્પાદન દોષો આ પ્રમાણે છે ૧-ધાબીપિંડ-એશનાદિ માટે દાતાના બાળકો રમાડે, દૂતીપિંડદૂતની માફક ગૃહસ્થનો સંદેશો લઈ જાય, 3-નિમિત્તઅંગુઠ કે પ્રાદિ નિમિત્ત કહી આહાર મેળવે, ૪-આજીવિકા પિંડ-જાતિ બતાવીને આહાર મેળવે, પ-વણીમગપિંડ-દાતા જેનો ધર્મ પાળતો હોય તેની પ્રશંસા કરી ગોચરી લે, ૬-ચિકિત્સા-નાની મોટી ચિકિત્સા બતાવી ગોચરી લે, ૩ થી ૧૦-ક્રોધ, માન, માયા અને લોભ દ્વારા ગોરી મેળવે. ૧૧-પૂર્વ પશ્ચાત સંસ્તવ પિંડ-ભિક્ષા દાનથી પૂર્વે કે પછી દાતાની સ્તુતિ કરી ગૌચરી મેળવે, ૧૨-વિધાપીંડ-વિઘા વડે મેળવેલ આહાર, ૧૩-મંત્રપિંડ-મંત્રજાપ બતાવી ગોચરી મેળવે, ૧૪-ચૂર્ણપિંડ-વશીકરણાદિ માટે દ્રવ્યપૂર્ણ વડે ગોચરી મેળવે, ૧૫-ચોગપિંડઅંજનાદિથી આહાર મેળવે, ૧૬-મૂલપિંડ-જે અનુષ્ઠાનથી ગર્ભપાત આદિ થાય તેવા વિઘાનથી આહાર મેળવે. આ સોળે દોષ સાધુથી ઉત્પન્ન થાય છે. હવે ગ્રાસકોષણાના દોષો કહે છે ૧-સંયોજના-આહાર લોલુપતાથી દહીં, ગોળ આદિની સંયોજના કરે. ૨-પ્રમાણ-બત્રીશ કોળીયા પ્રમાણથી વધુ આહાર કરે, ૩-અંગાર-આહારના પગથી આસક્તિપૂર્વક ખાય અને ચાસ્મિને અંગારા માર્ક બાળે, ૪-ધુમ-ત પ્રાંત આહારના દ્વેષથી ચારિને કાળુ કરે, ૫-કારણ-વેદના આદિ કારણ વિના આહાર કરે. આ પ્રમાણે વેશમાત્રથી પ્રાપ્ત આહારૂં પ્રાર્સેસણાદિ દોષરહિત થઈને આહાર કરે. હવે કદાચ એવું થાય કે - ભિક્ષાકાળે પ્રવેશ્યા છતાં ગૃહસ્થ તે સાધુ માટે આધાકર્મિક અશનાદિ બનાવે. તો તે સાધુ મૌનપણે તેની ઉપેક્ષા કરે. શા માટે ? તે લેતાં જ હું પ્રત્યાખ્યાન કરીશ, એ પ્રમાણે માયા સ્થાનને સ્પર્શે. સાધુએ તેમ ન કરવું. Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપર ૨/૧/૧/૯/૩૮૪ ૧૫૩ તો શું કરવું? તે કહે છે, તે પહેલા ઉપયોગ રાખે અને આહારને તૈયાર થતો જોઈ એમ કહે, હે અમુક ભાઈ કે બહેન ! મને આધાકર્મિક આહાર ખાવો કે પીવો કહેતો નથી. તેથી તે માટે તમે યત્ન ન કરો. આમ કહેવા છતાં ગૃહસ્થ આધાકમિિદ આહાર તૈયાર કરે તો તે મળવા છતાં પણ સાધુ ગ્રહણ ન કરે. • સૂત્ર-૩૮૫ - તે સાધુ કે સાળી ચાવતું જાણે કે અતિથિ માટે - માંસ કે મત્સ્ય ભૂંજાઈ રહ્યા છે, તેલના પુડલા બની રહ્યા છે તે જોઈને અતિelluતાથી પાસે જઈને યાચના ન કરે. શ્વાન સાધુ માટે આવશ્યક હોય તો જાય. • વિવેચન : તે સાધુ જો એમ જાણે કે માંસ કે મત્સ્ય અથવા તેલuધાન પૂડાઓ તેને ત્યાં આવનારા મહેમાનો માટે તૈયાર થઈ રહ્યા છે - સંકારાઈ રહ્યા છે, ત્યારે તેને જોઈને લોલુપતાથી જલ્દી જલ્દી - x - જઈને યાચના ન કરે. સિવાય કે ગ્લાનાદિના કાર્ય માટે જવું પડે. • સૂત્ર-૩૮૬ - તે સાધુ કે સાળી કોઈપણ પ્રકારના ભોજનને ગ્રહણ કરીને સારો-સારો આહાર ખાઈને ખરાબ કે નિઃસવાદ આહાર પરઠવી દે તો તે માયાસ્થાનને સ્પર્શ છે, તેણે આમ ન કરવું જોઈએ. સારું કે ખરાબ બધું જ ખાવું જોઈએ, કંઈપણ પરઠવવું ન જોઈએ. • વિવેચન : તે મિક્ષ કોઈપણ જાતનું ભોજન ગ્રહણ કરીને સારું-સારું ખાઈ જાય અને દુધી પદાર્થ ત્યજી દે - x • તો તે કપટ છે, તેવું ન કરવું જોઈએ. પણ સારું કે માઠું બધું ખાઈ લે પણ પરઠવે નહીં. • સૂર-૩૮૭ : તે સાધુ કે સાળી કોઈપણ જાતનું પાણી ગ્રહણ કરીને મધુર-મીઠું પાણી પીવે અને કસેલુ-અમનોજ્ઞ પાણી પરઠવી દે, હે માયાસ્થાનને સ્પર્શે છે, તે સાધુ એવું ન કરે. પુષિત કે કાસાયિત બધું જ પાણી પી જાય તેમાંથી કિંચિત્ પણ ન પરઠd. વિવેચન : [ભોજન માક] પાનકસૂગ પણ જાણવું, સારા વર્ણ-ગંધયુક્તને કહેવાય તેથી વિપરીત કપાય કહેવાય. - x - સૂર-૩૮૬ માફક આહારના ગૃદ્ધપણાથી સૂગાર્યની હાનિ અને કર્મબંધ થાય છે. • સૂત્ર-૩૮૮ - તે સાધુ કે સાળી યાવતુ ઘણાં ભોજનાદિને ગ્રહણ કરી લાવેલ હોય (અને આવશ્યકતાથી અધિક હોય તો] ત્યાં જે સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ તા અપરિહારિક નિકટમાં હોય તેમને પૂછયા કે નિબંધિત કચી વિના જે સાધુ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર આહાર પર હવે તો તે માયાસ્થાનને સ્પર્શે છે, સાધુએ તેમ ન કરવું. પરંતુ આહાર લઈને ત્યાં જાય, તેમને બતાવીને કહે છે ઘમણો ! આ અશનાદિ ઘણાં વધુ છે, તે તમે વાપરો. તે એવું કહે ત્યારે બીજા સાધુ એમ કહે કે, હે શ્રમણ ! આ આહારમાંથી અમારાથી જેટલું ખાઈ-પી શકાશે તેટલું વાપરીશું, જે બધું વપરાશે તો બધું ખાઈશું-પીણું [ો આપી દે.] • વિવેચન : તે ભિક્ષ ઘણું ભોજન પ્રાપ્ત થાય ત્યારે આચાર્ય, ગ્લાન, પરોણા આદિ માટે લાવેલ દુર્લભદ્રવ્યાદિ આપ્યા પછી પણ ઘણું વધી જવાથી ન ખવાય તો ત્યાં સાધર્મિકો, સાંભોગિકો, સમનોજ્ઞો, પરિહારિકોને-x- નજીક હોવા છતાં તેઓને પૂછયા વિના પ્રમાદથી પરઠવી દે તો તે કપટ કરે છે, તેણે એમ ન કરવું, તો શું કરવું ? તે બતાવે છે . તે સાધુ તે વધારાનો આહાર લઈને તેઓની પાસે જાય, જઈને પહેલા આહાર બતાવે. પછી એમ કહે કે, હે શ્રમણો ! મારી પાસે આ અશનાદિ ઘણાં છે, હું તે ખાવા સમર્થ નથી, તમે કંઈ લેશો ? તે સાંભળી બીજા સાધુ કહે કે અમારાથી બને તેટલું ખાઈશું-પીશું, બધું ખવાય તો બધું વાપરીશું. • સૂત્ર-3૮૯ - તે સાધુ કે સાળી વાવ જાણે કે આ અશનાદિ બીજાને ઉદ્દેશીને બહાર વાવેલ છે અને તેમણે મને આપવાની અનુમતિ આપી નથી અથવા અનિકૃષ્ટ છે તો તેવા આશનાદિ અમાસુક જણી ગ્રહણ ન કરે. પરંતુ જેના માટે તે આહાર પાણી લાવ્યા હોય તેમની આજ્ઞાથી આપે અથવા તેમનો ભાગ આપી દીધા પછી દાંતા આપે તો તેને પામુક માનીને ચાવ4 ગ્રહણ કરે, આ તે સાધુ-સાળીની સામાચારી છે. • વિવેચન : તે ફરી જો આવો આહાર જાણે કે - ચાર, ભટ આદિને ઉદ્દેશીને ઘરમાંથી કાઢેલ છે, પણ તે આહારને ચાર, ભટ આદિએ સ્વીકારેલ નથી, તો તે બહુ દોષવાળો જાણીને ન લેવો. પણ જો તે આહાર તે માલિકે સ્વીકારી પોતાનો કર્યો હોય અને આપે તો ગ્રહણ કરવો. - x • ચૂલિકા-૧ અધ્યયન-૧ “fપvઘT" ઉદ્દેશા-૯ત્નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | Page #235 -------------------------------------------------------------------------- ________________ ર૧/૧/૧૦/૩૦ ૧૫ ક ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૧૦ % 0 નવમો ઉદ્દેશો કહ્યો. ધે દશમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૯માં પિંડરગ્રહણવિધિ બતાવી. અહીં સાધારણાદિ પિંડ મેળવેલ વસતિમાં ગયેલ સાધુએ શું કરવું ? તે કહે છે • સૂત્ર-30 - કોઈ સાધુ એકલો બધો સાધુ માટે સાધારણ આહાર લાવેલ હોય અને તે સાધર્મિકને પુણ્યા વિના જેને-જેને ઇચ્છે તેને--તેને ઘણુ ઘણું આપે તે માયા સ્થાનને સ્પર્શે છે. તેણે એમ ન કરવું જોઈએ. તે આહાર લઇને સાધુ ત્યાં જઈને એમ કહે કે, હે આયુષ્યમાન શ્રમણો ! અહીં માસ પૂર્વ કે પશાવ પરિચિત છે. જેમકે . આચાર્ય ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણઘર કે ગણાવચ્છેદક છે. એઓને હું પયતિ-પયત આહાર આપું ? તેને એમ કહેતા સાંભળી સાધુને આચાયાદિ કહે, હે આયુષ્યમાન ! તમે તમારી ઇચ્છાનુસાર ચાપર્યાપ્ત આહાર આપો. એ પ્રમાણે તેમની આજ્ઞાનુસાર જેટલો દેવાની આજ્ઞા આપે તેટલે આહાર દેવો. જો તેઓ બધો આહાર લેવાની આજ્ઞા કરે તો બધો આહાર આપી દેવો. • વિવેચન : તે ભિક્ષુ ક્યારેક બધા સાધુ માટે સામાન્ય આહાર આપેલ હોય - ૪ - તે ગ્રહણ કરીને તે બધા સાઘર્મિકોને પૂછડ્યા વિના જેને જે રૂચે તેને તેનું પોતાની બુદ્ધિથી ઘણું ઘણું આપે, એ રીતે માયા કરે છે. માટે સાધુએ તેમ ન કરવું. અસાધારણ પિંડ મળતાં જ કરવાનું તે કહે છે તે સાધુ વેષમાત્રથી મેળવેલ પિંડ [આહાર] લઈને આચાર્ય પાસે જાય. જઈને એમ કહે કે, હે આયુષ્યમાન્ ! અહીં મારા પૂર્વ પરિચિત છે જેમની પાસે મેં દીક્ષા લીધી છે તેના સંબંધી અને પશ્ચાતુ પરિચિત-જેની પાસે શ્રત ભાણો તેના સંબંધી અજબ રહ્યા છે, તેમના નામ બતાવે છે - ૧-આચાર્ય-અનુયોગઘર, ૨-ઉપાધ્યાયઅધ્યાપક, 3-પ્રવર્તક-વૈયાવચ્ચ આદિમાં યથાયોગ સાધુને પ્રવતવિ, ૪-સ્થવિર-સંયમ આદિમાં સીદાતા સાધુઓને સ્થિર કરે, ૫-ગણિ-ગચ્છાધિપ, ૬-ગણઘર-આચાર્ય Nસમાન, ગુરુની આજ્ઞાથી સાઘુગણને લઈને જુદા વિયરે તે. ગણાવચ્છેદકગચ્છના નિવહિના ચિંતક, આ બધાંને ઉદ્દેશીને આ પ્રમાણે કહે-હું આપની આજ્ઞાથી આ બઘાંને શીઘ શીઘ આપે, આ પ્રમાણે સાઘની વિજ્ઞતિથી આયાદિ જેટલી માત્રામાં આજ્ઞા આપે તેટલી માત્રામાં આપે અને બધાની આજ્ઞા આપે તો બધો આહાર આપે. • સૂગ-૩૧ : તે ભિન્ન ભિક્ષામાં મનોજ્ઞ ભોજન ગ્રહણ કરીને તે આહારને તુચ્છ ભોજનથી ઢાંકી દે અને એમ વિચારે કે આ મનોજ્ઞ આહાર દેખાડીશ તો આચાર્ય ચાવતું ગણાવચ્છેદક પોતે જ લઈ લેશે. આ ઉત્તમ ભોજનમાંથી મારે કોઈને કંઈ નથી આપવું. એમ માયા સ્થાનને સ્પર્શે છે, સાધુએ આવું ન કરવું જોઈએ. પરંતુ મુનિ તે આહાર લઈને આચાયદિ પાસે જાય, પણ ખુલ્લુ રાખી ૧૫૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર હાથથી આહારને ઉંચા કરી ‘ છે આ છે' એમ કહીને બધો આહાર દેખાડે, કંઈ પણ ન છુપાવે. કોઈ સાધુ કંઈ ભોજન લાવીને (મામાં] સારું ખાઈ છે અને વિવણ તા વિસ આહાર અચાયદિને દેખાડે તો તે મારા સ્થાનને સ્પર્શે છે. સાધુએ તેવું ન કરવું જોઈએ. વિવેચન : ‘સુગમ’ છે •x• શું કરવું તે બતાવે છે - તે ભિક્ષુ તે આહાર લઈને આચાર્ય પાસે જાય, જઈને બધું યથાવસ્થિત દેખાડે, કંઈ પણ ન છપાવે. માયા સ્થાન પ્રતિષેધ કહે છે - સ ગૃદ્ધિથી ભટકતા તે ભિક્ષ કંઈ વણદિયુકત ભોજન મેળવે પછી સારું સારું ખાઈને અંતરાંતાદિકને ઉપાશ્રયમાં લાવે તે પણ માયા-કપટ છે. સાધુએ તેમ ન કરવું. • સૂ-૩૨ : તે સાધુ કે સાળી યાવતું જાણે કે શેરડીની ગાંઠનો મધ્ય ભાગ, શેરડીની ગડેરી-ટુકડપૂછડું-શાખા કે ડાળી, મગ આદિની ભુજેલ ફળી કે ઓળા એ બધાં તથા એવા પ્રકારના કોઈ પદાર્થ જેમાં ખાવા યોગ્ય થોડુ અને ફેંકી દેવા જેવું ઘણું હોય તો તે આપાસુક જાણી ન લે. સાધુ કે સાદdી યાવ4 જાણે કે આ દળદાર ફળમાં ઘણી ગુટલી છે અને ઘણાં કાંટાવાળી મત્સ્ય વનસ્પતિ જેમાં ખાવું થોડું અને નાંખી દેવાનું વધુ હોય તેવા ફળ કે વનસ્પતિ પાસુક સમજી ન લે. કોઈ ગૃહસ્થ સાથ કે સાદdીને ઘણાં ગોહલીવાળા દળ કે મw વનસ્પતિ માટે નિમંત્રણ આપે છે : છે આયુષ્યમાન શ્રમણ ! આપ આ બહુ ગોહલીવાળા ફળને આપ વેશ ઈચ્છો છો ? આવા શો સાંભળી અને સમજીને મુનિ પહેલા જ કહી દે કે, હે આયુષ્યમાન કે બહેના મને બહુ ગુટલીવાળા ફળ લેવા ન કહ્યું, દેવા ઇચ્છતા હો તો આ જેટલો ગભસારભાગ છે તે મને આપો, ઠળીઓ ન આપો. એમ કહેવા છતાં ગૃહસ્થ પોતાના પગમાં ઠળિયાવાળા ગતિ લાવીને દેવા લાગે તો આવો ગર્ભ ગૃહસ્થના હાથમાં કે પગમાં હોય તો અમુક લણી ન છે. કદાચ ગૃહસ્થ જબરદસ્તીણી આપી દે તો હું ન કરે, ધિક્કારે નહીં પણ તે લઈને એકાંતમાં જાય, જઈને ઉંધાન કે ઉપાશ્રયમાં કંડારહિત ચાવવ જીવજંતુરહિત ભૂમિ જોઇને ગભ કે મત્સ્ય વનસ્પતિ ખાઈને ઠળિા તથા કાંટાને લઈને એકાંતમાં જાય, જઈને દાદિ અચિત્તભૂમિમાં ચાવત પ્રમાર્જન કરીને પરઠવી દે. • વિવેચન : તે ભિક્ષુ જો આવા પ્રકારનો આહાર જાણે કે - શેરડીના પર્વનો મધ્ય ભાગ, શેરડીની ગંડેરી, પીલેલી શેરડીના છોતરા, મેરૂક, સાંઠો, ટુકડો, મગ આદિતી અચિત ફળી, વલપાપડીની થાળી કે સંધેલી ફલી આવી વસ્તુ ગહણ કરી હોય જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું ઘણું હોય તે જાણીને ગ્રહણ ન કરે. આ પ્રમાણે ‘માંસ’ સૂગ પણ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૨/૧/૧/૧૦/૩૨ ૧૫ જાણવું. માંસનું ગ્રહણ ક્યારેક ભૂતાદિ ઉપશમનાર્થે વૈધના ઉપદેશથી બાહ્ય પરિભોગવી સ્વેદ આદિ વડે જ્ઞાનાદિ ઉપકાકવવી ફલવાનું જાણવું. બાહ્ય પરિભોગ અર્થે આનો ભોગ જાણવો. ખાવા માટે નહીં તે પદાતિ ભોગવત જાણવો. આ પ્રમાણે ગૃહસ્ય આમંત્રણાદિ વિધિ પુદ્ગલ સૂત્ર સુગમ છે. તે છેદસૂત્ર અભિપ્રાયથી ગ્રહણ કર્યું છે, કંટક આદિ પરવવાની વિધિ પણ સુગમ છે. [ અપવાદ સૂક છે, દશવૈકાલિકમાં અa.૫-માં આવી ગયા છે. માંસ-મસ્ય શબ્દ દ્ધયર્થક છે. આ સૂમ બાહુયુત પાસે સમજવું.) • સૂઝ-38 - તે સાધુ કે સાદડી ચાવત (કોઈ શ્વાન સાધુ માટે ખાંડ આદિની) યાચના કરે ત્યારે ગૃહસ્થ પોતાના પાત્રમાં વિટલુણ કે ઉદ્િભજ મીઠું લાવીને તેને વિભકત કરીને થોડો ભાગ કાઢીને દેવા લાગે તો તેવું મીઠું ગૃહસ્થના પત્રમાં કે હાથમાં હોય ત્યારે જ તેને આપાસુક જાણીને ગ્રહણ ન કરે. કદાચિત અજાણતા લેવાઈ જાય અને પછી થોડે દૂર જઈને ખ્યાલ આવે તો તેને લઈને ગૃહસ્થના ઘેર પાછા ફરીને તેને સાધુ પૂછે કે, હે આયુષ્યમાન ! તમે આ જાણીને અા કે અજાણતા ? છે તે એમ કહે કે મેં જાણી જોઈને નથી આપ્યું, અજાણતા આપેલ છે. તે આયુષ્યમાન ! તે આપને કામ આવે તો આપને વેચ્છાઓ આપું છું. આપ તે ઉપભોગ કરો કે પરસ્પર વહેંચી લો. ( આ પ્રમાણે તે ગૃહસ્થ વસ્તુની અનુa આપી હોય, સમર્પિત કરી હોય તેને યતનાપૂર્વક ખાય કે પીએ. અથવા પોતે તે ખાવા કે પીવા સમર્થ ન હોય તો ત્યાં વસતા સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ અને અપરિહારિકને આપે અથવા ત્યાં કોઈ સાધર્મિક આદિ ન હોય તો વધારાનો હાર યથા-વિધિ પરઠવી છે. આ જ સાધુ-સાદેવીનો આચાર છે. [ wwwવિધિ વિવેક છે.] • વિવેચન : તે ભિક્ષુ ગૃહાદિમાં પ્રવેશે, કદાચ ગૃહસ્થ પાસે જઈને પાત્રમાં ગ્લાન આદિ અર્થે ખાંડ વગેરેને યાયે ત્યારે ગૃહસ્થ ભૂલથી ખાણમાં ઉત્પન્ન થયેલ કે સમુદ્રનું મીઠું આપી દે ત્યારે સાધુએ તપાસીને લેવું - x • x • તે પ્રકારે મીઠું છે એમ જાણે તો ગૃહસ્થના હાથમાં હોય ત્યાંજ તેને ના કહી દે. કદાય સહસા આવી જાય અને દાતાને દૂર ગયો નથી તેમ જાણે તો તે ભિક્ષુ તે મીઠું લઈને તેની સમીપે જાય, તે મીઠું આદિ દેખાડી છે કે * * * * * જાણીને આપ્યું કે અજાણતા ? ત્યારે * * • ગૃહસ્થ કહે કે પહેલા અજાણતા આપેલ, પણ હધે આપને ખપ હોય તો રાખો. આનો ઉપભોગ કરો. ત્યારે તેને સમનુજ્ઞાત સમતુશ્રુષ્ટ જાણી પ્રાસક કે કારણવશાત્ અપાસકને પણ ખાય કે પીએ. ને વાપરવું શક્ય ન હોય તો સાઘર્મિકને આપે. કોઈ ન હોય તો પૂર્વે કહેલ વિધિ મુજબ પરવે. આ સાધુનો ભિક્ષુભાવ છે. ચૂલિકાન, અધ્યયન-ન “fપાપ'' ઉદ્દેશા-૧૦નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ૬ ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૧૧ ક o દશમો ઉદ્દેશો કહ્યો. હવે અગિયારમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણેઉદ્દેશા-૧૦-માં મળેલ પિંડનો વિધિ કહ્યો, તેને જ આ ઉદ્દેશામાં વિશેષથી કહે છે— • સૂત્ર-૩૯૪ : એક સ્થાને સ્થિર કે ગ્રામાનુગામ વિચરતા સાધુ ભિક્ષામાં મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને [કોઈ સાધુને કહે, જે સાધુ શ્વાન છે, તેને માટે આ મનોજ્ઞ આહાર લઈ લો, તે તેને આપશે, જે તે શ્વાન સાધુ ન વાપરે તો તમે વાપરો. તે મુનિ એમ વિચારે કે હું એકલો જ આ આહાર વાપરીશ અને તેને છુપાવી બિમાર મુનિને કહે કે, ભોજન લખું છે, કડવું છે, તુટે છે, તીખું છે, ખાટું છે, મીઠું છે, બિમાર માટે યોગ્ય નથી. તો તે સાધુ માયાસ્થાનને સ્પર્શે છે, તેણે એમ કરવું જોઈએ નહીં પણ જેવું ભોજન લાવેલ હોય, તેવું જ બિમારને બતાવે અને કહે, તીખાને તીખું, કડવાને કડવું, તુર હોય તો તુર વગેરે. • વિવેચન : ભિક્ષા માટે ફરે તે ભિક્ષણશીલ એટલે સાધુ. કેટલાક સમાન આયાણદિવાળા સાધુ જે ત્યાં સ્થિવાસ હોય કે બીજા ગામથી વિહાર કરતા આવ્યા હોય, તેમાં કોઈ સાધુ પ્લાન થાય અને ભિક્ષા જનાર સાંભોગિક સાધુને મનોરા ભોજનનો લાભ થતાં બીજા સાઘને કહે કે, આ મનોજ્ઞ ભોજન તમે લો અને તે માંદા સાધુને આપજો, જો તે ન ખાય તો તમે વાપરજો. તે ભિક્ષ બીજા ભિક્ષ પાસેથી માંદા સાધુ માટે આહાર લઈને એમ વિચારે કે, આ હું એકલો ખાઈશ. એમ કરીને તે ગ્લાનને મનોજ્ઞ આહાર છપાવીને કહે કે, આ આહાર તમને આપતા વાય આદિ રોગ વધી જશે. આ અપધ્ય છે તમારે ખાવા યોગ્ય નથી. સાધુ પાસે આહારનું પાત્ર મૂકી કહે કે, આ આહાર તમારે માટે સાધુએ આપેલ છે, પણ તે રક્ષ છે. તથા તીખો-કડવો-કષાયેલો-ખાટો-મધુર છે. તમને તેનાથી લાભ થાય તેમ નથી. એવી રીતે માયાકપટ કરે, તેણે આવું કર્યું ન જોઈએ. ત્યારે તેણે શું કરવું ? તે કહે છે જેવો આહાર હોય તેવો પ્લાનને દેખાડે. અર્થાત માયા કપટનો ત્યાગ કરી જેવું હોય તેવું કહેવું. બાકી અર્થ સુગમ છે - તથા - • સૂર-૩૫ - એક સ્થાને સ્થિર કે ગ્રામનુગ્રામ વિચરતા સાધુ ભિક્ષામાં મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને (કોઈ સાધુને કહે, શ્વાન સાધુ માટે આ મનોજ્ઞ આહાર લઈ જાઓ, જે તે સાધુ ન વાપરે, તો તમે મને પાછો આવશે. ત્યારે તેનાર મુનિ કહે કે, જો કોઈ વિન નહીં હોય તો તે પાછો અાપી જઈશ. [પછી પોતે ખાઈ જાય તો તે કમબિંધનું કારણ છે, માટે તેમ ન કરવું. • વિવેચન :તે સાધુ મનોજ્ઞ આહાર પ્રાપ્ત થતાં ત્યાં વસતા કે પરોણારૂપે આવેલ સમનો Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૧/૧૧/૩૯૫ સાધુને માંદા સાધુને માટે કહે કે, આ મનોજ્ઞ આહાર માંદા સાધુને માટે લઈ જાઓ અને તે ન ખાય તો અમારી પાસે પાછું લાવજો. ત્યારે આહાર લેનાર સાધુ એમ કહે કે, જો કોઈ અંતરાય ન પડે તો પાછું લાવીશ. એમ પ્રતિજ્ઞા કરી આહાર લઈ ગ્લાન પાસે જાય, સૂત્ર-૩૯૪માં બતાવ્યા મુજબ ભોજનના ક્ષાદિ દોષ દેખાડી ગ્લાનને ન આપીને પોતે જ લોલુપતાથી ખાઈ જાય, પછી આપનાર સાધુને કહે કે, મને વૈયાવચ્ચ કરતાં ગોચરી સમયે ન વાપરવાથી શૂળ ઉપડી. તેથી આહાર પાછો ન લાવ્યો. એ રીતે માયા-કપટ કરે. તેવું કપટ ન કરે, પણ ગ્લાનને આપે કે દાતાને પાછું આપે. હવે પિંડાધિકાર સાત પિંડૈષણાને આશ્રીને સૂત્ર કહે છે– ૧૫૯ • સૂમ-૩૯૬ ઃ સાધુ સાત “વિષ્લેષા’ અને સાત પાનૈષણા જાણે. તે આ પ્રમાણે – ૧. અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટ પાત્ર - તે પ્રકારના અસંસૃષ્ટ હાથ કે પાત્ર હોય તો અશનાદિ સ્વયં સારો અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને ગ્રહણ કરે તે પહેલી ''પિષા'': ૨. સંસૃષ્ટ હાથ, સંસૃષ્ટ પાત્ર-હોવા તે બીજી પિીપળા '', ૩. પૂર્વાદિ દિશામાં ઘણા શ્રદ્ધાળુ ગૃહસ્થ સાતત્ કર્મકારિણી રહે છે તેમને ત્યાં વિવિધ વાસણો જેવા કે, થાળી, તપેલી, કથરોટ, સુપડા, ટોકરી, મણિજડિત વાસણોમાં પહેલાથી ભોજન રખાયેલ હોય, પછી સાધુ એમ જાણે કે, અલિપ્ત હાથ-લિપ્ત વાસણ, લિપ્ત હાથ-અલિપ્ત વાસણ છે તો તે પત્રધારી કે કરપાત્રી પહેલા જ કહી દે કે, હે આયુષ્યમાન્ ! તમે મને અલિપ્તહાથ-લિપ્તવાસણ કે લિપ્ત હાથ અલિપ્ત વાસણથી અમારા પાત્ર કે હાથમાં લાવીને આપે. તો તેવું ભોજન સ્વયં કે યાચીને મળે તો પણ અપાતુક અને અનેષણીય સમજીને ન લે તે ત્રીજી “વિજય '' ૪. તે સાધુ ચાવત્ જાણે કે, તુષરહિત મમરા યાવત્ ખાંડેલા ચોખા ગ્રહણ કરવાથી પશ્ચાત્ કર્મદીષ નથી, ફોતરા ઉડાડવા પડે તેમ નથી તો તેવા પ્રકારના મમરા યાવત્ ખાંડેલા ચોખા સ્વયં યારે કે ગૃહસ્થ આપે તો પામુક અને એષણીય સમજી મળે તો લો. આ ચોથી 'વિશ'' ૫. સાધુ યાવત્ જાણે કે, ગૃહસ્થે પોતા માટે શકોરા, કાંસાની થાળી કે માટીના વાસણમાં ભોજન કાઢેલ હોય, પછી સાધુ એમ જાણે કે તે પાણીથી ધોયેલ પણ હવે લિપ્ત નથી તો તેવા પ્રકારના આહારને યાવત્ અપ્રાસુક જાણી ગ્રહણ કરે. આ પાંચમી ''પિયા'', ૬. તે સાધુ યાવત્ જાણે કે ગૃહસ્થ પોતા માટે કે બીજા માટે વાસણમાં ભોજન કાઢેલ હોય, પણ જેને માટે કાઢેલ છે તેણે ગ્રહણ કરેલ ન હોય, તેવા પ્રકારનું ભોજન ગૃહસ્થના પત્ર કે હાથમાં હોય તે પ્રાપ્ત થવા પર પ્રાસુક અને એષણીય જાણી ગ્રહણ કરે આ છઠ્ઠી પિવ ' ૭. તે સાધુ યાવત્ પ્રતિજ્ઞા કરે કે, હું ફેંકી દેવા યોગ્ય આહાર યાચીશ. ૧૬૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ જે બીજા ઘણાં દ્વિપદ, ચતુષ્પદ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, વનીપક પણ ન ઇચ્છે. આવું ઉત્ઝિતધર્મિય ભોજન સ્વયં યારો કે બીજા આપે તો યાવત્ તેને ગ્રહણ કરે. આ સાતમી 'વા'' આ પ્રમાણે સાત પિન્ટુભા કહી. હવે સાત પોષણા કહે છે. તેમાં આ પહેલી પાલૈષણા - અસંસૃષ્ટ હાથ, સંસૃષ્ટ વારાણ. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. ચોથી પાનૈષણામાં એટલું વિશેષ કે તે સાધુ-સાધ્વી પાણીના વિષયમાં એમ જાણે કે તલ આદિનું ધોવાણ ગ્રહણ કર્યા પછી પશ્ચાત્ કર્મ ન લાગે તો તેવા પ્રકારના પાનક ગ્રહણ કરે. • વિવેરાન : અથ શબ્દથી સાત પિ-વળા અને પાનૈષણાનો અધિકાર બતાવે છે. તેથી ભિક્ષુ આ સાત પિધ્રુવા અને પાનૈષણા જાણે - અસંસૃષ્ટા, સંસૃષ્ટા, ઉદ્ઘડા, લેપરહિત, ઉગ્દહિયા, ૫ગ્દહિયા અને ઉત્ત્રિતધર્મા. સાધુના બે ભેદ - ગચ્છમાં રહેલ, ગચ્છથી નીકળેલ. ગચ્છવાસીને સાતે પિંડૈષણાનું ગ્રહણ કહ્યું, ગચ્છ નિર્ગતને પહેલી બે છોડી પાંચનું ગ્રહણ છે. ૧. અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટ વાસણ, વાસણમાં દ્રવ્ય રહે કે ન રહે જો દ્રવ્ય ન રહે તો પશ્ચાત્ કર્મદોષ સંભવે છે, છતાં પણ ગચ્છમાં બાળ આદિની આકુળતાને કારણે તેનો નિષેધ નથી - ૪ - બાકી સુગમ છે. ૨. સંસ્કૃષ્ટ હાથ અને સંસૃષ્ટ વાસણ પણ સુગમ છે. ૩. પ્રજ્ઞાપક અપેક્ષાએ પૂર્વાદિ દિશામાં ગૃહસ્થ આદિ કેટલાંક શ્રદ્ધાળુ હોય છે, તેમને ત્યાં [સૂત્રાર્થમાં કહ્યા મુજબ] વાસણોમાં ભોજન રાખેલ હોય છે. - x - x - બાકી સુગમ છે. યાવત્ સાધુ ગ્રહણ કરે. અહીં સંસૃષ્ટ, અસંસૃષ્ટ, અવશેષ દ્રવ્ય એ આઠ ભંગો છે, તેમાં આઠમો ભંગ છે - લિપ્ત હાથ, લિપ્ત પાત્ર, વધેલું દ્રવ્ય. તે ગચ્છનિર્ગતને પણ કલ્પે, ગચ્છવાસીને તો સૂત્રઅર્થહાનિને કારણે બધા ભાંગા કલ્પે છે. ૪. અલ્પલેપા - તે લેપરહિત જાણવી. જેમકે - ચોખા વગેરે સેકવાથી ફોતરા નીકળી જાય તે - x - અહીં પશ્ચાત્કર્માદિનો અભાવ છે. વળી ફોતરા વગેરેનું ત્યજવાપણું નથી. એ જ રીતે વાલ-ચણા પણ કલ્પે. ૫. અવગૃહિતા - - ૪ - ગૃહસ્થે પોતાના ખાવા માટે વાસણ કે હાથ ધોયા હોય તેવું વાસણ પાણીથી લિપ્ત દેખાય તો લેવું ન કો, પણ બહુ સુકાઈ ગયેલા શકોરા, કાંસાના વાસણ આદિમાં લેવું કલ્પે. ૬. પ્રગૃહીતા - પોતા કે બીજા માટે ચરુ કે હાંડી આદિમાંથી ચાટવા આદિથી લઈને બીજાને વસ્તુ આપી હોય તે બીજાએ ન લીધી હોય અથવા સાધુને અપાવી હોય તો પ્રગૃહીતા કહેવાય તે ગૃહસ્થના પાત્રમાં કે હાથમાં હોય તો યાવત્ ગ્રહણ કરે. ૭. ઉજ્જીિતધર્મિકા - સુગમ છે. [સૂત્રાર્થ જુઓ.] આ સાતે પિÂપળા પણ જાણવી. ભાંગાઓ યોજવા. માત્ર ચોથીમાં વિશેષતા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧/૧/૧૧/૩૯૬ છે, સ્વચ્છ પાણીથી તેમાં અભલેપપણું છે. કેમકે તેમાં સંસ્કૃષ્ટ આદિનો અભાવ છે, પછીની ત્રણ પામૈષણા વધુ-વધુ વિશુદ્ધ હોવાથી એવો જ ક્રમ છે. હવે આ બતાવેલા સૂત્રો વડે શું કરવું ? તે કહે છે. • સૂચ-૩૯૭ : આ સાત fજા તથા સાત પાનૈષણામાંથી કોઈપણ એક પ્રતિમાને ઘારણ કરનાર મુનિ એવું ન કહે કે, આ બધાં સાધુઓએ મિસ્યારૂપથી પ્રતિમા અંગીકાર કરી છે, હું એકલો જ શુદ્ધ પ્રતિમાને વહન કરું છું. પિરંતુ તે એમ કહે કે જે સાધુ ભગવંતો આ પ્રતિમા સ્વીકારીને વિચારે છે અને જે હું પણ આ પ્રતિમાને સ્વીકારીને વિચારું છું તે બધાં જિનાજ્ઞામાં ઉધત છે તે અન્યોન્ય સમાધિસહ વિચરે છે. આ જે તે સાધુ-સાદડીની સમગ્રતા - સાધુપણું છે. • વિવેચન : આ રીતે આ સાd furror કે પાવૈષણામાંની કોઈ પણ પ્રતિજ્ઞા સ્વીકાતાર મુનિ એમ ન બોલે કે, બીજા સાધુઓ સમ્યક રીતે પિંડ-એષણાદિ અભિગ્રહો પાળતા નથી, હું એક જ બરાબર પાળે છે, તેથી મેં જ વિશદ્ધ અભિગ્રહ કર્યો છે, આ કોઈએ નહીં. આ રીતે ગચ્છનિર્ગતુ કે ગયછવાસીને સમર્દષ્ટિએ જોવા. પણ ઉત્તરોત્તર પિંડએષણાના ધારકે ગચ્છવાસી સાધુએ પૂર્વ-પૂર્વની પિંડ-એષણાના પાકને દૂષિત ન સમજવા. ત્યારે શું કરવું તે કહે છે આ જે સાધુઓ પિંડ-એષણાદિ વિશેષ અભિગ્રહો ધારણ કરીને ગામ-ગામ વિચરે છે અને હું જે પ્રતિજ્ઞાને ધારણ કરીને વિચારે છે. તેથી અમે બધાં જિનાજ્ઞામાં કે જિનાજ્ઞા વડે અeગુઘત વિહાર કરનારા સંવૃત છીએ. તેઓ બધાં એકબીજાને સમાધિ વડે જે ગયછમાં જેને સમાધિ બતાવી હોય તેને તે પાળે. કેમકે ગચ્છવાસીને સાતે પ્રતિજ્ઞા પાળવાની છે, ગચ્છનિતિોને પહેલી બે સિવાયની પાંચનો અભિગ્રહ છે, તે વડે તેઓ પ્રયત્ન કરે, તે પ્રમાણે તે પાળીને વિચરતા હોય તે બધા જિતેશરની આજ્ઞા ઉલ્લંઘતા નથી. કહ્યું છે કે, “કોઈ બે વરુ, કોઈ ત્રણ, કોઈ ઘણાં વસ્ત્ર અને કોઈ વસ્ત્રરહિત વિયરે છે, તો પણ તે પરસ્પર નિંદા ન કરે કેમકે તે બધાં જિનાજ્ઞામાં છે.” આ સાધુસાધ્વીનો સંપૂર્ણ ભિલુભાવ છે - કે પોતાના અભિમાનનું વર્જન કરવું. ચૂલિકાન, અધ્યયન-૧ “fપ ઉપUT'' ઉદ્દેશા-૧૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર છે શ્રુતસ્કંધ-૨, ચૂલિકા-૧, અધ્યયન-૨ છે 0 પ્રથમ અધ્યયન કહ્યું. હવે બીજું કહે છે. તેનો સંબંધ આ રીતે-અધ્યયન૧માં ધર્મના આધારસ્પ શરીરની પ્રતિપાલનાયૅ પહેલા પિંડ ગ્રહણ વિધિ કહી. તે પિંડ લઈને જ્યાં ગૃહસ્યો ન હોય તેવા સ્થાનમાં ભોજન કર્યું. તેથી સ્થાનના ગુણ-દોષ બતાવવા આ બીજું અધ્યયન કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારા કહેવા. તેમાં નામનિષ્પક્સ નિફોપે ‘શઐષણા' નામ છે. તેનો નિક્ષેપો કQામાં જ્યાં fપવા નિયુક્તિ સંભવે છે, ત્યાં પ્રથમ ગાથા વડે અને બીજી આ નિયુકિતઓને યથાયોગ સંભવતી બીજી ગાથા વડે પ્રગટ કરીને બીજી ગાથા વડે શસ્યા શબ્દના છ નિક્ષેપાના વિચારમાં નામ સ્થાપના છોડીને નિક્તિકાર કહે છે [નિ.3૦૧] દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એ ચાર પ્રકારે શય્યા છે. તેમાં દ્રવ્ય શસ્યા અહીં પ્રસ્તુત છે, તે દશવિ છે, તે દ્રવ્યશય્યા કેવી છે ? સંયતોને યોગ્ય એવી શમ્યા જાણવી જોઈએ. દ્રવ્યશય્યા કહે છે [નિ.૩૦૨] દ્રવ્યશય્યા ગણ પ્રકારે છે. સચિતા, અયિતા, મિશ્રા. તેમાં સચિવાપૃથ્વીકાયાદિ, અયિતા-પ્રાસક પૃવી, મિશ્રા - અર્ધપરિણિત પૃથ્વી અથવા સયિતશય્યાનું વર્ણન નિર્યુક્તિકાર પોતે જ હવે કરે છે. ત્રશસ્યા તે જે ગામ આદિમાં શય્યા કરાય છે. કાળશચ્યા તે જે ઋતુબદ્ધ કાળમાં શય્યા કરાય, દ્રવ્યશય્યા કહે છે. [નિ.303] દ્રવ્યશય્યાને એક દષ્ટાંતથી સમજાવે છે - (સંક્ષેપમાં) એક અટવીમાં ઉકલ અને કલિંગ નામે બે ભાઈઓ હતા. તે ચોરી કરતા. તેમને વઘુમતી નામે બેન હતી. ત્યાં ગૌતમ નામે નિમિતક આવ્યો વઘુમતીએ કહ્યું આ આપણી પલ્લીનો વિનાશ કરશે, બહેનના કહેવાથી ભાઈઓએ તેને કાઢી મૂકયો. નિમિતક તેના પર હેપી બન્યો અને પ્રતિજ્ઞા કરી કે વસુમતીનું ઉંદર ચીરીને હું તેમાં સુઈશ. આ જ કથામાં વૃત્તિકારે બીજા આચાર્યનો મત ટાંકીને પણ આ દૃષ્ટાંત રજૂ કરેલ છે - x • x • x • એ રીતે ગૌતમ વસુમતીના ઉદર પર સુતો તે સચિત્ત દ્રવ્યશા. [નિ.૩૦૪] હવે ભાવશય્યા કહે છે - તે બે પ્રકારે છે. કાયવિપયા અને છે ભાવવિષયા. તેમાં જે જીવ ઔદયિકાદિ ભાવમાં જે કાળે વર્તે તે તેની છ ભાવરૂપ ભાવશય્યા છે, કેમકે શયન તે શય્યાસ્થિતિ છે. તે જ પ્રમાણે જે જીવ આી વગેરેની કાયામાં ગર્ભપણે રહેલો છે તે જીવને સ્ત્રી વગેરેની કાયા ભાવશય્યા છે કેમકે આ આદિની કાયામાં સુખમાં, દુ:ખમાં, સુતા, ઉઠતા તે જીવ તેની અંદર રહેલી બધી અવસ્થાવાળો થાય છે, માટે તે કાયસંબંધી માવસ્યા છે. અધ્યયનો બધો અધિકાર શસ્યા સંબંધી છે, હવે ઉદ્દેશાર્ક અધિકાર બતાવવા કહે છે વિ.૩૦૫] આ બધા એટલે ત્રણે ઉદ્દેશા જો કે શસ્યા વિશુદ્ધિ કરનાર છે, તો પણ તે દરેકમાં કંઈક વિશેષ છે, તે હું કંઈક કહીશ. ૬ ચૂલિકા-૧, અધ્યયન-૧નો ટીકાનુવાદ પૂર્ણ ક્ર * * * * * * * * * * * * * * * * * * * 2િ/11] Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/ર/ભૂમિકા ૧૬૩ [નિ.૩૦૬] તેમાં પહેલા ઉદ્દેશામાં વસતિના ઉદ્ગમ દોષો આધાકમદિ છે તથા ગૃહસ્થાદિ સંસી અપાયો ચિંતવેલા છે. બીજા ઉદ્દેશામાં શૌયવાદિ બહુ પ્રકારના દોષો તથા શય્યા ત્યાગ બતાવ્યો છે એ આ અધિકાર છે. (નિ.