Book Title: Streeone Sandesh
Author(s): Devkibai Mulji Vaid
Publisher: Devkibai Mulji Vaid
Catalog link: https://jainqq.org/explore/020760/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સજેશ. કિમી ધાદ છે સી ટેવકીબાઈ મૂલજી વેલ For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સંદેશ સંપાદક .દેવકીબાઈ મૂલજી વેદ મૂલ્ય રૂ. ૧-૮-૦ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Copy Right. માવૃત્તિ. પ્રત "c ૦. સંવત ૧૭૩. ઇ. સ. ૧૮૭. પ્રકાશક: એ. દેવકીબાઈ મલજી વેદ, થી ખેડ હિંદુ લેજ, લાલસિંહ મેનસન્સ, કાફર્ડ મારકેટ-મુંબઈ સમાજમાં જ મના મિત્ર બળા મન ની હાજરીમાં અમદાવાદ: કિશાળમાં ધી અમદાવાદ યુનિયન પ્રિન્ટિંગ પ્રેસ કંપની લીમીટેડમાં ખેતીલાલ શામળદાસ પટેલે છાપ્યું. For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્દગત જમનામૈયા નગિનદાસ સઈના પુણ્યાત્માને પ્રિય એવા આ સ્ત્રીઓને સંદેશ તે માતૃતિને શ્રાદ્ધ નિમિત્તે સમય પ્રકાશક પિતાને કૃત કૃત્ય માને છે, For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકના બે બોલ. સ્ત્રી પ્રગતિ એ દેશપ્રગતિની નાડી છેસ્ત્રી સાહિત્ય દેશેન્નતિના એક મહાન અંશનું સાક્ષી છે. અમારી નવી પ્રવૃત્તિના મંગળાચરણમાં આ સ્ત્રીઓને સજોશ પ્રગટ કરતાં અમને આનન્દ થાય છે. નવા વર્ષના બે બેલની માળા ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ નિમિત્તે યોજાયેલી છે. તે માળાને સંગ્રહ રૂપે પ્રગટ કરવાની પરવાનગી આપવા માટે તે મડળના કાર્યવાહકના અમે આભારી છીએ. આ પુસ્તકના બીજા ભાગમાંના બે લેખ સેવાસદન નિમિત્તે લખાયેલા. આ પુસ્તકની સહૃદય ને વિચારશીલ પ્રસ્તાવના લખવા માટે મહાશય કૌશિકરામભાઈ મહેતાના અમે આભારી છીએ.. મુંબઈ ) 8. . તા. ૧-૧૧૯૧૭ સૈ. દેવકીબાઈ મલજી વેદ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. યશસ્વી લેખકો તથા વક્તાઓના લેખ અને વ્યાખ્યાનના સંગ્રહરૂપ આ ગ્રન્થની પ્રસ્તાવના લખવાનું મને કહેવામાં આવે એ કહેનાર સજજનની સ્નેહવૃત્તિનું વિલસિત જ હું સમજું છું. મારા માનનીયવર્ગમાં તથા બંધુવર્ગમાં ગણાતી પુણ્ય વ્યક્તિએને સમાગમ એ નિમિત્તે મને થતો હેવાથી હર્ષની લાગણીથી મારું અંતર પરવશ થાય છે. આ સુંદર પુસ્તક ગુજરાતી સાહિત્યમાં એક અતિમનનીય સગ્રંથને ઉમેરે કરે છે. સદ્ગત દિ. બ. અંબાલાલભાઈને ટુંકે પણ સંગીન લેખ શાણપણથી તથા સાત્વિક આવેશથી ભરેલ છે. સ્ત્રીના સંસારિણીધર્મનું સચેટ દિગ્દર્શન કરાવનાર છે. ન્હાનાલાલ કવિના લેખની રમણીયતા અંતરમાંથી સહજમાં ભૂંસાય એવી નથી. ઉંડા આધ્યાત્મિક સંસ્કારથી પરિષ્કૃત રા. મૂળજી વેદને આત્મા સ્ત્રીને પરમ વંદનીય આદિ શક્તિરૂપે સ્તવીને જ પ્રસન્નતા માને છે. રા. ઉત્તમલાલ ત્રિવેદી પિતાની વિદ્વત્તાને અનુરૂપ શાસ્ત્રાર્થ કરી સ્ત્રી પ્રતિષ્ઠા સંબંધી પ્રચલિત કેટલેક વિધિ સમાવે છે, સ્ત્રીઓની અનેક દેશી ઉન્નતિ જેવાને ઉત્સુક છે, અને પુરૂષના કેટલાક અપરાધને અર્ચનીય ઉદારતાથી સ્વીકાર કરે છે. રા. બ. હરગોવિંદદાસની વ્યવહાર નિપુણતા સ્ત્રીઓને આરોગ્ય, સામર્થ્ય અને શોર્યની જરૂર સંબંધી એમણે ખાસ ભાર મૂકી કરેલા ઉપદેશથી તરી આવે છે. રા. હિમ્મતલાલ અંજારિયાની મતિપ્રભા સ્ત્રી પુરૂષ ઉભયને હકની ભાવના કરતાં ધર્મની ભાવવાની ઉત્કૃષ્ટતાનું ભાન કરાવી ઓરડી સાફ કરવાથી માંડી શિક્ષણાદિ સેવાના સન્માર્ગ સુધી સ્ત્રીકર્તવ્યમાં વિવિધ ક્ષેત્ર ઉપર સુંદર પ્રકાશ પાડે છે. સ્ત્રી સાહિત્યની સમર્થ સમાલોચના કરતો છે. કાંતિલાલને પ્રોઢ લેખ સ્ત્રીઓએ આજસુધી કરેલા For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના અનેક સમ્પ્રયત્નનું વંદન કરી તેમને બીજી અનેક શુભ પ્રવૃત્તિએમાં જોડાવા પ્રેરે છે. “ગુજરાતને માટે અભિમાન રાખે, આત્મભોગ આપીને પણ ઉંચી કેળવણી મેળવે, અને ઉદાત્ત ભાવનાઓથી સજજ થાઓ.” એ પ્રકારને રા. રણજીતરામને રણકાર શ્રોતાઓને સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે કે ગુર્જરભૂમિના એ ભક્તવરનું હૃદય એમના લેખમાં યથાર્થ રીતે ઉતર્યું છે. શ્રીમતી શારદાગૈરી સ્ત્રીઓના અપકર્ષથી તીવ્ર અસંતેષ જાહેર કરે છે, ખરી ખાટી સ્ત્રીકેળવણીનો વિવેક કરે છે અને અમેરિકા જેવા સુધરેલા દેશની સ્ત્રીઓ કેટલી આગળ વધેલી છે તે જણાવી આપણું જીઓની મંદ નાડીને સતેજ કરે છે. આ પ્રમાણે આ ગ્રંથમાં અનેક નાની મોટી, લસૂમ બાબતોને સમાવેશ કરવામાં આવ્યું છે. આદિથી અંત સુધી અતિવાદ કેઈ ઠેકાણે જેવામાં આવતો નથી; પ્રત્યેક લેખકે પ્રશસ્ય રીતે વિવેક બુદ્ધિ જાળવી રાખી છે. વિવિધ સુંદર સુપકવ અને પથ્ય વાનીઓથી ભરેલી થાળી, જે જમનારાઓ આગળ રજુ થયેલી છે, તેના સંબંધમાં “આગ” એ મંગળ વચન કહેવાનું મને પ્રાપ્ત થયું છે. * પુરાતન કાળમાં સ્ત્રીની પદવી ઉંચી માનવામાં આવતી હતી એમ જે આપણે સિદ્ધ કરી બતાવીએ તે આપણી પ્રાચીન સંસ્કૃતિને ઉતારી પાડવા પ્રયત્ન કરનાર વ્યક્તિ સામે અવશ્ય આપણી જીત થયેલી લેખાય. પરંતુ એ જીતના હર્ષમાં જે આપણે આધુનિકકાળમાં આપણું કર્તવ્ય સંબંધમાં પ્રમાદ કરીએ તે તેથી આપણા પ્રતિપક્ષીને નહિં, પરંતુ આપણને પિતાને, આપણા સમાજને જ હાનિ છે. આ કારણથી સ્ત્રીકેળવણી સંબંધી મંત અને ચળવળ જેનું આંદોલન આપણું વાતાવરણમાં સ્પષ્ટ પ્રસરેલું જણાય છે, તેમાં કેટલાક અનિષ્ટ અંશે જોવામાં આવે છતાં અંતે ઈષ્ટ પ્રાપ્તિ કરાવનાર હોવાથી એકંદર આવકારને પાત્ર છે. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના “કઈ સ્ત્રીને તમે શ્રેષ્ટ ગણા છે ?” એ પ્રશ્ન એક પ્રસિદ્ધ વિદુષીએ જ્યારે મહાન નેાલિયનને કર્યાં ત્યારેતે વીરે એધડકપણે જવાબ આપ્યા કે “જે સ્રો વધારેમાં વધારે પુત્ર જણે તે.” ઉપકિયા અવલેાકનથી જંગલી જણાતા આ જવાબમાં મર્મની મોંધી ખાણને સમાવેશ થયલા છે. સ્ત્રીએ પેાતાનું શરીરબળ ઉત્તમ રીતે કેળવી, અનેક સુપુત્રાને જન્મ આપી, તેમને દેશસેવા માટે અર્પણ કરવા જોઇએ એ બૃહત્ તાત્પર્ય નેપોલિયનના નાના સરખા વાક્યનું હતું. હર્બર્ટ સ્પેન્સર બીજી દષ્ટિથી કહે છે કે પુરૂષ સામાન્ય રીતે સ્ત્રી તરફ આકર્ષાય છે તે તેના પાંડિત્યના માહથી નહિં, પરંતુ તેના ગાલની લાલીના મોહથી. શરીરસંવર્ધન તરફ આથી આંપણા સમાજના હિતને માટે જરૂરનું છે કે કન્યાના માતા પિતાએ પૂરતું લક્ષ આપવું જોઈએ, અને સમજણી ઉમરે પાતાના શારીર આરાગ્ય તથા સામર્થ્યની બાબત પેાતાના કબજામાં લેવી જોઇએ, અકસ્માતના તાત્કિાલિક ઉપાયાનું જ્ઞાન સ્ત્રીઓ માટે કાઇ રીતે ખસ નથી આપણા આયુર્વેદનાં અને પાશ્ચાત્ય શરીર વિજ્ઞાનનાં મૂળતત્ત્વાને સમાવેશ સ્ત્રીઓના અભ્યાસક્રમમાં ચાગ્યથાને અવશ્ય કરવા જોઇએ.તેમ કરવાથી સ્ત્રીઓને પેાતાનાં તથા પોતાનાંકુટુંબનાં શરીર સંબંધી જવાબદારીનેા ખ્યાલ આવશે; તે સમજશે કે મંદવાડ આવ્યા પછી દાક્તરને માટે દોડધામ કરી મૂકવા કરતાં મંદવાડનાં પગલાં ઘરમાં થતાં અટકાવવામાં વિશેષ ચાતુરી રહેલી છે; તેને નિશ્ચય થશે કે જુની સારી બાબતને નિઃસાર ગણી ફેંકી દેવી એ બુદ્ધિમત્તાની નહિ પણ બુદ્ધિહીનતાની નિશાની છે. ખાળકોની આંખ કાજળથી આંજવી, માથામાં તેલ નાખવું, ઠંડી મેાસમમાં તેળ ચાળી ન્હાવું, ઋતુપ્રમાણે ભાજનમાં ફેરફાર કરવા, ઇત્યાદિ અનેક શુભ આચારાના લાપ કરવા એ પાતાનાં સતાનના, અને સંતાનદ્વારા જનસમાજને, અનેક રીતે અપકાર કરવા બરાબર છે એવું વ્યાવહારિક ડહાપણ જ્યારે આપણી અંગનાએનાં અંતરમાં સુસ્થિર થશે, ત્યારે આપણે છાતી ઠોકી કહી શકીશું કે આપણા સામાજીક આરોગ્ય રૂપ નાવનું સુકાન સુદક્ષ હાથમાં છે. For Private and Personal Use Only મ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના, સાહિત્યપરત્વે આપણું રીવાજ પ્રમાણે ઈગ્રેજી ભાષાના ઉંચા અભ્યાસ સુધી પહોંચી શકે એવી કન્યાઓને સમુદાય ઓછે જ હોય છે. ભાષાપરત્વે મારું નમ્ર મત એ છે કે પહેલે દરજે ગુજરાતીનું સંગીન જ્ઞાન, બીજે દરજે સંસ્કૃતનું સામાન્ય જ્ઞાન, અને ત્રીજે દરજે અંગ્રેજીનું જ્ઞાન અભ્યાસક્રમમાં અંકાવું જોઈએ. માતૃભાષાની મહત્તા સંબંધી વિવાદને અવકાશ જ નથી, પરંતુ સંસ્કૃત પહેલું કે અંગ્રેજી એ બાબત મતભેદ થવાને સંભવ રહે છે. સંસ્કૃત દૈવી ભાષા છે, તેમાં આપણાં પવિત્ર ધર્મપુસ્તકે લખાયેલાં છે, તેના અભ્યાસથી બુદ્ધિને ઉત્તમ વિકાસ થાય છે એ કારણથી સંસ્કૃતને હું પ્રથમ પદ આપવા માગું છું. ધર્મની અધિષ્ઠાત્રી સ્ત્રી હોવાથી તેની ધર્મપ્રધાન પ્રકૃતિ સંસ્કૃતના અભ્યાસથી જેટલી ઉત્તેજીત થવાનો સંભવ છે તેટલી અંગ્રેજીના અભ્યાસથી થવાનો સંભવ નથી. અંગ્રેજી પુસ્તક તથા વર્તમાન પત્રે સ્વતંત્ર રીતે વાંચી શકવા જેવું અંગ્રેજીનું જ્ઞાન સ્ત્રીને ન થાય, તે એ ભાષા ઘણે અંશે ભાર રૂપ જ થવા સંભવ છે. વિજ્ઞાન સંબંધી આપણા દેશની, આપણા પુરૂષવર્ગની જ સ્થિતિ અતિ દરિદ્ર છે તે સ્ત્રીસંબંધમાં કહેવું જ શું? પરંતુ વિજ્ઞાનની આવશ્યકતા સ્ત્રીને કઈ રીતે ઓછી નથી. રાજ્ય વ્યવસ્થામાં જે. વિજ્ઞાનની જરૂર છે અને ઘર ચલાવવું એ જે નાનું રાજ્ય ચલાવવા બરાબર છે તે સ્ત્રીને વિજ્ઞાન વિના ચાલી શકે એમ નથી. સામાન્ય રઈ અને વિજ્ઞાનના સંસ્કારવાળી રસેઈ સામાન્ય ગૃહવ્યવસ્થા અને વિજ્ઞાનના સંસ્કારવાળી ગૃહ વ્યવસ્થા, બાળકેવું સામાન્ય લાલનપાલન શિક્ષણ અને વિજ્ઞાનના સંસ્કારવાળું લાલનપાલન શિક્ષણ એમાં ઘણું અંતર છે. ઉષ્ણુ અને શીત, પ્રકાશ, વિદ્યુત્ અને ચુંબકશક્તિ, વનસ્પતિ વિદ્યા, સામાન્ય યંત્રની રચના, ગ્રહોની ગતિ, સમાજને ઉદયાસ્ત-એ વગેરેનાં મૂળ તત્વે જ્યારે સ્ત્રીની બુદ્ધિમાં આરૂઢ થશે ત્યારે આપણું દેશને ભાગ્યદય સમીપ છે એમ માનવું સપ્રમાણ છે, For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ની સાથે કરી તેથી પુરૂષના ભણતર અને સ્ત્રીના ભણતરમાં આસમાન જમીનને ફેર છે. પુરૂષના અંતકરણને સંતપ્ત કરનાર આજીવિકાના વિચારથી સ્ત્રીનું અંતઃકરણ આલિત છે, જે સમાજની દુર્દશા થવાની હોય છે તે સમાજની સ્ત્રીઓને આજીવિકા માટે ભણવું પડે છે. તેમજ ઈનામ ઓલરશીપ વગેરેની હરીફાઈથી પણ સ્ત્રીઓને અભ્યાસ કલુષિત થતું નથી. ગૃહિણી તરીકે નમુનેદાર ગ્રહની વ્યવસ્થા કરવાનું, માતા તરીકે નમુનેદાર સંતાન સમાજને અર્પણ કરવાનું અને સંસારિણી તરીકે યથાશક્તિ સમાજ સેવિકા થવાનું તેનું કર્તવ્ય છે જર્મન મહાકવિ કહે છે કે ગૃહિણી. ધર્મમાં જે ઉત્તમ કર્તાને સમાવેશ થાય છે તે જે સ્ત્રી બરાબર સમજે તે બીજા ક્ષેત્રની તે માગણી જ કરશે નહિ. આ કારણથી દેખાવ, ચડસ, યશલાલસા વગેરે અનિષ્ટ તત્ત્વ સ્ત્રી કેળવણમાં દાખલ થવાં જોઈએ નહિં. નિશાળમાં છોકરીની કેળવણું છોકરાની કેળવણું કરતાં વહેલી સમાપ્ત થાય તો તેથી, વધારે પડતે હૈયાય કરવાનું પ્રયોજન નથી. કેલેજની ઉંચી કેળવણી કંઈ બધી સ્ત્રીઓ માટે નથી, અને તેવી કેળવણીને પિતાનું લક્ષ્યબિંદુ સ્થાપનાર સ્ત્રી જ ઉત્તમ થઈ શકે છે અને નિયમ નથી. પ્રાચીન સમયમાં પુરૂષના બ્રહ્મચર્યને કાળ ૨૫-૩૦. ની ઉમર સુધી લંબાતે. આજનું વલણ સ્ત્રીના કન્યાકાળને લંબાવવા તરફ વિશેષ છે. કન્યાકાળ પણ જોઈએ તે કરતાં વધારે લંબાવવાથી અનેક અનર્થ થાય છે. સ્વતંત્ર વિદ્યામય જીવનની લગનીમાં કેટલીક સ્ત્રીઓ પત્નીધર્મ અને ગૃહિણીધર્મને પણ બંધનરૂપ સમજે છે. કન્યાવિક્રય રૂપ બે બે કરતું બકરું કાઢવા જતાં સમાજમંદિરમાં વરવિયરૂપ વાંકાં અઢાર અંગવાળું ઉંટ ઘુસી જાય છે. પરિણામ પંડિત કાર્લપીઅર્સને “વિજ્ઞાન દષ્ટિથી પ્રજાજીવન” નામના પિતાના પુસ્તકમાં કહે છે તેવું આવવાને સંભવ રહે છે. દેશને બુદ્ધિશાળી વર્ગ વધારે ભણે અને તે જ વર્ગ વિવાહને નિયંત્રણ સમજી એ છે પરણે તેને અર્થ એજ કે આગળ જતાં ઉતરતી બુદ્ધિવાળાઓનું સમાજમાં પ્રાધાન્ય, For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ www.kobatirth.org પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir અણીને પ્રસંગે નેતાઓની ખાટ, અને આખર સરવાળે પ્રજાને વિનિપાત અથવા વિનાશ, આપણા સમાજને આજે એવી સ્ત્રીની જરૂર છે કે જેના નામ પાછળ ભલે શારદાપીઠની મુદ્રા ન લાગી હોય છતાં જેનુ જીવન ભાવનામય હાય, જેની રગરગમાં ધર્મની તીવ્ર ન્યાત જાગતી હાય, પેાતાના પાતિત્રત્ર્યના રક્ષણ માટે જે પેાતાના પ્રાણને તણખલા કરતાં તુચ્છ માનવા તૈયાર હોય, જે રસોઇ કરતાં અને જરૂર હાય તે રસોઇનાં વાસણ માંજતાં શરમાય નાહ, સંપત્તિને સમયે પણ દ્રોપદીની પેઠે ઘરની નાની મેાટી ખાખતાની સુદક્ષ દેખરેખ રાખે, અતિથિને સમાજ દેવના પ્રતિનિધિ રૂપે માનનીય ગણે, સંતાનને દેશે પેાતાના હાથમાં સેાંપેલી થાપણુ સમજે, જે પોતાના અવકાશના વખતમાં ઉત્તમ પુસ્તકે તથા વર્તમાનપત્ર વાંચવાના, કરકાશલ કેળવવાના, આસપાસના વાતાવરણમાં વિદ્યાકલા નીતિ ધર્મના પ્રસાર કરવાના વ્યસનવાળી હોય, દેશ સેવા માટે, પ્રસંગ પડયે અનેક પ્રકારનાં કષ્ટ વેઠતાં પાછી પાની કરે નહિં, તીવ્ર લાગણીના આવેશથી જેનાં તન મન કામળ છતાં દઢ હાય, અને જેના પાવન દર્શનથી પ્રેક્ષકના મલિન વિચારે પલાયન કરી જાય. સ્ત્રી કરતાં પુરૂષની જવાબદારી સવાગણી છે એ સિદ્ધાંત સમજવા છતાં, અને મારો પેાતાની અનેક અપૂર્ણતાએ મને પ્રત્યક્ષ છતાં આટલું લખવાની જે ધૃષ્ટતા મેં ધરી છે તેને સ્નેહીજળને સ્નેહ સંતન્ય ગણુશે એવી આશા છે. શિકરામ વિન્નહરરામ મહેતા. For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા. - - - - - ભાગ, ૧નવા વર્ષના બે બેલની માળા. લેખક ૧ દિવાન બહાદુર અંબાલાલ સાકરલાલ દેસાઈ ૨ ન્હાનાલાલ દલપતરામ કવિ .. ૩ મૂલજી દુલભછ વેદ ૪ ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી. ૫ હરગોવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા ૬ હિમ્મતલાલ ગણેશજી અંજારિયા ૭ કાન્તિલાલ છગનલાલ પંડ્યા. ૮ રણજીતરામ વાવાભાઈ મહેતા. ૯ સૈ. શારદા મહેતા • • ભાગ, ૨. વિશેષ. લેખ ૧ ભારતની દેવીઓને આમંત્રણ .. ૨ બહેનને અક્ષર પસલી ••• • ૧૪૫ ... ૧૫૦ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારા તરફ્યી નીચે પ્રમાણે પુસ્તકો તૈયાર થશે. ૧ સ્ત્રીઓનાં નવાં વ્રત. ૨ રાસકુંજ: જુના તથા નવા સુંદર રાસડાઓ ગરબાઓને સંગ્રહ. ૩ શ્રી રામાયણ કથામૃત. ૪ સુંદર (સંસારી નાટક) સંપાદક ને પ્રકાશક: સે. દેવકીબાઈ મૂલજી વેદ, શ્રીકૃસિંહ હિંદુ લેંજ, પિન. ૩. હું મુંબઈ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્ડેશ. ભાગ પહેલે. નવા વર્ષના બે બેલ. (સંવત્ ૧૯૬૪). લેખક–દિવાન બહાદુર અંબાલાલ સાકરલાલ દેસાઈ - એમ. એ., એસ્એ . બી. સુજ્ઞ બહેને, તમારા હોંશીલા મંત્રી શેઠ ભવાનીદાસ નારણદાસની ખાસ પ્રેરણાથી સ્ત્રીઓનાં કેટલાંક કર્તવ્ય વિષે હું થોડા શબ્દ તમારી આગળ રજુ કરું છું. આપણા દેશના રીવાજનું જે લેકેને પૂરેપુરું જ્ઞાન નથી એવા અણજાણ લેક એમ કહે છે કે, હીંદની સ્ત્રીઓનું જીવતર ઘણું દુઃખીઆરું ને કષ્ટનું છે, ને સ્ત્રી જાતની ખરેખર હીંદમાં તુલના નથી, આ કહેવું ખોટું છે. હીંદનાં શાસ્ત્રોમાં સ્ત્રીને ઘણું ઊંચું પદ આપ્યું છે. બીજા મુલકના લકે સ્ત્રીને “Partner એટલે સંસારમાં પાટીદાર કે ભાગીદાર કહે છે. તેઓ માત્ર વેપારી વેપારીમાં જેમ ભાગીઆ હોય છે, તેમ સ્ત્રીપુરુષ ઘરસંસારમાં ભાગીઆ છે એમ માને છે. હીંદુ શાસ્ત્રમાં સ્ત્રીને અર્ધગના માનેલી છે એટલે પિતાના પતિનું સ્ત્રી અધું શરીર છે, એમ ગણેલું છે. અંગ્રેજોની ભાવના કેવળ સ્થૂલ, જડ ને જગતના હલકા વ્યવહારને ઘટે તેવી છે. આપણા આર્ય લેકની ભાવના For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. ઘણી ઉચ્ચ, આધ્યાત્મિક ને સંસારને આનંદમય કરે એવી છે. આપણે આ આગળ ઘણા સુધરેલા, વિચારશીલ ને જ્ઞાની લાક હતા, તે વખત યુરોપના ઘણા આર્યેા જંગલીઝટ જેવા નાગા જંગલમાં ભટકતા હતા. આ વાતા કહેવાના હેતુ એ છે કે હાલની દુર્મલ સ્થિતિનું કારણ આપણી પુરાતન ભાવનાએ ને મનેારથાથી આપણે ભ્રષ્ટ થયા તે છે. જો આપણી પૂર્વની ઉંચાઈએ પાછા આપણે ચઢીએ અને સ્ત્રી તથા પુરુષ પાછાં પૂર્વ જેવાં સત્યવાદી, ધર્મનિષ્ઠ ને દેશાભિમાની થાય, તે આપણા ઉદય પાછા ઝટ દઈને થાય ને પૂર્વની ઉન્નત દશાએ પાછા આપણે જઇને એશીએ. ફરીથી કહું છું કે આવી ઉજળી દશા લાવવી આપણા હાથમાં છે, એટલે જો આપણે આગળના જેવા ધર્મનિષ્ઠ થઇએ તે એ રળિઆમણા દીન પાછે. આપણા ઘર ઉપર પ્રકાશશે. ધર્મનિષ્ઠ થવું એ સઘળી જાતનાં સુખને, સઘળી જાતની આખાદીના, સઘળી જાતની રેલછેલના પાયા છે. ધર્મ શબ્દથી માત્ર જુદાં જુદાં ઈમાન સમજવાનાં નથી, પણ જગતમાં રહીને જે જે સત્ય આપણે સમજવા લાયક હોય તે સમજવું, આચરવા ચેાગ્ય હાય તે આચરવું, કહેવું તેવું કરવું, ખેલવું તેવું પાળવું, સદ્ વસ્તુને ગ્રહણ કરવી, અસદ્ વસ્તુને ત્યાગવી, એવે અર્થ એ એલના કરવાના છે. જગતમાં જન્મ લઇને સર્વને પોતપોતાનું આલેક સારૂ ને પરલેાક સારૂ કાંઈ કાંઈ કરવાનું હોય છે. હવે જો આપણે બધા પોતપોતાનું કરવાનું કામ એક ચિત્તથી, એક ભાવથી, ને શુદ્ધ ભાવનાથી કરીએ તે આપણું અત્રે જીવવું સફળ થાય છે, નહિ તેા આપણું જન્મવું વ્યર્થ છે. આપણે જીવીને કરવાનાં કર્તવ્ય ઘણાં છે. કેટલાંક સ્ત્રીએ તથા પુરુષે અન્ને જણાંએ કરવાનાં છે. પણ સ્ત્રીએ કરવાનાં ઘણાં અગત્યનાં છે માટે તમારા મંડળ આગળ તે વીષે થોડા ઘેાડા વિચાર અત્રે દર્શાવું છું. For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. સંસારના અન્ધારણ પ્રમાણે છે કરાંને અમુક વય લગી ઉછેરીને મોટાં કરવાં, તેમને નિરોગી ને સાજા તાજ બનાવવાં, તેમની બુદ્ધિને વેલાની પેઠે સારે રસ્તે ચઢાવવી, તેમની મનકામનાઓને સારે માર્ગે દેરવી, અનીતિના દુર્ગધ માર્ગને તેમના મનમાં અણગમે કરાવ, ને દેશભક્તિ ને સ્વદેશસેવાના મોટા ધાર્મિક પંથ ઉપર તેમને નાનપણથી વાળવા, આ બધું સ્ત્રી જાતનું મેટું કર્તવ્ય છે. સ્ત્રી એ જગતની માતા છે, ને પરમાત્માએ સૃષ્ટિની પ્રથમ ઉત્પત્તિને સ્ત્રી પાસે જાળવવા ને ઉછેરવા સેંપી છે. આ વાત પ્રત્યેક નાની કે મોટી સ્ત્રીએ અહર્નિશ સ્મરણમાં રાખવી. આપણે નાના બાળકને જેવાં કરીશું તે સંસાર થશે; ને આપણા દેશની ભવિષ્યની ચઢતી કે પડતી કરવી આપણા હાથમાં છે, એનું હરેક સ્ત્રીએ સાચું અભિમાન રાખવું. હીંદની બધી સ્ત્રીઓ જે પરમાત્માની પ્રેરણાથી એકી વખતે એવું ધારે કે આપણા દેશને આપણે એક પેઢીમાં ઉત્કૃષ્ટ બનાવે છે તે તેઓ તેમ કરવાને શક્તિ ધરાવે છે. તેનામાં એટલું બળ છે, તે બળ વાપરવાનો માર્ગ તેઓ સમજે ને તેને ઉપગ તેઓ કરે તે આખા મુલકમાં લીલાલહેર ને જયજયકાર થઈ જાય. સ્ત્રીઓનું પ્રથમ કર્તવ્ય એ છે કે, પિતાનાં બાળક નિરંગી થાય તેવી રીતે ઉછેરવાં. આ વાત એક રીતે ઘણી સહેલી છે. ઘણીવાર માથી પથ્ય પળાતું નથી ને ન ખાવાનું મા ખાય છે તેથી બાળક માંદાં પડે છે. માએ, છેકરૂં ધાવતું હોય ત્યાં લગી શું ખાવાથી ને કરવાથી છોકરું સારું ને નિરોગી થશે તે ઉપરજ લક્ષ રાખી પિતાનું ખાનપાન તથા આચરણ કરવું જોઈએ. સુવા બેસવાનું તથા હરવા ફરવાનું પણ તે બચ્ચાંના કલ્યાણ ઉપર નજર રાખી કરવું જોઈએ. શરદી કે ભેજમાં સુવા બેસવાથી બાળક માંદાં થાય છે તે વાત ભુલી ના જવી જોઈએ. વળી વસ્ત્ર વગર રહ્યાથી બાળકને ગરમી કે થંી લાગવાથી ઘણું વિકાર થાય છે. નાનાં છોકરાંની માવજત કે બરદાસ્ત કરવા સંબન્ધી For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સદેશ. જે નાનાં પુસ્તકો હાલ પ્રકટ થયાં છે તે અવશ્ય કરીને બધી સમજુ સ્ત્રીઓએ વાંચવાં જોઈએ. વાંચીને તે પ્રમાણે આચરીએ નહીં તે વાંચ્યું ને ન વાંચ્યું સરખું છે. સ્ત્રીઓએ પિતાનાં બાળકને ઉછેરવાના જ્ઞાનની જોડે પિતાનું શરીર પણ સારું રાખવાની કળા શીખવી જોઈએ. હરકોઈ માણસ ધારે તે પિતાનું શરીર સારું રાખી શકે છે, એ વૈદકશાસ્ત્રને સિદ્ધાંત છે. અનુભવથી એ સિદ્ધાંત ખરે પડે છે. કોઈ પણ સ્ત્રી કે પુરુષ ધારે તે તનદુરસ્તીમાં રહી શકે છે. જ્યાં માણસનું જ્ઞાન પહોંચી શકતું નથી એવા કેટલાક ઉડતા કે બીજા રંગની વાત બાજુએ રાખીએ તે, સ્ત્રી કે પુરુષ દીર્ધાયુષી થઈ શકે છે, શરીર જાળવવાના નિયમ થોડા ને ઘણા સહેલા છે. પ્રથમ તે શરીરને નાહી ધોઈને બહુ શુદ્ધ રાખવું જોઈએ. આપણા સુભાગ્યે હીંદુ કષીઓએ આ નિયમ શાસ્ત્રમાં નાંખવાથી એ વિષે હીંદુ સ્ત્રીઓને બહુ કહેવાની જરુર નથી. શરીરને શુદ્ધ રાખવું, તેમ ગંદી મલીન જગાએ આપણે જવું ના જોઈએ ને બનતાં લગી રહેવાનું ઘર શુદ્ધને પોળ કે મહેલ્લામાં કે ચાલીમાં ચોખ્ખું રાખવું; ચિખ્ખી હવામાં બને તેટલું ફરવું, ઉઠવું તથા બેસવું. માણસના શ્વાસથી હવા આખે દહાડે બગડે છે, માટે માણસની ઘણી ભીડ હોય ત્યાં બનતાં લગી રહેવું નહીં, ને ગમે તેમ હોય તેપણ પ્રયાસ કરી દરરોજ ખુલ્લી હવામાં બને તેટલે કાળ કાઢ. ઘણા ખરા હીંદુ લોકોનું ખાવાનું ઘણું શુદ્ધ હોય છે, માટે તે સંબન્ધી લંબાણથી બેલવાની જરૂર નથી. પણ ખાવાનું નિયમસર રાખવું જોઈએ. આપણને કેટલું પચે છે તે અનુભવથી નક્કી કરી તેટલું જ ખાવું; એક વાર ખાધેલું પચ્યા સિવાય બીજી વાર ખાવું નહીં. શરીરમાં બન્ધકેષ થવા દે નહીં, ન થવા માંડે એટલે સુખરેચ લેઈ પેટમાંને મળ કાઢી નાંખવે. ઘણું લેકે મીઠું કે સ્વાદીષ્ટ ખાવાનું મળેથી આંખ મીંચીને પેટ દાબીને ખાય છે. આ મેટી ભૂલ કહેવાય. ગમે તેવું સ્વાદવાળું ભેજન હોય For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે ખેલ. તેપણ આપણે ખાતાં હાઈએ તેટલુંજ ખાવું જોઈએ. આ નિયમ ઘણાજ અગત્યના છે. સ્વાદ ન લાગે તેએ શું થયું ? આપણે સ્વાદ વાસ્તે ખાતાં નથી, પણ શરીરના પાષણ વાસ્તે ખાઈએ છીએ. આ ઉપરાંત ખીજી એક ઘણી મેાટી જરૂરની વાત યાદ રાખવાની એ છે કે, શરીરને ઘટતી મહેનત મળે તેાજ ખાવાનું પચે છે, નહીં તે તે પચતુંજ નથી. ન પચવાથી એ પિરણામ થાય છે. એક તેા ધીમે ધીમે ભુખ ઓછી લાગે છે ને આહાર એછે એછે થાય છે તેથી સ્ત્રીએ તથા તેમની પ્રજા ઘણી નિર્મળ થાય છે. મહેનત ન કરતાં છતાં વગર વિચારે ખાવાનું એનું એ જો કાયમ રાખવામાં આવે છે, તા અન્ન ખરાબર ન પચવાથી ઘણા રોગ થાય છે. ઘણા રોગનું મૂળ ખાળવાને બેસીશું તે અપચાને ઘેર તે નીકળશે. મહેનત કરવામાં કાંઈ પણ ગેરઆબરૂ કે લાંછન નથી. માણસના નશીબમાં જન્મથી મહેનત લખેલી છે. દુનીઆમાં જેટલું બધું દ્રવ્ય છે તે મહેનતથી બનેલું છે. વ્યાવહારિકી મહેનતથી શરીરમાં હાંશીઆરી અને જેથ રહે છે, ને ચાલાકી આવે છે, ને મિજાશ ખુશ રહે છે. અતિશય મહેનતની વાત જુદી છે; પણ તેમ કરવાની જરૂર નથી. શરીરના રક્ષણ ને પોષણ સારૂ મધ્યમસર મહેનત થાય તો બસ છે, માટે દરેક સ્ત્રીએ દરરોજ કાં તે ઘરધંધાની કે તેના હાય તે! બીજી રીતની શરીર ખમી શકે તેટલી મહેનત કરવી જોઈએ. યાદ રાખવું કે મહેનત વગર રોટલા નથી. જે ગરીબ હોય છે, તેને શરીરના પાષણને મેળવવાની મહેનત કરવી પડે છે. તેથી ગરીબનું શરીર સારૂં રહે છે. સારી સ્થિતિવાળાએ ભુખ લગાડવાને ને અન્ન પચાવવાને મહેનત કરવાની આવશ્યકતા છે. નાહનાં બચ્ચાં એટલીબધી વાર હાથપગ ચલાવે છે ને એ ત્રણ વર્ષ લગી એટલીબધી ચંચળતા બતાવે છે કે તેમને ખાસ મહેનતની જરૂર નથી. પરંતુ તેમને સારી હવામાં બનતાં For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. લગી રાખવાં જોઈએ. વળી તેમની ચંચળતાને કોઈપણ રીતે અટકાવવી નહીં. એ હાલચાલથી ખચ્ચાનું શરીર સારૂં રહે છે, એટલુંજ નહીં પણ તેના ખારાક પચે છે, અવયવ જખરાં થાય છે, શરીર પાષાઈને મેાટું થાય છે ને તેની ઇંદ્રિયા તથા જ્ઞાન વધે છે. એવાં બચ્ચાં પેાતાની જાતને કાંઈ નુકશાન ન કરે અથવા પડે આખડે નહીં એ માટે તેમના ઉપર નિરંતર નજર રાખવી જોઇએ; પણ તેમની ચંચળતાનું કદી પણુ રોકાણ કરવું નહીં. આપણા કરતાં મચ્ચાંને ઠંડી ને ગરમીની અસર ઘણી વહેલી થાય છે, માટે બનતાં સુધી તેમના અંગ ઉપર વસ્ત્ર રાખવું જોઈએ. અચ્ચાંના રોગ સમજવા જેટલું અકરાંએ જ્ઞાન મેળવવું જોઈ એ, ને રોગ અટકાવવા સારૂ ઘેાડે થાડે દહાડે હરડે કરીઆતા વગેરેના ઘસારા તેમને પાવે જોઈ એ. તેમ તેમને ઉનાં પાણીથી રૂતુ પ્રમાણે નહેવડાવી, તેમને શરીરે તેલ પણ ચાળવું જોઈએ. સર્વ સન્નારીઓએ ઘરધંધાથી પરવાર્યાં પછીના નવરાશના વખત સારી રીતે કાઢવાની કાળજી રાખવી જોઈએ. પારકાની નિન્દા કરવાથી કે નકામી કુથળીથી અને તેટલાં અળગાં રહેવું જોઈએ. પરાઈ નિન્દાથી આપણને કાંઈ ફળ નથી. તેથી ઘણી વાર ક્લેશ ને ટંટા થાય છે. પારકાં છીદ્ર જોવાથી આપણી બુદ્ધિ ઘણે કાળે હલકી ને દુર્ગુણી થાય છે. માટે જો વાત કરવી હોય તે કોઈની સરસાઈની કે સદ્ગુણ વિષેની કે સુકૃત વિષેની વાત કરવી. અને ત્યાં લગી આપણે પણ નિત્ય કાંઈને કાંઈ સુકૃત કરવાના લાભ રાખવા. એવું જે દહાડે ન બની શકે ત્યારે એમ સમજવું કે આપણા આજના દિવસ અવર્થ ગયા. નવરાશમાં સારાં પુસ્તક વાંચવાં, સારાં ગીત ગાવાં, હરીભજન કે કીર્તન પણ ગાવાં વગેરે. વળી આપણા દેશના ઉદયના વિચાર કરવા; આપણા દેશના ઉદયમાં આપણા ઉત્તય સમાયલે છે એ નિરંતર ચાદ રાખવું જોઈએ. કોઈ કહેશે કે દેશના ઉદ્દય થાય કે ન થાય તેમાં મારે શું તે તેની એ મોટી ભુલ છે, એની ભારે For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે એલ. કમસમજ છે, ને ઘણું અજ્ઞાન છે. આપણા દેશી ભાઈએ જોડે આપણે નિકટ સબન્ધથી ગુંથાયેલાં છીએ, તે સંબન્ધ કોઈ દહાડો છુટવાનો નથી; માટે આપણી જાતના નિર્વાહ પુરતા કાળ જતાં, બીજો કાળ જેટલા રહે તેટલે સ્વદેશી સ્ત્રીઓ કે પુરુષોનું ભલું કરવામાં કાઢવા જોઈ એ. વળી તે શિવાય કાંઈપણ હસ્તક્રિયાના ઉદ્યોગમાં દિવસને ઘેાડા ભાગ જાય તે તે પણ સફળ થયે જાણવા. મુંબઈની હીંદુ ગુજરાતી સ્ત્રીમંડળનું ભરતકામ, ગુંથણુકામ, શિવણકામ, સેાઇનું કામ વગેરે અમદાવાદના પ્રદર્શનમાં જોઈ દેશના હિતચિન્તકા ઘણા રાજી થયા હતા. તેવા કામને કાંઇ પાર નથી. તેમાં જેટલી ચતુરાઈ મેળવાય તેટલી ઘેાડી છે. પરદેશી સ્ત્રીઓ કરતાં આપણી સ્ત્રીઓએ જરા પણ આવાં કામમાં પાછા હઠવું ના જોઈએ. આપણા કરતાં તે શું કામ આગળ જાય ? એવી સત્ય સ્પર્ધાના ચડસ રાખવા જોઈએ. જે સ્ત્રીઓને પરમાત્માએ સંતાન આપ્યાં હાય તેમને તે કામ કરવાનું ખુટે તેવું નથી. તેવાં માળકની ઉમર ૬ કે ૭ વર્ષની થાય ત્યાં લગી તેની બુદ્ધિ, નીતિ ને શ્રદ્ધા ખીલવવાનું કામ જનનીનું છે. રમત ગમતમાં તેને રાખી કાં તે। કીન્ટરગાર્ટનની રીતે કે કાં તે બીજી રીતે તેનું શરીર, મન, નીતિ, દેશાભિમાન જેમ પુષ્ટિ પામે તેમ અનિશ માએ તથા ઘરનાં સઘળાં બૈરાંએ પ્રયત્ન કરવા જોઈ એ. જો દરેક માતા પોતાના માળકને મેલતાં આવડે ત્યારથી તેને નિશાળે બેસાડે ત્યાંલગી આવી રીતે કેળવે તે દેશની ઉન્નતિ કેટલી જલદી આગળ વધે ? સ્ત્રીના સર્વ કર્તવ્યમાં બાળકને ઉછેરી શરીરે નિરોગી, બુદ્ધિમાં તીવ્ર, હીંમતવાળું, સ્વદેશાભિમાની, શૂરું ને શ્રદ્ધાવાળું બનાવવાનું કામ ઘણુંજ મોટું છે. જે સ્ત્રીએ કર્તવ્ય પૂરેપુરૂં બજાવી શકે તે કેવી ભાગ્યશાળી છે ? પેાતાના પુત્ર કે પુત્રીના ઉપર ઉપકાર કરી, પોતાનું કુટુંબ તે સન્નારી તારે છે, એટલુંજ નહિ પણ દેશનું ભલું તે કરે છે. For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સદેશ. કહ્યું છે તે બહુ બાકમાઈએ. જેમ કરાંને કેળવવામાં માત્ર માયા ને કળ વાપરવી જોઈએ. બધાં બચ્ચાંને જન્મથી બ્લીક હેય છે, માટે બ્લીક ઘટે ને તે હીંમતવાળાં થાય ને પરગજુ થાય તેમ કેળવવાં. આપણા દેશી ભાઈઓનું કલ્યાણ કરવું એજ મેટી આબરૂ છે, એવું બાળકના મનમાં દરેક માતાએ ફરી ફરીને ઠસાવવું જોઈએ. આપણું જે હીંદી લેકોએ દેશનું કલ્યાણ કર્યું છે તેમની વાતો તથા વૃત્તાંત બાળક આગળ માએ કહી બતાવવાં જોઈએ. બહુ ધાકમાં રાખવાથી છેકરાં જૂઠાં થાય છે, માટે અતિશય ધાક રાખવો ન જોઈએ. જેમ બને તેમ હેતથી ઉછરે તેમ કરવું. જો હું કદી ન લેવું. ને ગમે તેમ હોય તોપણ છોકરાં આગળ કદી માતાએ જૂઠું બોલવું નહીં. સાચું બેલતાં ડરવું નહિ એમ હમેશા છોકરાંને શીખવવું, ને તેમ કરવાને તેમને ઉત્તેજન આપવું. સાચું બોલવાથી કઈવાર જોખમ અથવા અન્યાય ને નુકશાન થાય છે. પણ તેવું થાય તે ખમી રહેવું, પણ જૂઠું બોલવાથી ઘણું પાપ લાગે છે, અને માણસ અધમ થઈ જાય છે; એ વાત તેમની આંખ આગળ હમેશ ધરવી જોઈએ; દેશાભિમાનની વાતો માએ નાનાં બાળક આગળ હમેશ કરવી જોઈએ. હાય કેટલાંક બૈરાં છોકરાંને ઉન્માદ કે મસ્તી કરતાં અટકાવે છે તેમ થવું ના જોઈએ. બચ્ચાંના શરીરની પૂરી ખીલવણી સારૂ એવી મસ્તીની જરૂર છે; માત્ર તેમના શરીરને ભારે નુકશાન ન થાય એટલી જ ફીકર રાખવી જોઈએ. જરાતરા વાગે તે શું થયું? જેમ ઘડાય ને રગડાય તેમ શરીર સારું ને ધીંગું બને છે. ને આપણાં પુરુષ સ્ત્રીએ કજાગરાં થઈ માયકાંકણું જેવાં રહે તેના કરતાં ધીંગામસ્તી કરી જબરાં બને તે વધારે સારું છે. બીજી બાબતે પણ બેલવા જેવી છે પણ જે મુખ્ય મુખ્ય મને સુખ તે તમારી આગળ નિવેદન કરી છે. એટલાજ ઉપર વિચાર કરી સુજ્ઞ બહેને તેને સાર કે અસાર નકકી કરશે, ને જે કરવા જેવું લાગે તે કરી જાણશે, તે આ અલ્પ પ્રયાસને મને પૂર્ણ અવેજ મળે એમ હું માનીશ. For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. નવા વર્ષના બે બાલ. (સંવત્ ૧૯૬૫) લેખકઃ– ન્હાનાલાલ દલપતરામ કવિ, એમ, એ. બહેને! સાલ મુબારક ! આ નવું વર્ષ તમારું સહુનું સુખમાં જાવ ! શાન્તિમાં જાવ! શરીરની અને ચિત્તની પ્રસન્નતામાં જાવ! કુટુંબ પરિવારની આબાદીમાં જાવ! આજે હસે છે, ઉત્સાહમાં છે, આનન્દમાં છે, એવાં જ હસતાં, ઉત્સાહ અને આનન્દી સારા વર્ષભર રહે. તમારા એક ભાઈને આર્શીવાદ છે. આજે વિકમ રાજાનું વર્ષ ૧૯૯૫ મું બેઠું. લગભગ બે હજાર વર્ષને પડદે ચીરી હેની પાછળ જરા નિહાળે. ઈશુખ્રીસ્ત તે વખતે જમ્યા પણ નહતો, ને યૂરેપ ઉપર સેનાપતિ સીઝરને ઝુડો ઉડતા. છેટું ઘણું છે, છતાં કલ્પનાની પાંખ પ્રસારે, અને ચાલે, જુવો. આજથી લગભગ બે હજાર વર્ષ ઉપર માલવદેશમાં આપણું હિન્દના ઇતિહાસમાં યાદગાર એક બનાવ બન્યો. ભેગવિલાસી શંગારી મટી મહાત્મા ભર્તુહરિ રાજાએ ભેખ લીધે, ને વનમાં મઢુલી બાંધી અને ઉજજ્યનીના નાગરિકેએ તેમના ભાઈ વિક્રમાદિત્યને વનમાંથી શોધી લાવી તખ્રનશીન કીધા. નાગરિકેની પસંદગી સફળ ઉતરી, ને એ મહારાજ વડા પરાક્રમી નીવડયા. તે બહાદુર હતા, રાજકાજમાં ચતુર અને કુશળ હતા. પણ બહાદુર ને કુશળ તે અનેક રાજાઓ હોય છે, જેમને ઈતિહાસમાં નામશેષ રહે છે, કે નથી રહેતે. મનુષ્યની કથામાં થોડાક જ રાજાઓ સારા કહેવાય છે, અને એ સારામાંથીએ. For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. સ્ત્રીઓને સશ. થોડાક જ–ઘણા થોડાક જ મહાન પદવીને પામે છે. પણ એવા નૃપતિ તે વિરલ જ હોય છે કે જેમના નામના શક પ્રવર્તે, પ્રજાઓ જેમનાં પુણ્યનામ પિતાના વ્યવહારમાં સદા આગળ ધરે, ને જેમના તખ્રનશીન થવાની મંગલ ઘડથી જ જાણે કાલની શરૂઆત થતી હોય એમ વર્ષમાલા ગણવા માંડે. પ્રજા જેમને એટલા પૂજ્ય ને પાવનકારી ગણે એવા તે જગતમાં કેક જ રાજર્ષિ હોય છે. એવા એક રાજષિ ધર્મરાજ યુધિષ્ઠિર હતા; એવા બીજા રાજર્ષિ પરદુઃખભંજન વિક્રમરાજ હતા. વિક્રમ રાજાને સમય વીતી ગયે. પ્રજાજનોએ તેમના પુણ્યશ્લેક નામથી પિતાનાં આવતાં જતાં વર્ષો ગણવા માંડ્યાં, અને એમ કેટલાંક શતક ચાલ્યાં ગયાં. પછી એક વેળા એવું બન્યું કે એક ગામની સીમમાં કેટલાક બાલક રાજારાજાની રમત રમતા હતા. એક બાલક રાજા થઈ ધૂળને ઢગલાના તપ્ત ઉપર વિરાજી મણ મણને ન્યાય આપતા હતા. બીજે બાલક પ્રધાન અન્ય હતું. ત્રીજે બાલક સેનાપતિ થયો હતો, અને અન્ય બાલકે પુરજન થઈ ન્યાય માગવા આવતા હતા. આમ બાલકો રાજખેલ ખેલતા હતા. એવામાં એક માનવી “અન્યાય” “અન્યાય પકાર એ રસ્તેથી નીકળે. તે માણસને પછી બાળકે પોતાના બાલરાજા પાસે લઈ ગયા, અને તેને ઈન્સાફ આપવાને માટે વિનંતિ કરી. તેની હકીકત સાંભળી તે બાલરાજાએ દેશરાજાથી ઉલટ ચુકાદે આયે, અને તે બાલકને ચુકાદે તપાસ કરતાં અન્ત ખરે પડ્યો. પંડિતેને ગુણજ્ઞ, કાવ્યરસિક, તેજસ્વી ભેજ રાજા એ બાલકને દેશપતિ હતા. બાલકના ખેલની અને તેમના ચુકાદાની બધી વાર્તા એ રાજાને કાને પડી, અને શેધ કરતાં તે રાજાને જનમહિમા નહીં, પણ સ્થાનમહિમા જણાય. તે ઉપરથી એ બાલખેલના રાજાએ જે ઢગલા ઉપર બેસી ન્યાય કર્યો હતે ત્યાં ખોદાવતાં ભેજરાજાને બતરીશ પૂતળીઓવાળું એક ૨મય રાજસિંહાસન મળી આવ્યું. એવી કથા છે કે એસિંહા For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ, ૧૧ સનને ભેજરાજા રાજદરબારમાં લઈ ગયા, અને રાજસભામાં પિતાના સિંહાસનને સ્થાને ગોઠવ્યું. રાજસભા ભરી પતે એ સિંહાસન ઉપર હડવા જાય છે હાં એ પૂતળીઓએ ભેજરાજાને વાર્યા, અને કહ્યું કે વિક્રમાદિત્ય જેવા પરદુઃખભંજન રાજવી જ આ સિંહાસનને યોગ્ય છે. પછી પુરપતિના પૂછવાથી તે બત્રીશે પૂતળીઓએ પરદુઃખભંજન મહારાજ વિકમાદિત્યની અભૂત વાર્તાઓ કહી સંભળાવી. કેવા તે રાત્રિએ નગરચર્ચા જેવા નીકળતા, કેવા તે પ્રજાહિતને જ જીવનધર્મ જાણુતા, કેવા તે અન્ધારપછેડે ઓઢી અણધાર્થે સમયે ને અણધાર્યો સ્થલે જઈ આવી, નજરે વસ્તુસ્થિતિ નિરખી લઈ, લેકનાં સંકટ હરતાઃ એ બધી અજબ પ્રજાસેવાની કથાઓ આપણા મહાકવિ સામળે ગાયેલી છે. એવી લેકસેવાથી જ વિક્રમાદિત્ય પરદુઃખભંજન કહેવાયા, એવા પ્રજાપ્રેમથી જ તે પુણ્યશાલી થયા, એવા વિરલ સન્તપણાને લીધે જ તેમના નામને શક પ્રવર્યો, એવા અનુકર@ીચ દૈવી ગુણ થકી જ આ બે હજાર વર્ષ પછી પણ આપણે અહીં જ માત્ર નહીં પણ ભરતખંડમાંના કરેડ જન એમને સ્નેહથી-પૂજ્યતાથી સંભારે છે. એનું નામ તે ભૂપાલ કે નૃપાલ, કે જેમણે પૃથ્વીને, માનવીને પિતાનાં ગણી પિતાનાંની પેઠે પાળ્યાં. પોવાર સત વિમૂતાઃ એ વચન વિક્રમરાયના જીવનસૂત્ર રૂપ હતું. આજ એમના ઉત્સવને ધન્ય દિવસ છે. બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલા રાજષિના સદ્ગુણ સંભારી આજ આપણે ઉત્સવ પાળીએ છીએ. વનવાસીને મહેલવાસી કરી પ્રજાએ એમને માથે મુગટ ધરા એ મંગલ તિથિની આજ ૧૫ મી સંવત્સરી છે. બહેને! એમને અને એમના જેવાઓને સહ આશીર્વાદ આપો ! આવા આપણા રાજા હતા, અને આવા સહુ રાજા થાય એમ પ્રભુ પાસે પ્રાથ લઈએ છીએ. પણ આંખડી અન્તરમાં વાળે, ને નિહાળે કે આપણું શું? બે હજાર વર્ષ દમિયાન આપણામાં કર્તવ્યદક્ષતા કેટલી વધી ? આપણામાં સુજનતા કેટલી For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ સ્ત્રીઓને સન્દશ. ખીલી? આપણું પિતામાં જ સદાચાર, પુણ્યભાવના, હેત, સંપ, ભક્તિ, ઉદારતા કેટલાં વિકાસ પામ્યાં? બે હજાર વર્ષમાં ઉન્નતિક્રમની લ્હીનાં કેટલાં પગથી આપણે હડક્યાં ? ઉભાં રહે, ભે જરા. દરેક જણ પિતા પોતાના અન્તરના ઓરડાઓમાં જાવ; ને જુવે ઝીણી નજરે. અહીં પુણ્ય ને પ્રભુતાની સ્થાપના છે કે બીજી કઈ ? અન્તરના મન્દિરમાં આત્મા દેવરૂપે વિરાજે છે કે દાનવરૂપે? આપણી પિતાપિતાની ભૂલો આપણે પિતપોતે જ જોઈ સુધારીએ તે બીજાને કહેવા વારે જ ન આવે. દિવસે જતાં દુનિયા બદલાતી જાય છે. હેના રંગ રૂપ આકારમાં જમાનાઓના વહેવા સાથે હેટા ફેરફાર થતા જાય છે. સ્થળને ઠામે જળ અને જળને ઠામે સ્થળ, એવી મનુષ્યને હાથે થતી તેમજ કુદરતી ઉથલપાથલ ચાલ્યા જ કરે છે. છતાં કુદરતના અચલ નિયમે કંઈ બદલાયા છે? ગુરુત્વાકર્ષણ અને એવા બીજા પ્રાકૃતિક મહાસિદ્ધાંતે એવા ને એવા અવ્યહત જ રહ્યા છે, એવી જ રીતે મનુષ્યસ્વભાવના મૂલ અંશે પણ લગભગ અણુબદલાયેલા જ છે. મનુષ્યની ધર્મભાવના, મનુષ્યના રાગદ્વેષ, મનુષ્યની કર્તવ્યભાવના, મનુષ્યની શક્તિઓને વિભૂતિઓ, તેમજ તૃષ્ણા, લેભ, લાલસા, મદ, મોહ, કામ, એ ઐ તે એનાં એ જ છે, એ સૌ તે લગભગ સૃષ્ટિ જેટલાં જૂનાં જ છે. કુદરત અને મનુષ્યસ્વભાવનાં મૂળતત્વે વૃદ્ધ થતાં જ નથી, તેમને જરા અડકતી જ નથી.