________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૪૧
અને સમૂહ ઉપર નજર નાંખીએ તે હજી પણ બહુ જઈએ તેવા નથી. અને અમારામાં રામમોહનરાય, તેલંગ, રાનડે, ગેવર્ધનરામ વગેરે થયા છે તે તમારામાં પણ સરોજિની, સરલાદેવી અને વિદ્યા શારદા ક્યાં નથી ?
હેને! સન્નારીઓ ! આ મંગલ નામથી જ હું મારા આજના બે બેલે હવે સમાપ્ત કરું છું. હું તમને અંતઃકરણપૂર્વક સાલ મુબારક ઈચ્છું છું. અને અમારા પુરુષવર્ગના અપરાધેની તમારી પાસે ક્ષમા માગી તેમનું તમે સર્વથા કલ્યાણ ચાહે, એવી શુદ્ધભાવથી તમારી–અમારા સંસાર જીવનનાં અધિદેવતની પ્રાર્થના કરું છું.
For Private and Personal Use Only