૩૦] ત્રીજ ઉદ્દેશામાં ઉદ્ગમાદિ દોષ ત્યાગી સાધુને જે છલના થાય તે દૂર કસ્વા પ્રયત્ન કQો. તયા સ્વાધ્યાયને અનુકૂળ સમ-વિષમ આદિ ઉપાશ્રયમાં નિર્જરાર્થી સાધુઓએ રહેવું તે અધિકાર છે. * ચૂલિકા-૧, અધ્યયન-૨ “શષણા”, ઉદ્દેશો-૧ ૬ • નિયુક્તિ અનુગમ કહો. હવે સૂગાનુગામે સૂગ કહેવું જોઈએ• સૂગ-3૯૮ - તે સાધુ કે સાદેવી ઉપાયની ગવેષણા કરવા ઇચ્છે તો ગામ યાવતું રાજદશાનીમાં પ્રવેelીને તે છે કે આ ઉપાશ્રય ઉડા રાવતું જળાથી યુકત છે, તો તેવા પ્રકારના ઉપાશ્રયમાં સ્થાન, શા કે સ્વાદયાય ન કરે. પણ જે ઉપાશ્રયને છેડા ચાવતુ જળાથી રહિત જાણે તે પ્રકારના ઉપાશ્રયનું સારી રીતે પડિલેહણ-માર્જન કરી ત્યાં સ્થાન, શા કે સ્વાધ્યાય કરે, સાધુ-સાદની એવા ઉપાશ્રયને જાણે કે કોઈ એક સાધુના નિમિતે ગૃહસ્થ પ્રાણી-ભૂત-જીવ-સવોનો સમારંભ કરી બનાવેલ છે, ખરીદેલ છે, ઉધાર લીધેલ છે, છિનવેલ છે, અનિકૃષ્ટ છે, અભિહત છે • x • આ પ્રકારનો ઉપાશ્રય પુરુપાંતર કૃ હોય કે પુરુષાંતર યાવતુ તે અનાસેવિત હોય તો ત્યાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય ન કરે, એ જ રીતે ઘણા સાથે એક સાદવી, ઘણા સાધી [એવા ત્રણ આલાપકો જાણવા. આ ત્રણેમાં સાધુ સ્થાન, શા કે સ્વાધ્યાય ન કરે. તે સાધુ કે સાદની ઉપાશ્રય વિશે જાણે કે તે ઘણાં શ્રમણ, વનીપક આદિને ગણી-ગણીને તેઓના નિમિત્તે બનાવેલ છે ઇત્યાદિ પૂર્વ આલાપક મુજબ જાણવું યાવત્ સ્વાધ્યાયાદિ ન કરે. સાધુ કે સાલવી એમ જાણે કે આ ઉપાય ઘણાં શમણાદિને ઉદ્દેશીને પ્રાણી પદિ હિંસા કરીને બનાવેલ છે તે પ્રકારનો ઉપાય પુરષાંતર કૂવ વાવ4 અનાસવિત છે, તો ત્યાં સ્થાન, શા કે સ્વાધ્યાય ન કરે. પરંતુ જે તે પુરુષાંતર ફૂદ્ર છે એમ જાણે યાવતું સેવિત હોય તો તેનું પ્રતિલેખનપ્રમાર્જન કરી ઉપયોગમાં લે. તે સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય ગૃહસ્થ સાધુના નિમિત્તે બનાવેલ છે, કાષ્ઠાદિ લગાવી સંસ્કારેd છે, વાંસ આદિથી બાંધેલ છે. આચ્છાદિત કરેલ છે, વધેલ છે, સંવરેa-uસેલ-ચીકણો કરેલ છે, સુવાસિત કર્યો છે, તેવા પ્રકારનો ઉપાશ્રય અપુરષાંતરૂ ચાવતુ અનાસેવિત હોય તો ત્યાં સ્થાન, ૧૬૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર શા, સ્વાધ્યાયાદિ ન કરે. પણ જો તે પુરષાંતરકૃત યાવત આસેવિત હોય તો પ્રતિલેખના કરી ઉપયોગ કરે, • વિવેચન : [મૂર્ણિમાં અર્યમાં ક્યાંક ક્યાંક વિરોષતા જોવા મળી છે, કેટલાંક શબદોની નિરણીય ચૂર્ણિ, બૃહત્ કલ્પસૂત્ર વૃત્તિમાં પણ વ્યાખ્યા જોવા મળે છે.) તે ભિક્ષુ વસતિ શોધવાને ઇચ્છે તો ગામાદિમાં પ્રવેશે, પ્રવેશીને સાધુ યોગ્ય વસતિ શોધે. ત્યાં જો ઇંડાદિ યુક્ત ઉપાશ્રય જાણે તો ત્યાં વાસ વગેરે ન કરે તે બતાવે છે. અર્ય સુગમ છે. વિશેષ એ કે- સ્થાન એટલે કાયોત્સર્ગ, શયા-સંચારો, નિષીધિકા-સ્વાધ્યાય ભૂમિ - ન કરે તેનાથી વિપરીત હોય તો પડિલેહણ કરી સ્થાનાદિ કરે. હવે ઉપાશ્રય સંબંધી ઉદ્ગમ વગેરે દોષો બતાવે છે • તે ભિક્ષ એમ જાણે કે - કોઈ શ્રાવકે પ્રાણીહિંસા કરીને સાધુને ઉદ્દેશીને આ ઉપાશ્રય કરાવેલ છે, તે દશવિ છે - અહંત પ્રણિત ધમનિષ્ઠાથી એક સાધુને આશ્રીને પ્રાણી સમારંભથી કરેલ છે, સાધુને ઉદ્દેશીને વેચાતો લીધેલ છે કોઈ પાસેથી ઉછીનો લીધો છે, નોકર પાસેથી બળજબરીથી પડાવેલ છે, સ્વામીની રજા વિના લીધો હોય ઇત્યાદિ * * * એવા ઉપાશ્રયમાં જ્યાં સુધી બીજો પુરુષ ન વાપરે ત્યાં સુધી સ્થાનાદિ ન કરે. અહીં ચાર આલાપક જાણવા. વળી પછીના બે સૂણ પિંડ-એષણાનુસાર જાણવા. • x • ભિા એવો ઉપાશ્રય જાણે કે જે ગૃહસ્થ સાધુને આશ્રીને બનાવ્યો છે, કાષ્ઠાદિથી ભિંતો સંસ્કારી છે, વાંસની કાંબીથી બાંધેલ છે, ઘાસથી આચ્છાદિત કર્યો છે, છાણ આદિથી લીધેલ છે, ખડી આદિથી ઘરેલ છે, કળી આદિથી લેપ કર્યો છે, જમીન સાફ કરી સંસ્કાર્યો છે, ધૂપ વડે દુર્ગધ દૂર કરી છે, તો આવો ઉપાશ્રય કોઈ ગૃહસ્થ વાપરેલ ન હોય, સ્વીકારેલ ન હોય તો ત્યાં સ્થાન આદિ ન કરવા. પુરષાંતરક઼ - આસેવિત હોય તો સ્થાનાદિ કરે. • સૂત્ર-36 - તે સાધુ કે સાદdી એમ જાણે કે ગૃહસ્થ સાધુ નિમિતે ઉપાશ્રયના નાના દ્વારોને મોટા કરાઈ છે [ઇત્યાદિ વિરેજ અધ્યયન મુજબ નવી આવો ઉપાશ્રય બીજ પુરવે કામમાં લીધે ન હોય ત્યાં સુધી સાધુ ચાવવું ત્યાં સંથારો ન કરેપુતરફ હોય તો ચાવત સંથારો કરે. એ જ રીતે વનસ્પતિ આદિ ઉખેડી બહાર લઈ જવાય છે તે જુએ તો તેવા ઉપાશ્રયમાં યાવતું સ્થાનાદિ ન કરે, પણ જો કોઈએ તેને ઉપયોગમાં લીધો હોય તો યતનાપૂર્વક પડિલેહણ કરી યથાવત્ સ્થાનાદિ કરે તે સાધુ કે સાદdી વાવ4 જાણે કે ગૃહસ્થ સાધુ નિમિતે ઘણીથી ઉત્પન્ન કંદ, મૂલ, પાન, પુષ્પ, ફળ, બીજ કે વનસ્પતિ એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જઈ રહ્યા છે. તે ઉપાય અપુરાંતકૃવ હોય તો ત્યાં સ્થાનાદિ ન કરે, જે Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ pic ૨/૧/૨/૧૫૩૯૯ પુરુષાંતરકૃત હોય તો ત્યાં સ્થાનાદિ કરે તે સાધુ કે સાળી જાણે કે ગૃહસ્થ સાધુ નિમિત્તે બાજોઠ, ઘટિયું, નિસરણી કે ખાંડણિયો એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે તો તેવા પ્રકારનો ઉપાશ્રય ચાવતુ અપુરુષાંતરકૃતુ હોય તો ત્યાં સ્થાનાદિ ન કરે, પુરષાંતરકૃત્વ હોય ચાવતું સાધુ તેમાં સ્થાનાદિ કરે • વિવેચન : તે ભિક્ષ એવો ઉપાશ્રય જાણે કે તે ગૃહસ્થ સાધુ નિમિતે નાના દ્વારનું મોટું દ્વાર કરેલ છે, તેવા મકાનમાં ગૃહસ્થાદિ બીજું કોઈ ન વાપરે ત્યાં સુધી સાધુ તે સ્થાન ન વાપરે, પુરુષાંતકૃત - આસેવિત હોય તો સાધુ તે ઉપાશ્રય વાપરે. આ બંને સૂત્રોમાં ઉત્તગુણ કહ્યા છે. તે દોષથી દુષ્ટ હોવા છતાં બીજા પુરુષે સ્વીકાર્યા પછી કો, પણ મૂળગુણથી દુષ્ટ હોય તો પુરુષાંતરકૃતું હોવા છતાં ન કો. મૂળગુણ દોષ આ છે - પીઠનો વાંસડો, બે ધારણ કરનારા તથા ચાર મૂળ વેલીઓ હોય એ રીતે સાધ નિમિતે તૈયાર કરેલ વસતિ મૂલગુણ દુષ્ય જાણવી. - તે ભિક્ષ જો એવો ઉપાશ્રય જાણે કે ગૃહસ્થ સાધુ નિમિતે પાણીથી જન્મેલ કંદાદિ બીજે સ્થાને લઈ જાય છે કે બહાર ઢગલો કરે છે, તેવા મકાનમાં બીજા કોઈ આવીને ન રહે, ત્યાં સુધી સાધુ સ્થાનાદિ ન કરે. પુરષાંતરકૃત થયા પછી કરે. આ પ્રમાણે અચિત-નિઃસારણ સૂત્ર પણ જાણવું કેમકે તેમાં પણ ત્રસાદિ વિરાધના થવા સંભવ છે. • સૂત્ર-૪૦૦ : તે સાધુ કે સાદી જાણે કે આ ઉપાશ્રય સ્થંભ, માંચડા, માળ, પ્રાસાદ, મંજીલ કે પ્રાસાદ તલ ઉપર અથવા કોઈ ઉચ્ચ સ્થાને બનાવેલ છે તો અત્યંત ગાઢ કારણ વિના તે સ્થાને વાસ ન કરે, કદાચ ત્યાં રહેવું પડે તો ત્યાં પાસુક શીતલ જળથી હાથ, પગ, આંખ, દાંત કે મુખ એક વખત કે વારંવાર સાફ ન કરે તથા મળ, મૂત્ર, કફ, લીટ, ઉલટી, પીત, રુ લોહી કે શરીરના અન્ય ભાગેથી નીકળતી અશુચિનો ત્યાગ ન કરે. કેમકે કેવલી ભગવંતે તેને કમબંધનું કારણ કહ્યું છે. વળી સંભવ છે કે ઉપરથી ફેંકવા જતાં સાધુ લપસે કે પડે. લપસતા કે પડવાથી તેના હાથ ચાવતું મસ્તક કે શરીરનો અન્ય કોઈ ભાગ તૂટી જાય. તેમજ ત્યાં રહેલા પાણિ અાદિની હિંસા થાય યાવતું મૃત્યુ થાય. સાધુની પૂવોંપાદિષ્ટ પ્રતિજ્ઞા છે કે તેવા પ્રકારના ઉંચા ઉપાશ્રયમાં સ્થાન, શયન, સ્વાધ્યાયાદિ ન કરવા. • વિવેચન : તે ભિક્ષા જ એવા પ્રકારનો ઉપાશ્રય જાણે કે જે એક સ્તંભ પર હોય, માંયડા કે માળા પર હોય, બીજે મજલે હોય, ભોંયરાવાળું મકાન હોય, આ કે આવા પ્રકારના ઉપાશ્રયમાં સ્થાનાદિ ન કરે, પણ જો એવું કોઈ પ્રયોજન હોય તો ત્યાં રહેવું પડે - તે માટે શું કરે ? તે કહે છે ૧૬૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ત્યાં ઠંડા પાણી વગેરેથી હાથ આદિ ન ધોવે, ત્યાંથી મળ-મૂત્રનો ત્યાગ ન કરે, કેવલી ભગવંત કહે છે કે, આત્મ અને સંયમ વિરાધનાથી તે કર્મબંધનું કારણ છે. તે ત્યાં મળમુત્રાદિ ત્યાગ કરતો પડી જાય, પડતાં શરીરના કોઈ અવયવ કે ઇન્દ્રિય વિનાશ પામે છે તથા બીજા પ્રાણીને પીડા કે જીવની હાનિ થાય છે, ભિક્ષની પૂર્વોપદિષ્ટ આ પ્રતિજ્ઞા છે કે તેવા ઉંચા ઉપાશ્રયમાં સ્થાન આદિ ન કરે. • પણ - • સુત્ર-૪૦૧ - તે સાધુ કે સાળી એમ જાણે કે આ ઉપાશ્રય સ્ટીઓ, બાળકો, શુદ્ર પશુપાણીથી યુક્ત છે, પશુઓના ભોજન ઘણીથી યુક્ત છે, તો આવા ગૃહસ્થ સંસવાળા મકાનમાં સ્થાન, શયન, સ્વાધ્યાય ન કરે એમ કરતા કર્મબંધન થાય છે; ગૃહસ્થ સંસગવાળી વસતિમાં સાધુને અલસણ, વિભૂચિકા, વમન કે બીજી કોઈ વ્યાધિ થાય છે તેવા કોઈ દુ:ખ કે રોગાતક ઉત્પન્ન થાય ત્યારે ગૃહસ્થ કરૂણાથી પ્રેરાઈને તે સાધુના શરીર પર તેલ, ઘી, માખણ કે ચરબીથી માલિશ કે મર્દન કરશે, નાન કરાવશે, કક્ક-લોu-વર્ણ-ચૂર્ણ કે પા આદિથી ઘસી-ઘસીને માલિશ કરશે, મસળશે-મદન કરશે. ઠંડા કે ગરમ પાણીથી પ્રક્ષાલન કરશે, નાના કરાવશે, સિંચશે; લાકડાં પરસ્પર ઘસી અગ્નિ પ્રગટાવશે - પ્રજવલિત કરશે, આગ જલાવીને શરીરને સેકશે-તપાવશે. તેથી સાધુનો પૂવોંપાદિષ્ટ આચાર છે કે તેવા પ્રકારની ગૃહસ્થયુકત ઉપાશ્રયમાં સાધુસ્સાળી સ્થાનિ, શય્યા, સ્વાધ્યાયાદિ ન કરે. • વિવેચન : તે ભિક્ષ વળી એવો ઉપાશ્રય જાણે કે જ્યાં સ્ત્રીઓ રહે છે તથા ત્યાં બાળકો રહે છે અથવા તે વસતિ સિંહ, કૂતરા, બિલાડા આદિ શુદ્ધ પાણી યુક્ત છે અથવા પશુ અને ભોજન-પાણી છે કે પશુના ભોજન-પાન ત્યાં રખાય છે, આવા ગૃહસ્થ આકુલ ઉપાશ્રયમાં સ્થાનાદિ ન કરે. તેમાં આ દોષો છે - કર્મોનું ઉપાદાન થાય છે. કેમકે ભિક્ષુ ગૃહપતિના કુટુંબ સાથે વસતા ત્યાં ભોજનાદિ ક્રિયા નિ:શંક ન થાય, કોઈ વખત વ્યાધિ વિશેષ થાય તે દશવિ છે - હાથ-પગ આદિ સ્તંભન, લકવા, વિચિકા, છર્દી આદિ વ્યાધિ તે સાધુને થાય, બીજ તાવ, પ્રાણ હરે તેવા શૂળ આદિ રોગ ઉત્પન્ન થાય; તેને તેવા રોગથી પીડાતા જોઈને ગૃહસ્થ કરુણા કે ભક્તિથી તે ભિક્ષના શરીરને તેલ આદિથી અર્નેગન કે મર્દન કરે. સુગંધી દ્રવ્યથી સ્નાન કરાવે, કર્ણ-લોઘ-વર્ણક-પૂર્ણ-પાક આદિ દ્રવ્ય વડે થોડું થોડું ઘસે, ચોળીને તેનું ઉદ્વર્તન કરે. પછી ઠંડા કે ઉના પાણીથી થોડું ખાન કરાવે કે વારંવાર સ્નાન કરાવી માથાને જલથી સિંચે, લાકડાથી લાકડા ઘસીને અગ્નિને બાળે, ભડકા કરે. તેમ કરીને સાધુની કાયાને એક કે અનેક વખત તપાવે. સાધુને પૂવોંપાદિષ્ટ પ્રતિજ્ઞા છે કે આવા પ્રકારના ગૃહસ્થયુક્ત ઉપાશ્રયમાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય ન કરે. • સૂત્ર-૪૦૨ - ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં રહેવું તે સાધુ માટે કમબંધનું કારણ છે, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/ર/૧/૪૦૨ ૧૬૭ ૧૬૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ કેમકે ગૃહસ્થથી માંડીને કર્મચારીણી આદિ પરસ્પર આક્રોશ કરતા હોય, કુવચન બોલતા હોય, એકબીજાને રોકતા હોય, ઉપદ્રવ કરતા હોય; આ બધું જોઈને સાધુનું મન ઉંચું નીચું થઈ જાય અને મનમાં વિચારે કે આ લોકો ઝઘડે તો સારું થવા ન ઝઘડે તો સારું ચાવતું મારે તો સારું કે ન મારે તો સારું. તેથી સાધુ માટે આ પૂવોંપાદિષ્ટ પ્રતિજ્ઞા છે કે તેવા ગૃહસ્થયુક્ત સ્થાનમાં સ્થાનાદિ ન કરે. • વિવેચન : ભિક્ષુને ગૃહસ્થયુક્ત વસતિમાં રહેવાથી કર્મોનું ઉપાદાન થાય, જેથી ત્યાં ઘણાં દોષો સંભવે છે તે કહે છે, આવી વસતિમાં ગૃહસ્થાદિ પરસ્પર આક્રોશ આદિ કરે, તેમ કરતા જોઈને સાધુનું મન ઉંચુ-નીચું થાય, તેમાં ઉંચુ એટલે આવું ન કરે, નીચું એટલે આવું કરે. • સૂત્ર-૪૦૩ : ગૃહસ્થ સાથે વાસ કરનાર સાધુને કર્મબંધ થાય. કેમકે ગૃહસ્થ પોતાના માટે અનિકાય પ્રગટાવશે, પ્રજવલિત કરશે કે બુઝાવશે. તે જોઈ મુનિનું મન ઉચ-નીચું થશે. તે વિચારો કે આ અનિકાયને પ્રગટાવે-ન પ્રગટાવે, પ્રજવલિત કરે - ન કરે, ઠાટે : ન હારે તો સારું. તેથી સાધુની પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે, તેવા ઉપાશ્રયમાં ન રહે. • વિવેચન : આ પણ ગૃહસ્થ સાથે વસવાથી તે સ્વાર્થે અગ્નિ સમારંભ કરે તો સાધુનું મન ઉંચ-નીચું થઈ શકે તે દર્શાવતું સૂત્ર છે. • સૂગ-૪૦૫ - સાધુ કે સાદડીને ગૃહસ્થ સાથે વસતાં કમબંધ થાય છે. જેમકે - અહીં ગૃહસ્થની પત્ની કે પુત્રવધુ, પુરી, ધાણી, દાસી, નોકરાણી મુનિને જોઈને પરર વાર્તાલાપ કરશે કે જે આ શ્રમણ ભગવંત મૈથુન ધર્મથી વિરત છે, તેમને મૈથુન સેવન કે તેની અભિલાષા પણ ન કહ્યું. આવા સાધુ સાથે કોઈ સ્ત્રી મૈથુન સેવે તો તેણીને પુત્ર પ્રાપ્તિ થાય. જે ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, દેખાવડો અને વિજયી હોય. આવા પ્રકારની વાત સાંભળી સમજી તેમાંની કોઈ આ તે તપસ્વી ભિક્ષને મૈથુન ધર્મ માટે પ્રલોભન આપી આકર્ષિત કરશે. તેથી સાધુનો પૂવોંપાદિષ્ટ આચાર છે કે સાધુ તેવી વસતિમાં સ્થાન, શય્યા, સ્વાધ્યાય ન કરે, તે ભિક્ષુધર્મ છે. • વિવેચન : પૂર્વોક્ત ગૃહે વસતા ભિક્ષુને આ દોષ છે - ગૃહસ્પતિની પત્ની આદિ એમ કહે કે, આ શ્રમણો મૈથુનથી વિરત છે. તેથી તેના દ્વારા જો પુત્ર થાય તો બળવાનું, દીપ્તિમાનું, રૂપવાન, કીર્તિમાન થાય. આવું ધારીને તેમાંની કોઈ પુત્ર વાંછક સ્ત્રી આ શબ્દો સાંભળી તે સાધુને મૈથુનધર્મ સેવવા માટે આકર્ષિત કરે. આ દોષના ભયથી સાધુની પૂવોંપાદિષ્ટ પ્રતિજ્ઞાદિ છે કે આવી વસતિમાં સ્થાનાદિ ન કસ્યા. આ જ તેનો ભિક્ષુભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૨ ‘શઐષણા', ઉદ્દેશા-૧નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | ક ચૂલિકા-૧, અધ્યયન-૨ ઉદ્દેશો-૨ . 0 ઉદ્દેશો-૧ કણો, હવે બીજો કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે. ઉદ્દેશા-૧માં ગૃહસ્થયુકત વસતિના દોષ કહ્યા. તે વિશેષથી કહે છે. • સૂત્ર-૪૦૬ : કોઈ ગૃહસ્થ સૂચિ સમાચાર હોય, સાધુ તો સ્નાન ત્યાગી, (કોઈમોક પ્રતિમાધારી હોય, તે ગંધ ગૃહસ્થને દુર્ગંધ, પ્રતિકૂળ, અપ્રિય લાગે. તેમજ સાધુને કારણે ગૃહસ્થ પહેલા કરવાનું કાર્ય પછી, પછી કરવાનું કાર્ય પહેલાં રે, વળી ભોજનાદિ કાર્ય કરે કે ન કરે. તેથી સાધુની આ પૂવોંપાદિષ્ટ પ્રતિજ્ઞા છે કે તે આવી વસતિમાં વાસ ન કરે. • વિવેચન : કેટલાંક ગૃહસ્થો શચિ સમાચારવાળા ભાગવત આદિના ભક્તો કે ભોગીઓ - ચંદન, અગર, કુકમ, કસિદિ સેવી હોય છે. ભિાઓ સ્નાન ન કરવાથી કે કાર્યવશાત્ મુત્રનો ઉપયોગ કરનારા હોવાથી તે ગંધવાળા કે દુર્ગધ હોય છે. આ બધું તે ગૃહસ્થોને અનુકૂળ કે અભિમત હોતું નથી. તથા તે ગંધથી વિપરીત ગંધ હોય છે. - X - X - X - • સૂત્ર-૪૦૪ - ગૃહસ્થ સાથે નિવાસ કરનાર સાધુને કમબંધ થાય છે. કેમકે - ગૃહસ્થના કુંડલ, કંદોરો, મણિ, મોતી, હિરણ્ય, સુવર્ણ, કડા, બાજુબંધ, મિસરો હાર, પલંબ હાર, અધહાર, એકાવલી, કનકાવતી, મુક્તાવલી, નાવલી અાદિથી સજજ તરુણી કે કુમારીને અલંકૃત - વિભૂષિત જોઈને સાધુનું મન ઊંચ-નીચું થાય, વિચારે કે આ સુંદર લાગે છે . નથી લાગતી, ઉપભોગ્ય છે કે નથી. તે આવું બોલે, અનુમોદે. તેથી સાધુનો પૂર્વોપદિષ્ટ આચાર છે યાવતું ત્યાં વાસ ન કરે. • વિવેચન : ગૃહસ્થ સાથે વસતાં ભિક્ષને આ દોષો લાગે છે . જેમકે અલંકાર પહેરેલી કન્યા જોઈને - x - આવી શોભન કે અશોભન મારી પત્ની હતી કે આ અલંકાર અથવા કન્યા શોભન કે અશોભન છે તેવું વચનથી બોલે તથા મનને શોભન કે અશોભનમાં ઉંચ-નીચું કરે. તેમાં ગુણ એટલે રસના દિોષો] છે, હિરણ્ય-દીનારાદિ દ્રવ્ય, ગુટિત-ને મૃણાલિકા અને પ્રાલંબ એ આભરણ વિશેષ છે. બાકી સુગમ છે. - વળી - Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૨/૨/૪૦૬ ૧૬૯ તે ગૃહસ્થ સાધુ નિમિતે ભોજન અને સ્વાધ્યાય ભૂમિમાં સ્નાન આદિ પૂર્વે કરવાનું પછી કે પછી કરવાનું પહેલાં કરે છે. એમ આગળ પાછળ કિયા થવાથી સાધઓને અધિકરણ દોષ લાગે અથવા તે ગૃહસ્યો સાધુને કારણે પ્રાપ્ત કાળે પણ ભોજનાદિ ન કરે. તેથી અંતરાય અને મનોપીડાદિ દોષ સંભવે છે અથવા તે સાધુઓ ગૃહસ્થને કારણે પડિલેહણાદિ પછી, વિપરીત કે કાળ વીત્યા પછી કરે કે ન કરે. માટે સાધુની પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે કે - x • ત્યાં સ્થાનાદિ ન કરે. • સૂત્ર-૪૦૭,૪૦૮ - ગૃહસ્થ સાથે રહેનાર સાધુને કર્મબંધ થાય છે. ગૃહરણ પોતા માટે વિવિધ પ્રકારનું ભોજન બનાવેલ હશે. તે સાધુ નિમિત્તે પોતાની સાથે સાધુ માટે પણ આશનાદિ બનાવશે કે લાવશે. સાધુ તે ખાવા કે પીવાની ઇચ્છા કરશે. આથવા આહાર લોલુપ બની ત્યાં જ રહેશે. તેથી સાધુની આ પૂર્વાદિષ્ટ પ્રતિજ્ઞા છે કે સાધુ આવા સ્થાનમાં વાસ ન કરે. - ગૃહસ્થ સાથે રહેનાર મુનિને કર્મબંધ થાય છે. ગૃહરથ પોતા માટે વિવિધ પ્રકારના કાષ્ઠ પહેલાથી કાપી રાખે છે. પછી તે સાધુ નિમિત્તે વિવિધ પ્રકારે કાષ્ઠ કાપે, ખરીદે કે ઉધાર લે. લાકડા સાથે લાકડું ઘસીને આગ સળગાવે કે પ્રજવલિત કરે. આ જોઈ સાધુને અનિનો આતાપ-પ્રતાપ લેવાની ઇચ્છા થાય, ત્યાં રહેવાની કામના કરે. તેથી સાધુની આ પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે કે સાધુ અાવા સ્થાનમાં વાસ ન કરે.. • વિવેચન : ગૃહસ્થ સાથે વસતા સાધુને આવાં કર્મબંધ થાય. ગૃહસ્થ પોતા માટે વિવિધ આહાર સંઘે, પછી સાધુના નિમિતે અશનાદિ સંધે અથવા ભોજનના વાસણો આગળ મૂકે, તે જોઈને ભિક્ષુ તેને ખાવા-પીવા ઇચ્છે અથવા ત્યાં સાધુ રહેવા ઇચ્છે. શેષ પૂર્વવતું. કાષ્ઠાગ્નિ સૂત્ર [૪૮] પણ આ સૂત્ર [૪૦] મુજબ જાણવું. • સૂત્ર-૪૦૯ : ગૃિહસ્થ સાથે એક વસતિમાં રહેનારો સાધુ કે સાદની મળમૂત્રની બાધા થતાં છે કે વિકાલે ગૃહરણના ઘરનું દ્વારભાગ ખોલશે, ત્યારે કોઈ ચોર ઘરમાં પ્રવેશી જાયત્યારે તે સાધુને એમ કહેવું ન કહ્યું કે ચોર પ્રવેશી રહ્યો છે કે, નહીં, છુપાઈ રહ્યો છે કે નહીં આવે છે કે નહીં બોલે છે કે નથી બોલતો. તેણે ચોરી કરી કે બીજાએ કરી, આ ચોર છે કે તેનો સાથી છે, ઘાતક છે, આપણે આ કાર્ય કર્યું છે; તે તપસ્વી સાધુ પર ગૃહસ્થને ચોર હોવાની શંકા થાય છે. તેથી સાધુનો એ પૂર્વોપદિષ્ટ આચાર છે કે ગૃહસ્થા યુકત સ્થાનમાં નિવાસ ન કરે. • વિવેચન :તે ભિક્ષુ ત્યાં ગૃહસ્થ સંરક્ત વસતિમાં વસતા મળ આદિને કારણે વિકાલાદિમાં ૧૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર વસતિનું દ્વાર ઉઘાડે. ત્યાં • x + ચોર પ્રવેશે, તેને જોઈને તે ભિક્ષુને એમ બોલવું ન કલો • આ ચોર ઘરમાં પેસે છે. ઇત્યાદિ (સૂત્રાર્થ મુજબ જાણવું કેમકે તેથી તે ચોરને પીડા થાય, તે ચોરને સાધ ઉપર દ્વેષ થતાં મારવા લાગે વગેરે દોષ છે. જો તે સાધુ ચોરને ન બતાવે તો ગૃહસ્થ તે ભિક્ષને જ ચોર માનશે. - ફરી વસતિ-દોષ કહે છે. • સૂગ-૪૧૦ : તે સાધુ-સાદdી યાવતું જાણે કે ઘાસ કે પલાલના ટેટ, ઇંડા યાવતું જાળા છે, તો તેના ઉપાશ્રયમાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય ન કરે પણ જે સાધુ-સાદની જાણે કે ઘાસ આદિ નથી તો તે સ્થાને નિવાસ કરે. • વિવેચન - સુગમ છે. • x • હવે વસતિ પરિત્યાગનો અધિકાર કહે છે. • સૂત્ર-૪૧૧ : સાધુ-સાદની ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થના ઘર કે તાપસના મઠમાં જ્યાં વારંવાર બીજા-સાધુઓ આવતા હોય ત્યાં રહેવું નહીં. • વિવેચન : ગામ બહાર જ્યાં મુસાફરો આવતા-જતાં રહે તે ધર્મશાળા. ઉધાન મધ્યનું ગૃહ, મઠ આદિ સ્થાનમાં વારંવાર બીજા સાધુ આવતા હોય તેવા સ્થાનમાં માસ કાદિ ન કરવો. હવે કાલાતિકાંત વસતિ દોષ • સૂત્ર-૪૧૨ - જે ધર્મશાળાદિમાં જે સાધુ ઋતુબદ્ધ કાળ કે વષવિાસ રહ્યા હોય ત્યાં જ ફરી નિવાસ કરે તો કાલાતિકમ દોષ લાગે છે. • વિવેચન : જે સાધુ ભગવંતો ધર્મશાળા આદિમાં શિયાળા-ઉનાળામાં માસકપ કરીને કે ચોમાસું કરીને ત્યાંજ કારણ વિના ફરી રહે તો હે આયુષ્યમાનું ! કાલાતિકમ દોષ સંભવે છે, તેમજ શ્રી વગેરેની આસક્તિ કે સ્નેહથી ઉદ્ગમાદિ દોષનો સંભવ રહે, માટે આવું સ્થાન સાધુને ન કહ્યું. હવે ઉપસ્થાન દોષને બતાવે છે • સૂટ-૪૧૩ - હે આયુષ્યમાન ! જે સાધુ ધર્મશાળાદિમાં ઋતુબદ્ધ કે વષવાસકા વીતાવે તેના કરતા વામણો-ત્રણગણો કાળ વ્યતીત કર્યા વિના ત્યાં ચોમાસું કે માસકલ્પ કરે તો તેને ઉપસ્થાન ક્રિયા દોષ લાગે. • વિવેચન : (સૂણાર્થમાં કહ્યા મુજબ જ વૃત્તિ છે.] તેથી આવા સ્થાનમાં રહેવું ન કહ્યું. હવે અભિદાંત વસતિ બતાવવા કહે છે– • સૂત્ર-૪૧૪ - આ જગતમાં પૂવદિ દિશાઓમાં ગૃહપતિ રાવત નોકરાણી જેવા કેટલાંક Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૨/૨/૪૧૪ ૧૧ શ્રદ્ધાળુઓ હોય છે, તેઓએ સાધુના આચાર-વિચાર સારી રીતે સાંભળેલ હોતા નથી. તેઓ શ્રદ્ધા, પ્રીતિ, રુચિ રાખતાં ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકને આશ્રીને રહેવા ગૃહસ્થો સ્થાનાદિ તૈયાર કરાવે છે. જેવા કે લુહારશાળા, આયતન, દેવકુલ, સભા, પરબ, દુકાન, વખાર, વાહનઘર, યાનશાળા, ચુનાનું કારખાનું, દર્ભશાળા, ચમલિય, વકલશાળા, કોલસાના કારખાના, લાકડાના કારખાના, સ્મશાનગૃહ, શૂન્યગૃહ, પર્વતીયગૃહ, પર્વતગુફાગૃહ, પાષાણ મંડપ કે ભવનગૃહો. જે સાધુ તેવા પ્રકારની લુહારશાળા યાવત્ ભવનગૃહોમાં નિવાસ કરે છે, હે આયુષ્યમાન છે તેને અભિક્રાંત ક્રિયા વસતિ કહેવાય છે. • વિવેચન : અહીં પ્રજ્ઞાપક આદિની અપેક્ષાએ પૂર્વાદિ દિશામાં શ્રાવકો કે પ્રકૃતિ ભદ્રક ગૃહસ્થાદિ રહે છે. તેઓએ સાધુના આચારાદિ જામ્યા હોતા નથી કે સાધુનો આવો ઉપાશ્રય કલ્પે કે નહીં ? પણ વસતિદાનથી સ્વગદિ ફળ મળે તેમ ક્યાંકથી જાણીને તેની શ્રદ્ધાથી, પ્રીતિથી રુચિથી ઘણા સાધુ વગેરેને ઉદ્દેશીને ગૃહસ્થ ત્યાં આરામાદિ માટે ચાનાશાલા વગેરે પોતા માટે કરતા શ્રમણાદિ માટે મોટા કરાવ્યા હોય છે. આ સ્થાનોને નામ લઈને જણાવે છે. જેમકે - આદેશન તે લુહારશાળા, દેવકુલ પાસેના ઓરડા, દેવકુલ, ચાર વેદ ભણવાની શાળા, પાણી પીવાની પરબ, દુકાન, ઘંઘશાળા, રથ આદિ રાખવાનું સ્થાન, રથ આદિ બનાવાનું સ્થાન. ખડીનું પરિકર્મ થાય તે સ્થાન ઇત્યાદિ સિગાર્મ મુજબ જાણવા.) આવા ગૃહો ચરક, બ્રાહમણાદિ દ્વારા પૂર્વે વપરાયા હોય, પછી સાધુ તેમાં ઉતરે તો હે આયુષ્યમાન તે અભિકાંત ક્રિયા વસતિ કહેવાય. આવા મકાનમાં અલાદોષ છે. • સૂઝ-૪૧૫ - આ જગમાં પૂર્વ આદિ દિશામાં રહેવા ગૃહરથ યાવત્ ઘણાં શ્રમણ, આદિને ઉદ્દેશીને વિશાળ મકાન બનાવે. જેમકે લુહાર શાળા યાવતુ ભાવનગૃહ. જે સાધુ આવા ગ્રહોમાં ઉતરે કે જ્યાં ચકાદિ પરિવ્રાજક વગેરે કોઈ પહેલાં રહ્યાં ન હોય, તો તે અનભિદાન ક્રિયા વસતિ કહેવાય. • વિવેચન : સુગમ છે. વિશેષ એ કે પૂર્વે ચરક આદિ કોઈ ત્યાં ઉતર્યા નથી, તો અનભિકાંતક્રિયા વસતિ કહેવાય. તેથી આવી વસતિ સાધુને માટે અકલાનીય છે. હવે ન ઉતરવા યોગ્ય વસતિ કહે છે • સૂગ-૪૧૬ - આ જગતમાં પૂર્વ આદિ દિશામાં ચાવતુ નોકરાણી રહે છે, તેઓને પહેલાથી એ જ્ઞાત હોય છે કે આ શ્રમણ ભગવંતો યાવત મૈથુનકમથી વિરમેલા છે. આ મુનિઓને આધાકર્મિક ઉપાશ્રયમાં રહેવું ક૫તું નથી, તેથી આપણે આપણા માટે જે લુહારશાળા ચાવત્ ભવનગૃહ બનાવેલ છે, તે બધાં આ મુનિઓને રહેવા આપીશું, પછી આપણે આપણા માટે બીજી લુહારશાળા યાવતું ૧૩૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ગૃહો બનાવીશું, આવા તેમના વાર્તાલાપને સાંભળીને, સમજીને જે સાધુ તેવા પ્રકારની લુહારશાળા યાવતુ ગૃહોમાં નિવાસ કરે છે તેવી રીતે બીજાના આપેલા મકાનમાં રહે તો હે શિષ્ય! તે વર્ષક્રિયા વસતિ છે. • વિવેચન : પ્રાય:સુગમ છે. તેનો સમુદાય અર્થ આ પ્રમાણે - સાધુ આચારના જ્ઞાત ગૃહસ્યો પોતાના માટે બનાવેલ ગૃહાદિ સાધુને આપી, પોતા માટે બીજા કરે, તે કે તેવા બીજા ઉચ્ચ-નીચ ઘરો બીજા હોય, તે સાધુને અપાયા હોય, તો તે વજર્યકિયા વસતિ છે, તે સાધુને ન કો. હવે મહાવર્ય વસતિ • સૂત્ર-૪૧૭ - આ ગમ પૂવદ ચારે દિશામાં કેટલાંક શ્રદ્ધાળ હોય છે. તેઓને સાધુના આચાર ગોચરનું જ્ઞાન હોતું નથી ચાવ4 શ્રદ્ધાથી ઘા શ્રમણ, બ્રાહ્મણ યાવ4 વનાયકની ગણના કરીને તેમના માટે તે ગૃહસ્થો મકાનો બનાવે છે - જેવા કે લુહારશાળા યાવત્ ભવનગૃહ. જે સાધુ તેવા પ્રકારના ગૃહોમાં નિવાસ કરે છે કે અચાન્ય પ્રદત્ત ગૃહોમાં રહે છે, તે મહાવર્મક્રિયા વસતિ છે. • વિવેચન - પ્રાય સુગમ છે. વિશેષ એ કે શ્રમણાદિ માટે તૈયાર કરેલ જે વસતિમાં સ્થાનાદિ કરે તે મહાવર્યા વસતિ કહેવાય. તેથી તે અકીય અને વિશુદ્ધિ કોટિ વસતિ કહેવાય. હવે સાવધ નામક વસતિ કહે છે. સૂત્ર-૧૮ - આ સંસારમાં યુવદિ દિશામાં કેટલાંક શ્રદ્ધાળુ રહે છે, જે શ્રદ્ધા, પ્રીતિ અને રુચિથી ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકને ગણીગણીને તેમના માટે લુહારશાળા યાવત્ ભવનગૃહો બનાવે છે. જે સાધુ આવી લુહારશાળાદિમાં નિવાસ કરે કે અચાન્ય પ્રદત્ત ગૃહોનો ઉપયોગ કરે છે કે આયુષ્યમાન ! સાવધકિા વસતિ છે. • વિવેચન : પ્રાય સુગમ છે. વિશેષ એ કે પાંચ પ્રકારના શ્રમણોને કલપીને વસતિ બનાવેલ હોય તે શ્રમણો આ પ્રમાણે - નિર્ગુન્ય, શાક્ય, તાપસ, ગરિક અને આજીવિક. તેમને માટે કરાયેલા સ્થાનાદિ સાવધકિયા નામની વસતિ થાય. આ અકલ્પનીય અને વિશુદ્ધિકોટિ છે - હવે મહાસાવધ નામની વસતિ કહે છે. • સૂત્ર-૪૧૯ : આ જગતમાં પૂવદિ દિશામાં શ્રદ્ધાળુ રહે છે યાવતુ કેવળ રુચિ માથી કોઈ એક શ્રમણવર્ગને ઉદ્દેશીને ગૃહસ્થો લુહારશાળા યાવતુ ગૃહો બનાવે છે. તેઓ ઘણાં જ પૃથવીકાય ચાવત ત્રસકાયનો સમારંભ કરીને, વિવિધ પ્રકારના ઘણાં પાપકમોં કરીને જેવા કે - આછાદન, લેપન, બેઠક કે દ્વાર બંધ કરવા, શીત જળ નાંખવું, અગ્નિકાયને પૂર્વે પ્રગટાવનો આદિ. જે સાધુ આવા પ્રકારની Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૨/૨/૪૧૯ લુહારશાળા આદિમાં રહે કે અચાન્ય પ્રદત્ત સ્થાને રહે તે દ્વિપક્ષ કમતિ સેવે છે. હે આયુષ્યમાન ! તે મહાસાવધક્રિયા વસતિ છે. • વિવેચન : અહીં કોઈ ગૃહસ્થાદિ એક સાધુને ઉદ્દેશીને પૃથ્વીકાયાદિના સંરંભ, સમારંભ, આરંભમાંથી કંઈ કરીને તથા વિવિધ પાપકર્મ કૃત્યોથી જેવા કે છાદન, લેપન, સંથારા માટે બારણું ઢાંકવા માટે ઇત્યાદિ હેતુથી પહેલાં કાચું પાણી નાંખે, પ્રથમ અગ્નિ બાળે ઇત્યાદિ. આવી વસતિમાં સ્થાનાદિ કરતાં તે સાધુ બે પક્ષનું કમસેવન કરે. તે આ પ્રમાણે - દ્રિવ્યથી] સાધુપણું અને ભાવથી આધાકર્મિક વસતિના સેવનથી ગૃહસ્થd. રાગ-દ્વેષ, ઇયપિચ-સાંપરાચિક, ઇત્યાદિ દોષોથી તે મા સાવધ ક્રિયા નામની વસતિ થાય. હવે અપક્રિયા વસતિ • સૂટ-૪૨૦ - આ જગતમાં યુવદિ દિશામાં ચાવત રુચિથી પોતાના માટે ગૃહસ્થો પૃથવીકાયાદિનો સમારંભ કરી મકાન બનાવે છે. જે મુનિ તેવા પ્રકારના લુહારશાળાદિ સ્થાનમાં રહે છે કે અન્યોન્ય પદd સ્વીકારે છે, તેઓ એક પક્ષી કમનું સેવન કરે છે. હે આયુષ્યમાન ! આ અવસાવધ ક્રિયા વસતિ છે. આ તે સાધુનો સમગ્ર ભિક્ષુભાવ છે. • વિવેચન : સુગમ છે. અહીં અા શબ્દ અભાવવાચી છે. આ જ ભિક્ષનો સંપૂર્ણ ભિભાવ છે. ૧-કાલાતિકાંત, ર-ઉપસ્થાન, 3-અભિક્રાંત, ૪અનભિકાંત, ૫-વર્ચ, ૬-મહાવર્ય, -સાવધ, ૮-મહાસાવધ અને ૯-અપક્રિયા. એમ નવ વસતિ છે. તે નવ સૂત્રોમાં બતાવી. તેમાં અભિકાંત અને અપક્રિયા બે વસતિ યોગ્ય છે. બાકીની અયોગ્ય છે. ચૂલિકા-૨, અધ્યયન-૨ “શઐષણા” ઉદ્દેશા-રનો મુનિ દીપરતનસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૩૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ગવેષણારત હોય છે. આ પ્રકારે મોક્ષપદ સ્વીકારેલ કેટલાંક સરળ અને નિષ્કપટ સાધુ માયા ન કરતા ઉપાશ્રયના યથાવસ્થિત ગુણ-દોષ ગૃહસ્થોને બતાવી દે છે કેટલાંક ગૃહસ્થો ઉંક્ષિપ્તપૂ, નિક્ષિપ્તપૂવા, પભિાળયપૂર્વ, પરિભૂતપૂર્વ કે પરિવ્રુવિયપૂર્ણ હોય છે. સાધુ આવા છળ-કપટને જાણીને તે દોષો ગૃહસ્થને સારી રીતે બતાવે. શું આમ કહેનાર મુનિ સમ્યફ વકતા છે ? હા તે મુનિ સમ્યફ વક છે. • વિવેચન :[અહીં વિરોષ અર્થ માટે ચૂર્ણિ પણ જેવી.. અહીં કોઈ વખત કોઈ સાધુ વસતિ શોધવા કે ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર જતાં કોઈ શ્રદ્ધાળુ એમ કહે, આ ગામ પ્રચુર અન્ન-પાનયુકત છે, તેથી આપ આ ગામમાં વસતિ યાસીને રહો. - x • ત્યારે સાધુ કહે કે, પ્રાસુક અ-પાણી દુર્લભ નથી, પણ તે જ્યાં ખવાય તેવો આધાકમદિસહિત ઉપાશ્રય દુર્લભ છે. 'છ' એટલે છાદનાદિ ઉત્તરગુણના દોષોથી રહિત-તે દશવિ છે ‘મણિકા' એટલે મૂળ-ઉત્તરગુણ દોષરહિતતાથી એષણીય વસતિ મળવી દુર્લભ છે. તે મૂળ-ઉત્તર ગુણો આ પ્રમાણે-પીઠનો વાંસ, બે ધારણ, ચાર મૂળ વેલી, આવું કોઈ સ્થાન ગૃહસ્થ પોતા માટે બનાવે તો મૂળ-ગુણ વિશુદ્ધિ જાણવી. વાંસને કપાવવા, ઠોકઠાક કરવી, દ્વાર ભૂમિને આચ્છાદન કે લેપન કરવું - આ પરિકર્મથી વિપ્રમુક્ત મૂળ-ઉત્તર ગુણોથી વિશુદ્ધ છે. ધોળેલ, ધૂપિત, વાસિત, ઉધોતિત, બલિકૃત, ખુલ્લી મૂકેલ, સિંચિત, સમૃષ્ટિ એ વિશોધિ કોટીમાં ગયેલ વસતિ છે. અહીં પ્રાયઃ સર્વત્ર સંભવિત ઉત્તગુણોને દશવિ છે, આ વસતિ આ કર્મના ઉપાદાન કર્મો વડે શુદ્ધ થતી નથી તે બતાવે છે - દર્ભ આદિથી છાદિત હોય, છાણ આદિથી લેપિત હોય, સંતારક તથા દ્વારને આશ્રીને મોટું-નાનું કર્યું હોય તથા કમાડને આશ્રીને દ્વાર બંધ કરવા તથા પિંડપાત એષણા આશ્રિત દોષો કહે છે, કોઈ સ્થાને રહેલ સાધુને ઘરનો માલિક આહાર લેવા નિમંત્રે, તેના ઘેર આહાર લેવાનો નિષેધ હોવાથી સાધુ ના પાડે તો ગૃહસ્થને દ્વેષ થાય. આવા કારણોથી ઉત્તરગુણોથી શુદ્ધ ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. સાધુએ શુદ્ધ ઉપાશ્રયમાં સ્થાનાદિ કરવા. કહ્યું છે કે, મૂળ-ઉત્તરગુણ શુદ્ધ, સ્ત્રી-પશુ-નપુંસકથી વર્જિત વસતિ સર્વ કાળ સેવે અને દોષોને દૂર કરે. મૂળ-ઉત્તગુણ શુદ્ધ વસતિ મળે તો પણ સ્વાધ્યાય પદિ ભૂમિયુક્ત ખાલી ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. તે દશવિ છે - તેમાં ભિક્ષા-ચયરત એટલે યોગ્ય વિહાર કરનારા, સ્થાનરત-કાયોત્સર્ગકરનાર, નિપીધિકારત તે સ્વાધ્યાયી, શસ્યા એટલે અઢી હાથ પ્રમાણ સંસ્કારક અથવા શયન તે શય્યા, તે માટે સંચારો તે શય્યા સંસ્કારક રસ્ત, તેમાં કોઈ ગ્લાનાદિ કારણે સૂતા હોય તથા ગૌચરી મળેથી ગ્રાસએષણાત છે. આ પ્રમાણે કેટલાક સાધુઓ યથાવસ્થિત વસતિના ગુણ-દોષ બતાવનારા છે. ચૂલિકા-૨, અધ્યયન-૨, ઉદ્દેશો-૩ o ઉદ્દેશો-૨ કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે • ઉદ્દેશા બીજામાં અપક્રિયાવાળી શુદ્ધ વસતિ બતાવી, અહીં પણ આદિ સૂગથી તેથી વિપરીત શચ્યા બતાવે છે– • સૂત્ર-૪૨૧ - તે પાક ઉછે, એvણીય ઉપાશ્રય સુલભ નથી અને આ સાવધકમના કારણે નિર્દોષ વસતિ દુર્લભ છે . જેમકે - આચ્છાદન, લેપન, સંથાર ભૂમિને દ્વાર લગાવવા, ‘પિડાત-એષણા' [કદાચ ઉકત દોષરહિત ઉપાશ્રય મળી પણ જય, તો પણ આવશ્યક ક્રિયા યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. કેમકે તે સાધુ ચચરિત, કાયોત્સરિત, શાસ્સા સંસ્કાર અને મંડપાત (મહારાણી) Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૨/૩/૪૨૧ તેઓ ઋજુ છે, સંયમ કે મોક્ષપણને પામેલા છે તથા માયારહિત હોવાથી ઉત્તમ ગુણવાળા સાધુઓ છે. આ રીતે વસતિના ગુણ-દોષ બતાવીને સાધુ જાય, પછી નિર્દોષ વસતિ સાધુને આપવા યોગ્ય ન હોય તો શ્રાવકો સાધુ માટે વસતિ બનાવે અથવા પૂર્વકૃતને યોગ્ય બનાવે. પછી તે અથવા બીજા સાધુ આવતા કેટલાંક શ્રાવક છળ કરે અને કહે કે, આ દાનાર્થે કલ્પેલી વસતિ તમે ગ્રહણ કરો. ૧૭૫ આવી વસતિ ગૃહસ્થે પૂર્વે સાધુને બતાવી ‘અહીં ઉતરો' તેમ કહ્યું હોય તો તે ‘ઉપ્તિ પૂર્વા’ છે, જો એમ કહે કે, પૂર્વે અમારા રહેવા માટે બનાવી છે, તો ‘નિક્ષિપ્ત પૂર્વ' છે, ‘પરિભાઇયપૂર્વ' એટલે - અમે પહેલાં જ ભત્રીજા આદિ માટે રાખી છે તથા બીજા ગૃહસ્થ પણ રહ્યા છે કે અમે પહેલાંથી જ તેને તજેલ છે, તમારે જો ઉપયોગમાં ન આવે તો અમે તેને પાડી નાંખશું. ઇત્યાદિ રીતે કોઈ ગૃહસ્થ છલના કરે. તો સાધુએ ઠગાવું નહીં પણ તે દોષોને દૂર કરવા. શું આવી છલનાના સંભવમાં પણ - x - ગૃહસ્થ સાધુને સમ્યક્ જ જવાબ આપશે અથવા સાધુ સમ્યક્ પ્રગટ કરનાર થશે ? હા, તે સમ્યક્ પ્રકટ કર્યા જ થાય. હવે ચસ્ક આદિ સાથે રહેવું પડે તો તે વિધિ કહે છે– • સૂત્ર-૪૨૨ : તે સાધુ-સાધ્વી એવા ઉપાશ્રયને જાણે કે, જે નાનો છે, નાના દ્વારવાળો છે, નીચો છે, સંનિરુદ્ધ છે, તો તેવા પ્રકારના ઉપાશ્રયમાં રાત્રે કે વિકાલે નીકળતા કે પ્રવેશતા પહેલા હાથ પસારીને પછી સાવધાનીથી પગ મૂકી બહાર નીકળે. કેવળી કહે છે કે આવો ઉપાશ્રય કર્મબંધનું કારણ છે. જેમકે ત્યાં શ્રમણ, બ્રાહ્મણ આદિના છત્ર, પાત્ર, દંડ, લાકડી, આસન, નાલિકા, વસ્ત્ર, મૃગચર્મ, પડદો, ચમકોશ, છેદનક અવ્યવસ્થિત, વિખરાયેલ અનિષ્કપ અને ચલાચલ હોય છે. રાત્રિના કે વિકાલે ત્યાંથી નીકળતા કે પ્રવેશતા સાધુ ત્યાં લપશે કે પડે. લપસતા કે પડતા તેના હાથ-પગ ભાંગે અને જીવ આદિની વત્ હિંસા થાય. તેથી સાધુની આ પૂર્વોપર્દિષ્ટ પ્રતિજ્ઞા છે કે તેવા પ્રકારના ઉપાશ્રયમાં પહેલા હાથ પ્રસારી પછી પગ સંભાળીને યતનાપૂર્વક પ્રવેશવું કે નીકળવું. • વિવેચન : તે ભિક્ષુ એવો ઉપાશ્રય જાણે કે - આ વસતિ નાની છે, દ્વાર નાના છે, નીચા છે કે વસતિ ગૃહસ્થથી ભરેલી છે, - ૪ - ત્યાં સાધુને ઉતરવાનું સ્થાન શય્યાતરે બીજા કેટલાક દિવસ રહેનારા ચરક આદિને આપેલ છે, અથવા તેઓ પૂર્વે સ્થિત છે, પછી સાધુને ઉપાશ્રય આપ્યો છે. ત્યાં કાર્યવશાત્ રહેલા રાત્રિ આદિમાં નીકળતા કે પ્રવેશતા ચકાદિના ઉપકરણને ઉપઘાત ન થાય તેમ પહેલા હાથ ફેરવતા ચતનાથી ગમન આગમનાદિ ક્રિયા કરે. બાકી સરળ છે. - x - હવે વસતિ યાચના વિધિ કહે છે. • સૂત્ર-૪૨૩ : તે સાધુ સારી રીતે વિચારી ધર્મશાળાદિમાં સ્થાનની યાચના કરે, જે તે સ્થાનનો સ્વામી હોય કે અધિકારી હોય તેમની પાસે અનુજ્ઞા માંગતા કહે કે, ૧૭૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હે આયુષ્યમાન્ ! આપ જેટલો કાળ અને ઉપાશ્રયના જેટલા ભાગની આજ્ઞા આપો તેટલો અમે નિવાસ કરીશું. આજ્ઞા આપનાર કહે કે, હે આયુષ્યમાન્ ! યાવત્ આપ રહો. ત્યારે મુનિ કહે કે, જેટલા વધર્મી સાધુ આવશે તે પણ અહીં રહેશે, પછી અમે બધાં વિહાર કરીશું. • વિવેચન : તે ભિક્ષુ પૂર્વોક્ત ધર્મશાળાદિ ગૃહોમાં પ્રવેશીને વિચારે કે આ વસતિ કેવી છ ? તેનો સ્વામી કોણ છે ? ઇત્યાદિ વિચારી વસતિ યાચો. જે ઘરનો સ્વામી છે અથવા માલિકે નિયુક્ત કરેલ અધિકારી છે તેની પાસે ઉપાશ્રયની અનુજ્ઞા માંગે. તે આ રીતે - હૈ આયુષ્યમાન્ ! તમારી ઇચ્છાથી તમે આજ્ઞા આપો તો અમુક દિવસ આટલા ભાગમાં અમે રહીશું. ત્યારે કદાચ ગૃહસ્થ પૂછે કે તમે કેટલા દિવસ અહીં રહેશો ? ગૃહસ્થ પૂછે તો વસતિ પર્યુપ્રેક્ષક સાધુ એમ કહે કે, ખાસ કારણ વિના ઋતુબદ્ધ કાળમાં એક માસ અને વર્ષાવાસમાં ચાર માસ રહીશું. આમ કહે ત્યારે કદાચ ગૃહસ્થ કહે કે મારે તેટલો કાળ અહીં રહેવું નથી અથવા જગ્યા નથી ત્યારે સાધુ તેવું કારણ વિશેષ હોય તો કહે કે, જેટલો કાળ તમે અહીં રહો અથવા જ્યાં સુધી આ વસતિ તમારી પાસે હોય ત્યાં સુધી અમે રહીશું, પછી અમે વિહાર કરીશું. જો સાધુની સંખ્યા પૂછે, તો કહે કે, અમારા આચાર્ય સમુદ્ર જેવા છે, પરિમાણ નક્કી નથી. કાયર્થેિ કેટલાંક આવે, કાર્ય પૂર્ણ થતા ચાલ્યા જાય, તેથી જેટલા હાજર હશે, તેટલા માટે આ યાયના છે અર્થાત્ સાધુ સંખ્યા ન કહેવી. - સૂત્ર-૪૨૪ - તે સાધુ-સાધ્વી જેના મકાનમાં રહે તેના નામ ગોત્ર પહેલાં જાણી લે. પછી તેમના ઘેર નિમંત્રણ મળે કે ન મળે તો પણ અશનાદિ આહાર જો અપસુક અને અનેષણીય જાણે તો યાવત્ ગ્રહણ ન કરે. • વિવેચન : અર્થ સુગમ છે. સાધુની આ સામાચારી છે - જો શય્યાતરના નામગોત્રાદિ જાણતા હોય તો પરોણા સાધુ સુખેથી આવી શકે. - વળી - • સૂત્ર-૪૨૫ ઃ સાધુ સાધ્વી જો એવો ઉપાશ્રય જાણે કે, આ ગૃહસ્થના સંસર્ગવાળો છે, અગ્નિ, જળથી યુક્ત છે, તો પ્રજ્ઞાવાન સાધુ નિષ્ક્રમણ, પ્રવેશ યાવત્ ધર્મ અનુચિંતાર્થે આવા ઉપાશ્રયમાં સ્થાન, શય્યાદિ ન કરે. • વિવેચન : સૂત્રાર્થ અનુસાર જાણવું. • સૂત્ર-૪૨૬ : સાધુ-સાધ્વી એવો ઉપાશ્રય જાણે કે - ગૃહસ્થના ઘર વચ્ચે આવાગમનનો માર્ગ છે કે આવવા-જવામાં પ્રતિબંધ છે, તો પ્રજ્ઞાવાન સાધુ યાવત્ તેવા ઉપાશ્રયમાં સ્થાનાદિ ન કરે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/૨/૩/૪૨૬ ૧es ૧૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન : જે ઉપાશ્રયમાં ગૃહસ્થના ગૃહ મધ્યે માર્ગ હોય ત્યાં બહુ અપાયનો સંભવ હોવાથી ત્યાં નિવાસ ન કરવો. • સૂત્ર-૪૨૩ થી ૪૩૧ - સાધુ-સાદની જે ઉપાશ્રય વિશે જાણે કે અહીં ગૃહસ્થ યાવત નોકરાણીમાં નીચે કહ્યા મુજબ છે તો પ્રજ્ઞાવાન સાધુ ચાવતું ત્યાં નિવાસ ન કરે. ૪િ૨] તેઓ પરસ્પર ઝઘડાં ચાવતું મારપીટ કરે છે. [૪ર૮-3 પરસાર તેલ, માખણ, ઘી કે ચરબીથી શરીરનું માલીશ-મન કર છે. | [૨૯પરસ્પર સ્નાન કરાવે છે કર્ક-લોદ-ચૂર્ણ-પદ્ધ આદિથી મસળે - ગળ - મેલ ઉતારે . પીઠી ચોળે છે. [30] પરસ્પર શીતળ કે ઉષ્ણ જળથી સાફ કરે છે, ધુવે છે, સીચે છે, સ્નાન કરાવે છે. [૪૩૧-] નગ્ન થઈને સ્થિત છે, નગ્ન છૂપાયેલ છે, એકાંતમાં મૈથુન સેવન કરે છે. કે કોઈ ગુપ્ત વિચાર કરે છે.. • વિવેચન-૪૨૩ થી ૪૩૧ - સુગમ છે. વિશેષ એ કે ત્યાં વસનારા રોજ ઝઘડે છે, તૈલાદિ અભંગન કરે છે, કકાથી ઉદ્વર્તન કરે છે, સ્નાન કરાવે છે ઇત્યાદિ. ત્યાં સાધુને સ્વાધ્યાયાદિમાં વિપ્ન આવે માટે ત્યાં નિવાસ ન કરવો. જ્યાં તે ગૃહમાં વસનારી સ્ત્રીઓ વો કાઢીને રહે છે, ખાનગી હોવા મૈથુનધર્મ વિષયે કંઈક રહસ્ય તથા સગિના સંભોગની પરસ્પર