એ અંશે તે આદિથી જ સદા વનમાં ઘૂમે છે. બહેને! આટલે વર્ષેય આપણું કર્તવ્ય જૂનાં થયાં નથી, આપણા ધર્મ જરજરી ગયા નથી. આપણે તે કરવા અને પાળવાનાં છે. આપણી દૈવી સંપત્તિ પણ ખુટી ગઈ નથી, લૂંટાઈ ગઈ નથી. સદ્ સદુ સૈ શક્તિઓ એવી જ પૂરવનમાં છે. ત્યારે અત્યારે તે આપણે સહેજ જરા વિચારી જોઈએ કે સ્ત્રી જાતિનાં કર્તવ્ય શાં છે? સંસારના કામની વહેંચણને પરિણામે For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૧૩ સ્ત્રીના વિશેષ ધર્મ પુરુષના વિશેષ ધર્મથી નિરાળા છે એટલું તે હવે સ્પષ્ટ જ છે. ભણવું ગણવું, ખાવું પીવું, ધર્મ પાળ, નીતિ પાળવી, સ્વચ્છતા, સુઘડતા, સૉષ, વિવેક રાખવાં આવા આવા અનેક ધમ તે સ્ત્રી પુરુષ ઉભયને સામાન્ય છે. સ્ત્રીએ મનુષ્ય છે, ને પુરુષે મનુષ્ય છે, એટલે દેહ અને આત્માના મનુષ્યધમ તે ઉભયને માટે એક સરખા જ છે. છતાં સ્ત્રી તે સ્ત્રી છે, ને પુરુષ નથી; અને પુરુષ તે પુરુષ છે, ને સ્ત્રી નથી. એ કારણથી ઉભયના વિશેષ ધર્મ નિરનિરાળા જ છે. ત્યારે સ્ત્રી જાતિના વિશેષ ધર્મ શા છે? સ્ત્રીઓને પહેલે વિશેષ ધર્મ તે પત્નીધર્મ. કન્યકા મટી વધુ બને, કૈમારને આરેથી ઉતરી લગ્નને તીરે જઈ બેસે, ત્યારથી સે સ્ત્રીઓને પત્ની ધર્મ પ્રાપ્ત થાય છે. સ્વતંત્ર જે તારિકા ફરતી હતી તે તારિકા સૂરજમાલાની અંગભૂત બને છે, અને તે પછી સદા તેને સૂરજમાલાની સાથે જ ઘૂમવાનું રહે છે. કેઈ પણ વ્રતથી વ્રત લેનાર બન્ધાય છે, નિયમનમાં આવે છે. લાવ્રતથી પણ પતિપત્ની નિયમનમાં આવે છે, ને પરસ્પરથી બન્ધાય છે. બહેન ! લગ્નવ્રત લેતી વેળાએ હમે કયા નિયમન સ્વીકાર્યા છે એ યાદ છે? ગેરે હમારે હાથ તમારા પતિના હાથમાં મૂક્યા તે વેળાએ તમારી સૌની પાસે પ્રતિજ્ઞાઓ કરાવી છે. એ પ્રતિજ્ઞાઓ તમને આજ સ્મરણે છે? સ્મરણે ન હોય, વીસર્યા છે તે ગેરને પૂછી જોજે, શાસ્ત્રમાં વાંચી લેજો. એ પ્રતિજ્ઞાઓએ વીસરવી તે તે ક્યાં જવું છે તે નક્કી કર્યા વિના મુસાફરી આદરવા જેવું છે. સંસારની સફરમાં ન્હમારું બહાણ હમે મેલ્યું છે. હેને ક્યાં લઈ જશે? કેમ ચલાવશે? બહેને! સંસારની સફર આદરતાં જ તમે એ નિયમન ઉચ્ચાર્યા છે. તે વખતે માત્ર ઉચ્ચાર્યા છે, કે હમારે બદલે ગરે ઉચ્ચાર્યો હશે. હવે એ સમજી લેવા જોઈએ. એ સૌ નિયમનને સમાવેશ પત્નીધર્મમાં થાય છે. સ્ત્રીજાતિની સ્વાભાવિક સરલતા, ઉચ્ચતા, નેહાળતા, ધામિકતા, શ્રદ્ધા, આસ્થાને પૂછી એ પળે પળશે તે ભૂલાં નહીં પડે. For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. સ્ત્રીજાતિના ત્યારે ખીજો વિશેષ ધર્મ કંઈ છે? હા.પતિ અને પત્નીએ સ્નેહ આંધી-કે ન ખાંધી-લગ્નનત લીધું, કે તરત એક કુલ સ્થપાયું, દુનિયાનાં કુટુંબેશમાં એક કુટુંબ વધ્યું. ઘણે ભાગે તે સહુ દંપતી ઉપર પ્રભુના આશીવાઁદ જ ઉતરે છે, ને પરિવાર વધે છે. પણ સન્તાનની લીલાથી ઘર ભરાવ કે ન ભરાવ, માલકાના ખેલ ઘરમાં ગાજી રહે કે ન ગાજી રહેા, કુટુંબ તે લગ્નતિથિથી જ મંડાયું. ગૃહના માંડવે તે તે ઘડીથી જ રાપાયે. તે ઘડીથી જ સ્ત્રીને ગૃહિણીધર્મ પ્રાપ્ત થાય છે. એ ગૃહિણીધ તે સ્ત્રીના મીજો વિશેષ ધર્મ,ગૃહની વ્યવસ્થા-ઘરસંસાર ચલાવવે એ પત્નીધર્મથી નિરાળી વાત છે, છતાં બન્નેની અખંડ બેલડી છે. લગ્નવ્રતમાંથી એ બન્ને જોડકી અેને જન્મે છે. ગૃહિણીધ શા છે તે મ્હારા કરતાં હમે વધારે જાણેા છે. હું હ્યુમને એ વિષયમાં કહું હેના કરતાં હમારી પાસેથી સાંભળવા વધારે આતુર છું. માટે એટલું જ સૂચવું છું કે હમારા કુટુંખમાંથી ક્લેશ ઘટે, ને સ્નેહ અને સંપ વધે, શરીરનાં આરોગ્ય અને ચિત્તની પ્રસન્નતા, અહારનાં ને અન્તરનાં ખલ તથા વૈભવ, સુખ, સન્તાષ ને શાન્તિ સદા વિકાસ પામે એવું કરો. હમારા મંડપ એવા રચજો કે તેમાં તાપ કે સન્તાપ ન આવે, છતાં તે ઉષ્મા અને અજવાળાંથી શેાભી રહે. હુમારી આંખડીમાં અમી રાખજો, હમારા હાથમાં કર્તવ્યચાતુરી રાખજો, હમારી જીભમાં મીઠાશ રાખજે, હમારા આચરણમાં હેત રાખજો. એ સહુ કંઈ નવાં લાવવાં પડે તેમ નથી, એ સૈા હમારી પાસે જ છે. માત્ર હેમને ખાતાં નહીં, ઢાંકતાં નહીં, રજ ચડવા દેતાં નહીં. સુન્દરી જો પોતાની સુન્દરતા પ્રગટવા દે તાએ જગતનાં વડાં સૈાભાગ્ય ઉઘડે. મ્હેના ! પત્નીધમ અને ગૃહિણીધર્મની ઝાંખી જરા આપણે કરી. એક વધારે વિશેષ ધર્મને આપણે વિચાર કરી લઇએ. પતિપત્ની ઘર માંડે છે તે વગડાને આરે નહીં, પણ સંસારની વચ્ચે. ઘર ખાંધતી વખતે જેમ આપણે આપણા પાડેશીઓના For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. ૧૫ હક સાચવવા પડે છે, તેમ સંસારમાં જીવન ગાળતી વેળાએ પણ આપણે અન્ય સંસારવાસીઓના હક જાળવવાના છે. આ ધર્મને આપણે સંસારિણીધર્મ કહીશું. જે સંસાર આપણું - પાસેથી રક્ષણ કરે છે, જે સંસાર પિતાને ભૂતકાળને બધા સંચય આપણુ ચરણમાં ખુલે મૂકી દે છે, જે સંસારવાસીઓ આપણી સાથે ખભેખભે મેળવી ઉભા રહે છે, તે સંસાર અને સંસારીઓ તરફ આપણું પણ અનેક ધર્મ છે જ. જે કેળવણી આપણે લીધી તે કેળવણીની પદ્ધતિ વધારે લાભદાયક કરવી, જે ઔષધશાળાઓએ આપણને સાજો કર્યો તે ઔષધશાળાઓને સમરાવવી, જે બાગ, ચટા, મન્દિરાએ આપણને આનન્દની, જરૂરીઆતની અને ઉન્નતિની સામગ્રી પૂરી પાડી, હેમને વધારે ભાવન્તાં, ઉપયોગી અને પવિત્ર કરવાં કેણ કહેશે કે એ આપણુ ધર્મ નથી ? સંસાર અનેક રીતે આપણું સુશ્રષા કરે છે. આપણને ઘટે છે કે આપણે એ સંસારની સુશ્રુષા કરવી. હેને! એ સંસારસેવાના યથાશક્તિ, મતિઅવકાશ આચરવાના અનેક માર્ગ છે; ખંતથી શોધશે હેમને સને તરત જ તે જડશે. અહીં તે એટલું જ વિનવું છું કે સંસારમાંનાં વડીલે. ભણ પુત્રીભાવ, સંસારમાંનાં સમાનવથી ભણી ભગિનીભાવ, અને સંસારમાંનાં ન્હાનેરાંઓ ભણે માતાભાવ રાખજો. એ હમારે સંસારિણીધર્મ. જે ભાવથી પુત્રી, ભગિની અને માતા થઈ કુટુંબમાં વિચરે છે, એ ભાવથી સારાયે સંસારમાં સદા વિચરજો! એમાં જ તમારું અને સંસારનું ઉભયનું કલ્યાણ છે. બહેને ! કલ્યાણ થાવ તમ સહુનું. આટલુંએ આપણે સમજી શીખી આચરવા માંડશું, તો આપણને ઘણું ઊંચે રહડવાનું મળશે. પરદુઃખભંજન વિકમરાજનું આ ૧૯૬૫ નું વર્ષ આપણું સફળ થશે, અને આપણું ગુજરાતમાં અનેરાં અજવાળાં જ ઉઘડશે. ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળના સભાસદોને એ તે કહેવું પડે એમ જ નથી કે આપણે સૌ ગુર્જરીનાં સન્તાન છીએ. ગુર્જરીને યશ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ સ્ત્રીઓને સન્દેશ. અને મહિમા આપણે હાથ છે. માબાપની કીર્તિ કીતિ હમેશાં સન્તાનના હાથમાં હોય છે. ગુર્જરીની લાજ અને શાલા પણ આપણે જ સાચવવાની ને વધારવાની છે. ગુજરાતનાં અંત ને ઉદ્યોગ, ગુજરાતની ખ્યાપારકુશળતા, ગુજરાતનાં સાગર ઉપરનાં સાહસ, ગુજરાતનાં ડહાપણ અને દૂરઅન્દેશી, ગુજરાતની ભક્તિ અને પરોપકારિતા, ગુજરાતનાં શાન્તિયુગનાં પરાક્રમ, ગુજરાતની મધુરતા, સુન્દરતા, પુણ્યભાવનાઃ આ ભાવી ગુજરાતની માતાએ ! એ અમારી સૌ આશા તમારા ધાવણમાં છે. ગુજરાતના વીર પુરુષા, ગુજરાતના તત્ત્વચિન્તકા, ગુજરાતના રાજનીતિજ્ઞા, ગુજરાતના કવિઓ, ભકતા, દાનેશ્વરી, આ ગુજરાતની જનનીએ ! એ સહુ યશપુત્રા તમારા જડ અને ચેતન દેહમાં સંચેલા છે. મિસરથી માંડી સારા પશ્ચિમ આફ્રિકાના કાંઠા આપણા ગુજરાતીઓએ ખીલચૈા હતા. અરખરતાનથી આદરી સારા અરખ્ખી સમુદ્ર અને હિન્દી મહાસાગર ડહાળી નાંખી જાવા, સુમાત્રા અને ચીન સુધી આપણાં ગુજરાતી વહાણા સફર ખેડતાં, એ સમુદ્ર તા આપણા પુરાણા ખલાસીઓને મન મેટા સરાવર જેવાં હતાં. સુરત અને ખંભાત જેવાં ખન્દરા હતાં. દ્વારિકાં અને પ્રભાસ જેવાં તિર્થાં હતાં. આ અલબેલી મુંબઈનગરીની જાહેાજલાલી ખીલવનારા ભાટિયા, કપેાળ અને અન્ય વૈડ્યા, પારસી, ખાજા, મેમણુ, એ સહુ આપણી ગુર્જર માતાનાં સન્તાન છે. હેના ! એટલું સ્મરણમાં સંચી રાખજો કે જ્યાં જ્યાં ગુર્જરી ભાષા એટલાય છે ત્યાં ત્યાં ગુજરાત જ છે. ગુજરાતનાં એ પુરાણાં પરાક્રમ અને દૈવી સંપત્તિના વિજય હજી આથમ્યા નથી. એ વિજયને વધારે યશવન્તા કરે એવાં સન્તાન ગુર્જરદેવીને ખાળે મૂકો, એ કીર્તિને વધારે ઉજ્જવલ કરે, પાવન કરે એવા મહાભાગ દેવપુત્રા અને દેવપુત્રીઓની જનનીઓ થજો ! હે ! દેવે પણ તમારે પેટ અવતરવા ઈચ્છે એવાં ઉજળાં અને પવિત્ર હુમે સૈા રહેજો. કલ્યાણુ થાવ ત્યમારૂં સહુનું, અને વિક્રમરાયનું આ વર્ષ સહુનું હમારૂં અખંડ પ્રકાશમાં વીતે ! For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે એલ. નવા વર્ષના બે બેલ. ( સંવત્ ૧૬) લેખક:–મુળજી દુલભજી વૈદ. ગુજરાતની ગૃહલક્ષમીએ ! મારી સુન્દર બહેને! આજે નવું વર્ષ શુભ થાવ તમારું, જગતનું કલ્યાણ થાવ. આજ મંગલ તિથિયે તમારા હૃદયાકાશમાં આનન્દના નૃત્ય આદરે. બહેન ! આજે હૃદય સાક્ષી પુરે છે કે – આશાનાં નૂર ને શ્રદ્ધાનાં પૂરની ઉષા જાગી, ઉષા જાગી. જાગે, જાગે ઝીલનારી રે વ્હન, ઉષા જાગી ઉષા જાગી. નવ આશાનાં નવ રાસ ઝીલનારી બહેને! જાગે, જાગે. આજે આશાનાં નર ને શ્રદ્ધાના પૂરની ઉષા જાગી! પ્રભુના પ્રકાશભર્યું જુઓ આજે જગતઃ નવી આશાનાં નવાં તેજ. એ તેજની જ તિમાંથી આપણે આપણે આત્મા પ્રગટાવશું, એજ તિની શુદ્ધિમાંથી આપણે આપણા આત્મામાં વિશુદ્ધિ સંભરશું, એ જ તિના પરમ મૂલ, પરમ ધામ પરમાત્માના પરમ મોક્ષધામ તરફ આપણે આપણી દ્રષ્ટિ રાખશું. એ જ પ્રકાશનો આંખડલીમાં અંજન આજશું. એ જ તિના અખંડ દિવડાએ સંસારના પૂણ્યધામના મન્દિર–ગૃહરાજ્યમાં અખંડ જ્યોતિશા ઝળકાવશું. ને એ જ તિ ઝીલતા જગતને એ જ તિનાં દાન આપશું. પ્રભુના પરમ ધામમાં જ આશા રાખશું. બહેને! આ આશા. રાખશે તે આનંદ જ છે. For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સશ. - મંગલ સૌભાગ્યદેવીઓ! આર્યભૂમિની આશાઓ! શ્રદ્ધામૂતિઓ ! પરમેશ્વરની પરમ કૃપાની વર્ષો ઝીલે. દયાનિધિના દયાના અખંડ પુનાં પાન કરે. પ્રભુનાં દર્શન ને પ્રભુની પરમ પ્રસાદી રૂપી મૃતસંજીવની દયાનાં પાન કરો. તમારામાં શ્રદ્ધા છે તે શ્રદ્ધા વિકસાવે. આશાની તિ ને શ્રદ્ધાના અમૃતનાં સદાવ્રત સંસારે સ્થાપિ ! આજ આજ આ જ ભાવના-નવ વર્ષનું તમારું વ્રત, બહેને! સિદ્ધ થાવ તમને આ સદાચરણ. મૈયાઓ! આથી શુભ આશીર્વાદ શું આપું? હે ! આ આશા, આ શ્રદ્ધા જીવનને પગલે પગલે, જીવનની ક્ષણે ક્ષણે અનુભવ અને વિકસાવજે. પ્રભુ વિશ્વને આધાર છે, જગતને ઈશ છે, ને સંસારને સૃષ્ટા છે. વિશ્વના અનેક વિભાગમાં એ જ જ્યોતિ જાગે છે. જગતની અનેક સાંકળીને સાંધનાર તે સૂત્ર છે. તે સંસારની અનેક સુખદુઃખભરી યાત્રાએમાં તે જ પરમ મૂતિ આપણી આશા ને શ્રદ્ધાનું સ્થાન છે. સૈભાગ્યદેવીઓ! તમે સંસારની દેવીઓ છે. કન્યા, વધૂ, માતા રૂપે તમારે સંસારમાં તરવાનું છે અને સંસારને તારવાને છે. જીવનને પ્રવાહ ચાલ્યા જાય છે, બહેને ! કાલે માતાને મન્દિર દેડતાં હતાં. શાળામાં કંઈ શીખ્યાં. સાસરીએ આવ્યાં. ગૃહિણધર્મને વારે આ ને માતાએ થયાં. અનેક તડકાછાંયાને અનુભવ થયો. કેટલાક સંબંધીઓ, સાથીઓ પરલેકવાસી થયા. જીવન વઈ જાય છે. દેહને જરા આવતી જાય છે. સંસારને અર્થ હેને! સરી જાય તે-જે ન ટકે છે. આ સરી જતા, ક્ષણ ક્ષણ બદલાતા સંસારમાં પ્રભુપરાયણ થવામાં જ સાર્થકતા છે. દેહમાં રહેલો ચેતન આત્મા ભગવાનને અંશ છે અને તે આપણું નિજસ્વરૂપ છે, આપણું મૂલ છે. બહેને! માનવીનાં સૈભાગ્ય આ સાર્થકતામાં જ છે અને સ્ત્રીસૃષ્ટિ આ શક્તિમાં સહધર્મચારિણી છે. જાણે છે બહેને! મહર્ષિ મનુનું વચન “પ્રસન્ન દેવતા For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બાલ. રહે જ્યાં પામે સન્માન સુંદરી. ” મન્દિરમાં આ જ્યેાતિ પ્રતિષ્ઠા કરે છે. ૧૯ સ્ત્રીન્ગેાતિની સંસારના હું એકાકી બ્રહ્મનારાયણે “ હું એકલા અનેક રૂપ થાઉં ” વિચારી સહધર્મચારિણી સખી પરમ કલ્યાણિની માતૃજ્યાતિ માયાને પ્રગટ કરી. તે મહાદેવ ને મહાદેવીના પરમ, તપામય, આનંદમય અદ્વૈતલગ્નથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. પ્રભુન્યેાતિએ પ્રકૃતિદેવી દ્વારા પરમ સુંદરતા પ્રગટ કરી. આ ચૈાતછાંયની અખ’ડ એલડી વિશ્વના વૃંદાવનમાં વિહાર કરતી કઈ ભકતદ્રષ્ટિ નીરખતી નથી ? આ ચેતિને પરમાત્માએ પેાતાથી પણ અધિક એવા “મહત્-બ્રહ્મ” ના સંબૈાધનથી શ્રી ગીતામાં એધી છે. આ જ ચેાતિને શ્રી રાસેશ્વરની અમૃતરાસ લખ કરતી રાસેશ્વરી નામે રસિક ભક્તા પૂજે છે. સાન્દર્યના પૂજારીઓએ–ૠષિકવિઓએ પ્રભુની Energyશક્તિ-Nature પ્રકૃતિરૂપે તે મહાદેવીનાં અમર ગાન ગાયાં છે. મહા ચિત્રકારો તે સ્વરૂપદ્વારા મેહ પામી પ્રભુન્ગેાતિને પામ્યા છે ને તેમની પીછીએ તે ન્યાતિનાં દર્શન કરાવ્યાં છે. તે પરમ ચૈાતિના સહધર્મચાર વગર આપણા કયા દેવા તેમની પ્રભા પ્રગટ કરી શક્યા છે ? શ્રીકૃષ્ણના મહિમા ગાતાં સુરદાસ, નરસૈયા ને મીરાં ‘રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ’ કરી નાચ્યાં છે. ને રામજીના પરમ ઉપાસક તુલસીદાસ · સિયાવર રામચંદ્રકી • જય’ના ચિરંજીવ સ્તાત્રથી તે ન્યાતિના મહિમાના પાવન શંખનાદ કરી ગયા છે. અમ્બા-માતા રૂપે તેમની પ્રતિષ્ઠા ગવાય છે, ને પ્રભુમય For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સંદેશ. જીવન ગાળતા અનેક ભક્ત તે માતાને મેળે પિતાનાં શિર નમાવી સંસારના રાગથી વિમુક્ત થયા છે. આરાસુરી આઈમાના રાસ કઈ સ્ત્રીઓએ નથી ઝીલ્યા? ને માના પુરુષભક્તોએ સ્ત્રીની દીનતાથી નથી ગાયાં ? “આ અખિલ વિશ્વમાં વ્યાપતી બરદાળી મા મુજ કાળજડામાં માય, ઝાંઝર વાગે મા.” “દશે દિશા માની જોગણીઓ લગાડી રહી છે લ્હાય રે હરિહર બ્રહ્મા નમી પડ્યા ને સ્તોત્ર શક્તિનાં ગાય ! માના બાળક સઉ !” “હરિ હર બ્રહ્મા ને સઉ પુરુષ–તેને કરીયે શુંય રે? માવડી પાસે ગેઇડ કરતાં વળે દીકરીને હંફ, અમે મા તુજ ળેિ !” “તુજ ળેિ પડી રહીએ ત્યારે ભાગે ભવની ભાવટ રે, જમકંકરની હુક ન લાગે, તરી જઈએ ભવસાગર એમાં તું હાડી છે.” આ માતાજીના સ્તવનમાં અહા કેટલી દુઃખી દીકરીઓએ આશ્વાસન લીધાં છે; કેટલી નિર્દોષ મુગ્ધાઓ શક્તિવાળી વિરાંગનાઓ બની છે ને સંસારસાગરને તરી ગઈ–તરાવી ગઈ છે? વંદે માતરમના પવિત્ર સૂત્રે દેશને માતા રૂપે જ નમન કરાવ્યાં છે તે દેશની માતૃસેવા માટે સુપુત્રો સજજ થતા જાય છે. આ જ્યોતિને સ્ત્રી અવતાર છે. આ તિના અંશેઅંકુરે સ્ત્રીતિએ સંસારના બાગમાં ખીલવવાના છે, તેની સુવાસ પ્રગટ કરાવવાની છે, તેનાં શુભ ફળને ફાળ ધારવાને For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૨૧ છે ને તે જ તિની સુંદરતા, સાત્વિકતા ને શૈર્ય ગૃહે ગૃહે, આશ્રમે આશ્રમે ને આખી સૃષ્ટિમાં પ્રગટ કરવાનાં છે. તેજ તિ એકાકી-કુમારી સરસ્વતી રૂપે પ્રગટ થઈ છે, ને માણસના શવ-મડદાઓમાં તિને પ્રાણ પ્રગટાવી માટીના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી છે કે પુરુષોને શિવરૂપ કર્યા છે. નિર્મલ ગંગારૂપે તેજ જ્યોતિ સ્વર્ગમાંથી નીકળી છે ને. પતીત સંસારમાં પવિત્ર રહી સર્વેને પાવન કરે છે. માતા રૂપે તેજ તિ ક્ષમા ને સ્વાર્થત્યાગની અન્નપૂર્ણ દેવી સમી ગૃહે ગૃહે પ્રગટ થાય છે. માતાનાં તપ, માતાનાં. દાન તે પ્રભુનાં દાન ને પ્રભુના તપ સમાન છે આ તિનાં દર્શન ઇતિહાસમાં કેવાં દિવ્ય કરાવ્યાં છે? સાહિત્યના સુંદર બાગોમાં હૈયાની મનહર મહારાણી સમા શા. ખીલ્યાં છે? કંઈ મૂતિઓની ઝાંખી જ કરી પાવન થઈએ. સીતાજી! હા પવિત્ર સીતા માતા! પવિત્ર રામજીની પરમ પવિત્ર દેવી! શાં તમારાં તપ! શી તમારી ક્ષમા! રામચંદ્રજીને રાજ્યાભિષેક વનવાસમાં બદલા ને મહારાણી થતી મૃગાક્ષી સિંહણ સમી શ્રી થઈ પિયુજી સાથે વનમાં ચાલી. અસુરની લંકામાં તેણે રામજીનાં જ સ્તવન કર્યા, ને શુદ્ર ધોબીના મતથી ડરી કાપવાદના ભયથી પવિત્ર દેવીને અન્યાયી શાસન કરતા પતિ–રાજા તરફ તેણે ખેદ સરખે પણ ન દેખાડે ને પવિત્ર દેવી અગ્નિના ભડકામાં અમર રહી શુદ્ધ હતી તેવાં શુદ્ધિનાં સાક્ષ્ય અપવિત્ર સંસારને આપ્યાં.નમન નમન છે તે પરમ કલ્યાણિની દેવીને. જય જય સીતા, જય જય સીતા, જય જય સીતારામ! સાવિત્રી ! હા ! પવિત્ર સાવિત્રી ! રાજકુમારી તપતા રાજર્ષિની પત્ની થઈ તમે તપ તપ્યાં. તમારા મરેલ પતિના For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨. સ્ત્રીઓને સન્ડેશ. - - - - - - - શવમાં ધર્મરાજને જીતી જીવ મૂકાવ્યું. તમારા અન્ય સસરાજીને લોચન અપાવ્યાં. જય જય તમયી દેવી, જ્ય! જય! મદાલસા! પવિત્ર મદાલસા ! ગૃહદેવી! સંન્યાસિની! શા તારાં બાળકોને તે લડાવ્યાં. શા પરમ સંન્યાસિની તે ઉગતા છેડેને દિક્ષા આપી. સંસારસાગરને તરવાનું સંન્યાસ-પરમ ત્યાગની દિક્ષાને દેનારી માતા-જય તારનાર ઉદ્ધારનાર માતાને. ઈતિહાસની આરસીમાં દિવ્ય દેખાતી શુરાંગના સિંહણસમી શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનાં શાં શૌર્ય દેવી! ઈતિહાસમાં તારું નામ અમર થયું. કાન્સની પ્રેરિત બાલિકા અન ઑફ આર્કસ તે ફ્રાન્સના શા ઉદ્ધાર કર્યાઃ શાં શૈર્ય દાખવ્યાં! હારી જતા રાજલશ્કરને બાલિકા તે શું સતેજ કર્યું ! યે યે તારી શર્યાતિને! પુરાણના દિવ્ય દેશ તથા ઇતિહાસની પ્રેરક ભુમિકાએમાંથી ચાલે જરા વર્તમાન યુગની જ ઝાંખી કરી લઈએ. પરમ પુણ્યશાળી શાન્તિના સામ્રાજ્યને વિરલ હા લઈ ગયેલી મહારાણી વિકટોરીયા ! શા તારા મધુરા શબ્દો! આશાજનક પ્રેરક શબ્દ! કયે ખૂણે, કયા ગામડીયાથી પણ તારું નામ અજાણ્યું છે? ને કયા પુરુષે રાણીનું રાજ્ય છે કહી તેની પત્નીને હક નથી આપ્યા કે તેના હુકમે નથી ઉઠાવ્યા? પવિત્ર મૈયા ઝાન્સીસ પાઉર કેબે પ્રભુભક્તિના કેવા પાઠે ગાયા છે–પ્રેર્યા છે. પવિત્ર દયાદેવી નાઈટંગલે કેટલાંક દુખીઓનાં દુઃખ નિવાર્ય છે. જનરલ બુથે તે દેવીના સહધર્મચારથી મુક્તિફેજના ધર્મયુદ્ધના શા શા વિજયે મેળવ્યા છે? For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે એલ. હિંદુસ્તાનમાં આવી હિંદુ ધર્મપરફિદા થયેલી એનીમિસેન્ટ આ દેશમાં શા મંગળ સમારંભ ચેાજ્યા છે? ૨૩ હિંદુસ્તાનની આદર્શરૂપ સુન્દરી સરલાદેવીની અપૂર્વશક્તિના આપણને ગયે વર્ષે જ અનુભવ થયા. નાની વયમાં જ વિદેહી થયેલી તારૂદત્તનાં કાન્યાયે યુરોપમાં પણ પ્રશંસા મેળવી. સ્ત્રીયાતિની શક્તિની ઝાંખી ભૂત અને વર્ત્તમાનમાં આપણે કરી. સ્ત્રી તે સરલતાની મૂર્તિ છે, શાન્તિની ગંગા છે. જીવનની આનંદઐસી છે. શ્રદ્ધાનું સ્વરૂપ છે અને યાગ—સ્વાર્થત્યાગની સિદ્ધિ છે. ભગવાન બુદ્ધને મળેલી સુજાતાની કથા હૈના સાંભળવા જેવી છે. બુદ્ધ ભગવાન એધિસત્વ વૃક્ષ નીચે તપ કરતા હતા— સત્ય શોધતા હતા. ઘણા દિવસના કઠણ તપ અને અપવાસથી શરીર જીણુ થયું. મહર્ષિને ઘણા દિવસ થયાં ભેજન મળ્યું ન હતું. ગાત્ર સુકાયાં હતાં. પડોશમાં એક ગામ હતું, ત્યાં સુજાતા નામની સુન્દરી એક ધનવાનની પત્ની હતી. પુત્રના કાડવાનીએ એમ માનતા લીધી કે પુત્ર પ્રસવ થશે તેા વનદેવને થાળ ધરાવીશ. ભગવાને માનતા સફળ કરી ને ત્રણ માસના હસતા ખાલકડાને લઈ કાડવતી સાભાગ્યવતી વનદેવને થાળ ધરાવવા ચાલી. બુદ્ધે ભગવાન તપતા હતા તે વૃક્ષ નિચે સુન્દરીઓના સંઘ આળ્યેા. યુદ્ધને જોયા. સાક્ષાત વનદેવે દર્શન દીધાં અને બુદ્ધ ભગવાનને થાળ ધરાવી અર્ધ્ય આપી તેમના સુકાતા મુખમાં શરીરને સંતાષનાર મધુર દુધપાક્ના કોળીયા ભરાવ્યા. આ પ્રસાદે બુદ્ધને સતેજ કર્યો ને પુનર્જીવન આપ્યું. સુજાતા દેવને પ્રસન્ન જોઈ રાજી થઇ ને બુદ્ધે તેને તથા તેના બાલકને આશિર્વાદ આપ્યા. સરલતા, શાન્તિ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ સ્ત્રીઓને સદેશ. અને સંતોષની મૂર્તિ સુજાતાને જોઈ ભગવાને પુછયું, “મૈયા, સત્ય માટે, પ્રકાશ માટે, દુનિયાનાં દુઃખ નિવારનાર સાધને મેળવવા ભણું છું. છ વર્ષના કઠણ તપ પછી યે નથી મળ્યું છે. પણ તમને જીવન મધુરું લાગે છે? સંસારમાં આનન્દ છે? સંસારના હાવા ને હેતમાં સંતોષ છે?” સુજાતાએ ઉત્તર આપેઃ “પૂજ્યદેવ! હૃદય નાનું છે મારૂં. આખા ખેતરને વષદનાં છાંટણાં ન ભીંજવે પણ મારા પુષ્પ જેવા નાના હિંડાને તે તે પૂર આણે છે. મહારાજ, મારા પતિની કૃપા ને મારા બાળકનાં મરકલડાં મારા જીવનના પ્રકાશ છે. ગૃહ સેવામાં મારા દિવસે આનન્દ જાય છે. પ્રાતઃકાળે ઉઠું છું, ભગવાનનું સ્તવન કરું છું, દાન કરું છું, તુલસી સમારું છું. ચાકરેને કામે લગાડું છું. બપોરના પતિદેવને પોઢાડું છું. મારા મેળામાં મધુરાં ગીત ગાઉં છું ને મીઠે પવન ઢાળું છું. સાંજના વાળને વખતે કુટુમ્બને પીરસું છું. આપડોસી સાથે વાર્તાવિનોદ થાય છે. ત્યાર પછી પ્રભુની કૃપા છે અમારા પર. અમે શાને સુખી ન હોઈએ? ને આ મારે પુત્ર તેના પિતાને સ્વર્ગનાં દ્વાર પણ ખેલી અપાવે તે પુત્રજન્મથી શી અધિક તૃપ્તિ હય, વનદેવ ! શાસ્ત્રોનું વચન છે કેઃ-રસ્તાઓ પર વટેમાર્ગ માટે છાયા થાય માટે વૃક્ષે રાપવાં, તેમની તૃષા છીપાવવા કુવા દવા અને પુત્રની પ્રાપ્તિ–આટલું સ્વર્ગ અપાવશે. શાસ્ત્રમાં અમને તે શ્રદ્ધા જ છે. મહષિઓ કરતાં અમે ડાહ્યા નથી. તેઓ દે જોડે વાત કરતા, વેદ ને મંત્ર જાણતા. સત્ માર્ગ ને શાન્તિના વેત્તાઓ હતા. હું તો એટલું જ જાણે કે સારામાંથી સારું જ ફળે ને ખરાબમાંથી ખરાબ ! સર્વને સર્વ યુગમાં સારા બીજમાંથી સારું ફળ જોઈએ છીએ પ્રત્યક્ષ, અને કડવાં બીજેમાંથી ઝેર પ્રગટે છે. ઈર્ષામાંથી વૈર ઉત્પન્ન થાય છે. હેત હોય તે મિત્રો મળે છે, ધર્યમાંથી શાન્તિ. આ બધું મળે છે આ એક જીવનમાં જ મહારાજ! અને પ્રભુ દેરી બેંચે ત્યારે જેવું વાવ્યું છે તેવું લણશું, જેવું દીધું છે તેવું મળશે, જે હું આદધું તેવું ત્યાં છે ફળ. વનદેવ! વધારે સારું એ મળે. એક ચેખાના For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ એલ. ૨૫ થાય છે. દાણામાંથી અનેક દાણા સંસારમાં દુઃખે છે, અને માનવીઓનાં હૈયાં હાથ પણ ન રહે. આ મારૂં ખાલકડું હતું ન હતું થાય તે તે મારૂં કાળજું ફાટી જ જાય, તેની સાથે હું તે સ્વર્ગે જાઉં ને પતિદેવની ત્યાં વાટડી જોઉં. પતિદેવ સાથે પણ સ્વર્ગ સીધારૂં-સતિ થાઉં. શાસ્ત્રાનાં વાક્ય છે, મહારાજા ! સતિએ માટે. તેમના માથા પર વાળ છે તે વાળ દીઠ ક્રોડ વર્ષ સ્વર્ગનાં મળશે. મને શા ભય હાય, વનદેવ ! જીવન અમારામાં મિઠાશ છે. ગરીબેને-દુખીને નથી વિસરતાં અમે. સારૂં લાગે તે કરવું તે મારૂં છે નાનકડું સૂત્ર. શાસ્રની આજ્ઞા પાળું છું.” ભગવાન બુદ્ધે પ્રસન્ન વદને મેલ્યા: “ ગુરૂઓની ગુરૂ છે, તું મૈયા ! ત્હારી નાની કથામાં વેઢથી પણ અધિક જ્ઞાન છે. ત્યારે વધારે જાણવાની જરૂર નથી. સત્યને ને ધર્મને તું જાણે છે. મધુર પુષ્પ ! તું નિર્ભય ખીલજે, ત્હારાં જેવાંએની સાથે શીળી છાયામાં. સત્ત્વના પ્રચંડ પ્રકાશ હમારા જેવાં કુમળાં મ્હાર માટે નથી. હૈં મારી પૂજા કરી પણ હું ત્હારી પૂજા કરૂં છું, દેવિ ! જ્ઞાનેશ્વરી ! જ્ઞાન મળ્યું છે તેનું ત્હને ભાને નથી. અને જેમ પ્રેમથી જ પંખીડું ઘર તરફ દોડે છે તેમ શ્રદ્ધાથી જ તું ધર્મ આચરણ કરે છે. ત્હારા દર્શનથી જ ખાત્રી થાય છે મારી, કે માનવીઓ માટે આશા છે. શાન્તિ ! શાન્તિ ! કલ્યાણ ! કલ્યાણુ ! સિદ્ધ થા તું અને મને સત્યની પ્રાપ્તિ થાવ. આ આશીર્વાદ માગું છું હારી પાસે.” ૩ મ્હેના ! સુજાતાએ ભગવાન બુદ્ધને આશીર્વાદ આપ્યા ને તે ફળ્યા. અમારી બુદ્ધિની, સંસારની સુજાતા થા આજે બેસતા વર્ષે આ જ આશીર્વાદ. મ્હેના! For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્ડેશ. નવા વર્ષના બે બેલ. (સંવત્ ૧૯૮) લખનાર –ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી, બી. એ. એલએ. બી. નવા વર્ષના આ માંગલિક પ્રસંગે મુંબાઈના સાંસારિક જીવનના મંગલ અવતારરૂપ આ સ્ત્રીમંડળનાં મંગલ દર્શનને લાભ મળવાથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું, અને તે લાભ આપનાર તમારા “હોંશીલા” મન્દી મારા મિત્ર રા. ભવાનીદાસ નારણદાસ મેતીવાળાને હું અંતઃકરણથી ઉપકાર માનું છું. પરંતુ એ લાભ મળવાથી હું જેટલો સુખી થયે છું એટલે આ ક્ષણે હું ચિંતાતુર પણ છું. ગુર્જર જનસમાજના ભૂષણરૂપ આપણું માનવંતા દિ. બા. અંબાલાલભાઈએ ગતિમાં મૂકેલી વ્યાખ્યાનમાળામાં આજને પ્રસંગે એક મણકે ઉમેરવાની હિંમત ધરનાર તમારે આ નમ્ર સેવક માત્ર વિદ્યાર્થી છે. એના જીવનને પ્રવાહ સુંદરતા, મધુરતા કે રસિકતાથી લક્ષિત નથી, તેમ કૈટુમ્બિક જીવનની કેટલી એક વિષમતાઓને તેને અનુભવ પણ પરોક્ષ જ છે. તે સ્થિતિમાં મારા બેલ તમને કેવા લાગશે તે બાબત મારા મનમાં ચિંતા રહે એ તમે સ્વાભાવિક લેખશે. મારા બે બેલથી તમારે ઉત્સાહ મંદ ન થાય, અને તમને કોઈ પણ પ્રકારથી નીરસતા ન ઉપજે એ માટે હું ઘણે જ ઉસુક છું. ઉછરતા અને ભવિષ્યના ગુજરાતની માતાએ ! ગુર્જરમાતાના આ બાલકના બે બેલ માટે મેટી આશાઓ બાંધતાં For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૨૭ નહિ, પણ ગુજરાતના ભાવી માટે સરખી ચિંતા રાખનારા એક મિત્રના બેલ ઉપર જેવું અને જેટલું ધ્યાન આપવાનું તમને ગ્ય લાગે તેવું અને તેટલું ધ્યાન પહોંચાડવાની કૃપા કરજે. પશ્ચિમના દેશમાં સ્ત્રી અને પુરુષની સમાનતાને સવાલ આજ કેટલાં વર્ષો થયાં ચર્ચાય છે, અને રાજ્યજીવનમાં સરખા હક સંપાદન કરવા સારૂ સ્ત્રી જાતિની કેમલતાને ન છાજતા એવા કેટલાક પ્રયત્નો થતા પણ આપણા સાંભળવામાં આવે છે. આપણે ત્યાં સદ્ભાગ્યે આ સવાલ એ સ્વરૂપમાં ઉપસ્થિત થયે નથી, અને હું ધારું છું કે ઉપસ્થિત થવાનો સંભવ પણ જાજ છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે સ્ત્રી અને પુરુષ વચ્ચે જે સવાલ છે તે સમાનતા નથી. કેણુ કયા અંશમાં બીજાના પ્રમાણમાં વિશેષ છે તે સવાલ છે. એકબીજાની વિશેષતા એકબીજાથી સમજાય તે સમાન હકને પ્રશ્ન જ નહિ જે થઈ જશે અને જે કલેશ પશ્ચિમને સ્ત્રીસમાજ અત્યારે અનુભવે છે તેને છાંયે પણ આપણાથી દૂર રહેશે. જ્ઞાનને માટે સ્ત્રી અને પુરુષ બન્નેને સરખે અધિકાર છે, કારણ કે બન્નેનામાં તે સંપાદન કરવાનું સરખું સામર્થ્ય છે. આ વાત મને એટલી તે નિવિવાદ લાગે છે કે તે સંબંધી કંઈ નિર્વચન કરવું તે પણ અત્યારે અસ્થાને છે. તેમ, નાનું મેટું, શારીરિક અથવા માનસિક બલની અપેક્ષા રાખતું, કોઈ પણ પ્રકારનું પરાક્રમ પુરુષ કરી શકે અને સ્ત્રી ન કરી શકે એવું પણ નથી. માનવજીવનના સર્વ પ્રદેશમાં, ગૃહ, ધર્મ, રાજ્ય, સાહિત્ય, એ સર્વમાં પુરુષના જેવું જ બલ, પૈર્ય અને દક્ષતા દર્શાવનારાં અનેક સ્ત્રીકૃની ઇતિહાસ સાખ પૂરે છે. માથે આવી પડે અથવા હૃદય ઉકળે ત્યારે સ્ત્રીનું પરાક્રમસામર્થ્ય પુરુષના કરતાં કઈ રીતે ઉતરતું રહેતું નથી એ ઈતિહાસસિદ્ધ છે. તમારું આ મંડળ જ આ વાત સાબીત કરે છે. આઠ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દશ. વર્ષની અંદર તમે પિતે જ કેટલું કરી બતાવ્યું છે? આઠ વર્ષમાં તમારી સંખ્યા પચાસથી વધીને લગભગ ત્રણસો ઉપર પહોંચી છે. તમારા જાશુકના ફંડમાં તમે લગભગ બે હજાર રૂપિયા જેટલી રકમ જમાવી શક્યાં છે. વર્ષોવર્ષ તમે પાંચસે રૂપીયા ઉપર લવાજમમાં એકઠા કરે છે, અને તેમાંથી સ્ત્રીઓને વિનેદ સાથે સધ આપે એવા અનેક પ્રસંગે ઉપજાવી, તમારી વ્યવસ્થાશક્તિને તમારા ઉત્સાહને અને ઉપજ ખરચના વિચારમાં તમારી વિવેકબુદ્ધિને શોભા આપે તેવી રીતે ખરચ કરે છે. તમે નિયમિત રીતે સભાઓ ભરે છે, સારા સારા વિષયે ઉપર સ્ત્રી તથા પુરુષ હિતચિન્તકેને તેમ જ તમારા પિતાના સભાસદેનાં વ્યાખ્યાને નિયમિત રીતે સાંભળો છે, અને નૂતન વર્ષ તથા નવરાત્ર જેવા માંગલિક પ્રસંગમાં ઉન્નત અને સંસ્કારિત સ્ત્રીસ્વભાવને છાજે તેવા સ્નેહસંમેલને કરી તમે મુંબાઈના ગુજરાતી સ્ત્રીવર્ગના જીવનમાં એક નવ રસ દાખલ કર્યો છે. અને, સર્વના મુકુટરૂપે તમારા વાષિક મેળાવડામાં આપણા રાજ્યવીર માનવંતા શેઠ દાદાભાઈ નવરોજીની જયન્તીને પ્રસંગ, તે મહાત્માના ગૌરવને છાજે તેવી રીતે ઉજવી, તમે મુંબઈના પુરુષવર્ગને શરમિંદ કરે છે. તમારું આટલું કાર્ય આઠ વર્ષની વયના કેઈપણ મંડળને શેભા આપનારું છે, તે “સ્વાતંત્ર્યહીન” સ્ત્રીમંડળને માટે હોય એમાં કાંઈજ નવાઈ નથી. તમારી આ કૃતાર્થતાને માટે હું તમને અંતઃકરણપૂર્વક અભિનન્દન આપું છું. અને તે માટે પ્રેઢ વયનાં પણ ઉત્સાહ અને ઉદ્યોગશીલતામાં યુવતીઓને પણ શરમિંદા કરી નાંખે એવાં તમારા માનવંતા પ્રમુખ સે. જમનાબાઈ સકઈને મુંબઈમાં વસતા ગુજરાતી પુરુષવર્ગ તરફથી હું ઉપકાર માનું છું. બહેને! સન્નારીઓ! તમારા તરફ અમારા, પુના, અપરાધો ઘણું છે. અમે તે અપરાધનાં પ્રાયશ્ચિત પણ ઘણાં ભેગવ્યાં છે અને અત્યારે ભેગવીએ છીએ, અને કેટલાક કાળ For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૨૯ સુધી હજી અમારે ભેગવવાં પડશે. અમે અપરાધી છીએ તે અમે કબુલ કરીશું, પણ તેની સાથે અમે કહીશું કે આપણા આદ્ય રાજા અને ધર્મશાસ્ત્રના પ્રણેતા મનુમહારાજે તમને આપેલા હકપત્રનું અમે હજી સંરક્ષણ કરીએ છીએ, અને તેને પ્રતાપે અમે વાસ્તવિક રીતે અપરાધી છીએ, અમે અપરાધી છીએ તે તમે જાણે છે, તે છતાં અમે તમે પરસ્પર સભાવ રાખી શકીએ છીએ, અને એકબીજાને વિપત્તિની વખતે સહાયતા પણ આપી શકીએ છીએ. તમે મને પૂછશે કે તે હકપત્ર કયું? તે હક ? હું તમને તે ટુંકામાં જણાવીશ. મનુમહારાજના પ્રમાણુથી ભૂગસંહિતાકાર ઉપદેશ કરે છે કે – पितृभिर्भ्रातृभित्रैताः पतिभिर्देवरैस्तथा। पूज्या भूषयितव्याश्च बहु कल्याणमप्सुिभिः ।। यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥ शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम् । न शोचन्ति तु यत्रता वर्धते तद्धि सर्वथा ॥ जामयो यानि गेहानि शपन्त्यप्रतिपूजिताः। तानि कृत्याहतानीव विनश्यन्ति समन्ततः ॥ तस्मादेताः सदा पूज्याः भूषणाच्छादनाशनैः। भूतिकामैननित्यं सत्कारेषत्सवेषु च ॥ મg. ૨; ૬-૫s. પિતા, ભાઈ, પતિ, દેવર, જેમને બહુ કલ્યાણની ઈચ્છા હોય તેમણે સ્ત્રીઓ પૂજ્ય છે, ભૂષણદિકથી શણગારવાયેગ્ય છે. જ્યાં પિતા વગેરે સંબંધીઓથી સ્ત્રીએ પૂજા પામે છે, ત્યાં દેવતા રમણ કરે છે, અને જ્યાં તેમનું પૂજન નથી થતું ત્યાં સર્વ ક્રિયાઓ નિષ્ફલ થાય છે. જે કુલમાં સ્ત્રી, પત્ની, દુહિતા, નુષા વગેરે સંબન્ધવાળી સ્ત્રીઓ દુઃખી હોય છે, તે કુલ શીધ્ર વિનાશને. For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. પામે છે; અને જે કુલમાં તેમને દુઃખ નથી હતું તે કુલમાં હંમેશાં ધનધાન્યસમૃદ્ધિ વૃદ્ધિ પામે છે. જે કુલની સ્ત્રીએ પૂજા ન પામવાથી ‘આમનું અનિષ્ટ થો' એવા શાપ આપે છે તે કુલ કામણુટુંમણું થયું હોય તેની પેઠે વિનાશ પામે છે; માટે, સમૃદ્ધિ મેળવવાની કામનાવાળાએએ સ્ત્રીઓનું સદાસર્વદા ભૂષણ અને અન્નવસ્રદિકથી પૂજન કરવું; અને ખાસ કરીને સત્કાર અને ઉત્સવાના પ્રસંગામાં. (મનુઃ ૩; ૫૫ થી ૫૯) આ તમારૂં આપણા આદ્ય મહારાજ મનુભગવાને આપેલું અનિવાર્ય હકપત્ર છે. પુરુષાનાં તમે પૂજાપાત્ર છે; તેમના સમાન નહિં પણ તેમનાથી ઉંચાં; તેમની પૂજા પામવાને પાત્ર: આ તમારા હક, તમારે અમારા સંઅન્ય પૂજ્યપૂજકના સંબન્ધ છે. તમે અમારાં પૂજ્ય છે; અમે તમારા પૂજક, પૂજારી છીએ. તમે અમારાથી હલકાં નથી. અમે તમારા સમાન નથી; પણ તમે અમારાથી ઊંચાં છે, નહિ તે તમે અમારાં પૂજ્ય શી રીતે હાઈ શકે ? તમે અમારાં સેવક નથી, તમે પુરુષનાં દાસ, ગુલામ, નથી, પણ તમે તેમના દેવરૂપે છે. તમારૂં પૂજન કર્યાથી પુરુષોનું ઐહિક, આસુષ્મિક કલ્યાણ થાય છે. તમારા શાપથી અમે નષ્ટ થઈએ છીએ. અમને કલ્યાણની ઇચ્છા હાય-અમને વૃદ્ધિની પ્રાગ્રેસ સંપાદન કરવાની ઇચ્છા હોય તેા અમારે તમારૂં પૂજન કરવું એવી મનુભગવાનની અમને અનુલ્લંઘનીય આજ્ઞા છે. અમારે તમને દેવરૂપ માનવાં જોઈએ, તમને પરિતાપ ન થાય, તમને દુઃખ ન થાય, તમને ક્લેશ ન થાય તે રીતે અમારે તમારી સાથે વર્તવું જોઈએ. અમારે દેવની કૃપાની ઇચ્છા હોય, અમારા જીવનમાં દેવત્વ સંપાદન કરવાનું અમારૂં કર્તવ્ય હાય, તા અમારે તમારી સાથે પૂજ્યપૂજકભાવથી વર્તવું જોઈ એ. ઉપરના હકપત્રના અમે ઘણીવાર ભંગ કરીએ છીએ એ વાતને હું એકદમ સ્વીકાર કરીશ. અને અમે તેનાં પિરણામે For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. વાગવીએ છીએ. સમાજ હજી ય છે. ઘણા કાળા ભેગવીએ છીએ. પરંતુ જેટલા અંશમાં મનુભગવાનની આજ્ઞા પાળવાને હિન્દુ જનસમાજ હજી તૈયાર છે, તેટલા અંશમાં હિન્દુસમાજ અન્ય સમાજોને મુકાબલે સુખી છે. ઘણા કાળથી પડેલા ચીલા હજી કાયમ હોવાથી–આપણું જનસમાજમાં સ્ત્રીઓ ઘણે ભાગે અન્નવસ્ત્ર માટે દુઃખી રહેતી નથી. પતિ, પુત્ર, પિતા, ભાઈ, દીયર ઈત્યાદિ સંબધેથી જોડાયેલ એક નહિ તે બીજે પુરુષ પિતાની સાથે સંબન્ધ ધરાવતા સ્ત્રીવર્ગ માટે આ ફરજ સ્વીકારે છે. અને તેથી પુરુષોના પ્રમાણમાં આપણે સ્ત્રીસમાજ સામાન્ય રીતે વધારે નિશ્ચિત, વધારે સ્વસ્થ અને વધારે પરહિતાનુરાગી બની શકે છે. આપણી સ્ત્રીઓને પુરુષના જેટલી જીવનયાત્રાની ચિંતા નથી. અને સામાન્ય રીતે આપણે સ્ત્રી સમાજ સંતાનવૃદ્ધિના પિતાના સ્વાભાવિક ધર્મને નિર્વાહ કરવાને વધારે તૈયાર રહે છે. આ સ્થળે જ મસ્ત્રી રતતા એ અને એ અર્થમાં બીજાં સ્મૃતિવાનું સ્મરણ કરાવી મને કઈ પૂછશે કે હું આ શું કહું છું ? જન્મપર્યન્તની પરાધીનતા એના કરતાં બીજું દુખ કયું? એના જેવી બીજી ગુલામગિરી કઈ એના જેવું બીજું અપકર્ષકારક શું? અને વળી એમ પણ પૂછશે કે આપણું જનસમાજમાં સામાન્ય રીતે ચાલતા સ્ત્રીઓના જીવનને કમ જોતાં એમાં આ પૂજ્યપૂજક ભાવને નિર્વાહ વ્યવહારમાં કયે ઠેકાણે છે? આ પ્રશ્નોને પણ અત્રે ટુંકામાં ઉત્તર આપવા હું યત્ન કરીશ. જ મસ્ત્રી તળતામ-એ વાક્ય છે એની ના નથી. પણ તેની સંગતિ જોઈ તેથી શું વક્તવ્ય છે તે આપણે જોઈએ. મનુ પઃ ૧૪૭ માં એમ કહેવું છે કે બાલા, યુવતી કે વૃદ્ધ સીએ, ઘરમાં પણ કેઈ કાર્ય સ્વતન્નતાથી કરવું નહિ, સ્વતન્નતાથી ન કરવું એટલે ઉપર કહ્યાં તે પિતા, ભાઈ, પતિ, પુત્ર, દિયર વગેરેની અનુમતિ વિના ન કરવું. તે પછી કહે છે For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ સ્ત્રીઓને સન્દેશ. કે આલ્યમાં પિતાના વશમાં, ચૈાવનમાં પતિના વશમાં અને પ્રાપ્તકાલે પુત્રના વશમાં સ્ત્રીઓએ રહેવું જોઈએ; સ્ત્રીએ સ્વતન્ત્રતા ભજવી નહિ. આ વચનામાં સમાયલું રહસ્ય સમજાવવાના હું જરા યત્ન કરીશ. સ્ત્રીને જીવનયાત્રાની ચિંતામાંથી એટલે સુધી મુક્ત કરી છે કે પિતા અને પુત્રને અભાવે પતિના સપિણ્ડવગે અને તે નહાય તા પિતૃપક્ષે તેમનું ભરણપાષણ કરવું. અને આવી રીતે ભરણપોષણ કરનાર કોઈ ન મળી આવે તે રાજાએ સ્ત્રીઓનું ભરણપોષણ કરવું. આટલે સુધી સ્ત્રીવર્ગના નિર્વાહના બેજો સગાં સબન્ધીએ અને જનસમાજ ઉપર મૂકવાની સાથે સ્ત્રીએ સ્વતન્ત્રતાના આશ્રય ન લેવા એવું વચન છે એ ધ્યાનમાં રાખવાનું છે. તેમ છતાં પણ અસ્વાતન્ત્ય સ્મૃતિના દુરુપયોગ ન થાય તે માટે, અથવા તે દુરૂપયોગના પ્રતિકારરૂપે, સ્ત્રીધનની ચેાજના કરવામાં આવી છે, અને સ્ત્રીધન ઉપર સ્ત્રીઓને સ્વતન્ત્ર અધિકાર આપીને આ અસ્વાતંત્ર્યની વિષમતાના કંઈક પ્રતિકાર પણ કર્યાં છે. પુરુષના પૂયસ્થાન ઉપર સ્ત્રીને મૂકીને તે ત્યાં હરહમેશ ટકી રહે તે સારૂ પુરુષની અનુમતિ વિના કાઈ પણ કાર્ય સ્ત્રીએ ન કરવું એવા ઉપદેશ કરવામાં પૂછ્યતાથી ભ્રષ્ટ થવાના કોઈ પણ પ્રસંગ ન આવે એવી સ્થિતિ સંપાદન' કરવાનો ઈરાદો છે. • રાજાને હાથે કાંઈ પણ ખાટું કાય થાય નહિ એ અંગ્રેજ રાજ્યતન્ત્રનું સૂત્ર તમે જાણતાં હશેા. એના અથ એવા છે કે રાજાને હાથે ખેટું કાર્ય થયું હોય તે પણ તેની જવાબદારી રાજાની નથી પણ રાજાના મન્ત્રીની છે. અને તે માટે મન્ત્રીની સંમતિ વિના રાજાએ કંઈ પણ કાર્ય ન કરવું એવા નિયમ અંગ્રેજી રાજ્યનીતિમાં પ્રવર્તે છે. પમ્રાજ્ઞીશ્વસુરે મવ, સમ્રાજ્ઞી શ્વથામા એ વેદોક્ત આશીર્વચનના અસ્વાતંત્ર્યસ્મૃતિ સાથે સમન્વય આવાજ તર્કથી થઈ શકશે. કુટુંબની જીવનયાત્રાની અને લાજ For Private and Personal Use Only ܕ Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. ૩૩ આબરૂની જેના ઉપર જવાબદારી રહેલી છે તે પુરુષવર્ગની અનુમતિ વિના સ્ત્રીઓએ, ગૃહત–ની “સમ્રાજ્ઞી ” ઓએ, કંઈ કાર્ય ન કરવું એ ઉપદેશમાં સ્ત્રીઓને અધિકાર છીનવી લેવાની યુક્તિ નથી પણ એમને દુઃસાધ્ય જવાબદારીમાંથી મુક્ત રાખવાને અને જે પૂજ્ય પદ એમને આપવામાં આવ્યું છે ત્યાં તેમને કાયમ રાખવાનો હેતુ છે એવું સ્પષ્ટ સમજાશે. સ્ત્રીને હાથે ગમે તેવું ખોટું કાર્ય થાય તે પણ તેને દેષ સ્ત્રી ઉપર ન મૂકતાં તેની નજીકના પુરુષ સંબધીઓ ઉપર આપણા જનસમાજમાં મૂકાય છે, એ આપણે હમેશાં અનુભવીએ છીએ, અને તેનું કારણ હવે તમે સમજી શકશે. સ્ત્રી સંસારની અધિષ્ઠાત્રી છે, તે સ્વરૂપમાં તે પુરુષવર્ગની પૂજ્ય છે. સંસારના નાના મેટા કેઈપણ કાર્યમાંથી સ્ત્રીને બાતલ કરવામાં નથી આવી, પણ પુરુષની અનુમતિથી કાર્યમાત્ર કરવાને ઉપદેશ કરવામાં આવ્યું છે, અને આને હેતુ સ્ત્રીના ઉપર જવાબદારીને બેજે ન રાખવાને, નિષ્કલતાના દેષને આપ આવવાના પ્રસંગથી તેને દૂર રાખવાનું છે, એ હવે સ્પષ્ટ સમજાયું હશે. વારુ! પણ ભાંડ ઘસવાનું, દળણાં દળવાનું, પાણી ભરવાનું, એવું કામ અમારી સ્ત્રીઓને કરવાનું આવે છે તે પણ શું પૂજ્ય ભાવનું જ સ્વરૂપ છે કે હું તમને તેને પણ જવાબ આપવા યત્ન કરીશ. તમારી આવી મદદ તે પણ તમારા ઉપર અમારે પૂજ્યભાવ ટકી રહેવાનું એક કારણ છે. તમારા પુરુષવર્ગની આર્થિક સ્થિતિ જ્યાં તમને એશઆરામ આપી શકવા જેટલી બલવાન નથી ત્યાં તમે તમારી સ્વાભાવિક ઉદારતાથી તે કામ માથે લીધું છે. જનસમાજની સામાન્ય બુદ્ધિએ સ્ત્રીપુરુષના ભાર વિભાગમાં એ કામ તમારે માથે નાંખ્યું છે. તે ભારનો પૂર્ણપણે નિર્વાહ કરી તમારા સંબજવાળા પુરુષવર્ગને તમે અમૂલ્ય For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ.. મદદ કરી છે. અને, એવી મદદ જ્યાં તમે કરી છે, તમારે કરવાની હાય છે, ત્યાં તમારી અને તમારા કુટુમ્બના પુરુષસમન્થીઓ વચ્ચે કેવા ઘાડા અને કેવા વિશુદ્ધ સદ્ભાવ હોય છે? એક રાજાના કુટુમ્બમાં અથવા તવંગર શેઠીઆએના ઘરમાં પતિપત્ની વગેરે વચ્ચે જે સદ્ભાવ જે ઘાડ અવિચ્છિન્ન અવિચ્છેદ્ય સદ્ભાવ હોવા જોઈએ તે જોવામાં નથી આવતા, તે કેટલીએક વાર ગરીબ કુટુમ્બેમાં જોવામાં આવે છે; અને તેનું કારણ એ છે કે ત્યાં સ્રી વિષમતાને ભાર વહેવામાં પુરુષને મદદ કરે છે. તમારા આ સેવકને કેટલાંક નાનાં રાજકુટુમ્બાના, મધ્યમ સ્થિતિના ગૃહસ્થાના જીવનના અને કંઈક ગરીબ જનસમાજના જીવનના ઢંગના પણ અનુભવ છે, અને એ ખાત્રીથી કહી શકે છે કે જ્યાં આર્થિક કારણસર ગૃહકાર્યમાં સ્ત્રીઓને ભાગ લેવા પડે છે ત્યાં સાચા સદ્દભાવ તે કારણથી લેશ પણ આ હાતા નથી; ઉલટા પ્રકાર અને અંશ ખન્નેમાં વધારો હોય છે. અને, આર્થિક કારણસર આપણે આપણા ઘરનું કામ કરવું પડે તેમાં નાનપ માનવાનું કંઈ જ કારણ નથી. આર્થિક આવશ્યકતાઓ પાસે નાના મોટા સર્વને નમવું પડે છે. રાજપદ ધારણ કરનાર કેટલાક એવા મેં જોયા છે કે જેમને મુંબઈના એક સાધારણ ગૃહસ્થ જેટલા પણ વૈભવ નહિ હોય; તેઓ પોતે જ પેાતાના મન્ત્રી અને પેાતાના કારકુન સુદ્ધાંત અની જાય છે; પણ તેથી તેમના જન્મસિદ્ધ રાજને જરા પણ લાંછન લાગતું નથી. તેમ તમારે પણ તમારા કુલપતિની આર્થિક સ્થિતિને અનુકૂલ થઈ જવામાં કોઈ પણ તરેહના સંકેાચ રાખવાનું કે કોઈ પણ તરેહની સવિશેષ હતભાગ્યતા માનવાનું કારણ નથી. એટલુ જ નહિ પણ તેવા પ્રસંગમાં તમારા કુલપતિ તરફ તમારા પ્રેમ છે, તમે વૈભવનાં નહિ પણ પ્રેમ અને સદ્ભાવનાં ભૂખ્યાં છે!, તમારાથી ખની શકે તેટલી રીતે તેમના સુખને માટે, તેમને ભાર હલકા કરવાને માટે, તેમની લાજ આબરૂ વધારવાને માટે, For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ એલ. તમે યત્નશીલ છે, એવું, તેમને તેમજ તમારી આસપાસના જનસમાજને સમજાય, તેવું વર્તન રાખવાથી તમે તમારી પૂજ્યતાની વૃદ્ધિ જ કરો છે. જગતના જીવનમાં આર્થિક તત્વ હમેશાં અહુ અગત્યનું સ્થાન ભાગવે છે. તે તત્વનાં આંતર ચક્રો બહુ અલવાન છે અને આપણા જીવનનાં બીજાં બધાં કાર્યોંમાં તે એક અથવા ખીજીરીતે પેાતાના પ્રતાપ બજાવે છે. કેટલીકવાર આપણી આંતરવૃત્તિને ક્રૂર મૂકીને આર્થિક અનુકૂલતાની અનિવાર્ય મર્યાદાઆને આપણે તાબે થવું પડે છે. આ પ્રસંગમાં, šના ! સન્નારીએ ! તમારી ઉદારતા, તમારી ક્ષમાશીલતા, તમારી વિવેકમુદ્ધિ અને તમારા સ્વાર્થાર્પણથી-એક શબ્દમાં કહું તે તમારા સાચા સ્ત્રીત્વથી, તમારી સત્પાત્રતા વૃદ્ધિ પામે છે, ઘટતી નથી. ૩૫ તમારા ગૃહપતિની આર્થિક અનુકૂલતાની મર્યાદાઓને વશ થઈ ને તમારે જ્યાં ગૃહકાર્યેાના ખાજો વહેવાના છે ત્યાં તે આજો વહેવાના હોવાથી તમારી સ્થિતિ ગુલામગિરીની છે એવું લેશ પણ સમજશે નહિ. ફરી એકવાર કહું છું કે, ત્યાં તમારા સ્વભાવથી જ તમારા ગૃહપતિનાં સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં તમે દારા છે, અને તેથી તમારી પૂજ્યતાની, તમારી સત્પાત્રતાની, વૃદ્ધિ થાય છે અને જનસમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે છે, ઘટતી નથી એવું નિશ્ચયપૂર્વક માનો. પરન્તુ અમે જ્યાં વિત્તશાહેચ કરીને તમારી પાસે ઘરધંધા કરાવીએ ત્યાં બેશક અમે દોષપાત્ર છીએ. અમે ગાડી ઘેાડાની—અરે ભૂલ્યા, માટેારટેકસીની,—હેલ કરતા હઇએ અને તમને ઘરધંધામાં ગેાંધી મૂકીએ તેના જેવા તમારા તરફ અમારે બીજો અપરાધ ન હોઈ શકે. તે પ્રસંગમાં તમારા હકના સવાલ ઉત્પન્ન થાય, તમને અસ્વતન્ત્રતા વિષમ લાગે, તમારા મનમાં ફ્લેશ થાય, અને તમારા મનના તે કલેશ તમારા માહ્ય વ્યવહારમાં પણ પ્રતીત થયા વિના રહે નહિ. તેવે પ્રસંગે ‘ જેવા પૂજારી તેવા દેવ ’ એ ન્યાય સ્વાભાવિક રીતે અમલમાં આવે. તેવા પ્રસંગમાં તમારૂં શું કર્તવ્ય છે તે કહેવાની જોખમદારી લેવાને હું લાયક નથી. પરંતુ, એટલું For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સદેશ. કહેવાની રજા લઉં છું કે આખરે પુરુષ તો વિતરાને જ ધણી છે, અને ઉપભેગનું સ્વામિત્વ તે સ્ત્રીઓનું જ છે. તેવા વિત્તશાશ્ચવાળાને પણ કેઈકવાર પોતાનાં સ્ત્રીસંબંધીઓને રાજી કરશાનું મન થઈ આવશે. તે તમારે હક તમને મળશે જ. કેઈ પણ પ્રકારનું શાક્ય, કે જે અસત્યનું એક સ્વરૂપ છે, તે ઝાઝું ટકી શક્યું જ નથી. લેકમતની ઝીણું અને ઊંડી નજર તે તરફ આકર્ષાય છે, અને મને કે કમને, પ્રેમથી નહિતો લેકલાજથી, પુરુષને શાક્યને ત્યાગ કરવાની જરૂર પડે છે. વળી આ પ્રસંગ આવે ત્યારે પુરુષને કેમ વશ કરે તે તમે ક્યાં નથી સમજતાં? ધેર્ય, કેમલતા, રસિકતા, અને જનસ્વભાવનું સ્વાભાવિક જ્ઞાન, જેને તમારામાં અખૂટ ભંડાર ભર્યો છે, તેમાંથી થોડુંક ખરચીને લક્ષ્યપૂર્વક વર્તન ચલાવવાથી તમે પુરુષને ક્યારે ઠેકાણે નથી લાવી શકતાં? તમે હમેશાં પશ્ચાત્તાપ કરાવી પુરુષને તમારા તરફ ઈનસાફ કરતાં શીખવી શકે છે તમારા દઢ મનેબલથી, તમારા આધ્યાત્મિક તેજથી, તમારા ઉદાર દીલથી, તમે તમારા પુરુષને તમારા “દાસ” બનાવી શકે છે, અને સાંસારિક જીવનના અભેદ્ય પ્રદેશમાં તમારા વિનયથી, તમારી રસિકતાથી, તમારી દક્ષતાથી, સ્ત્રીત્વને વિજયવાવટે જ્યારે એગ્ય લાગે ત્યારે તમે ફરકાવી શકે છે. પરતુ અસ્વાતવ્ય અપકર્ષકારક છે એનું શું? આ સવાલ જરાક કઠિન છે, અને આ પ્રસંગે તેની ચર્ચા કરવા જાઉં તે આ બે બેલ” એટલા લાંબા થઈ જાય કે તમે જરૂર મને શાપ દે. પરંતુ આટલું કહેવાની રજા લઉં કે પ્રત્યેક ઉન્નત સ્થળ ઉપર ટકી રહેવા માટે આપણે આપણા સદ્ગુણને વિકાસ કરવાની હમેશાં જરૂર છે. અને “અસ્વાતંત્ર્ય હોવા છતાં સ્ત્રીત્વના સગુણેને વિકાસ એ સુપ્રાપ્ય છે કે અપકર્ષને ભય રાખવાની જરુર નથી. તમારા સગુણેને ભંડાર જેમ બને તેમ વધાર, તે ઉપર તમારું સ્વામિત્વ અચળ રીતે જમાવવું, અને તમારી For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે એલ. પૂજ્યતાને ઝાંખપ લાગે તેવા આચારવિચારથી તમારે દૂર રહેવું, એ બધું તમારા ઉન્નત પદને અંગે તમને પ્રાપ્ત થાય છે. રાજા, ગુરુ, અને વધારે આગળ વધીને કહું તેા અવતારી પુરુષ સુ દ્ધાંતની પૂન્યતા, ગુણ્ણાને આધારે ટકી રહે છે એ તમારૂં અજાણ્યું નથી, માટે, ગુણાને વિકસાવવા જેટલા ચહ્ન થાય એટલા કરવાથી અપકર્ષ દૂરજ રહેશે. વિદ્યા એ પૂયતાનું આદિ કારણ છે, અને તે ખાસ કરી વિદ્યોપાસનાના આ યુગમાં; વિદ્યા સર્વ સદ્ગુણ્ણાના રક્ષણ સંવર્ધન માટે આવશ્યક છે અને કયા ગુણાના કચે વખતે ઉપયાગ કરવા તેને વિવેક દર્શાવવામાં અત્યંત ઉપયાગી છે. વળી સંસારના નાના પણ અગત્યના પ્રસંગેામાં તમારૂં સ્વભાવથી સિદ્ધ આધ્યાત્મિક તેજ, ઉગ્ર મનેખળ અને કાર્યદક્ષતાને કેળવવાની તમને એવી તક મળે છે કે જેથી તે ઉત્તમ ગુણાને તમે ઘણા ખીલવી શકે છે. અને આટલું ધ્યાનમાં રાખવાનું છે કે પુરુષને સામાન્ય ભાર વહેવાનું તમારે માથે ક્યારે આવી પડશે તેની કોઈ ને ખબર નથી; અને તે સારૂ તે ભાર વહેવાને ચાગ્ય તૈયારી તે તમારે હંમેશાં રાખવી પડે છે. એટલે, ઉપયાગ કરવા જરૂર હોય કે ન હોય તેપણ સર્વ રીતની વ્યાવહારિક ચેાગ્યતા સંપાદન કરવાની જરૂર તા તમારે માથે રહે છે જ. Bh વ્હેના! સન્નારીએ! પુરુષના આચારવિચારના કે કર્તવ્યના એક પણ પ્રદેશ એવા નથી કે જેમાં તમારી સહાયતાની એને અપેક્ષા નથી. તમારી સહાયતા માગવાનેા એને હક નથી, કારણ કે વિધાતાની ચૈાજનામાં તમારા ઉપર સંતાનસંરક્ષણના એવા દુર્ખાય ભાર મૂકવામાં આળ્યા છે કે તેમાં તમારી બધી શારીરિક અને માનસિક સંપત્તિ અને તમારા હૃદયની વિશાલતાની મર્યાદા સમાપ્ત થઈ જાય છે એમ તમે કહેા તે તે અમારે સ્વીકારવું પડે. અમારા ઘરના કે બહારના જીવનમાં તમારી અમને સહાયતા નથી એવા અમે તમારા For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ સ્ત્રીઓને સન્ડેશ. ઉપર આરોપ મૂકીએ ત્યાં તમારા આ કાર્યની વિષમતાની પૂરી તુલના અમે કરી શકતા નથી એમજ અમારે કહેવું જોઈએ. પરતુ, આટલે બધે ભાર છતાં તમે અમને સહાયતા આપવા તત્પર રહે છે, તે સારૂ ગ્યતા સંપાદન કરવા ઉત્સુકતા ધરાવે છે, એ તમને શેભા આપનારું છે, અને તે માટે અમે તમારે જેટલો ઉપકાર માનીએ તેટલે ઓછા છે. અત્રે કહેવું જોઈએ કે અમારા વિશિષ્ટ કાર્યોમાં અમને તમારી સહાયતાની અપેક્ષા છે અને તે સારૂ તમે વિદ્યાર્થી અને અનુભવથી સંપન્ન થાઓ એવું અમે ઇચ્છિયે છીએ. તે પણ સંતાનસંરક્ષણરૂપ તમારા પ્રધાનકાર્યને કરાણે મૂકીને કંઈપણ કરવાનું અમે તમને કહેતા નથી. કુદરતે તમારામાં તે કાર્ય માટે સ્વાભાવિક ઉત્કંઠા મૂકી છે, તમને તે માટે યોગ્ય શક્તિ આપી છે, અને અમે તેમાં થી ઘણી ધનથી પ્રાપ્ત થતી અનુકૂલતા કરી આપવા સિવાય બીજી કાંઈ પણ મદદ કરી શકીએ તેમ નથી. સંતાનસંરક્ષણ અને સંતાનસંવર્ધન, એ કુદરતે સંપેલું તમારું મુખ્ય કાર્ય છે, અને તેમાં તમે વિદ્યા, કલા અને અનુભવને ઉપગ કરે, તે પણ તમારા ઉપર તે સંપાદન કરવાને બેજો નાંખવાને અમારે એક ઉદ્દેશ છે. તમે ઊંચી વિદ્યા, ઊંચી કલા અને વ્યવહાર કાર્યને પાકે અનુભવ લઈને બધાંને તમારું સંતાનના સંવર્ધનમાં જ ઉપગ કરશે એવું વ્રત લઈને બેસો તે તેમાં અમારાથી કંઈ જ કહી શકાય તેમ નથી. પરંતુ અમારે દેશકાલ અત્યારે એ વિષમ છે કે અમારી વિશિષ્ટ પ્રવૃત્તિએમાં પણ અમારે તમારી મદદ માગવી પડે છે. અને જે નવા યુગમાં આપણે જનસમાજ દાખલ થયો છે તે યુગનું સ્વરૂપ જ્યાં સુધી બદલાય નહિ ત્યાં સુધી તે મદદ માગવાનું અમારા નસીબમાં ચુંટયું જ છે એવી અમારી સમજણ થઈ છે. તમે અસ્વતન્ત્ર છે છતાં દેશના દ્રવ્યસંકેચને લીધે અમારે ટ્રાન્સવાલના ફંડ સારૂ તમારી મદદ માગવી પડી, અમે અત્યન્ત પ્રવૃત્તિશીલ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. હાઈ અમારામાં રાજ્યકીય મતભેદની અસહિષ્ણુતાને ગંભીર વ્યાધિ દાખલ થયેલ છે તેથી, દાદાભાઈ નવરોજી જેવા નરરત્નના આપણા ગુણજ્ઞાનને પુરાવા આપવાનું કાર્ય પણ અમે તમને સોંપ્યું. હજી તમે જેમ જેમ વધારે ગ્યતા સંપાદન કરતાં જશે તેમ તેમ અમે તમને ઘણું કામ સોંપતા જઈશું, અમે તમારી સહાયતાની વધારે ને વધારે અપેક્ષા કરીશું, અને અમારા અસ્વસ્થ જીવનમાં જ્યાં જ્યાં ખટ જણાશે ત્યાં ત્યાં તમારી મદદથી તે ખોટ પૂરવાના યને હમેશાં કરીશું. પરન્તુ, આ પ્રસંગે મારે એક સલાહ તમને આપવાની છે. અમે બહુ સ્વાર્થી છીએ. તમારે માથે વધારે પડતે બે નાંખી દઈએ એવું પણ બને. તેવા પ્રસંગમાં તમારું બાલસંરક્ષણરૂપ કાર્ય જરા પણ મંદ ન થાય તે બાબત કાળજી રાખવા મહેરબાની કરજે, અને તે મંદ કરવું પડતું હોય ત્યાં અમે ગમે તેટલી વિનંતિ કરીએ તેપણ તમે અમને સહાયતા આપવાની બેધડક ના કહેજો. બહેને! સન્નારીઓ! અત્યારે આપણે વિલક્ષણ દેશકાલમાંથી પસાર થઈએ છીએ તે તમારું અજાણ્યું નથી. છેલ્લાં પચીસ પચાસ વર્ષથી તે દેશકાલ તમને પણ સમજાય છે. દેશનું આર્થિક જીવન છિન્નભિન્ન થઈ ગયું છે. રાજ્યજીવનમાં અનેક વિષમતાઓ ઉત્પન્ન થતી આવે છે, અને સંસારનાં કષ્ટ તે આપણે માથે ચૂંટેલાં છે જ. આર્થિક જીવનની છિન્નભિન્ન સ્થિતિને લીધે સ્વદેશી માલ વાપરવાનું, સ્વદેશમાં આપણું ખપને માલ બનાવવાના ઉદ્યોગ કરવાનું, વ્રત લેવાની અમને જરૂર જણાઈ છે. આવી જરૂર છે તે તમે પણ સમજે છે. અને તે પ્રસંગમાં અમારાથી બનતું કરવાની સાથે અમે તમારી પણ સહાયતા માગીએ છીએ. સારાં મને હારી વસ્ત્રાભૂષણે અપને તમને સંતુષ્ટ કરવાં એ અમારે ધર્મ છે અને સ્વાભાવિક સ્થિતિમાં તે પાતાળમાંથી પણ ઈષ્ટ વસ્તુ લાવી તમને અર્પણ કરવી એ અમે અમારું કર્તવ્ય સમજીએ છીએ. પણ અત્યારના પ્રસંગમાં અમે જાપાન કે મન્સની બનાવટનાં રેશમનાં વસ્ત્ર તમારે માટે ન લાવીએ, અને ડેવીડ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ સ્ત્રીઓને સશ. - - -- -- ----- - સાસુન કે સુરત સિલ્કસ મીલમાં બનતી દેશી સાડીઓ તમારે માટે ખરીદી તમને અર્પણ કરીએ અને તે જ માલ ખરીદવાને તમને પણ આગ્રહ કરીએ તેમાં તમે અમને દેષ દેશે નહિ. એટલું જ નહિ પણ જે દેશકાલમાં તમારા મજશેખમાં કંઈ ન્યૂનતા લાવવાની અમને વૃત્તિ થઈ છે તે દેશકાલની બરાબર તુલના કરી તેમાં આપણું જનમંડળનું કર્તવ્ય શું છે તે બરાબર સમજી અમે ખલન કરતા હઈએ તે અમને વારવા એટલે સુધી પણ અમે તમારી સહાયતા માગીએ છીએ. સાંસારિક જીવનમાં પણ તમને પ્રસન્ન રાખવાં એ અમારી ફરજ છે, છતાં લાંબા કાળથી ચાલતા આવેલા કમથી અન્યથા વર્તન કરવાના પ્રસંગમાં તમારી અનુકૂળતા મેળવવાની અમને વારંવાર જરૂર પડે છે. તમારી પ્રસન્નતા સિદ્ધ કરવા અમારે તમને ખરી વસ્તુસ્થિતિ સમજાવીને તમને અનુકૂલ કરવાં જોઈએ. કારણ કે તમારા ઉપર અમલ કરીને તમને અનુકૂલ કરવા કરતાં તમને અમારા જેવા વિચારનાં જ કરીને અનુકૂલ કરવામાં તમારા અમારા પૂજ્યપૂજકસંબંધની જ પુષ્ટિ થાય છે. અને આ સારૂ તમને ઊંચી કેળવણી આપવાનું, અમારી વિષમતાઓ સમજવાની માનસિક શક્તિ તમારામાં અવતારવાનું, અને અમારી વિષમતાઓને અનુભવ લેવા અમારા જેવા કાર્યોમાં થડે તમને દેરવાનું પણ અમને પ્રાપ્ત થાય છે. તમને અજ્ઞાન રાખવામાં અમને કંઈજ લાભ નથી; તમને નબળાં રાખવામાં અમને કંઈજ લાભ નથી, તમને અનુભવહીન રાખવામાં અમને કંઈ લાભ નથી. ઉલટું અત્યારના દેશકાલમાં તમને વિદ્યાબેલ અને અનુભવ સંપન્ન કરવામાં અમારે પણ સ્વાર્થ રહે છે. હવે અમારી આંખ ઉઘરી છે. તમને જ્ઞાનઅલ અને અનુભવવિનાનાં રાખવામાં અમે અમારું અને અમારા જગતનું અકલ્યાણ કર્યું છે એવું અમને હવે સમજાયું છે. મારે કહેવું જોઈએ કે અમે પણ તમારાથી બહુ જઈએ તેવા ન હતા. For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૪૧ અને સમૂહ ઉપર નજર નાંખીએ તે હજી પણ બહુ જઈએ તેવા નથી. અને અમારામાં રામમોહનરાય, તેલંગ, રાનડે, ગેવર્ધનરામ વગેરે થયા છે તે તમારામાં પણ સરોજિની, સરલાદેવી અને વિદ્યા શારદા ક્યાં નથી ? હેને! સન્નારીઓ ! આ મંગલ નામથી જ હું મારા આજના બે બેલે હવે સમાપ્ત કરું છું. હું તમને અંતઃકરણપૂર્વક સાલ મુબારક ઈચ્છું છું. અને અમારા પુરુષવર્ગના અપરાધેની તમારી પાસે ક્ષમા માગી તેમનું તમે સર્વથા કલ્યાણ ચાહે, એવી શુદ્ધભાવથી તમારી–અમારા સંસાર જીવનનાં અધિદેવતની પ્રાર્થના કરું છું. For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨. સ્ત્રીઓને સશ. નવા વર્ષના બે બોલ. ( સંવત્ ૧૯૯૯) લેખક–રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા. વહાલી બહેને, તમારા હૈશીલા મંત્રી અને મારા મિત્ર શેઠ ભવાનીદાસ નારણદાસ મેતીવાળાની ખાસ ઈચ્છાથી હું તમને નવા વર્ષની ભેટ તરીકે બે બેલ અર્પણ કરવા માગું છું. તમે જે એક દાયકામાં સ્તુતિપાત્ર કામ કર્યું છે તેને માટે તમને મુબારકબાદી આપું છું, અને ઈચ્છું છું કે તમે નવા વર્ષમાં દેશહિતનાં વધારે શુભ કાર્યો કરે તથા આબાદી ને સુખ–શાન્તિ ભેગ. અગાઉની બહાદૂર સ્ત્રીઓ 'બહેન, તમે જાણે છે કે સીતા, દમયંતિ અને દ્વિપદી જેવી સતીઓએ પોતાના સ્વામીઓના સંગમાં વનવાસ વેઠી અસહ્ય દુઃખ સહન કર્યાં હતાં; તમને ખબર છે કે પૂર્વે રાણીએ પિતાના પતિઓ સાથે શીકાર કરવામાં નીડરપણે સામેલ થતી હતી; તમને માલમ છે કે સ્ત્રીઓએ હથિયાર ધારણ કરી રણુજંગમાં પુરુષને હેરત પમાડે એવાં પરાક્રમ કર્યો હતો, અને તમારા વાંચવા સાંભળવામાં એ પણ આવ્યું હશે કે રાજ્ઞીઓ તથા બેગમેએ રાજતંત્રનું વિષમ કામ હિમ્મત અને ખંતથી તેમ ચતુરાઈથી ફતેહમંદ રીતે પાર પાડ્યું હતું. પરંતુ, તમે કહેશે કે એ સૈ કરનાર રાજકરતી કેમની બૈરીઓ હતી, અને તેઓને હિમ્મત અને હોંશિયારી વારસામાં મળેલી હતી, પણ અમે ક્ષત્રીયવટ ન ધરાવનારી અબળાજાતિ શું કરી શકીએ? For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. પુરુષે તે કદી કહે, પણ સ્ત્રીઓ પિતે જ પિતાને અબળા એટલે બળ વગરની કહે છે ને માને છે. શું સ્ત્રીઓ ખરેખર અબળા છે એ વાત ખરી? સ્ત્રીઓ કહે છે કે બાર એરીએ બગલાનું જેર, એટલે બાર સ્ત્રીઓનું બળ ભેગું કરીએ તે એક બગલાના જેટલું જોર થાય એ વાત શું સાચી છે? તમે જાણે છે કે એ વાત ખેટી છે, છતાં તમે તેને સ્વીકાર કરે છે એ નવાઈની વાત છે. સહનશીલપણું તે સ્ત્રીઓના બાપનું કહેવાય છે, એટલે ધીરજથી આપત્તિ પુરુષે કરતાં સ્ત્રીઓ વધારે સારી રીતે સહન કરી શકે છે. એ સહનશીલપણું અથવા ધીરજને થી આગળ વધારીએ તે તે હિમ્મતનું રૂપ ધારણ કરે છે. સામ્પ્રત સ્ત્રીઓની નબળાઈ ઘણાં સૈકાની પરતંત્રતાને લીધે, અથવા કેવળ ઘરકામમાં જ ગુંથાઈ રહેવાથી, કિંવા હિમ્મત બતાવવાના પ્રસંગ ન આવવાથી સ્ત્રીઓમાં એ સગુણ નહિ સરખો થઈ ગએલે દેખાય છે, એ વાત ખરી છે તેમ સ્ત્રી જાતિ બાહુબળમાં અથવા શરીરબળમાં પુરુષજાતિ કરતાં કંઈક ઉતરતી પેદા થવાથી, તેના શરીરને અનેક જાતના વિશેષ ઘસારા લાગવાથી તથા તેની પૂરતી સંભાળ ન લેવાવાથી કદાચ તે પુરુષના જેવાં પરાક્રમ કરી ન શકે, પરંતુ તેથી એવું પણ સાબીત થાય છે કે તેઓ કેવળ અબળા જ છે? આપણે જોઈએ છીએ કે ઘણી સ્ત્રીએ બીકણુપણું બતાવવામાં વડાઈ સમજે છે. દર કઈ બંદુક ઊડે માટે ધડાકે થાય તે તે છળી ઉઠે છે, ઘરના અંધારીઆ ખંડમાં જતાં ભય રાખે છે, અંધારી રાતે કેઈને ત્યાં એકલાં જવાની હિમ્મત રાખતી નથી, પાણીમાં દેડકું કૂદે તે એ બાપરે કહી છળી ઉઠે છે, વખતે ભયના માર્યા શરીરમાં ભૂત પેશી ગયું માને છે. ઓરડામાં વીંછી નીકળે તે તેને પકડવાની કે વાડકીવતે ચાલતી નથી. ઘરમાં કંઈ સળગી ઉઠે કે For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્ડેશ. કઈ છેકરાનાં કપડાં દાઝી ઉઠે તે બાઈએ બૂમ પાડી મદદ માગવા જાય છે, પણ વખતસર સમયસૂચકતા ન વાપરવાથી પરિણામ કેવું ભયંકર આવે છે તે સૈના જાણવામાં છે. આવું બીકણપણું જન્મથી સ્વભાવજન્ય છે કે માત્ર ટેવથી પેદા થયેલું કે માની લીધેલું છે, તેને વિચાર કરે. સ્ત્રીઓની સમયસૂચકતા. સ્ત્રીઓ હિમ્મત ધરી શકતી નથી એમ કહી શકાય નહિ, ક્ષત્રાણીઓની વાત જવા દઈએ, પણ બીજી વણેની અંદર પણ સ્ત્રીઓએ સમયસૂચકતા, શૂરવીરપણું ને હિમ્મત બતાવ્યાના દાખલા ઘણા મળી આવે છે. પિતાનું બાળક ખેળામાંથી ઉછળતાં તેનું માથું નજીકની ધીકતી સઘડીમાં પડત; પણ તેની માતાએ સમયસૂચકતા વાપરી તેને ઝડપથી ઝાલી લીધાનું તેમ પિતાના બાળકને દાદરના કઠેરાથી ડેકીઉં કરતાં પડી જતું, નીચેથી ઉપર આવતાં તેની માતાએ બે હાથ પહોળા કરી ઝીલી લીધાનું આ લેખકે નજરે જોયું છે. એક સ્ત્રી બારસને દહાડે પાછલી રાતે રાંધતી હતી તે વખતે રસોડાની ભીંતનેચર કેચવા લાગે, બૈરીએ ઠંડે પેટે તેને કેચવા દીધે; અને જે તે બાકામાંથી પગ ઘાલવા ગયે કે તેને પગે બળતી કમઠાળ ચાંપી દીધી, અને બીજીએ તેને પ્રસંગે દેરડાને ઘેડાગાંઠ વાળી તેના પગ બાંધી દેરડું થાંભલા સરસું બાંધી દીધું. ચેરે ઘણાંએ ફાંફાં માર્યો પણ તે છૂટી ન શક્યા, અને આખરે તેને ગામરક્ષકેએ પકડી લીધે. આ દષ્ટાંતે હિમ્મત કે શૂરાતન કરતાં સમયસૂચકતાનાં વિશેષ ગણાય. હવે બીનલડાયક જાતની સ્ત્રીઓએ બતાવેલી હિમ્મત ને શૂરાતનના દાખલા લઈએ. એક બ્રાહ્મણની સ્ત્રી પિતાને ગામથી નજીકનું ગામ કંઈ કામે જતી હતી. વચમાં વહેળે ઉતરવાને આવ્યું. ત્યાં તેને ચાર મળે. ચેરે તેને પકડી અને તેના પગનાં કલ્લાં કાઢવા યત્ન કર્યો. તે નક્કર હોવાથી For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૪૫ નીકળી ન શક્યાં, ત્યારે ચારે તલવાર ખેંચી તેવડે પગનાં કાંડાં કાપવાને ઈરાદે કર્યો. સ્ત્રીએ કહ્યું ભાઈ, તું પગ શા માટે કાપે છે? હું મારા ચેટલાનું નાડું આપું તે ભેરવી ખેંચ એટલે કલ્લાં નીકળશે. નાડું લેઈ ચેર નીચે બેઠે અને જેવું ઉગડો પડી નાડાવડે કલ્લાં ખેંચવા જાય છે, તેવું જ તે બાઈએ જમીન ઉપર પડેલી ઉઘાડી તલવાર હાથમાં લઈ ચેરનું માથું ઉડાવી દીધું! એ જ પ્રસંગે એક બીજી સ્ત્રીએ ચેર નીચે નમ્યું કે તેને પકડી બગલમાં ઘા. ચેરે છૂટી જવા ઘણું ફાંફાં માર્યા અને કંઈ ન ચાલ્યું ત્યારે તે સ્ત્રીને બચકાવા લાગ્યું, પણ તેણી તેને એજ સ્થિતિમાં બીજા ગામ સુધી ઘસી ગઈ! આથી પણ જબરું દષ્ટાંત એક વિધવા વાણુઅણુનું છે. તે પોતાના પિતા સાથે, ગાડામાં બેસી પરગામ જતી હતી. રસ્તામાં સામાં ત્રણ ચાર મળ્યા. એકે ગાડીવાનને ડાંગ મારી નીચે પાડ્યો; બીજાએ વાણઆને લાકડીઓ મારી બેશુદ્ધ કર્યો, અને ત્રીજાએ ગાડું કર્યું. આવી સ્થિતિ જોઈ પિલી બાઈએ ગાડાનું એક આડું ખેંચી કાઢયું, અને કાછડે વાળી નીચે કૂદી પડી. તેણે નજીકના એક ચેરના માથામાં એવા જોરથી આડું માર્યું કે તે ભેયભેગે થઈ ગયે. ગાડું રોકનારની પણ એજ વલે કરી એટલે ત્રીજો ચર નાસવા લાગ્યું. તેની પેઠે તે બાઈ પી, પણ ચાર વાડ કુદીને નાસી ગયે. બાઈએ ગાડીવાનને શુદ્ધિમાં આણું તેની મદદથી બન્ને ઘાયલ થએલા ચેરને તથા પોતાના પિતાને ગાડામાં નાખ્યા, પિતે હાથમાં આડું રાખી ગાડામાં ચઢી બેઠી અને ગાડીવાનને ગાડું ચલાવવા હુકમ કર્યો. તે સોને લઈ નજીકના ગામ ગઈ અને ત્યાંના ચેરામાં ઘાયલ થયેલા તહોમતદારે, મૂખી પટેલને હવાલે કરી દીધા ! હવે કહે કે આ કરતાં વધારે હિમ્મત અને શૂરાતન પુરુષવર્ગ પણ કેટલું બતાવી શકે? હિમ્મતવાન સ્ત્રીઓ પાશ્ચાત્ય દેશની સ્ત્રીઓની હિમ્મતવિષે તમે અજાણ્યાં નહિ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સશ. હશે. તેઓ ભયની દરકાર કરતી નથી. ઘેડે બેશી શરતમાં ઉતરે છે, કે શિકારે જાય છે. મુંબઈના એક વડા ન્યાયાધીશની પત્ની આફ્રિકામાં સિંહને શિકાર કરવા જતી એ વાતથી તમે વાકેફગાર હશે. એ દેશની સ્ત્રીઓ એકલી મુસાફરી કરી શકે છે, તેઓ રાની મુલકમાં ભટકવા જાય છે ને પિતાના બચાવ માટે પાસે હથિયાર પણ રાખે છે. આમાંનું કંઈ આપણી સ્ત્રીઓ કરી શકતી નથી. તેમને આવી બાબતોમાં પુરુષો ઉપર આધાર રાખવું પડે છે. એમ છતાં તમારાં પ્રમુખ સ. શ્રીમતિ જમનાબાઈ સઈ અને તેમની કેટલીક સહિયરેએ ગયા વર્ષમાં દુષ્કાળ નિમિત્તે જે પ્રવાસ કરવામાં હિમ્મત બતાવી છે, તે સને અનુકરણ કરવા એગ્ય છે. ખરા તાપમાં જંગલની અંદર ગાડામાં બેશીને એકલાં મુસાફરી કરવી એ કંઈ ઓછી સહનશીલતા ને હિમ્મતનું કામ નથી! “હિમ્મતે મરદા તે મદદે ખુદા” એ કહેવત બન્ને જાતિને સરખી રીતે લાગુ પડે છે. વહેમી સીએ. કોઈ કહેશે કે બૈરાને ક્યાં લડવા જવું છે કે તેમને હિમ્મત ને શૂરાતનની જરૂર પડે? તેમને તે સદાય મકાનમાં રહી ઘરબંધ કરવાનું છે. સ્ત્રીઓને કયાં નેકરી કરવી છે, કે તેઓ કેળવણી લે તેના જે આ પ્રશ્ન છે. હિમ્મત અને શુરાતન બતાવવાના પ્રસંગ સ્ત્રીઓને માથે પણ આવી પડે છે અને તેટલા માટે એ ગુણે પ્રાપ્ત કરવાની અથવા તેમને ખીલવવાની જરૂર છે. કસરતથી શરીર તંદુરસ્ત રહે છે ને જોરાવર થાય છે. પગ ઉપર પગ ચઢાવી બેસી રહેવાથી કે અંગ ન કસાય એવું કામ. કાજ માત્ર કરવાથી શરીર કસાતું નથી, અને તેથી તે પીળું દેડકા જેવું અથવા નિર્માલ્ય થઈ જાય છે. એક કેળણ એકલી બેધડક અને ઉતાવળી પરગામ ચાલી જાય છે, તેવું ઉંચવર્ણની સ્ત્રીથી કેમ થઈ શકતું નથી ? બે ત્રણ કેળણે ગાવા માંડે તે આખું ગામ ગજવી મૂકે છે, ત્યારે પાંચ પચીશ ઉંચવર્ણની For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ગાનારીઓને સ્વર મહોલ્લા બહાર પણ ભાગ્યે જ સંભળાય છે. ઉંચવર્ણની સ્ત્રીઓ માંદલી રહે છે, અને તેમને વારેવારે એસડ વેસડની જરૂર પડે છે, ત્યારે નીચવર્ણની સ્ત્રીઓ જુલાબ કે હોય તે પણ ઘણુંખરી જાણતી નથી. જેમ શરીર નબળું તેમ રેગનું જોર વધારે ને હિમ્મત ઓછી થતી જાય. ભૂતાવળ ( હિસ્ટિરિઆને રેગ) સ્ત્રીઓમાં વધારે શાથી જોવામાં આવે છે? જેમ શરીર નબળું તેમ મન પિગું પડે, અને તેના પર ગમે તેવી અસર થઈ જાય. પિચા મનપર વહેમની ને અજ્ઞાનતાની અસર ઘણી થાય છે. વહેમ અને અજ્ઞાનતાએ ઘણે ભાગે સ્ત્રીવર્ગમાં ઘર કરેલું છે. “મનસા ભૂત ને શંકા ડાકણુ” કહેવામાં આવે છે. તેમ જે “બીએ તેને આવી લાગે એવી કહાણ ચાલે છે, છતાં ભૂતપ્રેતની અસર સ્ત્રીઓ ઉપર વિશેષ થાય છે. કેમકે માણસ મુઆ પછી ભૂત થાય છે ને તે નજીકનાં સગાંને તેમ બીજાને વળગે છે, એ વહેમ સ્ત્રીઓમાં હોય છે, અને વહેમની મારી બીકને લઈને તેઓ છળી ઉઠે છે. આવી આપત્તિઓમાંથી દૂર થવા માટે, સંસારસુખ ભોગવી શકાય તે માટે, અને ભયને વખતે બચાવ કરી શકાય તે અર્થે સર્વે કેઈએ પ્રથમ શરીર સુદઢ રહે એમ કરવું જોઈએ. “દીકરીની માટીને શા ઝટકા પડનાર છે!” પણ આપણા ઘરસંસારમાં આપણે શું જોઈએ છીએ? પ્રથમ તે કઈ સ્ત્રીને દીકરી અવતરે કે તેના ઘરનાં માણસ મેં મચકેડે છે અને દિલગીર થાય છે, એટલું જ નહિ પણ જાણે તેમાં તે સ્ત્રીની જ કસુર હોય તેમ તેનાપર અણગમે બતાવી તેની સુવાવડમાં માવજત પણ જોઈએ તેવી થતી નથી. સૈ કેઈ પુત્રપ્રાપ્તિની હરવખત આશા રાખે છે, પણ તે જાણતા નથી કે એકલા પુત્રે જ જન્મે તે સંસાર નભી ન શકે. જેટલી જરૂર પુત્રની છે તેટલી જરૂર પુત્રીની છે, તે વાત લક્ષમાં ન રાખતાં For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ સ્ત્રીઓને સદેશ. પુત્રીની સંભાળ બેદરકારપણે લેવાય છે. દીકરીની માટીને શા ઝટકા પડનાર છે, એમ ધારી તેને પાળવા પિષવામાં લક્ષ ડાં જ માબાપ આપે છે. ખાવાપીવાની બાબતમાં ને લુગડાંલત્તાં પહેરાવવામાં તેના શરીરનું પિષણ અને રક્ષણ થાય એ ઉપર ધ્યાન અપાતું નથી. કાચું, કેરું, ટાઢું શીળું, કહ્યું દવાયું હોય તે સ્ત્રીવર્ગને ભાગ પડે છે. મંદવાડ વખતે ચાંપતા ઉપાય વખતસર લેવાતા નથી. વ્રત અપવાસવડે કાયાકછી હદ ઉપરાંત કરવામાં આવે છે. લુગડાં ઘરેણાંમાં ઉપગ કરતાં શેભા ઉપર લક્ષ વધારે અપાય છે. ભલે જાડા લઠ્ઠ દાગીનાવડે હાથપગનાં કાંડાં કંતાઈ જાય અને નાક કાનના વહે વધીને તૂટી જવાનો પ્રસંગ આવે અથવા દાગીનાની લાલચે ચોર લુચ્ચાઓ કરાંને જીવ લે, તોપણ તે પહેરાવવા ખરા. છોકરાં ભલે લુગડાં વિના નાગાં ફરે પણ તેમના અંગપર દાગીના તે જોઈએ જ. છોકરીએને વિવાહમાં ગમે તેવે ટાણે ગમે તેવા વર સાથે પરણાવી કાચી વયે સાસરે મોકલવામાં આવે. સાસુ વઢકારી હોય, નણદી છિદ્ર ખેળનારી હોય અને બીજી ચાચુગલી કરનારાં હોય તે નાનીશીક વહુપર પસ્તાળ પડવા માંડે. તેને માથે અનેક કામને જે પડે. અને આરામ વિશ્રામ લેવા જાય તે તેની ફજેતી કરવામાં આવે. માઠાં ભાગ્યે ઘણીવાર કજોડાં હોય છે તે છેકરીની માઠી દશા થાય છે. કેટલીકવાર કુલવાન વર બળવાની લાહમાં ઘરની કંગાળ સ્થિતિ જોવામાં આવતી નથી તેથી છોકરીને સાસરીઆમાં અન્નપાણીના વેલા પડે છે. કદી તે સુખી ઘરમાં પી હોય અને ત્યાં ચાકર કર કામ કરનાર હોય તે તે વિના કામકાજે શરીર બગાડે છે. બાળલગ્નની રૂઢીથી છોકરીઓને સારું શીખવાનો પ્રસંગ આવતું નથી. આ બધી પીડાઓ ને અડચણે જાણવામાં છતાં માતાએ પોતાની દીકરીઓના સુખને વિચાર ન કરે તે તે પોતાના ફરજંદ ઉપર એક જાતનું ઘાતકીપણું વાપરે છે, અને તે સંતાન પ્રત્યેની પિતાની ફરજ અદા કરતાં નથી તેથી પાપમાં પડે છે એમ સમજવું. દીકરીઓને સંસાર For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૪૯ ઘણી માતાએ બગાડે છે. બાળપણમાં પરણાવી દેવાની અને પિતાના હાથ કંકુના કરવાની તે હઠ લે છે, આજુબાજુને વિચાર કર્યા વગર તે અમુક ઠેકાણે જ પરણાવવાની જીદ કરે છે, દીકરીને શિક્ષણ આપવાના કામમાં પણ તે આડી આવે છે અને કેટલીકવાર તો તે દીકરીને સાસરે જતાં ઉંધી શીખામણ આપે છે. ઘરની રાણી સીએ. ઘર એ સ્ત્રીનું કહેવાય છે અને તેથી જ તેને ઘરધણીઆણું કહે છે. ઘરનું રાજ તેને સોંપાએલું હોય છે, પરંતુ આપણે ઘણી વાર જોઈએ છીએ કે સ્ત્રીઓ રાજસત્તા બેઈ બેસે છે, કેમકે તે ચલાવવાની તેનામાં શક્તિ કે આવડત હોતી નથી, એ રાજ ચલાવવા માટે જે જ્ઞાનની જરૂર છે તે મેળવતી નથી, એને માટે જે અનુભવ જોઈએ તે તે સંપાદન કરતી નથી; એને સારુ જે સામદામ ઉપાય લેવા જોઈએ તે લેતાં તેને આવડતા નથી. કાં તે તે અતિ મિજાસી હોય છે કે કાં તે તે અતિ ભલી નીવડે છે, એટલે ઘરનાં માણસે કાં તે કંટાળે છે કે કાં તે તેને ગણકારતાં નથી. ઘરખટલો ચલાવવામાં કાં તે તે અતિ ઉદારતા દેખાડે છે, કે કાં તે તે અતિ કંજુસાઈ બતાવે છે. તેનું પરિણામ એ આવે છે કે કાં તે તેનું રાજપદ તેને ધણી છીનવી લે છે, કે કાં તે તેથી ઘરની ખરાબી થાય છે. ઉડાઉપણથી ઘર ખાલી થઈ જાય છે, ને કંજુસાઈથી ઘરમાં રહેનાર હેરાન થાય છે. મધ્યમ માર્ગ કરકસરને પકડ્યા વગર ઘર સારી રીતે ચાલે નહિ. ઘરનાં વૃદ્ધ વડિલે સાથે ને નાનાં બાળકો સાથે કેવી રીતે વર્તવું તે ઘણી સ્ત્રીઓ જાણી શકતી નથી. બધાંના મિજાજ એકસરખા હોતા નથી, તેથી ઘર નિભાવવામાં ઘણી યુક્તિ કરવી પડે છે. કેટલીકવાર “બારણાં ઉઘાડાં ને ખાળે ડાટા”ની માફક–ખાવા પીવામાં ને ખરા સુખનાં સાધનામાં કંજુસાઈ કરવામાં આવે છે, અને દરદાગીના પાછળ અને નાતવરા પાછળ ધોતાળપણું બતા For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ સ્ત્રીઓને સદેશ. વવામાં આવે છે. લેકનાં વખાણ સાંભળવા માટે કુલણજી થવું એ ચહાવા લાયક નથી. પેટે પાટા બાંધીને વૈતરું કરવું અને શુભાશુભ પ્રસંગે ઘીની છોળો ઉડાવવી એ શું ડહાપણું ભરેલું છે? તંદુરસ્તી માટે કસરતની જરૂર. છોકરીઓને વળી કસરત કેવી એવું ઘણાં બૈરાં કહે છે, અને નિશાળમાં કસરત ચાલતી હોય તે તે વિષે હાસ્ય કરે છે. જેમને ઘરના કામકાજથી અંગકસરત જોઈએ તેટલી થતી હોય તે છોકરીઓને બીજી: કસરતની જરૂર નથી, પરંતુ જેમને ઘરનું કામકાજ કરવું ન પડતું હોય તેમને કસરતની ખાસ જરૂર છે, કેમકે લોઢાની માફક શરીર પણ ઘસાયા વગર કટાય છે ને ખવાઈ જાય છે. પ્રાણીમાત્રને ઈશ્વરે કામકાજ કરવા સરજયાં છે. પશુપક્ષીઓ આખો દહાડો ફર્યો કરે છે. “ફરે તે ચરે” એ કહેવત પણ એથીજ ઉત્પન્ન થઈ છે. જેણે કામ કર્યું તેણે કામણ કર્યું એ કથન છેટું નથી. કામ કરવામાં નાનમ નથી. કામ ન હેય એટલા માટે આખે દહાડે પડી રહેવું કે બેસી રહેવું એ બરાબર નથી, એથી અનેક જાતના રોગ અંગમાં દાખલ થાય છે. શ્રીમંત લોકને ત્યાં સંતાનની બેટ હોય છે તેનું કારણ મુખ્ય કરીને શરીરની નિર્બળતા છે. બેશી રહેવાથી ખાધેલું પચતું નથી અને તેથી શરીર નબળું પડે છે. દેવ દેવસ્થાન ગામની બહાર દૂર રાખેલાં હોય છે તેનું એક કારણ લેકેને દર્શન કરવા જતાં કસરત અને ખુલ્લી હવાને લાભ મળે, પણ શ્રીમંતનાં બૈરાં તે જાણે પૃથ્વી ઉપર પગ પણ ન મંડાય તે સારું એમ સમજી દર્શન કરવા પણ ગાડીઓમાં બેસીને જાય છે. ગામ કરતાં બહારની હવા વધારે સ્વચ્છ હોય છે. ઘરના બંધિયાર ઓરડામાં રાતદિવસ કાઢવાથી ખુલ્લી ને સ્વચ્છ હવાને લાભ મળતો નથી. જ્યારે દરિયાકાંઠે સેંકડે પારસો ને મડમેને ફરતી જોઈએ છીએ ત્યારે ત્યાં હિંદુ-ખાસ કરીને ગુજરાતી સ્ત્રીએ જવલે જ નજરે પડે છે. For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે ખેલ. ૫૧ હવા અજવાળાને વિચાર કર્યાં વગર જો ઝાડનાં કુંડાં અંધારામાં મૂકવામાં આવે તે ઝાડ કરમાઈ જાય છે, એક ભેંસને છ માસ સુધી અંધારા કાઢીઆમાં પૂરી રાખવાથી તેના રંગ બદલાઈ ગયા હતા. આ ઉપરથી ખુલ્લી ને સ્વચ્છ હવા અને પ્રકાશના લાભ કેટલેા છે તે સમજાશે. દેશની સ્થિતિને આધાર સ્ટ્રીકેલવણી. અંગબળની સાથે બુદ્ધિબળ વધારવાની જરૂર છે. જેમ શરીર બળવાન હાય તેમ મગજ પણ મળવાન થાય છે, પરંતુ એ બંનેને કસવાની ને ઉપયોગમાં લેવાની જરૂર છે. બુદ્ધિબળ વધારવા માટે છેકરીઓને શિક્ષણ આપવું જ જોઇએ. સૌથી સારૂં શિક્ષણ માતા આપી શકે છે, કેમકે તેના સંગમાં છેકરાં રાત દહાડો રહે છે; પણ એ કામ માટે આપણા દેશની ઘેાડી જ માતા લાયકાત ધરાવે છે. પેાતે જ ભણેલી ન હોય તે પેાતાનાં છેાકરાંને તે કેમ ભણાવી શકે? પેાતે જ બીકણુ ખિલાડી હાયતા પેાતાનાં છે.