________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે ખેલ.
પ
આખતમાં સ્ત્રીએ કરતાં પુરૂષોની મતિ વધારે પહાંચતી હોય, જે મામતના વિચાર પુરુષા વધારે સારી રીતે કરી શકે છે એમ મનાતું હાય તેવી બાબતમાં પુરુષા પેાતાના મત પ્રમાણે કરે તે તેથી સ્ત્રીઓ માટે માન નથી એમ કહેવું એ કોઈપણ રીતે
વાજમી નથી.
સીએને સરખા હક નથી !
સ્ત્રીઓની દશા દયાપાત્ર છે, અને ‘નારીને શયા વિના નાહું કર્મમાં ખીજું કઈ’એ એ વચનામાં કાંઈક સત્ય છે એ તે આપણે સ્વીકારવું જોઈએ. તે સ્વીકારી તેનાં કારણેા શેાધી બને તેવી રીતે સુધારા કરવા આપણે બધા પુરુષો તેમજ સ્ત્રીઓ તૈયાર છીએ અને યથાશક્તિ પ્રયાસ ચાલુ છે. પ્રભુ તેવા દરેક પ્રયાસને ચેાગ્ય વિજય આપશે જ એવી ખાતરી છે. આરાપાતા ચેાગ્ય અચેાગ્ય દોષોને આટલા :જવાબ આપી જ્યાં સ્ત્રીઓનું સન્માન બહુ છે એવું કહેવામાં આવે છે ત્યાંના એ જ દાખલા આપીશ. ખાઇએ અને વ્હેન ! હું એમ નથી કહેતા કે આપણે ત્યાં સ્ત્રીઆ બહુ જ ઉંચી સ્થિતિ ભેગવે છે, કે હું એમ પણ કહેતા નથી કે સુધરેલા દેશમાં સ્ત્રીઓને અન્યાય મળે છે; હું એટલું જ કહું છું કે વાતાવરણમાં પ્રચાર પામી જતા કેટલાક વિચારો આપણે એકદમ ગ્રહણ કરો લેવા જોઈએ નહિ. એ ચાર અંગ્રેજો, કે અંગ્રેજી ભણેલાઓ, મારા જેવા, એમ કહે કે સ્ત્રીને સરખા હુક નથી માટે આપણે એકદમ માની જવું જોઈ એ નહિ કે સરખા હક નથી. તેમ એકાદ બે દાખલા વિરૂદ્ધના બતાવાય તે એમ પણ ન માની જવું કે સુધરેલા દેશેામાં પણ સ્ત્રીની એવી જ દશા છે માટે આપણે સુધારા કરવાના નથી. આપણે સાંભળવી બધી વાત; વિચારવી બધી દલીલ; અને જેટલું વાંચવા સાંભળવામાં આવે, તે ઉપરથી આપણી મતિ પહેાંચે અને મહાત્માઓના વિચારથી તેને ટેકો મળે તેવી રીતે દેશકાળને વિચારીને વર્તન
For Private and Personal Use Only