વાત કરે છે, બીજા પણ અકાર્ય સંબંધી રહસ્ય ચિંતવે છે, તેવા પ્રકારના ઉપાશ્રયમાં સ્થાન આદિ ન કરવા કેમકે તેથી સ્વાધ્યાયમાં ક્ષતિ, ચિત્તમાં કુવાસના આદિ દોષો ઉત્પન્ન થાય છે. વળી • સૂત્ર-૪૩૨ : સાધુ-સાધ્વી જે ઉપાશ્રયને ગૃિહસ્થ સ્ત્રી-પુરષ આદિના) બ્રિો વાળો જાણે ત્યાં પ્રાજ્ઞ સાધુ યાવત્ નિવાસ ન કરે. • વિવેચન :[દશવૈકાલિક અધ્યયન-૮માં આવા પ્રકારનો જ પઠ જોવા મળે છે.] સરળ છે. વિશેષ, તેમાં આ દોષ છે - ભિંત ચિત્રોના દર્શનથી સ્વાધ્યાયમાં વિત થાય, તેવા ચિત્રમાં રહેલી સ્ત્રી આદિના દર્શનથી પૂર્વે કીડા કરેલનું સ્મરણ થાય, ક્રીડા ન કરી હોય તેનું કૌતુક થાય. હવે ફલહક આદિ સંસ્તારકને આશ્રીને કહે છે– • સૂત્ર-૪૩૩ : કોઈ સાધુ-સાધ્વી સંથારાની ગવેષણા જવા ઇછે અને જે સંસ્તારકને 2િ/12] ઉંડા યાવ4 કરોળીયાના જાળાથી યુકત જાણે, તેવા પ્રકારનો સંસ્કારક મળવા છતાં ગ્રહણ ન કરે. [૧] જે સાધુ-સાળી તે સસ્તારકને ઇંધ આદિથી રહિત જાણે પણ તે ભારે હોય તો પણ ગ્રહણ ન કરે [૨]. સાધુ-સાદની સંથારાને ઉડાદિથી રહિત અને હલકો જાણે તો પણ આપાવિહારિક હોય તો ગ્રહણ ન કરે [3]. સાધુસાળી સંથારાને ઠંડાદિથી રહિત, હલકો, પ્રાતિહાકિ જાણે તો પણ યોગ્ય રીતે બાંધેલ ન હોય તો ન ગ્રહણ કરે [૪]. પરંતુ જે સાધુસાળી જાણે કે ઉકત ચારે દોષ નથી તો મળે ત્યારે ગ્રહણ કરે [૫]. વિવેચન : તે સાધુને જો સુવા માટે પાટિયું જોઈએ, તો તે સંબંધી પાંચ સૂત્ર છે. જેમકે પહેલા સૂત્ર મુજબ ઇંડાદિના કારણે સંયમ વિરાધના દોષ લાગે બીજામાં ભારે હોવાથી લેતા મુક્તા આત્મવિરાધના થાય. બીજામાં - અપ્રતિહારત્વને લીધે તેને પાઠવવાનો દોષ, ચોથામાં - સાંધા બરાબર ન જોડ્યા હોવાથી પડી જવાનો દોષ. પાંચમાં મુજબ • X - X - સર્વ દોષરહિત હોવાથી તે સંથારો કરે તે બતાવ્યું. હવે સંયારાને ઉદ્દેશીને અભિગ્રહ વિશેષ કહે છે • સૂત્ર-૪૩૪ - ઉકત વસતિગત અને સંતારકગત દોષોને ત્યાગીને સાધુ આ ચાર પ્રતિજ્ઞા વડે સંતાકની એષણા કરવાનું જાણે - જેમાં પહેલી પ્રતિજ્ઞા આ છે– સાધુ કે સાદdી જે સંથારાનો નામ ઉલ્લેખ કરી યાચના કરે જેમકે - કક્કડ, કઢિણ, જંતુક, પ, મોરગ, તૃણક, સો, કુશ, કુર્જક, પિપ્પલક કે પલાલગ; સાધુ આમાંનો જે સંથારો લેવો હોય તે પહેલા વિચારી લે અને કહે કે, હે આયુષ્યમાન ! મને આમાંનો કોઈ એક સંથારો આપો. આવા સંથારાની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો પાસુક-એષણીય જાણી લે. વિવેચન : પૂર્વે બતાવેલા વસતિના અને સંચારાના દોષોને તજીને તથા હવે કહેવાનારા દોષોનો ત્યાગ કરી સંથારો લેવો તે કહે છે - તે ભાવભિક્ષ એમ જાણે કે આ ચાર અભિગ્રહની પ્રતિજ્ઞા વડે સંથારો શોધે. તે આ રીતે | ઉદ્દિષ્ટ, પ્રેક્ષ્ય, તેના ઘરનો, યથા સંસ્કૃત. તેમાં ૧-ઉદ્દિષ્ટમાં ફલહક આદિમાંથી કોઈ એક લઈશ, બીજો નહીં તે પ્રથમા. ૨-જેવો મનમાં પૂર્વે ધારેલ છે, તેવો આંખે દેખીશ તો જ લઈશ, અન્ય નહીં, 3-પણ તે શય્યાતરના ઘરમાં હશે તો જ લઈશ, બીજેથી લાવીને સુઈશ નહીં. ૪-તે પણ સંતાક લહક આદિ જેવો હશે તેવો જ વાપરીશ. આ ચારમાંની પ્રથમ બે પ્રતિજ્ઞા ગચ્છ નિર્ગત સાધુને ક૫તી નથી, પાછલી બેમાંથી કોઈ કશે. ગચ્છવાસી સાધુને તો ચારે કશે. તે સૂગ વડે કહે છે. તેમાં આ પહેલી પ્રતિજ્ઞા છે. જેમકે - ઉદ્દેશી ઉદ્દેશીને ઇક્કડ આદિમાંથી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/૨/૩/૪૩૪ ૧૬ કોઈપણ લઈશ એવા અભિગ્રહધારી બીજું મળે તો પણ ન લે. બાકી સુગમ છે. વિશેષ એ કે - કઠિન તે વંશકાષ્ઠાદિ, જંતુક અને પક એ તૃણ વિશેષ છે મોગ-તે મોરના પીંછાથી બનેલ. ભીનાશ વાળા દેશ માટે આ સંથારા છે. • સુગ-૪૩૫ - હવે બીજી પ્રતિજ્ઞા-સાધુ-સાદની સંસ્તારને જોઈને યાચના કરે. ગૃહસ્થ ચાવત નોકરાણીને પહેલાથી વિચારીને કહે, હે આયુષ્યમાન કે બહેન ! માંથી મને કોઈ સંથારો આપશો ? ચાવતું ગ્રહણ કરે. - હવે ત્રીજી પ્રતિજ્ઞા - સાધુસાદની જે ઉપાશ્રયમાં રહ્યા હોય, ત્યાં જેa સંથાર હશે, તેલ લઈશ. બીજાને ત્યાંથી નહીં જેમકે ઇક્કડ યથાવત્ પલાલ. તે મળે તો ગ્રહણ કરીશ નહીં મળે તો ઉકૂડુ આદિ આસને રહીશ. • વિવેચન : અહીં પણ પૂર્વવત્ બધું કહેવું. વિશેષ એ કે આ સંથારો નજરે દેખે તો જ યાચના કરે. એ રીતે ત્રીજી પ્રતિજ્ઞા જાણવી. તેમાં વિશેષ એ કે ગચ્છ નિર્ગત કે ગયછવાસીને વસતિ દાતા જ સંથારો આપે તો ગ્રહણ કરે, તે ન મળે તો ઉકટક આસને કે પદ્માસને બેસી સમિ વીતાવે. • સૂમ-૪૩૬ - આ ચોથી પ્રતિજ્ઞાસાધુ કે સાડી પહેલાથી જ બીછાવેલા સંથારાની યાચના કરે. જેમ કે પ્રતીશિલા કે કાછશિલા. એવો સંથારો મળે તો ગ્રહણ કરે, ન મળે તો ઉરુક આસને કે પારસને બેસે. • વિવેચન :સુગમ છે. વિશેષ એ કે શિલાદિ સંથારો પાથરેલ હોય તો જ સુવે. • સૂત્ર-૪૩૩ - આ ચારમાંની કોઈપણ પ્રતિજ્ઞા ગ્રહણ કરનાર યાવતુ અન્યોન્ય સમાધિપૂર્વક વિચરે. [બીજાની નિંદા ન કરે, • વિવેચન : આ ચારમાંની કોઈપણ પ્રતિજ્ઞા સ્વીકાસ્નાર બીજી પ્રતિજ્ઞાવાળા સાધુની નિંદા ન કરે, કેમકે તે બધા જિનાજ્ઞા આશ્રીને સમાધિમાં વર્તે છે. હવે પ્રાતિહારિક સંથારો પાછો આપવાની વિધિ કહે છે• સૂત્ર-૪૩૮ - સાધુ-સાદની સંથારો પાછો આપવા ઇચ્છે, પણ તે જાણે કે સંથારો ઉંડા યાવતુ જળાવાળો છે, તો તેવો સંથારો પાછો ન આપે. • વિવેચન :સૂત્રાર્થ મુજબ જાણવું. વળી• સૂત્ર-૪૩૯ - સાધુ-સાદની સંથારો પાછો આપવા ઇચ્છે અને તેને ઠંડદિથી રહિત જાણે ૧૮૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તો પડિલેહણ-માર્જન કરી, તપાવી, ખંખેરી જયણાપૂર્વક આપે. • વિવેચન :સુગમ છે. હવે વસતિમાં વસવાની વિધિ કહે છે– • સૂત્ર-૪૪૦ : સાધુ-સાળી સ્થિરવાસ હોય, માસકWી હોય કે ગામ ગામ વીચરતા હોય, તે પ્રાજ્ઞ સાધુ પહેલાથી મળ-મૂત્ર ત્યાગ ભૂમિ જોઈ રાખે. કેવલીનું કથન છે કે પતિલેખિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ કર્મબંધનું કારણ છે. સાધુ-સાવીને છે કે વિકાલે મળમૂત્ર પરઠળતા પગ લપસે કે પડે. રીતે લપસતા કે પડતા હાથ-પગ આદિ ભાંગે અથવા પ્રાણિ આદિની હિંસા થાય. તેથી તેમનો પૂવોંપાદિષ્ટ આચાર છે કે ભૂમિ પડિલેહતી. • વિવેચન : સુગમ છે. આ સાધુની સામાચારી છે કે વિકાલે પ્રશ્રવણાદિ ભૂમિનું પ્રત્યુપેક્ષણ કરે. હવે સંતારક ભૂમિનો અધિકાર કહે છે– સુત્ર-૪૪૧ - સાધુ કે સાળી શય્યાસંતાક ભૂમિની પ્રતિલેખના કરવા ઇચ્છે તો આચાર્ય, ઉપાધ્યાય યાવત ગણાવચ્છેદક, બાળ, વૃદ્ધ, રૌ૪, ગ્લાન કે અતિથિ સાપુ દ્વારા સ્વીકૃત ભૂમિ છોડીને કિનારે કે મધ્યસ્થાને, સમ કે વિષમ, હવાવાળી કે નિતિ ભૂમિમાં યતનાપૂર્વક પડિલેહણ-પ્રમાર્જન કરી-કરીને અત્યંત પ્રાણુક શથ્ય-સંસ્તારકને બિછાવે. • વિવેચન : તે ભિક્ષ આચાર્યાદિ સ્વીકૃત ભૂમિ છોડીને બીજી ભૂમિ પોતાના સંથારા માટે પડિલેહે. • X - X - X • હવે શયનવિધિ કહે છે. • સૂ-૪૪૨ - સાધુ-સાધ્વી સુવા ઇચ્છે તો અત્યંત પ્રાસુક શય્યા-સંતાકે આરૂઢ થાય. તે સાધુ-સાવી અરૂઢ થતાં પૂર્વે મસ્તકથી પગ સુધી શરીરને પૂંજીને તનાપૂર્વક આરૂઢ થઈને પછી યતનાપૂર્વક શયન કરે. • વિવેચન :સ્પષ્ટ છે. હવે સુતેલાની વિધિ કહે છે– • સૂત્ર-૪૪૩ - સાધુ કે સાdી પ્રાસુક સંથારા પર શયન કરતી સમયે પરસ્પર હાથથી હાથ, ગણી પગ, શરીરથી શરીરની આશાતના ન કરવી, પણ આશાતના ન કરતા યતનાપૂર્વક પાસુક સંથારા પર સુવું જોઈએ. સાધુ કે સાળી ઉચ્છવાસ લેતા કે નિશ્વાસ મુકતા, છીંક ખાતા, બગાસુ ખાતા, ઓડકાર ખાતા, વાયુનિસર્ગ કરતા પહેલેથી મુખ કે ગુદાને હાથ વડે ઢાંકે પછી યતનાપૂર્વક શ્વાસ લે યાવતું વાતનિસર્ગ કરે, Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૨/૩/૪૪૩ ૧૮૧ • વિવેચન : સૂકાઈ મુજબ જાણવું. અહીં આ ભાવના છે . પોતાના પગથી હસ્તમાત્ર વ્યવહિત સંથારામાં સુવું. આ પ્રમાણે સુનારની નિઃશ્વસિતાદિ વિધિ સૂત્ર કહ્યું. * * • x • હવે સામાન્યથી શય્યાને આશ્રીને કહે છે • સૂત્ર-૪૪૪ : સાધુ કે સાદdી કોઈ સમયે સમ વિષમ કે પવનવાળી કે નિવાત કે વળવાળી કે ધુળ વિનાની કે ડાંસ મચ્છરવાળી કે ડાંસ મચ્છર વિનાની કે અશિlણ કે નવી મૃદઢ કે ઉપસર્ગવાળી કે ઉપસર્ગરહિત કે કોઈ સમયે તેવા પ્રકારની શા પ્રાપ્ત થાય તો પણ તેમાં રાણરહિત-ન્સમભાવ ધારણ કરી રહેવું પણ લેશ માત્ર ગ્લાનિ લાવવી નહીં. આ જ સાધુનો સંપૂર્ણ ભિક્ષુભાવ છે, માટે તેઓ સા જયણાથી વર્ત. • વિવેચન : સુખેથી સમજાય તેવું છે. તેવા પ્રકારની વસતિ વિધમાન હોય તેમાંથી સમવિષમાદિ કોઈપણ વસતિ મળે તેમાં સમચિતે રહે. તેમાં દીનતાદિ ન કરે. આ જ તે ભિક્ષુનો ભિક્ષુભાવ છે તેથી સદા તેમાં યત્ન કરે. ચૂલિકા-૧, અધ્યયન-૨ “શૌષણા, ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩ “ઈય” ૦ 0 બીજું અધ્યયન કહ્યું, હવે બીજું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૧-માં ઘર્મ શરીરનું પાલન કરવા પિંડ બતાવ્યો. તે આ લોક પરલોકના અપાયના રક્ષણ માટે અવશ્ય વસતિમાં વાપરવો. તેથી બીજા અધ્યયનમાં વસતિનું સ્વરૂપ બતાવ્યું. હવે પિંડ તથા વસતિ શોધવા માટે ગમન કરવું, તે આ પ્રમાણે કરવું, આ પ્રમાણે ન કરવું, તે અહીં બતાવવાનું છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર છે. તેમાં નિક્ષેપ, નિર્યુક્તિ, અનુગમમાં નામ નિક્ષેપાર્થે નિયુકિત [નિ.૩૦૮] નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે ઇર્યાનો નિક્ષેપ છે. નામ-સ્થાપના છોડીને દ્રવ્ય ઇર્યા કહે છે [નિ.૩૦૬] દ્રવ્ય ઇજ્ય સચિત્ત, અચિત, મિશ્ર એ ત્રણ ભેદે છે. ઇર્યા એટલે ગમન. સચિત વાયુ કે પુરુષનું ગમન તે સયિત દ્રવ્ય ઇ. એ રીતે પરમાણું આદિ દ્રવ્યનું ગમન તે અચિતદ્રવ્ય ઇર્યા, રથ આદિનું ગમન તે મિશ્ર દ્રવ્ય ઇર્યા. ક્ષેત્ર ઇર્યા તે જે ફોગમાં ગમન કરાય તે - x - કાળ ઇર્યા તે જે કાળમાં ગમન થાય છે. હવે ભાવ ઇ કહે છે. [નિ.૩૧] ભાવ વિષય ઇ બે પ્રકારે - ચરણ, સંયમઇર્યા. તેમાં ૧૩ ભેદે સંયમાનુષ્ઠાન તે સંયમેય. અથવા અસંખ્ય સંયમ સ્થાનમાં એક સંયમ સ્થાનથી બીજા સંયમ સ્થાને જવું તે. ચરણ ઇર્યા - તેમાં - x • ચરણ એટલે ગતિ કે ગમન. તે શ્રમણનું ભાવગમન કેમ થાય ? [નિ.૩૧૧] પ્રવચન, સંઘ, ગચ્છ, આચાર્યાદિ માટે પ્રયોજન આવતાં સાધુ ગમન કરે તે આલંબન અને વિતરણ યોગ્ય અવસર તે કાળ છે. માર્ગ એટલે લોકોએ પણ વડેલ ખુંદેલ, ત્યાં યુગ માત્ર દષ્ટિ રાખવી. તે આલંબન કાળ માર્ગ. તેમાં - X - ૧૬ ભંગો થાય છે. તેમાં જ પરિશુદ્ધ હોય તે જ પ્રશસ્ત છે. [નિ.૩૧૨] ચાર કારણે સાધુનું ગમન શુદ્ધ થાય છે. દિવસે માર્ગ વડે વતનાથી જાય અથવા અકાલમાં પણ ગ્લાનાદિના આલંબને યતનાથી જતાં શુદ્ધ ગમન હોય છે. આવે માર્ગે સાધુએ યત્ન કરવો. નામ નિક્ષેપ કહ્યો. [નિ.૩૧૩] આ અધ્યયનના ત્રણે ઉદ્દેશા જો કે ઇર્ચા વિશુદ્ધિકાક છે, તે પણ ત્રણેમાં કંઈક વિશેષ છે. તે દરેકને યથાક્રમે કિંચિત કહીશ. [નિ.૩૧૪] ઉદ્દેશો-૧ માં વષકાલાદિમાં સ્થાન ન લેવું તથા નિર્ગમ. શરતું કાલાદિમાં વિહાર જેવો હોય તેવો કહે છે. તેમાં યતનાથી માર્ગે ચાલવું. ઉદ્દેશા-૨ માં નાવાદિમાં આરૂઢનું પ્રક્ષેપણ વર્ણવશે. પાણીમાં યતના રાખવી તથા જુદા જુદા પ્રશ્નમાં સાધુએ શું કરવું ? તે અહીં કહે છે. [૩૧૫-] ઉદ્દેશા-1-માં જો કોઈ પાણી આદિ સંબંધે પૂછે તો જાણવા છતાં અજાણ રહેવું તે અધિકાર છે. તથા ઉપધિમાં પ્રતિબંધપણું રાખવું. કદાચ તે ચોરાઈ જાય તો સ્વજન કે રાજગૃહે ફરિયાદ ન કરવી. ૦ અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૩/૧/૪૪૫ ચૂલિકા-૧, અધ્યયન-૩, ઉદ્દેશો-૧ o હવે સૂણાનુગમમાં અસ્મલિતાદિ ગુણોવાળું સૂત્ર ઉચ્ચારવું તે કહે છે– • સૂત્ર-૪૪૫ - સાધુ-સ્વામી જાણે કે વષકાળ આવ્યો, ઘણી વર્ષા થઈ, ઘણા જીવજંતુ ઉત્પન્ન થયા છે, ઘણાં બીજ ઉગ્યા છે, તે માર્ગ મળે ઘણાં પ્રાણી, ઘણાં બીજ વાવ4 કરોળીયાના જાળા થયા છે, માર્ગે ચાલવું કઠિન છે, માર્ગ બરાબર દેખાતો નથી. એમ જાણીને ગામ-ગામ વિહાર ન કરવો, જયણાપૂર્વક વષરવાસ વ્યતીત કરવું જોઈએ. • વિવેચન : મુખ્યત્વે વષરિતુ આવે અને વરસાદ વચ્ચે ત્યારે સાધુએ શું કરવું ? અહીં વપકિાળ અને વૃષ્ટિ આશ્રીને ચાર ભાંગા છે. તેમાં સાધુઓને આ જ સામાચારી છે એટલે અષાઢ ચોમાસુ આવ્યા પહેલાં ઘાસ, ફલક, ડગલ, ભસ્મ, માત્રકાદિનો પરિગ્રહ કરવો. કેમકે વધુ વષ થતા ઇન્દ્રગોપકબીયાવક, ગઈભક આદિ ઘણાં પ્રાણી ઉત્પન્ન થાય છે. ઘણાં નવા બીજો અંકુરિત થાય છે. માર્ગે જતાં તે પ્રાણીઓ તથા બીજો ચાવતુ જાળાથી માર્ગ વ્યાપ્ત હોય, તે કારણે માર્ગ શોધવો મુશ્કેલ પડે છે. સાધુ આ જાણી એક ગામથી બીજે ગામ ન જાય. તેથી સંયત સાધુ સમય જોઈને ચોમાસુ કરી લે. હવે તેનો અપવાદ કહે છે– • સૂત્ર-૪૪૬ - સાધુ-સાધ્વી જે ગામ યાવતુ રાજધાની વિશે એમ જાણે કે આ ગામ રાવતુ રાજધાનીમાં વિશાળ સ્પંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિ નથી, પીઠ, ફલક, શવ્યા, સંતાત્કાદિ સુલભ નથી, પાસુક-એષણીય આહાર-પાણી સુલભ નથી, ઘણાં શ્રમણ, બ્રાહ્મણાદિ આવ્યા છે અને આવવાના છે, વસ્તી સઘન છે, સાધુ માટે ભિક્ષાટન, સ્વાધ્યાયાદિ માટે આવાગમન સુગમ નથી. તે જાણીને તે ગામ ચાવતુ રાજધાનીમાં ચોમાસ ન કરવું. પરંતુ સાધુ એમ જાણે કે આ ગામમાં વિશાળ અંડીલભૂમિ અને સ્વાધ્યાય ભૂમિ છે, પીઠ-ફલકાદિ સુલભ છે, ભિu પાસુક મલે છે, શ્રમણ-બ્રાહ્મણદિની ભીડ નથી, આવાગમન સરળ છે. તો તેવા ગામ ચાવતું રાજધાનીમાં ચોમાસુ રહે. • વિવેચન : તે ભિક્ષુ ચાવતું એવા રાજઘાતિ આદિ જાણે કે અહીં • x • મોટી સ્વાધ્યાય ભૂમિ તથા સ્પંડિલ ભૂમિ નથી, પીઠ ફલકાદિ સુલભ નથી, પ્રાસુક આહાર સુલભ નથી. એષણીય આહાર ન મળે - તે બતાવે છે - ઉદ્ગમાદિ દોષરહિત તે એષણીય, તે ન મળે. જે ગામ, નગરાદિમાં શ્રમણ, બ્રાહ્મણાદિથી - x • વસતિ કીર્ણ છે. તે ભિક્ષાટન, સ્વાધ્યાય, ધ્યાન, સ્પંડિલાદિ કાર્યમાં જનસંકુલત્વથી આકીર્ણ છે. ત્યાં પ્રાજ્ઞ સાધુને પ્રવેશ-નિર્ગમન યાવત્ ચિંતનાદિક ક્રિયા ઉપદ્રવરહિત સંભવતી નથી. ૧૮૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તે જાણીને સાધુ ત્યાં ચોમાસુ ન કરે. ઉકત સમસ્યાઓ ન હોય ત્યાં ચોમાસુ કરે. હવે વર્ષાકાળ પુરો થયા પછી ક્યારે ક્યાં જવું તે અધિકાર કહે છે– • સૂત્ર-૪૪૭ : સાધસાદdી જાણે કે પવિાસના ચાર માસ વીતી ગયા છે, હેમલકતુની પણ પાંચ-દશ દિવસ વીતી ગયા છે, પણ માર્ગમાં ઘણાં પાણી લાવ4 જાળા છે, ઘણાં શ્રમણ-બ્રાહ્મણનું આવાગમન થયું નથી, એમ જાણીને સાધુ ગામ-ગામ વિહાર ન કરે. પરંતુ જો એમ જાણે કે ચાર માસ પુરા થયા છે ચાવતું માર્ગમાં છેડા યાવતુ જાળા નથી, ઘણા શ્રમણ-બ્રાહ્મણનું આવાગમન થયું છે તેમ જાણે તો ગામ-ગામ વિહાર કરે. • વિવેચન : જો સાધુ જાણે કે ચોમાસા સંબંધી ચારે માસ પૂરા થયા છે અથતુ કારતક ચોમાસું પૂરું થયું છે, ત્યાં જો ઉત્સર્ગથી વૃષ્ટિ ન થઈ હોય તો પડવા દિને જ બીજે સ્થાને જઈ પારણું કરે, પણ જો વર્ષો હોય તો હેમંત ઋતુના પાંચ-દશ દિવસ ગયા પછી વિહાર કરે. તેમાં પણ જો માર્ગમાં ઇંડા ચાવતું જાળા હોય •x• બહું આવાગમન ન થયું હોય તો માગસર પૂનમ સુધી ત્યાં રહે, પછી તો ન જ રહે. તેથી વિપરીત સૂત્ર આ રીતે જ જાણવું. હવે માર્ગની ચેતનાનો અધિકાર કહે છે. • સૂત્ર-૪૪૮ - તે સાધુ-સાદડી ગામથી ગામ જતાં આગળ સુગમત્ર ભૂમિ જોઈને ચાલે, મામાં કસ આદિ પ્રાણીને જોઈને પગનો અગ્રભાગ ઉઠાવીને ચાલે કે પગ પાછો હટાવીને કે પણ તિછી કરીને ચાલે. બીજો માર્ગ હોય તો યતનાપૂર્વક બીજ માર્ગે જાય, સીધા માર્ગે ન જાય. એ જ પ્રમાણે યતનાપૂર્વક ગામનુગ્રામ વિચરણ કરે. તે સાધુન્સાળી ગામથી ગામ જતાં હોય અને માર્ગમાં પ્રાણી, બીજ, હરિતકાય, સચિત્ત પાણી કે માટી હોય તો બીજો માર્ગ મળતો હોય ત્યાં સુધી સીધા માર્ગે ન જાય. એ રીતે જયણાપૂર્વક રામાનુગામ વિચરે. • વિવેચન : તે ભિક્ષ બીજે ગામ જતાં આગળ ચાર હાથ પ્રમાણ ગાડાના ધૂસરા આકારે ભૂ ભાગ દેખતો ચાલે, ત્યાં માર્ગમાં પતંગ આદિ ત્રસ જીવોને જુએ કે તે પગને કે પગના તળીયાને અડકે છે તો તેને ઓળંગીને ચાલે. આવા પ્રાણી પણ પાસે આવે ત્યારે પણ સંભાળીને મૂકે અથવા પગનો અગ્રભાગ ઉંચો કરીને કે પગને તીર્થો કરીને ચાલે. અન્ય માર્ગનો અભાવ હોય તો આ વિધિ છે, જો અન્ય માર્ગ હોય તો તે માર્ગે જ જાય, સીધા માર્ગે ગ્રામાંતરે ન જાય, એ સૂત્રનો સારાંશ છે. સૂત્ર-૪૪૯ :સાધુ-સાદની એકથી બીજે ગામ જતા માર્ગમાં જુદા જુદા સીમાવર્તી આદિ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૩/૧/૪૪૯ ૧૮૫ સ્થળોમાં બનેલા ચોરના સ્થાનો, મ્લેચ્છો, અનાર્યોના સ્થાનો મળે તથા મુશ્કેલીથી આર્યોના આચાર સમજાવી શકાય, મુશ્કેલીથી અનાર્ય કમી હટાવી શકાય એવા અકાળે જાગવાવાળા અને અકાળે ખાવાવાળા પ્રદેશમાં થઈને જતા હોય ત્યારે અન્ય પ્રામાદિમાં વિહાર થઈ શકે કે અન્ય જનપદ મળે તો તેવા સ્વેચ્છાદિ સ્થાનોમાં સાધુ ન વિચરે. કેવલી કહે છે કે, તે કર્મબંધનું કારણ છે, અનાર્ય અજ્ઞાની લોક મુનિને આ ચોર છે, ચોરનો સહાયક છે, શત્રુ ગામથી આવે છે એમ કહીને સાધુને આકોશ કરશે યાવતું મારશે અથવા તેના વસ્ત્ર, પાસ, કંબલ, રજોહરણ છીનવી લેશ કે તોડી નાંખશે કે લુંટી લેશે કે ફેંકી દેશે. તેથી સાધુ-સાદનીનો આ યુવપદિષ્ટ આચાર છે કે જ્યાં ચોટ, અનાર્ય આદિના સ્થાન હોય ત્યાં થઈ વિહાર કરવાની ઇચ્છા ન કરે, પણ તે છોડીને ચતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. • વિવેચન : તે ભિક્ષ ગ્રામાંતર જતા એમ જાણે કે માર્ગે જતાં વયમાં વિવિધ પ્રકારના મહાદષ્ટ ચોરોના સ્થાન છે, બર્બર શબર પુલિંદ આદિ મ્લેચ્છ પ્રધાન અનાર્ય લોકો જે સાડા પચીશ આર્ય દેશ છોડીને બીજા દેશોમાં રહેલા છે, તેઓ દુઃખેચી આર્ય સંજ્ઞા સમજે છે તથા કટથી આર્યધર્મ સમજે છે અને અનાર્ય સંકલા છોડે છે, કાળે ભટકનારા છે કેમકે અર્ધી રાત્રે પણ શિકારાદિ માટે જાય છે, અકાલે ભોજન કરે છે; માટે જ્યાં સુધી બીજા આર્ય-જનપદના ગામોમાં વિહાર શક્ય હોય ત્યાં સુધી તેવા અનાર્ય દેશોના ક્ષેત્રોમાં જવાનો વિચાર સાધુ ન કરે. કેમકે કેવલીએ તેને કર્મ ઉપાદાનનું કારણ કહ્યું છે. ત્યાં જવાથી - x • સંયમ વિરાધના અને આત્મવિરાધના સંભવે છે તે બતાવે છે . સ્વેચ્છાદિ આ પ્રમાણે બોલે કે, આ ચોર છે, જાસુસ છે, તેના ગામથી આવેલો છે એમ કહી વચનથી આક્રોશ કરે, દંડ વડે તાડન કરે અને જીવ પણ લઈ લે. વસ્ત્રાદિ ખૂંચવી લે. સાધુને કાઢી મૂકે. - X - સાધુએ આવા પ્લેયછે સ્થાનોમાં ન જવું પણ સારા માર્ગે વિહાર કરવો. છે સૂગ-૪૫૦ - સાધાળી ગામનગમ વિચરતા માર્ગમાં એમ જાણે કે આ પ્રદેશ રાજ વગરનો, ઘણાં રાજાવાળો, યુવરાજ જ હોય તેવો, બે સારવાળો, બે રાજયોમાં વેર હોય તેવો કે વિરોધીનું રાજ્ય હોય તેવો છે તો બીજ મર્મેશી જાય પણ આવા પ્રદેશની વચ્ચેથી ન જાય. કેવલી કહે છે કે તે કર્મબંધનું કારણ છે, ત્યાંના અજ્ઞાની લોકો-‘આ ચોર છે' ઇત્યાદિ સૂગ-૪૪૯ મુજબ જણવું, તેથી મુનિ તે દેશ છોડી નિરુપદ્રવ માર્ગે જાય. • વિવેચન :સરળ છે. મરીના - રાજા મૃત્યુ પામ્યો હોય, યુવરાજ-અભિષેકરહિત. ૧૮૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૪૫૧ - એક ગામથી બીજે ગામ જતાં સાધુ-સ્સાદdીને માર્ગમાં લાંબી અટવી આવે તો તેણે જાણવું જોઈએ કે આ અટવી એક-બે-ત્રણ-ચાર કે પાંચ દિવસમાં પર કરી શકાશે કે નહીં ? જે બીજે માર્ગ હોય તો આવી અનેક દિવસે પાર કરી શકાય તેવી અટવીમાં થઈને ન જાય. કેવલી કહે છે કે ત્યાંથી જવું તે કર્મબંધનું કારણ છે, ત્યાં જતાં વચ્ચે વાસ કરવો પડે તો પાણી, લીલકુગ, બીજ, હરિત, સચિત પાણી-માટી આદિથી વિરાધના થાય. સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે યાવત્ આની અટવીમાં વિહાર ન કરે, પણ બીજ માર્ગોથી યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. • વિવેચન : તે ભિક્ષુ ગ્રામાંતર જતા એમ જાણે કે માર્ગમાં જતાં મને કેટલાંક દિવસ લાગશે, ત્યારે આવા માર્ગને જાણીને જો બીજો વિહાર માર્ગ હોય તો આવા સ્થાનેથી જવાનો વિચાર ન કરે. • x - હવે નાવ-ગમન વિધિ કહે છે. • સૂત્ર-૪૫ર - સાધુ-સાદdી રામાનુગામ જતા જાણે કે માર્ગમાં નૌકાથી પાર કરી શકાય તેટલું પાણી છે, પણ જો તે નૌકા ગૃહસ્થ સાધુના નિમિત્તે ખરીદેલી, ઉધાર લીધેલી કે નૌકા બદલે નૌકા લીધી છે. સ્થળમાંથી જળમાં ઉતારેલી છે કે જલમાંથી સ્થળમાં કાઢી છે, ભરેલી નૌકાનું પાણી ઉલેચી ખાલી કરી છે કે ફસાયેલીને બહાર ખેંચી કાઢી છે; એવા પ્રકારની ની ઉપર, નીચે કે તીઈ ચાલવાવાળી હોય, તે પછી એક યોજન-અધયોજન કે તેનાથી ઓછી-વધ જવાવાળી હોય તો પણ સાધુ-સાધ્વી તે નૌકામાં ન બેસે. સાધુ-સાદdી એમ જાણે કે આ નૌકા સામે પર જવાની છે, તો પોતાના ઉપકરણ લઈને એકાંતમાં જાય, જઈને ઉપકરણોનું પડિલેહણ કરે, કરીને તે એકત્ર કરે, એક્ટ કરીને મસ્તકથી પગ સુધી સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરે, પછી આહારના સગારી પચ્ચખાણ કરે, પછી એક પણ જલમાં અને એક પગ સ્થળમાં રાખી યતનાપૂર્વક નૌકા પર ચઢે. • વિવેચન :સૂત્રાર્થ મુજબ જ જાણવું. હવે કારણે નાવ આરોહણ વિધિ કહે છે– • સૂત્ર-૪૫૩ - સાધુ-સાદdી નૌકા પર ચઢે ત્યારે નૌકાના આગલા ભાગમાં ન બેસે, પાછલા ભાગમાં ન બેસે, મધ્ય ભાગે ન બેસે. નૌકાના બાજુના ભાગને પકડીપકડીને, આંગળી ચીંધી-ચીંધીને, શરીરને ઉંચ-નીચું કરીને ન જુએ. જે નાવિક નૌકામાં ચઢેલ સાધુને કહે કે, હે આયુષ્યમાનું શ્રમણ/ આ નૌકાને આગળ ખેંચો કે પાછળ ખેંચો, ચલાવો કે દોરડાઓ ખેચો. આ સાંભળી મુનિ લક્ષ ન આપે પણ ઉપેક્ત ભાવ ધરી મૌન રહે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૩/૧/૪૫૩ ૧૮૩ નૌકામાં બેઠેલ મુનિને નાતિક કહે કે, હે આયુષ્યમાન શ્રમણ ! નૌકાને આગળ પાછળ ખેંચવામાં કે દોરડાથી નૌકાને સારી રીતે બાંધવામાં કે દોરડાથી ખેંચવામાં સમર્થ ન હોય તો નૌકાનું દોરડું લાવી આપો, અમે પોતે જ નૌકાને આગળ-પાછળ ખેંચી લેશું, દોરડાથી સારી રીતે બાંધીશું અને પછી ખેંચીશું. સાધુ નાવિકના આ વચનને ન સ્વીકારે પણ મૌન રહે. નૌકામાં બેઠેલ મુનિને નાવિક કહે કે, હે આયુષમાનું શ્રમણ ! આ નાવને તમે હલેસા-પાટીયા-વાંસ-વળી-ચાટવા આદિથી ચલાવો. સાધુ નાવિકના આ વચનને ન સ્વીકારે પણ ઉપેક્ષાભાવે મૌન રહે. નૌકામાં બેઠેલ મુનિને નાવિક કહે કે, નાવમાં ભરાયેલ હeણીને હાથપગMાસણ કે પગથી નૌકાના પાણીને ઉલેચીને બહાર કાઢો. સાધુ નાવિકના તે કથનને ન સ્વીકારે પણ ઉપેક્ષાભાવે મૌન રહે. નૌકામાં બેઠેલ મુનિને નાવિક કહે, આ નાવમાં થયેલ છિદ્રને હાથ, પગ, ભુજ, જંઘ, પેટ, મસ્તક, કાયા, ઉપકરણ, વસ્ત્ર, માટી, કુશમ કે કમલપત્રથી બંધ કરી દો; સાધુ તેના આ કથનને ન સ્વીકારે, મૌન રહે. સાધુ-સાદની નૌકાના છિદ્રમાંથી પાણી ભરાતું જોઈને, તે પાણીથી નૌકાને હાલકડોલક થતી જોઈને નાવિક કે કોઈની પાસે જઈને એમ ન કહે કે, હે આયુષ્યમાન ગાથાપતિ તારી નાવના છિદ્રમાંથી પાણી ભરાઈ રહ્યું છે, નાવ ડબી રહી છે. આ પ્રકારે મન કે વચનને આગળ-પાછળ ન કરીને સાધુ વિચરણ કરે. પોતાના શરીર કે ઉપકરણની મૂછ ન કરીને તથા પોતાની વૈશ્યાને સંયમ બાહ્ય પ્રવૃત્તિમાં ન રોકીને, પોતાના આત્માને એકવ ભાવમાં લીન કરીને સમાધિ સ્થિત થઈ, સુત્સર્ગ કરે. નૌકામાં બેઠેલ મુનિનો આ આચાર બતાવ્યો, તેનું સમ્યફ પાલન કરી પછી યતનાપૂર્વક નૌકામાંથી ઉતરે. મુનિ આ વિધિનું સારી રીતે પાલન કરતો વિચરે. તેમ હું કહું છું. • વિવેચન :નિશીથ મૂર્ણિમાં પણ આવા પાઠ જોવા મળે છે.] સ્પષ્ટ છે. નાવના અગ્ર ભાગે ન બેસે જેથી ખલાસીને ઉપદ્રવ ન થાય. બીજા લોકોને ચડવા પહેલાં પોતે ન ચઢે, કેમકે તેથી પ્રવર્તન અધિકરણ દોષ ન લાગે. તેમાં રહીને કોઈના કહેવાથી નાવ-પ્રવૃત્તિ ન કરે, ન કરાવે. વિશિષ્ટ અધ્યવસાયપૂર્વક વિધિ પાળે, તે ભિક્ષભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-3, “ઈય'' ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૬ ચૂલિકા-૧, અધ્યયન-3 - ઉદ્દેશો-૨ . o ઉદ્દેશો-૧- કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે. ઉદ્દેશા-૧માં નાવમાં બેઠેલ સાઘની વિધિ કહી, અહીં પણ તે જ કહે છે, આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે– • સૂત્ર-૪૫૪ : નૌકામાં રહેલ કોઈ નૌકારૂઢ મુનિને કહે, હે આયુષ્યમાન શ્રમણ ! તમે આ છમ યાવ4 ચમદિનકને પકડો, આ વિવિધ પ્રકારના શોને ધારણ કરો અથવા બાળકને પાણી આપો. મુનિ તેમ ન કરે, મૌન રહે. • વિવેચન : - સૂત્રાર્થ મુજબ જાણવું - નાવિકના કહ્યા પ્રમાણે ન કરવાથી તો ક્રોધી થઈને સાધુને નાવમાંથી ફેંકી દે તો શું કરવું ? તે કહે છે– • સૂગ-૪૫૫ - નૌકામાં રહેલ કોઈ વ્યક્તિ નૌકામાં બેઠેલ કોઈ બીજાને કહે કે, આ શ્રમણ નાવનો ભાર વધારનાર છે, તેને બાહુથી પકડી પાણીમાં ફેંકી દો, આવા શબ્દ સાંભળીને-સમજીને તે જે વધારી હોય તો શીઘ ભારે વય અલગ કરી હળા વસ્ત્રો ધારણ કરે, તેમજ મસ્તકાદિ પર લપેટી લે. હવે જે મુનિ જાણે કે અજ્ઞાની કૂકમાં લોકો અવશ્ય મને બાહુ પકડીને પાણીમાં ફેંકશે, તો મુનિ પહેલાં જ કહી દે છે આયુષ્યમાન ગૃહસ્થો ! મને બાહુથી પકડી નાવમાંથી પાણી ન ફેંકો, હું જાતે જ નાવથી પણીમાં ઉતરી જઉં છું. મુનિ એમ કહે તો પણ તે જલ્દીથી બળપૂર્વક બાહુ પકડી પાણીમાં ફેંકી દે તો મુનિ હર્ષ કે શોક ન કરે, સંકલ્પ-વિકલ્પ ન કરે, તે જ્ઞાનીજનનો વધ કે ઘાત કરવા તૈયાર ન થાય, શાંત ચિત્તે ગભરાયા વિના સમાધિપૂર્વક યતનાથી પાણીમાં પ્રવેશ કરે. • વિવેચન : તે-ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને બીજાને કહે કે, આ સાધુ કામ કર્યા વિના માત્ર ભાંડ કે ઉપકરણ વડે બોજારૂપ છે. તેને - x - પકડીને ફેંકી દો. આવા શબ્દો સાંભળીને કે કોઈ પાસેથી જાણીને તે ગચ્છવાસી કે ગચ્છ નિર્ગત મુનિ હોય તે તુર્ત બોજાવાળા નકામા વા ઉતારીને જરૂર જોગ હલકા વસ્ત્રાદિ શરીરે વીંટી લે, માથે બાંધી લે. આ રીતે ઉપકરણ વીંટી લીધેલ સાધુ સુખેથી, નિવ્યકૂિળતાથી પાણીમાં તરે છે. પછી ધર્મોપદેશના વડે સાધુનો આચાર સમજાવે છતાં ગૃહસ્થો પાણીમાં નાંખવા તૈયાર થાય તો ઇત્યાદિ સુગમ છે. હવે પાણીમાં પડેલાની વિધિ કહે છે– • સૂગ-૪૫૬ : સાધસાતી પાણીમાં તણાતા હોય ત્યારે હાથથી હાથ, પગથી પણ કે શરીરથી શરીરનો સ્પર્શ ન કરે. પરસ્પર ન સ્પર્શતા યતનાપૂર્વક પાણીમાં તણાય. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૩/૨/૪૫૬ તે સાધુ પાણીમાં તણાતા ઉપર-નીચે જવાની ક્રિયા ન કરે. એમ પણ ન વિચારે કે આ પાણી મારા કાન-આંખ-નાક-મુખમાં પ્રવેશ ન કરે. પણ યતનાપૂર્વક પાણીમાં તણાય. સાધુ જો પાણીમાં તણાતા થાકી જાય તો જલ્દીથી વસ્ત્ર પત્રાદિ ઉપધિ છોડી દે કે નિસ્સારને ફેંકી દે-આસક્તિ ન રાખે. જો જળાશયના કિનારે પહોંચી જાય તો જ્યાં સુધી શરીર પાણીથી ભીંજાયેલ રહે ત્યાં સુધી યતનાપૂર્વક કિનારે સ્થિર રહે. તે સાધુ પાણીથી ભીંજાયેલ શરીરને લુંછે નહીં, મૂંજે નહીં, દબાવે નહીં, સૂકાવે નહીં, મસળે નહીં, ઘસે નહીં, તપાવે નહીં પરંતુ જ્યારે સાધુને પ્રતીતિ થાય કે હવે શરીર સુકાઈ ગયું છે ત્યારે શરીર લુંછે-પૂંજે-યાવત્ તડકામાં તપાવે અને ત્યારબાદ સતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે, • વિવેચન : ૧૮૯ તે ભિક્ષુ પાણીમાં પડ્યા પછી અકાય જીવના રક્ષણ માટે હાથ આદિ વડે હાથ આદિને ન સ્પર્શે પણ સંયત થઈ પાણીમાં તરે. પાણીમાં તરતા ડૂબકી ન લગાવે. બાકી સુગમ છે. જો તે પાણીમાં તરતા થાકી જાય તો પોતાની ઉપધિ કે તેનો ભાગ ત્યાગ કરે. ઉપધિમાં આસક્ત ન થાય. જો સમર્થ હોય તો ઉપધિ સહિત જળને પાર કરે. પાણી ટપકતાં શરીરે કિનારે ઉભો રહે અને ઇર્યાવહી પડિક્કમે. પણ શું ન કરે તે સ્પષ્ટ છે. વિશેષમાં આ સામાચારી છે કે ભીના વસ્ત્રો-શરીર નીતરી ન જાય ત્યાં સુધી કિનારે ઉભા રહે. પણ ચોર આદિના ભયથી જવું પડે તો કાયાને સ્પર્શ કર્યા વિના લાંબા હાથ રાખી ચાલ્યા જવું. • સૂત્ર-૪૫૭ : સાધુ-સાધ્વી ગ્રામાનુગામ જતાં બીજા સાથે વાતો કરતા ન જાય. પણ યતના પૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. • વિવેચન : સરળ છે. બીજા સાથે વિશેષ વાતચીત કરતા ન ચાલે. - ૪ - • સૂત્ર-૪૫૮ : સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરતા માર્ગમાં જાંઘ સુધીના પાણીમાં ઉતરવાનું હોય તો પહેલા માથાથી પગ સુધી શરીરને પ્રમા. પ્રમાઈને એક પગ જળમાં અને એક પગ સ્થળમાં રાખી યતનાપૂર્વક આર્યજનોચિત વિધિથી જળમાં ચાલે. આ રીતે ચાલતા તે સાધુ હાથથી હાથને યાવત્ ન સ્પર્શતા[અકાયની વિરાધના ન કરી યતનાપૂર્વક જંઘા સુધીના પાણીમાં ચાલે. સાધુ-સાધ્વી એ રીતે ચાલતા શરીરની સાતાને માટે કે દાહ ઉપશાંત કરવા માટે ઉંડા અને વિશાળ જળમાં શરીરને ન ઝબોળે પણ સતનાપૂર્વક જંઘા સુધીના પાણીમાં ચાલે. જ્યારે એમ જાણે કે કિનારો આવીગયો છે ત્યારે યતનાપૂર્વક પાણીમાંથી નીકળી શરીર ભીનું હોય ત્યાં સુધી કિનારે રહે. તે સાધુ ભીંજાયેલા શરીરને સ્પર્શે નહીં, રગડે નહીં, પુંજે નહીં, મસળે નહીં ઇત્યાદિ પણ જ્યારે શરીર સૂકાયું છે તેમ જાણે પછી સ્પર્શે યાવત્ તાપમાં ઉભા ૧૯૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ રહીને શરીરને તપાવે. પછી તનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. - સૂત્ર-૪૫૯ : સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરતા હોય અને પગ કીચડથી ખરડાઈ જાય તો તેને સાફ કરવા ઉન્માર્ગમાં જઈ સચિત્ત વનસ્પતિ છેદન કે લીલા પાન ભેગા કરી કે કચડીને, ઉખેડીને, માળીને પગ સાફ ન કરે. જે આ રીતે જલ્દીથી વનસ્પતિ વડે પગની માટી સાફ કરે છે, તે માયા સ્થાનને સ્પર્શે છે, માટે સાધુએ તેમ ન કરવું. તે પહેલાથી જ વનસ્પતિરહિત માર્ગ જુએ [શોધે], તે માર્ગે જ યતનાપૂર્વક વિચારે. સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ જતાં જાણે કે માર્ગમાં ટેકરા, ખાઈ, કિલ્લો, તોરણ, અર્ગલા, ખાડા, ગુફા, દરાદિ હોય અને બીજો માર્ગ સારો હોય તો સીધા માર્ગે ન જાય, પણ તે માર્ગે યતનાપૂર્વક જાય, કેવલી ભગવંતે વિષમ માર્ગે જતાં કર્મબંધનનું કારણ બતાવેલ છે. વિષમ માર્ગે જતા લપસી કે પડી જવાથી તે વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતા, વેલ કે ઘાસને પકડીને કે તેનું અવલંબન લઈને ઉતરશે. જે યોગ્ય નથી. વિશેષ કારણે તે જ માર્ગે જવું પડે તો સતનાપૂર્વક વૃક્ષ, વેલ આદિનો સહારો લેતો અથવા કોઈ પથિક જતો હોય તો તેના હાથનો સહારો લઈ યતનાપૂર્વક ચાલે એ રીતે સાધુ-સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરે, સાધુ-સાધ્વી ગ્રામાનુગામ જતા હોય ત્યારે માર્ગમાં જવ, ઘઉં આદિ ધાન્યોના ઢેર હોય, ગાડા કે સ્થ હોય, રવ કે પર શાસકની સેનાના વિવિધ પડાવથી માર્ગ રોકાયેલો હોય તો બીજા માર્ગે સતનાપૂર્વક જાય પણ સીધા માર્ગે ન જાય. કેમકે સેનામાંથી કોઈ કહે કે, હે આયુષ્યમાન ! આ સાધુ સેનાના ગુપ્ત ભેદ લઈ રહ્યા છે માટે હાથ પકડી તેને હટાવો અને કોઈ બીજા હાથ પકડી ખસેડી મૂકે, તો મુનિ પ્રસન્ન કે અપ્રસન્ન ન થાય યાવત્ પોતાના ચિત્તને સમાધિયુક્ત રાખી ગ્રામાનુગ્રામ વિચરે વિવેચન : તે ભિક્ષુ નદી પાર ઉતરે તે વખતે જો ઉન્માર્ગે જઈને ગારથી ખરડેલા પગે લીલા ઘાસને છેદીને કે વાંકુ વાળીને તથા ખેંચી કાઢીને પોતાના પગ સાફ કરવાના ઇરાદાથી વનસ્પતિને દુઃખ દે તો એ કપટનું નિંદિત કાર્ય છે, માટે તેમ ન કરવું શેષ સુગમ છે. સાધુને વિહાર કરતા માર્ગમાં કિલ્લો આદિ જોવા મળે તો બીજા માર્ગે જાય પણ તે સીધા માર્ગે ન જાય કેમકે ત્યાં જતા ખાડા આદિમાં પડતા સચિત્ત વૃક્ષાદિને પડે તે અયુક્ત છે. જો કારણે તે જ માર્ગે જવું પડે તો જતા ક્યાંક પડે તેમ હોય તો વેલી આદિનો પણ સહારો લે અને આવતા પથિકનો હાથ માગીને ચતનાપૂર્વક જાય. તે ભિક્ષુને ગ્રામાંતર જતા ઘઉં આદિ ધાન્યના ગાડાં કે સૈન્યના પડાવ આદિ હોય તો ત્યાં ઘણાં અપાયનો સંભવ છે તેથી બીજો માર્ગ સંભવતો હોય તો તે માર્ગે ન જાય. બાકી સુગમ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૩/૨/૪૬૦ ૧૯૧ ૧૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૪૬૦ : સાધુ-સાદની પ્રામાનુગામ જતા હોય ત્યારે માનમાં કોઈ પથિક મળે અને સાધુને પૂછે કે, હે આયુષ્યમાન શ્રમણ ! ગામ ચાવતુ રાજધાની કેવા છે ? અહીં ઘોડા, હાથી, ભિક્ષાજવી મનુષ્યો કેટલા છે? અહીં ભોજન, પાણી, મનુષ્યો, ઘઉં આદિની પ્રચૂરતા છે કે આવાતા છે? આવા પ્રશ્નો પૂછે તો સાધુ તેનો ઉત્તર ન આપે. વગર પૂર્વે કંઈ ન કહે. આ સાધુ-સાધ્વીનો આચાર છે, તેનું યતનાપૂર્વક પાલન કરે. • વિવેચન : તે