કરાંને તે હિમ્મતવાન શીરીતે કરી શકે? પોતેજ નીતિ રીતિ, વિવેકવિચાર જાળવતી ન હોય, તે તે પેાતાનાં કરાંને લક્ષણવંતાં કેમ કરી શકે? જેટલું જ્ઞાન આપણાં છેકરાં નિશાળમાંથી આઠ દસ વરસની વચે મેળવે છે તે કરતાં પણ વધારે જ્ઞાન વિલાયતમાં છે.કરાં પાંચ છ વર્ષની વચે ગૃહ-શિક્ષણથી પ્રાપ્ત કરી શકે છે. છેકરીએ નિશાળમાં લાંખી મુદ્દત રહી શક્તી નથી. કેમકે તેમને પરણાવી હોય તે નાની વયે સાસરે વળાવી દે છે, અને સાસરે ગયા પછી નિશાળમાં મેાકલાય નહિ એમ લેકે સમજે છે, એનું પરિણામ એ થાય છે કે કરીએ ઘેાડું ને નજીવું જ્ઞાન માત્ર નિશાળમાંથી મેળવી શકે છે, અને તે થાડી મુદ્દતે વિસરી જાય છે, કેમકે પાછળથી પુસ્તકા વાંચવાના કે અભ્યાસ આગળ વધારવાના તેને પ્રસંગ મળતા નથી. આવું ઢંકભૂંડાળીઉં શિક્ષણ શા કામમાં આવે? ઘરને હિસાબ કિતાબ For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર Acharya Shri Kailassagarsuri Gyanmandir સીએને સન્દેશ. રાખતાં પણ તેને આવડતા નથી, તેથી ઘરની વ્યવસ્થા ચલાવવામાં તે કાચી પડે છે. ઉંચી જાતના શિક્ષણ વગર સ્ત્રીજાતિ સુધરવાની નથી. અને જ્યાંસુધી સ્ત્રીઓ અજ્ઞાન રહેશે ત્યાં સુધી દેશની સ્થિતિ પણ સુધરવાની નથી. આપણે અહીં જ્ઞાનનાં કજોડાં ઘેરઘેર જોવામાં આવે છે. છેકરા, બી.એ., એમ. એ. થયે હાય ત્યારે તેને જે ઝાંખરૂં કાઢે વળગ્યું હોય તે કાળા અક્ષરને કટી મારે એવું કે એ ચાર ચાપડીઓનું જ્ઞાન ધરાવતું હોય છે. બંને ભેગાં મળે ત્યારે વાતચિતમાં શે। આનંદ મળે? બૈરી નાતની, જાતની, લગ્નની, મરણની વાત કાઢે કે પડોશણા ને સગાં વાહાલાંની નિંદા કરે તે ધણીને પસંદ ન પડે. ઘણી કંઈ જ્ઞાનની વાત કરે તેનાપર સ્ત્રીને અભાવા થાય. સ્ત્રીઓ ગાવા બજાવાની કળા શીખવાનું કરે તેા લેાકેામાં તેની ભારે વાતા થાય, પણ ઘરની અંદર નિરપરાધી આનંદ મેળવવામાં ગાનતાન કેટલી મદદ આપે છે તે ઘણાંના સમજવામાં નથી. બીજી વિદ્યા જે સ્ત્રીપુરૂષને અનેક રીતે ઉપયોગી થઇ પડે તે સ્રીને શીખવવામાં આવતી નથી. છેકરીઓ થાડું ઘણું શીવણ ભરત શીખે છે તે! ઉંચી જાતનું વેતરતાં ને કપડાં બનાવતાં આવડતું નથી, અગર ભરતકામ માલ વગરનું કરે છે. રસોઈનું શાસ્ત્ર શિખવું જોઇએ. સુધરેલા દેશમાં જો ઘરની સ્થિતિ ઉત્તમ જાતની ન હોય તા સ્ત્રી ને છેકરીઓ કોઈ પણ જાતની કમાઈ કરી પુરૂષને મદદ આપે છે, તથા ઘરનાં ખરચાળ કામ જાતે કરી તે રીતે પણ મદદગાર થાય છે. સંચાની મદદથી ઘરનાં કપડાં ધાણીના જેવાં ધાવાનું અને તેને અસ્તરી દેવાનું કામ આરતા કરે છે. કપડાંલત્તાં શીવવાનું કે ભરવાનું કામ જાતે કરવાથી તે પાછળ ખરચ થતું નથી. આપણે અહીં કમાઇના સઘળા આધાર એકાદ મરદ ઉપર રહે છે, તેથી જો તેની કમાઇ સારી ન હોય તે ઘરનાં For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. પર સઘળાં માણસને હેરાનગતિ ભોગવવી પડે છે. ઐરાં બહુ તે ઘરનું હલકું કામ કરે, પણ જે પાછળ વિશેષ ખરચ થતું હોય તે કરી ન શકે. રસોઈની વાત લઈએ તે તેમાં પણ સારી કુશળતા ધરાવનાર કેટલાં થોડાં બૈરાં જેવામાં આવે છે. રાઈનું શાસ્ત્રત ભાગ્યે જ કઈ જાણે છે, પરંતુ તેની કળા પણ પૂરી આવડતી નથી. ઉંચી જાતની વાનીઓ માટે બજારમાં જવું પડે કે રસોઈએ બેલાવવા પડે. ઘરમાં રસોઈએ હોય તેના ઉપર દેખરેખ રાખવાનું કામ પણ જે સ્ત્રીઓ ન કરે, તે તે જેવું બાફણું બાફે તેવું સર્વેને ખાવું પડે. તંદુરસ્તી કેમ જાળવવી, છોકરાંને કેમ ઉછેરવાં, અને માંદગીમાં તાત્કાલિક કેવા ઉપાય લેવા તે સ્ત્રીઓ જાણતી નથી. પહેલાં ઘરમાં ડેશીએ અરધા વૈદ્યનું કામ કરતી, ત્યારે હાલની નારીઓ તેમાંનું કંઈ કવચિતજ જાણતી હોય છે. આ કારણથી સહેજ મંદવાડ માટે દાકતરને બોલાવવા પડે છે, ને ખરચમાં ઉતરવું પડે છે. ભણને નેકરી કરવાનું કામ સ્ત્રીએનું નથી, એવી લેકેને સમજ છે, તેથી આપણે અહીં ભણેલી દાયણે, દાક્તરણે સ્ત્રી શિક્ષક વગેરેની કેટલી ખોટ પડે છે? પંદર વીસના પગારવાળાની સ્ત્રીથી પણ કામ ન થાય, માટે કેઈચાકરી રેકવી પડે છે. ચાકર નેકરોના પગાર ભારે થયા છે, સારા નોકરે મળતા પણ નથી, એમ છતાં મોટાઈના ગર્વમાં સાધારણ સ્થિતિની સ્ત્રીઓ પણ કામ ન કરે તે તેમને કેટલું સોસવું પડે? બહેને, હવે હું અહીં અટકું છું, કેમકે મારે બે બેલજ બલવાના હતા, અને તે ખાસ કરીને અંગબળ અને બુદ્ધિબળને ઉદ્દેશી હતા. થોડા સે મીઠા લંબાણથી તમને કંટાળે. પણ આવે. For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ સ્ત્રીઓને સન્ડેશ. નવા વર્ષના બે બેલ. (સંવત્ ૧૯૬૮) લખનાર–હિમ્મતલાલ ગણેશજી અંજારિયા, એમ. એ, એલ.એલ. બી. ઉલ્લાસનાં કિરણે. હિન્દનાં ભવિષ્યને ઘડનારી ઉત્સાહી સન્નારીઓ ! નવું વર્ષ સર્વને સુખમય નીવડે એવી સર્વની ઈચ્છાને શબ્દમાં મૂકવાનું, ગુજરાતની ચિંતા કરનાર સર્વ સ્ત્રી પુરૂષના હૃદયમાં આજે નવી નવી આશા અને ઉલ્લાસનાં જે કિરણ કુટી રહ્યાં હોય તેને તમારી સમક્ષ દર્શાવવાનું, ભૂતવર્તમાનનાં જ્ઞાનથી ભવિષ્યને સુન્દર સુખરૂપ બનાવવાની જે વિચારસે બુદ્ધિશાલી મગજેમાં વહી રહી હશે તેમાંથી બને તેટલી સેરેનું દિગ્દર્શન કરાવવાનું, અને એ ઈચ્છા, એ આશાઉલ્લાસ, અને એ વિચારે કેવી રીતે વ્યવહારમાં ઉપગી અને ફળવાળી કરી શકાય એ વિષે તમારી રૂબરૂ પર્યાચના કરવાનું કામ અત્યારે મને સોંપવામાં આવ્યું છે. બાઈઓ અને બહેને ! મારા માયાળુ મિત્ર રા. ભવાનીદાસ મોતીવાળાએ તે મને માન આપ્યું છે–મારા ઉપર ઉપકાર કર્યો છે, કે આ તકે મને યાદ કર્યો. પરંતુ, આગળના આવા પ્રસંગોએ તમને જે જે કહેવામાં આવ્યું છે તેને વિચાર કરું છું તે શક્તિહીનતાની ચિતા મને વિલ બનાવે છે. આગળના કહેનારાઓના જેટલી કલ્પના કે પ્રતિભા, અનુભવ કે જ્ઞાન, ભાષામાધુર્ય કે રચનાૌંદર્ય, ઉમ્મરની પુણતા કે વિચારની ગંભીરતા મારામાં For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૫૫ નથી. તે પણ આપણું ગુજરાતનાં અને સકળ હિન્દનાં ભવિષ્ય માટેની સ્ત્રીઓ અને બાળકના ઉદ્ધારમાં જ દેશ અને રાજ્યને ઉદ્ધાર સમાયેલું છે એ માન્યતા, અને સ્ત્રીઓ, બાળકો અને સાંસારિક જીવન માટે અતિ જે સભરી લાગણ; આ ત્રણને મારા નમ્રાહૃદયમાં અત્યંતાભાવ ન હોવાથી જ આજે તમારી સામે ઉભા થવાની મેં ધૃષ્ટતા ધારણ કરી છે. બેસતું વર્ષ-નવીન આશાઓની ઝાંખી. ભાઈઓ અને બહેન ! વિક્રમના નવા વર્ષમાં તમને સહુને શારીરિક આરોગ્ય અને માનસિક શાંતિના પૂરેપૂરો લાભ મળે એ મારી પહેલી પ્રાર્થના છે. તમારી સર્વની અભિલાષાઓ પ્રભુ પૂરી કરે! અને આજે જેવા ઉજમાળા, ઉમંગભર્યા, અને આનંદભર્યા ચહેરાઓ છે તેવા જ નવા વર્ષના એકે એક દિવસમાં રહે એ બીજી પ્રાર્થના છે! અને ત્રીજી પ્રાર્થના એવી છે કે આજે હું તમને જે કાંઈ કહું તેમાંથી તમારાથી બની શકે તેવી એકાદ બાબત વિષે દઢતાથી વર્તન કરવાનું તમારામાંથી એકેએક નક્કી કરે! બાઈઓ અને બહેને, આ મારી ત્રીજી પ્રાર્થના તમને કદાચ અનુચિત લાગશે. કદાચ એમ લાગશે કે પિતે કહે છે તે બાબતને અતિ મહત્વ આપવાને ગર્વ ભલે દેષ હું કરૂં છું. હા, બાઈઓ, તે દોષ મુકશે તે તે ભાર વહેવા જેટલું સામર્થ્ય મને પ્રભુએ આપ્યું છે, અને તેટલું સ્વીકારીને પણ આગ્રહપૂર્વક પ્રાર્થના કરીશ, કે જે બે ત્રણ બાબતે હું જોર દઈને તમારી પાસે મૂકીશ, તેને વિચાર કરશે તે તમને ખાતરી થશે, કે તે બાબતે મને પોતાને લગતી કે મારા એકલાના મગજમાંથી ઉત્પન્ન થયેલી નથી; પણ હું એમ ધારું છું કે સકળ ગુજરાતમાં તે બાબતેની ચિંતા દરેકે દરેક હદયમાં પ્રગટ ભાવે કે નિગૂઢ ભાવે તમને દેખાશે, અને જે તેવી તમને ખાતરી થાય તે જ તેને સ્વીકાર કરશે. નહિતર મારી એ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ સ્ત્રીઓને સદેશ. પ્રાર્થના નામંજુર કરશે. પરંતુ એ ત્રીજી પ્રાર્થના તમને જણાવ્યું તે પહેલાં આજે ઉભવતી નવી નવી આશાઓની કંઈક ઝાંખી કરવી જોઈએ. બાઈઓ અને બહેને! તમારા સર્વના હૃદયમાં આ નવા વર્ષમાં હું પોતે વધારે સારી, જ્ઞાનમાં, લેકે તરફના વ્યવહારમાં, કુટુંબ પ્રત્યેની સેવામાં, પ્રભુ પ્રત્યેના પ્રેમમાં, વધારે સારી થાઉં એવી શુભ આશા કેટલી બધી જોરદાર હશે! પ્રભાતમાં સાધારણ રિવાજ કરતાં વહેલાં ઉડ્યાં હશે. સ્નાનાદિથી શુદ્ધિ અને શંગારાદિથી અલંકૃતિ કરવાની સાથે કુટુંબીજને માટે કેવા કેવા હાલભર્યા ભાવથી તમારું હૃદય ભરાઈ રહેલું હશે! હૃદયમાં, ઘરમાં, વિશ્વમાં કેટલે ઉલ્લાસ અને કેટલે આનંદ તમે તે ક્ષણે જે–અનુભવ્યું હશે! આજે તે નવું વર્ષ શરૂ થાય છે, આજે તે પર્વ છે, ખુશાલીને દિવસ છે, કરી છોકરાઓના આનંદને વધારવા, ઘરના આનંદને વધારવા, તમે કેટલાં બધાં હાંસિલાં થયાં હશે ! આ બધી આશાએ અને આ ઉદ્યાસે તમારા હૃદયને કેટલું ઉન્નત, કેટલું સુખી બનાવ્યું હશે? તે બધી આશાઓ ફળવાળી થતી જાય અને તે ઉલ્લાસ કાયમને થઈને રહે એ તમે કેટલું બધું ઈરછા છે? પ્રભુ તમારી તે ઈચ્છા પરિપૂર્ણ કરે! હમેશાં પ્રભાત થતાં ઉઠવાનું, સાનાદિથી શુદ્ધિ અને શૃંગારેથી અલંકૃતિ કરવાનું, બાળકોમાં આનંદ ફેલાવવાનું, કુટુંબમાં સદ્ભાવ અને પુનિત હાલ વહેંચવાનું, પ્રભુપ્રત્યે અનન્ય ભક્તિથી દીન થવાનું તમારું નિત્ય કર્મ બની રહે અને આજે પ્રભાતે જે આનંદેત્સવ તમે કર્યો તે દર પ્રભાતે ઉજવે, તે ઉજવવા પ્રભુ સમય, પ્રસંગ અને સ્થિતિ આપે એટલું કહી હવે ભૂતવર્તમાનના જ્ઞાનથી ભવિષ્યને સુંદર સુખરૂપ બનાવવાના જે વિચારો બુદ્ધિશાલી મગજે કર્યા કરે છે તેમાંથી પ્રભુ મને જે કાંઈ સુઝાડશે તે હું તમારી સેવામાં રજુ કરીશ. પહેલાં વર્તમાનની વાત કરીએ. આપણે વર્તમાનકાળ બહુ વિકટ છે. ધર્મ, સંસાર, વ્યાપાર, હુન્નરકળા વગેરે બધામાં હમણું બહુ જ ખળભળાટ For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના મે મેલ. અને ધાંધલ મચી રહેલ છે એ તે તમારા સર્વના જાણવામાં જ છે. આપણે અત્યારે બીજી ખાખતાને અસ્પષ્ટ જ રાખીશું. આપણા સ્રીસંસાર વિષે જ થાડા વિચાર કરીશું. સ્ત્રીસંસાર. ખાઇએ અને મ્હને ! વર્તમાનકાળમાં બે જાતના વિચારાનું યુદ્ધ પ્રવર્તી રહ્યુ છે એ કાંઈ તમારી જાણ બહાર નથી. એક જાતના વિચાર એવા છે કે સ્ત્રીઓને હિન્દુસ્થાનમાં પુરૂષાના જેટલા હક નથી; સ્ત્રીઓની હિન્દુઓએ દરકાર કરી નથી, સ્ત્રીઓ માટે હિન્દુઓને માન નથી. સ્ત્રીઓની દશા દયાપાત્ર છે; એક પ્રસિદ્ધ લેખક એક ખાઈના મુખે કહેવરાવે છે કે “નરજાત સુખી હશે આહું કદી હાલતી સ્વચ્છંદથી, પણ નારીને રાયાવિના નાહું કર્મમાં બીજું કંઈ.” આવા વિચાર એક વખત સર્વવ્યાપી હતા. હું આશા રાખું છું કે હાલમાં તે તેટલા બધા સ્વીકારાતા નથી. હિન્દુસ્થાનના લેાકેામાં–શું પુરૂષ કે શું સ્ત્રી–કાઇમાં હકના તે વિચાર સરખા નહાતા. હકને માટે શુદ્ધ ગુજરાતી કે સંસ્કૃત શબ્દ પણ નાડું મળે; કારણ તે વિચાર જ આર્યધર્મમાં હયાતી ધરાવતા નથી. હિન્દુએ તે પોતાના ધર્મ જ–કુરજ જ-સમજતાં; હકની વાત તેઓના લક્ષમાં આવેલી જનહિ. જો હુકના ખ્યાલની જ હયાતી નહાતી, તેા પછી ‘ સ્ત્રીઓને, પુરૂષષ જેટલા હક નહેાતા' એ કહેવું અયથાર્થ છે. પુરૂષાને ધર્મ હતા-ફરજ હતી, તેમજ સ્ત્રીઓને પણ ધર્મ હતા-રજ હતી; સ્ત્રીએ પોતાના ધર્મ સારી રીતે પાળતી, પુરૂષા પેાતાના ધર્મ સારી રીતે પાળતાઃ બંનેના ધમ સારી રીતે પળાતા હૈાવાથી આપણા હિન્દુસંસાર સારી રીતે જ ચાલતેા. જ્યારે પુરૂષો ધર્મ ભૂલ્યા, ત્યારે સ્ત્રી પણ ધર્મ ભૂલી. સ્ત્રી અને પુરૂષના ધર્મ ભૂલાયા એટલે સંસાર અવ્યવસ્થામાં ફસાયા અને એક વખત અવ્યવસ્થા-અંધેર શરૂ થાય, પછી તેને ઠેકાણે લાવતાં કેટલી મુશ્કેલી પડે છે એ તા. For Private and Personal Use Only ૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ સ્ત્રીઓને સદેશ. ઇતિહાસન. વાંચવાવાળા તે જાણે જ, પણ ઘરસંસારને અનુભવ મેળવવાવાળાં પણ સારી રીતે જાણી શકે તેવું છે. અંધેરના વખતમાં, અલબત્ત, ઘણું અનાચાર અને અત્યાચાર હતા, પરંતુ શાન્તિનું રાજ્ય થતાં હવે એ કે હિન્દુ ભાગ્યે જ હશે કે જે સ્ત્રી પુરૂષના ધર્મ સંબંધે ગ્ય સ્વીકાર નહિ કરતે હોય. હિંદુ સંસારમાં સ્ત્રીઓ ઘરની રાણી છે. સ્ત્રીઓની હિન્દુઓને દરકાર નથી એમ કહેનાર એક પણ એ હિન્દુ બતાવશે કે જે સ્ત્રીવિના રહેવાને તૈયાર હોય? સ્ત્રીઓની દરકાર હિન્દુઓને તે જેટલી છે તેટલી ભાગ્યે જ બીજા કેઈ લેકને હશે. ગૃહસ્થાશ્રમને લગ્નને જે પવિત્રતા હિન્દુઓએ અર્પે છે તે કયા બીજા લોકમાં માલમ પડે છે? અને લગ્ન સ્ત્રી પુરૂષ વગર થવાનાં હતાં? લગ્નની દરકાર કરનાર, લગ્નને પવિત્ર ગણનાર, સ્ત્રી કે પુરૂષ બેમાંથી એકે માટે બેદરકાર કેમ રહી શકે? હિન્દુઓને સ્ત્રીની દરકાર નથી એ ઉક્તિતદ્દન અર્થ વગરની જ છે એમ બતાવવા આ એક જ દલીલ બસ ગણું છું. હિન્દુઓને સ્ત્રીઓ માટે માન નથી એ પણ વિદેશીઓ અને વિદેશીઓના વિચારમાં તણુવાને મેહ અને લેભ રાખનાર દેશીઓની બહારના દેખાવથી થતી ભૂલેમાંની એક છે. કઈ સ્ત્રી પિતાનું ધારેલું ધણી પાસેથી નથી કરાવી શકતી? કઈ સ્ત્રી હિન્દુ સંસારમાં ઘરની રાણી તરીકે નથી સ્વીકારાતી ? કઈ સ્ત્રીની ઈચ્છાને તાબે ઘરના પુરૂષોને નથી થવું પડતું ? હિન્દુના ઘરને અંદરને અનુભવ હશે તે તે કબૂલ કરશે જ કે સ્ત્રીઓ માટે માન નથી એમ નથી. અલબત, કેટલીક બાબતમાં સ્ત્રીને પૂછતું નથી, અગર પૂછાય તે પણ તેના મત પ્રમાણે ચલાતું નથી એવું બને છે. પણ જે મોટાં મોટાં સામ્રાજ્યમાં પણ સમ્રાટના મતને એક બાજુ રાખી રોગ્ય લાગતા માર્ગનું ગ્રહણ કરવામાં સમ્રાટનું માન નથી એમ ન કહેવાય, તે પછી હિન્દુ સંસારમાં તેવું શા માટે કહેવું? જે For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે ખેલ. પ આખતમાં સ્ત્રીએ કરતાં પુરૂષોની મતિ વધારે પહાંચતી હોય, જે મામતના વિચાર પુરુષા વધારે સારી રીતે કરી શકે છે એમ મનાતું હાય તેવી બાબતમાં પુરુષા પેાતાના મત પ્રમાણે કરે તે તેથી સ્ત્રીઓ માટે માન નથી એમ કહેવું એ કોઈપણ રીતે વાજમી નથી. સીએને સરખા હક નથી ! સ્ત્રીઓની દશા દયાપાત્ર છે, અને ‘નારીને શયા વિના નાહું કર્મમાં ખીજું કઈ’એ એ વચનામાં કાંઈક સત્ય છે એ તે આપણે સ્વીકારવું જોઈએ. તે સ્વીકારી તેનાં કારણેા શેાધી બને તેવી રીતે સુધારા કરવા આપણે બધા પુરુષો તેમજ સ્ત્રીઓ તૈયાર છીએ અને યથાશક્તિ પ્રયાસ ચાલુ છે. પ્રભુ તેવા દરેક પ્રયાસને ચેાગ્ય વિજય આપશે જ એવી ખાતરી છે. આરાપાતા ચેાગ્ય અચેાગ્ય દોષોને આટલા :જવાબ આપી જ્યાં સ્ત્રીઓનું સન્માન બહુ છે એવું કહેવામાં આવે છે ત્યાંના એ જ દાખલા આપીશ. ખાઇએ અને વ્હેન ! હું એમ નથી કહેતા કે આપણે ત્યાં સ્ત્રીઆ બહુ જ ઉંચી સ્થિતિ ભેગવે છે, કે હું એમ પણ કહેતા નથી કે સુધરેલા દેશમાં સ્ત્રીઓને અન્યાય મળે છે; હું એટલું જ કહું છું કે વાતાવરણમાં પ્રચાર પામી જતા કેટલાક વિચારો આપણે એકદમ ગ્રહણ કરો લેવા જોઈએ નહિ. એ ચાર અંગ્રેજો, કે અંગ્રેજી ભણેલાઓ, મારા જેવા, એમ કહે કે સ્ત્રીને સરખા હુક નથી માટે આપણે એકદમ માની જવું જોઈ એ નહિ કે સરખા હક નથી. તેમ એકાદ બે દાખલા વિરૂદ્ધના બતાવાય તે એમ પણ ન માની જવું કે સુધરેલા દેશેામાં પણ સ્ત્રીની એવી જ દશા છે માટે આપણે સુધારા કરવાના નથી. આપણે સાંભળવી બધી વાત; વિચારવી બધી દલીલ; અને જેટલું વાંચવા સાંભળવામાં આવે, તે ઉપરથી આપણી મતિ પહેાંચે અને મહાત્માઓના વિચારથી તેને ટેકો મળે તેવી રીતે દેશકાળને વિચારીને વર્તન For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સદેશ. કરવાનું રાખવું. સ્ત્રીઓના હકની વાત કરનારાએ નીચેની વસ્તુ સ્થિતિ ધ્યાનમાં લેવા જેવી છે. આપણાં ધર્મશાસ્ત્રમાં સ્ત્રીઓ માટે અનાદિકાળથી એટલી બધી ચિંતા કરવામાં આવતી હતી કે સ્ત્રીઓના નિર્વાહ માટે તેમને નામે ડું ધન જુદું જ રાખવામાં આવતું, અને તેને “સ્ત્રીધન” એવું જ નામ અપાયું હતું. તે ધન એવું હતું કે તેના પર પતિને પણ કશે અધિકાર નહોતે. સ્ત્રીઓને સ્વાતંત્ર્ય મુદ્દલ મળતું નહિ એમ કહેવાવાળાએ આ હકીકત ધ્યાનમાં લેવા જેવી છે. આપણું તરફ સ્ત્રીઓને તેટલું સ્વાતંત્ર્ય અને સ્ત્રીધન ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવતી હતી અને હજી તે સત્તા તમને બધાને મળેલી છે. હિન્દુ તરીકે જન્મનાર દરેક સ્ત્રીને તે હક જન્મથી જ મળે છે. પરંતુ વિલાયતમાં શું હતું તે જાણે છે? ૧૮૮૨ ઈસવીસન સુધી એટલે આજથી માત્ર ૩૧ વર્ષ પહેલાં તે વિલાયતમાં પરણેલી સ્ત્રીઓને કોઈપણ જાતના ધન ઉપર અધિકાર જ નહોતે. જેમ ઘરના પશુને કેઈપણ જાતના ધનપર અધિકાર હેતે નથી તેમજ સ્ત્રીઓને પણ કશે અધિકાર હતે જ નહિં. તે વર્ષમાં પહેલી જ વાર સ્ત્રીઓ ધનને માલિક હોઈ શકે તે વિચાર જન્મ પામ્યું હત! હવે વિચારો ! સ્ત્રીઓ માટે દરકાર, અને સ્ત્રીનાં સ્વાતંત્ર્ય આપણે ત્યાં હતાં અને છે કે સુધરેલા દેશમાં? બીજી તેવી જ હકીકત “સકેજીસ્ટની છે. વિલાયતમાં સ્ત્રીઓ હમણું મોટું રમખાણ મચાવી રહી છે. ત્યાંની રાજકારભાર ચલાવનારી સભા-પાર્લમેન્ટમાં–સ્ત્રીઓને બેસવા દેતા નથી. તેમાં બેસવાને હક સ્ત્રીઓ માગે છે અને પુરુષે તે હક આપવા ખુશી નથી. આ વસ્તુસ્થિતિ શું બતાવે છે કે સ્ત્રીઓને તમામ હક આપવા વિલાયત પણ હજી તૈયાર નથી. આપણે ત્યાં તેવું નથી. આપણે ત્યાં સ્ત્રીઓને સંપૂર્ણ હક બધી બાબતમાં છે ભેપાળમાં ઘણું કાળથી અને હમણું પણ બેગમજ રાજ્ય ચલાવે છે. સ્ત્રીઓની સર્વ કામની લાયકાત આપણે ત્યાં સ્વીકારાય છે, વિલાયત હજી તેટલે પણ પહોંચ્યું નથી. બાઈઓ અને હેને, મારી આ ટીકાથી એક બાજુ દેરવાઈ ન જતાં, મેં તે For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ તમને માત્ર દષ્ટાન્ત જ આપ્યાં. હજી એક વધારે આપે. આપણે ત્યાં વિલાયતી કાયદો જ દાખલ થતાં ત્યાંના જેવું જ ધારણ રખાયું છે. પણ આગળના વખતમાં તેમ નહોતું. આખા વિલાયતમાં વકીલાતને ધંધે સ્ત્રી કરી શકતી નથી. શ્રીમત્ શંકરાચાર્ય અને મંડન મિશ્રને વાદ થયે તેમાં ન્યાયાધીશ તરીકે શ્રીમતી સરસ્વતીને સ્વીકાર્યા હતાં! આપણી તરફ સ્ત્રીઓની સમાનતા અસલથી સ્વીકારાઈ છે જ. પત્ની એ હિન્દુશાસ્ત્રમાં સહધર્મચારિણી કહેવાય છે; દરેક ધર્મકાર્યમાં પત્નીને સહચાર જરૂરને કહે છે, વળી એકલા પુરૂષથી થઈ શકે તેવાં કાર્ય એકલી સ્ત્રીથી પણ થઈ શકે છે. આવી રીતે જોતાં તમે જોઈ શકશે કે અસમાનતાની ફરીયાદમાં સંપૂર્ણ સત્ય નથી. સમાનતા અસમાનતાને વિચાર જ પશ્ચિમ તરફનવા વા તેની સાથે આવ્યું છે. તે પહેલાં તે વિચાર ફરીયાદરૂપે ભાગ્યે જ જોવામાં આવશે. કારણ, મેં આગળ કહ્યું છે તે જ, આપણે ધર્મની દરકાર કરતા, હકની નહિ. કર્તવ્ય પ્રમાણે ધર્મ. અને ધર્મ જુઓ તે સ્ત્રીપુરુષના શરીરમાં ભિન્નતા છે, તેમની પ્રભુદત્ત શક્તિઓમાં ભિન્નતા છે તે અનુસાર ધર્મમાં પણ ભિન્નતા હેવી જ જોઈએ. સ્ત્રીના શરીરની કમળતા અને પુરૂષના શરીરની કઠોરતા એ પ્રભુની આપેલી ભિન્નતા છે, અસમાનતા છે. પશુપક્ષીમાં પણ તે ભેદ છે. મનુષ્યજાતિમાં પણ છે. તે અસમાનતા ધ્યાનમાં લઈ સ્ત્રી પુરૂષનાં કર્તવ્ય નક્કી થયાં છે અને કર્તવ્ય પ્રમાણે ધર્મ છે. સ્ત્રીઓ માટે ગૃહનું કર્તવ્ય ઠર્યું. તેમનાં શરીર, તેમની બાળકને ઉછેરવા આદિની સ્વાભાવિક ફરજે, બહારની જીંદગી માટે કુદરતી રીતે જ તેઓને ઓછા લાયક બનાવે છે. જે સ્ત્રીઓએ સ્ત્રીરૂપે-પત્નીરૂપે-માતારૂપે રહેવું હોય, તે તે સૌએ વગર આનાકાનીએ સ્વીકારવું જ જોઈએ કે સ્ત્રીઓથી બહારના વ્યવહારમાં રહી શકાય તેવું નથી. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દશ. તેમનાં શારીરિક લક્ષણે જ તેમને ઘરમાં રહેવા માટે વધારે આગ્રહ કરે તેવાં છે. હિન્દુઓએ એ સ્થિતિ જોઈ અને તેથી સ્ત્રીઓને ગૃહિણું ધર્મ . ગૃહિણી ધર્મ એ કાંઈ પુરૂષોના કમાણી ધર્મથી ઓ છે જવાબદારીવાળા કે ઓછા મહત્વને નથી. જેમ કમાણી કરવી એ પુરુષે માથે એક મટી ફરજ છે, તેમ જ તે કમાણીને ચગ્યતાથી ખરચવી એ સ્ત્રીઓ સાથે મોટી ફરજ છે. પુરુષે હાડમારી ભોગવી ધન મેળવે, સ્ત્રીઓ ચાલાકી અને હંશીઆરીથી તેને ખરચેઃ પુરુષે સુખનાં સાધનો પૂરાં પાડે, સ્ત્રીઓ તે સાધનને ચગ્ય રીતે કેળવી સુખની લ્હાણી કરે, પુરુ, ન હય ત્યાંથી પૈદા કરી ભેગું કરે, સ્ત્રીઓ, મેળવેલાને બરાબર ગોઠવે, વ્યવસ્થા કરે; ઘરમાં બંને કામ સરખા જ ઉપગનાં છે. કમાણી હેય પણ ખરચની વ્યવસ્થા ન હોય તે કમાણી દેખાતી નથી, તેને પૂરે લાભ મળતું નથી. તમારી સ્ત્રીઓની ભાષામાં કહું તે હાટરસ અને હાથરસ બને હેય તે રઈમાં સ્વાદ આવે. પુરુષે હાટરસ પૂરે પાડે. જોઈતું ધન લાવી આપે, પણ સ્ત્રીઓ હાથરસ ન આપે, લાવેલાને કેળવી ન શકે, તો તેની તેજ વાનીઓથી રસેઈનીરસ, બેસ્વાદ, અને-ઉત્તમ તે ન જ થાય. જેમ રસોઈમાં, તેમજ ઘરમાં પુરુષે દુનિયાની રસાકસીમાં બાથીયાં ભરી કમાઈ લાવે, અને સ્ત્રીએ તેને સરસ ઉપયોગ કરી એકનું અનેકગણું કરી બતાવે. આવી વ્યવસ્થા ઘરને માટે જરુરની તેમજ ઉત્તમ હતી, તેથી હિન્દુઓએ તે તરફ જ લક્ષ રાખ્યું. પરંતુ તેમ કરવાથી સ્ત્રીએને હલકી ગણી એમ માનવું છે તે કારણોનું અજ્ઞાન જ બતાવે છે. પ્રભુએ હાથને અમુક ફરજે મેંપી અને પગને બીજી સેંપી. તેથી હાથ કાંઈ ઉંચા થતા નથી કે પગ કાંઈ નીચા ગણતા નથી. હાથ દુઃખશે કે પગ સુજશે તે પીડા તે શરીરને જ થવાની છે, હાથ જાડે કરે અને પગ પાતળા રાખવા એવું માણસ કરી શકો જ નથી અને કરે છે તે માત્ર કેટલાક હઠયોગીની પેઠે અપવાદરુપ જ ગણાય. શરીરમાં બંને For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. સરખા છે, તેમજ ગૃહશરીરમાં સ્ત્રીપુરુષ બંને સરખાં છે. દષ્ટાંત જ લેવું હોય તે બીજું જીભ અને દાંતનું . દાંત કઠણ અને જીભ નરમઃ દાંત કાપે અને જીભ ચાખે, માટે કાંઈ દાંત વધારે ને જીભ ઓછી ન કહેવાય. તેમજ પુરુષ અને સ્ત્રીઃ બંનેના કાર્ય જૂદા માટે અસમાનઃ એવી ગણતરી પશ્ચિમના પવન પહેલાં આપણને સુઝી જ નહિ હોય! જેમ નાતજાત સંબંધે પણ હલકાઈની જેની કલ્પના, અને તિરસ્કારને ન રંગ પશ્ચિમના પવને આપ્યાં તેમ જ સ્ત્રીસંબંધની ભાવના પણ તેજ પવને બગાડી. હિન્દુઓમાં હલકું ઉંચું ગણવાને ધર્મ જ નથી; સૈ પિતપતાનાં કાર્ય-પિતપતાના ધર્મ બજાવે; અને જે નિજધર્મ બજાવે તે જ શ્રેષ્ઠ. નિજધર્મ બજાવનાર ચંડાળ પણ નિજધર્મ નહિં બજાવનાર બ્રાહ્મણથી શ્રેષ્ઠ ગણાય છેએ સિદ્ધ કરનારી ઉક્તિઓ આપણું ગ્રંથમાંથી ઘણું જગાએ મળી આવશે. સંપ અને સમાનતામાં જ સુખ છે. હેને અને બાઈઓ! મારું કહેવું તમે બરાબર સમજ્યાં હશે, તો પણ એકવાર ફરીથી ટુંકામાં કહી જાઉં. હિન્દુઓમાં પુરુષ વધારે અને સ્ત્રી ઓછી એ વાણીયાશાઈ જેઓ કદી થયે નથી. સ્ત્રીઓની લાયકાત પ્રમાણે તેના ધર્મ પુરુષે ઉત્પાદક, સ્ત્રીઓ સંરક્ષક અને વ્યવસ્થા કરનાર પુરુષો નવું લાવી સ્ત્રીઓ આગળ ધરે, તે સ્ત્રીઓ સ્વીકારે, કેળવે, અનેકગણું બનાવે અને પુરુષના ઉપગ માટે તૈયાર કરે, હાટરસ પુરુષ આપે, હાથરસ સ્ત્રીઓ ઉમેરે, આ આપણી ગૃહધર્મની કલ્પના અને તે પ્રમાણે ગૃહિણી ધર્મ નક્કી થયા. ગૃહિણધર્મ પાળનારી સ્ત્રીઓ પુરૂષે જેટલી જ ઉપગી, પુરૂષ જેટલી ઉંચી, પુરૂષ જેટલી જ પવિત્ર અને પુરૂષથી વધારે સુંદર અને પુરુષોને આકર્ષે તેવી મેહક સ્ત્રીએ માટેની આવી કલ્પના હેવા છતાં હજી તમારે અસમાનતાની ફરીયાદ જારી રાખવી હોય તે તમે મુખત્યાર છે. બાઈઓ, પણ વિચારજે કે પુરુષ તમારા છે, તમે પુરુષનાં છે, એ જેવું For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સંદેશ સંપ અને સમાનતાથી રહેશે તે જ સુખ છે, હિન્દુધર્મને ઉપદેશ એવે છે કે સંપ અને સમાનતા માટે પિતાનાં કર્તવ્ય અને પિતાની ફરજો સમજજે. બીજા ભૂલે કરે તે દરગુજર કરજે, અને સંપ અને સમાનતા નિભાવવા બને તેટલે ભેગ આપજે, તેવા ત્યાગનું પરિણામ સુખ જ છે. આપણું હિન્દુસંસારમાં હજી જેટલું સુખ છે તેટલું મને તે આશાજનક લાગે છે. તે સુખ વધે, વર્ષે અને માસે વધે, પક્ષે અને અઠવાડીયે વધે, દિવસે અને કલાકે વધે, ક્ષણે અને પળ વધે, એ જ પ્રાર્થના. આજે ધર્મની દરકાર કેણ કરે છે? પરંતુ, મારાં બાઈઓ અને બહેને ! વર્તમાન સ્થિતિ અને વિચાર તથા ભૂતની કલ્પના એ મેં તમારી આગળ કહ્યા તેથી આપણું કાર્ય સફળ થયું નથી. ભૂતકાળની મીઠાશભરી વાતેથી ગર્વ વધે છેઃ એ ગર્વ હું તમારામાં જેવા ઈચ્છતે નથી. માટે હવે હું તમને બતાવીશ કે તે ભૂતનાં બયાનથી આપણે ગવિષ્ટ થવાનું નથી, પણ શરમીંદા થવાનું છે. જે હિન્દુએને ભૂતકાળ તે ઉજમાળે, જે હિન્દુઓનાં શાસ્ત્રો તેવાં શ્રેષ્ઠ, જે હિન્દુઓની કલ્પનાઓ તેવી ઉચ્ચ, જે હિન્દુઓના ઉદેશે તેવા ભવ્ય અને પરોપકારી, તેજ હિન્દુઓનાં છોકરાં આપણા જેવાં! કષિ મુનીઓના પુત્રે આવા કંગાળ! વીર પુરુષની પ્રજા એવી કેદ થયેલી! બાઈએ, આપણે હિન્દુનામથી શરમાવું જોઈએ એવું હમણાં આપણું વર્તન નથી? હિન્દુ ધર્મ, એટલે ફરજ નહિં પણ ઈશ્વરી માન્યતાથી ભરેલા આપણા ધર્મ, માટે કેવા પંકાયેલા હતા! તેને બદલે આજે ધર્મની દરકાર કેણ કરે છે? હું પૂછું, બાઈઓ, તમને, કે તમારામાંથી કેણ કયા ધર્મને માને છે? અને માને છે તે તે ખાતર શું કરે છે? અને કરે છે તે સંપૂર્ણ શ્રદ્ધા, હૃદયની ખરી શ્રદ્ધાથી, કે માત્ર ગાડરીયા પ્રવાહની રીતિએ? બાઈઓ, આ વિષય આજને માટે હું ઘણે પવિત્ર માનું છું. પણ આજે તે વિષે વાત કરવાનું મેં ધાર્યું નથી, તેથી For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. આટલા વિષયાન્તરરુપે પ્રશ્ન મૂકીને જ બંધ કરીશ. પણ એટલું તે કહીશ જ કે બાઈએ, તમે જે ધર્મક્રિયા કરે તેમાં તમારું હૃદય સાથે રહે તેજ કરજે. મંદિરમાં જવાથી પ્રભુની નજીક આપણે જઈએ છીએ એ તમારે દઢ વિશ્વાસ હોય તે જ મંદિરમાં જજે. દેખાવ ખાતર, બધાં જાય છે માટે, એમ તમે મંદિરમાં જતાં નહિં. એવું જવું એ તે પ્રભુને પણ છેતરવા જેવું થાય. માણસે નહિ જાણે, પણ પ્રભુ તે જાણશે જ કે તમે પ્રભુની ખાતર મંદિરમાં નથી જતાં, માત્ર લેકે ખાતર જાઓ છે ! માટે પ્રભુને છેતરવા જેવું કદી કરતા નહિ, મંદિરે જવાને તે એક દાખલે જ આપે. જે જે ધર્મકાર્ય કરે તે બધાને માટે એ પ્રશ્ન પૂછશે કે તમે હૃદયની શ્રદ્ધાથી કરે છે કે કેમ? શ્રદ્ધા હશે તે બસ છે. શ્રદ્ધાનું બળ હજારે યજ્ઞયાગ, દાનપુણ્ય, ત્રત ઉપવાસોથી વધારે છે. શ્રદ્ધા જ ખરું જીવન આપનારી છે. શ્રદ્ધા પ્રભુની પાસે પલકવારમાં પહોંચાડનાર પવનપાવડી છે, કષ્ટો અને વિપત્તિઓને બહાર રાખવાનું અજીત સામર્થ્ય શ્રદ્ધાના કિલ્લામાં રહેલું છે. જે શ્રદ્ધા હશે તે તમે બધું કરી શકશે, અને ધર્મમાં તે શ્રદ્ધા એજ મુખ્ય છે, ધર્મને એજ આત્મા છે; શ્રદ્ધાવિનાને ધર્મ તે તે માત્ર શબ જ માનશે, તેવાને તે અડકતાં પણ અભડાઈએ. માટે બાઈઓ, ફરીથી કહું છું કે શ્રદ્ધાસહિત જ ધર્મકાર્ય કરશે, શ્રદ્ધા ન રહે તે તે કાર્ય કરવાથી લાભ નથી, હાનિ છે. બાઈઓ, ધર્મના નામથી જે જે ધર્મકાર્યો થાય છે. તેમાં ખરી શ્રદ્ધાન હોવાને લીધે આપણે હિન્દુ નામને કલંક લગાડીએ છીએ, હિન્દુધર્મને હણે પાડીયે છીએ, આપણા ધર્મશીલ મહાત્માઓને નીચું જોવડાવીએ છીએ. એ વિચાર આવી જતાં આટલું લંબાણ થઈ ગયું. ધર્મમાં જ આવું થાય છે તેમ નથી. વ્યાપારમાં, હુન્નરકળામાં, ખેતીમાં, બધી બાબતમાં શ્રદ્ધાહીનતા અને દસ્લપ્રવીણતા હોવાને લીધે આપણે અત્યારે ગમખ્વાર છીએ, અને તેવી જ સ્થિતિ આપણું સંસારમાં પણ છે. For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સદેશ. સંસારસુધારાની ચટપટી. આપણુ સંસારમાં સુધારે કરવાની ચટપટી ઘણુને લાગી રહી છે, છતાં પ્રગતિ થતી નથી, અથવા થાય છે, તે બહુ જ મંદ છે. આમ હવાનાં કારણેમાંથી હું અત્યારે તમારી પાસે બે કારણે રજુ કરીશ. એક તે મેં ઉપર કહી તે શ્રદ્ધાહીનતા અને તેની સાથે સાથે રહેલી ઘણી દષ્ણપ્રવીણતા, અને બીજું એ કે આપણું સંસારરથને એક જ પૈડું છે. બીજું પૈડું છે પણ તે નહિ જેવું જ: એક જોઈએ તેવું અને બીજું નહિ જેવું; એવાં બે પૈડાંવાળે રથ આગળ ચાલે તે ખરે, પણ તેમાં કેટલીબધી મુશ્કેલી પડે? બીજું નહિં જેવું પૈડું તે કયું, એ તે તમે સમજી ગયાં હશે. જે વિચારની કલ્પના પણ આપણે સ્ત્રીવર્ગ કરી ન શકે, તે વિચારને આચારતે તેઓ કેમ જ કરી શકે? સંસારસુધારાના કારણે, ઉદેશે અને લાભે વિષે આપણું સ્ત્રીમંડળ ભાગ્યે જ કોઈ વિચાર પણ કરી શકે તેવું છે. જે વિચારમાં ભાગ ન લઈ શકે, તે પછી આચારમાં ભાગ કેવી રીતે લઈ શકે? અને કદાચ દેખાદેખીએ આચારમાં ભાગ લે, તે તે માત્ર આંધળાની હારના જે જ આચાર થાય! સંસારસુધારે દેશના સુધારાને માટે છે અને સંસાર અને દેશ વિષે વિચાર કરનારને સાંપ્રત સ્થિતિનું ભાન અત્યંત આવશ્યક છે. પરંતુ આપણાં સ્ત્રીમંડળમાં સાધારણ જ્ઞાન કે આધુનિક દશાનું ભાન કેટલાં ધરાવતાં હશે? અહિં ભેગી થયેલી સ્ત્રીઓમાંથી મને કેટલી કહી શકશે કે પૃથ્વી ગોળ છે કે ચપટી છે? આપણું રાજકર્તાઓને દેશ માટે છે કે આપણે દેશ હિન્દુસ્થાન? તમે પહેરેલાં કપડાં ક્યાં બન્યાં હશે ? તેની કેરે ક્યાં બની હશે? અને તમે સૌભાગ્ય બંગડી પહેરી છે તે ક્યાંની હશે તથા તમારી હીરાકંઠીનું સુવર્ણ ક્યાંથી આવ્યું હશે? આપણી સામાન્ય બાબતે વિષે જ આપણે કેટલાં બધાં અજ્ઞાન છીએ ! આપણને આંખ છે કે આપણે તે છતી આંખે આંધળામાં ખપીએ તેવા છીએ? For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ એલ. ૬૭ આ વાત તે તમને લગતી નથી એમ કહેશેઃ તે હું પૂછું કે દરરોજ કેટલી બિસ્કીટ આપણા મુંબઈમાં ખવાતી હશે તે તમે જાણા છે ? અને તે બિસ્કીટ–રસોડામાં બનવા લાયક એક ખાદ્ય પદાર્થ, સ્ત્રીઓની ખાસ ફરજમાં ગણાવી શકાય તેવી એક કૃતિ, તેવી બિસ્કીટ કાં અને છે અને ક્યાંથી આવે છે ? આઈએ અને હેના ! જરા વિચાર કરશે કે તે બિસ્કીટ જેની બનેલી છે તે ઘઉં આહિંથી શા ભાવે ગયા હશે? અને ઘઉંના તથા ઘઉંની અનેલી બિસ્કીટના ભાવમાં કેટલા બધા તફાવત છે? પ્રજાની જવાબદારી સ્ત્રીઓને માથે છે. આ બધા પ્રશ્ના આપણાં સ્રીજનના જ્ઞાનની પરીક્ષા માટે પૂછું છું. ઘણા પુરૂષો પણ આવી અનેક બાબતથી અજાણ્યા હશે, છે, એ વાત ખરી. પણ બીજા અજાણ્યા છે, ખીજા દોષમાં છે, માટે અમે પણ દોષમાં, એ ખુલાસે ન્યાયની કારટમાં ચાલી શકતા નથી, તે વિચારની કારટમાં પણ કેમ ચાલે? વળી પુરૂષ અજાણ્યા હશે તે દરગુજર થઈ શકશે, કારણ તે એકલડાકલ ગમે તેવી રીતે જીવન પુરૂં કરશે, પણ એ અજાણ હશે તે દરગુજર કરી શકાશે નહિં. સ્ત્રીઓની જીંદગી એકલડાકલ નથી, એક સ્ત્રીની પાછળ ઓછામાં ઓછા ચાર પાંચ જીવ તે આધાર રાખી બેઠા જ હાય છે. આ શું, આ શું ના પ્રશ્ના ઉપરાઉપરી પૂછી માતાના જ્ઞાનના લાભ લેનાર ચારપાંચ છેકરાંની જવાબદારી સ્ત્રીને માથે છે. એટલે સ્ત્રી અજાણી રહે તે દરગુજર કરતાં આખા દેશ અજ્ઞાન રહે એવું જ પરિણામ આવે, અને આજે તેવું પરિણામ છે એ જાણતાં કાને શૈાચ નાડું થાય ? તેવી સ્થિતિનું કારણ મેં ઉપર કહ્યું તે જ. સઁસારનું એક પૈડું નથી, ન જેવું જ છે, તે છે. હેના અને માઇએ ! દુનિયાંમાં સ્રીપુરૂષની સંખ્યા લગભગ સરખી છે એ તે, તમે ન જાણતાં હતા પણ અટકળ કરી શકો તેવી વાત છે. અને દુનિયામાં તેમજ હિન્દુસ્થાનમાં પણ સ્ત્રીએ લગભગ અરધે ભાગે છે. અરધા ભાગ નાજુ જેવા For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ સ્ત્રીઓને સન્દેશ. હાય તે દેશને આછી હાનિ છે ? દેશની મિલકતમાંથી અરધી તે નિરૂપયાગી પડી રહે તો પછી રિફાઈના જમાનામાં કેવી રીતે ફાવી શકાય ? શરીરને અરધા ભાગ મંદ, અકાર્ય પડા રહે તે બીજા અરધા ભાગથી શું થવાનું હતું? આ વાત એટલી સહેલાઈથી સમજી શકાય તેવી છે કે તેના ઉપર વિવેચન પણ નૃથાવાદ ગણાશે. હવે ત્યારે વિચાર માત્ર એક જ કરવાનો રહ્યો કે તે અરધા ભાગ સ્વધર્મપરાયણ કેમ થાય ? તે ભાગને દુનિયાના પ્રકાશનાં અને દુનિયાની સ્પર્ધાનાં દર્શન કેમ કરાવવાં? આઇએ, તેના જવાબ પણ એક જ છે કે ન જાણતાં હાય તે તેને શીખવા. ખાઇએ, બુદ્ધિ અને જ્ઞાન એજ બળનાં ખરાં માબાપ છે એ તે તમે જાણા છે. હા, ધન એ મળના પરમેશ્વર છે એમ કદાચ કહેશે, તાપણ એકલા ધનથી કાંઈ વળવાનું નથી. બુદ્ધિ અને જ્ઞાન હશે તેા ધન એની મેળે ચાલ્યું આવશે અને ખળની પ્રાપ્તિ આપેાઆપ થશે. બુદ્ધિબળનું દૃષ્ટાંત. બુદ્ધિ એજ ખરૂ મળ છે એ સમજાવવા આપણાં સંસ્કૃત પુસ્તકોમાં અનેક વાર્તાઓ છેઃ વાર્તાના ભંડારરૂપ ‘કથાસરિતસાગર’ નામની ચાપડીનું નામ તમે સાંભળ્યું છે ? ગુજરાતીમાં તેનું ભાષાંતર થયું છે અને નવરાશને વખતે તેના લાભ લેશે તે આનંદ થશે અનેનાના નાના ટુચકા પણ ઘણા મળી આવશે. તે પુસ્તકથી નાનાં, પણ ઉપદેશનાં ભરેલાં બીજાં પણ વાર્તાનાં પુસ્તકો છે. તેમાં પંચતંત્ર અને હિતાપદેશ એ એ પણ ખાસ વાંચવા લાયક છે. બંનેના ગુજરાતીમાં તરજુમા પણ થઈ ગયા છે. પંચતંત્રમાં એક નાની વાર્તા છે. બુદ્ધિ હોય ત્યાં જ મળ ડાય