Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
खंड
રૂણમાંથી મુકત થવા
૭૭.
આવાં ભગીરથ કાર્યોના પ્રણેતા પૂ. ગુરૂદેવશ્રી વર્તમાનાચાર્ય શ્રી મદ્વિજય યતીન્દ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબશ્રીને આથી ભૂરી ભૂરી વંદના સોકેઈથી થાય એમાં નવાઈ શું!
આ અપૂર્વ “અભિનંદન ગ્રંથ ' એમના રૂણમાંથી મૂકત થવા આપણે સમાજમાંથી પ્રગટ થાય છે પરંતુ રૂણ મુકત થવા માટે પૂ. ગુરૂદેવે જે માર્ગ આપણને બતાવ્યું છે તે માર્ગે જવાની આપણે બધાએ પ્રતિજ્ઞા લેવી પડશે અને તે જ સાચા અભિનંદનની આ પૂતિ ગણાશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org