ભિક્ષને માર્ગે ચાલતા પયિક મળે તો ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. તે ભિક્ષુનો ભિક્ષુભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૩ “ઈય' ઉદ્દેશા-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૬ ચૂલિકા-૧, અધ્યયન-3, ઉદ્દેશો-3 * o બીજો ઉદ્દેશો કહ્યો, હવે ત્રીજો કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે. ઉદ્દેશા૨ માં ગમનવિધિ કહી, અહીં પણ તે કહે છે. તે સંબંધનું સૂર • સૂત્ર-૪૬૧ - રામાનુગામ વિચરતા સાધુ-સાધ્વી માગમાં કોઈ ટેકરા યાવત્ ભૂમિગૃહ, કૂટાગાર કે પ્રાસાદ, ભૂગૃહ, વૃક્ષ નીચે બનેલ ઘર, પતિગૃહ, વૃક્ષ, ચૈત્યસ્તૂપ, રીત્યસ્થળ, લુહારાજ ચાવ4 ભવનગૃહને હાથ ઉંચા-નીચા કરી, આંગળી ચીંધી, નીચે ઝૂકી કે ઉંચા થઈને ન જુએ પણ યતનાપૂર્વક રામાનુગ્રામ વિચરણ કરે સાધુ-સાદની પ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં કચ્છ, ઘાસની વીડ, તળેટી, નદી આદિથી ઘેરાયેલ પ્રદેશ, નિર્જલ પ્રદેશ, નિર્જન્મભૂમિ, ગહન દુગમવન, ગહન દુમિ પર્વત, પર્વત પરનું દુર્ગમ સ્થાન, કૂવો, તળાવ, દ્રહ, નદી, વાવડી, પુષ્કરિણી, દીર્ધકા –ાલિકા, સરોવર, સારસ્પતિ, સરસરપંક્તિ આદિને હાથ ઉંચા કરી કરીને ચાવતું તાકી-તાકીને ન જુએ. કેવલીએ ઉક્ત કથનોને કર્મબંધનું કારણ કહેલ છે. પૂર્વોક્ત સ્થળોને આ રીતે જોવાથી ત્યાં રહેલા મૃગ, પશુ, પક્ષી, સાંપ, સિંહ, જલચર, સ્થલચર, બેચર કે સત્વો નાસ પામશે, રHI માટે ખેતરની વાડી કે ઝાડીનો આશ્રય લેવા ઇચ્છશે, આ શ્રમણ અમને ભગાડવા ઇચ્છે છે એમ સમજશે. માટે સાધુનો પૂર્વોત્તેખિત આચાર છે કે હાથ ફેલાવી-ફેલાવી ન જુએ ઇત્યાદિ, પરંતુ યતનાપૂર્વક આચાર્ય-ઉપાધ્યાય સાથે ગ્રામાનુગામ વિચરે. • વિવેચન :તે ભિક્ષને ગ્રામાનુગ્રામ ચાલતા માર્ગમાં જુએ - જેમકે - ખાઈ, કોટ, પર્વત ઉપરિગૃહ ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવા યાવતુ આ સ્થાનોને ન જોવા, ન દેખાડવા. તેમાં દોષો આ છે કે - ત્યાં આગ લાગે કે ચોરી થાય તો સાધુ ઉપર શંકા આવે અથવા સાધુને અજિતેન્દ્રિય જાણે, ત્યાં રહેલ પક્ષીનો સમુદાય ત્રાસ પામે. આ દોષ ભયથી યતનાપૂર્વક જ વિચરે. તથા તે ભિક્ષુ ગામાનર જતાં આવું બને, જેમકે - નદી નજીકના વિસ્તા પ્રદેશો કે મૂળા-વાલોરની વાટિકા, અટવીમાં ઘાસ માટે રાજદ્દે રોકેલ ભૂમિ, ખાડાઓ, નદીથી વેષ્ટિત ભૂમિ ભાગ, નિર્જલ પ્રદેશ કે અરણ્ય ફોમ, દીર્ધ-ગંભીર-કુટિલ-ગ્લણ જળાશય, સરોવર, પરસ્પર સંલગ્ન ઘણાં સરોવરો, ઇત્યાદિ હાથ વડે ન દર્શાવે કે ન જુએ. તે કમપાદાનનું કારણ છે, કેમકે ત્યાં રહેલા પક્ષી, મૃગાદિ ત્રાસ પામે. ત્યાં રહેલાને સાધુ વિશે શંકા થાય તેથી - x• આચાર્ય, ઉપાધ્યાયાદિ ગીતાર્થ સાથે વિચરે. હવે આચાયદિ સાથે જતા સાધુની વિધિ કહે છે– • સૂત્ર-૪૬૨ - આચાર્ય ઉપાધ્યાય સાથે ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ હાથ વડે હાથની યાવતુ આશાતના ન કરતા યતનાપુર્વક ગ્રામનામ વિચરણ કરે.. આચાર્ય ઉપાધ્યાય સાથે ગ્રામનુગ્રામ વિચરતા સાધુને માર્ગમાં પથિક મળે અને તે પથિક એમ કહે કે, હે આયુષ્યમાત્ શ્રમણ ! તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? ક્યાં જઈ રહ્યા છો ? ત્યારે આચાર્ય કે ઉપાધ્યાય સામાન્ય કે વિશેષથી ઉત્તર આપે અને આચાર્ય ઉપાધ્યાય ઉત્તર આપતા હોય ત્યારે વચ્ચે સાધુએ ન બોલવું પણ યતનાપૂર્વક દીક્ષામાં વડીલોના ક્રમથી તેમની સાથે વિચરણ કરે ર(નાધિક [દીક્ષા વડીલ) સાથે ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ તેમની સાથે હાથ વડે હાથથી યાવતુ આશાતના ન કરતા યતનાપૂર્વક વિચરે કોઈ પથિક મળે અને ઉકત પ્રનો પૂછે તો સનાધિક ઉત્તર આપે અને રત્નાધિક ઉત્તર આપતા હોય ત્યારે સાધુ વચ્ચે ન બોલતા વિચરે, • વિવેચન : તે ભિક્ષુ આયાયદિ સાથે વિચરતા તેમને હાથ વગેરેનો સ્પર્શ ન થાય એટલું અંતર રાખી ચાલે તથા તે વખતે પથિકે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આયાયદિને અતિક્રમીને ન આપે કે તે વખતે વચ્ચે પણ ન બોલે પણ યુગમાબ દૈષ્ટિ રાખી યતનાપૂર્વક યથા રત્નાધિક વિચરે, આ જ વિધિ રત્નાધિક સાથે ચાલતા પણ (મૂત્રાર્થ મુજબ) જાણવી. વળી • સૂત્ર-૪૬૩ - ગ્રામાનુગામ વિચરતા સાધુ-સાળીને માર્ગમાં કોઈ પથિક મળે અને તે પથિક એમ પૂછે કે, હે આયુષ્યમાન શ્રમણ! તમે મામિાં કોઈ મનુષ્ય, સાંઢ, પાડો, પશુ, પક્ષી, સર્પ કે જલચર જોયા છે? તો કહો - દેખાડો. ત્યારે સાધુ ન ઉત્તર આપે, ન દેખાડે. તેના કથનનું સમર્થન ન કરતા મૌન રહે. જાણવા Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ૨/૧/૩/૩/૪૫૬ ૧૯૩ છતાં હું જાણું છું એમ ન કહે. એ રીતે યતનાપૂર્વક વિચરે. રામાનુગ્રામ વિચરતા સાધુ-સાળીને માર્ગમાં કોઈ પથિક મળે અને તે પથિક એમ પૂછે કે માર્ગમાં તમે જળમાં ઉત્પન્ન થતાં કંદ, મૂળ, છાલ, મ, પુu, ફળ, બીજ, લીલોતરી કે એક્ત કરાયેલ જળ અથવા અગ્નિ જોયા ? સાધુ તેનો ઉત્તર ન આપે, મૌન રહે વાવતુ ગામાનુગામ વિચરે. રામાનુગામ વિચરતા સાધુ-સાધ્વીને માર્ગમાં કોઈ પથિક મળે અને એમ પૂછે કે મામિાં તમે ઘઉં, જવ આદિના ટેટ યાવત સૈન્યના પડાવ જોયા ? સાધુ તેનો ઉત્તર ન આપતા ચાવતુ ગામાનુગ્રામ વિયરે ગ્રામાનુગામ વિચરતા સાધુ-સાધ્વીને માર્ગમાં કોઈ પથિક મળે અને પૂછે કે આ ગામ ચાવતુ રાજધાની કેટલા મોટા છે ? તો સાધુ તેનો ઉત્તર ન આપતા મૌન રહે ચાવત યતનાપૂર્વક વિચરે. ગ્રામાનુગામ જતા સાધુન્નાદળીને કોઈ પથિક મળે અને પૂછે કે આ ગામ ચાવતું રાજધાની કેટલા દૂર છે ? સાધુ ઉત્તર ન આપતા યાવતુ વિચરે. - વિવેચન : જતાં એવા તે ભિક્ષને સામે આવતો કોઈ મુસાફર પૂછે કે, હે આયુષ્યમાનું શ્રમણ ! માર્ગમાં આવતા તમે કોઈ માણસ આદિને જોયા ? તે આવું પૂછે ત્યારે મૌનપણે તેની ઉપેક્ષા કરે ? અથવા જાણવા છતાં નથી જાણતો એમ કહે. * * * * • x • આ પ્રમાણે કંદ, મૂલ આદિ, ઘઉં, આદિ સંબંધી સૂત્રો પણ જાણવા, તથા ગામનું અંતર આદિ સૂત્રો જાણવા. • સૂત્ર-૪૬૪ - રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ-સાધ્વીને માર્ગમાં ઉન્મત્ત સાંઢ, સાપ ચાવત ચિત્તા આદિ હિંસક પશુ સામે આવતા દેખાય તો તેમનાથી ડરીને બીજી માર્ગે ન જાય, માર્ગ છોડી ઉન્માર્ગે ન ચાલે, ગહન વન કે દુર્ગમાં પ્રવેશ ન કરે, વૃક્ષ પર ન ચડે, મોટા-વિશાળ જળાશયમાં શરીર ન છુપાવે, વાડમાં ન છુપાય, સેનાદિ કોઈ શરણ કે શમની ઇચ્છા ન કરે. પરંતુ આત્મએકવભાવમાં લીન બની, સમાધિમાં સ્થિર રહી યાવતુ યતનાપૂર્વક એક ગામથી બીજે ગામ વિયર કરે ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ-ન્સાળી જાણે કે માર્ગમાં લાંબી અટવી છે અને આ લાંબી અટવીમાં ઘણાં ચોર એકઠા થઈને ઉપકરણ ચોરવાની બુદ્ધિથી આવે-જાય છે, ત્યારે તેમનાથી ડરીને ઉન્માર્ગે ન જાય - ચાવતું સમાધિ ભાવમાં સ્થિર રહે પછી યતનાપૂર્વક રામાનુગ્રામ વિચરે. • વિવેચન : તે ભિક્ષને ગ્રામાંતર જતા માર્ગમાં ઉન્મત્ત થયેલ બળદ કે સાપ તથા સિંહ, વાઘ ચાવત્ ચિતાને કે તેના બચ્ચાને જુએ કે ક્રૂર શિયાળને જુએ તેના ભયથી ઉન્માર્ગે ન જાય આદિ સૂત્રાર્થ પ્રમાણે જાણવું.] પણ ઉત્સુકતા વિના, અવિમનસ્ક થઈ યતનાપૂર્વક જવું. આ વિધિ ગચ્છનિર્ગત સાધુ માટે જણવી. ગયછવાસીએ તો [2/13] સાપ વગેરેને બાજુએ ટાળીને નીકળવું. આ રીતે દીર્ધ અટવીવાળું સૂત્ર સૂત્રાર્થ મુજબ જાણવું. સૂર-૪૬૫ - સાધ કે સાળી એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે માર્ગમાં ચોરો એકઠા થઈને આવે અને તેઓ કહે કે, હે આયુષ્યમાન શ્રમણ ! આ વસ્ત્ર, પણ, કંબલ, રજોહરણ અમને આપી છે કે અહીં રાખી દો. ત્યારે સાધુ તે ન આપે, ન મૂકે. જે તે બળપૂર્વક લઈ લે તો સાધુ તેને પાછા લેવા તેઓની સ્તુતિ કરી યાચના ન કરે, હાથ જોડીને ન માંગે, કરુણતાથી ન માંગે, પણ ધર્મનો ઉપદેશ આપી યાચના કરે અથવા મૌન કરી ઉભા રહે. ચોરોને જે કરવું હોય તે કરે. ચોરો આક્રોશ કરે યાવતું મારી નાંખવા પ્રયાસ કરે અથવા સાધુના વસ્ત્ર આદિ છીનવી લે યાવત તોડી-ફોડીને ફેંકી દે તો પણ ચોરોના આ કાર્યની ગામમાં ચર્ચા ન કરે, રાજાને ફરિયાદ ન કરે કે બીજા કોઈ પાસે જઈને પણ ન કહે કે, હે આયુષ્યમાન ગાથાપતિ ! આ ચોરોએ અમારા ઉપકરણાદિ આકોલાદિ કરીને લૂંટી લીધા છે અથવા યાવત્ તોડીફોડીને ફેંકી દીધા છે. આવા કુવિચારો સાધુ મનથી પણ ન કરે કે વચનથી ન બોલે, પણ નિર્ભય, નિર્બદ્ધ અને અનાસક્ત થઈ ચાવત સમાધિમાં સ્થિર રહે અને પછી ચતનાપૂર્વક પ્રામાનુગામ વિચરણ કરે. આ જ સાધુ-સાધ્વીનો ઇષ સંબધી આચાર છે, સમતાયુકત થઈ, સાવધાની સહિત તેમાં પ્રવૃત્તિ કરે તેમ હું કહું છું. વિવેચન : તે ભિક્ષને ગ્રામોત્તર જતાં ચોરો ઉપકરણ માંગે તો આપવા નહીં બળજબરીથી લેવા જાય તો ભૂમિ પર મૂકી દે. ચોરે લઈ લીધેલા ઉપકરણ વંદન કરી કે દીનતાપૂર્વક ન ચાલે, પણ ગચ્છવાસી મુનિ ધર્મકથનપૂર્વક યાયે અથવા મૌનપણે ઉપેક્ષા કરે. ચોરો પોતાના કર્તવ્ય મુજબ વચનથી આક્રોશ કરે, દંડ વડે તાડના કરે ચાવતુ જીવ લે, વઆદિ છીનવીને ફેંકી દે તો પણ તે વાત ગામમાં, રાજાને કે ગૃહસ્થને ન કરે, મન કે વચનથી પણ આ દુભવ ન ધરે. આ જ ભિક્ષુનો ભિક્ષુભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૩ “ઈય'' ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦ ચૂલિકા-૧, અધ્યયન-3નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - X X - X - X - Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૪/ભૂમિકા ૧૯૫ ચૂલિકા-૧, અધ્યયન-૪ “ભાષાજાત'' ૦ ત્રીજું અધ્યયન કહ્યું, હવે ચોથું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૩-માં પિંડવિશુદ્ધિ માટે ગમનવિધિ બતાવી. ત્યાં જતા માર્ગમાં આવું બોલવું કે ન બોલવું તે બતાવશે. આ સંબંધે આવેલા ‘ભાષાજાત' અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમમાં ભાષાજાત શબ્દોના નિક્ષેપા માટે નિયુક્તિકાર કહે છે– [નિ.૩૧૬-] જે રીતે વાક્યશુદ્ધિ અધ્યયનમાં વાક્યનો નિક્ષેપ કર્યો છે, તે રીતે ભાષાનો પણ કરવો. પણ ‘નાત’ શબ્દનો છ પ્રકારે નિક્ષેપો આ પ્રમાણે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે, દ્રવ્યજાત આગમથી-નો આગમથી. તેમાં વ્યતિરિક્તને નિર્યુક્તિકાર અડધી ગાથાથી કહે છે. તે ચાર પ્રકારે છે - ઉત્પત્તિજાત, પર્યવજાત, અંતરજાત અને ગ્રહણજાત. 1 તેમાં (૧) ઉત્પત્તિ જાત - જે દ્રવ્યો ભાષાવર્ગણાની અંદર પડેલા, કાયયોગથી ગ્રહણ કરેલા, વાયોગ વડે નિસૃષ્ટ અને ભાષારૂપે ઉત્પન્ન થાય તે. અર્થાત્ જે દ્રવ્ય ભાષાપણે ઉત્પન્ન થાય તે. (૨) પર્યવજાત - તે જ વાચા વડે નિસૃષ્ટ ભાષા દ્રવ્યો વડે જે વિશ્રેણીમાં રહેલા ભાષા વર્ગણાની અંદર રહેલાં નિકૃષ્ટ દ્રવ્યના પરાઘાત વડે ભાષાપર્યાયપણે જે ઉત્પન્ન થાય તે....(૩)... આંતરજાત-જે દ્રવ્યો અંતરાલે સમશ્રેણિમાં જ નિસૃષ્ટ દ્રવ્યની સાથે મિશ્રિત ભાષા પરિણામને ભજે તે. (૪) ગ્રહણજાત-વળી જે દ્રવ્યો સમશ્રેણિ વિશ્રેણિમાં રહેલા ભાષાપણે પરિણમેલા કર્ણ-શકુલીના વિવરમાં પ્રવેશેલા ગ્રહણ કરાય છે, તે દ્રવ્યથી અનંતપ્રદેશવાળા છે, ફોગથી અસંખ્યપ્રદેશ અવગાઢ છે, કાળથી એક, બે, ત્રણથી અસંખ્યાત સમય સુધીની સ્થિતિવાળા છે, ભાવથી વર્ણગંધરસ સ્પર્શવાળા છે, તે આવા દ્રવ્યોને ગ્રહણજાત કહ્યા છે. દ્રવ્યજાત કહ્યું. ક્ષેત્રજાત સ્પષ્ટ હોવાથી નિર્યુક્તિકારે કહેલ નથી. તે આ પ્રમાણે, જે ક્ષેત્રમાં ભાષાજાતનું વર્ણન ચાલે કે જેટલું ક્ષેત્ર સ્પર્શ કરે તે ક્ષેત્રજાત. આ પ્રમાણે ‘કાળજાત’ જાણવું. ‘ભાવજાત' તો તે જ ઉત્પત્તિ પર્યવ અંતર્ગહણ દ્રવ્યો સાંભળનારના કાનમાં જણાય કે આ શબ્દ છે એવી બુદ્ધિ ઉત્પન્ન કરે. પણ અહીં અધિકાર દ્રવ્યભાષાજાત વડે છે, કેમકે દ્રવ્યની પ્રધાન વિવક્ષા છે. દ્રવ્યનો વિશિષ્ટ અવસ્થા ભાવ છે, તે માટે ભાવભાષાજાતનો પણ અધિકાર છે. હવે ઉદ્દેશાના અધિકાર માટે કહે છે— [નિ.૩૧૭-] જો કે બંને પણ ઉદ્દેશા વચનશુદ્ધિકારક છે, તો પણ તેમાં વિશેષતા છે. પ્રથમના ઉદ્દેશામાં વચનવિભક્તિ છે. તેથી એકથી માંડીને સોળ પ્રકારના વચનનો વિભાગ છે તથા આવું વચન બોલવું કે ન બોલવું તેનું વર્ણન છે. બીજા ઉદ્દેશામાં ક્રોધાદિ ઉત્પત્તિ જેમ ન થાય તેમ બોલવું. તે ‘ઉત્પત્તિ’ વર્ણન છે. ૧૯૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૐ ચૂલિકા-૧, અધ્યયન-૪ “ભાષાજાત”, ઉદ્દેશો-૧ • હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું જોઈએ– - સૂત્ર-૪૬૬ : સાધુ-સાધ્વી આ વચનના આચાર સાંભળી અને સમજીને, પૂર્વ મુનિ દ્વારા અનાચીર્ણ અનાચારોને જાણે, જે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વાણી પ્રયોગ કરે છે, જાણીને કે જાણ્યા વિના કઠોર વચનો બોલે છે, આવી ભાષાને સાવધ કહે છે. વિવેકપૂર્વક સાવધ ભાષાનો ત્યાગ કરે. મુનિ ધ્રુવ અને અધ્વ ભાષાને જાણે અને તેનો ત્યાગ કરે અશન આદિ મળ્યું છે કે નથી મળ્યું, આહાર વાપર્યો છે કે નથી વાપર્યો. તે આવ્યો છે અથવા નથી આવ્યો, તે આવે છે અથવા નથી આવતો, તે આવશે અથવા નહીં આવે, તે અહીં પણ આવ્યો હતો કે આવ્યો ન હતો, તે અહીં અવશ્ય આવે છે કે કદી નથી આવતો, તે અહીં અવશ્ય આવશે કે કદી નહીં આવે [આવી ધ્રુવ ભાષાનો ત્યાગ કરવો.] મુનિ સારી રીતે વિચારી ભાષાસમિતિયુક્ત નિષ્ઠાભાસી બની, સંયત થઈને ભાષા પ્રયોગ કરે . જેમકે - એકવચન, દ્વિવચન, બહુવચન, સીલિંગ, પુલિગ, નપુંસકલિંગ-વચન, અધ્યાત્મ કથન, ઉપનીત વાન, અપનીત વાન, ઉપનીતપનીત વાન, પનીતઉપનીત વચન, અતીત વાન, વર્તમાન વચન, અનાગત વાન, પ્રત્યક્ષ વચન, પરોક્ષ વચન. તેને એકવચન બોલવાનું હોય તો એક વચન જ બોલે યાવત્ પરોક્ષ વચન બોલવાનું હોય તો પરોક્ષ વચન જ બોલે. આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ નપુંસક છે, આ તે છે કે કોઈ અન્ય છે એવી રીતે વિચારપૂર્વક નિશ્વય થઈ જાય પછી ભાષાદોષ ટાળી સમિતિયુક્ત થઈને સંચત ભાષા બોલે. મુનિએ ચાર પ્રકારની ભાષા જાણવી જોઈએ - સત્યા, મૃષા, સત્યામા અને જે સત્ય નથી - મૃષા નથી - સત્યામૃષા નથી તે અસત્યામૃષા નામની ચૌથી ભાષાજાત છે. હવે હું કહું છું કે જે અતીત-વર્તમાન-અનાગત અરિહંત ભગવંતો છે, તે બધાંએ આ જ ચાર ભાષાના ભેદ કહ્યા છે - કહે છે અને કહેશે. પરૂયા છે - પરૂપે છે અને પ્રરૂપશે. આ બધાં ભાષા-દ્રવ્ય અચિત છે, વર્ણ-ગંધ-રસસ્પર્શયુક્ત છે, સય ઉપાય અને વિવિધ પરિણામધર્મી છે. • વિવેચન : તે ભાવભિક્ષુને અંતઃકરણમાં નિષ્પન્ન, ફમ્ - પ્રત્યક્ષવાચી શબ્દથી હવે કહેવાનાર વાણીસંબંધી આચારને સાંભળીને તથા જાણીને ભાષા સમિતિ વડે ભાષા [વચન] બોલે એ પ્રમાણે સંબંધ જાણવો. તેમાં જેવી ભાષા ન બોલવી જોઈએ તે દર્શાવે છે - કહેવાનાર - સાધુને ન બોલવા યોગ્ય, પૂર્વના સાધુ દ્વારા અનાચીર્ણ ભાષાને સાધુ જાણે - તે આ રીતે - Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૪/૧/૪૬૬ ૧૯૩ જેમકે કોઈ ક્રોધથી વિવિધ વચન બોલે - જેમકે - તું ચોર છે, દાસ છે. તથા માનથી બોલે કે હું ઉત્તમ જાતિનો છું, તું હીનજાતિ છે, માયથી બોલે કે હું માંદો છું, બીજાનો સાવધ સંદેશ કોઈ ઉપાય વડે કહીને મિથ્યાદુકૃત કરે - આ તો મારાથી ઉતાવળે બોલાઈ ગયું. લોભથી બોલે કે આ વચન બોલવાથી હું કંઈક મેળવીશ તથા કોઈનો દોષ જાણતા હોય તેનો દોષ ઉઘાડવા વડે કઠોર વયન બોલે કે અજાણપણે બોલે. આ બધાં ક્રોધાદિ વચન સાવધ-સપાપ હોવાથી વર્જવા, વિવેકી બની સાધુ આવા સાવધવચન ન બોલે. તથા કોઈ સાથે સાધુએ બોલતાં નિશ્ચયાત્મક વચન ન બોલવી કે નક્કી વરસાદ આદિ થશે, એ જ રીતે અધવ પણ જાણવું. - તથા કોઈ સાધુ ભિક્ષાર્થે કોઈ જ્ઞાતિ કે કુલમાં પ્રવેશતા જોઈને તેને ઉદ્દેશીને બીજા સાધુ આવું બોલે કે આપણે ખાઈ લઈએ, તે અશનાદિ પ્રાપ્ત કરીને જ આવશે અથવા તેને માટે રાખી મૂકો, તે કંઈપણ લીધા વિના જ આવશે, એ રીતે ત્યાંજ ખાઈને કે ખાધા વિના જ આવશે. આવા નિશ્ચય વચનો ન બોલે તથા આવા નિશ્ચય વયનો પણ ન બોલે - કોઈ રાજાદિ આવ્યો છે કે નથી જ આવ્યો અથવા આવે છે કે નથી જ આવવાનો અથવા આવશે કે નહીં જ આવશે. આ રીતે પતન, મઠ આદિમાં પણ ત્રણે કાળ યોજવા. આ બધાંનો સાર એ કે જે અર્થને પોતે બરાબર ન જાણે ત્યાં આ ‘એમ જ છે એવું ન બોલવું. સામાન્યથી સાધુને બધે સ્થાને આ ઉપદેશ છે કે વિચારીને સારી રીતે નિશ્ચય કરીને અથવા શ્રુત ઉપદેશ વડે પ્રયોજન હોય ત્યારે નિશ્ચયાત્મક બનીને ભાષાસમિતિ વડે કે ગદ્વેષ છોડીને સોળ વચનની વિધિ જાણી ભાષા બોલે. જે ભાષા બોલવાની છે તે સોળ વચન વિધિ કહે છે ૧-ચોકવચન-વૃક્ષ, ૨-દ્વિવચન-બે વૃક્ષ, 3-બહુવચન-વૃક્ષો, ૪-પ્રવચન-વીણા, કન્યા, પ-પુંવયન-ઘટ, ૫ટ, ૬-નપુંસકવચન-દેવકુલ, પીઠ. 8-અધ્યાત્મવચન-આભામાં રહેલું તે અધ્યાત્મ, તેના પરિહારથી અન્ય બોલવા જતાં સત્ય બોલી જાય. ૮-ઉપનીતવયન-પ્રશંસા. જેમકે - રૂપવતી સ્ત્રી. ૯-અપની વચન-નિંદા-કુરૂષ સ્ત્રી. ૧૦-ઉપરીત અપનીત વયન-કંઈક પ્રશંસા કરી કંઈક નિંદા કરે - આ સ્ત્રી સુંદર છે પણ કુલટા છે. ૧૧-અપનીતઉપનીત વયન-પૂર્વથી ઉલટું - આ સ્ત્રી કુરૂપ છે પણ શીલવતી છે. ૧૨-અતીત વચન-કર્યું. ૧૩-વર્તમાનવચન-કરે છે. ૧૪અનામતવચન-કરશે. ૧૫-પ્રત્યક્ષવચન-આ દેવદત્ત છે. ૧૬-પરોક્ષવયન-તે દેવદત્ત છે. આ પ્રમાણે સોળ વચનો છે, આ સોળમાંથી ભિક્ષુ એક વિવક્ષામાં એકવચન જ બોલે. યાવતુ પરોક્ષ વચન વિવક્ષામાં પરોક્ષ વચન જ બોલે. તથા સ્ત્રી વગેરે જોઈને આ સ્ત્રી જ છે ઇત્યાદિ જેવું હોય તેવું બોલે. આ પ્રમાણે નિશ્ચિત્ય, નિષ્ઠાભાષી થઈ સમિતિ વડે સમપણે સંયત જ ભાષા બોલે તથા પૂર્વોક્ત અને હવે પછી કહેવાતા ભાષાગત દોષ સ્થાનોને છોડીને ભાષા બોલે. તે ભાષા ચાર પ્રકારની ભાષાઓ જાણે. ૧-સત્યભાષાજાત-અવિતથ વચન-ગાયને ગાય, ઘોડાને ઘોડો કહે. -મૃષા ૧૯૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સત્યથી ઉલટું-ગાયને ઘોડો કે ઘોડાને ગાય કહે. 3-સમૃષા-થોડું સત્ય થોડું અસત્ય-ઘોડા પર જતા દેવદત્તને ઉંટ પર જાય છે તેમ કહે. ૪-અસત્યામૃષા-સાચું પણ નહીં-જુદું પણ નહીં તેવી-આમંત્રણ, આજ્ઞા. પોતાની બુદ્ધિથી નથી કહ્યું તે જણાવે છે - હું જે કહું છું તે બધું અતીત અનાગત, વર્તમાન તીર્થંકરે કહ્યું છે - કહે છે - કહેશે. આ બધાં ભાષા દ્રવ્ય અચિવ છે [ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. અહીં વર્ણાદિથી શબ્દનું મૂર્ણપણું બતાવ્યું, અમૂર્ત એવા આકાશાદિને વણિિદ ન સંભવે તથા ચયાપચય ધર્મથી શબ્દનું અનિત્યત્વ બતાવ્યું. કેમકે શબ્દ દ્રવ્યનું વિચિત્રપણું સિદ્ધ થાય છે. હવે શબ્દોનું કૃતકત્વ બતાવે છે • સૂત્ર-૪૬૩ - સાધુ-સાદનીએ જણવું જોઈએ કે બોલ્યા પહેલાની ભાષા આભાષા છે, બોલાતી ભાષા ભાષા છે, બોલ્યા પછીની ભાષા અભાષા છે. સાધુ-સાદની જાણે કે - આ જે ભાષા સત્યા, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા છે, તેમાંથી પણ સાવધ, સક્રિય, કર્કશ, કદ, નિષ્ઠર કઠોર, આસવજનક, છેદનકારી, ભેદનકારી, પરિતાપનકારી, ઉપદ્રવકારી, ભૂતોપઘાતિક ભાષા સત્ય હોવા છતાં બોલવાની ઇચ્છા ન કરે. સાધુ-સાધવીએ જાણવું જોઈએ કે સૂક્ષ્મબુદ્ધિથી વિચારતા જે ભાષા રાત્ય હોય અને જે ભાષા અત્યામૃષા હોય એવી ભાષા અસાવધ યાવતું પ્રાણીઓનો ઘાત કરનારી ન હોય, તેવી જ ભાષા બોલવા ઇછે. • વિવેચન : તે ભિક્ષુ આ પ્રમાણે શબ્દને જાણે કે ભાષા દ્રવ્ય વર્ગણાઓનો વાક્યોગ નિસ્વાથી પૂર્વે જે ભાષા હતી તે વાકયોગ નિસરવાથી જ ભાષા છે. ભાષા દ્રવ્યભાષા છે, તે તાલુ, ઓઠ આદિના વ્યાપારી પૂર્વે જે શબ્દ ન હતા તે તે નિષ્પન્ન થતાં પ્રગટ જ કૃતકવ બતાવ્યું - X - X• બોલાયા પછી ભાષા નાશ પામતી હોવાથી ભાષણોત્તર કાળે અભાષા છે. * * * હવે ચારે ભાષામાં ન બોલવા યોગ્ય ભાષા કહે છે - સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા તેમાં મૃષા અને સત્યામૃષા તો બોલવા યોગ્ય નથી, પણ સત્યાભાષા કર્કશાદિ દુર્ગુણવાળું ન બોલવું, તે બતાવે છે. અવધ સહિત વર્તે તે સાવધ, ક્રિયા સહિત - અનર્થદંડની ક્રિયા વર્તે છે, કર્કશા-ચાવેલા અક્ષરવાળી, કટકા-ચિત્ત ઉદ્વેગકારી, નિષ્ફર-ઠપકારૂપ, પરષા-બીજાના મર્મ ઉઘાડવારૂપ, કમશ્રવકારી, છેદન ચાવત્ અદ્વાવણકારી, જીવોને ઉપસાપકારી આવી ભાષા સત્ય હોય તો પણ ન બોલવી. હવે બોલવાની ભાષા કહે છે - તે ભિક્ષ આ પ્રમાણે જાણે કે જે ભાષા સત્ય છે. કુશાગ્ર બુદ્ધિ વડે વિચારીને મૃષા પણ સત્ય ભાષા બને, જેમકે મૃગને જોવા છતાં શિકારી પાસે અપલાપ કરે. * * * * *, જે અસત્યામૃષા ભાષા છે તે આમંત્રણી, Page #257 -------------------------------------------------------------------------- ________________ Boo આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હે વિધુત દેવ! આદિ. તથા વરસાદ પડો કે ન પડો ઇત્યાદિ 'સૂઝાઈ મુજબ] આવી દેવાદિ ભાષા ન બોલે. કારણે તે પ્રજ્ઞાવાનું સાધુ સંયત ભાષા વડે અંતરિક્ષ આદિ ભાષા બોલે. આ તે ભિક્ષુની સમગ્રતા અર્થાત્ ભિક્ષુભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૪ “ભાષાજાત” ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૨/૧/૪/૧/૪૬૩ ૧૯૯ આજ્ઞાપની આદિ છે. તેવી ભાષા અસાવધ, અક્રિય યાવતુ અભૂતપઘાતિની છે, તેને મનથી વિચારીને સાધુએ હંમેશા બોલવી. • સૂત્ર-૪૬૮ :- સાધુ-સાદની કોઈ પુરુષને બોલાવે ત્યારે બોલાવવા છતાં તે ન સાંભળે તો આમ ન કહે, હે હોલ !, ગોલ, ચાંડાલ, કુતિ, દાસિપુ, કૂતરા, ચોર, વ્યભિચારી, કપટી કે, હે જૂઠા અથવા તું આવો છે, તારા મા-બાપ આવા છે. આવા પ્રકારની ભાષા સાવધ, સક્રિય યાવત્ ભૂતોપઘાતિક છે તેથી વિચારી સમજી સાધુ આવી ભાષા ન બોલે. સાધુ કોઈ પુરુષને બોલાવે ત્યારે અને બોલાવવા છતાં તે ન સાંભળે ત્યારે એમ કહે કે, હે અમુક !, હે આયુષ્યમાન ! આયુષમાનો, શ્રાવક, ઉપાસક, ધાર્મિક કે હે ધમપિયા આ પ્રકારની અસાવધ યાવતું અહિંસક ભાષાનો વિચારપૂર્વક બોલે. સાધુ-સાધી કોઈ સ્ત્રીને બોલાવે ત્યારે કે બોલાવતા ન સાંભળે ત્યારે આમ ન કહે, હે હોલી ! હે ગોલી આદિ પૂર્વવત સાધુ-સાદની કોઈ સ્ત્રીને બોલાવે ત્યારે કે બોલાવતા ન સાંભળે ત્યારે આમ કહે, હે આયુષ્યમતી ! હે ભગિની ! ભવતી, ભગવતી, શ્રાવિકા, ઉપાસિકા, ધાર્મિકા કે હે ધમપિયા! આવી અસાવધ ભાષા બોલે. • વિવેચન : તે ભિક્ષ કોઈ માણસને બોલાવે કે બોલાવે ત્યારે તે ન સાંભલે તે આવું ન બોલે, હે હોલ! ગોલ! દેશાંતરમાં આ બંને અપમાનસૂચક શબ્દો છે. તથા વૃષલ ઇત્યાદિ (સૂત્રાર્થ મુજબ જાણવા.) આવી ભાષા યાવતુ ન બોલવી પણ તેથી વિપરીત ભાષા બોલવી તે કહે છે - X - X - હે અમુક ! હે આયુષ્યમાન્ ! ઇત્યાદિ ભાષા બોલે. આ જ પ્રમાણે સ્ત્રીને આશ્રીને બે સૂગ પ્રતિષેધ-વિધિના જાણવા. ફરી અભાષણીય કહે છે. • સૂત્ર-૪૬૯ - સાધુ-સાધી આ પ્રમાણે ન બોલે કે, હે નભોદેવા, હે ગજેદવા, વિધુત દેવા, હે પ્રવૃષ્ટ દેવા, હે નિવૃષ્ટ દેવ! વરસાદ વરસે કે ન વરસે, ધાન્ય નિપજે કે ન નિપજે રાશિ પ્રકાશવાળી થાઓ કે ન થાઓ, સૂર્ય ઉગે કે ન ઉગે, રાજ જય પામો કે ન પામો, આવી ભાષા ન બોલે. સાધુ-સાધ્વી પ્રયોજન હોય તો અંતરિક્ષ, ગુહ્યાનચરિત, સંમૂર્ણિમ જલ વરસે છે કે મેઘ વરસે છે કે વાદળા વસી ચૂક્યા છે [એવી ભાષા બોલે). આ તે સાધુ-ન્નાદળીનો ભાષા સંવાંધી આચાર છે, જે સર્વ અર્થ વડે, સમિત થઈ, સહિત થઈ સદા યતનાપૂર્વક પાળે. તેમ હું કહું છું. • વિવેચન :તે ભિક્ષા આવી અસંયત ભાષા ન બોલે. જેમકે હે નભોદેવ! હે ગર્જતો દેવ! ૬ ચૂલિકા-૧ અધ્યયન-૪ ઉદ્દેશો-૨ થક o પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ગત ઉદ્દેશામાં વાચ્ય-અવાચ્યનું વિશેષપણું બતાવ્યું. અહીં પણ તે જ બાકીનું કહે છે : આ સંબંધે આવેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર • સૂત્ર-૪૭૦ - સાધુન્નાદળી જેવા પ્રકારનું રૂપ જુએ ત્યાં તેને એવું જ ન કહે જેમકે - ગંડરોગીને ગંડી, કુષ્ઠને કોઢીયો, યાવત મધુમેહના રોગીને મધુમેહી કહેવો. હાથ કપાયેલાને હાથકડ્યો, એ રીતે લંગડો, નકટો, કાનકટો, હોઠકટો ઇત્યાદિ. આા જેટલા પ્રકાર છે તેમને એવા જ પ્રકારે બોલાવતા તે વ્યક્તિ દુઃખી કે કુપિત થાય છે. તેથી આવા પ્રકારની ભાષાથી તેમને બોલાવવાનો વિચાર પણ ન કરે. - સાધુ-સાદdી કોઈ પ્રકારના રૂપ જુએ અને બોલવાનું પ્રયોજન હોય તો ઓજસ્વીને ઓજસ્વી, તેજસ્વીને તેજસ્વી, યશસ્તીને યશસ્વી એ રીતે વર્ચસ્વી, અભિરૂપ, પ્રતિરૂપ, પ્રાસાદીય કે દર્શનીય કહે; પ્રમાણે જે જેવા છે તેને તેના પ્રકારે સૌમ્યાભાષાથી સંબોધિત કરે તો તે કુપિત ન થાય, તેથી સાધુ-સાળીએ આવા પ્રકારની સૌમ્ય ભાષા બોલવી જોઈએ. સાધુ-સાદdી કોઈ પ્રકારના રૂપને જુએ - જેમકે - કોટ યાવતું ગૃહાદિ, તો પણ તે એમ ન કહે - સારું બનાવ્યું, સુષુકૃત, સાધુકૃત, કલ્યાણકારી, કરણીય, આવા પ્રકારની સાવધભાષા ચાવતું ન બોલે. સાધુ-સાધ્વી કોઈ પ્રકારના રૂપ જુએ . જેમકે - કોટ ચાવતું ગૃહાદિ. ત્યારે પ્રયોજનવશ4 એમ કહે કે, આરંભ, સાવધ કે પ્રયત્ન કરીને બનાવેલ છે. તે પ્રસાદયુક્ત હોય તો પ્રાસાદિક, એ રીતે દનિીય, અભિરૂપ, પ્રતિરૂપ કે આવા પ્રકારની અસાવધ ભાષા યાવત્ સાધુ બોલે. • વિવેચન : તે મિક્ષ કોઈ રૂપ જેમકે - ગંડીપદ, કુષ્ઠી આદિ જુએ તો પણ તેનું નામ લઈ તે વિશેષણથી ન બોલાવે જેમકે - ગંડરોગીને ગંડી અથવા જેના પગ અને પીંડીમાં શૂન્યતા હોય તેને ગંડી, કહી ન બોલાવે. - x • ચાવતુ મધુ જેવું મૂત્ર વારંવાર આવે તેને મધુમેહી કહી ન બોલાવે. ધૂત અધ્યયનમાં આ બઘાં રોગનું વર્ણન છે, તે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૪/૨/૪૩૦ ૨૦૧ ૨૦૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર જણવા. એ રીતે હાથ-પગ આદિ છેડાયેલાને ઠુંઠો, લંગડો આદિ કહી ન બોલાવે, તેમ બોલવાથી તે કોપે છે - x • માટે તે ભાષા ન બોલે. તેવાને કઈ રીતે બોલાવે, તે કહે છે - તે ભિક્ષ જો ગંડીપદાદિ વ્યાધિ-ગ્રસ્તને જુએ તો તેને બોલાવવા તેના કોઈ સારા ગુણને જુએ, તેને ઉદ્દેશીને હે ઓજસ્વી !, હે તેજસ્વી ! ઇત્યાદિ કહી બોલાવે. - X - X - તથા તે ભિક્ષુ જો આવા રૂપોને જુએ, જેમકે - કોટ યાવતું ગૃહ તો પણ જોઈને એમ ન કહે - આ સારું કર્યું, ભોજન કર્યું, કલ્યાણકારી છે, કરવાલાયક છે. આ પ્રકારની બીજી પણ અધિકરણને અનુમોદનારી સાવધ ભાષા ન બોલે છતાં જરૂર પડે તો સંયતભાષાથી બોલે જેમકે આ મહારંભથી કરેલ છે. સાવધકૃત છે, પ્રયત્નકૃત છે, પ્રાસાદીયાદિ છે એમ અસાવધ ભાષા બોલે. • સૂટ-૪૩૧ - સાધુ-સાદવી આશનાદિ આહાર તૈયાર જોઈને એમ ન કહે કે, સુંદર બનેલ છે, સારી રીતે બનેલ છે, શોભન બનેલ છે, કલ્યાણકર છે, કરણીય છે સાધુ આવી સાવધ ભાષા યાવતું ન બોલે. પણ સાધુ આશનાદિ આહાર જોઈ આ રીતે બોલે કે, આરંભ કરી, સાવધ વ્યાપાર કરી, પ્રયન કરી બનાવેલ છે, તે ભદ્ર હોય તો ભદ્ર કહે, તાજ હોય તો તાજો કહે એ રીતે રસવાળો, મનોજ્ઞ, આવા પ્રકારે અસાવધ ભાષા બોલે. • વિવેચન : આ પ્રમાણે અશન આદિ વિષયે પ્રતિષેધક બે સૂત્રો જાણવા. સઢ એટલે વર્ણગંધાદિયુક્ત. ફરી પણ અભાષણીય કહે છે • સૂત્ર-૪ર : સાધુ-સાધ્વી કોઈ મનુષ્ય, બળદ, પાડો, મૃગ, પશુ, પક્ષી, સી કે જલચરને પુષ્ટકાય જોઈને એમ ન બોલે કે આ પુષ્ટ, મેદવાળો, ગોળમટોળ, વણ કે પકાવવા યોગ્ય છે, આ પ્રકારની સાવધભાષા ચાવતું ન બોલે. સાધુ-સાદની મનુષ્ય યાવતુ જલચરને પુષ્ટકાય જોઈને પ્રયોજન હોય તો એમ કહે કે, આ પુકાય છે, ઉપચિતકાય છે, સ્થિર સંઘયણી છે, માંસ-લોહી સંચિત છે, ઈન્દ્રિય પરિપૂર્ણ છે. આવી અસાવધ ભાષા યાવતું બોલે. - સાધુ-સાદની વિવિધ પ્રકારની ગાયો જોઈને એમ ન કહે કે, આ ગાયો દોહવા યોગ્ય છે, વાછડા દમન યોગ્ય છે, નાના છે, વાહ્ય છે, રથ યોગ્ય છે આવા પ્રકારની સાવધ ભાષા યાવત ન બોલે. પરંતુ તે સાધુ વિવિધ પ્રકારની ગાયો જોઈને એમ કહે કે, આ બળદ યુવાન છે, આ ધેન છે, દુઝણી છે, આ વાછડો નાનો છે . મોટો છે, મોટા શરીરવાળો છે, ભારવહન યોગ્ય છે. આવા પ્રકારની નિરવધ ભાષા વિચારપૂર્વક બોલે. સાધુ-સાદdી ઉધાન, પર્વત કે વનમાં જઈને મોટા વૃક્ષો જોઈ એમ ન કહે કે, તે પ્રાસાદ યોગ્ય છે અથવા તોરણ, ગૃહ, પાટ, અર્ગલા, નાવ, હોડી, દ્રોણ, બાજોઠ, છાબડા, હલ, કુલિય, એરણ કે આસન બનાવવા યોગ્ય છે. અથવા શસ્યા, યાન કે ઉપાશ્રય બનાવવા યોગ્ય છે આવા પ્રકારની સાવધ વાવ4 જીવોપઘાતી ભાષાન બોલે. સાધ-જ્ઞાળી ઉધાનાદિમાં જઈને પ્રયોજનવશ4 બોલવું પડે તો એમ બોલે કે, આ વૃક્ષો જાતિવંત છે, લાંબા, ગોળ, વિસ્તારવાળા, શાખા-પ્રશાખાવાળા, પ્રાસાદીય યાવત પતિરૂપ છે. આવી અસાવધ ભાષા બોલે. સાધુ-સાદની અતિ માત્રામાં લાગેલ, વન્યફળોને જોઈને એમ ન બોલે કે, આ ફળ પાકી ગયા છે, પકાવીને ખાવા યોગ્ય, તોડવા યોગ્ય, કોમળ કે વિદારણ યોગ્ય છે. આવા પ્રકારની સાવધભાષા યાવતું ન બોલે. સાધ-સાદની અતિ મiામાં લાગેલ વન્યફળ-આંબાને જોઇને એમ કહ્યું કે, આ વૃક્ષ ફળોનો ભાર સહન કરવા અસમર્થ છે, પાયઃ નિખન્ન થઈ ચૂક્યા છે, ઘણાં ફળો થયા છે, પૂરા પાક્યા નથી, એવી અસાવધ ભાષા બોલે. સાધ-સાળી ઘણી મiામાં ઉત્પન્ન ધાન્યાદિ જોઈને એમ ન બોલે છે, પાકી ગઈ છે, કાચી છે, છાલવાળી છે, લણવા યોગ્ય છે, ભુજવા યોગ્ય છે, ખાવા યોગ્ય છે, એમ ન બોલે. પરંતુ તેને જોઈને એમ બોલે કે, અંકુરિત થઈ છે, સ્થિર થયેલ છે, વધી ગઈ છે, બીજ પડેલ છે, બહાર નીકળી આવી છે, કણયુક્ત થઈ છે. આવા પ્રકારની અસાવધ ભાષા યાવતું બોલે. • વિવેચન : તે ભિક્ષ ગાય વગેરેને પુષ્ટકાય જોઈને એમ ન કહે કે, આ સ્થળ, પ્રમેહુર, વૃત, વય, વાહ્ય, રાંધવા યોગ્ય કે દેવતાના બળીને યોગ્ય છે. એ પ્રમાણે આવી અન્ય પ્રકારની સાવધ ભાષા ન બોલે. ભાષણ વિધિ તે ભિક્ષુ ગાય આદિને પુષ્ટકાય જોઈને એમ કહે કે, આનું શરીર વૃદ્ધિ પામેલ છે ઇત્યાદિ સુગમ છે તથા તે ભિક્ષ વિવિધ પ્રકારની ગાય જોઈને એમ ન કહે કે, આ ગાય દોહવા યોગ્ય છે કે દોહવાનો કાળ થયો છે. આ ગોધો વહન યોગ્ય કે રથયોગ્ય છે. આવી સાવધ ભાષા ન બોલે. કારણ હોય તો શું બોલે ? - વિવિધ પ્રકારની ગાયને જોઈને એમ કહે કે, આ ગાય યુવાન છે, રસવતી છે, સંવહન છે એવી નિરવધ ભાષા બોલે. તે ભિક્ષુ ઉધાન આદિમાં જતાં મોટા વૃક્ષો જોઈને એમ ન કહે કે, આ વૃક્ષો મહેલ બનાવવા યોગ્ય છે, આવી સાવધ ભાષા ન બોલે. તો શું કહે ? તે બતાવે છે - તેવા ઉધાનાદિમાં જતા ભિક્ષ એમ બોલે કે, આ વૃક્ષો ઇત્યાદિ એવી અસાવધ ભાષા યતનાપૂર્વક બોલે. - વળી - તે સાધુ ઘણાં ફળવાળા વૃક્ષોને જોઈને એમ ન કહે કે, આ ફળો પાકી ગયા છે, ગોટલી બંધાઈ છે, ખાડામાં નાખી કોદ્રવાદિ ઘાસથી પકાવી ખાવા યોગ્ય છે, પાડી ગયા હોય તોડવા યોગ્ય છે કેમકે હવે વધુ વખત રહી શકે તેમ નથી. કોમળ બીજવાળા છે, * બે ટુકડા કરવા યોગ્ય છે ફળસંબંધી આવી સાવધ ભાષા સાધુ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૪//૪૩૨ ૨૦૩ ૨૦૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ ચૂલિકા-૧, અધ્યયન-૫ “વઐષણા” ૦ ન બોલે. તો કેવી ભાષા બોલે ? તે ભિક્ષ ઘણાં ફળવાળા વૃક્ષને જોઈને કહે કે, અતિભારથી ફળને ધારણ કરવા સમર્થ નથી, ઘણાં ફળો નિવર્તિત થયા છે, બહુ પાકી જવાથી ગ્રહણ કાળઉચિત થયા છે, બીજ બંધાયેલ ન હોવાથી કોમળ જણાય છે, આવા પ્રકારના આ આંબા છે, એવા પ્રકારની અનવધ ભાષા બોલે. તે ભિક્ષુ ઘણાં પાકેલા ધાન્યાદિ જોઈ એમ ન બોલે કે પાકી, નીલી, આદ્ધ, છાલવાળી, લણવા-રોપવા યોગ્ય, પચન યોગ્ય, પૃથક કરવા યોગ્ય છે એવી સાવધ ભાષા ન બોલે. પણ - X - X - X - અસાવધ ભાષા બોલે. સૂત્ર-૪૩૩ - સાધ-સાવી તેવા પ્રકારના શબ્દોને સાંભળીને પણ તે વિષયમાં એમ ન બોલે કે, સુશબ્દ છે, દુઃશબ્દ છે. આ સાવધ ભાષા ન બોલે. સાધુ-સાધ્વી તેવા શબ્દો સાંભળીને બોલવું પડે તો સુશળદને સુરાદ અને દુશબ્દને દુશબ્દ એવા પ્રકારે સાવધ ભાષા વાવ4 બોલે. એ જ પ્રમાણે રૂપના વિષયમાં આ કૃષ્ણ છે, ગંધમાં આ સુગંધ છે, રસમાં આ તિક્ત છે, સ્પર્શમાં આ કર્કશ છે ઇત્યાદિ જાણવું. વિવેચન : તે ભિક્ષ શબ્દો સાંભળીને એમ ન બોલે કે શોભન કે અશોભન, માંગલિક કે અમાંગલિક શબ્દ આદિ ન બોલે. પણ - x પ્રજ્ઞાપના વિષયમાં યથાવસ્થિત જેમ હોય તેમ કહે. જેમકે સુશબ્દ. એ રીતે રૂપાદિમાં જાણવું. સૂમ-૪૩૪ - સાધુ-સાદdી ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરી, વિચારપૂર્વક નિષ્ઠાભાષી, નિસમ્માભાષી, અતુરિયભાષી, વિવેકભાજી અને સમિત થઈ સંયતભાષા બોલે. આ સાધુ-સાધ્વીનો ભાષા સંબંધી આચાર છે, તેમાં યત્ન કરે તેમ હું કહું છું. • વિવેચન :સૂગાર્ચ મુજબ વિવેચન જાણવું. ચૂલિકા-૧, અધ્યયન-૪ “ભાષાજાત” ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ o ચોથા અધ્યયન પછી પાંચમું શરૂ કરીએ છીએ તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૪માં ભાષાસમિતિ કહી. તેના પછી ચોષણા સમિતિ હોય. તે વખતે આશ્રીને કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર ઉપક્રમ આદિ છે, તે ઉપક્રમમાં અદયયન અધિકારે વૌષણા બતાવી. ઉદ્દેશાનો અધિકાર નિર્યુક્તિકાર બતાવે છે [નિ.