છે, બુદ્ધિવગરનામાં ખળ ક્યાંથી? એવું તે વાર્તાનું મથાળું છે. તેમાં એવી વાત છે કે એક ઝાડ ઉપર એક પક્ષીએ માળે બાંધ્યા હતા. માદા જેટલાં ઇંડાં મૂકે તેટલાં બધાં તે ઝાડની નીચે બખોલમાં રહેનારા એક સર્પ આવીને ખાઈ જાય. પક્ષી For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. ૬૯ માદાને ચિંતા થઈ કે હવે આનું શું કરવું? પરંતુ નરમાં બુદ્ધિ હતી. તેણે કહ્યું, ચિંતા શા માટે કરે છે? સર્પ બળવાન છે તે ખરું, પણ આપણામાં બુદ્ધિ હોય તે આપણે પણ તેના કરતાં બળવાન થઈએ. જો હું કહું છું એમ કર. થડા માંસના કટકા લાવી, સર્પના દરથી શરૂ કરી છેટે નળી રહે છે તેના દરસુધી વેરી દે. આ પ્રમાણે પક્ષીમાદાએ કર્યું. થોડે થોડે છેટે માંસના કટકા મૂક્યા અને નેળીયાના દરથી ઠેઠ સર્પના દર સુધી કટકાની હાર કરી દીધી. નાળીયે માંસના કટકાને લેભે લે આગળ આગળ આવતે ગયે અને છેલ્લો કટકો સર્પના દરના બારણાંમાં જ જોયે. ત્યાં આવતાં જ સર્પને જે. અને નેળીયાને અને સર્પને કેવી મિત્રાચારી છે એ તો તમે જાણે છે એટલે પક્ષીની બુદ્ધિથી તેનાં ઈંડાં કેવી રીતે બચવા પામ્યાં એ કહેવાની જરૂર નથી. આમ ખરું બળ બુદ્ધિમાં છે. આપણામાં અરધે અરધ બુદ્ધિ તે નકામી પડી રહે, પછી આપણું બળ કેમ વધે? તમને કહેવાની જરૂર નથી કે ભૂતકાળમાં હતું તેમજ વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં હમેશ માટે રહેવાનું જ કે જેનામાં બુદ્ધિનું સામર્થ્ય વધારે હશે તે જ સર્વોપરી થશે. આગળના વખતમાં બ્રાહ્મણનું રાજ્ય હતું. ખરા રાજ્ય કરનારા ક્ષત્રિયે હતા. પણે તેમના પણ ગુરૂ બ્રાહ્મણે હતા. બ્રાહ્મણેમાંથી બુદ્ધિબળ ગયું અને ક્ષત્રિયને અસર કરી શક્યા નહિ, એટલે ક્ષત્રિયોમાં કુસંપ પેઠે, બુદ્ધિ નષ્ટ થઈ અને બીજા ફાવ્યા. હાલમાં અંગ્રેજો રાજ્ય કરે છે. કારણ એજ. તેઓમાં જે બુદ્ધિ છે તેના હજારમાં ભાગની પણ આપણામાં નથી. તમે કઈ વર્તમાનપત્ર વાંચતાં હશો તે પૂછશે કે પરીક્ષાઓમાં તે હિન્દુઓ વિલાયતમાં પણ ઉપર નંબરે પાસ થાય છે તે પછી હિન્દુઓમાં બુદ્ધિ નથી એમ કેમ કહેવાય? બાઈઓ, તે વાત ખરી, પણ દેશની વાતોમાં એકાદ વ્યક્તિની વાત કાંઈ હિસાબમાં જ નથી. ડાઘણા માણસે બુદ્ધિશાળી છે, પણ તેથી દેશનાં બુદ્ધિધનમાં ઘણું જ થોડો વધારે થાય છે. પચીશ પચાશ કે બસ પાંચમાં બુદ્ધિ હોય, પણ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ સ્ત્રીઓને સશ. તેત્રીશ કરેડમાંથી સાડીબત્રીસ કરોડ તે અજ્ઞાનના અંધકારમાં સડતા હોય ત્યાં બસે પાંચસોની બુદ્ધિ શા લેખામાં એક ગામમાં પાંચ હજારની વસ્તી છે. તેમાંથી બે શેઠીયા પાંચ પાંચ હજારના આસામી છે. પચાશ ખાતાપીતા છે અને બીજા બધા ભીખારી છે. એટલે આખા ગામમાં માત્ર બાવન જણ ઠીક અને દશહજારની મૂડી એટલે સરાસરી ગણુએ તે જણદીઠબે રૂપિયાની મૂડી થઈ. હવે એક બીજું ગામ . જેમાં બે હજારની વસ્તી છે. તેમાં બે પાંચ પાંચ હજારના આસામી છે. બાવીશ બબ્બે હજારના આસામી, બસે હજાર હજારના આસામી, પાંચ, પાંચ પાંચસેના, એક હજાર ખાતાપીતા અને બાકીના ભીખારીઃ આ હિસાબે તે ગામમાં જણદીઠ પચીશ પચીશ રૂપીયાની મૂડી થઈ. કહે, આ બે ગામમાં કયું વધારે સંપત્તિવાળું ગણાશે? આપણી–હિન્દુસ્થાનની, એવી દશા છે, બે ચાર સાર છે તે ખરૂં, પણ અરધો અરધ સ્ત્રીઓને ભાગ તેતદ્દન નિરક્ષરઃ તે ઉપરાંત પુરૂષમાં પણ ખેડુ, ભંગી, મજૂરવર્ગ વગેરે કેટલાબધા નીકળી જાય! બુદ્ધિનું બળ આટલું બધું કમી હોય તે પછી ધનબળ કે બીજાં બળ ક્યાંથી આવે? કેળવણીથી બુદ્ધિ વધે. - બુદ્ધિબળ વધારવાને એક જ ઉપાય છે કે કેળવણી લેવી અને દેવી. કેળવણીની જરૂર સિદ્ધ કરવા કે તેના માર્ગો બતાવવાને અત્યારે વખત નથી. પ્રસંગ પણ નથી. પરંતુ, બુદ્ધિબળ વધારવા માટે તમારે એ કેળવણી લેવી જોઈએ. કેળવણી વિના બુદ્ધિ ખીલે નહિ; બુદ્ધિબળ ખીલવે નહિ, તે હિન્દુસ્થાનની અરધી મૂડી નકામી જ જવાની; જાય છે અને એમને એમ જ જવાની, પછી આપણી દુનિયામાં સ્થિતિ શી રહેવાની? એ વિચાર તે તમને કરાવે જ છે. બાઈએ, ઘણાખરા પુરૂમાં અને લગભગ બધી આઈએમાં એક જ વિચાર વ્યાપી રહ્યા છે કે કેળવણી તે કમાણીને માટે For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવાં વર્ષના બે બોલ. ૭૧ જે છે. આ વિચાર ખ જ માની લેવાય છે એટલે તેના પરથી તરત જ દલીલ લાવી દેવાય છે કે સ્ત્રીઓને ક્યાં કમાણી કરવા જવું છે કે કેળવણીની જરૂર હોય. સદ્ભાગ્યે આ વિચાર અને આ દલીલ હળવે હળવે નિર્બળ થતાં જાય છે. પણ હજી કેળવણીની દિશા નિર્ણત થઈ નથી. દરેક જણને બે જાતની કેળવણીની જરૂર છે. એક તે સાધારણ કેળવણું અને બીજી ખાસ કેળવણી મનુષ્યમાત્ર મનુષ્ય છે માટે તેની–બધી શક્તિઓને અમુક હદ સુધી કેળવવાની જરૂર છે એમ સ્વીકારી અમુક જાતની કેળવણી મનુષ્યમાત્રને આપવી જોઈએ, આવી કેળવણી તે સાધારણ કેળવણી. આવી કેળવણી મળ્યા પછી જે માણસને જે કામકાજમાં પ્રવૃત્ત થવું હોય તે કામકાજની માહિતગારી અને કુશળતા મળે તેવી જાતની કેળવણી આપવી જોઈએ અને તે કેળવણને ખાસ કેળવણી કહી શકાય. સ્ત્રીઓ મનુષ્ય છે માટે સાધારણ કેળવણું તે દરેકને મળવી જોઈએ. સાધારણ કેળવણમાં સ્ત્રી અને પુરૂષને ભેદ રાખવાની જરૂર નથી. બધી નાતજાતને અને બધી વ્યક્તિઓને સાધારણ કેળવણી તે મળવી જ જોઈએ અને તેટલી કેળવણી તે સ્ત્રીઓને તેમજ પુરૂષને એક સરખી રીતે જ આપી શકાય. સ્ત્રી અને પુરૂષની કેળવણીમાં ભેદ રહેવું જોઈએ. તેટલી મળ્યા પછી ખાસ કેળવણીની વાત આવે ત્યારે કામકજની ભિન્નતા પ્રમાણે, ધંધારોજગારની ભિન્નતા પ્રમાણે, અને બુદ્ધિશક્તિની ભિન્નતા પ્રમાણે ખાસ કેળવણી અપાવી જોઈએ. આવી કેળવણી સ્ત્રી અને પુરૂષને માટે જાદી જદી હોય, સ્ત્રી અને પુરૂષમાં પણ જેને જુદાં જુદાં કામ કરવાં હોય તે પ્રમાણે જુદી જુદી જાતની કેળવણી મળવી જોઈએ. શિક્ષક થવું હોય તેને શિક્ષકની, વકીલ થવું હોય તેને વકીલની, વેપારી થવું હોય તેને વેપારની, કારીગર થવું હોય તેને કારીગરની, એમ ધંધા પ્રમાણે જેમાં સ્ત્રી અને પુરૂષના ધંધા ભિન્ન છે. ઉપર સમજાવ્યું છે તેમ સ્ત્રીને ગૃહસંસાર ચલાવે છે અને પુરૂષને તેને માટે સાધને For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સદેશ. પૈદા કરવાનાં છે માટે તે પ્રમાણે તેમની કેળવણમાં ભેદ રહે જ જોઈએ. જે સ્ત્રી લગ્ન કરવા ઈચ્છતી ન હોય, અને એકલું જીવન ગાળી પુરૂષ પેઠે ધંધાદારી થઈ રહેવા ઈચ્છતી હોય તેવી તેવી જાતની ખાસ કેળવણી આપવામાં-પુરુષની પેઠે જ કેળવણી આપવામાં વધ કાઢી શકાશે નહિં. આ વ્યવસ્થા ધ્યાનમાં રાખી જે કેળવણી વિષે વિચાર કરવામાં આવશે તે ઘણી તકરારે આપેઆપ શમી જશે. તમે બધાં ઘરસરી, ગૃહસ્થી છે. હું ઈચ્છું છું કે આપણ સંસારમાં સ્ત્રીમાત્ર ગૃહસ્થી જ બને અને કુંવારી ડોશીઓને દેખાવ કરી દેવામાં આવે નહિ! અને તેથી તમને બધાને ઘર સંબંધે ખાસ કેળવણી મળવી જોઈએ. જેને ન મળી હોય તેણે આજથી નિશ્ચય કરી હળવે હળવે લેવાની શરૂવાત કરવી જોઈએ. મને લાગે છે કે હવે તમે સમજી ગયાં હશો કે પ્રારંભમાં મેં ત્રણ પ્રાર્થનામાંથી જે ત્રીજી પ્રાર્થના તમને કરી હતી તે ઉપર હું આવું છું. ફરી વિનંતિ કરું છું કે જે હિન્દુઓનાં ઘર શાન્તિનિવાસ અને સુખનિવાસ થાય એમ ઈચ્છતાં હે તે મારી આ ત્રીજી પ્રાર્થના પર લક્ષ આપી તે વિષયે યથાશક્તિ વર્તન કરવાનું તમે બધાં આ ક્ષણે જ નક્કી કરશે. માતા થવાના ધર્મ. હું તમને જે કહેવા–જે પ્રાર્થના કરવા પ્રવૃત્ત થયા છે તે હવામાં ભડાકા કરવા જેવું, આંધળાના ગોળી બહાર જેવું, ન થઈ જાય એ હું ખાસ લક્ષમાં રાખીશ. હું જાણું છું કે એકઠાં થયેલાં બધાં બાઈઓ એક સ્થિતિનાં કે એક વૃત્તિનાં નથી. જે કે પહેરવેશમાં તે સૈ એક બીજાની સ્પર્ધા કરવામાં તણાય છે. અને મુંબઈ જેવાં શહેરમાં અને આવા શુભમેળાના મેળાવડાના પ્રસંગમાં દરેક જણ પિતે હલકું કે ગરીબ ન દેખાય તેની ખાસ ચીવટ રાખે છે, અને તેથી પહેરવેશ, અલંકાર વિંડળના ઉપરથી જાદી જાદી સ્થિતિ એકદમ જાણી શકાય એમ નથી, તે પણ For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૭૩ મને અહિને કાંઈક અનુભવ મળેલ હેવાથી હું કહી શકું છું કે તમારામાંથી કઈ જ્યારે લાખે ગણાય તેટલા ધનના માલિક હશે ત્યારે કેઈને મહિનાની આવકમાંથી માંડમાંડ પૂરું થતું હશે. તે સ્થિતિફેર જે હું લક્ષમાં ન રાખું તે મારે જે કહેવાનું છે તેની અસર કેઈને પણ થાય જ નહિ. એટલે ફરીથી કહું છું કે હિન્દુ સંસારનાં જુદાં જુદાં ઘરને અને જુદી જુદી સ્થિતિ એને પ્રભુએ મને જે કાંઈ અનુભવ અપાવ્યું છે તે ધ્યાનમાં રાખીને જ હું તમારી પાસે મારી પ્રાર્થના રજુ કરીશ. દુનિયામાં એક વખતે જેની પાસે દાણ વધારે હોય તે વધારે સુખી અને વધારે સારો કહેવાતે; હવે નાણું વધારે હોય તે વધારે સુખી અને વધારે સારી કહેવાય છે. એટલે નાણુને લીધે જ સ્થિતિને ફેર થાય છે. પરંતુ નાણુને તફાવત અસર ન કરે એવી એકાદ બે બાબત છે. તે સૌને સરખી રીતે જ લાગુ પડે છે માટે તે વિષે પહેલાં કહીશ. તેવી પહેલી બાબત એ છે કે તમે સઘળાં માતા હશે અગર થશે. સ્ત્રીઓ માત્ર, શું તવંગર કે શું ગરીબ, માતા થાય છે અને દરેક માને પિતાનાં છોકરાં પ્રત્યે એકસરખી જ લાગણી હોય છે. ધનથી કે રૂપથી તેમાં કશે ફેરફાર કે તફાવત પડતું નથી. જ્યાં જ્યાં મનુષ્યત્વ છે ત્યાં ત્યાં માતાપણું અને બાલપ્રત્યે હાલઘેલાઈ છે. મનુષ્યત્વ છે ત્યાં જ નહિ, પણ જ્યાં જ્યાં પ્રાણત્વ છે એમ મારે કહેવું જોઈએ. માતા થવાને ધર્મ ત્યારે દરેક સ્ત્રીને પ્રાપ્ત થાય છે. આવી સર્વને જ્ઞાનની સ્થિતિ વિષે પણ તમે કદી વિચાર કર્યો છે? માતા તરીકે શા શા ધર્મ પ્રાપ્ત થાય છે એ તમારામાંથી કેઈએ કદી વિચાર્યું છે? છોકરાંને કેમ ઉછેરવાં, તેમના તન મનને કેવી રીતે કેળવવાં, તમારાં છોકરાં ઉત્તમ મનુષ્ય બની, તમારી કુખને શોભાવે અને માતાના નામને દીપાવે તેવું તમે નથી ઈચ્છતાં? છતાં માતા તરીકે તમારે કેટલું જ્ઞાન જોઈએ એ તમે કદી વિચાર્યું છે? માતાના વિચારથી અને માતાના વર્તનથી બાળકને કેવી અસર થાય છે બાળકનાં મન અને બાળકના અવયવ કેવી રીતે વિકસિત અને વિવૃદ્ધ થાય For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્રીઓને સન્દેશ. છે; હઠ, દુરાગ્રહ, કજીયેા, રડવું વગેરેનાં કારણ શું હાઈ શકે છે અને તેનું નિવારણ કેવી રીતે થઈ શકે છે; નાનપણમાં બાળકની ગ્રહણશક્તિ કેવી તીવ્ર હાય છે અને તે તીવ્રતાના ગુણના વધારેમાં વધારે લાભ કેવી રીતે લઈ શકાય છે, આ અને એવા અનેક વિચારામાંથી તમને એક પણ એકે વખત ઉદ્ભવ્યે છે ? અને ઉદ્ભયે હોય તે તે વિષે કાંઈપણ સંસ્કારી જ્ઞાન મેળવવા તમે પ્રયાસ કરેલ છે ? આઇઓ અને અેને ! હું જરા વધારે ચાખ્ખા શબ્દોમાં કહું તે મને માફ કરશે. પણ, મને તેા લાગે છે કે આપણામાં માતાઓ છે.કરાં વિશેકશી પણ કાળજી કરતાં જ નથી. માતા થવાની બહુ ઉત્કંઠાથી આશા રાખે છે, પરંતુ માતા થવા માટે કશી જાતની લાયકાત મેળવવાને એક પણ વિચાર કરી કરતાં નથી. તેવા વિચાર જરૂરના છે એવા ખ્યાલ પણ તમારામાંથી ભાગ્યે જ કોઈને થયા હશે. માતાએ, અને ભવિષ્યની માતાઓ, આપણાં છોકરાંઓની કેવી સંભાળ લેવાય છે તેના દાખલા તમે નથી સાંભળ્યા ? રડતાં છેકરાંપર ગુસ્સે થઈ તેના પર મળતાં છાણાંના ઘા કર્યાંનું તમે નથી સાંભળ્યું ? દાદરને ઉપલે છેલ્લે પગથીએથી, રીસમાં ને રીસમાં અવિચારી બની જઈને કરાંને ગમડાવી પાડશું હોય તેવું નથી જોયું ? પેાતે રડવાની કે કુટવાની લ્હેરમાં લાગ્યાં હાય અને છેકરાંને જીવલેણ અનથ થઇ ગયાનું નથી વાંચ્યું ? આ તે બધી શરીર સંબંધેની બેદરકારી ગણાય. મન વિષે દરકાર કરવાનો તે ખ્યાલ સરખા પણ નથી આબ્યા. પાંચ વરસ સુધી છે.કરૂં ગમે તે રીતે મેટું થાય. ગરીબ લેાકેાનાં શેરીમાં, સાધારણ વર્ગના ચાલીએના ગાળામાં, અને તવંગર લેાકેાનાં આયા અને નોકરીના સહવાસમાં; પાંચ વર્ષનું કરૂં થાય ત્યાં સુધી કશી દરકાર લેવાની હોય જ નહિ એવા ખ્યાલ તમારામાંથી દરેકે દરેકને નથી શું ? અને પાંચ વરસનું છોકરૂં થાય એટલે પણ છેકરાંને નિશાળે બેસારવામાં જ તમારી સર્વે દરકારની સમાપ્તિ થાય છે. હિન્દની ભવિષ્યની પ્રજાની માતાએ વિચાર તેા કરી, કે આવી રીતે તદ્દન બેદરકારીથી ઉછરતી પ્રજામાં For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૭૫ આર્યત્વ નષ્ટ થાય તેમાં કેને દોષ? બાળકની સ્થિતિ કેટલી દયાપાત્ર છે એ હિન્દની માતાઓને બતાવવાની બહુ જરૂર છે, પરંતુ દીલગીર છું કે અત્યારે સમય અને પ્રસંગ મને આટલાથી વધારે કહેવાની છૂટ આપે તેમ નથી. ત્યારે, પહેલી બાબત, જે દરેક વર્ગ અને દરેક સ્થિતિની બાઈને લાગુ પડે છે તે એ કે માતા તરીકે તમારામાં કેટલી લાયકાત છે તે વિચારે, સારી માતા તમે કેવી રીતે થઈ શકે તેની ચિંતા કરે. માતાને ગ્ય જ્ઞાન આપવા માટે વર્ગો કાઢે. સ્ત્રી માતા થાય તે પહેલાં માતા તરીકેની ગ્યતા તે મેળવે એવો આગ્રહ રાખે? આમાં ન બને તેવું કાંઈ નથી. માત્ર વસ્તુસ્થિતિનું ભાન અને કાંઈ કરવું જ જોઈએ એ નિશ્ચય; એ બે હોય તે ઘણું થઈ શકશે. માંદાંની માવજત. સર્વ વર્ગને લાગુ પડે તેવી બીજી બાબત માંદાની સંભાળ કેવી રીતે લેવી એ જ્ઞાન છે. સૃષ્ટિનાં ધોરણે મંદવાડ તે દરેક ઘરમાં કઈને કઈ વખતે આવે છે જ, અને તે વખતે સ્ત્રીઓની જ મદદ જરૂરની છે એ પણ સ્વીકારાયું છે જ. તવંગર લેકે નર્સ વગેરે રાખી શકે છે તે પણ આજારીને માતાની કે પત્નીની કે બહેન કે પછી દરની પણ સંબંધી સ્ત્રીની માયાભરી સારવાર જે શાંતિ આપી શકે છે તેવી શાંતિ ગમે તેવા ઉંચા ગુણવાળી પણ પગારદાર નર્સની સારવાર આપી શકે નહિં એ મને તે સ્વત સિદ્ધ જ લાગે છે. સારવાર સારી કરવા માટે શરીરશાસ્ત્રના અને વૈિદકશાસ્ત્રનાં ડાંઘણાં જ્ઞાનની જરૂર છે અને તેવું જ્ઞાન જરૂરનું છે એમ તમે સ્વીકારે અને મેળવવા પ્રયાસ કરે તે તેને માટે જોઈએ તેવી સગવડ આ તમારું મંડળ આપી શકે તેવું છે. અકસ્માત માટેના વર્ગો તે ઉઘાડવામાં આવ્યા છે એ બધાં જાણતાં હશે. ઈચ્છું છું કે તેવા વર્ગને લાભ તમારામાંથી દરેકે દરેક જણ લેવા માટે નિશ્ચય કરી રાખે. For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. સ્ત્રીએ પતિના ગુણ મેળવવાની જરૂર. ત્રીજી સામાન્ય ખામત હું તમને કહું તે પહેલાં જરાક પ્રસ્તાવના કરવી જોઈ એ. સ્ત્રી એ પુરૂષની પત્ની છે, સહધર્મચારિણી છે, ગૃહની રાણી છે, આટલું તે બધાં સ્વીકારશેા. પણ સ્ત્રી એ તેના પતિની મિત્ર છે, પરમમિત્ર-નિકટમાં નિકટ મિત્ર છેહાવા જોઇએ એ વિચાર તમને કદી આન્યા છે? પતિના મિત્ર થવાની લાયકાત દરેક પત્નીમાં હોવી જોઇએ એ મારે તમને કહેવાની ત્રીજી સામાન્ય બાબત છે. મિત્ર કેવા હવા જોઇએ એ વિસ્તારથી કહેવું અસ્થાને ગણાય. પણ મિત્રતા ‘સમાનશીલ’માં એટલે કે જેમાં અમુક જાતની સમાનતા હોય છે તેમાં સંભવે છે એટલું તેા કહેવુંજ જોઈશે. પત્નીની અને પતિની મિત્રતા ગાઢ થાય તે માટે પત્નીએ પતિની સમાનતાએ પહેાંચવું જરૂરનું છે. તેવું ન થાય તેા કજોડું’ ગણાય. જેમ યનું કજોડું દુઃખરૂપ છે તેમ જ ગુણનું, જ્ઞાનનું, કોડું પણ દુઃખરૂપ જ છે. દુઃખરૂપ ન હોય તાપણ સંપૂર્ણ સુખરૂપ તે બની શકતું નથી. આવું કજોડું ન થાય માટે સ્ત્રીએ ખાસ શ્રમ લઈ પેાતાના પતિની સાથે સમાનતા મેળવવાનું ધ્યાન રાખવું જોઇએ. એટલે કે પતિના જે જે વિચારો હોય તે સમજતાં, તેની વાતામાં રસથી ભાગ લેતાં, તેને વિનાદી સહવાસથી ખુશી કરતાં, અને તેનાં હૃદય, મન, ભાવ અને આશયાનું કેન્દ્રસ્થાન થઈ જતાં, પત્નીએ શીખવું જોઇએ. પતિ બી. એ. કે એમ. એ. હાય અને પત્નીને અક્ષર સાથે જ વૈરભાવ હોય, પતિ વ્યાપારનાં મોટાં મેટાં સાહસ ખેડતા હાય અને પત્નીને ખારમાંથી કેટલા જાય તેા સાત રહે એ પણ આવડતું ન હાય, પતિ વિજ્ઞાનશાસ્ત્રના પ્રયોગોમાં પ્રવૃત્ત રહી નવાં નવાં સત્યે શેધવા મથી રહેતા હોય અને પત્નીને પ્રવાહી, વાયુરૂપ અને નક્કર કે ઘન સ્થિતિ કઈ કહેવાય તેનું પણ ભાન ન હાય; તે પછી પતિપત્ની વચ્ચે મિત્રતાને બહુ સંભવ રહેતા નથી. આને અથ એવા નથી કે પતિ વકીલ હાય તા પત્નીએ For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૭ કાયદા મઢે કરવા જોઈએ, કે પતિ વેપારી હોય તે પત્નીએ પણ વ્યાપારશાસ્ત્રની પરીક્ષા આપવી જોઈએ. તેટલું બનવું અશક્ય જ છે. તેમાંથી નવાણું કિસ્સામાં ન બની શકે માટે હું “અશક્ય જ કહું છું. પણ પતિની જે દિશા તરફ પ્રવૃત્તિ હોય તે તરફ પત્ની પિતાનું વલણ પ્રેરે, યથાવકાશ તે પ્રવૃત્તિ વિષે સામાન્ય માહિતી મેળવતી રહે, અને પતિના વિચારોમાં અને વાતમાં ભાગ લેતી થાય એટલું તે અવશ્ય થવું જ જોઈએ. પતિપત્નીની વાતોને સમાવેશ માત્ર શંગારવાસના ભરી બાબતમાં જ થાય, કે કોઈની કુથલીનિંદામાં કે કુટુંબના સાધારણ ઈતિવૃત્તમાં થાય તેના કરતાં જે પતિના બાહજીવનની વાતોમાં પત્ની રસ લેતાં શીખે અને તેને આનંદ વધારી શકે તો પત્નીએ ખરેખરૂં મિત્રકાર્ય કર્યું એમ હું કહી શકું. આવા મિત્રભાવની વૃદ્ધિ થાય તે પતિ પત્ની વચ્ચે પ્રેમ કે નિઃસ્વાર્થ, કેટલે ઉદાર, કેટલો ઉન્નત બની રહે! બાઈઓ અને બહેને ! હિન્દુઓનાં ઘરે આવાં ઉંચી જાતના પ્રેમનાં મંદિર બની રહે એમ કોણ નહિં ઇરછે? તેવી ઈચ્છા રાખનાર પત્ની સફળ કયારે થાય? જ્યારે પતિના મિત્ર થવાની લાયકાત મેળવે અને પતિની સર્વ પ્રવૃત્તિનું અને પતિના સર્વ વ્યવહારનું અગાધપાત્ર બની રહે ત્યારે. આ બાબત પણ દરેક વર્ગની સ્ત્રીને સરખી રીતે જ લાગુ પડે છે, અને મનુષ્યમાત્રના સુખમાં અનેકગણું વધારે કરી શકે તેવી તે છે એમ મારું માનવું છે. ચતુર શ્રી નાની ઓરડીને પણ સુંદર રાખે છે. સર્વને સમાન રીતે લાગુ પડે તેવી હવે એક જ બાબત ઉમેરીશ. વખત ઘણે ગમે છે અને તમારી ધ્યાનશક્તિ પર બહુ દબાણ થઈ ગયું છે એ જાણું છું અને તેથી સર્વને લગતી બાબતે કહ્યા પછી હું જરાપણ લંબાણ કરીશ નહિં એટલી ખાતરી આપું છું. જે ચેથી બાબત સર્વને લગતી હું ગણું છું તે ગૃહ For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ સ્ત્રીઓને સદેશ. શોભાની છે. દરેક સ્ત્રી પિતાની શક્તિ પ્રમાણે, પૈસા સંબંધી શક્તિ પ્રમાણે પિતાનાં નાનાં ઘરને શોભાવી શકે છે. એક નાની સૂની એારી અને રાંધવા ખાવાનાં ચાર વાસણ જેટલી જ જેની સંપત્તિ હોય છે તે પણ પિતાની ઓરડીને આઠદશ દહાડે ધોઈ હરહમેશ વાળીઝાવે, અરીસા જેવી સ્વચ્છ અને સુઘડ બનાવી શકે છે; પિતાનાં ચાર વાસણને માંજી એવાં ચચકીત બનાવી રાખે છે કે તે જેનારની આંખને આકર્ષ, ઠારી દે છે, અને તેમાં જમનારને જમણમાં અમૃતને સ્વાદ બક્ષે છે. પોતે અને પિતાનાં કુટુંબને વાપરવાનાં વસ્ત્રો એવાં તે સ્વચ્છ, સાબુ વગર પણ હમેશાં નિયમિત રીતે, અને હાથને જરા તસ્દી આપીને ધઈધોઈને, એવાં સ્વચ્છ રાખી શકે કે તે પહેરનાર હલકા હલકા અને સ્વચ્છ સંતુષ્ટ બની રહે છે. ગ્રહની શોભાને આધાર ઉપસ્કરણ–ફરનીચર–ઉપર નથી, તેને આધાર સ્વચ્છતા અને વ્યવસ્થા ઉપર છે. ઘણું ઘણા સુંદર સાધને હેવા છતાં સ્વચ્છતા અને વ્યવસ્થાને અભાવે કેટલીકવાર મેટા બંગલાઓ પણ જોવા ન ગમે તેવા હોય છે, તથા સ્વચ્છતા અને વ્યવસ્થાને અભાવે એક નાની ઓરી, જેને દેતાં વાળતાં પા કલાક પણ ન લાગે, તેની અંદર ઉભું પણ ન રહી શકાય તેવી હોય છે. ગ્રહની શોભાને આધાર, ત્યારે, સ્વચ્છતા અને વ્યવસ્થા ઉપર જ છે. જેની જેવી શક્તિ હેય, જેનાં જેવાં સાધન હોય તે પ્રમાણે દરેક ગૃહિણી પિતાના ઘરની શેભા રાખી શકે છે. શક્તિ પ્રમાણે સોનું ઘર બને તેવું સુંદર છે કે કેમ એ વિચાર દરેક ગૃહિણીએ કર ઘટે છે. ઘરની શોભા ઉત્તમ ગૃહિણી આ વાત ઘરની બાહ્યશેભાની થઈ, પણ તે શેભા કરતાં પણ અનેક ગણી શોભા ઘરની અંદર રહેનારાના ચિત્તની સ્થિતિપરથી બની રહે છે. બાહ્યશભા ગમે તેવી ઉત્તમ હોય, પણ માણસનાં મન જે અરવચ્છ હોય, અસંતુષ્ટ હોય, દુખી હોય, વઢકણ હોય, સુલભ-લેશ હોય તે પછી બાહ્યશોભા બધી For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ એલ. નકામી જ થઈ જાય. ચિત્તની શૈાભાના આધાર પણ ગૃહિણી ઉપર છે. ઘરના ધણી ઉપર પણ છે અને ઘણા તેના ઉપર જ ગણવા જોઇએ. પરંતુ અત્યારે આપણે સ્ત્રીસંસાર વિષે વાત કરીએ છીએ એટલે સ્ત્રીઓના હિસ્સાની જ વાત કરીશું. સ્ત્રીઓગૃહિણીએ, હસમુખી, આનંદી, બીજાના દોષ તરફ દુર્લક્ષ કરનાર, બીજાના ગુણાને પ્રકટ કરનાર, હમ્મેશાં ખુશી કરવાની અને ખુશી થવાની તત્પરતાવાળી અને નરમછતાં ટેકી, ગરમ છતાં વિવેકી તથા સ્વાર્થત્યાગી અને આત્માભાગમાં હમ્મેશાં અનુરાગી હાય તે ઘરનાં માણસાનાં મન ઘણું કરી ખુશમિજાજી અને સંતુષ્ટ રહે છે, અને તેમ થવાથી ગૃહની શેાભામાં અનેકગણા વધારા થાય છે. આ ખાખતમાં તા પૈસા કોઈપણ રીતે આડે આવનારા કે સાધનરૂપ નથી થઈ શકતા, એ એકદમ જ સ્વીકારી શકશે. અસ-થયું. સર્વને સરખી રીતે લાગુ પાડી શકાય તેવી ખાખતા પૈકી મેં અત્યારે ચાર બાબત વિષે તમને કહેવા ધાર્યું હતું તે પૂરૂં કર્યું છે. અને તેથી, તમને વચન આપ્યા પ્રમાણે હવે હું લંબાણુ કરવાના નથી. માત્ર એટલું જ ઉમેરીશ કે પૈસા સંબંધે સ્થિતિની જેવી ભિન્નતા છે તે પ્રમાણે કામકાજની અને પ્રવૃત્તિની પણ ભિન્નતા તમને માલમ પડશે. તમને તે ભિન્નતા જરૂરની પણ લાગશે. જે ખાઈઆને પેાતાના પતિની કમાણીમાં મદદ કરવાની હશે તે આઇએએ તેવી મદદ કરવાની રીતે શીખવી જોઇએ. તે માટે ધંધાએ શીખવા જોઇએ અને થેાડી મહેનતે વધારે લાભ કઈ રીતે થઈ શકે એ વિચારવું જોઈ એ. જે ખાઇએને કમાણીમાં મદદરૂપ થવાની જરૂર ન હોય પણ ઘરનાં કામકાજ પેાતાને હાથે કરી ઘર ખાતે વધારે ખરચ ન થવા દેવાની કાળજી રાખવાની હોય, તેવાંએ ઘરનું દરેક કામ સારી રીતે કરતાં શીખવું જોઇએ. ઉપર કહેલી બંને સ્થિતિવાળાં બાઈઆને માટે જરૂરનું છે કે તેઓએ રસાઈમાં ઉત્તમ થવું જોઇએ અને રસાઇનું શાસ્ત્ર તથા રસાઈની કળા તથા એ બંને અવશ્યે જાણવાં જોઈ એ. તે ઉપરાંત ઘરની ખીજી અનેક જરૂરીયાતા કેવી રીતે ઓછી થાય For Private and Personal Use Only ૭૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. અને કેવી રીતે કરકસરથી રહી શકાય એ જાણવા માટે સાધારણ હિસાખ, ખરચની નોંધ રાખી શકાય તેટલું નામું માંડવાની રીત, અને વધતાઘટતા ભાવતાલથી ઘરના ખરચને થતી અસર સમજી શકે તેવું સાધારણ ગણિત: આટલું પણ જાણવાની ખાસ જરૂર સમજવી જોઇએ. તેવાં બાઈઓએ પોતાના કામભર્યા દિવસમાંથી વખત કાઢવા અને જે ઉપર ચાર ખાખત સર્વેને ઉપચેગી ગણાવી તે બધી વિષે કંઈ કંઈ વાંચવાની, શીખવાની, સમજવાની, “મેળવવાની તજવીજ કરવી જોઇએ. સ્ત્રીઓને કેળવવા માટે વર્ષોની જરૂર. જે ખાઇને પતિને મદદ તેા નથી કરવી પડતી, પણ હાથે કામ પણ નથી કરવું પડતું અને જે પેાતાના બધા વખત ખુશખુશાલ અચાવી શકે છે તેવી ખાઈ આએ તે સાથી વધારે ઉપયાગી થવાનું છે. તેવાં ખાઇએ ધારે તે, જેમ આ સ્ત્રીમંડળનાં પ્રમુખ અને ખીજાં ખાઇએ પોતાના કૃત્યથી જ સૈાને પ્રત્યક્ષ પાઠ આપી બતાવે છે તેમ, અનેક કુટુંબને ઉપયાગી થઈ શકે, અને તેવું ઉપયાગીપણું વધી શકે માટે જરૂરનું છે કે તેવાં ખાઇએ સામાન્ય જ્ઞાન અને જગતના અનુભવ ખાસ વધારે મેળવવાં જોઈએ. હું ધારું છું કે આવાં સદ્ભાગી ખાઇઓની સંખ્યા આ મંડળમાં નાનીસુની નહિં હોય; તેવાં ખાઇએ પેાતે બીજાને ઉપયાગી થવા તૈયાર થાય તે પહેલાં પદ્ધતિસર અને નિયમિત વગેર્યાં ભરી અમુક અમુક સામાન્ય ખાખતાની માહિતી મેળવે તે આ મંડળ અત્યારે કામ કરે છે. તેના કરતાં અનેકગણું વધારે સારૂં કામ કરવા સમર્થ થાય. આજે પ્રભાતે તમારા દિલમાં જે આશાકિરણા ફૂટળ્યાં હતાં તેવાં કિરણો હરહમેશ ઝળહળ્યાં કરે એ તમે ઇચ્છતાં હૈ। તે મારી આ છેવટની પ્રાર્થના ધ્યાનમાં ધરશે. આપણે ભૂતકાળ તદન શૂન્ય નહેાતા, વર્તમાનકાળના બધા વિચારો પૂર્ણ સત્યતાવાળા છે કે કેમ એ તપાસવાની જરૂર છે; માટે ભૂતકાળનું જ્ઞાન મેળવી, વર્તમાનના વિચારાને તે જ્ઞાનકસેાટીએ કસી જોઈ, For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ, ભવિષ્ય સુધારવામાં પ્રવૃત્ત બને એટલું આજના બે બોલમાં મારે તમને કહેવાનું હતું. ભવિષ્ય સુધારવા માટે સ્ત્રીની બુદ્ધિરૂપી ધન નિરૂપયેગી પડ્યું રહે છે માટે તે ધનને ઉપયોગમાં લેવાય તેવું કરે. સ્ત્રીઓએ સ્ત્રી તરીકે પછી તે ગમે તે વર્ગ અને સ્થિતિની હોય તે પણ-કેટલું કરવું જોઈએ, તેઓએ કઈ કઈ બાબતપર લક્ષ આપવું જોઈએ એ વિષય સંબંધે મેં થોડુંક અને દુકામાં કહ્યું છે. જે તે મારા વિચારે સર્વથી ગ્રહણ કરી શકાય તેવા લાગતા હોય તે મેં પ્રારંભમાં કહ્યું હતું તેમ મારી તે ત્રીજી પ્રાર્થના યથાશક્તિ મંજુર રાખે અને કઈક પણ દિશામાં પ્રવૃત્ત. થવા તત્પર થાઓ ! જેઓને કાંઈપણ કરવું છે તેમને માટે રસ્તાએની ખોટ નથી. જુદી જુદી સ્થિતિ અને જાદી જુદી વૃત્તિ પ્રમાણે અનેક રસ્તાઓ બતાવી શકાય. વિશ્વમંદિર બહુ મોટું અને બહુ વૈવિધ્યભર્યું છે તેનાં દ્વાર અસંખ્ય છે. તેના ખંડે અગણિત છે. બહારની વિશાળ જગા તે અનંત છે, જેવી કલ્પના કરે તેવી સિદ્ધિ માટે જોઈએ તેવું દ્વાર, જોઈએ તે રસ્તે તમારે માટે તૈયાર છે માત્ર દ્વાર પાસે જાઓ; જીજ્ઞાસા બતા; અવાજ કરો; માગે અને દ્વાર આપોઆપ ઉઘડશે; રસ્તો પિતાની મેળેદષ્ટિ એ પડશે, પરંતુ કલ્પના તમારી જોઈએ–બળવતી કલ્પના જોઈએ, તેવી કલ્પના તમે કરતાં થાઓ! કેવી રીતની કલ્પના કરવી તે વિષે કાંઈક ઉલ્લેખ મેં તમારી સમક્ષ કર્યો છે. તેવી કલ્પના–તમને. રૂચતી જાતની કલ્પના-કરવા માટે જે તમે આજે ઉઘુક્ત નહિં થાઓ તો ક્યારે થશે? આજના નવનવીન આનંદથી ભરેલા દિવસે. મેં તમને આટલે વખત બેસારી રાખ્યાં, તમારા વિનેદ વિનિમયમાંથી તમને રેયાં. માફ કરશે, બીજું શું કહું? છેવટ છેવટ પણ એટલું તો ઉમેરી લઈશ જ કે બાઈઓ, મેં જે કહ્યું છે તે સાંભળીને જ સંતોષ માની નહિં લેશે કાંઈક પણ કરવા માટે નિશ્ચય કરજે.. પગલું ભરશે તે પ્રગતિ થશે. જેવી શાંતિથી અને જેટલી કૃપાથી તમે મારું કહેલું સાંભળ્યું તેવી જ દઢતાથી અને તેટલી જ તત્પરતાથી કાંઈક કરવા પ્રવૃત્ત થજે એજ છેવટની વિનંતિ. અગણિત છે. મહારાજે છે. તેના દ્વારા વિશ્વમંદિર થી કૃત્તિ For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સશ. નવા વર્ષને બે બેલ. ( સંવત્ ૧૯૯) લેખક–પ્રોફેસર કાન્તિલાલ છગનલાલ પંડ્યા, એમ. એ. ક્ષત્રિયાણી! રખે તું હારા અસહ્ય દુઃખથી ત્રાસી અકર્તવ્ય કરતી! દુઃખથી તું ડરીશ નહિ, ભયથી છળીશ નહિ, સુખથી કુલીશ નહિ! સુખ, દુઃખ અને ભયની ત્રિપુટી પાસે હને સંસિદ્ધ કરાવે એવા ચમકારા કરનારી વીજળી હારા સર્વાંગમાં ગૂઢ છે. પાંચાલી! આશા ધર. આશાના ઉદયને પ્રત્યક્ષ કર. પાંચાલી! તું અને હારા પુત્ર તમારે ધર્મ સમજશે, ધર્મનું સ્વરૂપ જે તે તમારાં વિકટ દુઃખને પરિપાક કલ્યાણરૂપ જ થશે, અને તે પરિપાક થશે તેની લ્હાર યેક સ્વામી ધર્મવીર યુધિષ્ઠિર હારા મન્દિરમાં આવવાની વાટ જોઈને જ બેઠો છે તે સામે જો! હારા પુત્રોનાં હૃદયને ધર્મની છાયામાં, તેમની તથા ક્રિયાને અર્જુનની છાયામાં, તેમના શરીરને બળને ને સજજતાને ભીમની છાયામાં, ને તેમના અન્ય અંશને અધિપુત્રની છાયામાં ગ્નાન કરાવી લે: એ સ્માનની કલા તેમને હનુમાન શીખવે એવું એ કપિને પિષણ દેજે ! પાંચાલી ! એ કાલપરિપાકનું મંગલ મુહર્ત સમીપ છે તે તું જે ને ઉત્સાહિની થા! પાંચાલી ! જાગૃત થા! પાંચાલી ! પાંચાલી ! એ સર્વની તૈસી છાયાઓમાંએ સર્વ ચન્દ્રોની ચન્દ્રિકામાં-હારાં કંઈક બાળકો અપૂર્વ સ્નાન કરવા માંડે છે, દીપાવલીની શૃંગારિત સ્ના જેવી જવાલા For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૮૩ એમાં હારાં આ મધુર બાળકે જવાલામાલી થઈ જાય છે. તે રમ્ય ચિત્ર ! પાંચાલી! એ નવા તૈજસ ચેતનનું પ્રેમથી પિષણ કરવા જાગૃત થા! “પાંચાલી! આ બ્રાહ્મયુગમાં હારું બહુ કામ છે! હારું જ કામ છે! એ પવિત્ર કાળને માટે, અને હારા હિમરાશિના મીઠા જળના પ્રવાહમાંથી ગંગાયમુનાઓના પ્રવાહ વહેતા મુકવાને માટે, ઉત્સાહિની થા! પ્રવૃત્ત થા! ” ગોવર્ધનરામ. પ્રભુની આજ્ઞા છે સુન્દરીસંઘને કે જગત જન્માવવું ને ધવરાવવું. આ મઠમાં કામધેનુએ ઉછેરીશ. એ કામધેનુએ નરકને ધવરાશે, ને માનવીનાં દેવ ઉછેરશે. અવનીને અમૃતમેઘથી સીંચશે, ને અમરે ઉતરશે વાડીએ વાડીએ.” “ કુંવરી તે હારી લેકમાતા થઈ” બહાનાલાલ. સન્નારીઓ! આજ નવીન વર્ષને નવીન દિવસે, ન્હમારી ગત વર્ષની શુભ પ્રવૃત્તિઓને માટે હમને સહર્ષ અભિનન્દન આપવાને, હમારી નવા વર્ષની પ્રવૃત્તિઓ માટે શુભ ઈચ્છાઓ પ્રેરવાને, અને “દીવાળીના બે બેલ” કહેવાને મિષે હમારા મંડળની For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. કલ્યાણકર સુન્દર છાયામાં ઘડીભર રહેવાના ધન્યયેાગ મ્હને પ્રાપ્ત થયા છે, તે માટે મ્હારા મિત્ર ભવાનીદાસ મેાતીવાળાના હું ખાસ ઉપકાર માનું છું. તાપણ હું કબુલ કરૂં છું કે એ માયાળુ મિત્રનું આમંત્રણ હુને જ્યારે મળ્યું ત્યારે તે સ્વીકારતાં હુને ઘણી આનાકાની થઈ હતી, અને તે સ્વીકાર્યો પછી પણ મ્હારા એ ખેાલની ગ્યતા તથા સફળતા વિષેના સન્દેહમાંથી હું હજીયે મુક્ત થયા નથી. કારણ કે મ્હારે સ્થાને, ગેાવર્ધનરામ જેવા, હિન્દના કલ્યાણપન્થના કોઈ અપૂર્વ વિચારક હાત, કે જે ગહન અભ્યાસ તથા તેજસ્વી પ્રતિભાના બળે હેમારા જીવન તથા હેમારા મંડળ સંબન્ધી નવા વિચારની મંગલ સામગ્રી આ શુભ પ્રસંગે ત્હમારી આગળ રજી કરી શકત; અથવા તેા, અંખાલાલભાઈ જેવા, ઠરેલ પણ ઉત્સાહી સામાજિક કે સાર્વજનિક કાર્યકર્તા હાત, કે જે પેાતાના મેાંઘા અનુભવનાં રત્ના તારવી કાઢી વ્યાવહારિક કાર્યાંના વિશાલ દીર્ઘદ્રષ્ટિથી બેધ કરી શકત; અથવા તેા, ન્હાનાલાલ જેવા, ઉચ્ચ રસ ને ઉન્નત ભાવનાઓથી ઉભરાતા હૃદયવાળા દેશભક્ત કવિ હાત કે જે સુન્દર આકારમાં ગુંથેલી કાઈક અનેરી રસસામગ્રી હમને અર્પણ કરી શકત; અથવા તા, ગાંધી જેવા, શ્રેષ્ઠ આદર્શને અનન્ત કર્મવીર્ય સાથે સંચાગ કરનાર કાઈ ખરા સન્ત હાત કે જે પેાતાના અલ્પ સમાગમથી પણ અન્યના હૃદયમાં પુણ્યકર્મની પ્રભા પાથરી શકત; અથવા તા, ગાંધીપત્ની જેવી, કોઈ પવિત્ર મહિલા હોત, કે જે સ્ત્રીજીવનને પુણ્યપીયૂષથી ભરી કલ્યાણમય કેવી રીતે મનાવવું હૅના ઉચ્ચ સન્દેશ આપી શકત. આમાંનું કોઈ પણ આજે મ્હારે સ્થાને હોત તે તે હમને “એ એલ” માં જ જીવનના રત્નરૂપ ગૂઢ રહસ્યને અર્પી શકત, અને આ મંગલ દિનને હમારી સુન્દર રીવાજ પૂર્ણ રીતે સાર્થક થાત. કારણ કે આવા મહાન આત્માના ઘેાડા એલેમાં પણ સવિની શક્તિ હોય છે; જ્યારે, મ્હારા જેવો, આવી કાંઈ For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ, ૮૫ પણ વિશિષ્ટતા વિનાને. હાલ રસાયણિક પ્રયોગશાળાના ધમડામાં જીવન ગુજારનાર અને ઓઝલ પડદાની પરાકાષ્ઠાને લીધે જ્યાં અભ્યાસુક હૃદયને પણ સ્ત્રી જીવનનું દર્શન દુર્લભ છે એવા ઉત્તર હિન્દના પ્રદેશમાં વસનાર, એક યુવકમાત્ર, તેઓને બદલે, હમને શો સન્દશ આપી શકે? પરંતુ આપણા ગરીબડા ગુર્જરપ્રાન્તમાં આવાં સદ્ર– વર્ષેવર્ષ સુલભ ન થાય હેને લીધે જ હમે હારા જેવા સામાન્ય મનુષ્યને આ આમંત્રણસન્માન આપવું ઉચિત ધાર્યું હશે. અને રહેમારા મંડળના શુભ કાર્ય માટેનાં મ્હારાં નમ્ર અભિનન્દન તથા અન્તઃકરણની પ્રસન્નતા પ્રકટ કરવાને, તેમ જ હમારી આજ્ઞા પાળી ન્હમારી ન્હાનકડી સેવા બજાવવાને, આ એક સારે અવસર છે, એમ સમજીને કહે આ આમંત્રણ સ્વીકાર્યું સેવાને આત્મા બુદ્ધિ કે પ્રતિભા નથી, પણ હૃદય છે-હૃદયની શુદ્ધિ છે. એ સ્મરણ કરીને પૂર્ણ સભાવથી અર્પણ થતી, હમારા એક બધુની, આ અંજલિ હમે ઉદારતાથી સ્વીકારી લેશે એવી પ્રાર્થના છે. એ અંજલિ અર્પવાને હું આજે હમારી સમક્ષ આવી શકું એમ નથી, અને તેથી આજે હમારા મંગલદર્શનનું સદ્ભાગ્ય પણ મેળવી શકું એમ નથી એ એવી હાનિથી મારા મનને અસંતોષ થાય છે. પરંતુ, એ અનિવાર્ય ખામી તરફ અલક્ષ કરી, પ્રેમ, સૈન્દર્ય ને ભવ્યતા એ ત્રિપુટીને અદ્વિતીયસુન્દર સંગ કરનાર વિશ્વવિખ્યાત તાજમહેલની સંનિધિમાંથી પ્રેરાયલાં આ ડિાંક વચને હૂમે સહૃદયતાથી સુણશે, તે હારે અસંતોષ ઓછો થશે. ગુર્જર સીજીવનમાં ઉજાસ. “મુંબાઈ ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ” એ કેટલેક અંશે ગુજરાતી મહિલાઓના હાલના જીવનનું દર્પણ છે. પચાસેક વર્ષ For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८६ સ્ત્રીઓને સન્દેશ. *r પહેલાં સ્ત્રીજીવન સંબન્ધી પ્રખ્યાત લેખક નવલરામે જે ઉદ્ગાર કાઢવ્યા હતા તે હેમારાથી અજાણ્યા નહિ હોય, પણ એ જ નવલરામ આજે આવીને હેમારા મંડળનું કાર્ય જોઈ શકે તે હેમના ઉદ્ગાર કેવા થાય? અલબત્ત, આપણામાં એવા કોઇચે અન્ય આશાવાદી નહિ હાય કે જે એમ કહેશે કે આપણે ઘણી પ્રગતિ કરી છે, અને હવે બહુ થાડું જ કામ કરવાનું રહ્યું છે. નવલરામની માર્મિક વૈક્તિઓ હજી પણ ઘણે ઠેકાણે લાગુ પડશે. ‘ભૂગોળ ને ખગાળમાં રમતા ચિત્તવાળા ભાઈ,” અને “ચાકર ને ચૂલામાં રમતા ચિત્તવાળાં ખાઈ,” મિલ ને માલિના અથવા કેશોદ્ધાર ને સમાજસેવાના આકાશમાં ઉડતા ભાઈ, અને અજ્ઞાન ને કુટુમ્બલહની, દૂધવાળા ને કાપડવાળાની પૃથ્વી ઉપર એમને ઉતારી પાડતાં ખાઈ -એવી અસમાનતાનું દમ્પતીજીવન, દુર્ભાગ્યે, ડુજી પણ ઘણે સ્થળે હશે. ભૂતકાળમાં પુરુષોએ પેાતે જ હમારી એવી દુર્દશા કરી છે કે હમારા જીવનને વિદ્યા, સુખ તથા સાન્દર્યમાં સુસ્થાપિત કરવાના પ્રયાસેા હજી તે બહુ બહુ કરવાના છે. હમે આગળ વધ્યાં છે. હૅના પ્રમાણમાં હજી તે ઘણે દૂર જવાનું છે, અને હમારા જે થોડાક વર્ગ સ્પષ્ટ રીતે આગળ વધ્યા છે હૈના પ્રમાણમાં તેા અસંખ્યની સંખ્યાવાળા વર્ગ લગભગ ત્યાં ને ત્યાં જ રઝળે છે. હતભાગ્યે, આ સર્વ ખરૂં છે, અને સત્યને ચ્હાનાર કોઈપણ મનુષ્ય આ વાતની ના પાડશે નહિ. કેવળ શિક્ષણ ને કેળવણીમાં જ નહિ, પણ ગૃહજીવન, સમાજજીવન તથા સાર્વજનિક જીવન એ સર્વમાં નિત્ય આ સત્યના મર્મભેદક અનુભવ થાય છે. પરંતુ તે માટે હમે જે કાંઈ શુભ પ્રગતિ વાસ્તવિક રીતે કરી છે તે વિસરવાની બિલકુલ જરૂર નથી. દિનપ્રતિદિન જે જે શુભ શક્તિઓ જે જે શુભ પરિણામેાને ઉત્પન્ન કરે છે હેમને અલક્ષ કરી ગ્લાનિમાં ડૂબવાની રજ પણ જરૂર નથી. આપણા દેશમાં જે નવીન જાગૃતિ આવી કહેવાય છે તે કેવળ પુરુષવર્ગમાં જ સમાઈ રહી હૈાય કે શમી ગઈ હાય એમ નથી. અજ્ઞાન For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. હજી ઘણું છે, પણ જ્ઞાનનાં કિરણે ધીમે ધીમે અજ્ઞાનદુર્ગને ભેદવા લાગ્યાં છે; દુઃખ કલેશ ઘણાં રહ્યાં છે, પણ હેમને મટાડવાના પ્રયાસો ક્યારનાયે શરૂ થઈ ગયા