________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
સ્ત્રીએ પતિના ગુણ મેળવવાની જરૂર.
ત્રીજી સામાન્ય ખામત હું તમને કહું તે પહેલાં જરાક પ્રસ્તાવના કરવી જોઈ એ. સ્ત્રી એ પુરૂષની પત્ની છે, સહધર્મચારિણી છે, ગૃહની રાણી છે, આટલું તે બધાં સ્વીકારશેા. પણ સ્ત્રી એ તેના પતિની મિત્ર છે, પરમમિત્ર-નિકટમાં નિકટ મિત્ર છેહાવા જોઇએ એ વિચાર તમને કદી આન્યા છે? પતિના મિત્ર થવાની લાયકાત દરેક પત્નીમાં હોવી જોઇએ એ મારે તમને કહેવાની ત્રીજી સામાન્ય બાબત છે. મિત્ર કેવા હવા જોઇએ એ વિસ્તારથી કહેવું અસ્થાને ગણાય. પણ મિત્રતા ‘સમાનશીલ’માં એટલે કે જેમાં અમુક જાતની સમાનતા હોય છે તેમાં સંભવે છે એટલું તેા કહેવુંજ જોઈશે. પત્નીની અને પતિની મિત્રતા ગાઢ થાય તે માટે પત્નીએ પતિની સમાનતાએ પહેાંચવું જરૂરનું છે. તેવું ન થાય તેા કજોડું’ ગણાય. જેમ યનું કજોડું દુઃખરૂપ છે તેમ જ ગુણનું, જ્ઞાનનું, કોડું પણ દુઃખરૂપ જ છે. દુઃખરૂપ ન હોય તાપણ સંપૂર્ણ સુખરૂપ તે બની શકતું નથી. આવું કજોડું ન થાય માટે સ્ત્રીએ ખાસ શ્રમ લઈ પેાતાના પતિની સાથે સમાનતા મેળવવાનું ધ્યાન રાખવું જોઇએ. એટલે કે પતિના જે જે વિચારો હોય તે સમજતાં, તેની વાતામાં રસથી ભાગ લેતાં, તેને વિનાદી સહવાસથી ખુશી કરતાં, અને તેનાં હૃદય, મન, ભાવ અને આશયાનું કેન્દ્રસ્થાન થઈ જતાં, પત્નીએ શીખવું જોઇએ. પતિ બી. એ. કે એમ. એ. હાય અને પત્નીને અક્ષર સાથે જ વૈરભાવ હોય, પતિ વ્યાપારનાં મોટાં મેટાં સાહસ ખેડતા હાય અને પત્નીને ખારમાંથી કેટલા જાય તેા સાત રહે એ પણ આવડતું ન હાય, પતિ વિજ્ઞાનશાસ્ત્રના પ્રયોગોમાં પ્રવૃત્ત રહી નવાં નવાં સત્યે શેધવા મથી રહેતા હોય અને પત્નીને પ્રવાહી, વાયુરૂપ અને નક્કર કે ઘન સ્થિતિ કઈ કહેવાય તેનું પણ ભાન ન હાય; તે પછી પતિપત્ની વચ્ચે મિત્રતાને બહુ સંભવ રહેતા નથી. આને અથ એવા નથી કે પતિ વકીલ હાય તા પત્નીએ
For Private and Personal Use Only