૩૧૮] પહેલા ઉદ્દેશામાં વસ્ત્રગ્રહણવિધિ બતાવી છે, બીજામાં રાખવાની વિધિ કહી છે. નામનિષાન્ન નિક્ષેપામાં વૌષણા છે, તેમાં વાના નામાદિ ચાર પ્રકારે નિપા છે, તેમાં નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્યવઅ ત્રણ પ્રકારે - એકેન્દ્રિય નિugરૂમાંથી બનેલ, વિકસેન્દ્રિય નિપજ્ઞચીનાંશુક આદિ, પંચેન્દ્રિય નિu-કંબલરનાદિ, ભાવવત્ર તે ૧૮,ooo શીલાંગ. પણ અહીં દ્રવ્ય વપણા અધિકાર છે, તે નિર્યુક્તિકારે બતાવેલ છે. વસ્ત્ર માફક પાત્રનો • X - X - ચાર પ્રકારે નિક્ષેપ છે. જે નિયુક્તિની અડધી ગાથામાં કહ્યો છે, તેમાં દ્રવ્યપામ - એકેન્દ્રિયાદિ નિપજ્ઞ છે, ભાવપાત્ર તો સાધુ પોતે જ ગુણધારી છે. હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂમ બોલવું જોઈએ. તે આ છે × ચૂલિકા-૧, અધ્યયન-૫ - ઉદ્દેશો-૧ ૬ • સુત્ર-૪૫ - સાધુ-સાધવી વસ્ત્રગ્રહણ કરવા ઇચ્છે તો તે વસ્ત્ર વિશે જણે કે, આ વા-ગિક, ભગિક, સાનિક, પોટક, ક્ષૌમિક કે ફૂલવું અથવા તેવા પ્રકારનું વસ્ત્ર મુનિ ગ્રહણ કરે. જે સાધુ તરૂણ, સુગવાન, બળવાન, નિરોગી, સ્થિર સંઘયણી હોય તો એક જ વસ્ત્ર ગ્રહણ કરે બીજું નહીં પણ સાદની ચાર સંઘાટી ધારણ કરે. તે-એક બે હાથ પહોળી, બે ત્રણ-ત્રણ હાથ પહોળી, એક ચાર હાથ પહોળી. આવા પ્રકારનું વસ્ત્ર ન મળે તો ગ્રહણ કર્યા પછી સીવી લે. • વિવેચન : તે ભિક્ષુ વર શોધવા ઇચ્છે ત્યારે આવું વસ્ત્ર જાણે [લે - જંગિક - ઉંટ આદિના ઉનનું બનેલ, મંગિક-વિકસેન્દ્રિયની લાળનું બનેલ, સાણય-શણ વૃક્ષની છાલનું બનેલ, પોતગ-તાડ આદિના પગનું બનેલ, મિક-કપાસમાંથી બનેલ, તુલકૃતઆકડાના ફૂલનું બનેલ, તેમજ આવા અન્ય વસ્ત્ર ધારણ કરે. સાધુ કેટલા વસ્ત્ર ધારણ કરે ? તે કહે છે તેમાં જે સાધુ યુવાન છે, સમ, અરોગી, દંઢકાય-દૈaધૃતિ છે આવો સાધુ શરીરના રક્ષણ માટે એક વસ્ત્ર ધારણ કરે, બીજું નહીં. બીજું વસ્ત્ર આચાર્યાદિ માટે રાખે પણ પોતે ઉપભોગ ન કરે. જે બાળ, દુર્બળ, વૃદ્ધ કે અાશક્તિવાળા છે, તે સમાધિ રહે તેમ બે વગેરે વસ્ત્રો પણ ધારણ કરે. જિનકભી પોતાની પ્રતિજ્ઞા મુજબ અપવાદરહિત ધારણ કરે. * ચૂલિકા-૧, અધ્યયન-૪નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ન Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૫/૧/૪૭૫ સાધ્વી ચાર વસ્ત્રો રાખે. એક-બે હાથ પરિમાણનું તે ઉપાશ્રયમાં ઓઢીને બેસે. બે-ત્રણ હાથ પહોળાં હોય તેમાંનું એક ઉજળું ભિક્ષાકાળે ઓઢે, બીજુ સ્થંડિલ અવસરે ઓઢે, ચોથું વસ્ત્ર ચાર હાથનું તે સમોસરણ આદિમાં આખાં શરીરને ઢાંકવા માટે રાખે. જો તેવું વસ્ત્ર ન મળે તો પછી એક વસ્ત્ર બીજા સાથે સાંધીને ઓઢે. ૦ સ્થાનમાંંગ, બૃહત્કલ્પ આદિમાં પણ આ પ્રકારના સૂત્ર છે. • સૂત્ર-૪૭૬ : સાધુ-સાધ્વી વસ્ત્ર યાચના માટે અર્ધયોજન ઉપરાંત જાય નહીં. • વિવેચન : ભિક્ષુ વસ્ત્ર લેવા માટે અડધા યોજનથી દૂર જવા વિચાર ન કરે. - સૂત્ર-૪૭૭ : સાધુ-સાધ્વી જો વસ્ત્રના સંબંધે એમ જાણે કે આ વસ્ત્ર એક સાધુને ઉદ્દેશીને પ્રાણ આદિ હિંસા કરીને બનાવેલ છે તો ન લે. ઇત્યાદિ પિુષા અધ્યયન મુજબ જાણવું, એ જ રીતે ઘણાં સાધુ, એક સાધ્વી, ઘણાં સાધ્વી તથા ઘણાં શ્રમણ-બ્રાહ્મણ સંબંધી સૂત્રો 'વિષ્ણુપ' મુજબ જાણવા. • વિવેચન : ૨૦૫ બંને સૂત્ર આધાકર્મી ઉદ્દેશી છે - પિુષા અધ્યયનવત્ જાણવા. હવે ઉત્તર ગુણને આશ્રીને કહે છે– • સૂત્ર-૪૭૮ : સાધુ-સાધ્વી એમ જાણે કે આ વસ્ત્ર ગૃહસ્થે સાધુ નિમિત્તે ખરીદેલ, ધોયેલ, રંગેલ, સાફસૂફ કરેલ, મુલાયમ કરેલ કે ધૂપિત કરેલ છે; તે પ્રકારનું વસ્ત્ર પુરુષાંતકૃત્ ન થયું હોય તો યાવત્ ગ્રહણ ન કરે. પરંતુ જો તે પુરુષાંતકૃત્ હોય તો યાવત્ સાધુ ગ્રહણ કરે. • વિવેચન : સાધુને ઉદ્દેશીને ગૃહસ્થે ખરીધુ હોય, ધોયું હોય ઇત્યાદિ વસ્ત્ર જ્યાં સુધી બીજા પુરુષે વાપરેલ ન હોય ગ્રહણ ન કરે; વાપરેલ ગ્રહણ કરે. • સૂત્ર-૪૭૯ : સાધુ-સાધ્વી એવા વિવિધ પ્રકારના વસ્ત્રોને જાણે જે બહુ-મૂલ્ય હોય, જેવા કે . આત્મિક, શ્લષ્ણ, શ્વકલ્યાણક, આજક, કાયક, સૌર્મિક, દુકુલ, પ, મલય, પત્તુળ, શુક, ચીનાંશુક, દેશરાગ, અમિલ, ગતિ, સ્ફટિક, કોયલ, કંબલ તથા અન્ય પ્રકારના તેવા બહુમૂલ્ય વસ્ત્ર પ્રાપ્ત થવા છતાં પણ પ્રાપ્ત થાય ત્યારે વિચારશીલ સાધુ તે ગ્રહણ ન કરે. સાધુ-સાધ્વી સમનિષ ઓઢવાના વસ્ત્ર વિશે જાણે - જેમકે - ઔદ્ર, પેસ, પેપલ, કૃષ્ણ"નીલ-ગૌર હરણના ચામડાના બનેલા, સ્વર્ણ ખચિત સ્વર્ણ જેવી કાંતિવાળા, સ્વર્ણયુક્ત, સ્વર્ણતાર જડિત, સ્વસ્પર્શિત, વાઘ કે ચિત્તાના ચર્મથી મઢેલ, આભારણમંડિત કે આચરણ ચિત્રિત કે તેવા પ્રકારના અન્ય કોઈ ૨૦૬ ચમના ઓઢવાના વસ્ત્રો મળે તો ન લે. • વિવેચન : આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ આચાર અને નિશીય ચૂર્ણિમાં આ શબ્દનો અર્થમાં ભેદ છે. તે ભિક્ષુ વળી બહુમૂલ્ય વસ્ત્ર જાણે, જેમકે - ઉંદર આદિના ચર્મના બનેલા, વર્ણ-છવિના કારણે સૂક્ષ્મ, સુંદર, [સૂક્ષ્મ અને મંગલમય], કોઈ ઠંડા દેશમાં બકરાંના કિંમતી વાળમાંથી બનાવેલ વસ્ત્ર, ઇન્દ્રનીલવર્ણના કપાસથી નિષ્પન્ન, સામાન્ય કપારા, ગૌડ દેશમાં બનેલ વિશિષ્ટ પાસ, પટ્ટસૂત્ર નિષ્પન્ન, મલય દેશોત્પન્ન, વલ્કલ ંતુ નિષ્પન્ન આદિ વિવિધ દેશ પ્રસિદ્ધ વસ્ત્ર. તે બહુ મૂલ્ય વસ્ત્ર હોય તો આલોક પરલોકના અપાય જાણી મળે તો પણ સાધુ તેને ગ્રહણ ન કરે. તે ભિક્ષુ વળી આવા ચર્મ નિષ્પન્ન વસ્ત્રોને જાણે. જેમકે - સિંધુ દેશના માછલાના સૂક્ષ્મ ચર્મથી નિષ્પન્ન, સિંધુ દેશના જ કોઈ પશુના ચર્મથી બનેલ, તેના જ ચામડાના સૂક્ષ્મ રોમમાંથી બનેલ, મૃગચર્મ, સુવર્ણ રસથી લિપ્ત, સુવર્ણની કાંતિ જેવા, સુવર્ણ રસના પટ્ટ કરેલ, સુવર્ણ રસથી સ્તબક બનાવી સુંદર બનાવેલ, સુવર્ણ દૃષ્ટાદિ વસ્ત્ર, વ્યાઘ્રચર્મ, વ્યાઘ્રચર્મથી ચિત્રિત આભરણ પ્રધાન, ગિરિ-વિડકાદિ વિભૂષિત કે તેવા અન્ય બહુમૂલ્ય ચર્મ વસ્ત્રો મળવા છતાં ગ્રહણ ન કરે હવે વસ્ત્રગ્રહણ વિધિ - • સૂત્ર-૪૮૦ - ઉપરોકત દોષના સ્થાનો તજીને ચાર પ્રતિજ્ઞાથી વસ્ત્ર ચારો— ૧. પહેલી પ્રતિજ્ઞા - સાધુ-સાધ્વી જાંગિક યાવત્ તૂલકૃત્ વોમાંથી કોઈ એક પ્રકારના વસ્ત્રનો સંકલ્પ કરે, તે જ પ્રકારના વસ્ત્રની યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે તો પ્રાસુક હોય તો ગ્રહણ કરે. ૨. બીજી પ્રતિજ્ઞા - સાધુ-સાધ્વી વસ્ત્ર જોઈને યાચના કરે. ગૃહસ્થથી માંડીને દાસી આદિને ત્યાં વસ્ત્ર જોઈને કહે, હે આયુષ્યમાન ! આ વસ્ત્રોમાંથી મને કોઈ વસ્ત્ર આપશો? તેવા વસ્ત્રને સ્વયં માંગે અથવા ગૃહસ્થ આપમેળે આપે તો પામુક, એષણીય જાણી ગ્રહણ કરે. ૩. ત્રીજી પ્રતિજ્ઞા - સાધુ-સાધ્વી મનમાં એવી ધારણા કરે કે મને ગૃહસ્થનું [પહેરેલું કે ઓઢેલું] અંતરિજ કે ઉત્તરજ્જુ વસ્ત્ર પ્રાપ્ત થશે તો લઈશ, તેવા પ્રકારના વસ્ત્રની માંગણી પોતે કરે કે માગ્યા વિના ગૃહસ્થ સ્વયં આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. ૪. ચોથી પ્રતિજ્ઞા - સાધુ-સાધ્વી એવી ધારણા કરે કે નકામું વસ્ત્ર પ્રાપ્ત થશે તો લઈશ. જેને અન્ય ઘણાં શ્રમણ યાવત્ વનીપક પણ લેવા ન ઇચ્છે, તેવા ફેંકી દેવા યોગ્ય વસ્ત્રની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. આ ચારે પ્રતિજ્ઞા પિત્તેયા અધ્યયન મુજબ જાણવી. પૂર્વોત એષણાનુસાર વસ્ત્ર યાચનાકર્તા મુનિને કદાચ કોઈ ગૃહસ્થ કહે, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૫/૧/૪૮૪ હે આયુષ્યમાન શ્રમણ ! તમે જાઓ, એક માસ કે દશ કે પાંચ દિવસ બાદ કે કાલે અથવા પરમ દિવસે પધારજો, ત્યારે અમે કોઈ વસ્ત્ર આપશું. આવા શબ્દો સાંભળીને, સાધુ પહેલાથી વિચાર કરીને કહી દે કે, અમને આવા સંકેત વાન સ્વીકારવા ન કરો. જો તમે વસ્ત્ર આપવા ઇચ્છતા હો તો હમણાં જ આપી દો. ૨૦૩ તે સાધુ આમ કહે તો પણ તે ગૃહસ્થ એમ કહે, હમણાં જાઓ. પછી તમને કોઈ વસ્ત્ર આપીશું, ત્યારે મુનિ તુરંત કહી દે કે, આ પ્રકારની અવધિ પણ અમારે ન કો. આમ સાંભળી જો તે ગૃહસ્થ ઘરના કોઈ સભ્યને કહે કે, લાવો-આ વસ્ત્ર આપણે શ્રમણને આપીએ, આપણા માટે પાણી આદિનો આરંભ કરી નવું બનાવી લઈશું. આવા શબ્દો સાંભળી વિચારી તે વસ્ત્રને પ્રાસુક ચાવત્ જાણી ગ્રહણ ન કરે. કદાચ ગૃહસ્વામી એમ કહે કે, તે વસ્ત્ર લાવો, તેને સ્નાનાદિકમાં વપરાતા સુગંધિત દ્રવ્યો વડે સુગંધિત કરીને સાધુને આપીશું. આવા શબ્દો સાંભળી, વિચારી સાધુ પહેલા જ કહી દે કે, આ વસ્ત્રને નાનીય પદાર્થથી યાવત્ પઘર્ષિત ન કરો, આપવું હોય તો સીધું આપો. તેમ છતાં ગૃહસ્થ સ્નાન દ્રવ્યોથી યાવત્ સુગંધિત કરીને આપે તો સાધુ તે પ્રકારના વસ્ત્રને અપાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. કદાચ ગૃહસ્વામી કહે કે, લાવો આ વસ્ત્રને ઠંડા કે ગરમ પાણીથી ધોઈને આ શ્રમણને આપીએ. આ શબ્દો સાંભળીને સાધુ કહી દે કે, તમે આ વસ્ત્ર ઠંડા કે ગરમ પાણીથી ધોશો નહીં, આપવું હોય તો એમ જ આપો ઇત્યાદિ યાવત્ સાધુ ગ્રહણ ન કરે કદાચ ગૃહસ્વામી કહે કે, વસ્ત્ર લાવો, આપણે તેમાંથી કંદ કે યાવત્ લીલોતરી કાઢીને સાધુને આપીશું. આ શબ્દ સાંભળીને યાવત્ સાધુ કહે કે, તમે કંદને યાવત્ દૂર ન કરો, મને આવું વસ્ત્ર લેવું ન કરે. સાધુ એમ કહે તો પણ જો ગૃહસ્થ યાવત્ સાફ કરીને આપે તો તેવા પ્રકારનું વસ્ત્ર પાસુક જાણીને યાવત્ સાધુ ગ્રહણ ન કરે. કદાચ ગૃહસ્વામી સાધુને વસ્ત્ર કાઢીને આપે તો સાધુ લેતા પહેલા કહે કે, હું તમારી સમક્ષ આ વસ્ત્રને ચારે બાજુથી જોઈ લેવું કેમકે કેવલીએ પ્રતિલેખન કર્યા વિના વસ્ત્ર લેવું તે કર્મબંધનું કારણ કહ્યું છે. કદાચ વસ્ત્રના છેડે કુંડલ, સૂત્ર, ચાંદી, સોનું-મણી યાવત્ રત્નાવલી અથવા પ્રાણી, બીજ કે લીલોતરી હોય તો સાધુનો આ પૂર્વોક્ત આચાર છે કે વસ્ત્ર પડિલેહવું. • વિવેચન : હવે પછી કહેવાતાં આયતનોને ઉલ્લંઘીને ભિક્ષુ ચાર અભિગ્રહ વિશેષ થકી વસ્ત્ર શોધવાનું જાણે – ૧-ઉદ્દિષ્ટ-પ્રાસંકલ્પિત વસ્ત્ર યાચીશ, ૨-પેક્ષિત-જોયેલું વસ્ત્ર યાચીશ, બીજું નહીં, ૩-પરિભ્રુક્ત-શય્યાતરે - ૪ - ૪ - વાપરેલ વસ્ત્ર લઈશ, ૪-ઉત્કૃષ્ટ-ફેંકી દેવા જેવું વસ્ત્ર યાચીશ. - x - આ ચારે પ્રતિજ્ઞાની વિધિ પિંડેષણા આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ માફક જાણવી. કદાચિત્ - ૪ - અનન્તર ઉક્ત વૌષણા વડે વસ્ત્ર શોધતા સાધુને ગૃહસ્થ કહે કે, હે શ્રમણ ! તમે મહિનો આદિ ગયા પછી હું વસ્ત્રાદિ આપીશ. તેની આ વાત ન સાંભળે. બાકી સુગમ છે - x - x - x - [સૂત્રાર્થમાં કહ્યા મુજબ બધું જાણવું.] » X - ૪ - સાધુની આ પૂર્વોપર્દિષ્ટ પ્રતિજ્ઞા છે કે તે વસ્ત્રને જોઈને-પડિલેહીને ગ્રહણ કરે - વળી - ૨૦૮ - સૂત્ર-૪૮૧ : સાધુ-સાધ્વી જે વસ્ત્રને ઇંડા યાવત્ જાળા સહિત જુએ તો તેવા વસ્ત્રને અપાચુક જાણી ગ્રહણ ન કરે. સાધુ-સાધ્વી જે વસ્ત્રને ઠંડા યાવત્ જાળારહિત જાણે પણ પ્રમાણમાં પર્યાપ્ત ન હોય, અસ્થિર, અધુવ, અધારણીય, દાતાની રુચિરહિત જાણે, તો અપાણુક હોવાથી ગ્રહણ ન કરે. સાધુ-સાધ્વી તે વસ્ત્રને ઠંડા યાવત્ જાળારહિત, પ્રમાણયુક્ત, સ્થિર, ધ્રુવ, ધારણીય, દાતાની દેવાની ઇચ્છાયુક્ત અને અનુકૂળ જાણી તે પ્રકારના વસ્ત્રને પ્રાસુક જાણી ગ્રહણ કરે. સાધુ-સાધ્વી મારું વસ્ત્ર નવું નથી એમ વિચારી – (૧) બહુ કે થોડા સુગંધિત દ્રવ્યથી યાવત્ પ્રઘર્ષિત ન કરે, (ર) બહુ કે થોડા ઠંડા અથવા ગરમ પાણીથી યાવત્ ધોવે નહીં, (૩) મારા વસ્ત્ર દુર્ગન્ધી છે એમ વિચારીને બહુ કે થોડા સુગંધી દ્રવ્યોથી કે ઠંડા-ગરમ પાણીથી તે વોને ઉત્સિચિતાદિ ન કરે. • વિવેચન : તે ભિક્ષુ જો વસ્ત્રને ઇંડાદિ સહિત જાણે તો તે ગ્રહણ ન કરે, પણ જો તે ભિક્ષુ એવું વસ્ત્ર જાણે કે જે ઇંડા યાવત્ જાળારહિત છે પણ નાનું હોવાથી અભીષ્ટ કાર્ય માટે અસમર્થ છે તથા જીર્ણ, થોડા કાળની અનુજ્ઞાવાળું, અપ્રશસ્ત પ્રદેશવાળું - ખંજનાદિ કલંકવાળું છે તો ન લે. - x - x - ૪ - લક્ષણથી હીન ઉપધિ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિને હણે છે, તેથી હીન વસ્ત્ર ન લે તથા પ્રશસ્યમાનવાળું હોય પણ તે આપતાં દાતાનું મન નારાજ થતું હોય તો સાધુને લેવું ન કો. આ અનન્ત આદિ ચારના સોળ ભાંગા છે. તેમાં પહેલા પંદર અશુદ્ધ છે, સોળમો એક જ શુદ્ધ છે. માટે સૂત્રમાં કહે છે— તે ભિક્ષુ ચારે પદે વિશુદ્ધ વસ્ત્ર જાણે તો મળે ત્યારે ગ્રહણ કરે. તે ભિક્ષુ મારું વસ્ત્ર નવું નથી એમ જાણે - ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ સમજવું. - ૪ - ૪ - આ પાઠ જિનકલ્પીને આશ્રીને છે, સ્વવિકલ્પીને એટલું વિશેષ છે કે - લોકનિંદા નિવારવા તથા તેલ દૂર કરવા યતનાથી પ્રાસુક પાણી આદિ વડે ધ્રુવે પણ ખરા. ધોયેલાને સુકવવાની વિધિ કહે છે– • સૂત્ર-૪૮૨ : સાધુ-સાધ્વી વસ્ત્ર સૂકવવા ઇચ્છે તો તે વસ્ત્રને જીવજંતુવાળી યાવત્ ભૂમિ પર સૂકવે નહીં. સાધુ-સાધ્વી વસ્ત્ર સૂકવવા ઇચ્છે તો વસ્ત્રને સ્તંભ, Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/પ/૧/૪૮૨ ૨૦૯ ૨૧ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ધારણ ન કરે કે તેવા વસ્ત્ર લે નહીં. તેવા ન ધોયેલા - ન રંગેલા વસ્ત્ર ધારણ કરી ગ્રામાંતર જતાં વસ્ત્ર ગોપવ્યા વિના સુખેથી વિચરે કેમકે તે અસાર વઅધારી હોય. આ જ વસ્ત્રધારી ભિક્ષનો સંપૂર્ણ ભિક્ષભાવ છે - કે તે આવા વસ્ત્રો ધારણ કરે. આ સૂગ જિનકભીને આશ્રીને છે, છતાં તે સ્થવિકલ્પીને પણ લાગુ પડે છે, તેમાં કોઈ વિરોધ નથી. દરવાજ, ઉખલ, નાનચોકી કે કોઈ બીજ ઉંચા સ્થાન ઉપર કે જે દુદ્ધિ, દુર્નિંક્ષિપ્ત, અનિકંપ, ચલાચલ હોય તો ચાવતું ત્યાં ન સૂકવે. સાધુ-સાદની વસ્ત્ર સૂકવવા ઇચ્છે તો દીવાલ, નદીતટ, શિલા, ઢેફા કે તેવા કોઈ સ્થાને યાવતું ન સૂકવે. સાધુ-સાધ્વી અને સ્તંભ, મંચ માળા, પ્રાસાદ, હમ્મતલ કે તેવા કોઈ ઉંચા સ્થાને રાવત ન સૂકવે. સાધ-ન્માદળી તે વસ્ત્રને લઈને એકાંતમાં જાય, જઈને દગ્ધ ચાવતુ બીજી કોઈ અચિત ભૂમિનું પડિલેહણ તથા પ્રમાર્જન કરી - કરીને અને થોડું કે વધુ સૂકવે. આ તે સાધુ-સાળીનો સંપૂર્ણ આયાર છે, તેનું પાલન કરીને સંયમમાં યતનાવાનું બને. • વિવેચન : તે ભિન્ન અવ્યવહિત ભૂમિ પર વસ્ત્ર ન સૂકવે. તે ભિક્ષુ વસ્ત્ર સૂકવવા ઇચ્છે તો થાંભલા આદિ પર ન સૂકવે તે ચંચળ આદિ હોય તો વરા પડવાનો ભય રહે છે. તેમાં પહેલુવા એટલે ઉંબર આદિ જાણવું. એ જ રીતે ભિત, શિલા, સ્કંધ, મંચાદિ પર પણ વસ્ત્ર પડવાના ભયે ન સૂકવે. જો સૂકવવા હોય તો તે વર લઈ નિર્જીવભૂમિને ચક્ષુ વડે જોઈને અને જોહરણથી પ્રમાજીને . આ તે ભિક્ષુનો ભિક્ષભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૫ “વૌષણા", ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ક ચૂલિકા-૧, અધ્યયન-૫ - ઉદ્દેશો-૨ o પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ રીતે - ઉદ્દેશા૧-માં વરગ્રહણવિધિ કહી, હવે તે પહેરવાની વિધિ કહે છે • x - • સૂગ-૪૮૩ - સાધુ-સાદની ઔષણા સમિતિ મુજબ વા યાયે, જેવા ગ્રહણ કર્યા હોય તેવા જ ધારણ કરે, તેને જુએ નહીં કે ગે નહીં કે ન ધોએક્સેલ વસ્ત્ર ધારણ કરે, વઓને ગોપન ન કરીને ગ્રામ આદિમાં વિચરે, તે નિસાર વસ્ત્રધારી કહેવાય. જ વસ્ત્રધારી મુનિનો સંપૂર્ણ આચાર છે. સાધ-સાદની ગૃહસ્થના ઘેર જવા ઇચ્છે તો બધાં કપડાં સાથે ગૃહસ્થના ઘર પ્રવેશે કે નીકળે. એ જ રીતે અંડિત ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં જતા કે ગામ-ગામ વિચરતા બધાં વસ્ત્રો સાથે રાખે. ઘણો વરસાદ વરસતો જોઈ સાધુ તેવું જ આચરણ કરે જેનું ‘‘fuઉષuT” અધ્યયનમાં કહ્યું છે. વિશેષ એ કે અહીં બધાં વસ્ત્ર સાથે લઈ જાય તેમ સમજવું. • વિવેચન : તે સાધુ અપરિકર્મ વોને યાચે, જેવાં લીધાં હોય તેવા પહેરે. પણ તેમાં કંઈ ન કરે જેમકે તે વ ધોવે નહીં, રંગે નહીં કે બકુશપણાથી ધોઈને ગેલા વસ્ત્ર 2િ/14 - x • x • હવે પાછું દેવાના વસ્ત્ર સંબંધી વિધિ કહે છે– • સરગ-૪૮૪ - કોઈ સાધુ મહત્ત આદિ નિયત કાલ માટે પ્રતિહાસિક વાની યાચના કરે યાવતુ એક, બે, ત્રણ, ચાર પાંચ દિવસ રહી પાછો ફરે ત્યારે કદાચ તે વસ્ત્ર ફાટી જાય, તો જેણે તે વસ્ત્ર આપેલ છે તે સાધુ આ ફાટેલા વાને ગ્રહણ ન કરે, લઈને બીજાને ન આપે, ઉધાર ન આપે, અદલાબદલી ન કરે, બીજ પાસે જઈને એમ પણ ન કહે કે, હે શ્રમણ ! તમે આ વસ્ત્રને ગ્રહણ કરવા કે પહેરવા ઇચ્છો છો ? તે & વસ્ત્રને ટુકડા કરી પરઠવે નહીં તેવું વસ્ત્ર સાંધેલું પણ પોતે ગ્રહણ ન કરે, પણ લઈ જનાર મુનિને જ આપી દે. તે એકાકી સાધુ ઉપરોકત વાત સાંભળીને વિચારે કે જે સાધુઓ તેવા પ્રકારના વોને મુહૂતકાળ યાવતુ એકાદિ પાંચ દિવસ સુધી લઈ જઈ કોઈ ગામ આદિથી પાછા ફરે ત્યારે તે ફાટેલ વસ્ત્ર ન પોતે તે ચાવવું તે વસ્ત્ર લઈ જનારને જ પરત કરી દે. આ રીતે બહુવચનનો આલાવો જાણવો. કોઈ મુનિ એમ વિચારે કે હું મુહૂર્ત આદિનું કહી વર્માની યાચના કરીશ, એક, બે યાવતુ પાંચ દિવસ ગ્રામાંતર જઈને આવીશ. વસ્ત્ર ભગાડી દઈશ તેથી તે લેશે નહીં, વસ્ત્ર મારું થશે, તે માયા કપટ છે, સાધુ તેમ ન કરે. • વિવેચન - તે કોઈ સાધુ બીજા સાધુ પાસે મુહાદિ કાળ માટે પ્રાતિહારિક વઅ યાયે, વાચીને એકલો જ પ્રામાન્તર જઈ ત્યાં એકથી પાંચ દિવસ રહીને આવે, ત્યાં એકલો હોવાથી તે વા બગડે કે ફાટે, ત્યારે તે વસ્ત્ર પાછું આપે તો પણ તેના પૂર્વના સ્વામીએ પાછું લેવું નહીં ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પણ જો કોઈ સાધુ એકલા ક્યાંક જતા હોય તો તેને તેવું વસ્ત્ર આપે. પણ તે વસ્ત્રનો સ્વામી પોતે આવું વા પોતે ન વાપરતા લઈ જનારને જ પાછું આપે અથવા બીજા કોઈ એકલા જનારને આપે. આ જ પ્રમાણે બહુવચનમાં જાણવું. બાકી સૂત્રાર્થ મુજબ જાણવું. • સૂગ-૪૮૫ - સાધુ-સાદવી સુંદર વર્ણવાળા વસ્ત્રને વિવર્ણ કે વિવર્ણ અને સુંદર વણવાળું ન કરે. મને બીજું વસ્ત્ર મળશે એમ વિચારી પોતાના જુના વસ્ત્ર બીજાને આપે, ન ઉધાર લે કે વસ્ત્રની પરસ્પર અદલા-બદલી ન કરે. કોઈ બીજા સાધુને એમ પણ ન કહે કે હે શ્રમણ ! તમે મારું વસ્ત્ર લેવા કે પહેરવા ઇચ્છો છો ? તે વસ્ત્ર ટકાઉ હોય તો એ વસ્ત્ર બીજાને સારુ નથી દેખાતું એમ વિચારી. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/પ//૪૮૫ ટુકડા કરી પરઠવે નહીં માર્ગમાં સામે આવતા ચોરોને દેખીને તે વાની રક્ષા માટે તેમનાથી ડરીને ઉન્માર્ગે ન જાય. પણ નીડરતાપૂર્વક ધીરજથી યતનાસહિત એક ગામથી બીજે ગામ તે જ માર્ગે જાય. સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય અને જાણે કે માણમાં અટવીમાં ઘણાં ચોરો વા લૂટવા એકઠા થઈ રહ્યા છે. તો તેનાથી ભયભીત થઈ ઉન્માર્ગે ન જતા યાવતુ ગામ-ગામ વિચરે. ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ-સાળીને મામિાં લુંટાર સામે મળે અને કહે કે, આ વસ્ત્ર લાવો, મને આપી છે, મૂકી દો ઇત્યાદિ ઇય અધ્યયનમાં કહ્યા મુજબ જાણવું. ફર્ક એ કે અહીં તે વાના વિષયમાં નવું. આ સાધુ-સાળીનો વસ્ત્ર સંબંધી આચાર છે, તેના પાલનમાં તેઓ સદા યતનાવાન થઈ વિચરે - તેમ હું કહું છું. • વિવેચન : તે ભિક્ષ સુંદર વસ્ત્રોને ચોર આદિના ભયથી અસુંદર ન કરે, ઉત્સર્ગથી તો તેવા વય ગ્રહણ જ ન કરવા જોઈએ, ગ્રહણ કર્યા હોય તો પરિકર્મ ન કરે. એ જ રીતે અસુંદર વાને સુંદર ન કરે. આદિ સુગમ છે. • x • x • તે ભિક્ષુને માર્ગમાં જો કોઈ ચોર વસ્ત્ર લઈ લેવાની ઇચ્છાથી સામા મળે તો ઇત્યાદિ બધું “ઇર્યા” અધ્યયન મુજબ જાણવું તે સાધુનો ભિક્ષુભાવ છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ છે ચૂલિકા-૧ અધ્યયન-૬ “પૌષણા' છે • ભૂમિકા * પાંચમાં અધ્યયન પછી છઠ્ઠ કહે છે, તેનો સંબંધ આ રીતે - અધ્યયનપહેલામાં પિડવિધિ કહી, તે આગમોક્ત વિધિએ વસતિમાં આવીને વાપરવું. તેથી બીજામાં વસતિ વિધિ બતાવી. તે શોધવા ત્રીજામાં ઈયસિમિતિ બતાવી. પિંડ માટે નીકળેલ કેમ બોલે - તે જણાવવા ચોથું ભાષા સમિતિ કહ્યું. તે માટે પડવા જોઈએ તેથી પાંચમામાં વૌષણા કહી. પિંડ લેવા પાત્ર જોઈએ, તેથી અહીં પોષણા કહે છે. પાનના ચાર અનુયોગદ્વાર છે. તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપણમાં પોષણા અધ્યયન છે, તેનો નિક્ષેપો અને અર્વાધિકાર પૂર્વના અધ્યયનમાં જ ટુંકાણમાં બતાવવા નિર્યુક્તિકારે કહેલ છે. ૬ ચૂલિકા-૧, અધ્યયન-૬, ઉદ્દેશો-૧ " o હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે– • સૂત્ર-૪૮૬ - સાધુ-સાદdી પત્ર ગ્રહણ કરવા ઇચ્છે તો આ ત્રણ પ્રકારના પામ સ્વીકારે. તંબ પત્ર, કાષ્ઠ પત્ર, માટી પત્ર. આ પ્રકારનું કોઈ એક પાત્ર વરણ યાવતું દઢ સંઘસણવાળો સાક રાખે-બીજું નહીં. તે સાધુ આધયિોજનથી આગળ પત્ર લેવા જવાનો મનથી પણ વિચાર ન કરે. - સાધુ-સાદની એમ જાણે કે એક સાધર્મિક સાધુને ઉદ્દેશીને પાણી આદિની હિંસા કરીને આ પત્ર બનાવેલ છે. ઇત્યાદિ ચાર અલાવા "favહેવUTT” અધ્યયન મુજબ ગણવા. પાંચમાં આલાવામાં ઘણાં શ્રમણ, બ્રાહ્મણ આદિને ગણી-ગણીને બનાવવામાં આવેલ હોય ઇત્યાદિ. આ પત્ર ગ્રહણ ન કરે. સાધુ-સાદdી જાણે કે ગૃહસ્થ ભિક્ષુ નિમિતે ઘણાં શ્રમણ-બ્રાહાણને ઉદ્દેશીને પણ બનાવેલ છે ઈત્યાદિ વષણા અરણયનથી જાણતું. સાધુ-સાદdી જાણે કે પાત્ર વિવિધ પ્રકારના અને મહામૂલ્યવાન છે જેમકે : લોઢ, રંગ, તાંબુ, શીશું, ચાંદી, સોનું, પીત્તળ, પોલાદ, મણિ, કાચ, કાંસુ, elખ, શૃંગ, દાંત, વરુ, પાષાણ કે ચમના પગ છે અથવા તેવા વિવિધ પ્રકારના મૂલ્યવાનું પાત્ર છે તો તેને પાસુક જણી ગ્રહણ ન કરે.. - સાધુ-સાધતી જાણે કે આ પાત્રને મૂલ્યવાન લોખંડ યાવતું ચામડાનું બંધન કે તેનું મુલ્યવાન અન્ય કોઈ બંધન હોય તો યાવતું ગ્રહણ ન કરે સાધુ - આ દોષ સ્થાનોને ત્યાગી પણ ગ્રહણની ચાર પ્રતિજ્ઞા જાણે. ૧. સાધુ તુંબ, કાષ્ઠ કે માટીમાંથી કોઈ એક પ્રકારનું પણ નામોલ્લેખ કરીને વય યાચે અથવા ગૃહસ્થ આપે તો ચાવતું ગ્રહણ કરે. ૨, સાધુ પાકને જોઈને યાચના કરે. ગૃહસ્થના ઘેર જઈ ગૃહસ્થથી દાસીપર્યત પહેલા કોઈ પાસે પણ જોઈને કહે કે, હે આયુષ્યમાન ! શું મને ચૂલિકા-૧, અધ્યયન-૫ “વષણા", ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦ ચૂલિકા-૧, અધ્યયન-૫ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - X - Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૬/૧/૪૮૫ ૨૧૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ આદિ] માં કામ લાગે. છે fખવધુ ઇત્યાદિ સૂત્રો સુગમ છે. • x • x • પ્રતિમા ચતુષ્ટય સૂત્રો પણ વૌષણા વતુ જાણવા. તેમાં ત્રીજી પ્રતિજ્ઞામાં સંય એટલે પરિભક્ત પ્રાય:, વેરતિય એટલે બે-ત્રણ પાત્રમાં ક્રમથી ભોજન કરાતુ હોય તે પાત્ર. (જો કે મૂર્તિમાં આ બંને શબ્દનો અર્થ જુદો છે.] શેષ સર્વ વૃત્તિ સૂત્રાર્થમાં જણાવેલા અર્થનો સારાંશ માત્ર છે. ચૂલિકા-૧, અધ્યયન-૬, “પામૈષણા”, ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ , , આમાંથી આ એક પત્ર આપશો ? જેવું કે તુંબ, કાષ્ઠ કે માટીપત્ર. તે પત્ર સ્વય ચાચે અથવા ગૃહસ્થ આપે તો ચાવતું ગ્રહણ કરે. ૩. સાધુ છે એવું પાત્ર જાણે કે તે ગૃહસ્થ દ્વારા ઉપભક્ત છે અથવા તેમાં ભોજન કરાઈ રહ્યું છે. તે માત્ર સ્વયં યારો યાવતું ગ્રહણ કરે. ૪. સાધુ જે ઉચ્છિતધર્મ પત્ર સાથે યાવતુ જે અન્ય ઘણાં શ્રમણાદિ લેવા પણ ન ઉચ્છે તો તેવું પણ સ્વયં યાચે યાવત ગ્રહણ કરે. આ ચારમાંથી કોઈ એક પ્રતિજ્ઞા લે. શેષ fuઉષા મુજબ જાણવું. આ રીતે પૌષણાપૂર્વક યાચના કરતા જોઈને કોઈ ગૃહસ્થ કહે કે, હે શ્રમણ ! તમે એક માસ પછી આવજો ઇત્યાદિ કથન વૌષણા મુજબ જાણવું. વળી કોઈ ગૃહસ્થ કહે છે, હે આયુષ્યમાન ! બહેના તે પણ લાવો આપણે તેના પર તેલ, ઘી, માખણ કે ચરબીથી લેપન કરીને આપીએ કે શીતલજલ વડે ધોઈને કે કંદાહિ ખાલી કરીને આપીએ ઇત્યાદિ સર્વ કથન વૌષણા મુજબ જાણવું યાવતું સાધુ તે ગ્રહણ ન કરે. કોઈ ગૃહરામી સાધુને એમ કહે, હે શ્રમણ ! તમે મુહુર્ત મx ઉભા રહો. અમે ત્યાં સુધી અશનાદિ તૈયાર કરીને પાત્ર ભરીને આપીએ. કેમકે ખાલી પાત્ર આપવું ઠીક નથી. ત્યારે તે સાધુ પહેલાથી જ કહી દે કે, હે આયુષ્યમાન ! હે બહેન મને આધાકર્મી અશનાદિ લેવું કશે નહીં. માટે તમે સામગ્રી ભેગી કરશો નહીં કે આશનાદિ પકાવશો નહીં આપવું હોય તો મને ખાલી પત્ર જ આપો. આવું કહેવા છતાં ગૃહસ્થ આશનાદિ સામગ્રી એકઠી કરી, તૈયાર કરી ભોજન-પાન સહિત આપે તો તેવા પ્રકારના પાત્રને અપાસક અને અનેaણીય જાણી ચાવતું ગ્રહણ ન કરે. કદાચ કોઈ ગૃહસ્થ પઝને લાવીને આપે તો પહેલા સાધુ કહે કે, તમારી સામે આ પત્ર અંદર-બહારથી હું પડીલેહીશ. પડીલેહ્યા વિના પલેવું તેને કેવલીએ કમબંધનું કારણ કર્યું છે. સંભવ છે કે પગમાં પ્રાણી, બીજ, હરિત હોય માટે સાધુનો પૂવોંપાદિષ્ટ આચાર છે કે પાત્ર પડિલેહવું. ઈત્યાદિ સર્વે આલાવા વૌષણા મુજબ જાણવા. ફર્ક માત્ર એ કે જે પps તેલ, ઘી, માખણ, . ચરબી, સુગંધિત દ્રવ્ય કે અન્ય તેવા પ્રકારના દ્રવ્યથી લિપ્ત હોય તો એકાંતમાં જય. નિર્દોષ ડિલ ભૂમિનું પ્રતિલેખન-પ્રમાર્જન કરે અને ત્યાં યતનાપૂર્વક પાત્રને સાફ કરે. આ સાધુ-સાદનીનો પણ સંબંધી આચાર છે. જેને સદા યતનાવાન્ થઈ પાળે. તેમ હું કહું છું. • વિવેચન : તે ભિક્ષ પાત્ર શોધવા ઇચ્છે તો આ પ્રમાણે જાણે. જેમકે - તુંબડા આદિ પામ. તેમાં સ્થિર સંહનનાદિ યુકત હોય તે એક પાત્ર ધારણ કરે. આ જિનકલી માટે છે. સ્વવિકલ્પી તો માત્રક એવું બીજું પણ પણ ધારણ કરે. તેમાં સંઘાટક હોય ત્યારે ચોકમાં આહાર અને બીજામાં પાણી લે. અથવા આચાર્ય વગેરે માટે અશુદ્ધ (માથું ચૂલિકા-૧, અધ્યયન-૬ ઉદ્દેશો-૨ % o ઉદ્દેશા-૧ સાથેનો સંબંધ આ પ્રમાણે - ગયા સૂત્રમાં પણ નિરીક્ષણ બતાવ્યું, અહીં પણ તેની શેષ વિધિ કહે છે. આ સંબંધે આવેલ સૂત્ર • સૂત્ર-૪૮૩ - ગૃહસ્થને ઘેર આહાર-ાણી લેવા જતાં પહેલા સાધુ-સાદdી પગને બરાબર જુએ, તેમાં કોઈ જીવજંતુ હોય તો સાવધાનીથી એક બાજુ મૂકી દે. ધૂળની પ્રમાર્જના કરે. પછી આહારાદિ માટે નીકળે કે ગૃહસ્થના ઘેર પ્રવેશે. કેવલી કહે છે કે, તેમ ન કરવું તે કર્મબંધનું કારણ છે, કેમકે પત્રમાં પ્રાપ્તિ, બીજ, હરિતકાય હોય તો તે પરિતાપ પામે. તેથી મુનિનો પૂર્વાદિષ્ટ આચાર છે કે પહેલાથી મને જોઈને, રજ માજીને યતનાપૂર્વક ભિક્ષાર્થે નીકળે. • વિવેચન : તે ભિક્ષ ગૃહસ્થના ઘેર ગૌચરી જતા પહેલા પાનાને બરોબર તપાસે તેમાં પ્રાણીને જુએ તો તુરંત તેનો ત્યાગ કરે. તથા જની પ્રમાર્જના કરી યતનાપૂર્વક નીકળી ગૃહસ્થને ઘેર જાય, આ પણ પાત્ર વિધિ જ છે. કેમકે અહીં પણ સમ્યક પ્રત્યપેક્ષણ-પ્રમાર્જનાદિ પણ સંબંધી વિચાર જ છે. પાત્ર પ્રત્યુપેક્ષણ વિના આહાર ગ્રહણથી કર્મબંધ થાય, તેમ વલી પણ કહે છે. કેમકે પાત્રામાં બેઇન્દ્રિયાદિથી જીવો તથા બીજ કે રજ હોવાનો સંભવ છે, તેવા પાત્રમાં આહાર લેવાથી કર્મબંધ થાય છે. માટે સાધુનો આચાર છે કે પણ પૂંજી-પ્રમાઈ ગૃહસ્થને ત્યાં જવું. સૂગ-૪૮૮ - ગૃહસ્થને ઘેર ગયેલ સાધુસાદની આહારાદિ યાચે ત્યારે ગૃહસ્થ ઘરમાંથી સચિત્ત પાણી પત્રમાં લઈને સાધુને આપવા આવે ત્યારે તે પત્ર તેના હાથમાં કે પાત્રમાં હોય તો આપાસુક જાણી ગ્રહણ ન કરે. કદાચ સાવધાનીથી ગ્રહણ કરી લે તો જલ્દીથી તે પાણીને પાછું આપી દે. અથવા સ્નિગ્ધ ભૂમિમાં પાણીને પરઠની પાત્રને એક તરફ મૂકી દે. તે સાધુ ભીના અને નિષ્પ પાત્રને લું છે કે સુકાવે નહીં. જ્યારે પણ સ્વયં નીતરી જાય પછી તે પણ મને યતનાપૂર્વક Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૬/૨/૪૮૮ ૨૧૫ સાફ કરે ચાવ4 સુકાવે. - સાધુ-સાદની ગૃહસ્થના ઘેર જાય તથા અંડીલ કે સ્વાધ્યાય ભૂમિ જાય અથવા ગામનુગ્રામ વિસરે ત્યારે પણ સાથે રાખે.. તીવ કે થોડો વસ્સાદ થતો હોય ઇત્યાદિ વૌષણામાં જણાવ્યા મુજબ પ» સંબંધે પણ જાણવું. વિરોષ કે અહીં માત્ર કહેવું. આ તે સાધુ-સાળીનો આચાર છે. તેનું સર્વ અર્થથી પાલન કરે - એમ હું કહું છું. • વિવેચન : મૂર્ષિ અને વૃત્તિમાં અહીં મહત્ત્વનો ભેદ છે. મૂર્ણિકારે પાત્ર-ગ્રહણ સંબંધે વ્યાખ્યા કરી છે, વૃત્તિકારે પાનક ગ્રહણ સંબંધે રાખ્યા કરી છે. અમે “પોષણા' હોવાથી મૂર્ણિ મુજબ #ઝાની નોંધ કરી છે. • અહીં વૃત્તિનો અનુવાદ અમે કર્યો નથી. કેમકે ચૂર્ણિકારના મત મુજબ સૂત્રાર્થમાં ‘પાત્ર મુખ્ય છે. વૃતિનો અર્થ ‘પાનક’ને આશ્રીને છે. ચૂલિકા-૧, અધ્યયન-૬ “પારૈષણા”, ઉદ્દેશા-૨નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦ ચૂલિકા-૧, અધ્યયન-૬, ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ ૨૧૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ ચૂલિકા-૧, અધ્યયન-૭ “અવગ્રહ પ્રતિમા” ૦ છઠું અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પિંડ, શય્યા, વા, પાત્ર આદિ દોષણા વગ્રહને આશ્રીને થાય છે - X • તેથી આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વાર છે. તેમાં ઉપક્રમમાં આ અધિકાર છે કે સાધુએ આ પ્રમાણે વિશુદ્ધ અવગ્રહ લેવો. નામ નિષજ્ઞ નિક્ષેપામાં ‘અવગ્રહ પ્રતિમા' એવું નામ છે. તેમાં અવગ્રહપ્તા નામ, સ્થાપના સુગમ હોવાથી છોડીને દ્રવ્યાદિ નિક્ષેપ નિર્યુક્તિમાં કહે છે– [નિ.૩૧૯] દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ ચાર પ્રકારનો અવગ્રહ છે અથવા સામાન્યથી પાંચ પ્રકારનો અવગ્રહ છે. તે આ પ્રમાણે ૧. દેવેન્દ્ર ચાવગ્રહ - લોક મધ્યવર્તિ રૂચકથી દક્ષિણાઈ ભૂમિનો. ૨. સજાનો અવગ્રહ - ચક્રવર્તી આદિનો ભરતાદિ ક્ષેત્ર વિષયક. 3. ગૃહસ્પતિ અવગ્રહ - ગામનો મહત્તર-પટેલનો ગામ-પાક સંબંધી. ૪. સાગારિક અવગ્રહ - શય્યાતરનો ઘંઘશાલાદિ વિષયક. ૫. સાધમિક અવગ્રહ - માસયાદિ સ્થિત સાધુનો વસતિ વિષયક. આ પ્રમાણે પાંચ પ્રકારનો અવગ્રહ વસતિ આદિ લેતા યથા અવસર અનુજ્ઞા લેવા યોગ્ય છે. હવે પહેલા કહેલ દ્રવ્યાદિ અવગ્રહ બતાવે છે– [નિ. ૩૨૦] દ્રવ્ય અવગ્રહ ત્રણ ભેદે છે. સચિત્ત-શિયાદિ, અયિત-જોહરણ, મિશ્ર-જોહરણ સહિત શિષ્ય. ક્ષેત્ર અવગ્રહ પણ સચિતાદિ ત્રણ પ્રકારે છે અથવા ગામ, નગર, અરય ભેદે છે. કાલ અવગ્રહ કતુબદ્ધ અને વર્ષાકાળ એ બે ભેદે છે. હવે ભાવ અવગ્રહ બતાવે છે [નિ.૩૨૧ ભાવ અવગ્રહ બે પ્રકારે છે. મતિ અવગ્રહ, ગ્રહણ અવગ્રહ, મતિ અવગ્રહ બે પ્રકારે છે : અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ. અવિણહ ઇન્દ્રિય, નોઇન્દ્રિય ભેદે છ પ્રકારે છે. વ્યંજનાવગ્રહ ચક્ષ ઇન્દ્રિય અને મનને છોડીને ચાર ભેદે છે. તે બધાએ ભેદથી મતિ-ભાવ અવગ્રહ દશ પ્રકારે છે. [નિ.૩૨૨) હવે ગ્રહણ અવગ્રહ કહે છે - અપરિગ્રહી સાધુ જ્યારે પિંડ, વસતિ, વા, પાત્ર લેવા વિચારે ત્યારે તે ગ્રહણ ભાવાવગ્રહ છે તેમાં કઈ રીતે મને શુદ્ધ વસતિ આદિ, પ્રાતિહાસિક કે અપ્રાતિહારિક મળે તે માટે યત્ન કરવો. - પહેલા દેવેન્દ્રાદિ પાંચ પ્રકારનો અવગ્રહ કહ્યો. તે આ ગ્રહણાવગ્રહમાં જાણવો. આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો થયો. É ચૂલિકા-૧, અધ્યયન-૭ ઉદ્દેશો-૧ સૂત્ર-૪૮૯ - દીક્ષા લેતી વખતે સંચમાર્થી કહે છે, હું શ્રમણ થઈશ, અનગાર, અકિંચન, અપુત્ર, અ-પણ અને પરદdભોજી થઈ પાપકર્મ કરીશ નહીં. એ રીતે ઉધત થઈ કહે છે, હે ભદત ! સર્વ પ્રકારના અદત્તાદાનનો ત્યાગ કરું છું. તે શ્રમણ ગામ - X - X - X - X - X - X - Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૨/૧/૩/૧૪૮૯ ૨૧૭ રાવતુ રાજધાનીમાં પ્રવેશ કરે ત્યારે સ્વયં અદત્ત ગ્રહણ ન કરે, બીજ પાસે અદત્ત ગ્રહણ ન કરાવે, દત્ત ગ્રહણ કરવાવાળાની અનુમોદના ન કરે. જેમની સાથે પ્રવજિત થઈને રહે છે, તેઓના છત્ર યાવતું ચર્મ છેદનકને તેમની પહેલા અવગ્રહઅનુજ્ઞા લીધા વિના, પડિલેહણ-માર્જન કર્યા વિના સામાન્ય કે વિશેષથી ગ્રહણ ન કરે. પૂર્વેથી તેમનો આગ્રહ ચાચી અનુજ્ઞાપૂર્વક પૂંજી-પ્રમાજીને યતનાપૂર્વક . વિવેચન : શ્રમ પામે તે શ્રમણ-તપસ્વી. તે હું આ રીતે બનું તે દશવિ છે. અગ એટલે વૃક્ષ, તેનાથી જે બને તે ઘર, તે ન હોય તે અનગાર-ગૃહપાશત્યાગી. અકિંચન-જેની પાસે કંઈ નથી તે - નિપરિગ્રહી. પુત્ર-સ્વજનાદિ હિત-નિર્મમ. પશુ-દ્વિપદ ચતુષ્પદાદિરહિત તથા પરદdભોજી થઈ હું પાપકર્મ નહીં કરું એવી પ્રતિજ્ઞાવાળો થાય તે દર્શાવે છે . જેમકે હે ભદંત ! હું સર્વથા અદત્તાદાનનું પચ્ચખાણ કરું છું. દંતશોધન માત્ર પણ બીજાએ આપેલ નહીં લઉં. આ પ્રતિજ્ઞાથી બીજા શાક્યાદિમાં શ્રમણત્વ નથી તે કહ્યું. આવો અકિંચન શ્રમણ • x• અદત લે નહીં - x • જે સાધુ સાથે દીક્ષા લીધી હોય કે રહ્યા હોય તેમના ઉપકરણ પણ તેમની આજ્ઞા વિના ન લે, તે બતાવે છે. જેમકે - છત્ર-જે ઢાંકે છે. વર્ષ-કલા આદિ અથવા કારણિક. જેમકે કોંકણ દેશાદિમાં અતિવૃષ્ટિ સંભવ હોવાથી છમક પણ લે. ચાવતુ ચોદનક પણ આજ્ઞારહિત અને પડિલેહણ કર્યા વિના ન લે. - x • પૂર્વે તેની આજ્ઞા લઈ ચક્ષુથી જોઈ, જોહરણથી પ્રમાજી એક કે અનેકવાર ગ્રહણ કરે. • સૂત્ર-૪૯૦ - સાધક્સાદની શd-વિચારીને ધર્મશાળા આદિમાં અવાહની યાચના કરે. તે સ્થાનના સ્વામી કે અધિષ્ઠાતાની આજ્ઞા લે - હે આયુષ્યમાન ! આપની ઇચ્છાનુસાર જેટલો સમય અને જેટલા ક્ષેત્રમાં રહેવા આજ્ઞા આપો. તે પ્રમાણે રહીશું યાવતુ તે અવધિમાં અમારા કોઈ સાધર્મિક આવશે તો તે પણ રહેશે ત્યારપછી વિહાર કરીશું. તે સ્થાનમાં રહ્યા પછી જે કોઈ સંભોગી કે સમાન સામાચારીવાળા સાધુ વિહાર કરીને પધાર્યા હોય ત્યારે પોતાના લાવેલ આશનાદિ માટે તેઓને નિમંત્રણ કરે, પણ બીજા મુનિ દ્વારા કે મુનિ માટે લાવેલ આશનાદિ માટે નિમંત્રણ ન કરે. • વિવેચન : તે ભિક્ષ ધર્મશાળાદિમાં પ્રવેશી વિચાર કરીને સાધુ વિહાર યોગ્ય ક્ષેત્ર જુએ. પછી અવગ્રહ-વતિ આદિ યાયે. આ યાયના ગૃહસ્વામી કે તેણે નિયુક્ત કરેલ પાસે કરે - ફોગાવગ્રહ યાચે. કઈ રીતે ? હે ગૃહપતિ ! તમારી ઇચ્છા પ્રમાણે તમે જેટલો કાળ અનુજ્ઞા આપો, જેટલી જગ્યા આપો તેટલો કાળ તે વસતિમાં અમે રહીએ ઇત્યાદિ. તે અવધિમાં કોઈ સાઘર્મિક સાધ આવે તો તેમના માટે પણ આ અવગ્રહ આપશો, પછી અમે વિચાર કરીશું. અવગ્રહ ગ્રહણ કર્યા પછી - ત્યાં કેટલાક પરોણા ચોક સામાચારીવાળા ઉઘુકત વિહારી સાધુ-અતિથિ આવે તેમને પૂર્વના મોક્ષાભિલાષી સાધુ ઉતસ્વા દે તથા આપમેળે આવેલા પણ હોય. તેમને અશનાદિ લાવીને નિમંત્રણા કરે - કે મેં લાવેલ આ અશનાદિ તમે ગ્રહણ કરો. જો કે બીજાએ લાવેલા અશનાદિ માટે નિમંત્રણા ન કરે. - X - X - • સૂત્ર-૪૯૧ - આક્ત પ્રાપ્ત કરી ધર્મશાળા આદિમાં રહેલ સાધુ ત્યાં રહેલા કે આવતા સાધર્મિક, અન્ય સાંભોગિકને પોતે લાવેલ પીઠ, ફલક, શય્યા-સંસ્તાકાદિ માટે તેઓને આમંત્રિત કરે. પરંતુ બીજ મુનિ દ્વારા કે મુનિ કે લાવેલા પીઠ, ફલક આદિ માટે આમંત્રિત ન કરે. ધર્મશાળાદિમાં યાવત અનુજ્ઞા લઈને રહેલ હોય અને તે સ્થાનમાં કોઇ ગૃહસ્થ કે ગૃહસ્થ આદિ પાસેથી સોય, કાતર, કાન ખોતરણી, નેરણી આદિ ઉપકરણ પોતા માટે યાચીને લાવેલ હોય તો તે અન્ય સાધુને ન આપે - ન લે. પણ કાર્ય પૂર્ણ થયે જ્યાંથી લાવેલ હોય તે ગૃહસ્થને ત્યાં જાય અને હાથ લાંબો કરી તે વસ્તુ ભૂમિ પર રાખે અને કહે કે, આ વસ્તુ તમારી છે. પરંતુ તે વસ્તુ પોતાના હાથે ગૃહસ્થના હાથ પર ન રાખે. • વિવેચન : બધું પૂર્વ સૂણ મુજબ જાણવું. વિશેષ એ કે, સાંભોમિકને પીઠ, કલકાદિ માટે નિમંત્રણ આપે. * * * * વળી એક સાધુને આશ્રીને યાયિત સોય વગેરે બીજા સાધુને ન આપે પણ જેમની પાસે લીધા હોય તેમને પાછા સોંપે. • સૂ-૪ર : સાધુ-સાધ્વી એવા અવગ્રહને જાણે – (૧) જે સચિત્ત પૃedી ચાવ4 જાળાથી યુકત હોય તો તેવા પ્રકારનો અવગ્રહ ગ્રહણ ન કરે. (૨) જે સ્થાન શંભ અાદિ પર ઉંચે હોય અને બરાબર બાંધેલ હોય તો યાવત ન ચાલે. (3) જે સ્થાન કાચી દીવાલ આદિ ઉપર હોય તો યાવતુ ન યાચે. (૪) જે સ્થાન ભ આદિ પર કે તેવા અન્ય ઉચ્ચસ્થાને હોય તો યાવતુ ન યાચે. (૫) જે સ્થાન ગૃહસ્થસુકત, અગ્નિ કે જલયુક્ત, સ્ત્રી-બાળક-પશુના ભોજન પાનથી યુકત હોય, બુદ્ધિમાન સાધુ માટે ત્યાં આવાગમન યાવત્ ધમનિયોગ ચિંતન માટે યોગ્ય ન હોય તો આવા સ્થાનને યાવતું ન યાચે. સાધુ-સાધી એવા સ્થાનને જાણે કે (૬) જેમાં આવાગમનનો માર્ગ ગૃહસ્થના મકાનની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, તો પ્રાજ્ઞ સાધુ યાવતું તેવા સ્થાનને ન યાચે. () જે સ્થાને ગૃહપતિ યાવતુ દાસી પર આક્રોશ કરતા હોય, તેલ આદિ મદન, નાનાદિ, ઠંડા કે ગરમ પાણીથી ગગસિંચન કરતા હોય કે નગ્ન થઈ ક્રીડા કરતાં હોય ઇત્યાદિ કથન શમ્યા-અધ્યયન માફક જાણવું. માત્ર શય્યાને સ્થાને અવગ્રહ કહેવું. (૮) જે સ્થાન વિકૃતિકારક Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨/૧///૪૯૨ ૨૧૯ શિઓની સિમિત હોય યાવ4 રાવા સ્થાનની પ્રજ્ઞ સાથ સાયના ન કરે સાધુ-સાવીનો અવગ્રહ સંબંધી આચાર છે, તેનું સંપૂર્ણ પાલન કરી સાધુ સંયમમાં યતનાવાનું બને. • વિવેચન : સચિવ પૃથ્વી સંબંધી - x • ઇત્યાદિ • x • અવગ્રહ જાણી તે ગ્રહણ ન કરે. વગેરે શય્યા અધ્યયન મુજબ જાણે. માત્ર શસ્યાને બદલે અવગહ કહેવું. ચૂલિકા-૧, અદયયન-૭ “અવગ્રહપતિમા" ઉદ્દેશો-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * ચૂલિકા-૧, અધ્યયન-૭, ઉદ્દેશો-૨ • ઉદ્દેશો-૧ કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના ઉદ્દેશામાં અવગ્રહ બતાવ્યો. અહીં પણ તેનું બાકીનું જ કહે છે • સુત્ર-૪૯૩ - સાધુ પામશાળાદિ સ્થાનમાં આવગ્રહ યા), તે સ્થાના સ્વામીને યાચના કરતા કહે છે, હે આયુષ્યમાન ! આપની ઇરછાનુસાર જેટલો સમય • જેટલા માં રહેવાની આપ અનુજ્ઞા આવે તેમ રહીશું. ચાવતુ અમાસ સાધર્મિક સાધુ આવશે તો ચાવતું તે પણ આ અવધિમાં રહેશે. ત્યારપછી અમે વિહાર કરીશું. અaહ લીધા પછી શું કરે ત્યાં જે ઝમણ, બ્રાહ્મણ અાદિના છ રાવતું ચમwદનક આદિ હોય તેને અંદરથી બહાર ન કાટે કે બહારથી અંદર ન લઈ જાય. સૂતા શમણાદિને જગાડે નહીં કે તેઓની સાથે અપિતિજનક કે પ્રતિકૂળ વતન કરે નહીં • વિવેચન તે ભિક્ષુ જે ધર્મશાળાદિમાં ઉતરેલ હોય, ત્યાં પૂર્વે બીજા પણ બ્રાહ્મણ આદિ ઉતરેલ હોય અને કારણે સામાન્ય ઉપભોગવાળા તે સ્થાને ઉતર્યું પડે તો બ્રાહ્મણ આદિના છત્રાદિને અંદી બહાર ન લઈ જાય ઇત્યાદિ-સૂકાર્યમાં લખ્યા મુજબ જાણવું. * * * * * • સૂત્ર-૪૯૪ - તે સાધુ-સાદની આમવનમાં રહેવા ઇચ્છે છે ત્યાંના જે સ્વામી કે વનપાલ હોય, તેની પાસે વાહ યાચતા કહે, આપની ઇચ્છા હોય યાવતું ત્યાં સુધી અહીં રહીશું. આ રીતે અનુn મેળવી નિવાસ કર્યા પછી શું કરે : (૧) જો સાથ કેરી ખાવા ઇછે, પણ તે. એમ જાણે કે આ કેરીઓ ઉડા ચાવતું જીવવું યુકત છે, તો તેવી કરીને અપાસુક જાણી ન લે. () સાધુસાડવી ઓમ જાણે કે કેરી ઉંડા યાવત જીવજંતુથીરહિત છે પણ તે તિન કાપેલ નથી, ટુકડા કરેલ નથી તો તેને આપાસુક જાણી ન છે (1) સાધુ-સાવી જાણે કે આ કેરી ઉડા ચાવવું જીવજંતુનીરહિત છે અને ૨૨૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તીન કાપેલ તથા ટુકડા કરેલ છે તો તેને પાસુક જણી ગ્રહણ કરે. () સાધુ-સાધ્વીને કેરીનો અડધો ભાગ, ચીર, છાલ, સ, ટુકડા અાદિ ખાવા કે પીવાની ઇચ્છા થાય પણ તે શા યાવતુ જાળી યુક્ત હોય તો ન લે; જે તે ઈડા યાવ4 જાળાથી યુક્ત ન હોય પણ છોલેલ કે સુધારેલ ન હોય તો તેને ગ્રહણ ન કરે પરંતુ તે કંડા ચાવ4 જાળાથી યુકત ન હોય, છોલેલ તથા સુધારેલ પણ હોય તો પાસુક અને અષણીય જાણી ગ્રહણ કરે - તે સાધુ-સાધી શેરડીના વનમાં રહેવા ઈચ્છે તો તેના માલિકની અનુજ્ઞા લઈને ચાવવું ત્યાં રહે. ત્યાં રહ્યા પછી શેરડી ખાવ કે પીવા ઇચ્છે તો પહેલા જાણી છે કે શેરડી છેડા ચાવ4 જાળાથી યુક્ત નથી ને તીજી અાદિ છેડાયેલ છે કે નહીં? ઈત્યાદિ ત્રણે સૂકો ઉપર મુજબ જાણવા. તે સામ્રાઇવી રોટડીનો મધ્યભાગ તેની ગાંઠ, છાલ, સ ટુકડા ખાવા કે પીવા ઇચ્છે તો ડાદિ લુક અદ્ધ જાણે તો ગ્રહણ ન કરે, શેરડીનો મધ્યભાગ અહિ ઉડાદિ યુકત ન હોય પણ તig Bદેલ ન હોય તો પણ ગ્રહણ ન કરે. પરંતુ જે લડાદરહિત હોય, તts Bદાયેલ હોય તો આuસુક ની ગ્રહણ કરે તે સાવક્સાવી લસણના વનમાં જાય તો ઉકત મણે આલાવા જાણવા વિશેષ એ કે ત્યાં 'લસણ' કહેવું. કોઈ સાધુ-સાદdીને લસણ, લસણનો કંદ, લસણની છાલ કે ટુકડા, લસણના પાન, લસણનો રસ આદિ ખાવા કે પીવાની ઇરછા થાય ચાવવું તે જાણે કે તે કંડાદિથી યુકત છે તો ગ્રહણ ન કરે, એ રીતે કાદિ યુકત ન હોય પણ ટુકડા કે છેદન કર્યા વિનાનું હોય તો પણ ગ્રહણ ન કરે પણ ઇંડારિરહિત હોય, છેદભેદન થયેલ હોય તો પામુક અને એષણીય જાણી ગ્રહણ કરે. • વિવેચન : તે ભિક્ષુ કદાય આમવનમાં ગૃહસ્થ પાસે અવગ્રહ યાચીને રહે અને કારણે આંબો ખાવાને ઇચછે તો ઇત્યાદિ સર્વ વિવેચન સુઝાઈ મુજબ નણવું. આમાં જે કરતા ન સમજાય તે નિશીથ સૂગના સોળમાં ઉદ્દેશાથી જાણવું. [Mr પાન જૂf માં આજ સૂક વિશે વિશેષ સ્પષ્ટતા છે આગઢ કારણે જ તો તેનું પ્રાયશિrd પણ “ભણી **માં છે.] • સૂત્ર-૪૯૫ - સાધુ-સાદની ઘર્મશાળાદિમાં અવગહ ગ્રહણ કરીને ગૃહસ્થ કે ગૃહસ્થદિના સંબંધ ઉત્પન્ન થતા દોષોથી બચે અને સાથ આ સાત પ્રતિજ્ઞા થકી અવગ્રહ ગ્રહણ કરવાનું જાણે. તેમાં પહેલી પ્રતિજ્ઞા આ પ્રમાણે ૧. સાધુ મenળાદિમાં વિચાર કરીને અવગ્રહ યાયે વાવ4 વિચરે. ૨. હું બીજ ભિક્ષુઓ માટે ઉપાશ્રયની આજ્ઞા માંગીશ અને તેઓ દ્વારા વાયેલા ઉપાશ્રયમાં રહીશ, તે બીજી પ્રતિજ્ઞા. 3. હું બીજ ભિક્ષુ માટે અવાહ યાચી, પણ તેઓએ ચાયેલા સ્થાનમાં રહીશ નહીં તેમ કોઈ સાધુ અભિગ્રહ કરે એ ત્રીજી પ્રતિજ્ઞા. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૬/૧/૪૯૫ ૨૨૧ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ શ્રુતસ્કંધ-૨, ચૂલિકા-૨ “સાત સપ્તિકા” ૦ ૦ સાતમું અધ્યયન કહ્યું, તે કહેતા પ્રથમ ચૂલા કહી. હવે બીજી ચૂલિકા કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ચૂલા-૧માં વસતિ અવગ્રહ બતાવ્યો. તેમાં કેવા સ્થાનમાં કાયોત્સર્ગ, સ્વાધ્યાય, મળ-મૂળ ત્યાગ આદિ કરવો તે બતાવવા આ બીજી ચૂડાચૂલિકા છે. આ ચૂલામાં સાત અધ્યયન છે, તે નિયુક્તિકાર બતાવે છે | ચૂલિકા-૨, અધ્યયન-૧ “સ્થાનસપ્તિકા” ૪. હું કોઈ સાધુ માટે અવગ્રહ યાચીશ નહીં, પણ તેમના સાયેલા સ્થાનોમાં રહીશ તેવો કોઈ સાધુ અભિગ્રહ કરે એ ચોથી પ્રતિજ્ઞા. ૫. કોઈ સાધુ અભિગ્રહ કરે કે હું મારા માટે અવગ્રહ યાચીશ, પણ બીજ બે, ત્રણ, ચાર, પાંચ સાધુ માટે યાચના નહીં કરું તે પાંચમી પ્રતિજ્ઞા. ૬. કોઈ સાધુ અભિગ્રહ કરે કે હું જેના વગ્રહની યાચના કરીશ તેના જ વગ્રહમાં જે તૃણ વિશેષ સંતાક મળી જશે તો ઉપયોગ કરીશ નહીં તો ઉcકક આસનાદિ દ્વારા રાત્રિ વ્યતીત કરીશ, તે છઠ્ઠી પ્રતિજ્ઞા. ૩. સાધુ જે સ્થાનની અનુજ્ઞા લે તે સ્થાનમાં પૃવીશિલા, કાછશિલા, પરાળાદિ આસનો હશે તેના પર આસન કરીશ, અન્યથા ઉcકટુક આસન દ્વારા રાક લdીત કરીશ એ સામી પ્રતિજ્ઞા. આ સાતમાંથી કોઈપણ પ્રતિજ્ઞા સ્વીકારે અાદિ વિષT મુજબ જાણો. - વિવેચન : તે ભિક્ષ ધર્મશાળાદિમાં અવગ્રહ ગ્રહણ કરીને ત્યાં રહેતા ગૃહસ્થો આદિ પૂર્વે બતાવેલ અને હવે પછી બતાવનારા કર્મોપાદાનના કારણોનો ત્યાગ કરીને અવગ્રહ ગ્રહણ કરવાનું જાણે. તે ભિક્ષ સાત પ્રતિજ્ઞા વડે અવગ્રહ ગ્રહણ કરે. પ્રથમ બે પ્રતિજ્ઞાનો અર્થ કાર્ય મુજબ જાણવો. વિશેષ એ કે - પહેલી પ્રતિજ્ઞા સામાન્ય છે, બીજી પ્રતિજ્ઞા ગચ્છવાસી ઉઘુક્ત વિહારી સાધુને હોય, તેઓ સાંભોગિક કે અસાંભોગિક કોઈપણ માટે અન્યોન્ય વસતિ યાયે. બીજી પ્રતિજ્ઞામાં બીજા માટે અવગ્રહ યાચના કહી -- આ પ્રતિજ્ઞા અહાદિક સાધુ માટે છે, તે સૂત્ર-અર્થ ભણતા હોવાથી આચાર્ય માટે મકાન છે. ચોથી પ્રતિજ્ઞામાં - - બીજાએ ચાયેલ અવગ્રહમાં રહેવાનું કથન છે. આ અભિગ્રહ ગચ્છમાં રહી અગ્રુધત વિહારી જિનકભાદિ માટે અભ્યાસ કરનાર માટે છે. પાંચમી પ્રતિજ્ઞા - X - જિનકીની છે. છઠી પ્રતિજ્ઞા - X - X - જિનભી આદિની છે. સાતમી પણ એ જ પ્રમાણે છે. બાકીનું આત્મોત્કર્ષ વર્જનાદિ પિડ-એષણાવતુ જાણવું. • સૂત્ર-૪૯૬ - મેં સાંભળેલ છે કે આયુષ્યમાન ભગવંતે આમ કહ્યું છે, અહીં સ્થવિર ભગવતે પાંચ પ્રકારના અવગ્રહ કહા છે. દેવેન્દ્ર, રાજ, ગૃહપતિ, સાગારિક અને સાધર્મિકનો. આ સાધુ-સાધ્વીનો સમગ્ર આચાર છે. • વિવેચન :- માર્ચ મુજબ જ જાણવું. ચૂલિકા-૧, અધ્યયન-૭ “વગ્રહપ્રતિમા" ઉદ્દેશા-૨નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦ ચૂલિકા-૧, અધ્યયન-૭ નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ • X - X - X - X - X - X - ૦ શ્રુતસ્કંધ-૨, ચૂલિકા-૧નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ [નિ.૩૨૩] આ ચૂલિકાના સાતે અધ્યયનોમાં ઉદ્દેશા નથી. તેમાં પહેલું અધ્યયન સ્થાન નામે છે, તેની વ્યાખ્યા કરે છે. - આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપક્રમમાં આ અધિકાર છે - સાધુએ કેવા સ્થાનમાં આશ્રય લેવો, નામ નિugar નિપામાં સ્થાન છે નામ છે, તેના નામાદિ ચાર વિક્ષેપ છે. તેમાં અહીં દ્રવ્યને આશ્રીને ઉર્થસ્થાન વડે અધિકાર છે, તે નિતિકાર કહે છે. બીજું અધ્યયન નિશીવિકા છે, તેનો નિક્ષેપ છ પ્રકારે છે, તે તેના સ્થાનમાં કહીશું. • સૂત્ર-૪૯૭ : સાધ-સાદની કોઈ સ્થાનમાં રહેવા ઇચ્છે તો ગામ યાવતુ રાજધાનીમાં પ્રવેશીને જે સ્થાનને જાણે કે • સ્થાન ઇંડા • ચાવ4 કરોળીયાના જાળાથી યુકત છે, તે પ્રકારના સ્થાનને અપાસુક અને અનેકણીય જાણી ગ્રહણ ન કરે. શેષ વર્ણન જલોત્પન્ન કંદ પર્યન્ત શા માધ્યયન સમાન ગણવું. સાધુઓએ સ્થાનના દોષો ત્યાગી ચાર પ્રતિજ્ઞાઓનો આશ્રય લઈ કોઈ સ્થાનમાં રહેવાની ઇચ્છા કરવી તે પ્રતિજ્ઞા આ પ્રમાણે– ૧. હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત દિવાલાદિનો સહારો લઈશ હાથપગનું આકુંચન-પ્રસારણ કરીશ, મયદિત ભૂમિમાં ભ્રમણ કરીશ. ૨. અચિત્ત સ્થાનમાં રહીશ, કાયાથી અચિત્ત દિવાલાદિનો સહારો લઈશ, હાથ-પગનું પ્રસારણાદિ કરીશ, પણ ભમણ નહીં કરું. છે. હું ચિત્ત સ્થાનમાં રહીશ, આચિત્ત દિવાલાદિનો સહારો લઈશ નહીં હાથ-પગનું સંકોચન-પ્રસારણ કરીશ પણ ભમણ નહીં કરું. ૪. હું આચિત ાનમાં રહીશ પણ દિવાલાદિનું અવલંબન, હાથ-પગનું પ્રસારણાદિ કે મર્યાદિત ભૂમિમાં ભ્રમણ નહીં કરું. તથા કાયોત્સર્ગ દ્વારા શરીરનો સારી રીતે વિરોધ કરીશ, કાયાનું મમવ તજીશ. કેશ-દાઢી-નખ-મૂછને વોસિરાવી દઈશ, એ રીતે એક સ્થાને રહીશ. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર * ચૂલિકા-૨, સપ્તિકા-૨ “નિષિધિકા” ૬ આ ચારમાંથી કોઈ એક પ્રતિજ્ઞાને સ્વીકારીને યાવ4 બધાં પ્રત્યે સમાન ભાવ રાખી વિયરીશ. કોઈને કંઈ કહીશ નહીં એ જ સાધુ-સાધ્વીનો સમગ્ર આચાર છે, તેનું પાલન કરી સંયમમાં યતના રાખે. • વિવેચન પૂર્વોક્ત ભિક્ષ જો સ્થાનમાં રહેવા ઇચ્છે તો તે પ્રામાદિમાં પ્રવેશ કરે, પ્રવેશીને ઉર્થસ્થાનાદિ અર્થે સ્થાનને શોધે. તે જો ઇંડા યાવત્ કરોળીયાના જાળાવાળું પાસુક મળે તો પ્રાપ્ત થવા છતાં ગ્રહણ ન કરે એ પ્રમાણે બીજી પણ સૂત્રો “શય્યા” માફક સમજી લેવા. * * * હવે પ્રતિજ્ઞાને આશ્રીને કહે છે, પૂર્વોક્ત અને હવે પછી કહેવાનાર દોષવાળા સ્થાનો છોડીને ચાર અભિગ્રહ વિશેષને ક્રમથી કહે છે પહેલી પ્રતિજ્ઞા • કોઈ ભિક્ષ એવો અભિગ્રહ છે કે હું અચિત સ્થાને રહીશ તથા કાયા વડે અયિત ભીંત આદિનો ટેકો લઈશ, પરિસ્પદ - હાથ-પગનું આકુંચનાદિ કરીશ, ત્યાં જ થોડા પગલા વિહસ્વા રૂપ સ્થાનનો આશ્રય કરીશ. બીજી પ્રતિજ્ઞામાં આકુંચન, પ્રસારણ આદિ ક્રિયા કરીશ ટેકો લઈશ પણ પાદ વિતરણ નહીં કરું. બીજી પ્રતિજ્ઞામાં આકુંચન પ્રસારણ કરીશ પણ પાદ વિહરણ કે ટેકો લેવાનું નહીં કરું. ચોથીમાં આ ત્રણે નહીં કરું. ચોથી પ્રતિજ્ઞાઘાક સાધુ આવો થાય પરિમિત કાલ માટે કાયાના મમત્વનો ત્યાગી, પોતાના વાળ, દાઢી-મૂછ, રોમ, નખ આદિના મમત્વનો ત્યાગી, સમ્યક્ નિરુદ્ધ સ્થાને રહીને કાયોત્સર્ગ કરતા મેરુ વતુ નિપ્રકંપ બને. કોઈ તેના વાળ વગેરે ખેંચે તો પણ સ્થાનથી ચલિત ન થાય. અન્ય પ્રતિમધારીને હલકો ન માને, પોતે અહંકારી ન બને કે તેવા કોઈ વચન ન બોલે. ચૂલિકા-૨, સપ્લિકા-૧ “સ્થાન”નો ટીકાસહિત અનુવાદ પૂણો o પહેલી કહીને હવે બીજી સપ્તિકા કહે છે. સંબંધ આ રીતે : પૂર્વની [સપ્તિકા) અધ્યયનમાં ‘સ્થાન' બતાવ્યું. તે કેવું હોય તો સ્વાધ્યાય યોગ્ય થાય ? તે સ્વાધ્યાય ભૂમિમાં શું કર્યું ? શું ન કરવું ? આ સંબંધે આ અધ્યયન આવેલું છે. એના ચાર અનુયોગદ્વાર છે. તેમાં નામ નિપજ્ઞ નિક્ષેપે “નિષિચિકા' એવું નામ છે, તેના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ છ પ્રકારે નિક્ષેપ છે. નામ, સ્થાપના પૂર્વવત્ છે. દ્રવ્ય નિપીયનો આગમચી જ્ઞ શરીર ભવ્યશરીર છોડીને જે દ્રવ્ય પ્રચ્છન્ન હોય તે છે. ફોગ નિશીય તે બ્રહ્મલોકના રિષ્ઠ વિમાનની પાસે કૃણરાજીઓ જે ફોમમાં છે કે, કાળનિશીય તે કૃષ્ણ રાત્રિ અથવા જે કાળ નિશીથનું વર્ણન ચાલે તે, ભાવનિશીથ તે નોઆગમથી આ અધ્યયન કેમકે તે આગમનો એક દેશ છે. • સૂગ-૪૯૮ : તે સાધુ-સાદની પાસુક સ્વાધ્યાય ભૂમિમાં જવા ઇચ્છે અને તે નિષિશિકા [સ્વાધ્યાય ભૂમિ) ને જાણે કે તે જીવજંતુ યુકત છે તો તેની ભૂમિને પાસુક જાણી ગ્રહણ ન કરે. પણ જે તે પ્રાણ, બીજ વાવતુ ગળા વગરની ભૂમિ જાણે તો પાસુક સમજી ગ્રહણ કરે. ઇત્યાદિ શસ્ત્રા અધ્યયન મુજબ ૩('Ivસૂત પત્તિ જાણી લેવું. સ્વાધ્યાય ભૂમિમાં ત્રણ ચાર કે પાંચના સમુહમાં સાધુઓ જવા ઇચ્છો તો, ત્યાં પરસ્પર કાયાને આલિંગન આદિ તથા ચુંબન કે દાંત અને નથી છેદન ન કરે. આ સાધુ સાધ્વીનો આચાર છે. જે સર્વ અર્થણી સહિત થઈ, સમિત થઈ, સદા પ્રયત્નપૂર્વક પાળે અને પોતાના માટે શ્રેયકર માને. તેમ હું કહું છું. • વિવેચન : તે ભાવભિક્ષુ જો વસતિની અયોગ્યતાને લીધે બીજી સ્વાધ્યાય ભૂમિમાં જવા છે, તે ભૂમિ જો જીવજંતુ યુક્ત જાણે તો પાક નખીને ગ્રહણ ન કરે ઇત્યાદિ * * * * * શસ્યા અધ્યયન મુજબ નવું. ત્યાં જઈને શું કરે ? તે વિધિ કહે છે - ત્યાં બે, ત્રણ કે વધુ સાધુ જાય પછી પરસ્પર માત્ર સંસ્પર્શ ન કરે, જેનાથી મોહ ઉદય પામે તેવી ચા ન કરે, કંદર્પપઘાત ઓઠ ચુંબનાદિ કિયા ન કરે. એ તે ભિક્ષુનો ભિક્ષુભાવ છે કે પરલોકના પ્રયોજન વડે યુક્ત તથા પાંય સમિતિથી જીવનપર્યન્ત સંયમ અનુષ્ઠાનમાં યત્ન કરે અને એ જ શ્રેયકર છે તેમ માને. એ પ્રમાણે હું કહું છું. ચૂલિકા-૨, સપ્તિકાર “નિષિધિકા” ટીકાસહિત અનુવાદ પૂર્ણ Page #270 -------------------------------------------------------------------------- ________________ ચેર/-/૪૯૮ ૨પ ક ચૂલિકા-૨, સતિકા-3 - “ઉચ્ચારપ્રસવણ” ક • હવે ત્રીજી સપ્તિકા કહીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે- પૂર્વે ‘તિષીધિકા’ બતાવી. ત્યાં કેવી ભૂમિ ઉપર ચંડીલ, માગુ કરવું તે બતાવે છે. નામ નિપજ્ઞ નિફોરે ઉચ્ચારપ્રસવણ’ નામ છે. તેનો નિરુક્તિ અર્થ નિયુક્તિકાર કહે છે [નિ.૩૨૪-] 3ળી એટલે શરીરમાંથી પ્રબળતા થકી દૂર કરે કે મેલ સાફ કરે તે અર્થાત વિઠા તથા પ્રકર્ષથી શ્રવે છે-મૂત્ર કે એકિકા. આ બંને કઈ રીતે કરે તો ચંડિલ શુદ્ધિ થાય ? તે હવેની ગાથામાં કહે છે [નિ.3રપ-] છ ઇવનિકાયના રક્ષણ માટે ઉધત-સાધુ હવે કહેવાતા અંડિલમાં અપમતપણે ઉચ્ચાર-પ્રશ્રવણ કરે. • x • હવે સૂગ કહે છે. • સૂત્ર-૪૯૯ : તે સાધુ-સાધ્વી મળ-મૂત્રની તીવ બાધા ઉત્પન્ન થાય ત્યારે પોતા પાસે પાદપૌનક ન હોય તો બીજ સાધુ પાસે માંગી મળ-મૂક થશે. - સાધુ-સાદી એ જીવજંતુવાળી આદિ ભૂમિ જણે તો યાવ4 તેવી ભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન ન કરે પણ સાધુ-સાદડી ઓમ જણે કે આ ડિલ ભૂમિ જીવજંતુ આદિથી રહિત છે તો તે ભૂમિમાં મળમૂત્ર ત્યાગે. સાધુ-સાધવી એમ જાણે કે . આ અંડિલભૂમિ કોઈ ગૃહસ્થ એક સાધુને Gelને આવા અનેક સાધુ એક સાદdી કે અનેક સાદdીને ઉદ્દેશીને અથવા ઘણાં શ્રમણાદિને ગણી ગણીને તેમને આવીને પ્રાણિ આદિનો સમારંભ કરીને વાવ બનાવેલી છે, તો તેવી અંડિલ ભૂમિ પુરષાંતરકૃવ યાવત્ બહાર કાઢેલી કે ન કાટેલી હોય કે અન્ય તેવા કોઈ દોષથી યુકત હોય તો તેવા પ્રકારની ચંડિત ભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન ન કરે. સાધુ-સાધવી એવી અંડિત ભૂમિને જાણે કે જે ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, વનપક, અતિથિને ઉદ્દેશીને પ્રાણ-ભૂત-જીવ-સવનો આરંભ કરી ચાવતું બનાવી છે, તે ભૂમિ પuતરત યાવતું કામમાં વેવાઈ નથી તો તે કે તેવા પ્રકારની અન્ય ભૂમિમાં મળ-મૂત્ર ત્યાગ ન કરે. પણ જો એમ જાણે કે પુરુપાંતર ચાવતુ ઉપભૂકd છે તો ત્યાં મળ-મૂત્ર ત્યાગે. - સાધુ-સાદડી એમ જાણે કે તે ભૂમિ સાધુ માટે કરેલ, કરાવેલ, ઉધાર લીધેલ, છત કરેલ, સેલ, કોમળ કરેલ, લિધેલ, ધુપેલ કે અન્ય કોઈ આરંભ કરેલ છે તો તેવા પ્રકારની સ્પંડિત ભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન ન કરે. - સાધુસ્સાવી જાણે કે ગૃહસ્થ અથવા તેના પુત્રો કંદ વાવ4 વનસ્પતિને અંદી બહાર અને બહારથી અંદર લઈ જાય છે તો તેવી કે તેવા અન્ય પ્રકારની ભૂમિમાં મળમૂત્ર ન લાગે. સાથસાદની એમ જણે કે તે અંડિત ભૂમિ પીઠ, મંચ, માળા, અગાસી કે પ્રાસાદ પર છે તો તે ભૂમિમાં ચાવતું મળમૂત્ર ન વાગે. 2િ/15 ૨૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર સાધુ-સાધ્વી સચિત્ત-ધિ -સરક પૃથવી પર, સચિત્ત શિલા-ટેકુ ઉધઈવાળા કાષ્ઠ કે ઇવ પ્રતિષ્ઠિત ભૂમિ યાવ4 કરોળીયાના જાળાવાળી ભૂમિ પર કે તેની અન્ય ભૂમિ પર મળ-મુક ન ાગે. • વિવેચન : તે ભિક્ષુ કદાય મળમુખ સ્વા પ્રબળતાથી પીડાતો હોય તો પોતાના પાદપોંછક પક, મક) માં સમાધિ માટે મળ-મૂત્ર કરે પણ પોતાના ન હોય તો બીજ સાધુ પાસે યાચે, પ્રતિલેખના કરી • x• સમાધિ પામી મળ-મૂત્ર ત્યાગે. એમ કહીને મળમૂત્ર ન રોકવા કહ્યું. વૃત્તિનું શેષ સર્વ કથન સૂસાઈ અનુસારે જાણવું. • સૂત્ર-૫૦૦ :સાધુ-સાદdી એવી અંડિલ ભૂમિને જાણે કે ગૃહસ્થ કે તેના પુમો (૧) કંદ યાવતુ બીજને અહીં ફેંકયા છે, ફેંકે છે કે ફેંકશે તો તેવી કે તેવા પ્રકારની બીજી ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે (૨) શાલી, ઘઉં, મગ, મડદ, કુલસ્થા, જવ, જવાસ આદિ વાવ્યા છે, વાવે છે કે લાવશે તો તેની ભૂમિમાં મળ-મૂષ ભાગ ન કરે. (૩) સાધુ-સાદની જાણે કે આ સ્પંડિત ભૂમિ પર ઉકરડો છે, ઘણી ફાટેલી કે પોલી જમીન છે, હુંઠા કે ખીલા ગાડેલા છે, કિલ્લો છે, ઉંચી-નીચી ભૂમિ છે ત્યાં તેમજ તે પ્રકારની અન્ય ભૂમિમાં મળ-મૂત્ર ન ત્યાગે. (૪) જ્યાં મનુષ્યને રાંધવાના સ્થાન હોય, ભેસ-બળદ-a-કુકડામરઘા-દ્વાવક-બતકોતરૂકબૂતર-કપિલના સ્થાન છે, તો તે છે તેવા અન્ય પ્રકારની ડિત ભૂમિમાં સાધુ-સાધવી મળ-મૂત્ર ન ત્યાગે. (૫) જ્યાં હાયસ, યુદ્ધપૃષ્ઠ, વૃક્ષાપતન, પવતપતન, વિભક્ષણ, અનિપાન કે તેવા અન્ય પ્રકારના મૃત્યુ સ્થાન હોય ત્યાં મળાદિ ન જાગે. (૬) જ્યાં બગીચો, ઉધાન, વન, વનખંડ, દેવકુલ, સભા કે પબ હોય ત્યાં કે તેવા અન્ય સ્થાનમાં સાધુ-સાધ્વી મળ-મૂત્ર વિસર્જન ન કરે. () માં અટારી, કિલ્લા અને નગરની વચ્ચેનો માર્ગ દ્વાર, ગોપુર કે અન્ય તેવા પ્રકારની ડિત ભૂમિમાં સાધુસ્સાદવી મળ-મૂત્ર વિસર્જન ન કરે. (૮) જ્યાં ત્રણ કે ચાર માર્ગ મળતા હોય, ચોરો-ચૌો કે ચતુર્મુખાદિ હોય, તેવા પ્રકારની અન્ય સ્પંડિત ભૂમિમાં સાધુ-સાધી મળત્યાગ ન કરે. [મા વીરો જૂ માં અહીં દમા દાથ ઇત્યાદિ શબદો પણ છે.] જ્યાં કોલસા પાડવાની, સાજીખાર પકવવાની, મૃતકને બાળવાની, મૃતકની તૃપિકા, મૃતક ગત્યની તેવા પ્રકારની અન્ય સ્પંડિત ભૂમિમાં સાધુ-સાધી મળમૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં નદીના તટશન, કાદવના સ્થાન પ»િ જલપનાહસ્થાન પાણીની કયારીઓ કે તે પ્રકારના અન્ય સ્થાને મળમૂત્ર ન વાગે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન : તે ભિક્ષ પોતાના કે બીજાના પાકને ગ્રહણ કરીને જ્યાં કોઈ જોતું ન હોય કે આવાગમન ન હોય ત્યાં જઈ મળ-મૂત્ર પરઠવે ઇત્યાદિ. | ચૂલિકા-૨, સતિકા-3 “ઉચ્ચાર પ્રસવણ” ટીકાસહિત અનુવાદ પૂર્ણ % ચૂલિકા-૨, સપ્તિકા-૪ “શબ્દસપ્તક” * ૨/૨|૩|-૫૦૦ ૨૨૩ જ્યાં માટીની નવી ખાણ, નવી ગોચરભૂમિ, નવી ચગાહ, ખાણ કે તે પ્રકારની અન્ય સ્પંડિત ભૂમિમાં સાધુ મળ ત્યાગ ન કરે જ્યાં ડાળ પ્રધાન શાકના ક્ષેત્ર, પાન પ્રધાન ભાજીના ક્ષેત્ર, ગાજરના ક્ષેત્ર, હસ્તાંકર વનસ્પતિ કે તેવી અન્ય ભૂમિમાં મળત્યાગ ન કરે. આશન-શણ-ધાવડી-કેતકી-આમ-અશોક-ના-પુwગ-કે-ચુલક વનમાં કે તેવા અન્ય ત્ર-પુw-ફળ-બીજ કે વનસ્પતિયુક્ત સ્થંડિત ભૂમિમાં સાધુ-સાદની મળ-મૂત્રનું વિસર્જન ન કરે • વિવેચન : તે ભિક્ષ એવા પ્રકારની સ્પંડિત ભૂમિ જાણે કે જ્યાં ગૃહપતિ આદિ કંદબીજાદિ ફેંકવાની ક્રિયા ત્રણે કાળમાં કરતા હોય ત્યાં આ લોક પરલોકના અપાયના ભયથી ઉચ્ચારાદિ ન કરે. તથા જયાં શાલિ આદિ વાવ્યા હોય, વાવતા હોય કે વાવે ત્યાં પણ મળ વિસર્જન ન કરે. વળી • x • કચરાના ઢગ, ઘાસ, સૂક્ષ્મ ભૂમિરાજી, પિચ્છલ, ઠુંઠા, કશ્ય, મોટી ખાડ, દરી, પ્રદુર્ગ આદિ સ્થાન સમ કે વિષમ હોય ત્યાં આત્મ વિરાધના કે સંયમ વિરાધનાના સંભવથી મળાદિ ન તજે. વળી તે ભિક્ષ - x - ચુલ્લા હોય, ભેંસાદિ માટેનું ભોજન થતું હોય કે તે જ્યાં ખાતા હોય ત્યાં લોક વિરુદ્ધ, પ્રવચન ઉપઘાતાદિ ભયથી મળ-મૂત્ર ત્યાગ ના કરે. તથા જ્યાં લોકો ફાંસો ખાઈને મરતા હોય, ગીધ આદિના ભક્ષણ માટે લોહી વ્યાપ્ત શરીરે સુતા હોય, ઝાડ માકક સ્થિર થઈ અનશન વડે ઉભા રહેતા હોય કે ઝાડ અથવા પર્વતથી પડતા હોય, વિષભક્ષણ કે અગ્નિ પ્રવેશ સ્થાન હોય ત્યાં મળત્યાગ ન કરે. એ રીતે બગીચાના દેવકૂલ આદિ, અટ્ટાલિકાદિ, ત્રિક ચતુક આદિ, સ્મશાનાદિ સ્થાને ભિક્ષ મળ-મૂત્રાદિ ત્યાગ ન કરે - વળી જ્યાં તીર્થસ્થાને લોકો પુણ્યાદિ અર્થે સ્નાનાદિ કરતા હોય, પંકિલ પ્રદેશ લોકો ધમર્થેિ આળોટતા હોય, પરંપરાથી જે પવિત્ર સ્થાન મનાતા હોય કે તળાવના જળમાં પ્રવેશવાનો માર્ગ હોય, પાણીની તીક હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્ર ત્યાગ ન કરે. શેષ કથન સૂગાર્ચ મુજબ જાણવું. સ્પંડિલ કઈ રીતે જાય ? • સૂગ-૫૦૧ - તે સાધુ-સાદની સ્વપત્ર કે પરપત્ર લઈને એકાંત સ્થાનમાં જય જ્યાં કોઈન આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય, પ્રાણી કે કરોળીયાના જાળા ન હોય એવા બગીચા કે ઉપાશ્રયમાં જઈને યતનાપૂવક મળમૂત્ર વિસર્જન કરે, ત્યારપછી તે પત્ર લઈને જ્યાં કોઈ જોતું ન હોય યાવતુ આવાગમન ન હોય તેવા એકાંત સ્થાનમાં જઈને તેવા બગીચા કે દગ્ધ ડિલ ભૂમિ કે તેવી અન્ય અચિત સ્પંડિત ભૂમિમાં યતનાપૂર્વક મળ-મૂત્ર વોસિરાવે. આ તે સાધુનો આચાર છે, તેને સદા મળે. o બીજી સતિકા પછી સોયા સપ્તકને કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે પહેલીમાં “સ્થાન', બીજીમાં ‘સ્વાધ્યાયભૂમિ' બીજીમાં ઉચ્ચારાદિ વિધિ કહી. તે ત્રણેમાં રહેલ સાધુ જે અનુકૂળ પ્રતિકૂળ શબ્દો સાંભળે તો તેમાં રગદ્વેષ ન કરે. આ સંબંધથી આવેલ આ સપ્તક [-અધ્યયન નું નામ નિપજ્ઞ નિક્ષેપે શબ્દસપ્તક એવું નામ છે. તેના નામ-સ્થાપનાને છોડીને દ્રવ્ય નિક્ષેપ દર્શાવવા નિર્યુક્તિકાર ગાવાઈ જણાવે છે. [નિ.૩૨૬] નોઆગમથી દ્રવ્ય વ્યતિક્તિમાં શબ્દપણે જે ભાષા દ્રવ્યો પરિણત થયા છે, તે અહીં લેવા, ભાવશબ્દ એટલે આગમથી શબ્દમાં ઉપયોગ હોય અને નોઆગમચી અહિંસાદિ લક્ષણ જાણવું કેમકે હિંસા, જૂઠ આદિથી વિરતિ લક્ષણગુણોથી પ્રશંસા પામે છે. કીર્તિ છે જેમકે ભગવંત ૩૪ અતિશયોથી યુક્ત અધિકરૂપ સંપદ પામતા લોકમાં અહંતુ એવી ખ્યાતિ પામે તે છે. હવે સૂત્રાનુગમમાં સ્ત્ર કહે છે. • સૂગ-૫૦૨ : સાધુસ્સાવી મૃદંગ, નંદી, ઝલ્લરી કે તે કોઈ પ્રકારના શબ્દોને તથા વિતત આદિ શબ્દોને કાનથી સાંભળવાના ઉદ્દેશથી જવાનો વિચાર પણ ન કરે. સાધ-સાદડી કાનમાં પડતા શબ્દોને સાંભળે છે. જેવા કે - વીણા, મિતર, શરણાઈ, તુનક, ઢોલ, તંબૂરો, ઢgણ કે તેવા અન્ય તત. આ શબ્દોને સાંભળવા તે સ્થાને જવા ન વિચારે સાધુ-સાવીને કાનમાં પડતા શબ્દો જેવા કે • તાલ, કંસતાલ, મંજિરા, ગોધિકા, વાંસની ખપાટનું વા િતથા તેવા પ્રકારના બીજા શબ્દો. આ શબ્દો સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવા ન વિચારે. એ જ રીતે શંખ, વેણ, વાંસડી, ખરમુખી, પિરિપિકિાના શબ્દો કે તેના બીજ શુષિર શબ્દો થતાં હોય ત્યાં સાંભળવાની ઇચ્છાથી સાધુ-સાળી ન જાય. • વિવેચન : તે ભિક્ષ જો વિતત, તત, ધન, શુષિરરૂપ ચાર પ્રકારના શબ્દોને સાંભળે, તો તે સાંભળવાની ઇચછાથી તે તરફ ન જાય. શેષ વૃત્તિ કથન સૂસાર્થમાં નોંધ્યા મુજબ જાણવું. આ ચાર સૂઝનો સમુદિત અર્થ છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૨/૪/-/૫૦૩ ૨૨૯ ૨૩૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર સાક્સાદની આ લોક કે પરલોક સંબંધી, શ્રત કે અશ્રુત, દેટ કે દટ, કષ્ટ કે કાંત શબ્દોમાં આસક્ત ન થાય, રાગ ન કરે. મોહિત ન થાય કે લોલુપતા ધારણ ન કરે, તે સાધુનો સમગ્ર આચાર છે, તેને પાળો. • વિવેચન : તે મિક્ષ કથાનક સ્થાનો તથા પ્રસ્થકાદિ માન, નારાયાદિ ઉન્માન અથવા માનોમાન તે અશાદિના વેગની પરીક્ષા, તે સ્થાનો તથા મોટા અવાજે થતાં નૃત્યાદિના સ્થાનો સાંભળવાની ઇચ્છાથી ન જાય. - x • x • ઇત્યાદિ સૂગાર્ય મુજબ જાણવું. વિશેષ એ કે - મહા આશ્રવ સ્થાન અર્થાતુ પાપ ઉપાદાનના સ્થાનો. ઉકત બધાં સ્થાને શ્રવણની ઇચ્છાથી ન જાય, તે બધાંના ઉપસંહાર અર્થે કહે છે • તે ભિક્ષ આલોક-પરલોકના ભયથી ડરેલ. આ લોક એટલે મનુષ્યાદિ કૃત, પલોક-પરમાધામી કૃત. ઇત્યાદિમાં તે રાગાદિ ન કરે ઇત્યાદિ સૂઝાઈ મુજબ જાણવું. આ બધામાં સર્વત્ર આ દોષ છે– જો તેમ ઇન્દ્રિયોને કન્જામાં ન રાખી શબ્દો સાંભળવા જાય તો સ્વાધ્યાયાદિ ન થાય, તથા રાગ-દ્વેષ સંભવે છે. આ પ્રમાણે બીજા પણ આલોક પરલોક સંબંધી દુ:ખો જાણીને સ્વબુદ્ધિથી વિચારવા. | ચૂલિકા-૨, સપ્તિકા-૪ “શબ્દ” ટીકાસહિત અનુવાદ પૂર્ણ | • સૂત્ર-૫૦૩ - સાધુ-સાદdી નીચે મુજબના કોઈ શબ્દ સાંભળે તો ત્યાં જવા ન વિચારે (૧) કયારી, ખાઈ, સરોવર, સાગર, સરોવર પંક્તિ કે તેના અન્ય શબ્દો. કે અન્ય તેવા પ્રકારના કલકલ શબ્દો. (૨) જળાશય, ગુફા, ગહન ઝાડી, વન, વનદુર્ગ, પર્વત, પર્વત દુર્ગ કે તેવા પ્રકારના અન્ય સ્થળોમાં થતાં શબ્દો. (૩) ગામ, નગર, રાજધાની, આશ્રમ, પટ્ટણ, સંનિવેશ કે તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં થતા શબ્દો. (૪) આરામ, ઉધાન, વન, વનખંડ, દેવકુલ, સભા, પાણીની પરબ કે તેના બીજા સ્થાને થતાં શબ્દો. (૫) અગાસી, અટ્ટાલક, ચાિ, દ્વાર, ગોપુર કે તેવા વિવિધ સ્થાનોમાં થતા શબ્દો. (૬) શિક, ચતુક, ચૌટા, ચતુર્મુખ કે તેવા અન્ય સ્થાનોમાં થતા શબ્દો. (૩) ભેંસ, બળદ, અશ્વ, હાથી યાવત્ કપિલના સ્થાન કે અન્ય તેવા પ્રકારના સ્થાને થતાં શબ્દો. (૮) ભેંસોનું યુદ્ધ ચાવ4 કપિજવતું યુદ્ધ સ્થાન કે તેવા અન્ય સ્થાને થતાં શબ્દો. (૬) લગ્નાદિના ગીતો તથા # કે હસ્તિયુગલ સ્થાનો કે તેલ અન્ય સ્થાનોમાં થતાં શબ્દો. ઉક્ત શબ્દોને સાંભલવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ ન કરે. • વિવેચન : તે મિક્ષ કદાચ કોઈપણ જાતના શબ્દોને સાંભળે, જેવા કે • વપ એટલે ક્યાસ વગેરેના શબ્દો, ઇત્યાદિ સ્ત્રાર્થ મુજબ જાણવું. • સૂત્ર-૫૦૪ - સાધુક્સાળી હવે કહેવાનાર શબ્દો સાંભળી, ત્યાં જવા ન વિચારે. (૧) કથા-કથન, તોલ-માપ ઘોડા-દોડ, મહાન નૃત્ય-ગીત - વાજીંત્રતંત્રી-તલ-તાલ-ત્રુટિd-જુરી આદિના શબ્દો થતાં હોય તેવા સ્થાનો. (૨) ઝઘડો, બળવાના શબ્દો, રાષ્ટ્રનો વિપ્લવ, બે રાજ્યના વિરોધથી થતાં શબ્દો, ઉપદ્રવના શબ્દો, બે રાજ્યોની યુદ્ધ ભૂમિના શબ્દો કે અન્ય તેવા પ્રકારના સ્થળે થતાં શબ્દો. () વરુઆભૂષણોથી અલંકૃત, ઘણાં લોકોથી ઘેરાયેલી નાની બાલિકાને લઈ જવાતી જોઈને કે કોઈ એક પુરુષને વધ માટે લઈ જવાતો જોઈને કે અન્ય તેવા પ્રકારની કોઈ આદિના થતાં શબ્દો. (૪) વિવિધ પ્રકારના મહાશ્રવના સ્થાનો જેવા કે ઘણાં - ગાડી, રથો, પ્લેચ્છો, સીમાવત લોકો તથા તેના બીજ આશ્રવ થાનોના શબદો. (૫) વિવિધ પ્રકારના ઉત્સવો કે જ્યાં છીએ, પરો, વૃદ્ધો, બાળકો કે તરણો આભૂષણોથી વિભૂષિત થઈ ગાતા-વગાડતા-નાચતા-હસતા-રમતા-કીડા કરત-વિપુલ આશનાદિ ખાતાં કે વહેંચતા, આપ-લે કરતા, સાંભળતા કે તેલ પ્રકારના મહોત્સવમાં થતાં શબ્દો. ઉકત શબ્દો સાંભળવા જવાનો સાધુ મનમાં પણ સંકલ્પ ન કરે. ચૂલિકા-૨, સપ્તિકા-૫ “રૂપ” ૬ ૦ ચોથા સપ્તક પછી પાંચમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - આ પૂર્વે શ્રવણ ઇન્દ્રિયને આશ્રીને રગ-દ્વેષની ઉત્પત્તિનો નિષેધ કર્યો. તેમ અહીં ચક્ષુઇન્દ્રિય આશ્રીને નિષેધે છે. એ સંબંઘથી આવેલ આ અધ્યયન [સપ્તક] ના નામ નિષ નિફોષે ‘પસતક' નામ છે. તે રૂપના ચાર નિક્ષેપ છે. નામ-સ્થાપના છોડીને દ્રવ્ય ભાવ નિફોપો નિર્યુક્તિકાર અર્ધગાથાથી કહે છે - [ગ દ્વારા પૂff માં “રૂપ'ને ચોથું અને ‘શબ્દ 'વે પાંચમું સપ્તક કહેવું છે. નિયુક્તિ ગાણા બંનેની એક જ છે.) | [નિ.૩૨૭ નિયુક્તિ-૩ર૬ અને ૨૭ એક જ છે. કમ ભૂલથી બેવડાયો છે. નો આગમચી તદ્રવ્ય વ્યતિરિક્તમાં પરિમંડલાદિ પાંચ સંસ્થાનો છે. ભાવ ‘’ બે પ્રકારે છે. વર્ષથી અને સ્વભાવથી તેમાં વણથી પાંચે વણ છે. સ્વભાવ ‘રૂ૫' તે દરમાં રહેલા ક્રોધાદિથી વશ થઈને ભ્રકુટી ચડાવવી, કપાળમાં સળ પાડી આંખ લાલ કરી અનુચિત વચન બોલવા અને તેથી વિપરીત પ્રસન્ન થઈને રણના વચન બોલવા. કહ્યું છે કે, ક્રોધીને આંખ લાલ અને પ્રસન્ન થયેલાની કમળ જેવી શૈત, દુ:ખી જીવની મીંચાયેલા જેવી અને જવા ઇચ્છનારની આંખો ઉત્સુક હોય. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/૫/-/૫૦૫ ૨૩૧ ૨૩૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂગ-૫o૫ - સાધુ-સાધ્વી કદાચ કોઈ રૂપને જુઓ, જેમકે ગ્રથિત, વેષ્ટિમ, પૂમિ, સંઘાતિમ, કાષ્ઠકમ, પુસ્તકર્મ, ચિત્રકર્મ, મણિકર્મ, દતકર્મ, દનકર્મ અથવા વિવિધ વેષ્ટિમરૂપ કે તેવા અન્ય પ્રકારના વિવિધ પદાર્થના રૂપોને જોવા માટે જવાનો વિચાર મનથી પણ ન કરે. બાકી બધું ‘શદ’ના વિષયમાં જે કહેવાયું છે, તે અહીં પણ સમજી લેવું. તેમાં ચાર આતોધ વાધ ન લેવા. • વિવેચન : - તે ભાવ ભિક્ષ ગૌચરી આદિ કારણે ફરતા વિવિધ પ્રકારના કેટલાંક રૂપો જુએ. જેમકે - ફૂલો વડે ગુંથેલ સ્વસ્તિકાદિ, વસ્ત્રાદિથી બનેલ પુતળી આદિ, અમુક ચીજો પુરીને બનાવેલ પુરુષાદિ આકૃતિ, વસ્ત્રાદિ સીવીને બનાવેલ સંઘાતિમ, રથાદિ કાષ્ઠકર્મ, પુસ્ત-લેય કર્મ, ચિત્રકર્મ, વિચિત્ર મણિી નિર્મિત સ્વસ્તિકાદિ, દાંતની પુતળી આદિ, પાંદડા છેદી બનાવેલ ઇત્યાદિ અનેક મનોહર વસ્તુઓ જોઈને આંખો વડે જોવા જવાની ઇચ્છા મનથી પણ ન કરે. એ પ્રમાણે ચાર પ્રકારના વાધ સિવાય બધું શબ્દ સપ્તક મુજબ જાણવું. કેવલ ‘શબ્દ'ને બદલે ‘પ'ની ઇચ્છાથી એમ સમજવું. ચૂલિકા-૨, સપ્તક-૫ “રૂપ”નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ (૧) બહુ પર - બહુપણે પર એટલે એકથી બીજુ બહુ હોય છે. જેમકે - જીવ સૌથી થોડા છે, તેથી પગલો અનંતકુણા છે. તેથી સમય, દ્રવ્યના પ્રદેશો અને દ્રવ્યના પર્યાયો અનંત તથા વિશેષાધિક છે. (૬) પ્રધાન પર - બે પગવાળામાં તીર્થકર, ચોપડામાં સિંહ અને અપદમાં અર્જુન, સુવર્ણ, ફણસાદિ છે આ પ્રમાણે ફોઝ, કાળ, ભાવ - પર પણ ‘તત્વ પર' આદિ છ ભેદ સ્વબદ્ધિ યોજવા. સામાન્યથી. જંબૂદ્વીપ કરતા પુકારાદિ ક્ષેત્ર પર છે, કાળથી વર્ષાકાળથી શકાળ, ભાવથી ઔદયિકથી ઔપશમિકાદિ પર છે. હવે સૂવાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે• સૂત્ર-૫૦૬ : સાધુસ્સાળી બીજ દ્વારા પોતા માટે કરતી કમજનક ક્રિયાની ઇચ્છા ના કરે કે બીજા પાસે કહીને પણ ન કરાવે. કદાચ કોઈ ગૃહસ્થ (૧) પગને થોડા કે વધુ સાફ કરે તો મુનિ તે સાફ કરાવવાની ઈચ્છા ન કરે તેમજ સાફ કરવાનું પણ ન કહે. | [આવી કઈ-કઈ પર કિયા છે કે જે મુનિ ઇચ્છે નહીં અને રાવે પણ નહીં તેનો નિર્દેશ નીચે કમણી કરેલ છે. તે બધામાં ‘‘ન ઇચ્છે • ન કરાવે” જોડવું. (૨) કોઈ સાધુના પગ દબાવે કે તેલ આદિથી મન કરે. (૩) કોઈ સાધુના પગને ફૂંક મારવા માટે સ્પર્શે કે એ. (૪) કોઈ સાધુના પગને તેલ, ઘી કે ચરબી ચોપડે, મસળે કે મદન કરે. (૫) કોઈ સાધુના પગને લોઘ, કર્ક ચૂર્ણ કે વણથી ઉબટન કે લેપ કરે, (૬) કોઈ સાધુના પગને ઠંડા કે ગરમ પાણીથી પખાળે કે હુવે. () કોઈ સાધુના પગને કોઈ વિલેપન દ્રવ્યથી આલેપન-વિલેપન કરે. (૮) કોઈ સાધુના પગને કોઈ પ્રકારનાં ધૂપથી ધૂપિત કે સુવાસિત કરે. (૯) કોઈ સાધુના પગમાં લાગેલ કાંટાને કાઢે કે શુદ્ધ કરે. (૧૦) કોઈ સાધુના પગમાં લાગેલ લોહી કે રુ કાઢે કે શુદ્ધ કરે - આ જ પ્રમાણે હવે કાયાના સંબંધમાં આ સૂત્રો કહે છે. તેમાં પણ કોઈ સાધુની કાયાને.....સાધુ મનથી તે ન ઇચ્છે કે ન બીજાને કહીને કરાવે. એ પ્રમાણે બધામાં સમજી લેવું. તેના સાત સુઝો છે– કાયા(૧) થોડી કે વધુ સાફ કરે, (૨) દબાવે કે મદન કરે, (૩) તેલ,ગી આદિ ચોપડે કે મસળે, (૪) લોu, કકદિથી ઉબટન કે લેપન કરે, (૫) ઠંડા કે ગરમ જળથી પખાળે કે હુવે, (૬) વિશિષ્ટ વિલેપનથી આલેપન-વિલેપન કરે, (૭) કોઈ પ્રકારના ધૂપથી દૂષિત કે સુવાસિત રે. આજ પ્રમાણે હવે કાયાના ઘાવના સંબંધમાં સાત સૂબો છે. તેમાં પણ કોઈ સાધુના શરીરના ઘાવને..સાધુ મનથી ન ઇચ્છે કે બીજાને કહીને ન કરાવે. એ પ્રમાણે સાતે સૂગોમાં જેડી દેવું કાયાના ઘાવને - (૧) થોડા કે વધુ સાફ કરે, (૨) દબાવે કે મર્દન કરે, * ચૂલિકા-૨, સપ્તિકા-૬ - “પરક્રિયા” o હવે પાંચમાં પછી છઠ્ઠી સપ્તિકા કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ગત બે અધ્યયનોમાં રાગદ્વેષની ઉત્પત્તિના નિમિતોનો પ્રતિષેધ કહ્યો. તે જ વાત અહીં બીજા પ્રકારે કહે છે, તે સંબંધે આવેલ આ અધ્યયનનો નામ નિષ્પક્ષ નિકોએ ‘પરક્રિયા' એવું આદાનપદ નામ છે. તેમાં 'પર' શબ્દના છ પ્રકારના નિક્ષેપને દર્શાવવા નિર્યુક્તિકાર અડધી ગાથા વડે કહે છે. [નિ.૩૨૮ અડધી- 'પર' શબ્દનો નિક્ષેપ છ પ્રકારે છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યાદિ ‘પર' એક-એક જ પ્રકારે છે - તે આ પ્રમાણે ૧-તંતુ પર, ૨-અન્ય પર, 3-આદેશ પર, ૪-ક્રમ પર, ૫-બહુ પર, ૬-પ્રધાન પર, તેમાં (૧) દ્રવ્ય પર તે જ રૂપે વર્તમાનમાં વિધમાન છે, જેમ એક પરમાણુથી બીજો પરમાણું જુદો છે. (૨) અન્ય પર તે અન્યરૂપે પર છે. જેમકે એક અણુથી બે અણુત્રણ આપ્યું આદિ. (3) આદેશ પર - આજ્ઞા કરાય છે આદેશ. જેમકે નોકરાદિને કોઈ કાર્યમાં જોડવા તે. (૪) ક્રમ પર - ચાર પ્રકારે છે - દ્રવ્યથી ક્રમપર એક પ્રદેશિક દ્રવ્યથી બે પ્રદેશિક દ્રવ્ય આદિ, ફોગથી ક્રમ પર એકપ્રદેશ-અવગાઢથી દ્વિપદેશાવગાઢ આદિ, કાળથી ક્રમ પર એક સમય સ્થિતિથી બે સમય સ્થિતિ આદિ, ભાવથી ક્રમ પર એક ગુણ કૃણથી બે ગુણ આદિ. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સંયમમાં યતનાવાન બને અને તેમાં જ પોતાનું શ્રેય માને. એમ હું કહું છું. વિવેચન : કોઈ ગૃહસ્થ તે સાધુને શદ્ધ કે અશુદ્ધ મંત્રાદિ સામર્થ્યથી રોગ શાંત કરે કે કે બિમાર સાધુની ચિકિત્સાર્થે સચિત કંદ-મૂળાદિ પોતે ખોદીને કે બીજા પાસે ખોદાવીને ચિકિત્સા કરવા ઇચ્છે તેને સાધુ મનથી ન ઇચ્છે પણ આવી ભાવના ભાવે કે - જીવ પૂર્વકૃત કર્મના ફળનો ભાગી છે, બીજા પ્રાણીઓને શરીર-મન સંબંધી પીડા આપીને પોતે ફરીથી દુ:ખ ભોગવશે કેમકે પ્રાણી, ભૂત, જીવ, સવો હાલ પોતાના પૂર્વે કરેલા કર્મોના વિપાકને ભોગવી રહ્યા છે. કહ્યું છે કે હે સાધુ ! તારે આ દુ:ખવિપાક સહેવો જોઈએ, સંચિત કર્મોનો નાશ થતો નથી. તે સમજીને જે-જે દુ:ખ આવે તેને સમ્યક્ રીતે સહન કર. સત્ અસતનો બીજો વિવેક તારે ક્યાંથી હોય. ચૂલિકા-૨, સપ્તિકા-૬ “પરક્રિયા’નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૬ ચૂલિકા-૨, સપ્તિકા-૭ “અન્યોન્યક્રિયા” Á ૨૨/૬/-/૫૦૬ ૨૩૩ ૩) તેલ, ઘી આદિ ચોપડે કે મસળે, (૪) લોણ, કર્ક આદિથી ઉબટન કે લેપ કરે. (૫) ઠંડા કે ગરમ જળથી પખાળે કે ધવ, (૬) શાથી થોડું કે વધુ છેદન કરે, (૭) શાથી છેદન કરી તેમાંથી લોહી કે હુ કાઢે. કદાચ કોઈ ગૃહસ્થ સાધના શરીરમાં થયેલ વણ, ગંડ, અર્શ, પુલક કે ભગંદરને – (૧) થોડું કે વધુ સાફ કરે ચાવત (૬/) શસ્ત્રથી થોડું કે વધુ છેદન કરી લોહી કે હું કાઢે છ એ સૂકો કાયાના ઘાવ પ્રમાણે છે. મx ૬ અને ૭ સુત્ર ભેગા છે. તે સાધુ ન ઇચ્છે કે ન કરાવે. કોઈ ગૃહસ્થ સાધુના શરીરનો મેલ ઉતારે, પરસેવો સાફ રે તથા આંખકાન-દાંત-નખનો મેલ કાઢે કે સાફ કરે તથા લાંબા-Mાળ, રોમ, ભમર, કાંખ કે ગુહાભાગના વાળ કાપે કે સવારે વાળમાંથી જુ કે લીખ કાઢે કે શોધે તો સાધુ તેનું મનથી ન ઇચ્છે, ન કહીને કરવે. કોઈ ગૃહસ્થ સાધુને ખોળામાં કે પલંગમાં સુવડાવીને તેના પગને સાફ કરે ઇત્યાદિ સૂત્રો પૂર્વે પગના વિષયમાં કહ્યા મુજબ જાણવા. કોઈ ગૃહસ્થ સાધુને ખોળામાં કે પલંગમાં સુવડાવી હાર, અધહાર, આભરણ, મુગટ, માળાદિ પહેરાવે તેને સાધુ ન ઇચ્છ, ન કહીને કરાવે. કોઈ ગૃહસ્થ સાધુને આરામ કે ઉધાનમાં લઈ જઈને તેના પગને સાફ કરે તો સાધુ તે ઇચ્છે નહીં કે કરાવે નહીં આ પ્રમાણે સાધુની અન્યોન્ય-પરસ્પર ક્રિયામાં પણ આ સૂકો જાણવા. • વિવેચન - [ સૂઝ જેવું કરીન ‘નિરણીય’ સુગમાં પણ આવે છે.] ઘર એટલે પોતા સિવાયનું બીજું કોઈ. તેની કાય-વ્યાપાર રૂપ ચેટા તે fથા. તે પરક્રિયા કોઈ સાધુ ઉપર કરે તો તે ક્રિયા કર્મબંધનું કારણ જાણીને તેને મનથી પણ ન ઇચ્છે, તેમ વચન કે કાયાથી પણ ન કરાવે. આ પરક્રિયાને ખુલાસાથી સમજાવે છે. સાધુના નિપ્રતિકર્મ શરીરની કોઈ અન્ય [ગૃહર ધર્મશ્રદ્ધાથી પણ ઉપર લાગેલી ધૂળ વગેરે દૂર કરે ઇત્યાદિ તેનું સાધુ આસ્વાદન ન કરે કે વચન-કાયાથી પ્રેરણા ન કરે. - શેષ સર્વ કથન સ્માર્ચ મુજબ જાણવું. વૃત્તિકારે પણ તેનો સંક્ષેપ જ કર્યો છે. વળી સૂત્રકારે અતિદેશ કરતા કહ્યું છે કે આ પ્રમાર્જનાદિ ક્રિયા સાધુએ પરસ્પર પણ ન કરવી. આ પ્રમાણે અન્યોન્યક્રિયા જાણવી. • સૂત્ર-૫૦૩ - કદાચ કોઈ ગૃહસ્થ શુદ્ધ વચનબળ - [વિધા કે મંગારશક્તિથી કે અશુદ્ધ વચનબળથી સાધુની ચિકિત્સા કરે અથવા કોઈ ગૃહસ્થ બીમાર સાધુની ચિકિત્સા સચિવ કંદ, મૂળ, છાલ કે હરિતકાય ખોદી કાઢીને કે ખોદી કઢાવીને કરવા ઇચ્છે તો સાધુ તેને મન-વચન-સ્કાયાથી ન ઇચ્છે - ન કરાવે. કેમકે આવી કટુ વેદના પાણી, ભૂત, જીવ, સત્વને પહોંચાડેલ વેદનાનું ફળ છે. અા જ સાધુના આચારની પૂર્ણતા છે, તેને સમિતિયુકત થઈ પાળે, ૦ છઠ્ઠા પછી આ સાતમી સતિકા કે સાધ્યયન છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૬ માં સામાન્યથી પરક્રિયાનો નિષેધ કર્યો. અહીં ગચ્છનિર્ગતને આશ્રીને અન્યોન્ય ક્રિયા નિષેધે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનનું નામનિક્ષેપથી “અન્યો ક્રિયા” નામ છે. તેમાં અન્યના નિક્ષેપાને માટે નિયુક્તિકાર પાછલી અડધી ગાથા કહે છે– [નિ.૩૨૮ અડધી-] ‘અન્ય' શબ્દના નામ આદિ છ પ્રકારે નિક્ષેપ છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય-અન્ય ત્રણ પ્રકારે છે - (૧) તંદુ અન્ય, (૨) અન્ય અન્ય, (3) આદેશ અન્ય. તેને “દ્રવ્ય પર” મુજબ જાણવું. અહીં પરક્રિયા અને અન્યોન્યક્રિયા ગચ્છવાસીને માટે જયણા રાખવી. ગચ્છનિર્ગતને તો તેનું પ્રયોજન નથી તે નિર્યુક્તિકાર દશવિ છે. [નિ.૩૨૯] યતનાપૂર્વક ગૃહસ્થ જે કરે તેનો અહીં જયણાએ અધિકાર છે. પણ જે નિપ્રતિકર્મ છે તેને માટે તો અન્યોન્ય કરણ અયુક્ત જ છે. સપ્તિકા નિયુક્તિ પુરી થઈ. હવે સૂત્ર કહે છે– • સૂત્ર-૫૦૮ : સાધુ-સાધવી પરસ્પર પોતાના વિષયમાં કર્મબંધના કારણભૂત કરાતી ક્રિયાને મનથી પણ ન ઈચછે, વચન-કાયાથી ન કરાવે. સાધુ પરસ્પર એકબીજા સાધુના પગની પ્રમાર્જનાદિ કરે છે જેના પગનું પ્રમાર્જન થઈ રહ્યું છે તે સાધુ મનથી પણ તે ક્રિયાનું આસ્વાદન ન કરે કે વચન-કાયાથી કરવાનું ન કહે. શેષ વર્ણન સપ્તિકા-૬-“પરક્રિયા' અનુસાર જાણવું. આ સાધુ-સાધ્વીના આચારની ધૂણતા છે. સમિતિયુકત થઈને સાધુએ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/૭/-/૫૦૮ તેનું પાલન કરી સંયમમાં પરાક્રમ કરવું જોઈએ. તેમ હું કહું છું. • વિવેચન : ૨૩૫ અન્યોન્ય એટલે પરસ્પર ક્રિયા..પગ વગેરેનું પ્રમાર્જન આદિ બધું પૂર્વે કહેવાયું છે. - x - પોતાને માટે કર્મબંધ કરાવનારી આ ક્રિયાનું આસ્વાદન ન કરવું ઇત્યાદિ પૂર્વવત્ જાણવું - x - ચૂલિકા-૨, સપ્તિકા-૭ “અન્યોન્યક્રિયા’” ટીકાસહિત અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - સપ્તિકા-૧ થી ૭ રૂપ [અધ્યયન-૮ થી ૧૪] ચૂલિકા બીજીનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ભાવના' છે ચૂલિકા-૩ • બીજી ચૂલા કહી, હવે ત્રીજી કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે – આ ‘આચાર' સૂત્રનો વિષય આરંભથી શ્રી વર્ધમાનસ્વામીએ અર્થથી કહ્યો. તેમના ઉપકારીપણાથી તેમની વક્તવ્યતા કહેવા તથા પંચમહાવ્રતધારી સાધુ પિંડ, શય્યા આદિ લેવા તે બતાવ્યુ તેમના મહાવ્રત પાલન માટે ભાવનાઓ બતાવી તે સંબંધી આ ચૂલા આવેલી છે. તેના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમ અંતર્ગત્ આ અર્થાધિકાર કે અપ્રશસ્ત ભાવના ત્યાગીને પ્રશસ્ત ભાવના ભાવવી. ૨૩૬ નામ નિષ્પન્ન નિક્ષેપામાં ‘ભાવના' એ નામ છે. તેના નામાદિ ચાર પ્રકારે નિક્ષેપ છે. તેમાં નામ સ્થાપના સુગમ છે. દ્રવ્યાદિ નિક્ષેપ માટે નિર્યુક્તિકાર પોતે કહે છે. [નિ.૩૩૦-] નોઆગમથી દ્રવ્યભાવના વ્યતિક્તિમાં જાઈ આદિના ફૂલો રૂપ દ્રવ્યથી તેલ વગેરે દ્રવ્યમાં જે વાસના લાવે તે દ્રવ્ય ભાવના છે. તથા શીતમાં ઉછરેલો શીત સહે, ઉષ્ણવાળો ઉષ્ણતા સહે વ્યાયામ કરનારો કાયકષ્ટ સહે ઇત્યાદિ અન્ય દ્રવ્ય વડે દ્રવ્યની જે ભાવના તે દ્રવ્યભાવના. ભાવસંબંધી પ્રશસ્ત-અપ્રશસ્ત ભેદે બે પ્રકારની છે. તેમાં પ્રથમ અપ્રશસ્તા ભાવભાવનાને આશ્રીને કહે છે [નિ.૩૩૧-] જીવહિંસા, મૃષાવાદ, અદત્ત, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ એ નવમાં પ્રથમ શંકાથી અને પછી વારંવાર નિષ્ઠુર થઈને નિઃશંકપણે વર્તે, તે અપ્રશસ્ત ભાવના. કહ્યું છે કે જીવહિંસાદિ પાપો પહેલા ડરીને છુમાં કરે છે, પછી તે લોકો કુટેવ ન છુટવાથી અપેક્ષા વિચારી કુયુક્તિ લગાડીને જાહેર પાપ કરે છે, પછી નિઃશંક થઈને લજ્જા છોડીને નવા નવા પાપ કરે છે. પછી પાપના અભ્યાસથી હંમેશાં પાપમાં જ રમણ કરે છે - હવે પ્રશસ્ત ભાવના કહે છે– [નિ.૩૩૨-] દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વૈરાગ્યાદિમાં જે જેવી પ્રશસ્ત ભાવના છે, તેને પ્રત્યેકને લક્ષણથી કહીશ. દર્શનભાવના કહે છે. [નિ.૩૩૩-] તીર્થંક-ભગવંત, પ્રવચન-દ્વાદશાંગ ગણિપિટક તથા પ્રાવચનીઆચાર્યાદિ યુગપ્રધાન, અતિશય ઋદ્ધિવાળા - કેવલિ મનઃ પર્યવ અવધિજ્ઞાની ચૌદ પૂર્વધર તથા આમષષધિ આદિ પ્રાપ્ત ઋદ્ધિ આદિનું બહુમાન કરવા સામે જઈને દર્શન કરવા. તેમના ગુણોની પ્રશંસા કરવી, ગંધ વડે પૂજન, સ્તોત્ર વડે સ્તવના તે દર્શન ભાવના. આ દર્શનભાવના વડે નિરંતર ભાવતા દર્શન શુદ્ધિ થાય છે. - વળી - [નિ.૩૩૪,૩૩૫-] તીર્થંકરોની જન્મભૂમિ, દીક્ષા-ચાસ્ત્રિ, જ્ઞાનોત્પત્તિ, નિર્વાણ ભૂમિ તથા દેવલોકભવન, મેરુપર્વત તથા નંદીશ્વરદ્વીપાદિ, પાતાળ ભવનોમાં જે શાશ્વતા ચૈત્યો-પ્રતિમાઓ છે તેને હું વંદુ છું. અષ્ટાપદ, ઉજ્જયંતગિરિ, દશાર્ણ કૂટવર્તી તથા તક્ષશિલામાં ધર્મચક્રમાં તથા અહિછત્રાનગરીમાં જ્યાં ધરણેન્દ્રે પાર્શ્વનાથનો મહિમા કર્યો તથા સ્થાવર્ત પર્વત જ્યાં Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૨/l--lભૂમિકા ૨૩૩ વજસ્વામીએ પાદપોગમન અનશન કર્યું તથા જ્યાં વર્ધમાનવામીને આશ્રીને ચમરેન્દ્ર ઉત્પાત કર્યો; આ બધા સ્થાનોમાં યથાસંભવ અભિગમન, વંદન, પૂજન, કીર્તનાદિ ક્રિયા કરવાથી દર્શનશુદ્ધિ થાય છે. - વળી [નિ.335,33] પ્રવચનવિદોમાં આ ગુણપત્યયિક અર્થો છે– જેમ આ બીજગણિત આદિમાં પાર પામેલો. આ અષ્ટાંગ નિમિતમાં પાર પામેલો તથા દૈષ્ટિવાદમાં ઉક્ત જુદી જુદી યુક્તિ કે દ્રવ્યસંયોગના હેતુને જાણે. તથા સમ્યગુષ્ટિ-અવિપરીત દર્શનવાળા હોય, તેને દેવોથી પણ ચલાયમાન કરવા શક્યા નથી. તથા અવિતથ જ્ઞાનવાળા પવિત્ર આચાર્યાદિના ગુણોની પ્રશંસા કરતાં દર્શના શુદ્ધિ થાય છે. તે જ પ્રમાણે બીજા પણ આચાર્યાદિના ગુણ માહાભ્ય વર્ણવતા તથા પૂર્વ મહર્ષિના નામોકીર્તન કરતા, તેઓની સુર-નરેન્દ્ર એ કરેલ પૂજાદિની કથા કરતા તથા પ્રાચીન ચૈત્યોને પૂજતા, ઇત્યાદિ ક્રિયા કરતા તેમના ગુણોથી વાસિત થતાં દર્શન વિશુદ્ધિ થાય છે. આ પ્રશસ્તા દર્શનવિષયા ભાવના છે. જ્ઞાનભાવનાને આશ્રીને કહે છે– [નિ.33૮ થી ૩૪૦-] જ્ઞાનની ભાવના તે જ્ઞાન ભાવના. તીર્થકરનું જ્ઞાનપ્રવચન-વ્યથાવસ્થિત બધા પદાર્થોનું વર્ણન. તે જ્ઞાન વડે મોક્ષની પ્રઘાન અંગ એવું અધિગમ સમ્યકત્વ પ્રગટ થાય છે. કારણ કે તવાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્રદર્શન. જીવાદિ નવ પદાર્થ તે તવ છે, આ તત્વો જ્ઞાનના અર્થીઓએ સમ્યક જાણવા યોગ્ય છે. તે પરિજ્ઞાન આ આહત પ્રવચનમાં ઉપલબ્ધ છે. વળી આ હેતુ પ્રવચનમાં પરમાર્થરૂપ કાર્ય મોક્ષ છે. તે મોક્ષની ક્રિયા સિદ્ધિમાં પ્રકૃષ્ટ ઉપકારક સમ્યગ્રદર્શન-જ્ઞાન-ચારિત્ર છે. કારક એટલે સમ્યગદર્શનાદિનો અનુષ્ઠાતા સાધુ ક્રિયાસિદ્ધિ તે મોક્ષની પ્રાપ્તિ, તેને જ દવિ છે - બંધ એટલે કર્મબંધન, તેનાથી મુક્તિ અર્થાત્ કર્મનો ક્ષય. તે અહીં જ છે, શાક્યાદિ દર્શનમાં નથી. એ પ્રમાણે જ્ઞાનને ભાવતા જ્ઞાનભાવના થાય છે. આઠ પ્રકારના કર્મપુદ્ગલોથી જીવ દરેક પ્રદેશે બંધાયેલ છે. મિથ્યાવ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધના હેતુ છે. આઠ પ્રકારની કર્મવMણા એ બંધન છે. ચાર ગતિવાળા સંસારમાં ભ્રમણ કરતા સુખ-દુઃખ અનુભવવા તે તેનું ફળ છે. આ બધું જિનવચનમાં જ કહ્યું છે. અથવા બીજા જે કંઈ સુભાષિત વચનો છે તે જિનપ્રવચનમાં જ કહ્યા છે. તે જ્ઞાનભાવના છે. વળી સંસારનું વિચિત્ર સ્વરૂપ પણ જિનેન્દ્રોએ કહ્યું છે. મને વિશિષ્ટતર જ્ઞાન થશે તે જ્ઞાનભાવના કરવી એટલે જ્ઞાનનો અભ્યાસ કરવો. આદિ શબ્દથી એકાગ્રચિત્ત વગેરે ગુણો જ્ઞાનથી થાય છે. વળી અજ્ઞાની જે કર્મ કરોડો વર્ષે ખપાવે તે જ્ઞાની શ્વાસોશ્વાસમાં ખપાવે એ ભાવના ભાવવી. આવા કારણથી જ્ઞાન ભણવું. તેથી જ્ઞાનનો સંગ્રહ થાય, નિર્જરા થાય, ભૂલાય નહીં અને સ્વાધ્યાય થાય. જ્ઞાનભાવનાથી નિત્ય ગુરુકૂલવાસ થાય તે કહે છે - જ્ઞાનનો ભાગી થાય, દર્શનચાત્રિમાં સ્થિર થાય. આથી ગુરુકુલવાસ ન મૂકનાર ધન્ય છે. આવી જ્ઞાનવિષયા ભાવના છે - હવે ચારિભાવનાને આશ્રીને કહે છે [નિ.૩૪૧,૩૪૨- પહેલા વ્રતની ભાવના-અહિંસાદિ લક્ષણ ધર્મ શ્રેષ્ઠ છે. બીજા વ્રતની ભાવના - આ આહંત પ્રવચનમાં સત્ય છે તેવું બીજે નથી. બીજા વ્રતની ભાવના - અદત્ત વિરતિ અહીં જ શોભે છે. ચોથા વ્રતમાં - નવગુતિ ગુપ્ત બ્રહ્મચર્ય અહીં જ છે. પાંચમાં વ્રતમાં - પરિગ્રહ વિરતિ અહીં જ સર્વોત્તમ છે. તથા બાર પ્રકારનું તપ અહીં જ શોભે છે. વૈરાગ્ય ભાવના - સાંસારિક સુખની ગુણારૂપ છે. અપ્રમાદ ભાવના-મધાદિ પ્રમાદશી કર્મબંધ ઉપાદાનરૂપ છે માટે સેવવું નહીં. એકાગ્ર ભાવના-જ્ઞાન-દર્શનચારિત્રયુક્ત એક જ મારો આત્મા શાશ્વત છે. બાકીના સર્વ સંયોગ લક્ષણરૂપ બાળ ભાવો છે. ઇત્યાદિ ભાવના ચારિત્રને ટેકો આપે છે. હવે આગળ તપોભાવના કહીશ. [નિ.૩૪૩-] વિગઈરહિતપણે તપ વડે મારો દિવસ કઈ રીતે અવશ્ય થાય ? હું કયો તપ કરવા સમર્થ છું ? કયા દ્રવ્યથી મારો તપ-નિવહ થશે ? આવું ચિંતવવું તેમાં ઉત્સર્ગથી દ્રવ્યમાં વાલ, ચણા, ક્ષેત્રથી સ્નિગ્ધ કે સૂક્ષ, કાળથી શીત કે ઉણ, ભાવથી હું ગ્લાન છું માટે તપ કર્યું. એ રીતે દ્રવ્યાદિ વિચારણા કરી યથાશક્તિ તપ કરવો. - X - X - [નિ.૩૪૪- અનશનાદિ તપમાં બળ કે વીર્ય ન ગોપવતા ઉત્સાહ રાખવો અને લીધેલ તપનું પાલન કર્યું. કહ્યું છે - તીર્થકર ચાર જ્ઞાની છે, દેવપૂજિત છે, વિશે સિદ્ધિ પામે છે. તો પણ બળ-વીર્ય ગોપવા વિના સર્વ શકિતએ તપોધમ કરે છે. તો પછી બીજા સાધુઓ અનેક વિદનવાળા મનુષ્ય ભવમાં દુ:ખના ક્ષય માટે શા માટે ઉધમ ન કરે ? આવી તપ ભાવના કરવી. એ રીતે સંયમમાં ઇન્દ્રિય-નોઇન્દ્રિય નિગ્રહરૂપ, સંઘયણ તે વજsષભાદિમાં તપનો નિવહ થઈ શકે તેવી ભાવના ભાવવી. વૈરાગ્ય ભાવનામાં - x • અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિવ, સંસાર, કમશ્રવ, સંવર, નિર્જરણ, લોકવિસ્તર, સ્વાખ્યાત ધર્મ અને તત્વચિંતન તથા બોધિની દુર્લભતા ભાવના ભાવવી. ભાવના અનેક પ્રકારે છે, પણ અહીં ચારિત્ર ભાવના અધિકાર છે— સૂઝ-૫૦૯ - વિવેયન સુન્ન-૫૩૫ને અંતે. તે કાળે સમયે શ્રમણ ભગવંત મહાવીરને ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં પાંચ ઘટનાઓ થઈ. જેમકે - ઉત્તરાફાલ્ગની નફtત્રમાં – (૧) વ્યા, વીને ગર્ભમાં ઉત્પન્ન થયા. () એક ગર્ભમાંથી બીજ ગમિાં સંહારાયા. (૩) જમ્યા. (૪) મુંડ થઈ, ગૃહત્યાગી અણગર ધર્મમાં પdજિત થા. (૫) સંપૂર્ણ, પતિપૂર્ણ, અલાઘાત, નિરાવરણ, અનંત, અનુત્તર, શ્રેષ્ઠ કેવલtlન અને કેવલદ શનિ પામ્યા અને સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ પામ્યા. • સૂઝ-૫૧૦ : વિવેયન સૂઝ-N3ષને અંતે. શ્રમણ ભગવત મહાવીર આ અવસર્પિણીમાં સુષમસુષમ આરો, સુષમ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨|૩|-|-/૫૧૦ ૨૩૯ આરો અને સુષમદુધમ આરો વ્યતીત થયા પછી દુધમસુષમ આરો ઘણો વીત્યા પછી ૩૫ વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે જે આ ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ, આઠમો પH-અષાઢ સુદ, તે અષાઢ સુદ છઠ્ઠી તિથિએ ઉત્તરાફાગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે મહાવિજય સિદ્ધાર્થ પુણોત્તરવર પંડરીક દિસ્વસ્તિક વર્ધમાન મહાવિમાનથી ૨૦ સાગરોપમ આયુ ણળીને આયુ-સ્થિતિભવનો ક્ષય કરી આ ભૂદ્વીપ નામક હીપમાં ભારતવર્ષમાં દક્ષિણાઈ ભરતમાં દક્ષિણ બ્રાહ્મણકુડપુર સંનિવેશમાં કોડાલગોત્રના ઋષભદત બ્રાહ્મણની જાલંધર ગોઝીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં સિંહની માફક ગર્ભરૂપે ઉત્પન્ન થયા. શ્રમણ ભગવત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. હું અવીશ તે જાણે છે, હું સભ્યો તે જાણે છે પણ કાળની સૂક્ષ્મતાથી હું ચવું છું તે જાણતા નથી. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર હિતાનુકંપક દેવે ‘આ જીત આચાર છે” એમ વિચારી, જે તે વષકાળનો બીજો માસ, પાંચમો પક્ષ-આસો વદ, તે આસોવદની તેરમી તિથિએ ઉત્તરાફાગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે ૮ર રાત્રિ દિવસ વીત્યા બાદ ૮૩મી રાત્રિનો પર્યાય વર્તતા દક્ષિણબ્રાહણકુંડાર સંનિવેશથી ઉત્તરક્ષત્રિયકુડપુર સંનિવેશમાં જ્ઞાતક્ષત્રિય કાશ્યપગોત્રીય સિદ્ધાર્થક્ષત્રિયની પત્ની વાશિષ્ઠગોઝીયા શિલાજિયાણીના અશુભ યુગલોને હટાવીને, શુભ મુગલોનો પક્ષેપ કરીને કુક્ષિમાં ગર્ભને સંહર્યો અને જે ત્રિશલાક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભ હતો તેને દક્ષિણમાહણકુડપુર સંનિવેશમાં કોડાલગોચિય ઋષભદત્તની જાલંધરગોરિયા દેવાનંદાની કુક્ષિમાં સંહ. શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનયુકત હdu. સંહરણ થશે તે જાણતા હતા, સંહરાઉં છું તે જાણતા ન હતા, સંહરાયો તે જાણતા હતા. હે આયુષ્યમાન શ્રમણો ! તે કાળે સમયે જ્યાં કોઈ સમયે મિશાલા ક્ષત્રિયાણીને નવ માસ પૂર્ણ થયા અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થતાં જે તે ગ્રીષ્મનો પહેલો માસ, બીજો પક્ષચૈત્રસુદ, તે ચૈત્ર સુદ-૧૩ના ઉત્તરાફાલ્ગની નtpsના યોગે વિદનરહિત આરોગ્યપૂર્ણ એવા શ્રમણ ભગવંત મહાવીરને જન્મ આપ્યો. - જે સમિઓ ત્રિશલા ક્ષત્રિયાણીઓ શ્રમણ ભગવંત મહાવીરને સુખપૂર્વક જન્મ આપ્યો, તે રાશિ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો અને દેવીઓના ઉપર નીચે આવાગમનથી એક મહાન દિવ્ય દૈનોધીત, દેવસંગમ, દેવ કોલાહલ, કલક્તનાદ વ્યાપી ગયો. જે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવંત મહાવીરને જન્મ આપ્યો તે રાશિએ ઘણાં દેવ-દેવીઓ એક મહાન અમૃત વષ, ગંધ-~-યુપ-હિરણ્યરનની વર્ણ કરી. જે 2 ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવંત મહાવીરને જન્મ આપ્યો તે રાત્રિએ ભવનપત્યાદિ દેવ-દેવીઓએ ભગવંત મહાવીરનું સૂચિકર્મ અને તિર્યકર ૨૪૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અભિષેક કર્યો. જ્યારથી ભગવંત મહાવીર ત્રિશલાક્ષત્રિયાણીના કુક્ષિમાં ગર્ભરૂપે પધાયાં, ત્યારથી તે કુળ વિપુલ ચાંદી, સોનું, ધન, ધાન્ય, માણેક, મોતી, શંખ, શિલા, પ્રવાલથી અતિ અતિ વૃદ્ધિ પામ્યું ત્યારે શ્રમણ ભગવંત મહાવીરની માdlપિતાએ આ વાત જાણીને દસ દિવસ વીત્યા બાદ શૂચિભૂત થઈને વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યા, કરાવીને મિઝો, જ્ઞાતિજનો, વજન, સંબંધીઓને આમંત્રણ આપ્યું. આપીને ઘણાં શ્રમણ, શહાણ, કૃપણ, વનીપક, ભિક્ષુ, દુઃખીજન આદિને ભોજન કરાવ્યું - સુરક્ષિત રખાવ્યું - આપ્યું - વહેંચ્યું, વાચકોને દાન આપ્યું - વહેંચ્યું - વિતરીત કર્યું. તેમ કરીને મિત્ર, જ્ઞાાતિજન દિને જમાડ્યા. જમાડીને તેઓની સમક્ષ નામકરણ સંબંધે કહ્યું કે જ્યારથી આ બાળક પ્રશલાક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે આવેલ છે, ત્યારથી આ કુળ વિપુલ ચાંદી, સોનું, ધન, ધાન્ય, શખ, શિલા, પ્રવાલ આદિથી અતિ અતિ વૃદ્ધિ પામેલ છે, તેથી બાળકનું ‘વધમાન’ નામ થાઓ. (એ રીતે dધમાન’ નામ રાખ્યું. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાંચ ધplી દ્વારા પાલન કરાવા લાગ્યા. તે આ પ્રમાણે - ક્ષીરધમ, મજ્જન ધામી, મંડનધlી, ખેલાવણધell, આંકધમી. એ રીતે તેઓ એક ખોળાથી બીજ ખોળામાં સંeત થતા રમ્ય મણિમંડિત આંગણમાં રમતા, પર્વતીય ગુફામાં રહેલ ચંપકવૃક્ષની જેમ ક્રમશઃ વૃદ્ધિ પામ્યા ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને વિજ્ઞાન થયું, બાલ્યભાવ છોડી યુવાન થયા. મનુષ્ય સંબંધી પાંચ પ્રકારના - શબ્દ, we- ગંધ-કામભોગોને ભોગવત વિચરવા લાગ્યા. • સૂરણ-૫૧૧ - વિવેયન સૂઝ-૫૩૫ને અંતે. શ્રમણ ભગવંત મહાવીર કારયાગોનીય હતા તેના કણ નામ આ પ્રમાણે હતા - (૧) માતાપિતાએ પાડેલ “વધમાન(ર) સહજ ગુણોને કારણે ‘શ્રમણ’ (3) ભયંકર ભય-ભૈરવ તથા એલાદિ પરીષહ સહેવાને કારણે દેવોએ રાખેલ નામ “શ્રમણ ભગવંત મહાવીર.” શ્રમણ ભગવંત મહાવીરના કાશ્યપગોત્રીય પિતાના ત્રણ નામ આ પ્રમાણે - સિદ્ધાર્થ, શ્રેયાંસ, યશસ્વી, શ્રમણ ભગવંત મહાવીરના વાશિષ્ઠ ગોળિયા માતાના ત્રણ નામ પ્રમાણે - ત્રિશલા, વિદેહદિ, પિયકારિણી. તેમના કાકા કાશ્યપ ગોચિય હતા તેનું નામ : સુપાર્ટ. મોટા ભાઈનું નામ નંદિવર્ધન. મોટી બેનનું નામ સુદર્શના. ભગવાન મહાવીરની પત્ની કૌડિન્ય ગોનીયા હતી, તેનું નામ યશોદા. તેમની સ્ત્રી કાર્યપ ગોઝીયા હતી તેમના બે નામ - નવધા અને પ્રિયદર્શના. ભગવંત મહાવીરની દોહિત્રી કૌશિક ગોઝની હતી તેના બે નામ - શેષવતી, યશસ્વતી. Page #278 -------------------------------------------------------------------------- ________________ I-I-૫૧૨ ૨૪૬ • સૂઝ-૫૧૨ - [વિવેયન સુન્ન-૫૩૫ને અંતે શ્રમણ ભગવંત મહાવીરના માતા-પિતા પાનાથના અનુયાયી શ્રમણોપાસક હતા. તેઓ ઘણાં વર્ષે શ્રમણોપાસક પયરય પાળીને છ જવનિકાયની રક્ષા માટે આલોચના, નિંદા, ગહ પ્રતિક્રમણ કરીને યથાયોગ્ય ઉત્તગુણ પ્રાયશ્ચિત્ત લઈને દર્ભના સંથારે બેસીને ભક્ત પ્રત્યાખ્યાન કરી, અંતિમ મારણાંતિક સંલેખના કરી શરીર કૂશ કરીને મૃત્યુ અવસરે કાળ કરી અશ્રુત સ્વર્ગે દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય કરી ચ્યવને મહાવિદેહ વર્ષમાં ચમ ઉચ્છવાસે સિહૃદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિવૃત્ત થઈ બધાં દુઃખોનો અંત કરશે. • સૂત્ર-પ૧૩ :- [વિવેયન સૂઝ-૫૩૫ને અંતે.] તે કાળે તે સમયે જ્ઞાત, જ્ઞldષત્ર, જ્ઞાતકુલોત્પ, વિ-દેહ, બાલા માતાના પુત્ર, વિદેહત્ય, વિદેહસૂમાલ એવા શ્રમણ ભગવંત મહાવીર 30 વર્ષ સુધી ઉદાસીન ભાવે ગૃહ મધ્યે રહી, માતાપિતા આયુષ્યપૂર્ણ કરી દેવલોકને પ્રાપ્ત થયા પછી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જાણી હિરણ, સુવર્ણ, સેના, વાહનનો ત્યાગ કરી, ધન-ધાન્ય-કનક-રનાદિ બહુમૂલ્ય દ્રવ્યોનું દાન આપી, વહેચણી કરી, પગટરૂપે દર્શન દઈ, યાચકોને દાનનો વિભાગ કરી, વર્ષદાન દઈ શીતત્રતુના પ્રથમ માસના પ્રથમ પો-માગસર વદ દશમીએ ઉત્તરાફાગુની નક્ષત્રના યોગે ભગવતે અભિનિષ્ક્રમણ-દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા કરી. • સૂત્ર-પ૧૪ થી ૫૧૯ :- વિવેયન સૂપ-પુરૂષને અંતે.] તીર્થકરોનું અભિનિષ્ક્રમણ-દીક્ષા વર્ષ પછી થાય, (તે પૂર્વે એક વર્ષ) સૂર્યોદયથી દ્રવ્યદાન થાય છે. પ્રતિદિન સૂર્યોદયથી એક પ્રહર પર્યન્ત • જ્યાં સુધી પ્રાતરાશ નાતો ન કરે ત્યાં સુધી - અર્જુન એક કરોડ આઠ લાખ સુવર્ણ મુદ્રાનું દાન અપાય છે. એ રીતે એક વર્ષમાં ૩૮૮ કરોડ, ૮૦ લાખ સુવર્ણ મુદ્રાનું દાન ભગવાન આપે છે. કુંડલધારી વૈશ્રમણ દેવ અને મહાન ઋદ્ધિવાળા લોકાંતિક દેવ પંદર કર્મભૂમિમાં થતાં તીર્થકરોને પ્રતિબોધ કરે છે. બ્રહ્મ દેવલોકમાં આઠ કૃણરાજિઓના મધ્યમાં આઠ પ્રકારના લોકાંતિક દેવોના અસંખ્યાત વિસ્તારવાળા વિમાનો છે. આ લોકાંતિક દેવો ભગવંત વીર જિનવરને બોધિત કરે છે - હે અર્જન દેવા સર્વ જગતના હિત માટે તીર્થ પ્રવર્તન કરો. • સૂત્ર-પ૨૦ - [વિવેચન સૂઝ-૫૩૫ને અંતે.) ત્યારપછી શ્રમણ ભગવત મહાવીરનો અભિનિષ્ક્રમણ અભિપ્રાય જાણીને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓ પોતપોતાના રૂપ-વેશ અને ચિહ્નોથી યુકત થઈ, સર્વ ઋદ્ધિ-ઘુતિ-સેના સમૂહની સાથે પોત-પોતાના યાન વિમાનો પર આરૂઢ થાય છે, થઈને ભાદર પુગલોનો ત્યાગ કરી, સૂક્ષ્મ યુગલો ગ્રહણ કરી ઉંચે ઉડે છે, ઉડીને ઉત્કૃષ્ટ, શીઘ, ચપળ, વરિત દિવ્ય દેવગિતથી 2િ/16] ૨૪૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ નીચે ઉતરતા-ઉતરતા તિછલોકમાં અસંખ્ય દ્વીપ-સમદ્રોને ઓળંગતા જંબુદ્વીપ નામક દ્વીપે આવ્યા. આવીને ઉત્તર ક્ષત્રિયકુડપુર સંનિવેશે આવ્યા. ઉત્તર ક્ષત્રિયકુડપુર સંનિવેશના ઇશાન ખૂણાની દિશામાં વેગપૂર્વક ઉતયાં. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શકે ધીમે ધીમે યાન વિમાનને રોક્યું. રોકીને ધીમે ધીમે વિમાનથી નીચે ઉતર્યો, ધીમે ધીમે એકાંતમાં ગયા, જઈને મહાન ઐકિય સમુઘાત કર્યો. સમુઘાત કરીને એક મહાન વિવિધ મણિ, કનક, રનોથી જડિત, શુભ-સુંદર-મનોહર દેવછંદક વિકુવ્યું. - તે દેવછંદકના મધ્ય ભાગે એક મહાન પાદપીઠ યુકત વિવિધ મણિરાનસુવર્ણ જડેલ શુભ-સુંદર-કમનીય સિંહાસન વિકુવ્યું. વિકુનને જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આ-દક્ષિણ પ્રદક્ષિણા કરી. કરીને ભગવંતને વંદન-ન્નમસ્કાર કર્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને લઈને જ્યાં દેવછંદક છે ત્યાં આવ્યા. ધીમે ધીમે સિંહાસનમાં પૂતભિમુખ બેસાડ્યા. બેસાડીને ધીમે ધીમે શતપાક, સહાપાક તેલથી ભગવંતના શરીરને માલિશ કર્યો, ગંધયુક્ત કાષાયિક વાથી શરીરને લૂછયું. લૂછીને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, કરાવીને શરીર પર એક લાખ મૂલ્યવાળા ત્રણ પટને લપેટીને સાધેલ ગોશીષ ક્ત ચંદનનું લેપન કર્યું. કરીને ધીમા શ્વાસના વાયરે ઉડી જાય તેવા, શ્રેષ્ઠ નગર-પાટણમાં નિર્મિત, કુશળ નર પ્રશસિત, ઘોડાના મુખના ફીણ સમાન સ્વચ્છ, મનોહર, ચતુર કારીગરો દ્વારા સુવર્ણ તારોથી ખચિત, હંસલક્ષણ બે વસ્ત્રો પહેરાવ્યા. પહેરાવીને હાર, અધહાર, વાળ-આભૂષણ, એકાવલી, લટકતી માળા, કંદોરો, મુગટ, રતનમાલાદિ પહેરાવ્યા. પહેરાવીને ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ માળા વડે કલાવૃક્ષ સમાન શૃંગાર કર્યો. શણગારીને શકેન્દ્રએ બીજી વખત મહાન વૈક્રિય સમુઘાત કર્યો, કરીને એક મહાન ચંદ્રપ્રભા નામક અને હજાર પુરુષ દ્વારા વહન કરવા યોગ્ય શિલિકાની સ્ત્રના કરી. તે શિબિકા ઈહામૃગ, વૃષભ, અશ્વ, નર, મગર, પક્ષી, વાનર, હાથી, ગુરુ, સરભ, ચમરી, ગાય, વાઘ, સિંહ, વનલતા ઇત્યાદિ વિવિધ ચિોથી ચિકિત હતી. વિધાધર યુગલના યંત્ર યોગે કરી યુકત હતી. તેમાંથી હજારો તેજરાશિઓમાં ઝળહળતા કિરણો રોશની ફેલાવી રહ્યા હતા. રમણીય સુંદર રૂપથી અદભૂત બની હતી. ઝગમગતી, હજારો રૂપોની સંપન્ન, દેદીપ્યમાન, અત્યંત દેદીપ્યમાન અને અનિમેષ દેષ્ટિથી દેખવા લાયક હતી. તે શિબિકામાં મોતીના અમો ઝુલી . રહ્યા હતા. તપનીય સુવના તોરણો લટકી રહ્યા હતા. મોતીની માળા, હાર, અધહાર આદિ આભૂષણોથી શોભિત અને અતિ દર્શનીય હતી. તેના પર પSલતા, અશોકલતા, કુંદલતાના ચિત્રો હતા તથા અન્યોન્ય વિવિધ લતાઓના ચિત્રોથી શોભિત હતી, શુભ, સુંદર, કાંતરૂપ હતી. તેનો અગ્રભાગ અનેક પ્રકારની પંચવણ મણિયુકત ઘટઓ અને પતાકાઓથી શોભિત હતી. પ્રાસાદીય, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩/-I-/પ૨૦ ૨૪૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ દર્શનીય, સુરૂપ હતી. • સૂત્ર-પ૨૧ થી ૫૨૪ - [વિવેચન સૂપરૂપને પછી જોવું.) જરા મરણથી મુકત જિનવર માટે જલ અને સ્થળમાં ઉત્પન્ન દિવ્ય ફૂલોની માળાઓથી શણગારેલી શિબિકા લાવવામાં આવી..તે શિબિકાની મધ્યમાં જિનવર માટે પાદપીઠ સહિત એક મહામૂલ્ય સિંહાસન હતું. તે સમયે ભગવત મહાવીરે શ્રેષ્ઠ આભુષણ ધારણ કરેલા. યથાસ્થાને દિવ્યમાળા અને મુગટ પહેરેલા હતા, લાખ સુવર્ણમુદ્રાવાળું વસ્ત્ર મુગલ પહેરેલા હતું. જેનાથી પ્રભુ દેદીપ્યમાન શરીરવાળા લાગતા હતા. તે ભગવંત છ ભક્તની તપસ્યાથી યુક્ત, સુંદર અધ્યવસાયવાળા, વિશુદ્ધ વેશ્યાવાળા હતા. તેઓ ઉક્ત શિબિકામાં આરૂઢ થયા. • -પર૫ થી ૫૩૧ - [વિવેચન -૩૫ને અંતે જોવું.) ભગવંત સિંહાસને બિરાજીત થયા પછી કેન્દ્ર અને ઈશાનેન્દ્ર બન્ને બાજુ ઉભા રહી મણિ અને રનોથી યુક્ત વિચિત્ર દંડવાળા ચામર ઢોળવા લાગ્યા.. જેમના રોમકૂપ હથિી વિકસિત થતા હતા તેવા મનુષ્યોએ ઉલ્લાસવશ થઈ પહેલા શિબિકા ઉપાડી. ત્યારપછી સુર, અસુર, ગરુડ અને નાગેન્દ્ર આદિ દેવોએ શિબિકા વહન કરી. તે શિબિકાને પૂર્વ તરફ વૈમાનિક દવે, દક્ષિણ તરફ અસુર દેવો, પશ્ચિમે ગરૂડ દેવો અને ઉત્તરે નાગેન્દ્ર દેવોએ ઉપાડીને વહન કર્યું..... પુષ્પોથી વનખંડ અને શરદઋતુમાં કમળોથી સરોવર શોભે તેમ દેવગણોથી ગગનતલ શોભતું હતું. જેમ સરસવ, કણેર કે ચંપક વન ફૂલોના સમૂહથી શોભે તેમ દેવગણથી આકાશ શોભતું હતું...ઉત્તમ ઢોલ, ભેસ, ઝલ્લરી, શંખાદિ લાખો વાધોથી આકાશ અને પૃedીમાં અતિરમણીય ધ્વનિ થવા લાગ્યો. દેવો તd, વિતd, ધન, સુષિર એ ચાર પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા અને સેંકડો પ્રકારના નૃત્ય કરવા લાગ્યા. • સુત્ર-પ૩૨ + [વિવેચન સત્ર-પ૩પને પછી જોવ.. તે કાળે સમયે હેમંતઋતુનો પહેલો માસ પહેલો પક્ષ-માગસર વદની દશમી તિથિએ સુવત નામના દિવસે, વિજય મુહૂર્વે ઉત્તરા ફાગુની નક્ષત્રના સોને પામિની છાયા થતા, બીજી પોરિસી વીતતા, નિલ છ8 ભક્ત સહિત, એક વસ્ત્ર ધારણ કરી, સહરાપુરુષવાહિની ચંદ્રપ્રભા શિબિકામાં દેવ-મનુષ્યઅસુરની ર્ષદા દ્વારા લઈ જવાતા ઉત્તર ક્ષત્રિય ફુડપુર સંનિવેશની કીક મધ્યમાંથી થઈને જ્યાં જ્ઞાતખંડ ઉધાન હતું ત્યાં આવ્યા. આવીને ભૂમિથી હાથ પ્રમાણ ઉંચે ધીમે ધીમે સહમ્રવાહિની ચંદ્રપ્રભા શિબિકા સ્થિર કરી.. ભગવંત તેમાંથી ધીમે ધીમે નીચે ઉતર્યા ઉતરીને ધીમે-ધીમે પૂર્વ દિશામાં મણ કરી સિંહાસને બેઠા આભરણ-અલંકાર ઉતાય. ત્યારે વૈશ્રમણ દેવ ઘુંટણીયે ઝુકી ભગવંત મહાવીરના આભરણાદિને હંસલક્ષણ વસ્ત્રમાં આભૂષણ-અલંકાર ગ્રહણ કરે છે. ત્યારપછી શ્રમણ ભગવત મહાવીર ડાબા હાથે ડાબી તરફના, જમણા હાથે જમણી તરફના વાળનો પંચમુષ્ટિક લોચ કરે છે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક ભગવંત મહાવીર સમક્ષ ગોહિક આસને બેસીને હીમય થાળમાં થાળમાં કેશ ગ્રહણ કરે છે, કરીને ‘ભગવદ્ ! આપની આ હોજ' એમ કહીને તે કેશને elર સમુદ્રમાં પધરાવે છે. ત્યારે શ્રમણ ભગવંતે યાવત લોચ કરીને સિદ્ધોને નમસ્કાર કર્યોકરીને આજથી માટે સર્વ પાપકર્મ અકરણીય છે” એમ પ્રતિજ્ઞા કરી સામાયિક ચાસ્ત્રિ અંગીકાર કર્યું. તે સમયે દેશે અને મનુષ્યોની હર્ષદ ત્રિવત્ બની ગઈ. • સૂત્ર-પ૩૩,૫૩૪ - [વિવેયન સૂઝ-પ૩પને પછી જોવું) જે સમયે ભગવંત મહાવીરે ચાસ્ત્રિ ગ્રહણ કર્યું. તે સમયે શકેન્દ્રની આજ્ઞાથી દેવ, મનુષ્ય, વાધોના અવાજ બંધ થઈ ગયા.. ભગવત ચાસ્ત્રિ અંગીકાર કરીને અહર્નિશ સમસ્ત પાણિ અને ભૂતોના હિતમાં સંલગ્ન થઈ ગયા. બધાં દેવો એ સાંભળીને રોમાંચયુક્ત થઈ ગયા. • સૂત્ર-પ૩૫ : ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને ક્ષારોપશમિક સામાયિક ચાસ્ત્રિ સ્વીકારતા મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી અઢીદ્વીપ અને બે સમુદ્રમાં રહેલા પતિ સંજ્ઞી પંચેન્દ્રિય વ્યકત મનવાળા જીવોના મનોગત ભાવ જાણવા લાગ્યા. ત્યારપછી દીક્ષિત થયેલા શ્રમણ ભગવત મહાવીરે મિમી, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધી આદિન વિસર્જિત કર્યા. કરીને આવા પ્રકારે અભિગ્રહ ગ્રહણ કર્યો. • બાર વર્ષ સુધી શરીરની મમતા ત્યાગી, દેહાસક્તિ છોડી, દેવ-મનુષ્યતિર્યંચ સંબંધી જે કોઈ ઉપસર્ગો આવશે તે સર્વેને હું સમ્યફ રીતે સહન કરીશ, ખમીશ, અધ્યાસિત કરીશ. આ પ્રતિજ્ઞા અંગીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીર દેહનું મમત્વ ત્યાગી, એક મુહd દિવસ રોષ રહેતા કુમારગ્રામ પહોંચ્યા, ત્યારપછી શરીર મમતાના ત્યાગી ભગવંત અનુત્તર આલય અને વિહાર વડે ઉત્કૃષ્ટ સંયમ-તપબ્રહ્મચર્ય-ક્ષમા-મુકિત-ગુપ્તિ-ક્સમિતિ-સ્થિતિ-સ્થાન-ક્રિયાથી સુચરિત ફલ નિવણિ અને મુક્તિ માર્ગ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. એ રીતે વિચરતા દેવ-મનુષ્ય-તિય સંબંધી જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે સર્વે ઉપસંગને અનાકુળ, વ્યથિત, દીન મનથી, મન-વચ-કાય ગુપ્ત થઈ રાખ્યફ સહન કર્યા, અભ્યા, શાંતિ અને દયથી છેલ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને રીતે વિચરણ કરતા બાર વર્ષ વીત્યા. તેરમું વર્ષ ચાલી રહ્યું હતું. તેમાં ગ્રીષ્મઋતુનો બીજો માસ, ચોથો પક્ષ..વૈશાખ સુદની દશમીને દિને સતત નામના દિવસે, વિજય મુહૂર્તમાં ઉત્તરા Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/-|-/૫૩૫ ફાલ્ગુની નક્ષત્રના યોગે પૂર્વગામિની છાયા થતાં અંતિમ પ્રહરે શૃંભિકગામ નગરની બહાર ઋજુવાલિકા નદીના ઉત્તરપટ્ટ પર શ્યામક ગાથાપતિના કાષ્ઠકરણ ક્ષેત્રમાં ઉપર જાનુ અને નીચે મસ્તક રાખીને ધ્યાનરૂપી કોઠામાં રહેતા ભગવંતને વૈયાવૃત્ય ચૈત્યના ઇશાન ખૂણામાં શાલ વૃક્ષની સમીપે ઉક્કુડુ ગોદોહિક આસને આતાપના લેતા નિર્જળ છૐ ભક્ત સહિત, શુકલ ધ્યાનમાં વર્તતા, નિવૃત્તિ અપાવનાર, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, અવ્યાઘાત, નિરાવરણ, અનંત, અનુત્તર કેવલજ્ઞાન દર્શન ઉત્પન્ન થયા. ૨૪૫ તે ભગવંત હવે અહમ્, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વભાવદર્શી, દેવ-મનુષ્યઅસુરના પર્યાયોને જાણવા લાગ્યા. જેવાકે - આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, ભુક્ત, પીત, કૃ, પ્રતિસેવિત, પ્રકટ કર્મ, ગુપ્તકર્મ, બોલેલું, કહેલું, મનો માનસિક ભાવો તથા સર્વલોકમાં સર્વ જીવોના સર્વ ભાવોને જોતા અને જાણતા વિહરવા લાગ્યા. જે દિવસે શ્રમણ ભગવંત મહાવીરને નિવૃત્તિ આપનાર સંપૂર્ણ વત્ જ્ઞાન ઉત્પન્ન થયું તે દિવસે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓના આવવા-જવાથી યાવત્ કોલાહલ મચી ગયો. ત્યારપછી ઉત્પન્ન શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન ઘર શ્રમણ ભગવંત મહાવીર પોતાના આત્મા અને લોકને જાણીને પહેલાં દેવોને ધર્મ કહ્યો, પછી મનુષ્યોને કહ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમાદિ શ્રમણોને ભાવના રહિત પાંચ મહાવ્રત અને છ જીવનિકાયનું સ્વરૂપ સમજાવ્યું. કહ્યું, પરૂપણા કરી. • વિવેચન : - સૂત્ર-૫૦૯ થી ૧૩૫ને અંતે વૃત્તિકારે અલ્પ વૃત્તિ નોધી છે, – આ જ સૂત્રોનો વિષય કલ્પસૂત્રમાં થોડા વિસ્તારથી નોંધાયેલ છે. – આ સૂત્રોમાં આવા પાહોમાં પાઠાંતરો અને વિશેષ અર્થ પણ મળે છે. તે કાળ એટલે દુષમસુષમાદિ, તે સમય એટલે વિવક્ષિત વિશિષ્ટ કાળ ત્યારે ઉત્પત્તિ આદિ થયા એ સંબંધ. ઇત્યાદિ - ૪ - ૪ - સર્વવાત સૂત્રાર્થમાં પ્રગટપણે કહેવાઈ છે. માટે તેનું પુનરાવર્તન કરેલ નથી. હવે પાંચે મહાવ્રતની પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાઓ કહે છે– - સૂત્ર-૫૩૬ - હે ભગવંત ! પહેલા મહાવ્રતમાં હું સર્વ પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું. તે-સૂક્ષ્મ, બાદર, ત્રસ કે સ્થાવર [કોઈ પણ જીવની જીવનપર્યન્ત મન, વચન, કાયાથી સ્વયં હિંસા કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં કે હિંસા કરનારની અનુમોદના કરીશ નહીં. હે ભગવંત હું તેનું પ્રતિક્રમણ-નિંદા-ગર્હા કરું છું. તે પાપાત્માને વોસિરાવું છું. આ વ્રતની પાંચ ભાવનાઓ છે– (૧) મુનિએ ઇસિમિતિયુક્ત રહેવું જોઈએ, સિમિતિથી રહિત નહીં. કેવલી ભગવંત કહે છે કે ઇન્યસિમિતિ રહિત મુનિ પ્રાણિ, ભૂત, જીવ, સોને ૨૪૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હણે છે, ધૂળથી ઢાંકે છે, પરિતાપ આપે છે, કચળે છે, નિપાણ કરી દે છે તેથી મુનિએ ઇયસિમિતિ યુક્ત રહેવું, ઇયસિમિતિ રહિત નહીં. (૨) જે મનને જાણે છે તે મુનિ છે, જે મન પાપકારી, સાવધ, ક્રિયાયુક્ત, આસવકારી, છેદકારી, ભેદકારી, દ્વેષકારી, પરિતાપકારી, પ્રાણાતિપાત અને ભૂત ઉપઘાતકારી છે તેવું મન કરવું નહીં. મનને સારી રીતે જાણી પાપરહિત રાખે તે નિર્ઝન્સ છે. (૩) જે વચનને જાણે તે નિન્થિ. જે વાન પાપકારી, સાવધ યાવત્ ભૂત ઉપઘાતિક હોય તે ન બોલવું. જે વચનના દોષોને જાણી પાપરહિત વચન બોલે તે નિગ્રન્થ છે. (૪) આદાન-ભાંડ-માત્ર નિક્ષેપ સમિતિયુક્ત છે તે નિર્પ્રન્થ છે. કેવલી કહે છે કે જે આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિરહિત હોય છે, તે નિર્ગુન્થ પ્રાણી, ભૂત, જીવ, સત્વોનો ઘાત યાવત્ પીડા કરે છે. તેથી જે આદાન-ભાંડમાત્ર-નિક્ષેપણા સમિતિથી યુક્ત છે, તે જ નિગ્રન્થ છે. સમિતિથી રહિત નહીં (૫) જે આલોકિત પાન ભોજન ભોજી છે તે જ નિગ્રન્થ છે અનાલોકિત પાન ભોજન ભોજી નહીં. કેવલી ભગવંત કહે છે કે જોયા વિના આહાર પાણી વાપરનાર સાધુ પાણાદિનો ઘાત કરે છે યાવત્ પીડા કરે છે. તેથી આલોકિત પાન ભોજન ભોજી છે તે જ નિર્ણન્ય છે, અનાલોકિતપાન ભોજન ભોજી નહીં. આ ભાવનાઓથી પહેલા મહાવતને સમ્યક્ રીતે કાયાએ સ્પર્શિત, પાલિત, તીતિ, કિર્તિત, અવસ્થિત અને આજ્ઞાને અનુરૂપ આરાધિત થાય છે. હે ભગવન્ ! આ પ્રાણાતિપાત વિરમણ મહાવત છે. • વિવેચન : [આ સૂત્રની મૂર્તિમાં થોડો અધિક પાઠ છે, તે જોવો. Ëળ – જવું તે ઇર્યા, તેની સમિતિ, ઉપયોગપૂર્વક આગળ યુગમાત્ર ભૂ ભાગ પ્રતિ દૃષ્ટિ રાખી જનાર. પણ અસમિત ન થાય. કેવલીએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે. જવાની ક્રિયામાં અસમિત જ પ્રાણીને પગ વડે તાડન કરે છે, તથા બીજે પાડે છે, પીડા આપે છે, જીવિતથી જુદા કરે છે, - ૪ - તે પહેલી ભાવના. બીજી ભાવનામાં મનથી દુપ્પણિહિતતા ન કરવી, તે કહે છે - મનથી સાવધ ક્રિયા કર્માશ્રવકારી છે, તથા છેદનભેદનકર આદિ - ૪ - પ્રકૃષ્ટ દોષ છે. તેથી પ્રાણીને પરિતાપકારી આદિ ન થવું. ત્રીજી ભાવના - જે વાણી દુશ્યસક્તા છે પ્રાણીને અપકારી છે, તે ન બોલવી. ચોથી ભાવના સાધુએ સમિત થઈને આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ પાળવી. પાંચમી ભાવના પ્રત્યુપેક્ષિત અશન આદિ જ ખાવા. તેમ ન કરતા દોષનો સંભવ છે. - X + X * - સૂત્ર-૫૩૭ : હવે બીજા મહાવ્રતનો વીકાર કરું છું - સર્વ મૃષાવાદરૂપ વાનદોષનો ત્યાગ કરું છું, તે ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી સ્વયં જૂઠ ન બોલે, બીજાને Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩|-I-પ૩૩ ૨૪ જૂઠ ન બોલાવે, જૂઠ બોલનારને અનુમોદે નહીં ત્રણ કરણ અને મન, વચન, કાયારૂપ ત્રણ યોગથી હે ભગવંત ! તેને હું પ્રતિકમુ છું યાવ4 વોસિરાવું છું. તેની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. તે આ પ્રમાણે ૧-વિચારીને બોલે તે નિન્જ, વગર વિચાર્યું બોલે તે નહીં. કેલીએ કહ્યું છે કે - વગર વિચાર્યું બોલનાર સાધુ મૃષાવાદના દોષને પામે છે. તેથી વિચારીને બોલનાર તે નિર્ગસ્થ છે, વણવિચાર્યું બોલનાર નહીં. ક્રોધને જાણનાર મુનિ કોધશીલ ન હોય. કેવળી કહે છે ક્રોધ પ્રાપ્ત ક્રોધી મૃા વચન બોલે છે, માટે ક્રોધને જાણે તે નિર્થીિ ક્રોધી ન થાય. લોભને જાણે તે નિ છે, તેથી સાધુ લોભી ન બને કેવલી કહે છે કે લોભ પ્રાપ્ત લોભી અસત્ય બોલે છે. તેથી મુનિએ લોભના સ્વરૂપને સમજી અને લોભી ન બનતું. ૪-ભયને જાણે તે નિર્ગસ્થ , તેથી સાધુએ ભયભીત ન થવું. કેવળી કહે છે કે, ભય પ્રાપ્ત બીકણ મૃષા વચન બોલે છે. જે ભયના સ્વરૂપને જાણે તે નિર્ગસ્થ છે, ભયભીત થયેલો નહીં પ-હાસ્યને જાણે તે નિર્ગસ્થ છે માટે સાધુએ હાસ્ય કરનાર ન થવું. કેવલી કહે છે હાસ્યપાત મૃષાવાદ સેવે છે હાસ્યના સ્વરૂપને જાણનાર નિગથિ છે, હંસી-મજાક કરનારો નહીં. આ બીજ મહkવતને સમ્યક રીતે કાયાથી પર્શિત કરે યાવ4 આજ્ઞાનો આરાધક થાય છે. હે ભગવન ! આ બીજું મહાવત છે. • વિવેચન :[મૂર્ણિમાં ભાવનીના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે.] બીજા વ્રતની ભાવના કહે છે - તેમાં પહેલી વિચારીને બોલનાર થવું તેમ ના કરતા દોષનો સંભવ છે, બીજી ભાવનામાં ક્રોધ સદા પરિત્યાજ્ય છે કેમકે ક્રોધાંધ મિથ્યા પણ બોલે. ત્રીજી ભાવનામાં લોભનય કરવો. તેમાં પણ મૃષાવાદહેતુ-કારણ છે. ચોથી-પાંચમીમાં ભય-હાસ્ય ત્યાગ કહ્યો. • સૂત્ર-પ૩૮ - [આ સુમમાં ઘણાં પાઠાંતર છે, મૂર્ણિમાં વિશેષ પાઠ પણ છે.] હે ભગવંત ! ત્રીજી મહાવ્રતના સ્વીકારમાં હું સમજી અદત્તાદાનનો ત્યાગ કરે છે. તે અદત્તાદાન ગામ, નગર કે અરણચમાં હોય, અથ કે બહુ, અણ કે પૂલ, સચિત્ત કે અચિત હોય; હું સ્વયં અદત્ત લઈશ નહીં, બીજા પાસે અદત્ત લેવડાવીશ નહીં અદત્ત લેનારની અનુમોદના કરીશ નહીં. જીવનપર્યન્ત યાવતું તે વોસિરાવું છું. તેની પાંચ ભાવનાઓ આ પ્રમાણે ૧-વિચારીને મિત અવગ્રહ યાચે તે નિર્ગસ્થ, વિચાર્યા વિના સાધુ અવગ્રહની ચારાના ન કરે કેવળી કહે છે - વિચાર્યા વિના આવગ્રહ યાચક મુનિ દત્તનો ગ્રાહક થાય. અણ વિચાર્યા વગ્રહ યાચવો નહીં. ૨૪૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ર-અનુજ્ઞાપૂર્વક પાન-ભોજન ભોજી નિર્થીિ કહેવાય, અનુજ્ઞારહિત હનભોજન કરનાર નહીં. કેવલી કહે છે - અનુજ્ઞારહિત પા-ભોજન ભોઇ નિલ્થિ અદત્ત ભોજી છે. તેથી તે આજ્ઞાયુક્ત પાન-ભોજન ભોજી નિ કહેવાય છે, આજ્ઞારહિત આહાર-પાણી કરનાર નહીં ૩-નિગ્રન્થ ક્ષેત્ર અને કાળના પ્રમાણપૂર્વક અવગ્રહ ગ્રહે. કેવી કહે છે - મયદાપૂર્વક અવગ્રહની યાચના ન કરનાર અદત્ત જેવી છે, તેથી નિન્ય ક્ષેત્ર, કાળની મર્યાદિપૂર્વક અવગ્રહ ગ્રહણ કરે. ૪ન્સાધુ વારંવાર પરિમાણનું ધ્યાન રાખી અવગ્રહ ગ્રહણ કરનારા હોય. કેવલી કહે છે . નિર્મળ વારંવાર પરિમાણનું ધ્યાન રાખીને અવગ્રહ ન ગ્રહે તો અદત્તાદાનનો દોષ લાગે. તેથી નિત્યે એક વખત અવગહ અનુજ્ઞા ગલ્લા પછી વારંવાર અવગ્રહાનુજ્ઞા ગ્રહણશીલ થવું જોઈએ. પ-સાધર્મિક પાસે વિચારપૂર્વક અવાહ યાચે તે નિર્ગસ્થ છે, વિના વિચરે યાચનાર નહીં. કેવલી કહે છે - સાધર્મિક પાસે વિચાર્યા વિના મિત અવગ્રહ યાચનાર અદત્ત ગ્રહણ કરે છે. તેથી સાધર્મિક પાસે પણ વિચારીને પરિમિત અવગ્રહ યાચે તે નિર્ગસ્થ છે, વિના વિચારે નહીં. આ રીતે આ પાંચ ભાવનાપૂર્વક ત્રીજી મહાવતની સમ્યફ વાવ4 આજ્ઞાપૂર્વક આરાધના થાય છે. હે ભગવંત ! આ ત્રીજું મહાવત છે. • વિવેચન : બીજા વ્રતમાં આ પ્રથમ ભાવના છે - વિચારીને શુદ્ધ અવગ્રહ યાચવો. બીજી ભાવના-આચાર્યની અનુજ્ઞાથી ભોજનાદિ કરવા. બીજી-અવગ્રહ ગ્રહણ કરતા નિર્ગળ સાધુએ પરિમિત જ અવગ્રહ ગ્રહણ કરવો. ચોથી ભાવનામાં-નિરંતર અવગ્રહ પરિમાણ રાખવું. પાંચમીમાં-વિચારીને સાઘમિક સંબંધી પરિમિત અવગ્રહ ગ્રહણ કરવો. • સૂત્ર-પ૩૯ : હું ચોથા મહાલતમાં સર્વ મૈથુનનો ત્યાગ કરું છું. દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી મૈથુનનો હું સ્વયં સેવું નહીં ઇત્યાદિ સર્વે અદત્તાદાન મુજબ કહેવું યાવત્ હું ોસિરાવું છું. તેની આ પાંચ ભાવનાઓ છે– ૧-મુનિએ વારંવાર શ્રી સંબંધી કથા કરવી ન જોઈએ. કેવલી કહે છે - વારંવાર સ્ત્રી કથા કરવાથી સાધુની શાંતિમાં ભંગ, શાંતિમાં વ્યાઘાત અને શાંતિરૂપ કેવલિ પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. માટે સાધુએ વારંવાર સ્ત્રીઓ સંબંધી વાતલિપ ન કરવો. ર-સાધુએ શ્રીઓની મનોહર, મનોરમ ઇન્દ્રિયોને સામાન્ય કે વિશેષથી જોવી નહીં. કેવલી કહે છે કે રીઓની મનોહર ઇન્દ્રિયોને જોવાથી-નિહાળવાથી સાધુની શાંતિમાં બાધા થાય છે, શાંતિનો ભંગ થાય છે યાવત્ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી સાધુ સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયો ન જુએ, ન તેનો વિચાર કરે 3-મુનિએ શ્રીઓ સાથે પહેલા કરેલી રતિ કે કામક્રિડાનું સ્મરણ કરવું Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫o આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ |૩|-I-/૫૩૯ ૨૪૯ ન જોઈએ. કેવલી કહે છે : નિષ્ણને સ્ત્રીઓ સાથે પૂર્ણ કરેલ રતિ કે ક્રીડાના મરણથી તેની શાંતિનો ભંગ યાવત ધર્મથી ભ્રશ થાય છે માટે સાધુ સ્ત્રીઓ સાથેની પૂરત કે પૂવક્રીડાનું સ્મરણ ન કરે. ૪ન્સાધુ અતિમાત્રામાં પાન-ભોજન ભોજી ન બને, પ્રતિરસ ભોજન ભોઇ ન બને. કેવલી કહે છે કે અતિ માત્રામાં પાન-ભોજન કરનાર અને પ્રતિરસ ભોજન કરનાર સાધુની શાંતિનો ભંગ યાવતુ ધર્મથી ભ્રશ થાય છે. માટે જે અતિમાત્રામાં ભોજન કે પ્રણિતરસ ભોજન નથી કરતો તે જ નિન્જ છે. પ-મુનિએ સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગવાળા શમ્યા, આસનનું સેવન ન કરવું જોઈએ. કેવલી કહે છે - આી, પશુ, નપુંસકતાના શયન, આસનનું સેવન કરનાર મુનિ શાંતિનો ભંગ ચાવતુ ધર્મ ભંશ કરે છે. માટે નિર્થીિ સી-પશુનપુંસકયુકત શસ્યા અને આસન સેવે નહીં આ ભાવના વડે ચોથા મહાવતને સમ્યક્રપણે કાયાથી પૃષ્ટ કરી વાવ આરાધિત થાય છે. આ મૈથુન વિરમણ રૂપ ચોથું મહાવત છે. • વિવેચન :- આચારસંગ મૂર્ણિ, આવશ્યકાદિમાં પાંચ ભાવIમાં ક્રમમાં ફેરફાર છે. ચોથા વ્રતમાં પહેલી ભાવના-સ્ત્રીસંબંધી કથા ન કરવી, બીજી - તેની મનોહર ઇન્દ્રિયો ન અવલોકવી, ત્રીજી-પૂર્વની ક્રીડા મરણ ન કરવી, ચોથી-અતિ માત્રામાં ભોજન-પાન ન લેવા, પાંચમી-સ્ત્રી, પશુ, પંડકરહિત વસતિમાં રહેવું. • સૂત્ર-પ૪૦ * હવે પાંચમાં મહાવતમાં સર્વ પરિગ્રહનો ત્યાગ કરું છું. તે પરિગ્રહ થોડો કે બહુ, શૂળ કે સૂમ, સચિત કે અચિત્ત હોય સ્વયં ગ્રહણ કરું નહીં, બીજ પાસે ગ્રહણ કરાવું નહીં કે પરિગ્રહ ગ્રહણ કરતા બીજાનું અનુમોદન કરું નહીં ચાવતું તેને વોસિરાવું છું. તેની પાંચ ભાવનાઓ આ પ્રમાણે ૧-કાનથી જીવ મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દો સાંભળે છે, પણ તે મનોજ્ઞ અમનોજ્ઞ શબ્દોમાં આસકત ન થાય, રાગ ન કરે, મોહિત ન થાય, પૃદ્ધ ન થાય, તલ્લીન ન થાય, વિવેકનો ત્યાગ ન કરે. કેવલી કહે છે નિ@િો મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દોમાં આસકિત યાવત્ વિવેક ભૂલવાથી પોતાના શાંતિને નષ્ટ કરે છે, ભંગ કરે છે અને કેવલી પ્રજ્ઞM ધર્મથી ભ્રષ્ટ થાય છે. કાનમાં પડતા-શબ્દો ન સાંભળવા શક્ય નથી, પણ તેના શ્રવણથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષનો ભિg ત્યાગ કરે. તેથી જીવ મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દો સાંભળી તેમાં રાગ ન કરે ર-ચક્ષુ વડે જીવ મનોજ્ઞ અમનોજ્ઞ રૂપને જુએ છે. સાધુ આ મનોજ્ઞ, અમનોજ્ઞ રૂપમાં સત ન થાય યાવત્ વિવેકનો ત્યાગ ન કરે, જેથી તેને શાંતિભંગ યાવતુ ધમર્ભાશ ન થાય. ચક્ષના વિષયમાં આવતા રૂપને ન જોવું તે શક્ય નથી, પણ ભિક્ષુ તે વિષયમાં રાગદ્વેષ ન કરે. બાકી પૂર્વવતું. -જીવ નાસિકા દ્વારા મનોજ્ઞ, અમનોજ્ઞ ગંધ ગ્રહણ કરે છે. તે મનોજ્ઞ, અમનોજ્ઞ ગંધમાં આસકત ન થાય, યાવત્ વિવેક ત્યાગ ન કરે. કેવલી કહે છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં આસક્ત થનાર યાવત વિવેક ભુલનાર સાધુ પોતાની શાંતિનો ભંગ કરે છે યાવતુ ધર્મભ્રષ્ટ થાય છે. નાકના વિષયમાં આવેલ ગંધ ગ્રહણ ન કરવી તે શક્ય નથી. પણ ભિક્ષુ તેમાં થતા રાગદ્વેષનો ત્યાગ કરે. બાકી પૂર્વવતુ. ૪-જીભથી જીવ મનોજ્ઞ, અમનોજ્ઞ રસને આવા દે છે. આ મનોજ્ઞ, અમનોજ્ઞ સમાં આસકત ચાવત વિવેક ભ્રષ્ટ ન થાય. કેવલી કહે છે - સાધુ મનોજ્ઞ, અમનોજ્ઞ સમાં આસકત ચાવત વિવેકભષ્ટ થતા શાંતિનો ભંગ ચાવતુ ધર્મભ્રષ્ટ કરે છે. જીભના વિષયમાં આવતા નું આસ્વાદન ન કરે તે શક્ય નથી પણ તેમાં થતા રાગ-દ્વેષનો ભિક્ષુ ત્યાગ કરે. બાકી પૂર્વવતું પસ્પર્શથી જીવ મનોજ્ઞ, અમનોજ્ઞ સ્વનિ સેવે છે, આ મનોજ્ઞામનોજ્ઞ અમિાં આસકત ન થાય યાવત વિવેક ત્યાગ ન કરે. કેવલી કહે છે - સાધુ મનોજ્ઞ, અમનોજ્ઞ સ્પર્શમાં આસકત આદિ થતાં શાંતિનો ભંગ, શાંતિમાં બાળા અને ડેવલી પરૂપિત ધર્મનો ભંજક થાય છે. સ્પર્શના વિષયમાં આવેલા સ્પર્શીનો અનુભવ ન થવો શક્ય નથી પણ તેમાં રાગદ્વેષ ન કરવો. બાકી પૂર્વવતું. આ ભાવના વડે પાંચમાં મહાવ્રતમાં સમ્યક રીતે અવસ્થિત ભિક્ષુ જ્ઞાનો આરાધક થાય છે. આ પાંચમું પરિગ્રહ વિરમણ મહાવત છે. - આ પાંચ મહાવતની પચીશ ભાવનાથી સંપન્ન અણગાર યથાશુત, યથાક, યથામામાં તેનો કાયાથી સમ્યફ પ્રકારે સ્પર્શ કરી, પાલન કરી, પાર પમાડી, કીર્તન કરી આજ્ઞાનો અારાધક થાય છે. • વિવેચન :આચારાંગ મૂર્ણિ આદિમાં પાઠ ભેદ, કમભેદ આદિ જોવા મળે છે. શ્રોમાદિ પાંચને આશ્રીને શબ્દાદિ પાંચમાં મનોજ્ઞ, અમનોજ્ઞ વિષયમાં , ગૃદ્ધતા આદિ ન કરવા. બાકી સુગમ છે. શ્રુતસ્કંધ-૨, “ભાવના' નામક અધ્યયન-૧૫-રૂપ ચૂલિકા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ થયો. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/-I-૫૪ર છે શ્રુતસ્કંધ-૨, ચૂલિકા- “વિમુક્તિ” છે ૦ ત્રીજી ચૂલિકારૂપ ‘ભાવના” નામક અધ્યયન કહ્યું, હવે ચોથી ચૂલિકારૂપ ‘વિમુક્તિ' નામક સોળમું અધ્યયન કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - આ પૂર્વે મહાવત ભાવના કહી, અહીં પણ અનિત્ય ભાવના કહે છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપક્રમ અંતર્ગતુ અધિકાર દશવિવા નિર્યુક્તિકાર કહે છે [નિ.૩૪૫-] આ અધ્યયનમાં અનિત્યત્વ, પર્વત, રૂઢ, ભુજગત્વ અને સમુદ્ર એ પાંચ અધિકાર છે. તે યથાયોગ્ય સૂત્રમાં જ કહીશું. નામનિષજ્ઞ નિફોપે ‘વિમુક્તિ” નામ છે, તેના નામ આદિ નિક્ષેપ ઉત્તરાધ્યયન સૂત્રમાં વિમોક્ષ અધ્યયનમાં બતાવ્યા પ્રમાણે જાણવા. નિયુક્તિકાર કહે છે [નિ.૩૪૬-] જે મોક્ષ છે તે જ વિમુક્તિ છે, તેના મોક્ષવત્ નિક્ષેપ છે. અહીં ભાવવિમુક્તિનો અધિકાર છે, ભાવ-વિમુક્તિ દેશ અને સર્વ બે ભેદે છે. દેશથી સાધથી માંડીને ભવસ્થ કેવલી પર્યા અને સર્વ વિભક્ત તો આઠ કર્મના ક્ષય થવાથી સિદ્ધો જ છે. સૂત્રાનુગમે હવે સૂત્ર કહે છે– • સુત્ર-પ૪૧ - સંસારના પ્રાણીઓને અનિત્ય આવાસની જ પ્રાપ્તિ થાય છે, સર્વશ્રેષ્ઠ આ પ્રવચન સાંભળીને-વિચારીને જ્ઞાની ગૃહ-બંધનને વોસિરાવે તથા આભીર બની આરંભ પરિગ્રહનો ત્યાગ કરે.. વિવેચન જેમાં રહેવાય તે આવાસ, એટલે મનુષ્યાદિ ભવ કે તેનું શરીર. તેને પ્રાણી મેળવે છે. ચારે ગતિમાં જ્યાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં અનિત્ય ભાવને પામે છે. આ પ્રમાણે જિનેન્દ્રનું અનુત્તર વચન સાંભળીને વિચારે કે - આ પ્રવચનમાં અનિત્યવ આદિ બતાવેલ છે. તે જ દશવિ છે. આ સાંભળી-વિચારીને વિદ્વાન પુત્ર, પની, ધન, ધાન્યાદિ રૂ૫ ગૃહપાશનો ત્યાગ કરે. કઈ રીતે? સાત પ્રકારના ભયથી હિત થઈ, પરિસહ ઉપસર્ગથી ન ડરતો સાવધ અનુષ્ઠાન અને બાહ્યાવૃંતર પરિગ્રહ તજે. • સૂત્ર-પ૪૨ - તેવા પ્રકારનો ભિક્ષુ અનંતકાય પતિ સંયત, અનુપમ જ્ઞાની તથા આહારાદિની એષા કરનારને મિશ્રાદેષ્ટિ અનાર્ય અસભ્ય વચનથી પીડા પહોંચાડે છે, જેમ રણભૂમિમાં અગ્રેસર હાથીને શસેના પીડે છે. • વિવેચન : અનિત્યવાદિ ભાવના ભાવેલો સાધુ, ગૃહબંધન છોડેલો, આરંભ પરિગ્રહ તજેલો અનંતકાય-એકેન્દ્રિયાદિની સખ્યણુ યતના કરવાથી, અનન્ય સદેશ જિનાગમના સારને પામેલો, શુદ્ધ આહારાદિ વડે વર્તતો એવો ભિક્ષ, મિથ્યા દૈષ્ટિ પાપોપહ આત્માના અસભ્ય વચનોથી વ્યથા પામે-પીડા પામે અને માટીના ઢેફા વડે સંગ્રામગત આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હાથી જેમ બાણ વડે હણાય તેમ હણાય... • સૂગ-૫૪૩ : તેવા પ્રકારના લોકો વડે કઠોર શબ્દો તથા શીતોષ્ણાદિ સ્પર્શથી પીડિત જ્ઞાની ભિક્ષુ પ્રશાંત ચિત્તથી સહન કરે જેમ વાયુના વેગથી પર્વત કંપતો નથી, તેમ સંયમી મનિ પરીષહ ઉપસથી ચલિત ન થાય • વિવેચન : અનાર્ય પ્રાયઃ લોકો વડે કદર્ચિત, એટલે તે પુરુષો કડવા કઠોર વચન વડે આક્રોશ કરે શીતોષ્ણાદિ દુ:ખ ઉત્પન્ન કરે, તો પણ મુનિ તેને સમભાવે સહન કરે, કેમકે જ્ઞાની સમજે છે કે - આ માસ પૂર્વકૃત કર્મોનો વિપાક છે એમ માનતો અકલુષિત અંતઃકરણવાળો થઈને વાયુ વડે ન કંપતા ગિરિની માફક સ્થિર રહે. હવે રૂયનું દટાંત • સૂત્ર-૫૪૪ : અજ્ઞાનીજનો દ્વારા અપાતા કષ્ટોને સમભાવે સહેતા મુનિ ગીતાર્થ સાથે વસે અને ત્રય-સ્થાવર બધાને દુ:ખ અપિય છે, તેમ જાણીને કોઈ જીવોને સંતાપ ન આપે. બધું સહે તે મુનિને સુશ્રમણ કહેલ છે. • વિવેચન : પરિસહ-ઉપસર્ગોને સહેતો કે ઇષ્ટ-અનિષ્ટ વિષયોની ઉપેક્ષા કરતો માધ્યસ્થભાવ ધારીને ગીતાર્થ સાધુ સાથે વસે. કઈ રીતે ? અશાતા વેદનીય કે દુ:ખથી પીડાતા ત્રણસ્થાવર જીવોને ન પીડતો આશ્રવદ્વાર બંધ કરીને પૃથ્વીવતુ પરીષહ ઉપસર્ગોને સહેનાર, સમ્યગુ રીતે ત્રણ જગતના સ્વભાવને જાણનાર છે માટે તે સુબ્રમણ કહેવાય છે. • સૂત્ર-પ૪૫ : અવસરજ્ઞ, અનુત્તર ધર્મપદ પ્રતિપાત, વૃષણા ત્યાગી, ધર્મધ્યાની, સાવધાન, તપ તેજથી અનિશિખ સમાન તેજવી મુનિના તપ, બુદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે. • વિવેચન : કાળને જાણનાર, નમેલો, પ્રધાન એવા ક્ષાંત્યાદિ ધર્મપદોને જાણીને આવો મુનિ તૃષ્ણાને દૂર કરીને, ધર્મધ્યાનમાં ઉપયોગ રાખતા અનિશિખા માફક તપતેજથી તપ, બુદ્ધિ અને યશથી વૃદ્ધિ પામે છે. • સૂત્ર-પ૪૬ : પાણી મગના રક્ષક, અનંત જિનોએ સવદિશામાં સ્થિત જીવોની રસીના સ્થાનરૂપ મહાવતોની પ્રરૂપણા કરી છે, તે મહાવતો ઘણાં કઠિન છતાં કર્મનાશક છે, જેમ પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેમ આ મહાવત ઉtd-ધો-તિષ્ઠ દિશાને પ્રકાશિત કરે છે. • વિવેચન :સર્વે પણ એકેન્દ્રિયાદિ ભાવદિશાને વિશે રક્ષણ સ્થાનરૂપ વ્રતોને અનંતજ્ઞાનાત્મ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/-|-|૫૪૬ કે નિત્યપણે રોગદ્વેષને જિતનાર જિને પ્રરૂપેલા છે. આ વ્રતો કાયર પુરુષથી ન પળાય તેવા, અનાદિ કર્મોને દૂર કરવામાં સમર્થ છે. જેમ અગ્નિ ઉપર, નીચે, તીર્થી દિશા પ્રકાશિત કરે છે તેમ કર્મરૂપી અંધકાર દૂર કરવાથી ત્રણે દિશાને પ્રકાશિત કરે છે. હવે ઉત્તરગુણોને કહે છે– • સૂત્ર-૫૪૭ : ૨૫૩ સાધુએ રાગાદિ નિબંધજનક ગૃહપાશથી બદ્ધ ગૃહસ્થાદિ સાથે સંસર્ગ ન રાખવો, સ્ત્રીઓમાં આસકત ન થવું, પૂજા પ્રતિષ્ઠાની કામના ન કરવી. • વિવેચન : કર્મો વડે કે રાગદ્વેષના કારણરૂપ ગૃહપાશથી બદ્ધ ગૃહસ્થ કે અન્ય તીર્થિક સાથે સંગ ન કરે તે ભિક્ષુ સંયમાનુષ્ઠાયી થાય, તથા સ્ત્રીનો સંગ ન કરતો પૂજનને તજે-સત્કાર અભિલાષી ન થાય. આ જન્મમાં અને સ્વર્ગાદિમાં એ રીતે મનોજ્ઞશબ્દાદિ વડે ન સ્વીકારાય તે કટુ વિપાક કામગુણદર્શી પંડિત છે. • સૂત્ર-૫૪૮ - તથા વિમુક્ત, જ્ઞાનપૂર્વક આચરણ કરનાર, દુઃખ સહન કરનાર ભિક્ષુના પૂર્વકૃત્ કર્મમલ અગ્નિ દ્વારા ચાંદીના મેલની જેમ શુદ્ધ થાય છે. • વિવેચન : તે પ્રકારે મૂળ-ઉત્તરગુણધારિત્વથી વિમુક્ત થયેલ તથા સદ્ અસદ્વિવેક રૂપ પરિજ્ઞા વડે ચાલનાર, જ્ઞાનપૂર્વક ક્રિયાકારી તથા સંયમમાં ધૃત્તિમાત્, અસાતા વેદનીયથી ઉદીર્ણ દુઃખને સમ્યક્ સહે, ખેદ ન કરે, તેને ઉપશમાવવા વૈધનું ઔષધ ન શોધે, આવા ભિક્ષુના પૂર્વકૃત્ કર્મ દૂર થાય છે. કઈ રીતે ? અગ્નિ વડે ચાંદીની માફક, * X • • સૂત્ર-૫૪૯ : જેમ સર્પ જીર્ણ ત્વચાને તજે તેમ મૂલ-ઉત્તરગુણ ધારી ભિક્ષુ પરિજ્ઞાસિદ્ધાંતમાં વર્તે છે, આશંસા રહિત થઈ, મૈથુનથી વિત થઈ વિચરે, તે દુઃખશાથી મુક્ત થાય છે. • વિવેચન : તે મૂલ-ઉત્તરગુણધારી ભિક્ષુ પિપળા અધ્યયનમાં બતાવેલા અર્થ પ્રમાણે પરિજ્ઞા-સિદ્ધાંતમાં વર્તે છે. તથા આ લોક-પરલોકની આકાંક્ષા રહિત તથા મૈથુનથી વિરમી, ઉપલક્ષણથી બીજા પણ મહાવ્રતધારી એવો ભિક્ષુ જેમ સાપ કાંચળી ઉતારીને નિર્મળ થાય, તેમ મુનિ પણ નકાદિ દુઃખશય્યાથી મુક્ત થાય છે. • સૂત્ર-૫૫૦ : અપાર જળ પ્રવાહવાળા સમુદ્રને ભૂજા વડે પાર કરવો દુસ્તર છે તેમ સંસાર સમુદ્રને પાર કરવો દુસ્તર છે, તેથી સંસારના સ્વરૂપને જાણીને, ત્યાગ કરનાર પંડિત મુનિ કર્મોનો અંત કરનાર કહેવાય છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન : તીર્થંકર કે ગણધર કહે છે, સંસાર સમુદ્ર માફક ભુજા વડે તરવો કઠિન છે. કેવો સમુદ્ર ? ઓઘરૂપ. તેમાં દ્રવ્ય ઓઘ તે જળ પ્રવેશ, ભાવ ઓઘ તે આસવ દ્વારો તથા મિચ્યાત્વાદિ અપાર જળ. તે કારણે દુસ્તરત્વ કહ્યું. આવા સંસારસમુદ્રને જ્ઞપરિજ્ઞા વડે જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કર. સદસદ વિવેકજ્ઞ મુનિ આ રીતે કર્મનો અંત કરે છે. ૨૫૪ • સૂત્ર-૫૫૧ : જે પ્રકારે મનુષ્યે કર્મ બાંધેલ છે, જે પ્રકારે તેમાંથી મુક્તિ કહી છે. તે રીતે બંધ-મોક્ષને જે જાણે છે, તે જ મુનિ કર્મોનો અંત કરનાર કહેવાય. • વિવેચન : જે પ્રકારે મિથ્યાત્વ આદિથી પ્રકૃતિ, સ્થિતિ આદિથી કર્મ આત્મસાત્ થાય છે, તેને આ સંસારમાં મનુષ્યો સમ્યક્ દર્શનાદિ વડે તોડે છે તે જ મોક્ષ કહ્યો છે. આ રીતે બંધ-મોક્ષનું સ્વરૂપ સમ્યક્ રીતે જાણીને તે પ્રમાણે વર્તનાર કર્મનો અંત કરનાર મુનિ કહેવાય છે. - સૂત્ર-૫૫૨ : આ લોક અને પરલોકમાં કે બંનેમાં જેને કોઈ બંધન નથી તથા જે નિરાલંબી અને ક્યાંય પ્રતિબદ્ધ નથી, તે સાધુ સંસારમાં ગર્ભાદિ પર્યટનથી મુક્ત થાય છે. તેમ હું કહું છું. • વિવેચન : આ લોક, પરલોક અને બંને લોકમાં જેને જરા પણ બંધન નથી તે આ લોક, પરલોકની આકાંક્ષા રહિત ક્યાંય પ્રતિબદ્ધ નથી અથવા શરીરી છે, તે સંસારમાં ગર્ભાદિ પર્યટનથી મુકાય છે. - ૪ - ચૂલિકા-૪ - વિમુક્તિનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ થયો. ૦ અનુગમ કહ્યો. હવે નયો કહે છે - તે જ્ઞાન-ક્રિયા નયોમાં અવતરે છે. તેમાં જ્ઞાનનય કહે છે - જ્ઞાન જ આલોક, પરલોકના અર્થને આપે છે. - ૪ - ૪ - જ્ઞાનના વિષયમાં યત્ન કરવો એવો જે ઉપદેશ તે નય એ જ્ઞાનનય છે તેવો અર્થ જાણવો. ક્રિયાનય કહે છે, પુરુષને ક્રિયા જ ફળદાયી કહી છે, જ્ઞાનને ફળદાયી માનેલ નથી, કેમકે સ્ત્રી, ભક્ષ્ય, ભોગનો જ્ઞાતા જ્ઞાનથી સુખી થતો નથી. તથા શાસ્ત્રોને ભણવા છતાં લોકો મૂર્ખ થાય છે, પણ જે ક્રિયાવાન પુરુષ છે તે વિદ્વાન્ છે. શું સંચિત કરેલા ઔષધના જ્ઞાનમાત્રથી રોગરહિત કરે છે તથા ગ્રાહ્ય-ગ્રાહકનો અર્થ જાણવા છતાં ક્રિયાના અભ્યાસને માટે પ્રયત્ન કરવો જોઈએ તે ક્રિયા નય. હવે પ્રત્યેકને આશ્રીને આ પરમાર્થ કહે છે - જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ છે. આગમમાં પણ કહ્યું છે કે - સર્વે પણ નયોની બહુવિધ વક્તવ્યતાને છોડીને સર્વનય Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૨/૪/-I-પપર રષષ વિશુદ્ધ એ છે જે ચરણગુણ સ્થિત સાધુ છે. ચરણ એટલે ક્રિયા, ગુણ જ્ઞાન. તેનાથી યુકત સાધુ મોક્ષ સાધના માટે યોગ્ય છે, તે તાત્પયર્થિ છે. આચારાંગ શ્રુતસ્કંધ-૨ ‘આચારાગ્ર’નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ‘આચાર' સૂત્રની ટીકા કરતા મને જે પુન્ય પ્રાપ્ત થાય તે મને મોઢાના એક હેતુ માટે થાઓ. તેના વડે કર્મોની અશુભ રાશિ દૂર થાઓ અને લોકને ઉચ્ચ આચાર માર્ગ પ્રવણ થાઓ. [નિ.૩૪] પૂજ્ય ‘આચાર' સૂત્રની ચોથી ચૂલાની આ નિયુક્તિ છે. પાંચમી ‘નિશીથ' નામની ચૂલા તેના પછી હું કહીશ. [નિ.૩૪૮] પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનના અનુક્રમે સાત, છ, ચાર, ચાર, પાંચ, આઠ, આઠ, ચાર ઉદ્દેશા વડે જાણવા. [નોંધેલા ઉદ્દેશા અને અહીં અપાયેલ ઉદ્દેશાની સંખ્યામાં ભેદ છે.) [નિ.૩૪૯] અગિયાર, ત્રણ, ત્રણ, બે, બે, બે, બે, ઉદ્દેશથી અને બાકી એકસરા અધ્યયનો જાણવા. - X - X – ૦ આ ઉપરાંત સાત મહાપરિજ્ઞા નિર્યુક્તિ વૃત્તિને અંતે આપી છે. તેની કોઈ વૃત્તિ કે વિવરણ નોંધાયેલ નથી. તેથી અમે પણ છોડી દીધેલ છે. આચાર-સૂત્ર આગમ-૧, અંગસૂત્ર-૧ ભાગ-૧-માં શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ થી ૫ તથા ભાગ-૨-માં શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬ થી ૯ તથા શ્રુતસ્કંધ-૨ (૧) આચાર” નામક પહેલા અંગસૂત્રનો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ • ભાગ-ર પૂરો થયો છે - X - X - X - X - X - X - Page #286 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.