છે. શરીર, બુદ્ધિ કે આત્માનાં કજોડાં ઘણાં હૃદયને તથા ઘણું જીવનેને હજી પણ ભંગ કરે છે, પણ લગ્નમાં વિશેષ સમાનતા રાખવાનું વલણ વધારે બલવાન થતું જાય છે, એ પણ કાંઈ છાની વાત નથી. હજી આપણે ઘણુ ઘણુ વિકટ પ્રશ્નોના નિરાકરણ કરવાનાં છે ને ઘણી ઘણી મુશ્કેલીઓ ઓળંગવાની છે; છતાં એટલું તે સર્વને વિદિત છે કે સ્ત્રીઓના જીવનમાં કાંઈક વિશાળ દષ્ટિ વ્યાપવા લાગી છે; સ્ત્રી જનની ગૂઢ શક્તિઓ ધીમે ધીમે પિતાની તથા પ્રજાની સુધારણાને અર્થે જાગૃત-ચંચળ થવા લાગી છે; અને, આ સર્વને શિરેભાગે, ગૃહજીવન ને સાર્વજનિક જીવન ઉભયના વિકટ ધર્મોનું ગ્ય રીતે પાલન કરી, મુંબાઈની ગુજરાતી મહિલાઓની કલ્યાણપ્રવૃત્તિના પ્રણેતા આત્માસમાન, હમારા જ મંડળના ધુરંધર ભવ્ય જમના બહેન, વનિતાવિશ્રામ જેવી લકેપગી સંસ્થાને જીવન અપ, પિતાની અનાથ અવસ્થામાં પણ અનેકનું હિત કરનાર હાની બહેન, યુનિવર્સિટિના ઉચ્ચ શિક્ષણનું તથા પદવીનું માન લઈ હવે સ્ત્રી જીવન, સમાજ તથા સાહિત્યના ક્ષેત્રમાં પોતાની સેવા અર્પનાર ગુજરાતની પ્રથમ ગ્રેજ્યુએટ-ભગિનીઓ સં. વિદ્યા તથા સે. શારદા અને દક્ષિણ આફ્રિકાના શાન્ત વિગ્રહને સમયે, વિકટમાં વિકટ કાર્યમાં પણ પિતાના પતિને પૂર્ણ ઉમંગથી સહચાર કરનાર, કમળ વીરતા તથા જવલન્ત પવિત્રતાની મૂતિ, આપણુ વીરનાયક ગાંધીનાં પત્નીશ્રી: એવાં એવાં સ્ત્રીરત્ન ગુજરાતમાં પાક્યાં છે ને ગુર્જર મહિલાની પ્રતિષ્ઠાની તથા ગૌરવની વૃદ્ધિ કરે છે. આ ઉજાસ ક્યાંથી આવ્યો? ગુજરાતના સ્ત્રી જીવનમાં આ ઉજાસ ક્યાંથી આવે ? For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. આ પ્રશ્ન વિચારવા જેવા છે. ઉન્નતિ આપનાર મળેાનું જેમ વધારે પિછાન કરીશું તેમ આપણું કલ્યાણ છે. આજે એની સંપૂર્ણ મીમાંસા કરવાના યત્ન કે લેાભ હું રાખતા નથી. કારણ કે તેમ કરવા જતાં હું “એ બેલ” થી આગળ નીકળી જઉં અને આ મંગલ દિવસ શુષ્કતાની અનિષ્ટપત્તિના અપરાધી થાઉં. પણ ફક્ત સામાન્ય રીતે હમે વિચાર કરશે તે એટલું જોઈ શકશે કે આ જાગૃતિનાં કારણેા બે પ્રકારનાં છે. એક પ્રકારનાં કારણા આ દેશના પુરુષા તથા સ્રીએ બન્નેને સમાન છે; વિદ્યા, કેળવણી, દેશમાં શાન્તિ, પશ્ચિમના તરંગાને લીધે તેમ જ આપ ણી સ્થિતિમાંના ફેરફારાને લીધે ઉત્પન્ન થયેલાં મન્થના તથા કેટલીક અનિવાર્ય આવશ્યકતાઓ, હિન્દના પ્રાન્ત પ્રાન્ત વચ્ચેના ભેદોનો ક્ષય તથા પરિચયની વૃદ્ધિ, કેટલીક ધામિક સંસ્થાઓ, ઇત્યાદિ. આ અને આવાં બીજાં ઘણાં કારણેાએ હિન્દી પુરુષજનામાં નવજીવન આપ્યું છે, અને કેટલેક અંશે સ્ત્રીજનમાં પણ તેઓએ તેવી જ અસર કરી છે. ખીજા પ્રકારનાં કારણેા ખાસ સ્ત્રીવર્ગને લગતાં છે, અને તેમાં સ્ત્રીજીવનને ખાસ અસર કરે એવાં સ્ત્રીઓના કે પુરુષોના કે મન્નેના ભેગા પ્રયાસેાના પણ સમાવેશ કરી શકાય, ગુજરાતી સ્ત્રીસાહિત્ય આ સર્વ કારણેામાંથી આજે ફક્ત એને જ ઉદ્દેશીને હું કાંઇક કહેવા માગું છું. તે ગુજરાતનું સ્ત્રીસાહિત્ય અને ગુજરાતની સ્ત્રીસંસ્થાઓ છે. સ્રીસાહિત્ય એટલે કેવળ સ્ત્રીઓને જ માટેનું સાહિત્ય એમ નહિ, પણ એવા ખાસ સાહિત્ય ઉપરાંત, અન્ય જે જે સાહિત્ય સ્ત્રીઓને રસદાયક ને હિતકારક હાય તે; પછી એ પુરુષોને પણ તેવું હોય તે વાંધા નિહ. સાહિત્યના જાણીતા ગુણ્ણાના ઉપરાંત, હૈનામાં સ્ત્રીઓને આકર્ષવાના, રસ આપવાને, કાંઇક વધારે ઉંચે લઈ જવાના ગુણ હાવા જોઇએ, પછી તે સ્ત્રીના સામાન્ય માનુષ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. તને આકર્ષે કે ખાસ સ્ત્રીત્વના ભાવને જ આકર્ષે, તે પણ હેને સ્ત્રી સાહિત્યમાં હું સમાવેશ કરું છું. યૂરોપીય વિદ્યાનું અહીં આક્રમણ થયું તે પહેલાં આપણું જે ગુજરાતી સાહિત્ય હતું તેમાં સ્ત્રીહૃદયને આનન્દ તથા ઉચ્ચતા આપે એવું ઘણું હતું, અને તે કાળનાં સ્ત્રીપુરુષના હૃદયમાં તથા જીવનમાં તે ધામિક તથા નૈતિક સાહિત્ય ઉતર્યું હતું. આપણી વૃદ્ધ માતાઓ, દાદીએ ને અન્ય સ્ત્રીઓના મુખમાંથી પ્રાતઃકાળમાં નરસિંહ કે મીરાં, અખો કે પ્રેમાનન્દની સરલ મીઠી વાણું સાંભળવીએ મહને તે ઘણે મોહક અનુભવ લાગતે, અને જે કે એ સાહિત્ય હાલની સર્વ સ્ત્રીઓને એકસરખે આનન્દ કે બેધ આપે નહિ, ને હેમને માટે જુદા પ્રકારના સાહિત્યની જરૂર છે એ ખરું, પણ પ્રભાતનાં આ મીઠાં ગીતને ધીરે ધીરે લેપ થતું જાય છે એ તો ખરેખર આપણા હાલના જીવનની એક ન્યૂનતા જ છે. આ જાનું સાહિત્ય કે જેમાંથી હમને હજી પણ કેટલાક ખજાને મળી આવશે, તે સાહિત્ય અંગ્રેજી વિદ્યા ને મુદ્રણકલા આવ્યા પછી, શરૂઆતમાં તે વિશેષ પ્રચાર પાયું, અને હેની સાથે જ નર્મદ, દલપતરામ, નવલરામ વગેરેએ હેની વૃદ્ધિ કરી તેમાં બીજા અંશે પણ ઉમેર્યા. કન્યાશાળાઓ વગેરે દ્વારા આ સાહિત્ય સ્ત્રી જીવનમાં વિશેષ પ્રસર્યું, ને હજી પણ ઘણે સ્થળે તેની પ્રિયતા જોવામાં આવે છે. પહેલાંના સાહિત્યમાં ધર્મ, ભક્તિ, વૈરાગ્ય નીતિ આદિ ઉપરાંત મનુષ્યસ્વભાવના ને મનુષ્યહુદયના કેટલાક સર્વ સાધારણ અંશે હતા. તેમ તે તે કાળના જીવનનું કાંઈક રસભર્યું ચિત્ર પણ તેમાં આવતું. નર્મદાશંકર આદિએ જે અંશે ઉમેર્યા, તે આવાહેતા. એમના લેખે વર્તમાન કાળને લાગુ પડતા-રેજના વ્યવહારજીવનના પ્રશ્નોની ચર્ચાથી, અને દેશની જાગૃતિ માટેના પ્રોત્સાહનથી ભરપૂર હતા; અવનતિ For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્ડેશ. કારક રીવાજે માન્યતાઓ વગેરેની સખ્ત ઝાટકણી કાઢી, વિચારને પ્રગતિકારક વિચારને ઉત્તેજિત કરવાને એમનો યત્ન હતે. એમની શૈલી સરલ સચોટ ને સીધી સટ હતી, અને તેથી કરીને હેની સફળતા પણ તેવી થઈ , પણ તેમાં સાહિત્યની વિશેષ ઉચ્ચ કલા, સુન્દરતા, વિવિધતા, મેહકતા વગેરે ગુણે સ્વાભાવિક રીતે ન્યૂન હતા. મણિલાલ નિભુભાઈના લેખોમાં પણ આ અંશે હાજર નથી, જો કે એમનાં જેસ, સ્પષ્ટતા, સૂક્ષ્મતા તથા એકંદરે ગદ્યશૈલીનાં ઘણાં ઉચ્ચ લક્ષણોને લીધે, એમના લેખે વધારે સારી પેઠે વંચાયા, હજી પણ સંમાનોગ્ય રહ્યા છે, અને એમના “બાળવિલાસ વગેરે તે હજીયે કન્યાઓને માટે ઉત્તમ ગ્રન્થની ગરજ સારે છે. શ્રીમદ્ નૃસિંહાચાર્ય “ભામિનીભૂષણ” થી વિશેષ રસ તથા વૈવિધ્ય આણવા ઘણે સારે પ્રયાસ કર્યો, અને એ તથા એના જેવા બીજા ગ્રન્થની લોકપ્રિયતા હૈની સફળતાની સાક્ષી પૂરે છે. પરંતુ એમાં રસ ને જ્ઞાનનું ફક્ત મિશ્રણ થયું, પણ કાવ્યના જે રાસાયણિક સંયેગ થઈ બન્ને એકરૂપ થયાં નહિ. પરાણે પરણાવેલાં દમ્પતીની પેઠે, એક ઘરમાં રહેવા છતાં તે મળી ગયાં નહિ પણ પૃથક પૃથક્ જ રહ્યા. પરિણામે ઘણા વાચકે જ્ઞાનકથાને એમની એમ રહેવા દઈ બીજા રસ પડે એવા વાર્તાના વિભાગનું જ વાંચન કરતા. આ સ્વાભાવિક હતું. હાલના ઘણા સારા સારા ગ્રન્થની પણ આવી દશા છે, એ દિલગીર થવા જેવું છે છેક કવિતા થઈ ગયા વિના કાવ્યના રસ તથા આકર્ષણના ગુણે, સૌન્દર્ય તથા કલાથી આનન્દમેહ કરવાના ગુણ, વિચારમાળા કે જ્ઞાનની યુક્તિઓથી શીખામણ આપવાને બદલે સંગીતની પેઠે હૃદયમાં અજાણ્યે સંચરી હૃદયને વશ કરી લેવાના ગુણ સંક્ષેપમાં આપણે જેને પ્રિયવાદિની–હિતકારિણી કાન્તાના ગુણે કહીએ છીએ એવા ગુણે, ગુર્જર સ્ત્રી સાહિત્યમાં બહુ થોડા થઈ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. ગયા હતા. તેથી, જે કે એ સર્વ સાહિત્ય બીજા ગુણોને લીધે ઘણું કીમતી તથા ઉન્નતિકારક છે, અને જ્યાં જ્યાં બાબર વંચાશે ત્યાં ત્યાં તે શુભતાની જ પ્રેરણા કરશે, તેપણ હેની આકર્ષકતાની ખામીને લીધે, હેને વિષે વાત કરનાર વધારે નીકળે છે ને વાંચનાર ડાક જ મળી આવે છે. પરંતુ હવે આવાં તત્ત્વવાળું સાહિત્ય પણ ગુજરાતમાં થયું છે, અને તેથી સાહિત્યમાં જેમ વધારે વિવિધતા થઈ છે, તેમ વધારે વાચકેની રુચિનું પિષણ થઈ શકે એમ છે. આ તત્ત્વોને લાવનાર આરંભના સ્ત્રી સાહિત્યમાં રા.રા. રણછોડભાઈનું “લલિતા દુઃખદર્શક નાટક” ને ઘણું દષ્ટિએ બહુ અગત્યનું લાગે છે. એની તાત્કાળિક અસર પણ સારી પેઠે થઈ હતી. સ્ત્રી જીવનના એક મોટા અને કૂર અન્યાય તરફ જે સમર્થતાથી આ નાટકે લક્ષ ખેંચ્યું તેટલી સમર્થતા સ્ત્રી જીવનના બીજા કેઈપ્રશ્નની બાબતમાં ગુજરાતી સાહિત્યમાં મ્હારી દષ્ટિએ નથી પી. સરસ્વતીચન્દ્ર, પરંતુ સ્ત્રી સાહિત્યની તેમ જ સામાન્ય ગુજરાતી સાહિત્યની આ ખામી બરાબર પૂરનાર પ્રથમ ગ્રન્થ તે “સરસ્વતીચન્દ્ર ને પ્રથમ ભાગ હતો, એમ મહારું માનવું છે. એ અને એના પછીના ભાગે, જેમ ગુર્જર સાહિત્યના અત્યારે મુકુટરૂપ છે, તેમ આપણું સ્ત્રી સાહિત્યની દૃષ્ટિથી પણ એ ગ્રન્થરત્નને જ આપણે પ્રથમ સ્થાન આપી શકીશું. ગોવર્ધનરામના પિતાના હૃદયમાં તેમ જ જીવનમાં સ્ત્રી જાતિ પ્રતિ અપાર કમળતા તથા સદ્ભાવ હતાં. હિંદની સ્ત્રીઓની દશા સંબન્ધી જે જે વિલાપ એમના લેખમાં નજરે પડે છે તે ઉંડા અન્તરમાંથી નીકળ્યા હતા, અને એમના સંબન્ધમાં આવનાર બુદ્ધિશાળી સ્ત્રીઓએ તે આ કરુણા વારંવાર જોઈ પણ હશે જ. ખરે, મહારા નમ્ર મત પ્રમાણે, હિન્દના સ્ત્રીજીવનને કેઈ અભ્યાસી, એ વિષયમાં ગોવર્ધનરામે કે For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સજોશ, સંગીન ફાળો આપે છે તે જુદે તારવી કાઢે તો તે હમારી, તેમ જ ગેવર્ધનરામની અને સામાન્ય સાહિત્યની પણ ઘણું સરસ સેવા થાય. “સરસ્વતીચન્દ્ર” ના આરંભથી જ સ્ત્રી પાત્રને તેમાં જે ગૌરવભર્યું સ્થાન તથા અદ્ભુત આલેખન પ્રાપ્ત થયાં છે; સુખ દુઃખ-નીતિ અનીતિ-વિદ્યા અવિદ્યા–સંપત્તિ વિપત્તિઆદિ સંસારની જુદી જુદી અવસ્થામાંની સ્ત્રીઓનાં જે અદ્ભુત કૈશલથી હૃદયસ્પર્શી ચિત્ર અપાયાં છે; તેઓના હૃદયના ઝીણું મહેટા સર્વ ભાવ તથા જીવનના અસંખ્ય પ્રશ્ન ને પ્રસંગે ઉપર ગોવર્ધનરામે પોતાની પ્રતિભાનું જે પ્રબલ “સર્ચ-લાઈ” નાંખ્યું છે; વારંવાર અવતરણ પામતાં તથા હમારા શુભ પક્ષકારના હાથમાં સૂત્રરૂપ થઈ પડેલાં એવાં એમનાં જે અમરવાળે એમના લેખેમાં સ્થળે સ્થળે મળી આવે છે; ગૃહ કે રાજ્ય, વિદ્યા કે હાલ, તત્ત્વજ્ઞાનને વૈરાગ્ય કે લોકકલ્યાણને સંન્યાસ-એવા ભિન્ન ભિન્ન પ્રદેશમાં પણ કેવી સ્વાભાવિક ઉચ્ચતા, કેવી ઉચ્ચ સુન્દરતા, કેવી સુન્દર દિવ્યતા અને કેવી દિવ્ય કલ્યાણમયતા સ્ત્રીઓ પ્રાપ્ત કરી શકે હેનું દર્શન કરાવનાર જે મેહક મૂતઓ એમણે ઉત્પન્ન કરી છે- જાણે કે જાદુથી હમને અર્પણ કરી છે–એટલાને જ ફક્ત હમે સામટો ખ્યાલ બાંધશે તે ગોવધનરામની કૃતિની મહત્તા હેમે જરૂર સમજી શકશે. સન્નારીઓ, મહારું તે એટલે સુધી માનવું છે કે જે કે ગેવર્ધનરામની આત્મજા લીલાવતી બેશક ઉન્નત જીવનવાળી હતી, પણ ગેવર્ધનરામની વધારે મહેાટી અને વધારે ચિરંજીવ આત્મજાઓ તે કુમુદ ને કુસુમ, મેનારાણ ને ગુણીયલ, ચન્દ્રાવલી ને મેહિની જ છે. હમારા સાહિત્યમાં-હમારા જીવનમાં આવી મહિલાઓ એમણે મૂકી તે મારા ઉપર અને હમારા ઉપર એક હેટે ઉપકાર છે. ગોવર્ધનરામ પિતે કલા ને જ્ઞાન, રસ ને તત્ત્વવિચારના અભેદ સંગને પૂજતા તથા તે સંગ કરવામાં બીજાઓ કરતાં એટલા બધા વધારે વિજયી થયા કે જે વિજય ગુજ For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૩ . રાતમાં બીજા કોઈને મળ્યું નથી, તે છતાં, એમના બધા લેખોમાં તે એકસરખે ઉચ્ચ સંગ કરવામાં તે ફાવ્યા નથી. “સરસ્વતી ચન્દ્ર” ના પાછળના ભાગમાં તે ઉદ્દેશ કેટલેક અંશે મૂકી દીધે હતે એમ તે પિતે જ કહેતા, ને “સ્નેહમુદ્રા” આદિમાં તે કેટલેક સ્થળે તેતોને સ્પષ્ટ વિગ જ દેખાય છે. ગોવર્ધનરામની અસરથી જે વિશેષ સ્ત્રી સાહિત્ય ઉત્પન્ન થયું છે, તેમાં કેટલીક ઉચ્ચ પ્રસાદી તથા પ્રેરણા હોવા છતાં, તે પણ ખાસ આ દેષથી મુક્ત રહી શક્યું નથી. ગુજરાતી સાહિત્યમાં પારસી અને બંગાળીને ફળે. આ સિવાય ગુજરાતમાં જે વિશેષ સ્ત્રી સાહિત્ય છે તેમાં હને લાગે છે કે બીજા પણ કેટલાંક નામ જરૂર ગણવાં જોઈએ. આપણુ પારસીભાઈઓએ પિતાને જે ફાળો આપે છે, તે જે કે ગુજરાતના સ્ત્રીવર્ગને મોટા ભાગને પહોંચી શક્યું નથી, તે પણ તેમને કેટલેક ભાગ ભણેલી સ્ત્રીઓના કેટલાક વર્ગમાં તે ઘણો પરિચિત થયું છે, અને વધારે હેટા વર્ગની પાસેથી પણ સત્કાર મેળવવાને બધી રીતે લાયક છે. હું ખાસ કરીને સ્ત્રી સમાજની સારી સેવા બજાવનાર “સીમિત્ર”, “સ્ત્રીબેધ” વગેરે. માસિક, કાબરાજી, મર્ઝબાન તથા કેટલીક પારસી બહેનોની રસ તથા બોધ આપનારી સાંસારિક નવલકથાઓ, તથા મલબારી ને ખબડદારનાં કાવ્ય એ સર્વને ઉદ્દેશીને કહું છું. તેમાં પણ મિ. ખબડદારનાં કઈક કઈક કાળે તે બેશક બહુ સુન્દર ને પ્રોત્સાહક છે. પારસી સાહિત્ય મુખ્યત્વે પારસી જીવનને લગતું છે, પરંતુ હેને આવે કેટલોક ભાગ હિન્દુ સ્ત્રીજીવનને પણ ઉપયોગી થયે છે ને થાય છે. આ ઉપરાંત, અનુચિત વિસ્મૃતિને પાત્ર થયેલા નારાયણ હેમચન્દ્ર સ્ત્રીજીવનનાં કેટલાંક અંગ સંબન્ધી નિબળે તથા For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્ડેશ. જીવનકથાઓ લખીને, અને, તેથી પણ વિશેષ તે, બંકિમચન્દ્ર વગેરે શિષ્ટ બંગાલી લેખકેની હાની પરંતુ સુન્દર, ભાવભરી, સ્નેહ ને હિન્દુજીવન-સ્નેહ ને મનુષ્યજીવન એ સર્વની વિવિધ રંગી ઘટનાઓ તથા હૃદયભેદક મુશીબતે રજુ કરતી, વિશુદ્ધ પ્રેમની સાથે અમારી આત્મસમર્પણને સંગ કરનારી ઉદાર સુન્દર મૂતિઓથી ભરેલી, એવી કાંઈ કાંઈ મોહક કથાઓને ગુર્જરભાષામાં ઉતારી, સ્ત્રી સાહિત્યમાં પણ એક ઘણે સમૃદ્ધ પ્રવાહ ઉમેર્યો છે. આ કાર્ય હજી પણ કેટલાક લેખકોએ, નારાયણના કરતાં વધારે નિર્દોષ ને વધારે કમળ શૈલીથી, ચાલુ રાખ્યું છે. એવી સત્તાવાળી સ્વતંત્ર ગુજરાતી કથાઓ લખનાર કેઈ હજી નિકળ્યું નથી, પણ આ બંગાળી પ્રવાહ અત્તરના અનુમોદન-ગ્ય તથા પૂર્ણ સત્કારને પાત્ર છે એ તે નિ સંશય છે. લલિતનાં કાવ્ય. પરંતુ ગુજરાતનું જે નવું કાવ્યસાહિત્ય છે તે સ્ત્રી જીવનના સંબન્યમાં પણ કેટલેક અંશે નૈસર્ગિક પ્રતિભા તથા અપૂર્વ રચનાશક્તિના ચમકારા દેખાડી આપે છે. મહારા નમ્ર વિચાર પ્રમાણે, આ નવા કાવ્યસાહિત્યમાં, સૌન્દર્ય તથા કલાને વિશેષ સ્થાન મળ્યું છે, સ્ત્રીઓ, સ્નેહ, મનુષ્યજીવન, દેશેન્નતિ વગેરેને બુદ્ધિની તેમ જ રસની તથા ભાવનાની કાંઈક ઉચ્ચતર ભૂમિથી નિરખવામાં આવ્યાં છે-કાંઈક ઉચ્ચતર ભૂમિ ઉપર લાવવાને પણ યત્ન કરવામાં આવે છે. આ સર્વમાં અત્યારે તે, સંગીત, સૈન્દર્ય ને નેહને લલિત યેગ કરનાર, ગૃહ, દેશ ને જીવનની ઉચ્ચ ભાવનાઓ અતિ કેમળ તથા સુકુમાર રૂપમાં મૂકનાર લલિતનાં કાળે સૌથી વધારે હૃદયસ્પર્શ થયાં છે, અને ઘણે લાંબે કાળ હૃદયવાસી રહેશે એમ સ્પષ્ટ જણાય છે. રા. ન્હાનાલાલ કહે છે તેમ, “વનઘટામાં ઊડી ઘેરાયેલી કેફિલ ધીરૂં-અતિ ધીરૂં સુકોમળ ટહુકે, એ લલિતનાં કેટલાંક કાવ્યને ટહુકે છે. For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે એલ. પર્વતમાંથી નિચાવાઈ નિચેાવાઈ જલધારા ટપકે, તેમ એમની શબ્દધારા ટપકે છે.” તે સત્ય છે, અને હું એમાં એટલું ઉમેરીશ કે, આ કાકિલાના ધીરા ધીરા મંજીલ ટહુકો પણ હવે આતુર ગુજરાતના કાનમાં ઉતર્યાં છે–ઉતરીને હૃદયને પહેાંચવા લાગ્યા છે, અને એ નિચાવાઈ નિચોવાઈ ટપકતી જલધારાનાં અમૃતબિન્દુ પણ હવે ગુજરાતના હૃદયને નિર્મલ તથા સુન્દર ઉત્સાહમય બનાવવા લાગ્યાં છે. મ્હારી શ્રદ્ધા છે કે મ્હારી આ માન્યતામાં હૅમારૂં હૃદય–ગુજરાતનું સ્ત્રીહૃદય પણ સાક્ષી પૂરશે. ગુજરાતી સાહિત્યમાંથી સ્ત્રીજીવનને શિષ્ટ રીતે સ્પર્શ કરતા હાય એવા ગદ્યા, ફકરાઓ, પદે તથા ગીતાને વીણી કાઢી, હેમને સંગ્રહ કરવામાં આવે સ્ત્રીજીવનની આ સુન્દર ગુજરાતી “ગીતા” માંલલિતનાં કેટલાંક કાન્યા અદ્વિતીય સુન્દર સ્થાન પામે, એમ મ્હારૂં માનવું છે. રા. ન્હાનાલાલ અને લલિત. આ નવીન કાવ્યસાહિત્યના સ્ત્રીસાહિત્યમાં રા. ન્હાનાલાલની કૃતિનું સ્થાન પણ ઓછું ઉચ્ચ નથી. કાંઈક અંશમાં લલિતની કૃતિ સાથે સમાનતા, કાંઇક અંશમાં લલિતથી તદ્ન ભિન્નતા, બાહ્ય સ્વરૂપમાં કાંઈક અંશે સરખું, એકંદરે (જો કે હંમેશાં નહિ) ગીતશક્તિ તથા લાલિત્યમાં ઉતરતું, છતાં સમર્થતામાં વિશાળદર્શનમાં વિચારશક્તિમાં ઘણું જ ચઢીઆતું; સૈન્દર્યના આજની સાથે, કાવ્યની સુકુમારતાને મહાન્ વિચારની ભવ્યતા સાથે, વર્તમાનજીવનના વ્યતીત ને ભવિષ્યત્ જીવનની સાથે, નવીન ચમત્કારી અને સ્થળે સ્થળે રમ્ય સંચાગ સાંધનારૂં એવું આ કવિનું કૂજન ગુજરાતી ગિરામાં તા અનેરૂં જ છે. મ્હારો નમ્ર મત તે એવા છે કે સર્વ ગુણદોષના વિચાર કર્યાં પછી, અત્યારે ગુજરાતી સાહિત્યમાં ગેાવર્ધનરામના નામની સાથે કોઇનું નામ સ્ફુરતું હોય તો તે તે આ જ મહાકવિનું છે. પણ લલિતની મીઠી મંસરી લગભગ એક જ સુરથી, સૌથી પહેલી, ગુર્જર For Private and Personal Use Only ૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૬ સ્ત્રીઓને સન્દશ. રમણીઓના કર્ણને માટે વાગે છે, જ્યારે ન્હાનાલાલને પ્રભાવશીલ તથા જરા વધારે વિવિધ સુરવાળે સિતાર સ્ત્રીપુરુષના ઉભયના કર્ણને માટે વાજે છે, ને હાલની સ્થિતિમાં તથા નવીનતા, અપરિચય વગેરેને લીધે સ્ત્રીહૃદયમાં મોડો પ્રવેશ પામે છે. ખાસ સ્ત્રી સાહિત્યમાં તેટલે અંશે લલિતનું સ્થાન અધિક છે. બધુસમાજ અને “સુન્દરીમુબેધ.” થોડાં વર્ષ થયાં અમદાવાદમાંથી સ્ત્રી સાહિત્યને ઘણું મહત્વનું પિષણ મળ્યું છે. “સુન્દરી સુબોધ” પત્રમાં તેમ જ તે પત્રને અંગે જે જે સ્ત્રી સાહિત્ય ઉત્પન્ન થયું છે તે, શુદ્ધ સાહિત્યની દષ્ટિએ એટલા બધા ઉંચા પ્રકારનું નથી તોપણ, ઉપગિતામાં વિદ્યા સુવિચાર તથા શુભ આચાર પ્રવર્તાવી ઉન્નતિ સાધવામાં, તથા આનન્દ વિનોદ ને કાળક્ષેપની એક હિતકારક સામગ્રી પૂરી પાડવામાં, એણે ગુર્જર સુન્દરીઓની અમૂલ્ય સેવા બજાવી છે ને હજ બજાવે છે. “બધુસમાજે” ખરેખર ગુજરાતની મહિલાઓનું બધુકૃત્ય કર્યું છે, અને એ સમાજની અંદરના તેમ જ બીજા કેટલાક બહારના ગૃહસ્થોએ જે શુભ શ્રમ, ખંત, ઉત્સાહ ને નારીપ્રતિષાની ઉચ્ચભાવનાથી વિવિધ સેવાઓ હમને સમપ છે, હેની હમે-ગુજરાતની મહિલાઓ એગ્ય કદર કરશે જ. સસ્તાસાહિત્ય” તરફથી તેમ જ વૈદ્ય અમૃતલાલ સુન્દરજી પઢીઆર તરફથી જે પ્રસાદી રજુ થઈ છે તે પણ હારે ભૂલવી ન જોઈએ. રા. પઢીઆરની લેખિની તો ખાસ કરીને ઘણા વર્ષોમાં પરિચિત ને માનીતી થઈ ચૂકી છે. સાહિત્યના કેટલાક શિષ્ટ સુન્દર અંશેની ખામીવાળી હોવા છતાં એ લેખિનીમાં એક બળવાન હૃદયનું જેસ, એક વક્તાનું વતૃત્વ અને હિન્દુજીવનના બારીક અભ્યાસીનું મર્મગ્રાહી અવલોકન છે. એ લેખિની–હું ભૂલતે ન હેલું તે-પુરુષવર્ગમાં જેટલી અસરકારક થઈ છે તેટલી જ સ્ત્રીવર્ગમાં પણ થઈ છે. For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. પરંતુ, સન્નારીએ, ગુજરાતી સાહિત્યનું આ ટુંકું અને અનિવાર્યતાયે અધૂરું એવું અવલેકન હારે હવે બન્ધ કરવું જોઈએ. “વસન્ત” “સુન્દરી સુબેધ” સાહિત્ય “સત્ય” વગેરેના પ્રયાસથી ગુજરાતી સાહિત્યમાંના શ્રેષ્ઠ ગ્રન્થની તેમ જ સ્ત્રીઉપયોગી પુસ્તકની જુદી જુદી યાદી પ્રકટ થઈ ચૂકી છે, હેને જેવાથી હારા કહેવામાં જે અપૂર્ણતા રહી હશે તે પૂરી થશે. આ યાદીઓની સાથે કાંઈક માર્ગદર્શક અવકનની જરૂર કેટલીક સ્ત્રીવાચકે ને તથા હુને પિતાને જણાયાથી, હેની કાંઈક રેખા મૂકવાને મહું આ ભાગેટૂ યત્ન કર્યો છે. યત્નથી હૃમને ગુજરાતી સ્ત્રી સાહિત્ય પ્રતિ વિશેષ રુચિ થાય, અને હેને પરિચય કરવામાં કાંઈક પણ ઉત્સાહ કે મદદ મળે તે હું કૃતાર્થ થઈશ. હમારા મંડળે ગુજરાતી સાહિત્યના સારા ગ્રન્થોનું વિદ્વાને પાસે જાહેર વાચન કરાવવાના વર્ગ ઉઘાડયા છે એ ઘણી સારી પ્રવૃત્તિ છે, અને એને લાભ હમે સ્વાનુભવથી જોઈ શક્યાં હશે એમ હું આશા રાખું છું. ખરેખર, આપણું સ્ત્રી સાહિત્ય બધું ભેગું કરીએ તે, હમારા જીવનની સર્વ દિશાઓને સ્પર્શી શકે એવું વિવિધ કે એવું સમર્થ તે નથી જ; તેમ જ તેમાં અમુક અમુક અંગે ન્યૂન છે એમ દર્શાવી, હેના એગ્ય વિકાસ તથા વિસ્તારને માટે ઘણે સમય જોઈશે, એમ પણ વિદ્વાન વિવેચક કહી શકશે એ સત્ય છે. પરંતુ અત્યારે તે જે છે તે જ કામનું છે, અને જે છે તે નિર્માલ્ય નથી, પણ હેને હૂમે હૃદયમાં વણી લઈ શકે તે નિસંશય કલ્યાણ પામે એવું છે એ જ મ્હારે કહેવાનું છે. એથી વિશેષ જે હું કાંઈ પણ ચિગ્ય રીતે ઉમેરી શકું તે તે એ જ છે કે હાલના આ સાહિત્યની ન્યૂનતાએ પૂરવા માટે અમે પુરુષે જે પ્રયાસ કરીએ તેમાં હમે બહેને પણ સામેલ થાઓ અને અમારી લક્ષમી છે તે અમારી સરસ્વતી પણ બને. For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. ગુજરાતની સ્ત્રીસંસ્થાઓ. મ્હેં આરંભમાં કહ્યું છે કે ગુજરાતમાં સ્ત્રીસાહિત્ય તેમજ સ્ત્રીસંસ્થા એ બન્નેએ ગુજરાતના સ્રીજીવન ઉપર ઘણી સારી અસર કરી છે. સ્ત્રીસાહિત્યના પ્રમાણમાં સ્ત્રીસંસ્થાએ હજી કિશારાવસ્થામાં છે. તેથી હેના સમૂહ, હેનું મળ, વ્હેની પ્રવૃત્તિ સર્વ શ્રીસાહિત્યના કરતાં ઘેાડાં હોય તેમાં આશ્ચર્ય નથી. સાહિત્યના જેવી ઊંડી ને ચિર’જીવ અસર સંસ્થા ન કરી શકે તેાપણ સમૂહબળને લીધે, પ્રત્યક્ષ સંમેલનને લીધે, તથા વિશેષ વ્યાવહારિક્તાને લીધે એની અસર ઘણી વાર ત્વરિત ને સંગીન થાય છે. વળી સંસ્થાએ સાહિત્યના ઉન્નત ને વ્યાવહારિક આશાને અનુકૂળ રીતે કાર્યસાધના આરંભે તે તેની અસર વધારે સારી થાય, એ પણ સ્વાભાવિક છે. ગુજરાતની સ્ત્રીસંસ્થાઓમાં એક તરફ ‘સુન્દરીસુબેધ” જેવી સંસ્થા છે, કે જેની વ્યવસ્થામાં સ્ત્રીઓને કશે। ભાગ નથી છતાં જે સ્ત્રીહિતનાં કાર્યોંમાં જ પરાયણ છે, ને જેણે એકલે હાથે ગુજરાતની સ્ત્રીએમાં ઘણી જાગૃતિ ને વિદ્યા ફેલાવી છે, ને બીજી તરફ સેવાસદન, વનિતાવિશ્રામ, આર્યસમાજનું મહિલામંડળ, મુંબાઈ ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ વગેરે સ્ત્રીપુરુષ બન્નેની મિશ્ર અથવા મ્હાર્ટ ભાગે સ્ત્રીઓની જ વ્યવસ્થા તળે કાર્ય ચલાવતી સંસ્થાઓ છે. આ સંસ્થાઓના કાર્યને અભિનન્દન આપીને હું એમ નથી કહેવા માગતા કે તે આપણા ગુર્જરપ્રાન્તને જરૂર છે તેવું સતત વ્યવસ્થિતને ફળદાયક કાર્ય હંમેશાં કર્યાં કરે છે. કેટલીક સંસ્થાએ તે ખરૂં જોતાં એક કે બે વ્યક્તિને લીધે જ ચાલતી હાય છે. પરંતુ મ્હારા આશય એ છે કે અધિપતિની ખુરશીએ બેશી ટીકા કરવાના સ્કેલે માર્ગ લેવાને બદલે, આપણા દરેક વિચારશીલ મનુષ્યે વસ્તુત: સિદ્ધ થતું હાય તે કાર્ય જોવાને યત્ન કરવા અને તે ખામીઓ દૂર For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. કરવાને પિતાના તરફથી બને તેટલી મદદ આપવી. સમભાવ ને સત્ય ઉભયની દષ્ટિએ જોતાં પણ આ સંસ્થાઓનું ઉપગી કાર્ય નજરમ્હાર જઈ શકે એમ નથી, એમ મહારે અભિપ્રાય છે. કન્યાકેળવણી. હિન્દની તથા ગુજરાતની પણ જરૂરીઆતે જોઈને આ સંસ્થાઓ પ્રધાનપણે કેળવણીનું કાર્ય કરે છે. એક તે ન્હાની કન્યાઓને પ્રાથમિક તથા તેથી વધારાની કેળવણી આપવાનું કાર્ય, અને બીજું તેથી મોટી ઉંમરની બાળાઓ તથા સ્ત્રીઓને કેળવણી આપવાનું કાર્ય, એમ બે કાર્ય સ્ત્રીકેળવણીને અંગે ઉપસ્થિત થાય છે. આપણા દેશના મહેટા મહેટા વિચારકે તથા દેશનાયકે એકમત થયા છે કે દેશમાં વિદ્યાને તથા કેળવણીને વિશેષ પ્રસાર થવું જ જોઈએ. તેથી હાલનાં બાળકેમાંથી ને ભવિષ્યની પ્રજામાંથી બનતા સુધી કઈ પણ મનુષ્ય સામાન્ય કેળવણી વિનાનું રહી ન જાય, એ પ્રથમ કર્તવ્ય છે. આ વિષયમાં આપણી સરકાર મન્દ છે ને આપણી પ્રજા અશક્ત છે; તેવી અવસ્થામાં આવી ખાનગી સંસ્થાઓ જેટલું કામ ઉપાડી શકે તેટલું જ થઈ શકે એમ છે. જે સંસ્થા એક ન્હાનકડી કન્યાશાળા પણ ઉઘાડે, અને જે બાળાએ વિદ્યાર્થી હમેશ વિમુખ રહી ગઈ હતી તેમાંથી ડકને થોડુંક પણ ઉપગી જ્ઞાન આપે, તે સંસ્થા પ્રજા ઉપર હેટો ઉપકાર કરે છે. અલબત્ત, કેળવણી કેવી આપવી જોઈએ, કેળવણમાં અમુક વિષય આવે, અમુક ન આવે, એ બધી ચર્ચામાં આવશ્યક છે. પરંતુ અન્નના દુષ્કાળના સમયમાં જેમ પાકશાસ્ત્રની કે આરોગ્યશાસ્ત્રની બારીકીઓની ચર્ચા અસ્થાને છે, તેમ આ સમયે આપણા દેશમાં, કેળવણીના સ્વરૂપની અતિશાસ્ત્રીય તકરારો પણ અસ્થાને છે એટલું જ નહિ પણ તે ચર્ચાઓ પૂરી ન થઈ શકી તેથી લાખે માણસ કેળવણી વિના જ રહી ગયાં એવું પરિણામ આવે છે For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ સીઓને સન્દેશ તે તે પાપરૂપ જ છે. આપણા જીવનની સામાન્ય જરૂરીઆતા ને સામાન્ય આદર્શો લક્ષમાં રાખી, સીધી વ્યવહારબુદ્ધિ ને સાદી સમજથી કાર્ય કરવા મંડા-હને સફાઈદાર બનાવવાને પછી ઘણા વખત મળશે. દુર્ભિક્ષને સમયે પ્રાણરક્ષક પોષણ એ પરમ ધર્મ છે, નહિ કે પ્રાણઘાતક શાસ્ત્રાર્થ. તેથી આપણા દેશમાં ન્હાના ન્હાના સ્વતંત્ર કન્યાશિક્ષણવર્ગી નીકળ્યા છે તે બહુ આવશ્યક હતું, પણ હજી એવા બીજા ઘણા નીકળવાની જરૂર છે. હિન્દી સ્ત્રીમાં અનેક સદ્ગુણા છે, પણ સામાં એ ત્રણ જ સ્ત્રીઓ વિદ્યાને કાંઈક સંસ્કાર પામી હોય એ અવસ્થા કોઈ પણ રીતે તે સદ્ગુણાને ખીલવવાના કે સાચવી રાખવાના માર્ગ નથી—ખાસ કરીને હાલના કાળમાં. હેાટી વયની સ્ત્રીઓની કેળવણી. તાપણુ કન્યાઓના શિક્ષણમાં સરકાર ને મ્યુનિસિપાલિટ માળે માળેા પણ ભાગ લે છે, જ્યારે મ્હોટી ઉંમરની સ્ત્રીઓની કેળવણીનું કાર્ય તા તેવા કાઈ પણ આશ્રયરહિત જ છે. જેમ ભવિષ્યની ઉગતી પ્રજાને માટે આપણા ધર્મ આપણે મજાવીએ તેમ અત્યારની જીવતી પ્રજા તરફના ધર્માં પણ વિસરવા ન જોઇએ. ન્હાનપણમાં જેને સમૂળગી વિદ્યા મળી ન હોય ને મ્હાટપણુમાં થોડીઘણી મેળવવાની જરૂર કે ઇચ્છા થઈ હોય; અથવા તે ન્હાનપણમાં ઘેાડી વિદ્યા મળી હોય ને મ્હાટપણુમાં પતિને લીધે, કે અનુકૂળતાને લીધે, કે સ્વયંવૃત્તિથી ઉચ્ચતર કેળવણી મેળવવાની જરૂર કે અભિલાષા થઈ હોય; એવા ફક્ત એ પ્રકારની સ્ત્રીઓના વિચાર કરીએ તાપણુ હેમની સંખ્યા હવે કેટલી મ્હાટી થાય! અને હૅમની મ્હાટી વધતી જતી સંખ્યા છતાં, હૅમની વિદ્યા પ્રતિ ખાસ રુચિ છતાં કેટલીક માળાઓમાં તા હું વિદ્યા મેળવવા માટેનાં વ્યર્થ ને કરુણાજનક તરફડીઆં જોયાં છે !—તે છતાં, તેઓને માટે આપણે શું કરી For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ એલ. ૧૦૧ શકયાં છીએ ? સર્વે દાનમાં વિદ્યાનું દાન સૌથી વધારે શ્રેષ્ઠ છે એમ કહેનાર આપણે એમની વિદ્યાની કેટલી ભૂખ ભાગી શકીએ છીએ ? હેમના કુટુમ્બમાં એમના પતિ કે અન્ય પુરુષ એમની આ અભિલાષા પૂરવા આતુર કે શક્તિમાન હોય તે એમને થોડા ઘણા લાભ મળે છે-થાડા ઘણા સંતાષ થઇ શકે છે, પણ સાધારણ રીતે પુરુષવર્ગ પણ કાં તે વ્યવસાયી કે બેદરકાર હાય છે. વળી મુંબાઈ જેવા શહેરમાં ને અનુકૂળ લત્તામાં રહેવાનું ભાગ્ય હાય તે સ્ત્રીએ સામાન્ય વ્યાખ્યાના, સંમેલનો, પુસ્તકશાળાઓ તથા શિક્ષણવર્ગોનું યથાશક્તિ સાહાચ્ચ લઈ શકે. પણ બાકીના મ્હોટા વર્ગના ભાગ્યમાં તે સનાતન નિરાશા, ગ્લાનિ ને અન્યકાર જ રહે છે! તે સંબન્ધી એક આતુર પ્રાર્થના. મ્હારી હમને તથા હમારી પેઠે કેળવણીમાં ગુંથાતી સર્વ સંસ્થાઓને તેમ જ વ્યક્તિઓને નમ્ર પણ જોસભરી પ્રાર્થના છે કે હમારી જાતિના આવા વર્ગો માટે ચેાગ્ય ઉપાયા તરત લ્યું. મ્હારા અનુભવ તથા વિચાર પ્રમાણે, અત્યારે સ્ત્રીકેળવણીના, સ્ત્રીજીવનના અને તેથી કરીને પુરુષજીવનના પણ આ એવા ગંભીર પ્રશ્ન છે કે જે દિવસે દિવસે વધારે ને વધારે પીડાકારક થતા જાય છે, અને જેના સારા નિરાકરણથી ઘણી દિશાઓમાં કલ્યાણુ પ્રસરશે-ઘણા જુદા જુદા પ્રશ્ને સરલ થઈ જશે ને ઘણાં જીવના સુખી થશે. હમે આવા કાંઈક હેતુથી એક શિક્ષણવર્ગ કાઢળ્યા છે ને ઉત્સાહી કાર્યકર્તાઓની સહાયતા મેળવી છે, એ અભિનન્દનને પાત્ર છે. પરંતુ આ આખા પ્રશ્ન વધારે ઊંડા જઈ તપાસવાની જરૂર છે, આ આખું દર્દ વધારે ચાંપતા ઈલાજો માગે છે, ને આ આખી મુશ્કેલી ટાળવા વધારે મ્હાટી, વધારે અનુકૂળ ને વધારે વિસ્તારવાળી ચેાજનાની આવશ્યકતા છે. દેશનાં જુદાં જુદાં સ્થળેામાં આવી ચાજના રચાય તેા, મુંબાઈમાં For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ સ્ત્રીઓને સદેશ. ચર્ચાતી સ્ત્રીઓની સ્વતંત્ર કૉલેજના કરતાં પણ આ પેજના સ્ત્રીકેળવણીને અંગેને તેથી સ્ત્રીસુખને અંગે વિશેષ હિતકર થાય, એવી હારી દઢ દ્ધા છે. આ પેજનાની પદ્ધતિ વ્યાવહારિક તથા દેશકાળને અનુકૂળ, પ્રજામાં ઊંડી જામેલી વૃત્તિઓને ભ આપ્યા વિના કેળવણી માટે ઉત્સાહ કરાવે એવી હેવી જોઈએ. બાળપણમાં માતાપિતાની મુશ્કેલીથી, તે પછી લગ્ન કે ઋતુકાળથી, ને તે પછી ગૃહિણીની અવસ્થામાં ગૃહવ્યવહારથી જે જે સ્ત્રીઓનું શિક્ષણ રહી ગયું હોય ને જેઓને હવે તે શિક્ષણ મેળવવાની આકાંક્ષા હેય, તે તે સ્ત્રીઓને, તેઓના પ્રસ્તુત જીવનકાર્યમાં હેટા અન્તરાય પડે નહિ અને વિદ્યા સુલભ થઈ શકે એવી જનાની પરમ આવશ્યકતા છે. અને એ ઉપર ગુજરાતની સ્ત્રી સંસ્થાઓ વિચાર ચલાવી વ્યાવહારિક માર્ગો કાઢશે તે તેથી ઘણાનું કલ્યાણ થશે. સીસંસ્થા અને સાર્વજનિક સેવા. સ્ત્રીસંસ્થાઓના બીજા એક અગત્યના કાર્ય સંબન્ધી બોલતાં હને લાગે છે કે મહારે જે કહેવાનું છે તે મુખ્યત્વે લ્હમારા મંડળને જ લાગુ પડશે. સ્ત્રી સંસ્થાઓનું એક મહત્કાર્ય સ્ત્રી જાતિને પ્રત્યક્ષપણે ઉદ્દેશીને હોય છે, તો બીજું મહત્કાર્ય સામાન્ય પ્રજાજીવનને ઉદ્દેશીને હોય છે. સ્ત્રીઓએ જાહેર પ્રજાજીવનમાં કેટલે ને કેવી રીતને ભાગ લેવા જોઈએ, અને સ્ત્રીસંસ્થાઓ એવા કાર્યપ્રદેશમાં પગ મૂકતાં ઉચિત મર્યાદાની બહાર જાય છે કે એ કાર્યક્ષેત્ર પણ “સમાનહકને લીધે હેમને ઉચિત છે એ પ્રશ્નના વિવાદમાં હું આજે ઉતરવા માગતા નથી. તેમ સમાજસુધારાની તથા આર્યસમાજની પરિષદેને અંગે જે મહિલા પરિષદ મળી છે, હેનું કાર્ય સમગ્ર પ્રજાજીવનના ઉદ્દેશથી કેટલું થયું હેનું મહને જ્ઞાન નથી. તેથી માત્ર હમારા મંડળના આ પ્રકારના કાર્યને ઉદેશીને જ હું બોલી શકીશ. અને સન્નારીઓ! તે મુખ્યત્વે For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ એલ. ૧૦૩ એ છે કે હમે એક તરફથી આત્મસુધારણા માટે આવા પ્રયાસે કરી છે. હેની સાથે ખીજી તરફથી હિન્દના રાષ્ટ્રીય હૃદયના ધબકારા સાથે હમારાં હૃદયને જોડવા શક્તિમાન થયાં છે. એ, મ્હારી દષ્ટિમાં તે, દેશનું મ્હાટું સાભાગ્ય છે. મુંબાઈની મહિલાગે ! “ મુંબાઈ હિન્દુ ગુજરાતી સ્ત્રીમંડળ ” તરીકે હૅમે, મુંબાઈની હમારી અન્ય ભગિનીઓને સાથે લઈને, કેવળ મુંબાઈના જ નહિ–કેવળ ગુજરાતના જ નહિ–પણ સમગ્ર હિન્દના જાહેર પ્રજાજીવનમાં પ્રવેશ કર્યાં છે. હેમારા આ પ્રવેશ જેવા સ્પષ્ટ ને હિંમતભર્યો થયા છે તેવા જ તે, સ્રીજનાચિત વિનય ને સુન્દર કોમળતાને ભંગ ન થાય એવા પ્રકારના, હજી લગી રહ્યા છે. તેથી જ હિન્દના જાહેર રાષ્ટ્રીય જીવનમાં માનભર્યું સ્થાન હમે પ્રાપ્ત કર્યું છે, સામાન્ય હિન્દના પ્રશ્ન કે પ્રસંગે સંબન્ધી ફક્ત સ્ત્રીસભાએ ખેલાવી, ભાષણેા તથા ઠરાવા કરી હમે સંતોષ નથી પામ્યાં, પણ દુષ્કાળ, દક્ષિણ આફ્રિકાને ઘેાર શાન્ત વિગ્રહ, વગેરે સાર્વજનિક ભારતીય આપત્તિના કાળમાં હમે દ્રવ્યથી, ઉત્સાહથી તથા શરીરના શ્રમથી ઘણું ઘણું કર્યું છે, જે હમારા મંડળના ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. ખરે, ગુજરાત કાઠિઆવાડમાં છેલ્લા ભયંકર દુકાળ પડ્યા ત્યારે જમનામ્હેન વગેરે જે સન્નારીએ ગુપ્તદાન આપવા નીકળ્યાં હતાં હેમને રંક દુઃખીઆ લાકોએ સાક્ષાત્ અન્નપૂર્ણાં તરીકે જ વધાવી લીધાં હતાં. તેવા એક પ્રસંગમાં નડિઆદમાં જ જમનામ્હનના દર્શનના લાભ હુને મળ્યા હતા, અને એક હિન્દુમાતાને શાલે એવા ધર્મ આવેશથી ઉભરાતી,નમ્ર પવિત્ર છતાં તેજસ્વિની એવી એમની આકૃતિએ મ્હારા હૃદયને અનેરા ઉલ્લાસ અર્ષ્યા હતા, અને માતૃદેવીના એક વિરલદર્શનથી મ્હારા હૃદયને ભક્તિરસથી વ્હેવરાવ્યું હતું. વીરપૂજનની વિધિ. પરંતુ આ સિવાય જાહેર પ્રજાજીવનને અંગે હમે એવાં પણ કાર્ય કર્યા છે જે અમે પુરુષા પણ નથી કરી શક્યા; હું For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ સ્ત્રીઓને સશ. મુખ્યત્વે આપણા હિન્દના દાદાના જયન્તીમહોત્સવને ઉદ્દેશીને બોલું છું. એથી ૯મે મુંબાઈને જ નહિ પણ આખા હિન્દુસ્થાનના પુરુષવર્ગને શરમાવ્યું છે, એની કેનાથી ના કહી શકાશે? અને હૈયે, વીરપૂજનની હમારી સુન્દર વિધિ પૂજકપૂજ્ય ઉભયને ઉચિત છે, એની પણ કેણ ના પાડી શકશે? વિરપૂજા–સન્તસેવા એને દરેક દેશે વખાણી છે. ભારતે તે પ્રાચીનમાં પ્રાચીન કાળથી તે ઉપદેશી છે. છતાં વર્તમાન હિન્દમાં સાધુ, સન્ત વગેરેનાં સત્ય લક્ષણ વિસરાયાં છે, ને સન્તસેવા ઘણાં અનિષ્ટોનું તથા દુષ્કર્મોનું આશ્રયસ્થાન થઈ રહી છે. તેવા કાળમાં સત્તસેવાનું હમારું આ રમણીય દષ્ટાન્ત ઘણું જ સ્થાને છે. સઃસેવાની આ સાત્વિક વાસના ને યથાર્થ ભાવના સમસ્ત હિન્દના સ્ત્રીહદયમાં રૂઢ થાઓ કે જેને પરિણામે ભારતને સન્તસંતતિનું સુખ પ્રાપ્ત થાય-એ મંગલ ઈચ્છા આજ અપ્રસ્તુત નહિ લેખાય. હિન્દનું સીત્વ–છેલ્લી મંગલ કામના. સન્નારીએ ! ગુજરાતના સ્ત્રી જીવનમાં નવચેતનનું કુરણ થયું છે, નવીન ઉજાસ આવ્યો છે, એમ મહેં કહ્યું છે. એમાં પહેલાંના કાળને વગેવવાને હારે આશય નથી. હારે ભાવાર્થ એટલો છે કે વિદ્યા, નીતિ, જ્ઞાન, કળા આદિમાં એકંદરે ઉન્નતિ તરફ હમારું પ્રયાણ થઈ ચૂક્યું છે; હુમારી સ્થિતિની સમજણ તથા તે સ્થિતિને સારી બનાવવાની ઈચ્છા હમારામાં ચંચળ થઈ છે, એનાં શુભ પરિણામે, કાંઈક અમારા ખાનગી ગૃહજીવનમાં ને કાંઈક જાહેર પ્રજાજીવનમાં, હમારા સહચાર તથા સમભાવથી પ્રાપ્ત થયેલા બળના રૂપમાં, અમે જોઈએ છીએ. હિન્દને સદભાગ્યે ગુજરાત એકલામાં આવી જાગૃતિ આવી છે એમ નથી. હિન્દના બીજા પ્રાન્તમાં પણ વધતા ઓછા પ્રમાણમાં સ્ત્રી જીવનમાં ફેરફારને આરંભ થઈ ચૂક્યું છે. હિન્દના વિચારકેન-હિન્દના પુરુષવર્ગની-દષ્ટિ આ વિકાસના અભિનવ For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ એલ. ૧૦૫ રૂપના ધીમે ધીમે ઉપડતા પડદા ઉપર આતુર આશાથી ચાંટી રહી છે, ત્હમાશ એ સ્વાભાવિક વિકાસમાં અમે નકામું માથું. ન મારીએ ત્યેની અમે સંભાળ રાખવા યત્ન કરીશું, તેમ જ આ વિકાસના શ્રમ તથા કસાટીમાંથી પસાર થતાં હૅમને અમારા સ્નેહ ને અમારા ધર્મ એ કદી પણ સૂનાં—એકલાં પડવા નહિ ઢે, એની ખાત્રી આપવાની શું જરૂર છે? હિન્દના ભિન્ન ભિન્ન પ્રાન્તમાં વસનારી હિન્દી મહિલાની સૂક્ષ્મસંપત્તિ, જે હજારો વર્ષાં થયાંને હમારા પવિત્ર અમૂલ્ય વારસે છે અને જે સંપત્તિ અવનતિનાં સૈંકડા વર્ષો થયાં હજી સજીવન રહી છે, તે સૂક્ષ્મસંપત્તિ રેમ્સે મેકડોનલ્ડ જેવા કાઈ કોઈ ભાવિક ચકાર પરદેશીઓને હજી પણ દર્શનથી આનન્દ આપે છે, અને એ સંપત્તિ આ નવા યુગમાં નવીન કલ્યાણ લાવશે એવી સાક્ષી અમારૂં હૃદય દઢ શ્રદ્ધાથી પૂરે છે. તારુદત્ત ને સરોજિની નૈડુ, સત્યમાલા ને સરલાદેવી, તથા એવી અન્ય રત્નરૂપ મહિલાઓ જુદા જુદા પ્રાન્તમાંથી ઉત્પન્ન થતી જાય. છે. જેમ વિદ્યા-શક્તિ-ભાવના આદિ વધે છે, તેમ તેમ ગૃહના ને જાહેર પ્રજાના જીવનમાં સ્ત્રીનું સ્થાન પુનઃ માનભર્યું થતું જાય છે; તેમ તેમ તેઓનાં કષ્ટ ને ફ્લેશ વધારે પ્રકાશમાં આવે છે, આછાં કરવામાં આવે: છે, ને પરિણામે જીવનમાં વધારે સુખ, વધારે આનન્દ ને વધારે નિર્ભયતા પ્રકટી નિકળે છે; અને તેમ તેમ જીવનસહચરી તરીકે તથા પ્રજાની જનની તરીકે હિન્દની મહિલાએ અમારી ભાવનાઓની વધારે સમીપ આવી પહાંચે છે, આર્યમહિલાએ ! ભારતના ભવિષ્યમાં મ્હને પૂર્ણ શ્રદ્ધા છે, અને તે શ્રદ્ધાના મ્હાટા આધાર એ છે કે ભારતના સ્ત્રીત્વમાં મ્હને ઊંડા વિશ્વાસ છે. ઘણી ઘણી રીતે અત્યારે પાતાને ઉચિત સ્થાનથી ભ્રષ્ટ થયેલું એ સ્ત્રીત્વ, આપણી “પૃથ્વીાની” સનાતન લાકભાવનાઓનાં શ્રેષ્ઠ તત્ત્વાની સાથે પશ્ચિમની વર્તમાન ભાવના For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ સ્ત્રીઓને સન્દેશ. આમાંથી શોધી કાઢેલાં જરૂર પૂરતાં શ્રેષ્ઠ તત્ત્વાને વણી લઈ, આ દ્વિગુણસંસ્કારથી સંસ્કારિત થયેલું, એવું નૂતન સ્રીત્વ પ્રકટ કરશે કે તે એવા જ સંસ્કૃત થયેલા હિન્દના પુરુષત્વને સર્વથા ઉચિત થશે, અને દેશના ભાવિ ઉત્ક્રય માટે એક મ્હોટામાં મ્હાટી સંપત્તિરૂપ બનશે. નવીન હિન્દની આ નવી હિન્દમહિલા હિન્દ્રદેવીની પુન: ચૈાવનશ્રી પામેલો મૂર્તિના જાણે પુનઃ સાક્ષાત્કાર કરાવશે. કવિશ્રી ન્હાનાલાલ કહે છે તેમ “ અવનીના આધ્યાત્મિક ઉદ્ધારને અર્થ જન્માવી છે ભારતમાતા જગન્નાથે, ને જીવતી રાખી છે હજીયે. જીવતી રહેશે, ને જીતશે.” એવી ભારતમાતાની એવી હિન્દમહિલા થશે. ગેાવર્ધનરામ અમરશબ્દોમાં કહી ગયા છે કે “લાક એમ માને છે કે સ્ત્રીએ અને રાજ્યને શું સંબન્ધ છે ? પણ સ્રી વિના ગૃહ નથી, ગૃહ વિના પ્રજા નથી ને પ્રજા વિના રાજ્ય નથી. સ્ત્રીની સુસ્થિતિ વિના રાજાઓનાં મન્દિરા મોડાં વ્હેલાં ભ્રષ્ટ થાય છે; ને સ્ત્રીના ઉત્કર્ષ વિનાનાં પ્રજાનાં ગૃહામાં ફ્લેશ અને ચિન્તા જાળાં ખાંધે છે; અને અસ્વસ્થ ગૃહના સ્વામી ગૃહમ્હાર ગૃહની ચિન્તાએથી ગ્રસ્ત રહી ફરે છે ને મ્હારની ચિન્તાઓમાંથી, શ્રાન્તિમાંથી કે મનના ગુંચવારાઓમાંથી મુક્ત થવા અજ્ઞગૃહિણીના ધર્મસહચારની આશા રાખી શકતા નથી.” (“સરસ્વતીચન્દ્ર” ભા. ૪, પૃ. ૭૪૩.) સ્ત્રીપુરુષના ધર્મસહચાર, સન્નારીએ ! પવન ને પવનના હૃદયમાં રહેલ સુગન્ધની સમાન દમ્પતીને આ રમણીય સહચાર, કવિઓએ ગાયેલા એ For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે એલ. જ્યોતિના આત્મલગ્ન સમાન આ સુન્દર અદ્વૈત, એ માનવહૃદયની એક શુદ્ધમાં શુદ્ધ અભિલાષા છે, માનવજીવનના એક રમ્યમાં રમ્ય પ્રસંગ છે તથા માનવસંસારનું એક ઉચ્ચમાં ઉચ્ચ સૈાભાગ્ય છે. પ્રેમ ને ધર્મ, પ્રકૃતિ ને પરિચય ઉભયથી સંગ્રથિત થયેલા, અનુગુણ ને મહાનુભાવ દમ્પતીના જીવનભરના ધર્મસહચાર એ સંસારની સર્વ વિપત્તિઓના મ્હાટામાં મ્હાટા બદલા અને લાખે નિરાશામાં ઝબુકતે મુકતે પાચલી માનવની ઘેાડીક અમર આશાએમાંની એક મેઘેરી અમર આશા છે. એ ધર્મસહચાર આપણા દેશના પ્રાચીનજીવનની તેમ કેટલાક અન્ય દેશના અર્નોચીન જીવનની એક મ્હોટામાં મ્હોટી કીતિ છે, અને એની અસિદ્ધિ એ આપણા આધુનિક સંસારજીવનનું એક મ્હોટામાં મ્હોટું કલંક છે. જયાને જયન્તની પેઠે, સરસ્વતીચન્દ્ર ને કુમુદ– કુસુમની પેઠે, આ ધર્માંસહચાર લાકકલ્યાણમાં તથા લાકસેવામાં ઉતરે છે ત્યારે તે પેાતાની શુદ્ધતમ વિભૂતિનું દર્શન કરાવે છે. વ્યક્તિએ ઉપરાંત સમૂહ સમૂહ વચ્ચે જ્યારે લેાકકલ્યાણને અર્થે સહચાર જામે છે, એક જ ઉન્નતિને માટે પુરુષસંસ્થાઓ તથા સ્ત્રીસંસ્થાએ સંપથી જ્યારે કાપરાયણ થાય છે, ત્યારે આ સહચાર વિશેષ વિશાળ ને વિશેષ કલ્યાણરૂપ થાય છે, તથા પ્રજાનું જીવન વ્હેલું સંસિદ્ધ બને છે. ૧૦૭ આ ધર્માંસહચાર આપણા લેખો તથા કવિઓએ જુદા જુદા આકારમાં રજુ કર્યો છે. આપણા તથા બીજા દેશેાના ઇતિહાસમાં પણ એનાં દૃષ્ટાન્તા મળી આવે છે. આપણું સદ્ભાગ્ય હશે તે આપણા જીવનમાં પણ તેવાં વિરલ દષ્ટાન્ત જોઈ શકીશું. ગરવી ગુજરાતની વિભૂતિ ! હમે એવા સહુચાર પ્રાપ્ત કરવામાં અમને સાહાય્સ કરી એવી આ મંગલ દિનની મ્હારી મ્હોટામાં મ્હોટી પ્રાર્થના છે. આ ઉત્સાહ ને આશાભર્યાં દિવસે આપણે પણ, હિન્દી કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્તની સાથે ઈચ્છીએ કે For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०८ સ્ત્રીઓને સદેશ. - “सबकी नसों में पूर्वजों का पुण्य रक्तप्रवाह हो, गुण, शील, साहस, बल तथा सब में भरा उत्साह हो। सब के हृदय में सर्वदा समवेदना का दाह हो, हम को तुह्मारी चाह हो, तुम को हमारी चाह हो॥ विद्या, कला, कौशल्य में सब का अटल अनुराग हो, उद्योग का उन्माद हो, आलस्य-अघ का त्याग हो। "सुख और दुःख में एक सब भाइयों का भाग हो, अन्तःकरण में गूंजता राष्ट्रीयता का राग हो ॥ “कठिनाइयों के मध्य अध्यवसाय का उन्मेष हो, जीवन सरल हो, तन सबल हो, मन विमल सविशेष हो । छटे कदापि न सत्य-पथ निज देश हो कि विदेश हो, ___ अखिलेश का आदेश हो जो व सबही उद्देश हो ॥ आत्मावलम्बन ही हमारी मनुजता का मर्म हो, षड्रिपु-समर के हित सतत चारित्र्यरूपी वर्म हो । भीतर अलौकिक भाव हो, बाहर जगत का कर्म हो, प्रभु-भक्ति, परहित और निश्छल नीति ही ध्रुव धर्म हो । उपलक्ष के पीछे कभी विगलित न जीवनलक्ष हो, जब तक रहें ये प्राण तन में पुण्य का ही पक्ष हो। कर्तव्य एक न एक पावन नित्य नेत्रसमक्ष हो, संपत्ति और विपत्ति में विचलित कदापि न लक्ष हो । उस वेद के उपदेशका सर्वत्र ही प्रस्ताव हो, सौहार्द और मतैक्य हो, अविरुद्ध मन का भाव हो । सब इष्ट फल पावें परस्पर प्रेम रखकर सर्वथा, निज यज्ञभाग समानता से देव लेते हैं यथा ॥ सौ सौ निराशाएँ रहें, विश्वास यह दृढ मूल है- इस आत्मलीला भूमि को वह विभु न सकता भूल है। अनुकूल अवसर पर दयामय फिर दया दिखलायँगे, वे दिन यहाँ फिर आयेंगे, फिर आयेंगे, फिर आयेंगे। माया "त. १५ माटीम२ १८१४. For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. ૧૦૯ નવા વર્ષના બે બેલ. (સંવત્ ૧૯૭૨) લખનાર –રા રણજીતરામ વાવાભાઈ મહેતા, બી. એ ગુજરાત આપણી સર્વેની જન્મભૂમિ છે. ગુજરાતની શક્તિઓ ! ગુજરાત અને ગુજરાતીએ એટલે? જેઓ જન્મથી ગુજરાતી ભાષા બોલે છે તેઓ ગુજરાતી છે. જે દેશમાં ગુજરાતી ભાષા વાપરનારા લોકો વસે છે તે દેશ ગુજરાત છે, અને તેના વતનીઓ ગુજરાતીઓ છે. તેમનાં આચારવિચાર, રહેણીકરણી, ખેરાક, પહેરવેશ વગેરે પરથી પણ તેઓ એક દેશના વતની છે એવું જણાઈ આવે છે. આમ ભાષા, વતન અને રીવાજ એક હોવાથી આપણે ગુજરાતીઓ એક કુટુમ્બનાં હોઈએ એવું લાગે છે. ગુજરાતમાં કે ગુજરાત બહાર જ્યાં જ્યાં આપણે જઈ વસીએ છીએ ત્યાં ત્યાં આપણે દેશ ગુજરાત છે અને આપણે ગુજરાતીઓ છીએ એવી લાગણી આપણને થવી જોઈએ, કારણ કે આપણે એક જ ભાષા વાપરીએ છીએ, એક જ જાતના રીવાજ પાળીએ છીએ અને આપણું સૌની જન્મભૂમિ એક જ છે, પછી ભલેને આપણે પુરુષ હોઈએ, સ્ત્રી હોઈએ કે બાલક હેઈએ, હિન્દુ હેઈએ કે જૈન, મુસલમાન હોઈએ કે પારસી, બ્રાહ્મણ, વાણીઆ, કણબી, રજપુત, વહેરા કે ખોજા ગમે તે હોઈએ. જેમની જન્મભાષા ગુજરાતી છે તેઓ એક કુટુમ્બનાં છે એવી લાગણીને સૈને અનુભવ થવો જોઈએ. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ સ્ત્રીઓને સદેશ. તમને એ અનુભવ ન થયું હોય તે આજના મંગલ દિનથી એ લાગણી તમારા દિલમાં જગાવે. તમે પણ ગુજરાતની પુત્રીઓ છે, ગુજરાત તમારી જન્મભૂમિ છે. જે માબાપ જન્મ આપે તેમની, તેમના કુળની, તેમની ના તની આબરૂ તમારાથી વધે તે તમારું જીવતર લેખે ગણતું, પણ હવે સાથે સાથે જે દેશમાં તમારે જન્મ થયો હોય તેની આબરૂ વધારવાને ધર્મ પણ ઉત્પન્ન થયું છે. તમારા જન્મપૂર્વે તમારા દેશની–તમારા ગુજરાતની જેવી સ્થિતિ હતી તેવી ને તેવી જ સ્થિતિ તમારા દેહ પડ્યા પછી પણ રહે તે તમારે આ ભવ એળે ગયે છે. આ ભવમાં સારાં કર્મો કરવાથી આવતો ભવ સારે મળતું હોય તે દેશની આંતરડી ઠારવાનાં, દેશની હાલત સુધારવાનાં, દેશને વધારે સુખી, ઉદાર, સબળ અને તવંગર કરવાનાં સુકૃત્યે તમારે આવતે જન્મ જરૂર સુધાર્યા વિના રહેશે નહીં. આથી વિપરીત તમારા કર્મ હશે તે દેહ પડયા પછી દુઃખ પણ તમારે સહેવું પડશે. આપણું દેશની બુરી હાલત કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કઈ પણ દાનથી, વ્રતથી કે ભક્તિથી થઈ શકતું નથી. એ જ દેશમાં જન્મ મેળવી તેની સેવા કરવાથી જ પાપમાંથી મુક્તિ છે. દેશસેવા માટે ધર્મ છે. દેશસેવા એ કળજુગને મોટામાં મોટો ધર્મ છે. એ ધર્મ પાળતાં થયેલી ચૂકની સજા ભયંકર છે એટલે એ ધર્મ યથાર્થ સમજવા, સમજી બરાબર પાળવાને સંકલ્પ આજના મંગળ દિવસે કરે અને સંકલ્પ પાર પાડવા તમારી સર્વે શક્તિઓ વાપરે. જન્મભૂમિની સેવા કરવી એ મનુષ્યમાત્રને ધર્મ છે એટલું જાણવાથી સેવા થઈ શકતી નથી. તેને માટે શક્તિ, આવડત અને સાધને જોઈએ છીએ. તમારામાં શક્તિ છે તેને કેળવે, For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ એલ. ૧૧૧ ઉપયોગમાં લ્યા એટલે આવડત આવશે. પછી શક્તિ અને આવડત દેશસેવાનાં માર્ગ અને સાધન પેાતાની મેળે મેળવી લેશે. પણ તમારામાં શક્તિ છે એની ખાતરી શી ? પ્રસંગ સાધી એકાદ મારથ પાર પાડા એટલે અનુભવ થશે કે કેવી શક્તિ તમારામાં છે. એક સુશિક્ષિત સન્નારીને શેાભે એવા ઉત્સાહથી ગં. સ્વ. જમનાબહેન સઇએ આપણા સાર્વજનિક જીવનમાં ભાગ લેવા માંડથા ત્યારે પ્રતીત થયું કે ગુજરાતી સ્ત્રીઓ પણ આવાં કાર્યામાં આગેવાની લઈ શકે છે. ગોંડળેશ્વરી સા. નંદકુંવરબાએ આઝલના ત્યાગ કર્યાં ત્યારે આ જમાનાની રજપુતાણીના મનામળના સાને અનુભવ થયે. સૌ. વિદ્યા અને સા. શારદા બી. એ. થયાં ત્યારે યુનિવર્સિટિની ઉંચી પરીક્ષા પાસ કરવાની તમારી શક્તિઓ જણાઈ. ગં. સ્વ. શિવગારી ગજજરે, ગં. સ્વ. માજીîારી મુનશીએ અને ગં. સ્વ. સુલેાચનાબહેને વિનિતાવિશ્રામની સ્થાપના કરી ત્યારે જ જણાયું કે ગુજરાતની સ્ત્રીઓ પોતાની બહેનેાના ઉદ્ધાર માટે પ્રયત્ન કરી શકે છે. સૈા સુમતિ, સા. વિજયાગૌરી, સા. હિરસુખગીરીએ કાળ્યા, વાર્તા, નાટકા, નિબંધેા, લખી સાક્ષરવિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી ત્યારે, સુન્દરીસુબાધના ખાસ સ્રીઅંક પ્રગટ થવા લાગ્યા ત્યારે પ્રત્યક્ષ થયું કે ગુજરાતની સ્ત્રીએ પણ વિદ્યાવતી અને સંસ્કારી છે. દુકાળમાં અનાથેાને મદદ કરવા ગં. સ્વ જમનામહેન અને ગં. સ્વ. શિવગારી ગજ્જર મ્યા ત્યારે, અનાથ વિધવાએનાં દુ:ખ કમી કરવા પચાસ હજાર રૂપીની આદશાહીરકમ ગં. સ્વ. ઝવેરબાઇએ આપી ત્યારે, ગુજરાતી સ્ત્રી કેવી દયાળુ For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ સ્ત્રીઓને સદેશ. અને પરગજુ છે તેને તમને ખ્યાલ થયે. આવા આવા અનેક દાખલા આપી તમારામાં દબાઈ રહેલી શક્તિઓને તમને અનુભવ કરાવી શકાય. શક્તિઓ છે એટલું સાબીત થયું તેથી દેશસેવા થઈ જતી નથી. શક્તિઓ કેળવી, પ્રસંગે ઉભા કરી તેમને ઉપગ કરી, શુભ ફળ ન નીપજે ત્યાં લગી શક્તિ હોય કે ન હોય એ સરખું જ છે. શક્તિઓ એટલે? આપણા શરીરવડે સંસારનાં અનેક કામે આપણે કરીએ છીએ. પણ એ કામે શરીર જ નથી કરતું. શરીરમાં રહેલે આત્મા એ કામ કરે છે. શરીરની ઇકિયે દ્વારા એને સંસારનું જ્ઞાન થાય છે. પિતાની વિવેકબુદ્ધિથી જ્ઞાનની સારાસારતા તે તપાસે છે અને સંકલ્પબળથી જે સારું લાગે છે તેને તે આચરણમાં મૂકે છે. માણસની સંસારયાત્રા સુખ કે દુઃખી કરનાર આ ત્રણ શક્તિઓ છે. વિવિધ સ્વરૂપમાં એઓ પ્રગટ થાય છે. જેમની આ શક્તિ કેળવાયેલી, વિશુદ્ધ અને બળવાળી હશે તેઓ જાતે સુખી થઈ બીજાને સુખી કરી શકશે. એથી વિપરીત હશે તે પોતાની સાથે બીજાને પણ દુઃખી કરશે. - ગુજરાતની સ્થિતિ સુધારવા આ ત્રણે શક્તિઓને કેવી રીતે તમે ઉપગ કરી શકે એ પ્રશ્ન આજના પર્વને દિવસે આપણે વિચારવાનું છે. મનુષ્યમાત્રમાં એ શક્તિઓ હોવાથી તમારામાં પણ એ છે. પણ બાળકની અને વૃદ્ધની એ શક્તિઓનાં સ્વરૂપમાં ફેર પડે છે. અનુભવ અને વપરાશથી વૃદ્ધોની શક્તિઓમાં બાળકની શક્તિઓ કરતાં આસમાન જમીનને ફેર પડી જાય છે. તમારી શક્તિઓ પણ અનુભવ અને વપરાશ પ્રમાણે For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે ખેલ. ૧૧૩ વિકાસ કે સંકાચ પામે છે. પણ તમારા અનુભવ આછા અને સાધારણ છે, કારણ કે શક્તિએ વાપરવાના પ્રસંગો અને પ્રદેશે પણ તમારે માટે મર્યાદિત છે. એ પ્રસંગેા અને પ્રદેશે વધારવા તે તમારૂં અને તમારા પુરુષસંબંધીઓનું કર્તવ્ય છે, તમે શહેર અહાર ગયાં હો ત્યારે ચારે તરફ નજર નાંખા તે દૂર દૂર આકાશ અને જમીન ભળી જતાં લાગશે. જ્યાં આ પ્રમાણે થતું દેખાય તેને ક્ષિતિજ કહે છે. હવે જો તમે ટેકરાપર ચડશે તે પણ ક્ષિતિજ તમારી નજરે પડશે; છતાં નીચેથી અને ડુંગરા ઉપરથી નજર નાંખતાં તમારી અને ક્ષિતિજ વચ્ચેની જમીનના વિસ્તારની વધઘટ જણાશે. નીચેથી જોતાં જેટલેા વિસ્તાર જોયા હતા તેથી વધારે વિસ્તાર ઉપરથી ોતાં લાગશે. જેમ જેમ ઉંચાં ચડશે તેમ તેમ એ વિસ્તાર વધશે. વાયુરથમાં બેસી ઉડશેા તા તેથી પણ વિસ્તાર ઘણા જ વધી જશે. જેમ જેમ તમારી શક્તિ ઉંચી થશે તેમતેમ તમારા પ્રસંગો અને પ્રદેશેાના વિસ્તાર પણ વિસ્તરશે. ઉડશેા તેા દુનીઆ આખી તમારી છે. તમારી શક્તિ ખીલવવા તમારે કેળવણીની જરૂર છે, માત્ર ભણતર નહીં પણ કેળવણીની જરૂર છે. સસારના જે જે બનાવા તમે તમારી ઇંદ્રિયાથી જાણેા છે તે કેળવણીથી વધારે સારી રીતે જાણી શકશે. સારાસારના વિવેક વધારે સારા કરી શકશે અને સારાં આચરણથી ઇચ્છાવૃત્તિ પણ મજબુત થશે. કેળવાશે તે જ સંસારનું જે જ્ઞાન મનુષ્યે અનુભવથી આજ લગી મેળવ્યું છે તે તમને પ્રાપ્ત થશે. તમારા પુરુષસંબંધીઓ અને તમારી વચ્ચે જે અત્યારે અંતર છે તે ત્યારે જ નાશ પામશે. તમારા અને તેમના વિચારો સરખા થશે અને વિચારો સરખા થવાથી આચાર સરખા થશે. તેમની પ્રગતિના માર્ગમાં તમે અત્યારે વિન્ન રૂપ છે. તેને બદલે વેગ આપનાર થશે. તેમની અભિલાષાઓ નિષ્ફળ નિવડવાના કે સ્તબ્ધ રહેવાને અપજશ તમારે માથે એરાડાય છે તેને ઠેકાણે એ અભિલાષાએ For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ સ્ત્રીઓને સંદેશ સતેજ કરી તમે મૂર્ત કરાવશે. કવિ નાનાલાલના “ચેતન કાવ્યની નાયિકા પેઠે તમારામાં સાધનસામગ્રીની ન્યૂનતા છે એ વિલાપ કરશે નહીં તેમ એ જ કવિની “સાગરને યાચના” કાવ્યની નાયિકા પેઠે પુરુષની પ્રગતિ જોઈ સંતોષ પામશે નહીં પણ “સ્નેહમુદ્રા” ની નાયિકા પેઠે પુરુષને તેમના ધર્મનું ઉધન કરી કર્તવ્યમાં પ્રેરજે અને તે ઉપરાંત તમે ય તેમાં સામેલ થજે અને વખત આબે એકલે હાથે તમારા મનુષ્યધર્મ બજાવવા કેડ કસો. સ્ત્રીઓએ કેળવણું લેવી જ પડશે. અજ્ઞાન અને અણકેળવાયેલી સ્ત્રીએ દેશને ભાર રૂપ છે,કુટુઓમાં ફેલાતા પ્રકાશનું “ઘરણ કરનારી છે,-પુરૂની પાંખે કાપનારી છે. એનું તમને ભાન થશે ત્યારે ગુજરાતની એક પણ સ્ત્રી અજ્ઞાની કે અણકેળવાયેલી રહેશે નહીં. જમાને એ આવ્યું છે કે કમાવાને માટે પણ તમારે ભણવું પડશે. કદાચ કમાવાની સર્વેને જરૂર ન પડે તે પણ છોકરાં ઉછેરવા અને કેળવવામાં કેળવણીની ખાસ જરૂર પડવાની. નિર્વાહનાં સાધન મેળવવાના વ્યવસાયમાં પુરુષે એટલા બધા લીન થતા જવાના કે કુટુમ્બની વ્યવસ્થા કે છોકરાંઓની કેળવણ પર તેઓ ધ્યાન નહીં આપી શકે. બજારમાંથી ઘરની વપરાસ માટે જોઈતી ચીજે નવરાશને અભાવે પુરુષ નથી લાવી શકતા તે તે મંગાવી અથવા લાવી તમે ઘરની તજવીજ સાચવે છે. તમારાં છેકરાઓના શિક્ષણપર તેમના પિતા નજર નહીં રાખી શકે તે તમારે રાખવી પડશે. છોકરાં સારાં નીવડે તે તમારી કીતિ જગમાં પ્રસરશે, તેમ નઠારાં નીવડશે તે કુખ પણ તમારી લજવાશે. નવ માસ ઉદરમાં સંતાનને રાખવાથી જ માને ધર્મ પૂરે થતું નથી પણ તેનાં દેહ અને શક્તિઓ કેળવી ગુજરાતની સ્થિતિ સુધારે એવી તજવીજ કરે ત્યારે જ એ ધર્મ ખરેખર બજા ગણાય. ગુજરાત આપણી સર્વેની જન્મભૂમિ છે, માતા For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ ખેલ. ૧૧૫ છે. જન્મ આપ્યા પછી પણ મૃત્યુ લગી અનેક રીતે એ આપણુને પોષે છે,-રંજન પમાડે છે તેમ તમારે પણ તમારે પેટ અવતરેલાં સંતાનાને કેળવવાનાં છે. તમારાં સંતાના નઠારાં, નિર્માલ્ય નીવડશે તા ભાર તમારા દેશને અને તમારે માથે છે. તેમનાથી તમારા દેશ દુઃખી, અધમ થાય તે તમારી પણ એવી જ દશા થવાની. છેકરાં અને તમારી કેળવણીમાં ફેર હશે તેા તમારાથી જ્ઞાન, અનુભવ અને ચારિત્ર્યમાં આગળ વધતાં છેકરાંએ તમારી આમાન્યા રાખશે નહીં, તમારા સ્નેહની પરવા કરશે નહીં, આમ થાય તા તમારા કુટુમ્બમાં સુખ રહેશે ? તમારૂં જીવતર સુખી રહી શકશે ? તમારી ઇચ્છા હૈા કે ન હેા-તમારી પાસે સાધન હો કે ન હા, પણ હાલના જમાનાનાં મળેા એવાં છે કે તમારાં કરાંને તમારે ભણાવવાં અને કેળવવાં પડશે. આવી સ્થિતિમાં તમારી અને એમની વચ્ચે અંતર ન રહે; કુટુમ્બના સ્નેહની પરવા ન રાખવાથી તે ખરાખ રસ્તે જઈ કુળની લાજ ગુમાવે નહીં અને દેશની આશા ધૂળધાણી કરે નહીં માટે તમારે ભણવું પડશે અને કેળવણી લેવી પડશે. ', કેળવાયેલી સ્ત્રીએ જ માત્ર એમના પતિની સખી થઈ શકે છે; અભણ સ્ત્રી ગમે તેટલી પતિવ્રતા હાય પણ તે એના પતિની દાસી છે, તેની અધાગના કે તેનું બીજું હૃદય નથી. તેના ઘરમાં તમે કરતાકારવતા થશે; તેના ખજાનાની ચાવી તમારી પાસે રહેશે, તેના વૈભવની માજ તમે ચાખશે, પણ હૈના જીવનના ગૂઢ મંદિરમાં તમારા પ્રવેશ નહીં થાય. વર્ષી સુધી સાથે સુખદુ:ખ ભોગવ્યા છતાં ત્યાં તમે પરાયાં થવાનાં. તમારી બેપરવાઈ, જીદ, પ્રમાદ, સંકલ્પશકિતની નબળાઈથી કેટલા ઉંચે ઉડતા પુરુષોની પાંખા તમે કાપી નાંખી છે? કેટલાના હૃદયમાં શુભ વાંછનાઓને જન્મતાં જ તમે દૂધપીતી કરી દીધી For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ સ્ત્રીઓને સન્દેશ. છે? કેટલાના જીવનમાં નિરંતર હાળી સળગાવી છે? કેટલાને નિરાશાને લીધે અધમ જીન્નુગી ગાળતા કર્યાં છે? પતિ મરી જાય તે તેની ચિતામાં તમે ખળી શકતાં. આજે દયાળુ અંગ્રેજ સરકાર તમને સતી થવા નથી દેતા ત્યારે તમે ઝુરી ઝુરીને પ્રાણત્યાગ કરી શકો છે, સિખ વાંકું થાય છે ત્યારે પતિની સાથે ઝુપડામાં મહેલની મજા માણી શકે છે, તેને સુખે સુખી અને દુઃખે દુઃખી થઈ શકો છે, છતાં તમારા ભણેલા-કેળવાયેલા પતિની ભણેલી-કેળવાયેલી સખીઓ થવા તમે કેમ કાંઈ કરતાં નથી ? તમારા પુરૂષસંઅઁધી તમારી તીવ્ર વાંછના છતાં તમને ઋણુવા અનુકૂળતા કરી નથી આપતા ? એવું કાંઈક છે ખરૂં, પણ વાંક તમારા ય નથી? જોઇએ એવાં ઘરેણાં અને કપડાં તમે કેમ એમની પાસેથી લઈ શકે છે ? તમને ફાવે તે પાતનાં, જાતનાં, તરેહનાં, ફૈશનનાં ઘરેણાં કપડાં-તમારા ધણીનુ ગજું હાય કે ન હાય તાપણુ તમે જીદ કરી, યુક્તિ રચી, દેવું કરી– કરાવી તે પહેરવા ઓઢવાના લ્હાવા લઈ શકે છે. તે કેળવાએલા પુરુષાનું કેળવણી ફેલાવવાનું ગજું સારી પેઠે હોવા છતાં તેમની પાસેથી તમે કેળવણી કેમ નથી લેતાં? તમારા ધણીના પૈસે વાપરવામાં તમને જેવી સ્હેજત પડે છે તેમ તેની વિદ્યા વાપરવામાં કેમ નથી પડતી ? કેળવણી માટે દાન કરો. તમને કેળવવાને તમારા ધણીને ફુરસદ ન હોય તે તમને જોઈતી કેળવણી મળે એવી સંસ્થાઓ કાઢો. સંસ્થા ચલાવવા પૂરતું દ્રવ્ય ન હોય તેા જેને આવડત હોય તેણે પોતાની અભણ અહેનાને ભણાવવા જવું. તમે એક બીજાને ત્યાં સારે માટેપ્રસંગે જઈ શકો છે, વખત ગાળવા જઈ શકા છે, રસાઈની નવી For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ ખેલ. ૧૧૭ વાની કરવાનું કે કારની તરેહ ભરવાનું શીખવા જઈ શકે છે, તે ભણવા ન જઈ શકે? ટીપે ટીપે સરાવર ભરાય. ધીમે ધીમે ભણવા માંડશે તે જોતજોતામાં તમે વિદ્વાન થઈ જશે, જો રટણ એનું હશે તે વિદ્યા પ્રાપ્ત કરવાના નહાના મહાટા પ્રસંગે હમ્મેશ મળ્યા કરશે. આટલું છતાં ચે તમને ભણવાની સગવડ ન મળે તે તમને ભણાવી શકે એવી પગારદાર શિક્ષિકાએ રાખા. પગાર ક્યાંથી આપવા ? આળસુ, બેવકુફ્, અજ્ઞાન, અધમ બ્રાહ્મણાને રાજ તમે જેટલું દાન કરી છે તે આપવું બંધ કરે. અને તે એકઠું કરી પગાર આપે. એવા બ્રાહ્મણાને દાન આપવાથી તમે તેમને વધારે નઠાર અને ખરાબ મનાવા છે! અને પાપમાં પડા છે. દાન આપવાથી પુણ્ય મળવાની વાત કરે. રહી જાય છે અને પાપ થાય છે તે વધારામાં. કેળવણી લેવામાં એ દ્રવ્યાદિ વાપરશે તે તમારી નીતિ સુધરશે, તમારૂં જીવતર સારૂં થશે, હરામના મલીદા મળતા બંધ થવાથી બ્રાહ્મણેા ઉદ્યમે લાગી ખરા પરસેવાની મજૂરી મેળવી સુખી થશે અને સરવાળે ગુજરાત દેશ સુખી, કેળવાયેલા અને તવંગર થશે. પણ દાનમાં અપાતી રકમ પૂરતી ન નીવડે તે ? તમારા શેાખ કમી કરા, તમારી હાજતા કમી કરી અને એ રીતની કરકસરથી જે ભેગું થઈ શકે તેટલું ભેગું કરી વાપરો. છેવટે કાંઈ ન થઈ શકે તેા તમારૂં પલ્લું વાપરો. ગં. સ્વ. શિવગૌરી ગજ્જરે અને ગં. સ્વ. બગારી મુનશીએ શું કર્યું છે ? વનિતાવિશ્રામની સ્થાપના પોતાનાં પદ્માંથી કરી છે. બીજાના ઉદ્ધારને માટે આ એ વિધવાએ આવે ત્યાગ કરી શકે-આવું દાન કરી શકે તો તમારા પોતાનાં ઉદ્ધારને માટે, તમારા પતિ અને સંતાનેાન સુખને માટે, તમારા ગુજરાતની ઉન્નતિ માટે તમે થોડા ઘણે પણ ત્યાગ નહિ કરી શકે ? અમુક ન ખાવું કે ન ઓઢવું એવી ખાધા આખડી લ્યે . છે તેને બદલે આજના શુભ મંગળ દિને વ્રત યા કે જ્યાં. For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ સ્ત્રીઓને સશ. લગી અમે કેળવાઈશું નહીં અને અમારી અજ્ઞાન બહેનને કેળવીશું નહીં ત્યાં લગી અમારે ફલાણું ફલાણું વર્જ્ય છે. ક્યાં લગી તમારે બીજાની ખાંધે ચડી મહાલવું છે? જ્યારે તમારા પિતાના પગે દોડવું છે? કેળવણુથી સંતાનનું ચારિત્ર્યબળ ખીલશે. હવે તમે ઘરના પાંજરામાં પૂરાયેલાં પંખીઓ નથી. તમે બહાર મહાલે છે. અમારી સાથે અમારા મુંજશેખ, અમારી સાર્વજનિક સેવાઓમાં તમે સામેલ થાઓ છે. કેઈક કઈક વાર એકલે હાથે પણ તમે સાર્વજનિક સેવા ઉપાડે છે. દાદાભાઈ નવરોજીની જયંતિ આજ કેટલાં વર્ષો થયાં તમે જ ઉજવે છે ને? પણ જે કાર્યને માટે તમે એમનાં શીંગણ છે તે કાર્યને, સ્ત્રીકેળવણીના કાર્યને, તમારી જાત માટે અને તમારી દેશબહેનને માટે કેટલું વધાર્યું? એ સવાલ દરેક જયંતિને દિવસે પૂછે છે? - સ્ત્રીઓ કેળવાય એ ઘણું મહટી દેશસેવા છે, સ્ત્રીઓ કેળવાયેલી હશે તે તેમની સંતતિ કેળવાયેલી થવાની એ નિસંશય અને સ્વાભાવિક છે. પુરુષને પણ, તેથી, વધારે કેળવાયેલા થવાની જરૂર પડશે. કેળવાયેલી સ્ત્રી માત્ર તેમની આજ્ઞાધારક પત્ની નહીં થાય પણ તેમના સંસારની ખરેખરી સહચરી અને સહધર્મચારિણી થશે. જે પુરુષની કેળવણી અધૂરી હશે તે તેમને સંસાર દુઃખી થશે, અને દુઃખ કોઈને જોઈતું નથી એટલે તેઓ પણ ભણશે. આ શુભ દિન જ્યારે આવશે ત્યારે ગુજરાતનાં ભાગ્ય ઝળહળ પ્રકાણ્યા વગર નહીં રહે. કેળવણીથી તેનાં સંતાનનું ચારિત્ર્યબળ ખીલશે અને જ્ઞાનબળ વધશે. આ બે જ્યાં હોય ત્યાં પ્રગતિ અવશ્ય થાય છે. તમે કેળવાશે તે આમ સીધી તથા આડકતરી રીતે તમારા સગાંઓને, નાતીલાને, દેશજનેને અને મનુષ્યને ઉન્નત થવા પ્રેરશે. For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra નવા વર્ષના બે એલ. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ કેળવણી અને ભણતરમાં ફેર. કેળવણીની જરૂરિયાત વિશે આપણે આજે વિચાર કર્યાં. પણ કેળવણી અને ભણતરમાં શે ફેર ? ભણતર એટલે મગજમાં જ્ઞાનની વીગતા ભરવી તે; એ ચાર ભાષાઓ ઉકેલતાં આવડે તે. તમારી બુદ્ધિ, લાગણીએ, કલ્પનાશક્તિ વિકાસ પામી તમને સુખી કરી શકે નહીં,-જે સ્થિતિમાં પડયાં હૈ। ત્યાંથી સારી સ્થિતિમાં જવાની તીવ્ર ઉત્કંઠા તમને થાય નહીં ત્યાં લગી તમે કેળવાયાં નથી. સારી સ્થિતિ એટલે માત્ર દ્રવ્યથી પ્રાપ્ત થતી સારી સ્થિતિ નહીં, પરંતુ વિદ્યાથી, નીતિથી, ધર્મથી, સેવાથી પ્રાપ્ત થતી સારી સ્થિતિ. લક્ષ્મી ચંચળ છે છતાં આ સર્વેની દાસી છે. વપરાસથી લક્ષ્મી ખૂટવાની દહેસત રહે છે; વપરાસથી વિદ્યા, નીતિ, ધર્મ, સેવા વધારે ને વધારે વૃદ્ધિ પામે છે. આ વપરાસ ચેાગ્ય અને લાભદાયક થાય માટે તમારી સંસ્કારિતા અને ચારિત્ર્યબળ ખીલવાં જોઇએ. જ્યાં લગી જ્ઞાન પર પ્રીતિ થઈ નથી, વસ્તુમાત્રના સંદર્ભ જાણવાની જીજ્ઞાસા તરવર તરવર થઈ નથી, નવી હકીકત અને નવા વિચારો સમજી આપણી જીંૠગીમાં એકરસ કરવાની ટેવ પડી નથી, આપણા વિચારો અને આચારામાં તેમને ભેળવી તે આપણાં જ હોય એવું કરવાની ટેવ પડી નથી, ટેવ પાડવાને અભ્યાસ નથી, ટેવ પાડવામાં આપણી જાગતીજોત અને ચપળ બુદ્ધિ વપરાઈ નથી અને વપરાતાં નિરન્તર ખીલી નથી ત્યાં લગી આપણામાં સંસ્કારિતા નથી. માત્ર ભણતરથી એ સંપાદન કરી શકાતી નથી. મન આ રસ્તે વાળવું, ઇંદ્રિયાથી મળતા અનુભવોનું વિશેાધન કરવું અને જગતમાં વસી રહેલી સુંદરતાના સર્વે જૂદા જાદા આવિર્ભાવ ગ્રહણ કરે એવી રીતે રસવૃત્તિ ખીલવવી અને કેળવવી એ સર્વે ભણતરની સાથે અભ્યાસથી થઈ શકે છે. જેએ આવી રીતે સંસ્કારી હાય તેમની For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. ૧૨૦ બુદ્ધિ અને હૃદય અને તમારાં બુદ્ધિહૃદય કોઈ પણ પ્રકારના અંતરાય વિના મિત્ર થઈ શકે તે તેમના સંસ્કાર તમારા સંસ્કાર જાગૃત કરી ખીલવશે. તમારા પુરુષસંબંધીઓનાં અને તમારાં બુદ્ધિહૃદયની વચ્ચે તમારી કેળવણીની ખામી અને ગેરહાજરીને લીધે જે તફાવત છે,-તમારી બુદ્ધિ હાનીએ હાવાનું મ્હેણું જ્યાં લગી તમારે સાંભળવું પડે છે ત્યાં લગી એ મૈત્રી નહીં થાય અને એ મૈત્રી વગર તમારા સંસ્કારના લ્હાવો તમે માણી શકશે નહીં, તેમ તમારી સાથે પેાતાના સંસ્કારો માણવાના પ્રસંગ ન આવવાથી પુરુષાના સંસ્કારા કટાઈ જશે અને પરિણામે આપણા દેશ સંસ્કારહીન થઈ બીજા દેશેાની પંક્તિમાં પોતાની આખર્ ગુમાવશે. પણ તમે કેળવાશે, તમારા સંસ્કારેા કેળવશે તે તમે અને તમારા દેશ સર્વત્ર માન અને પ્રતિષ્ઠા પામશે. તમારા સંસ્કારોના આવિર્ભાવ ગુજરાતના જીવનમાં થવા માંડે તે કેવા કેવા પ્રસંગેા નીપજે એનું પણ આજે સ્વગ્ન કલ્પવું ઘટે છે. પ્રથમ તા તમારી ઇંદ્રિયો અને તેમને લીધે સતેજ થતી રસવૃત્તિઓ વિશુદ્ધ, પવિત્ર, ગંભીર થશે. વિશ્વની ખુબીઓ તમે જોઈ શકશેા. સુંદર, નીતિમાન વસ્તુઓ જોઈ તેવાં થવા ઉત્સુક થશે.. અસુંદર કે અનીતિમાન વસ્તુઓને તમને કંટાળે અને તિરસ્કાર છુટશે. તમારી રહેણીકરણી, રીતભાત બધું બદલાઈ જશે. તમારા પોતામાં વધારે સુંદરતા, કોમળતા, વિશુદ્ધિ, અમીરાઈ, મધુરતા, સાધુતા, દયા, કરૂણા આવી વસશે. જીંદગીમાં રસ, હાંસ, ઉમળકા આવશે. માણસની ખરેખરી સંસ્કારિતા એના વર્તન પરથી જણાઈ આવે છે. અંતરાત્મા સંસ્કારી હોય તે જ વર્તન ઉદાર, મીઠું, સભ્ય અને પ્રતાપી હેાય છે. ગુજરાતમાં આવાં સ્રીપુરુષ વસે એ એનું ધન્યભાગ્ય જ ને ? For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૧૨૧ અજ્ઞાનના પ્રચારથી અજ્ઞાનનું અંધારું નાશ પામે છે. જ્ઞાન પરની પ્રતિને લીધે જ્ઞાનને પ્રસાર ગુજરાતમાં થશે. અજ્ઞાનનું અંધારું નાશ પામશે. જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્થળે, સાધને જન્મ પામશે. જ્ઞાનથી ગુજરાતને સુખી કરવા નાનાવિધના ઉપાયે કેટલાંક સ્ત્રીપુરુષ રચશે. જ્ઞાનની સેવામાં જ અહેરાત્ર રહેશે કારણ કે જ્ઞાન વગર બળ નથી, ઉદય નથી, સુખ નથી. એમનું જ્ઞાન ગુજરાતને ગૌરવ અપાવશે, દુનિયામાં ગુજરાતની પ્રતિષ્ઠા વધારશે અને ગુજરાત દ્વારા મનુષ્યોની સેવા અધિક કરાવશે. આ બધું કરવામાં તમે નિમિત્ત થાઓ. જ્ઞાનથી વિમુખ ન થાઓ. આજે તમે અજ્ઞાન, વહેમ, દુઃખ, અશક્તિ વગેરેનાં આશ્રયસ્થાન છે. આપણા સંસારમાં જેટલા દેષ હોય તે તમારે લીધે નાશ પામતા નથી એવી તમારી આબરૂ છે. આ અપવાદ નાશ પામે અને તમે જ્ઞાન, બુદ્ધિ, સુખ, શક્તિ, પ્રકાશ, સુંદરતા, મધુરતા આદિના પ્રવાહ બને અને ગુજરાતની વાવને વધારે ને વધારે ફલકુપ બનાવો. સેવાનિષ્ઠ જીવનમાં થોડા વિલાસે ન હોય તે જીવતર કડવું લાગે છે. પરમેશ્વરે જે જે શક્તિ આપી છે તેમના દુરૂપગમાં દુઃખ છે, તેમ તેમના અનુપગમાં પણ દુઃખ છે. તેમનો સદુપયોગ કરવામાં ધર્મ છે અને ધર્મ ત્યાં સુખ, શાન્તિ, ગતિ છે. સુંદરતા નિહાળવી, ઉત્પન્ન કરવી અને માણવી એ જેમ વિલાસ છે તેમ સંસ્કારિતાના અંશ છે. ગુજરાતની સ્ત્રીઓનાં શરીર સુંદર, હૃષ્ટપુષ્ટ અને પ્રતાપી થાય એ વિલાસ છતાં કર્તવ્ય છે. તમે એવાં હશે તે તમારી સંતતિ એવી થશે. અત્યારે પંદર અને વિસ વર્ષની અંદર ઉગતી જુવાનીમાં જે યુવતીઓ મૃત્યુ પામે છે તેઓ યમના પાર્ષદને પાછા કાઢી સંસારને મનમાન ૧૧ For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ સ્ત્રીઓને સદેશ. હા લેશે, જે બાળકે પાંચ સાત વર્ષની ટુંકી સંસારયાત્રા કરી માબાપને રેતાં મૂકી ચાલ્યાં જાય છે તે લાંબું આયુષ્ય ગાળશે અને તમારી પાસે કેળવાઈ ગુજરાતનું નામ દીપાવશે. શિરીરે સુખી તે સુખી સવ વાતે. જ્ઞાન, કેળવણી માટે જેટલી મહેનત કરે તેટલી જ શરીર મજબૂત, કસાયેલું, નિરોગી, દેખાવડું કરવા પણ લેજે. ગુજરાતને મહિમા કેમ વધે? સુંદરતા પારખતાં આવડી-અસુંદરતા અનીતિ જેવી ખુંચવા માંડી એટલે તમારા પહેરવેશમાં, રહેણાકમાં, ભેજનમાં, વર્તનમાં વગેરે સર્વ વ્યવહારમાં નવું ચેતન આવશે, ન હાર ખીલશે. તમારે પ્રતાપ, તમારી શક્તિ, તમારી રસજ્ઞતા જગતમાં પ્રતિષ્ઠા પામશે, તમારા કરતાં વધારે હતભાગ્ય દેશે હશે તે તમારે પગલે ચાલી સુખી થઈ તમને આશીર્વાદ દેશે. ગુજરાતનાં ઘરે, મંદિર, મહેલો, નગર, ગામની રચના સુંદર, ભવ્ય થવાને આધાર તમારી રસવૃત્તિના વિકાસ ઉપર છે. તમને ગંદું, બેડેળ ગમશે નહીં તે જ તમે ગુજરાતને ને પાડી નાંખે એવી એની રચના રચવાની પ્રેરણું કરશે. ગુજરાતના જીવનમાં આજે સંગીત, ચિત્રકળા આદિ લલિત કલાઓને આદર નથી, પણ તમારે આત્મા જાગશે અને સુંદરતા ભેગવવા અને તેનું નિર્માણ કરવા તલપશે ત્યારે તમે સંગીત, ચિત્રકલા વગેરે શીખશે. ગુજરાતમાં ઘેરે ઘેર તેમને સ્થાન આપી તમે અને તમારાં કુટુમ્બીજને આનંદી અને સુખી થશે. એ કળાઓને એવી ખાલવજે કે તમારી સર્વે ખાસીયતે, શક્તિઓ, અભિલાષાઓ, વાંછનાએ એમનામાં મૂર્ત થાય. એ મૂર્ત રૂપ માણવાથી તમારા કાર્યોમાં આરામ, ઉત્સાહ, ઉત્તેજન વધારે મળશે. એ રૂપ એવું ઘડજે કે ગુજરાતને મહિમા વધે. એ રૂપથી ગુજરાત દુનિયાને સુખી, For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૧૨૩ પવિત્ર, શાંતિમય કરવા સફળ નિવડશે. તમારી આખી પ્રવૃત્તિ એવી રાખજે કે તમારે સાસુન્દર વિકાસ થાય. તમે જ્ઞાનવાન, કેળવાયેલાં સંસ્કારી હશે તે અત્યારે આપણે ત્યાં જે સવાલો ઉઠે છે તે સમજી શકશે, તેમના ઉકેલમાં પુરુષોને મદદ કરી શકશે અને જીંદગીની ઘણું કડવાશ અને મુશ્કેલીઓ ઓછી કરી શકશે. ગુજરાતમાં સર્વ ભાગની સ્ત્રીઓ આવી થાય છે ગુજરાતમાં એકતા આવે. અત્યારે ગુજરાત છિન્ન દશામાં છે. ભાષા સૌ એક બોલે છે. રીવાજ સરખા છે છતાં રાજ્યસત્તા ઠેકઠેકાણે નિરાળી છે. એક ઠેકાણે અંગ્રેજી રાજ્ય છે, બીજે ઠેકાણે ગાયકવાડી રાજ્ય છે તે ત્રીજે ઠેકાણે રજપુત રાજ્ય છે. આમ દેશના ભાગ હોવાથી દેશમાં વસતા લોકોમાં પણ એથી ભેદપ્રભેદ પડી જાય છે. પણ તમે જે કેળવાયેલી અને સંસ્કારી હશે તે તમારા સંતાને મારફત સરખી કેળવણી અને સરખા સંસ્કાર ફેલાવી ભેદપ્રભેદ દૂર કરી એકતા જન્માવશે. એકતાની લાગણી જાગશે તે સંપ આવશે, નેહ આવશે, સમૃદ્ધિ આવશે, સુખ આવશે, ગરવ આવશે;શું નહીં આવે ? પૃથ્વીમૈયાની પૂજા કરો. ગુજરાતની પુત્રીઓ ! તમે ગુજરાતી થાઓ. કચ્છી, કાઠીઆવાડી, હાલારી, સોરઠી, ઝાલાવાડી, ગોહેલવાડી, સુરતી, ભરૂચી, અમદાવાદી, મુંબઈગરી-મટી જાઓ. જે રીવાજોથી તમારા આવા હાનિકારક ભેદ વધતા હોય અથવા તમારી એકતા. થતી ન હોય તેમને દૂર કરે. ગામ કે નગરના વતની થવા ઉપરાંત આખા ગુજરાતનાં વતની થાઓ. આ નાત કે પેલી નાતનાં થવા ઉપરાંત ગુજરાતી થાઓ. જન્મભૂમિ સર્વેની જનની છે અને તમે પણ જનનીઓ છે. તમારાં સંતાનથી ગુજરાતને For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ સ્ત્રીઓને સન્ડેશ. વસાવે ત્યારે સાથે સાથે ભાવના, મહેચ્છા, સંસ્કારિતા આદિનાં પણ જનની થઈ ગુજરાતનું નવજીવન ઉજજવલ અને પ્રતાપી કરે. ગુજરાતના લેકમાં જે જે સારપ હોય તે ખીલ, કારણ કે માતાને ધર્મ છે બાળકની સારી શક્તિઓ ખીલવવાને. અંધકાર, અજ્ઞાન, બેટા રીવાજની ગુલામગીરી, પ્રમાદ, ઉદાસીનતા વગેરેમાંથી તમે મુક્ત થઈ અમને મુક્ત કરશે નહીંવિચાર, વાણી અને વર્તનમાં વીરત્વ પ્રકાશશો નહીં ત્યાં લગી આપણે ઉદ્ધાર નથી. આ હકીકત પર આજે ઉડે વિચાર કરો અને આજથી આ દેશધર્મ યથાર્થ આચરવા માટે તૈયારી કરવા માંડે. આજથી શરૂ થયેલી પ્રવૃત્તિના બળે તમે એવાં થાઓ કે તમારી પૂજા કરવા અમે આવીએ અને તમારા પુનિત સમાગમમાં શાંતિ અને ઉત્સાહથી પ્રેરિત થઈ સંસારના સંગ્રામમાં વિજ્યકાર ગજાવીએ. પૃથ્વીએ સત્યભામાને અવતાર લઈ શ્રીકૃષ્ણભગવાન સાથે લગ્ન કર્યા હતાં. સેળહજાર સ્ત્રીઓને કેદમાં રાખનાર નરકાસુરને પિતાને પુત્ર હોવા છતાં તેને વધ ભગવાન પાસે કરાવી સ્ત્રીજાતિને મુક્તિ અપાવી હતી. તમે પણ એ જ પૃથ્વીમૈયાની ખરી ભક્તિથી પૂજા કરશો તે અજ્ઞાન, અપગતિ, અશકિત આદિ અસુરેથી તે તમારી પણ મુક્તિ કરાવશે. માતાએ મુક્ત થશે, પિતાની સર્વે ઈશ્વરદત્ત વિભૂતિઓને વિકાસ કરવા સ્વતંત્ર અને સમર્થ થશે ત્યારે મનુષ્યજાતિનું ભાગ્ય ઉજવળ થશે. પુણા,–૧–૧૦–૧૫. For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra નવા વર્ષના એ એલ. www.kobatirth.org નવા વર્ષના મે Acharya Shri Kailassagarsuri Gyanmandir માલ. ( સંવત્ ૧૯૭૩ ) લેખક: સા. શારદા મહેતા; બી. એ. ૧રપ પ્રિય બહેનો, ગુજરાતી હિન્દુ સ્રીમંડળને સ્થપાયે આજ તેર વર્ષ થયાં છે. ઉત્તરાત્તર એની ઉન્નતિ થતી ગઈ છે. અને સમસ્ત ગુજરાતમાં જ નહિ પણ આખા હિન્દુસ્થાનમાં એની ખ્યાતિ જાણીતી છે. એના કાર્યક્રમમાં નિરંતર વધારા થએ જ જાય છે; એ જોઇને સર્વને સંતાષ થાય છે. સ્ત્રીજાતિની પ્રગતિને અર્થે જે કાંઈ પગલું ચેાગ્ય લાગે તે ગૃહણ કરવાને આ સંસ્થાનાં કાર્યવાહક તૈયાર જ હાય છે. આ સંસ્થા સ્થપાયા પછી ગુજરાતનાં બીજાં સ્થ ળામાં પણ એવી સંસ્થાએ સ્થપાઈ છે એ એક શુભ ચિહ્ન છે. પરંતુ જે કાંઈ કાર્ય થયું છે તેટલાથી સંતેાષ માનીને બેસી રહેવાને આ જમાના નથી. દિવાળીને પ્રસંગે, જૂના વર્ષની સમાપ્તિ, અને નવા વર્ષના આરંભને પ્રસંગે વેપારી લાક, તેમજ અન્ય વર્ગ પોતાને જાના હિસાબ તપાસે છે, અને નવા વર્ષની બાકી કહાડીને બજેટ કરે છે. તે પ્રમાણે આપણે પણ અત્યારે આપણા કાર્યના હિસાબ તપાસવાના છે, આપણી જાતિની સ્થિતિ ક્યાં છે, આપણે કેટલું વધ્યાં છીએ, અને કેટલું વધવાનું બાકી છે તે જોઈને તે પ્રમાણે ચોગ્ય માર્ગ હાથ ધરવાના પ્રસંગ છે. ઈશ્વર આપણા કાર્યમાં સહાય થાએ એટલી પ્રાર્થના છે. વીસમી સદીના ઇતિહાસમાં સ્રોની ઉન્નતિના પ્રશ્ન ઘણા મહત્ત્વના છે. દુનિઆમાં ચા તરફ દરેક વર્ગની સ્ત્રીની તમામ For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ સ્ત્રીઓને સદેશ. પંક્તિમાં એક નવીન બળ પ્રસરતું જાય છે. ગરીબ તેમજ શ્રીમંત, શિક્ષિત તેમજ અજ્ઞાન સ્ત્રીઓને તેમની પિતાની નવીન ઉપગિતાને ઉદય થતો લાગે છે. ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફથી ઉત્સાહ ભરી પ્રવૃત્તિ દાખલ થઈ છે. દુનિઆની મહાન પ્રગતિમાં સ્ત્રીઓ પણ સહાયભૂત બને, તે માટે પિતાની ભગિનીઓને અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવા, અને તેમની સુધારણા કરવા સારૂ એકત્ર થવા દરેક દેશની સ્ત્રીઓ પરસ્પર આમંત્રણ કરે છે. સ્ત્રીઓની આ જાગૃતિ એ શુભ ચિફ છે. કારણ કે મનુષ્ય માત્રના બધુત્વની જે વૃત્તિ મનુષ્યજાતિમાં ફરી વળી છે તેને તે અનુરૂપ છે. અમેરિકાની સ્ત્રીઓએ જે પ્રવૃત્તિ માન્ય કરી છે, તે જ યુરોપની સ્ત્રીઓને ગ્રાહ્ય છે. ઇંગ્લેડ, મન્સ, અને જર્મનીમાંથી આખા યુરોપ ખંડપર એ પ્રવૃત્તિ ગઈ છે, અને એ ગતિ સાથે તેનું સામર્થ્ય પણ વધતું ગયું છે. આ વિગ્રહમાં છેવટે પૂર્વની સ્ત્રીઓને એ પ્રવૃત્તિના આમંત્રણનું માન થયું છે. અને તેઓ પણ વીસમા સૈકાના આ બીજા દસકામાં જે નવજીવનને ઉદય થયે છે, તેમાં પોતાને ભાગ બજાવવા લાગી છે. ઇતિહાસમાં જતાં ડેક કાળ સ્ત્રી જાતિની ઉન્નતિને આવે છે, પછી પડતીને આવે છે. દુનિઆના પ્રાચીન યુગમાં એટલે જ્યારે ઉત્તર યુરેપ જંગલીપણામાં ડુબેલે હતા, ત્યારે આપણા દેશમાં સ્ત્રીઓને જાહેર સન્માન મળતું, તથા તે કાળની સર્વ પ્રવૃત્તિઓમાં, તેમજ જ્ઞાનમાં તેમને ભાગ હતું. પરંતુ તે પછીના સમયમાં હિંદમાં સ્ત્રીની કીતિ ઝાંખી થઈ છે. આપણા દેશમાં બહારથી થતા હુમલા, અને વિગ્રહોને લીધે, ચાલતા નિરંતરના કલહથી વિદ્યા માટે તથા સ્ત્રી જાતિ માટે થતા પ્રયાસ બંધ પડ્યા. સલાહ શાન્તિમાં વૃદ્ધિ પામનારી સર્વ કળાએ ખીલી શકી નહિ, અને સત્તરમા તથા અઢારમા સૈકામાં વિગ્રહો ચાલુ રહેવાથી દેશ ઉજડ થયે, અને સ્ત્રીઓના હિત તથા તેમની કેળવણી માટે બેદરકારી થઈ તે દબાઈ ગયા, અને હમણાં જ તે બાબત ફરીથી ચેતન થવા લાગી છે. For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. ૧૨૭ સ્ત્રીઓએ ઊંચી અને ઉન્નત પદવી કયાં સાધનથી પ્રાપ્ત કરી તે પ્રશ્ન પૂછવાની હવે સુભાગ્યે જરૂર નથી રહી. સ્ત્રી જાતિને ઉદ્ધાર તેની કેળવણુના સદુપયેગને આધારે રહ્યો છે, એ વાત આપણે પણ હવે નિશ્ચયપૂર્વક માનવા માં છે. જ્યાં સુધી તેઓ અજ્ઞાન રહેશે, ત્યાં સૂધી તેઓ અવનત તથા પીડિત રહેશે, અને પુરૂષના ઉદ્યોગ તથા મનોરથમાં ભાગ લેવા શક્તિમાન થશે નહિ. પરંતુ તેઓને કેળવણી આપશે તથા તેમના પ્રયાસો સુવ્યવસ્થિત કરવામાં સહાય થશે તે તેઓ બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ બનશે. માત્ર કેળવણી, અને ઉપગી સંસ્થાઓ રોગ્ય સ્વતંત્રતા તથા જ્ઞાન આપવામાં સમર્થ છે. યુરેપ તથા અમેરિકામાં સ્ત્રીઓનાં મંડળેથી સ્ત્રીઓએ ભૂતકાળમાં નહોતી તેવી જે વધારે વિશાળ દષ્ટિ, વધારે વસ્તીર્ણ સ્નેહ પ્રાપ્ત કર્યા છે, તથા જીવન તરફ વધારે ઉજજવળ તથા સામાન્ય રીતે વધારે ઉપયોગી વૃત્તિ ધારણ કરી છે, તે સર્વ આપણે પ્રાપ્ત કરી શકીશું ભૂતકાળમાં જે આળસ તથા બેદરકારી આપણી આસપાસ વીંટળાઈ વળ્યાં છે, ને ઊંચી નીચી, ગરીબ શ્રીમંત સર્વ વર્ગની સ્ત્રીઓએ ઘણે ભાગે ખંખેરી નાંખવાનું શરૂ કર્યું છે. આ કાર્ય કાંઈ એક વર્ગ કે ધર્મ, અથવા દેશ કે ખંડમાં ચાલે છે તેમ નથી. આખી દુનીઆમાં સ્ત્રી જાતિની માનસિક ઉન્નતિ કરવાને તથા જાહેરમાં તેની પદવી ઉન્નત કરવાને એ કાર્ય હેતુ છે. આ બાબતમાં સ્ત્રી પુરૂષનાં હિત જુદાં નથી. સ્ત્રીનું હિત છે તેજ પુરૂષનું હિત છે. એક અંગ્રેજી નાટકકાર કહે છે કે “સ્ત્રીઓ પુરૂષપર સામ્રાજ્ય ચલાવે છે, તેમને પરિપૂર્ણ બનાવો, જેટલી તે વધારે સંસ્કારી થશે તેટલા વધારે સારા પુરૂષે થશે. સ્ત્રીઓના મનની કેળવણી પર પુરૂષના ડહાપણને આધાર છે.” - કેળવણીથી, જ્ઞાનથી, સ્ત્રીઓ પતિની સહચરી, તથા શુભ કાર્ય પ્રેરનાર સહકારિણી બનવા લાયક થઈ શકે, પિતાનાં છોકરાંના આચરણ વ્યવસ્થિત કરી શકે, તથા સ્નેહમય તથા સમજણ For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ સ્ત્રીઓને સદેશ. વાળી લાગણીથી તેમના વર્તનકમ સમજી શકે, અને તેની સાથે ઉત્તમ નાગરિક ( citizen) થઈ શકે. જે કાંઈ ઈષ્ટ છે, તે શુભ શિક્ષણને લીધે જ ઉત્પન્ન થાય છે. માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું, વેદીઆ ઢેર થવું એ આપણે આશય નથી. પરંતુ જીવનનું ખરું કર્તવ્ય, ખરું સ્થાન શોધવું અને તે મેળવવું એજ ખરે આશય છે. આપણા દેશની પ્રાચીન કીતિ ફરી મેળવવા માટે કેળવણીની બૂમે વધારે ને વધારે સંભળાતી જાય છે. જીવનને ખરે આનંદ સેવામાં છે, અને સારી સેવા કેવી રીતે બજાવી શકાય તેવું જ્ઞાન સંપાદન કરવું એજ કેળવણીનું ખરું પરિણામ છે. સંભાળ એ રાખવાની છે કે, જે માર્ગમાં પ્રયાણ કરતાં હોઈએ ત્યાં આપણું ઘર કુટુંબ અને પ્રજાની વિસ્મૃતિ થવી ન જોઈએ, જે એમ લાગે કે આપણે પરિસ્થિતિ તે ઘણી વિપરીત છે, સામાજીક સુધારે કે વ્યક્તિને સુધારે થઈ શકે તેમ નથી, તે તેમાં દીલગીર થવાનું કારણ નથી. ઉલટું એ તે આનન્દનું કારણ છે. કારણ કે એવી પરિસ્થિતિ હશે, તે જ સેવાનાં કર્તવ્યને અવકાશ રહેશે, અને આપણું કર્તવ્યનું એક સ્થાયી લક્ષ્યસ્થળ રહેશે, અને આપણી કેળવણુ ઉપગ એજ માર્ગે કરી શકાશે. અત્યારે આપણું કર્તવ્ય, ઘરમાં તેમેજ શાળાઓમાં શિક્ષણ કેવી રીતે આપવું તે શીખવાનું, તથા આપણા દેશનું અજ્ઞાન, દરિદ્રતા, રંગ, અને વિષમતા તપાસવાનું, અને તેની સામે ટક્કર ઝીલવાનું છે. હમે જે કાંઈ કાર્ય હાથમાં લે, હમને ગમે તે સલાહ આપે, તે સર્વમાં લક્ષ્યસ્થળ-મધ્યબિન્દુ આ રાખવાનું છે. રાષ્ટ્રીય ધર્મને બંધનકર્તા જે કાંઈ આપણી ઈરછા કે આપણી પ્રગતિ હોય તેને અવકાશ ન આપો. આપણા દેશમાં આપણી સેવાની જરૂર છે એ તો સ્પષ્ટ જ છે. આપણી માતૃભૂમિ છેક For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૧૨૯ જ ગરીબ છે. “ગયું સહુ, એક આંસુડાં ધન.” એ તે નક્કી જ છે, આ દુઃખ દૂર કરવું, તે સર્વે હિન્દ માતાની ખરી પુત્રીની અંતઃકરણની અભિલાષા હોવી જોઈએ. અને આપણે દેશ પ્રથમ પંક્તિને થાય તે માટે આપણું પિતાનું તેમજ બીજા સર્વ દેશનું, જે કાંઈ ઉત્તમ હોય તે લઈને, આપણા દેશમાં એકત્ર થઈને સ્ત્રી જાતિની કેળવણી પદ્ધતિને સંગીન પાયે સ્થાપે એ તરફ પ્રયાણ હોવું જોઈએ. બીજા દેશમાં અથવા પુરૂષને જ જે ગ્ય હોય તે જ પદ્ધતિ આંખ મીંચીને ગ્રહણ કરવાની જરૂર નથી. આપણી સ્થિતિ પરિસ્થિતિને અનુકૂળ સામગ્રી લેવી જોઈએ. પુરૂષ સ્ત્રીઓ ઉપર જન્મોજન્મથી દાબ ચલાવે છે. કાળ તથા સામાજીક પરિસ્થિતિને લીધે તેમાં સહેજસાજ ફેરફાર જોવામાં આવે છે. છેક શરૂઆતમાં–જંગલી જેમાં સ્ત્રીને ઉઘાડી રીતે ગુલામ, કામ કરનાર પશુ, મજૂર તરીકે ગણવામાં આવતી. આપણા દેશમાં ઘણે ઠેકાણે તેને જનાનખાનામાં પૂરી મૂકવામાં આવે છે, અને નવરાશના વખતનું રમકડું ગણવામાં આવે છે. ઇંગ્લંડના મધ્યસમયમાં તે કૂતરા કરતાં જરા ચઢીઆતી અને ઘડા કરતાં જરા વધારે વહાલી વસ્તુ ગણતી. વિકટેરીઆ રાણીના વખતમાં જીવનનું સુંદર આભૂષણ સ્ત્રી ગણાતી. મધુરતા, અને નિર્દોષતાની મૂર્તિ ગણાતી. પરંતુ વ્યવહારના ઉપયોગમાં તેની કાંઈ જ કિંમત નહોતી. આ જમાનામાં સ્ત્રી જાતિને પિતાની જાતનું ભાન થવા માંડ્યું છે, અને પરિસ્થિતિનાં બંધન-પાંજરાનાં દ્વાર ઠેકવા માંડ્યાં છે. પાંજરું થોડું મોટું થવા માંડ્યું છે. પરંતુ તે હજી પાંજરું તે ખરું જ. યુનિવર્સિટીમાં પરીક્ષા આપવાની પરવાનગી મળી છે, ઉત્તમ પંક્તિમાં પાસ થાય છે; પરંતુ ઈગ્લંડમાં ડિગ્રી મેળવવાને તે ભાગ્યશાળી થતી નથી. વકીલની પરીક્ષામાં પાસ થાય છે. પરંતુ આપણા દેશમાં વકીલાત કરવાની તેને પરવાનગી મળતી નથી, વ્યવહારના બીજા ધંધામાં જાય છે તે સ્ત્રી પુરૂષના પગારમાં ઘણે જ ભેદભાવ હોય છે. પર પુરૂષથી For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ સ્ત્રીઓને સન્દેશ. દુષીત થાય તે તે દુષ્ટ પુરુષને જનસમાજ હસી કહાડે છે, અને ભાગ થઈ પડેલી સ્ત્રીને કેદખાનું સેવવું પડે છે. પગલે પગલે સ્ત્રી તે પુરુષનું રાચરચીલું છે તે માલૂમ પડી આવે છે. જો સારી સ્થિતિમાં હોય તે તેની આસપાસ પુષ્કળ નાકર ચાકર હોય અને લાખા રૂપીઆનાં ઘરેણાં હોય, ગરીખસ્થિતિ હોય તે તે તેના દુઃખના પાર જ નાડું. વિષમતા તેા હોય જ. પુરુષના અનાવેલા જગતમાં તેને રહેવાનું છે એટલે તેને ન્યાય તે હાઈ શકે જ નહું, સ્વીડનના રાજા ચાર્લ્સ ૧૧ માને એક વખત પેાતાની રાણીએ કાઈ કેદી ઉપર રહેમ કરવાની વિનંતી કરી. ત્યારે રાજાએ જવાબ દીધા, “મૅડમ હું ત્હમને પરણ્યા હતા તે છે.કરાં જવાને માટે, હમારી સલાહ લેવા માટે નાડું.” આ વચન તે ઘણાં વર્ષોં ઉપર કહેવામાં આવ્યાં હતાં, પરંતુ ઘણા સૈકાના ફેરફાર થયા છતાં હજી પણ અંદરખાનેથી તેા સ્ત્રીજાતિ પ્રત્યે પુરુષોની આવી જ વૃત્તિ છે. આવી સ્થિતિ તે સુધરેલા ઈંગ્લંડની છે. ત્યારે આપણે તા ક્યાં આવીશું. હજી એ આપણે તા ાકરી જન્મે ત્યારથી જ કહીએ કે પથરા જન્મ્યા. અથવા કેટલેક ઠેકાણે તેને દૂધપીતી કરી દે છે. પથરા, તે આગળ જતાં મિસીસ પૅકહૅર્સ્ટ કે મિસ ક્લારેન્સ નાઈટીંગલ કે સીતા, દમયંતીની સ્થિતિએ શી રીતે પહેાંચી શકશે ? પરંતુ પુરુષા તરફથી થતું અપમાન, આપણી અધમ સ્થિતિ એ તરફ મૂંગે મેઢે જોયા કરવાને કે પુરુષોને દોષ દઈને બેસી રહેવાના હવે જરા વખત નથી. આપણા ફ્રેશ પૈસે ટકે મરબાદ થઈ ગયા છે, આપણી શારીરિક સંપત્તિ એક જ ઘસાઈ ગઈ છે, આપણે જે પ્રજાને જન્મ આપીએ છીએ. તે અેક નિર્માલ્ય થઈ ગઇ છે. આપણા દેશ એટલે આપણે પાતે જ એમ સમજવાનું છે; તેા તે સ્થિતિ સુધારવાનું કામ આપણું જ છે. આપણે જો આપણા પુરુષાને મદદ કરીશું, તેમના વ્યવહાર, સરળ કરીશું, તેમના ઉચ્ચ આશયેા સમજવાના પ્રયત્ન કરીને For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે એલ. ૧૩૧ તેમના કાર્યમાં સહાયભૂત થઈશું તેા આપેઆપ તેઓમાં આપણે માટે માનવૃત્તિ જાગૃત થશે. આપણી કિંમત વધશે, અને તેને પરિણામે ઈષ્ટફળ પ્રાપ્ત થશે. આપણે જે ઉપર ઈંગ્લીશ સ્ત્રીઓની સ્થિતિની વાત કરી તે જ ઈંગ્લીશ સ્ત્રીઓ પાતાના પતિ, માપ, ભાઇઓની સાથે ધર્મનું રક્ષણ કરવા માટે ઇંગ્લેંડ છેડીને પ્રથમ અમેરિકામાં વસવા ગઈ હતી. તે વખતે તેમની એવી જ સ્થિતિ હતી. અત્યારે ત્યાંની સ્ત્રીઓની શી સ્થિતિ છે? 4. એક ફ્રેન્ચ ગ્રન્થ કર્તા કહે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં પુરુષા સ્ત્રીઓનાં વખાણ કરતા ભાગ્યે જ જણાય છે. પણ તે તેઓ તેમને પુષ્કળ માન આપે છે તે હંમેશ માલુમ પડે છે. પત્નીની બુદ્ધિ માટે તેમને સંપૂર્ણ શ્રદ્ધા હોય છે, અને તેમની સ્વતંત્રતા માટે અત્યંત માનવૃત્તિ હોય છે.” પ્રથમ જ્યારે આ સ્ત્રીએ પાતાના દેશ છેડીને, અમેરિકામાં ગઈ તે વખતે તેમને હરહમેશ ત્યાંના મૂળ વત્નીઓની બીક રહેતી હતી. કારણ કે એ લાકે મહુજ ઝનુની હતા. અને ગમે તે વખતે તેમને મારી નાંખતા; ઘણીવાર દિવસેાના દિવસેા સૂધી તેમને ભૂખે ઠોકાવવું પડતું. પુરુષોને બહાર જવું પડે તેથી એકલે હાથે ભૂખ, માંદગી, લુંટફાટ, વિગેરે સામે બાથ ભીડવી પડતી. કોઈવાર અંદુક લઈને પણ સામા થવું પડતું. આવા પ્રસંગોને લીધે તેમનામાં તેમજ તેમની સંતતીમાં સ્વાશ્રયની તીવ્ર બુદ્ધિ જાગૃત થઈ. આવે વખતે તેમની સ્વતંત્રતાની આડે આવવાની પુરુષોને ઇચ્છા જ ના રહે. કારણ કે તેમની પાસે જ રહીને, અને તેમનાં પેાતાનાં જ આળકાના રક્ષણ માટે જ તેઓ પ્રયાસ કરતાં. આજ સ્ત્રીએ જંગલની ઝુંપડીએમાં આનંદ અને રસિકતા રેડતાં, અને પુરુષાને તેને લીધે ઘણી શાન્તિ વળતી. તે જ પ્રમાણે For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ સ્ત્રીઓને સન્દેશ. સંકટને પ્રસંગે દઢતા અને ધૈર્ય તેઓ દેખાડતાં, તેની પણ ઘણી જ કદર થતી. અઢળક ધન છોડીને માત્ર ધર્મનું રક્ષણ કરનાર પુરુષોની સાથે સ્ત્રીએ રાજગાદી જેવી સ્થિતિ છેડીને, આનંદ ભાગવવાને નહિ, પણ માત્ર પેાતાના પુરુષોનાં ઘર માંડવાને; તેમને મદદરૂપ થવાને તેમણે દેશ છેડયા હતા. અનેક આપદાએ તેમને વેઠવી પડી હતી. શરૂઆતમાં નાકર ચાકરનું સઘળું કામ પેાતાની મેળે કરી લેવું પડતું. ઝુંપડાં બાંધવાનાં પણ મેળે જ. ખેતરમાં હળ ફેરવવાનું, ખી રાપવાનું, સઘળું મજારીનું કામ પણ તેમને કરવું પડતું, તે ભાગના મૂળ વત્નીએ સામે રક્ષણ કરવા માટે બંદુક ફાડતાં તેમજ ખીજાં સર્વે હથીઆર વાપરતાં શીખવાની જરૂર પડતી. ગમે તેવી કસેાટીને પ્રસંગે પણ તેમણે ધીરજ છેાડી નહાતી. આમાંની કેટલીક સ્ત્રીએ તે છેક અનાથ થઇ ગએલી હતી. તેથી પેટનું પૂરું કરવાને પણ તેમને મહેનત કરવી પડતી. પરંતુ તેથી પણ તેઓ ડગતી નહિં. આ પ્રમાણે પુરુષોની સાથે રહીને તેમના સુખ દુઃખમાં ભાગ લેવાથી સ્વાભાવિક રીતે પુરુષાને તેમને માટે અત્યંત પ્રેમ અને માનની વૃત્તિ થઈ. તેમના ઉપર તેમને વિશ્વાસ પણ ઘણા વધ્યા, અને પુરુષની ખરેખરી સહચરી ગણાવા લાગી. આટલી સખત જીંદગી ગાળ્યા છતાં એમના સ્ત્રીત્વમાં કાંઈ ઉણપ પડી નહેાતી. તેમનું ખરૂં લક્ષ તે ઘર, પતિ, અને છેકરાં તરફ જ હતું. તેમને જ માટે તે મહેનત કરતી, અને સ્વાર્થના ભાગ આપતી. ગૃહજીવનને વધારે સુખમય બનાવવું એજ તેમને મુખ્ય ઉદ્દેશ હતા, આને ખરા પૂરાવા તે ત્યાર પછી જે ઈંગ્લેંડ સાથે માટે વિગ્રહ થયા, જેને The War of Ameriean Independence કહે છે તે પ્રસંગે મળી આવે છે, આ વિગ્રહનું કારણ એ હતું કે અમેરિકા ઇંગ્લેંડને પૈસાની મદદ કરતું હતું, કર ભરતું હતું, પણ રાજ્યવહીવટમાં અમેરિકાના જરા પણ હિસ્સા ન હતા, For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૧૩૩ - - - - - - - - તેથી તે હક્કને માટે તકરાર પડી. શરૂઆતમાં જ જ્યારે આ તોફાની વાત અમેરિકાની સ્ત્રીઓને કાને પડી ત્યારથી જ તેમણે પિતાના ભાઈ, બાપ, ધણીને ઘણું જ શૂર ચઢાવવા માંડ્યું. પોતાના દેશના હક્કનું રક્ષણ કરવું, સ્વમાન જાળવવું એ પ્રથમ કર્તવ્ય છે એ તેમને દઢતાથી શીખવ્યું. ઈગ્લેંડથી કાંઈ પણ માલ દેશમાં લાવે નહિ એ બાબત પણ તેમને જ સખત આગ્રહ હતે. દેશના લેકની ઈચ્છા વિરુદ્ધ કાયદા દાખલ કરવાથી કેટલું નુકશાન થાય છે, તે ઈંગ્લીશ પ્રજાને સિદ્ધ કરી આપવા માટે એ પ્રયત્ન હતા. દરેક પ્રાન્તમાં બૈરાં તથા છોકરીઓએ પિતાની મેળે વણવા, કાંતવાને ઉદ્યમ હાથમાં લીધે, અને ગમે તેટલી અગવડ પડે તે વેઠીને પણ બહારને માલ વાપરે નહિ એ નિશ્ચય એકત્ર મંડળ થઈને કર્યો. ગમે એવાં પાંદડાં સ્વાને બદલે ઉકાળીને પીવા માંડ્યાં, અને તેનું નામ “લિબર્ટી ટી” (સ્વતંત્રતાની હા) પાડ્યું. જ્યાં સુધી ઈગ્લેંડ અમેરિકન સંસ્થાને સાથે અન્યાય અને દબાણ કરીને ઘાતકી વર્તણુંક રાખે ત્યાં સુધી અમેરિકા સાથે ઈંગ્લડે કાંઈ પણ વેપારની આશા રાખવી નહિ, એ સિદ્ધ કરવાના ત્યાંના પુરુષના પ્રયત્નોમાં મદદ કરવાને અમેરિકન સ્ત્રીઓએ જરા પણ પાછી પાની કરી નહિ. ગમે તેટલું સંકટ પડે, ગમે તેટલી અગવડ પડે, પણ તે સર્વ ઘણું ઉત્સાહથી સહન કરતી, અને છેવટ વેપારને નુકશાન આવવા છતાંએ ઈંગ્લડે જ્યારે પિતાને મમત જારી રાખીને અમેરિકન લોકોને ઠેકાણે આણવાને લશ્કર કહ્યું ત્યારે પણ ત્યાંની સ્ત્રીઓએ મરણપર્યંત લડાઈ કરવાને આગ્રહ કર્યો. અંતે જ્યારે ઘર આંગણે લડાઈ શરૂ થઈ ત્યારે પુરુષને હથીઆર, કપડાં, વિગેરે સઘળી સામગ્રીથી સજજ કરીને અંતઃકરણના ઉમળકા, અને આવેશથી રણસંગ્રામમાં મોકલ્યા. રડતી, નિરાશ થએલી પત્ની, બહેન, માતાને ઘેર મૂકીને નથી આવ્યા, પણ ખરા વીરપુરૂષની માફક અમારાં કર્તવ્ય બજાવીશું એવી ઈચ્છાવાળી સ્ત્રીઓના આશીર્વાદે અને એના વિચારે તેમ For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ સ્ત્રીઓને સદેશ. નામાં વધારે બળ પ્રેર્યું. અને તેમના પ્રયાસને વેગ્ય બદલો તેમને છે ટ મળે પણ ખરે. સત્યને જય એ સિદ્ધાન્ત આગળ આવ્યું. તે પ્રસંગને એક સ્ત્રીને પત્ર દષ્ટાંત લેવા જોગ છે. મહેં શું કર્યું છે તે હું તમને કહીશ. અંતઃકરણની પ્રાર્થના, અને આશીર્વાદ સહિત હારા એકના એક ભાઈને મહેં રણસંગ્રામમાં મેક છે. હારી લાજ એ રાખશે એવી હું આશા રાખું છું. જે હારે વિસ છોકરા અને ભાઈઓ હેત તે તે બધાને હું મોકલત. હારા રસોડા ખર્ચમાં અને ઘર ખર્ચમાં મહું ઘણે જ ઘટાડે કર્યો છે. જરૂર વગરની એક પાઈ પણ હું ખર્ચતી નથી. ગઈ કિરીટમસ પછી હા તે મહેં પીધી જ નથી; અને એક નવી ટેપી કે ઝ વેચાતે લીધે નથી, અને હું પહેલાં કદી કર્યું ન્હોતું તેવું કામ કરવા હવે માંડ્યું છે. ગુંથતાં શીખી છું, અને મ્હારા કરેને માટે અમેરિકન ઊનનાં મોજાં હું પોતે ગુંથું છું. અને આ પ્રમાણે જનસમાજના હિતાર્થે હાર હિસ્સો આપવા પ્રયત્ન કરું છું. હું જાણું છું કે સ્વતંત્ર થઈને એક વાર મરવું તે છે જ, પણ ગુલામ તરીકે તે જીદગી જીવવા ગ્ય જ નથી. મ્હારી સઘળી અમેરિકન પ્લેનની અત્યારે તે આવી જ લાગણી છે. પાર્ટીઓ, ઉજાણીઓ, કીંમતી કપડાં પહેરવાનું, એ સર્વ દેશદાઝ માટે છે દીધું છે. જે સ્ત્રીઓને ભાવ આવે છે તે આપણું પતિ, ભાઈઓ અને પુત્રના અંતઃકરણમાં કેટલે જુસ્સો ઉભરાતે હવે જોઈએ? મરવું કે સ્વતંત્ર થવું એ જ તેમને નિશ્ચય છે.” આજ પ્રમાણે દરેક પંક્તિની સ્ત્રીઓ એકસંપ કરીને મહેનત કરતી હતી. મેટા વૈશિંગ્ટનની પત્ની હવારે વહેલી ઉઠીને ને રાત્રે મોડે લગી જાગીને ઘવાએલા સિપાઈઓ માટે મજ ગુંથતી. એક પ્રસંગે મિસિસ ટૅપ નામની કઈ સામાન્ય સ્થિતિની બૈરી લખે છે – For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બેલ. ૧૩૫ એક વખતે અમે કેટલાંક મળીને લેડી વૈશિગ્ટનને મળવા જવાનું નક્કી કર્યું. અને એવડી મેટી બૈરીને મળવા જવું એટલે અમે તે અમારાં સારામાં સારાં લૂગડાં પહેરીને ગયાં. ત્યાં ગયાં ત્યારે એમણે તે સાદાં છીંટનાં લુગડાં પહેરેલાં હતાં અને બેઠાં બેઠાં જ ગુંથતાં હતાં. અમને બહુ જ સારી રીતે આવકાર આપે, અને થોડી વાતચીત પછી એ તો પાછાં ગુંથવા મંડ્યાં. અમારા હાથમાં તે કાંઈ ગુંથવાનું નહોતું અને આ મેટા પ્રેસીડેન્ટની પત્નીને જોઈને અમે તે વીલાં પડી ગયાં. વળી પાછળથી ઘણી જ મીઠાશ અને ધીમાશથી અમને જરા પણ માઠું ન લાગે એવી રીતે અમને કહ્યું કે આ વખતે આપણે અમેરિકન સ્ત્રીઓએ બહુ જ ઉદ્યમી થવાની જરૂર છે. કારણ કે ઈગ્લેંડ સાથે વેપાર બંધ થવાથી ઘણું જરૂરની વસ્તુઓ આવી શકતી નથી. આપણે પોતે બનાવી ન શકીએ તેવી વસ્તુઓ વગર ચલવી લેવાની ટેવ આપણે પાડવી જોઈએ. આપણા પતિ અને ભાઈઓ જ્યારે દેશભક્તિના આદર્શરૂપ થાય છે ત્યારે આપણે ઉદ્યમી થઈને દષ્ટાન્ત બેસાડવું જોઈએ.” આ પ્રમાણે અમેરિકામાં શરૂઆતથી જ સ્ત્રીઓમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ હતી અને ધીમે ધીમે તેમાં વૃદ્ધિ થઈ હતી. તે સમયના રાષ્ટ્રીય જીવનની સઘળી માહિતી સ્ત્રીઓને હતી, અને તે જ પ્રમાણે તેમનું વર્તન હતું. ગુલામગીરી નાબુદ કરવામાં પણ સ્ત્રીઓએ ઘણો જ આગળ પડતે ભાગ લીધે હતું. આ પ્રમાણે દેશના દરેક હીલચાલમાં તેઓ આગળ પડતે ભાગ લેતી, અને સ્ત્રીએ કરી શકે એવાં સઘળાં કામ ઘણે ભાગે તો ઇશ્વરપ્રિત્યર્થે અને દેશસેવા બજાવવા ખાતર ઉપાઠ લેતી. અને તેથી પુરુષોન કાર્યમાં ઘણી જ મદદ મળતી અને તેમને ભાર ઓછો થતો. જે સ્થિતિ તે વખતે યુનાઈટેડ સ્ટેટ્સની હતી તે જ સ્થિતિ અત્યારે આપણું દેશની છે. આપણા પુરુષે દેશની સાંસારિક For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. ૧૩૬ અને રાજકીય ઉન્નતિ માટે તન તાડીને શ્રમ કરે છે, જીવન અર્પણ કરે છે. મ્યુનિસિપાલીટી, લેજીસ્લેટિવ કાઉન્સિલેા, વિગેરેમાં વ્યાજબી હક્ક મેળવવા માટે, સ્વમાન સાચવવાને કમર કસીને બાથ ભીડે છે. કોંગ્રેસે, કોન્ફરન્સે મેળવીને દેશની સેવા બજાવે છે. સ્વદેશી, અને સ્વરાજ્યની ચળવળ ચલાવે છે. ત્યારે આપણે ક્યાં છીએ ? આપણે તે સ્ફુવારથી સાંજ સુધી પેટની પૂજા કરવામાં; આડોશી પાડોશીની જાડી કુથલી કરવામાં, સારાં સારાં તદ્દન નવી ફેશનનાં કપડાં ઘરેણાં પહેરવામાં, બહુ બહુ તે ઠેરી કરીને મેળાવડામાં જવામાં કે ગાડી ઘેાડે મહાલીને સહેલ કરવામાં જ આપણા દિવસો પૂરા કરીએ છીએ. જરા વાંચતાં આવડતું હશે તા ઉપરટપકે ન્યુઝપેપર વાંચીશું કે નાવેલેાના પારસી તરજૂમા વાંચીશું, આ ઉપરાંત આગળ કાંઈ નહિ. પણ બહેના એમાં આપણું કાંઈ વળવાનું નથી. આપણે જે આપણા ભાઇએ ને મદદ નહિ કરીએ તે એમનું કાર્ય સફળ થવાનું નથી, અને તેટલા માટે આપણે કાંઈ મ્યુનિસિપાલિટીમાં જઇને કે કાઉન્સીલેામાં કે કાન્સામાં જઈને લાંબાલાંબા હાથ કરીને ભાષણ આપવાની જરૂર નથી. એવું મ્હારૂં કહેવું છેજ નાડું, પરંતુ એક તા આપણે એ સઘળી ખાખતા ખરાખર સમજવાના પ્રયત્ન કરવાના છે. મ્યુનિસિપલ ગવર્નમેન્ટ એટલે શું ? તેના વહીવટ કેમ ચાલે છે, કાન્ગ્રેસ એટલે શું, આપણા દેશના મહાન પુરુષાએ અત્યાર સુધી શું શું કર્યું છે, આપણા દેશના રાજ્યવહિવટ કેવા છે, ડીમેાક્રસી, આટાસી, બ્યુરોક્રસી, હોમરૂલ એ શબ્દો એટલે શું, એ ખરેાખર સમજીને, આપણે પુરુષોને બતાવવું જોઇએ કે તેમના કાર્યમાં અમે પણ રસ લઇએ છીએ. અને તેમને ધીરજ દઈ ને કામમાં ઉશ્કેરવા અને મદદ કરવી તે કેવી રીતે ? ટટ્ટાન્તતરીકે સ્વદેશીના વિષય લઇએ. સ્ત્રીઓને હસ્તક એટલે વહેવાર ચાલે છે કે જો આપણે દૃઢ પ્રતિજ્ઞા લઈશું તે ઘણી વસ્તુઓ આપણાં ઘરમાં દેશી વપરાતી થશે. ખાસ કરીને સ્ત્રીઓનાં કપડાં, લીવપુલ, મેન્ચેસ્ટર, ટ્રાન્સ, ઑસ્ટ્રીઆ વિગેરે ભાગમાંથી આવતાં કપડાંને For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. ૧૩૭ લીધે આપણુ લાખો વણકરે ભૂખે મરતા થયા છે, એ વાતની કેઈથી ના કહી શકાશે નહિ. હવે આપણે જે છેડે વખત હાલ ચાલતી ફૂલફટાક ફેશનેને પડતી મૂકીશું, અને અંહી બનતાં જ રેશમી, સુતરાઉ, કસબી સાડીઓ, કબજા, ચેળીઓ પહેરીશું, લેસ, લટકણી, બૂટ મોજ મૂકીને, આપણે સાદે સુંદર પોષાક પહેરીશું તે ઘણું ફાયદો થશે. એક તે આપણી શેભા વધશે. કારણ કે આપણી સ્ત્રીઓને પોષાક ઘણે જ મનહર છે, તેમાં પારકાનું અનુકરણ કરવા જેવું કાંઈ છે જ નહિ. બીજું એમ કર્યાથી આપણા દેશના લાખે વેપારીઓ, મજૂરેને આશ્રય આપી શકીશું, અને ત્રીજું પુરુષને દેશસેવાને માર્ગ સરળ કરી આપીશું. શું આપણી એકનિષ્ઠાવાળી દેશભક્તિ જોયાથી આડોશી પાડેથી તે પ્રમાણે કરશે. અને સહુથી વધારે મહત્વનું આપણાં બાળકનાં કુમળાં મગજ ઉપર દેશભક્તિ, દેશને માટે પ્રેમ એ ભાવ સચોટ ઉત્પન્ન થશે, અને આગળ ઉપર એ ભાવની વૃદ્ધિ થઈને ખરા દેશહિતેચ્છુ સ્ત્રી પુરુષોને સમૂહ વધશે. તે જ પ્રમાણે મ્યુનિસિપાલિટીના કાર્યમાં આપણે રસ લેતાં થઈશું તો શહેરની સ્વચ્છતા, બાળકની પ્રાથમિક કેળવણું, સ્ત્રીઓનાં દવાખાનાં, વિગેરેની જરૂરીઆતે, ખેડ ખાંપણે બરોબર સમજીને પુરુષોને કહી શકીશું અને તે પ્રમાણે પછી સુધારા કરવાના પ્રયત્ન થશે. સાંસારિક રીતરીવાજોમાં પણ તેજ પ્રમાણે છે, અત્યારે તે આપણે ઘણે ભાગે સાંભળીએ છીએ કે પુરૂષે સામાજીક સુધારણામાં આપણો દેષ કહાડે છે, અને ઘણે ભાગે તે ખરે છે. જે આપણે એમ નિશ્ચય કરીશું કે છોકરીઓને સોળ વર્ષ પહેલાં પરણાવવી નથી તે મગર છે કે પુરુષે તે પહેલાં પરણાવવાને આગ્રહ કરશે? લગ્ન મરણના નકામા ખર્ચ માટે જે આપણે જ જીદ પકડીશું કે, ના, અમુક ખર્ચ તો નથી જ કરે, જાડા For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ સ્ત્રીઓને સદેશ. લહાવા માટે, રૂઢીને વળગી રહેવા ખાતર ખરા પરસેવાને પૈસે, ન્યાતવરામાં ઉરી નાંખવાની જે આપણે ના કહીશું તે શું હમે ધારે છે કે પુરુષે કરજને બેજે જન્મારા સુધી ઝીલવાને માટે એવાં ખર્ચ ઉપાડશે? છોકરી દશ અગીઆર વર્ષની થઈ કે નિશાળેથી ઉઠાડ લઈએ છીએ. કેમકે આપણને કામની આપદા પડે છે, અથવા ન્યાતનાં બૈરાં આપણી મશ્કરી કરે છે. જે આપણે સમજીશું કે છોકરીઓને ભણાવવામાં જ એની જિંદગીનું હિત સમાએલું છે તે માત્ર આપણને ઘડી આરામ મળે, કે દેવ દર્શને, રોવા કૂટવા જવા માટે ભટકી શકાય તે ખાતર એના જીવનનું હિત ખરાબ નહિકરવાને પ્રયત્ન કરીશું. આ પ્રમાણે સ્ત્રી કેળવણીની પ્રગતિ કરીશું. રેવા કૂટવાને, ફટાણાં ગાવાને ઘણો જ શરમ ભરેલ જંગલી રીવાજ છે કે જે આપણે પિતે જ એકઠાં થઈને કહાડી નાંખીશું તે તેમ કરવામાં પુરુષ આડે આવવાના નથી. આ પ્રમાણે દરેક સામાજીક સુધારણાના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આપણે સહાયભૂત થઈ શકીશું. આપણે એકનિષ્ઠાવાળાં, દઢ આગ્રહવાળાં, અને પૈર્યવાન થઈશું તે હરેક રીતે પુરુષોને મદદ કરી શકીશું. આપણું ઘર ઉપર, બાલકે ઉપર કાંઈ આફત આવે તે વખતે હિસ્ટરિકલ ન થઈ જતાં સમયસૂચકતા વાપરીને એગ્ય ઉપાયે લેતાં થઈશું તે પુરુષને આપણામાં વિશ્વાસ બેસશે અને આપણી ગએલી પ્રતિષ્ઠા પાછી મેળવી શકીશું. અત્યાર સુધી પુરુષોએ એકલે હાથે પ્રયત્ન કર્યા છે. આપણે જોઈએ છીએ કે કયાં સુધી એ લોકોને પ્રયાસ સફળ થયેલ છે. જે આપણી સહાનુભૂતિ, સહાય આપીશું, તે તેમનામાં હજાર ગણું બળ વધશે, અને જે કાર્ય For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના એ માલ. ૧૩૯ આ અર્ધ સૈકાથી નથી થયું તે પાંચ વર્ષની અંદર કરી શકાશે. આપણામાં જાદુઈ શક્તિ કેટલી છે તે તે બધાં જાણી જ છે. જગત્માં વ્યાપી રહેલી શક્તિને શ્રીસ્વરૂપ આપવામાં આવે છે. મહાન પરમાત્માને પણ વધારે શક્તિમાન ખતાવવા માટે જગજ્જનની એમ કહેવામાં આવે છે. તે આપણે તે ખરેખરી જનની જ છીએ તેા આપણે સંશય લાવવાનું કારણ નથી. આ ઉપરથી આપણને જણાશે કે આ બદલાયલા જમાનામાં આપણાં કર્તવ્ય શાં છે. સારી સંતતી ઉત્પન્ન કરવી, તેમને ચેાગ્ય કેળવણી આપવી, અને ઉત્તમ ગૃહ બનાવવાં. આમાં ત્રણે પ્રકારની સેવા આવી ગઈ. ખાળક પ્રત્યેની, પતિ પ્રત્યેની અને જનસમાજ પ્રત્યેની. આપણા કર્તવ્યપ્રદેશ, દષ્ટિબિન્દુ વિશાળ કરવાનાં છે. સારી ગૃહિણી એટલે ઉત્તમ નાગરિક એ ઉદ્દેશ રાખવાના છે. જો આપણે આપણાં પેાતાનાં ઘર અને તેની આસપાસની જગ્યા સાફ રાખોદ્યું, પાડાશી પાસે રખાવીશું તે મ્યુનિસિપાલિટીનું કામ ઘણું ઓછું થશે. શહેરી તરીકે આપણે કેળવણીના પ્રચારમાં, સુધારામાં સારી રીતે ભાગ લઈ શકીએ. નિશાળાનાં શિક્ષકા સાથે Co operation કરીને આપણાં પેાતાનાં બાળકાની કેળવણીમાં તેમજ બીજા માળકાની કેળવણીમાં સુધારા વધારા કરી શકીએ. વળી આપણા દેશમાં તે મ્યુનિસિપાલિટીના હક્ક સ્ત્રીઓને છે, તે તેના પણ આપણે ઉપયાગ કરી શકીએ. જે માણસ આપણા Grievance–આપણી જરૂરીઆત સાંભળે તેવા માણસને મ્યુનિસિપાલિટીમાં દાખલ કરી શકીએ. ખાળકાની સુધારણાના દરેક પ્રયાસમાં સારી રીતે ભાગ લઇએ. છેકરાઓની રમત ગમતાનાં, કસરતનાં સાધના પુરુષ પૂરાં પાડે છે. પરંતુ છેકરીએની કસરત, રમત ગમત તરફ કાઈ For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ સ્ત્રીઓને સન્દેશ. નજર જ નથી કરતું. તે તે પ્રશ્ન આપણે હાથમાં લઈ શકીએ. સ્ત્રીઓના ઉદ્યાગાની દેખરેખ કરી તેમાં સુધારા કરી શકીએ. આપણે જોઇએ છીએ કે ઘણા ઉદ્યમા માટે સ્રીઓ લાયક છે. તેઓનું કામ સ્વચ્છ હોય છે, ભરૂંસા લાયક હોય છે, અને તેની સાથે મજૂરીમાં સસ્તું પડે છે. તે છતાં તેમને ઉદ્યમ જોઇએ તે વખતે મળતા નથી, અને જો ઉદ્યમ મળે છે તેા કરેલી વસ્તુઓ વેચવાની મુશીબત પડે છે. આ કામ સ્ત્રીઓની કલમે.એ ઉપાડી લેવું જોઇએ. હવે આપણી કલમે માત્રરમત ગમતનું કે ભાષણા કરવાનું સ્થળ કરી મૂકવાને અવકાશ નથી. ગામેગામની સમાજોએ એક અમુક ચાકસ પદ્ધતિથી કામ કરવું જોઇએ. અને તેને પરિણામે જગ્યા, પદવી, અને ન્યાત જાત, ધર્મના ભેદ દૂર થવા જોઇએ. આપણે એક પ્રજાના હિત માટે કાર્ય કરીએ છીએ એવી ભાવના રાખવી જોઇએ. અનીતિમય જીવન ગાળતી સ્ત્રીઓના જીવન સુધારવા પ્રયાસ કરી શકીએ. કુટુંબજીવનમાં દુઃખી થતી સ્ત્રીઓ, વિધવાએના જીવનમાર્ગમાં પ્રકાશ રેડી શકીએ. દારૂનું વ્યસન આપણા લેાકેામાં ઘણું વધી ગયું છે. તેથી શારીરિક નુકશાન થાય છે અને પૈસાની ખુવારી થાય છે. કુટુંબાનાં કુટુંબાના સંહાર વળી જાય છે. તે તે બેરાએ પ્રયત્ન કરીને પેાતાના ધણીને, ભાઈને, છેકરાઓને તે બદીમાંથી દૂર કરવાના પ્રયાસ કરીશું તેા એ ઘણે ભાગે આછું થશે. વળી આપણે અહીં નર્સો, દાયા, સ્ત્રીશિક્ષકાની કેટલી અધી ખોટ છે તે તે સહુ જાણે છે. અમેરિકા ને ઇંગ્લંડમાં પ્રાથ મિક શાળાઓમાં છેાકરા અને છોકરીએ બન્ને માટે સ્ત્રીશિક્ષકે જ હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં એકંદર ૬૧૯૨૮૫, શિક્ષકા અને પ્રેાફેસરા છે તેમાંથી ૪૮૪,૧૧૫ એટલી સ્ત્રીએ છે એટલે પુરુષ For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષને બે બેલ. ૧૪૧ કરતાં ત્રણ ગણી સ્ત્રીઓ શિક્ષકનું કામ કરે છે. તેમાંની ઘણી માટે દરજે પહોંચેલી પણ હોય છે. શિકાગોની શાળાઓની સુપ્રિટેન્ડેન્ટ સ્ત્રી છે અને તેને ૭૨૦૦ રૂ.ને વાર્ષિક પગાર છે. સ્ત્રીઓ ઘણું ઉમદા કામ કરે છે એમ ત્યાં માલુમ પડ્યું છે. સ્ત્રીઓના ધીમા માયાળુ સ્વભાવને લીધે પ્રાથમિક શિક્ષણમાં કેટલેક લાભ થાય છે. આપણે અહીં જોઈએ છીએ કે આપણે નાની છોકરીએને નિશાળ એ એક આનંદનું સ્થળ લાગે છે અને છોકરાઓને મન એક ભારે કેદખાનું લાગે છે. તેનું કારણ એટલું જ કે છોકરીઓની નિશાળમાં સ્નેહ, દયા અને કમળતા છે, કારણ કે ત્યાં સ્ત્રીશિક્ષકે ઘણે ભાગે હોય છે. અને છેકરાઓની નિશાળમાં કઠોરતા, દુષ્ટતા, અને સોટીન અવાજ છે. તેનું કારણ કે ત્યાં નિષ્ફર પુરૂષે છે. આટલા માટે જ સ્ત્રીશિક્ષકેની જરૂર છે. જ્યાં સુધી સારા કુટુંબની સ્ત્રીઓ શિક્ષક તરીકે કેળવાશે નહિ ત્યાં સુધી ઈષ્ટ પરિણામ આવશે નહિ. નોકરી કરવી એ હીણપત છે એમ જ્યાં સુધી આપણે માનીશું ત્યાં સુધી આપણે છોકરાને સારી કેળવણી મળી શકવાની નથી એ નિશ્ચય છે. પશ્ચિમના દેશમાં છેકરીઓ મોટી ઉંમર સુધી અને કદાચ જીવનપર્યત કુંવારી રહે છે તેથી એક તે તેમના પેટના પિષણ માટે તેમજ કાંઈક ઉદ્યમ મેળવવાની ખાતર તેઓ શિક્ષકો થાય છે. અહીં કુંવારિકાની સંસ્થા નથી. પરંતુ વિધવાઓ છે તે આપણી મેટી Asset છે, પણ તેને જરા ઉપગ થતો નથી. માત્ર ધર્મધ્યાનમાં, ન્હાવા દેવામાં અને પૂજાપાઠ કરવામાં, સગા સંબંધીઓનાં ઓશીઆળાં રહીને તેમની ગાળો, અપમાન સહન કરીને કેવળ નિરર્થક જીવન પૂરાં કરે છે. તેને બદલે એ લેકે શિક્ષકે, નર્સો, દાક્તરે, દાયણે થાય તો દેશમાં Parasites ને બદલે ઉપગી અંગ થઈ શકે, અને મહાન દેશસેવા બજાવી શકે. સારા કુટુંબની સ્ત્રીઓએ પહેલ કહાડવી જોઈએ. ઇંગ્લંડમાં ફલોરેન્સ નાઈટગેલ નર્સ થઈ તે પહેલાં નર્સે કાંઈ નહોતી થતી એમ ન હતું, પણ For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ સ્ત્રીઓને સદેશ. સુધારો છે તે અજ્ઞાન અને હલકી જાતની એટલે તેને લીધે ફાયદાને બદલે નુકશાન થતું. જ્યારથી મિસ નાઈટગેલ નર્સ થઈ ત્યારથી સારા કુટુંબની છોકરીઓએ નર્સ, અને મિડવાઈફનું કામ કરવા માંડયું અને વૈદક ખાતામાં તેને લીધે સુધારો થયે. આપણી વિધવાઓ, અને જે સ્ત્રીઓને બાળક ના હોય, ઘરની ઘણી ઉપાધી ના હિય તે લોકે આ પ્રમાણે દેશના ઉપગમાં આવી શકે, અને તેને લીધે ઘણે લાભ થવા સંભવ છે. અનેક પ્રકારનાં દરથી પીડાતી સ્ત્રીઓના આશીર્વાદ રૂપ થાય સુવાવડનાં સંકટ દૂર થઈ જાય અને સ્ત્રી બાલકના મરણપ્રમાણમાં ઘટાડે થાય એને બાળ હોય આ પ્રમાણે આપણી દષ્ટિમર્યાદા વિશાળ કરવાની જરૂર છે. અને આ પ્રકારનું કાર્ય સ્ત્રી મંડળ, અને સ્ત્રી સમાજ માર્કત જ થઈ શકશે. માટે આવાં મંડળનાં નેતાઓએ તેમજ મેમ્બરએ આળસ કહાડી નાખીને નવા યુગમાં નવાં કર્તવ્ય હાથ ધરવાની આવશ્યકતા છે. છે પ્રથમ જ્યારે આવાં કાર્ય હાથમાં લેવાશે ત્યારે પુરુષે તેમજ સ્ત્રીઓ તરફથી ઘણી જ વિરુદ્ધતા દેખાડવામાં આવશે એ તે ખરું જ. કારણ કે સહુને એમ લાગશે કે આમ તો ઘરબાર, છોકરાં હૈયાં છોડીને સ્ત્રીઓ કામ કરશે તે ઘર વંઠશે, બૈરાં છુછલાં થઈ જશે અને છેવટે આપણે સંસાર વિફરશે. પરંતુ હિમત અને ડહાપણથી કામ કરીશું તે એવી ધાસ્તી નકામી જશે. અમેરિકામાં જ્યારે એવી બૈરાની કલબે શરૂ થઈ ત્યારે પણ તેવી જ બીક હતી. પણ પાછળથી એ જ વિરોધી મતના લોકોને લાગે છે કે કેળવણી, શહેરનું આરોગ્ય, વિગેરે બાબતમાં અમેરિકા આગ વધ્યું છે તે ઘણે ભાગે ત્યાંની સ્ત્રીઓની કલબેને લીધે છે. ત્યાંની સ્ત્રીઓની કલબમાં સાહિત્ય અને સાક્ષરોની ચર્ચા નથી થતી. જે રસ્તેથી એ લેકેને આવવું પડે તે રસ્તામાં કાદવ કીચડના ઢગલા હોય, તેના તરફ તેમનું લક્ષ પહેલું ખેંચવાનું છે. કલબ For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા વર્ષના બે બોલ. ૧૪૩ કહાડીને તરત તેમને લાગ્યું કે ગૃહવ્યવસ્થા અને ઘરની બાબતની બીજી સઘળી બાબતમાં એકત્ર થઈને પ્રવીણતા જાતિથી વધારે મેળવી શકાશે. અને ઘરમાં રહીને તેમજ બહાર જઈને તે જ કામ આપણે હાથ ધરવાનું છે. જ્યાં સ્વચ્છતા, સુંદરતા અને સમતા છે ત્યાં જ ખરેખરી કલાને વાસ છે. જે ઘરની અંદર સુઘડતા રાખતાં આવડતું હશે તે જ રમવાની જમીને ને બાગ સ્વચ્છ રખાશે. ઘર, છોકરાં, પિતાનાં અને પારકાં તેમની માવજત કેવી રીતે કરવી, તેમની ઉન્નતિ કેવી રીતે કરવી એજ કલબને ઉદ્દેશ રાખેલે છે. અને એ કલબના વ્યવસ્થિત ધોરણેને પરિણામે જ હજારો શહેરે, ગામડાં, અને ઝુંપડાંમાં આનંદ અને રસિકતા ઉદ્દભવી છે. સારી હવા અને અજવાસવાળા શાળાનાં મકાને તેમના જ પ્રયાસથી થયાં છે. ફરવાના બગીચા અને સ્વચ્છ રસ્તાઓની સંખ્યા પણ વધી છે. ગરીબ માંદાં માણસેની માવજત રાખવાને, આરેગ્ય રક્ષણના નિયમ શીખવવાને ગામે ગામ નર્સે ફરે છે; માણસો અને હેરને પીવાને સ્વચ્છ પાણીના હવાડા, હેજ વિગેરેને બંબસ્ત થયે છે. રજામાં શિક્ષણ લેવાની નિશાળો, કસરતશાળાઓ, બાળક ગુન્હેગારને માટે અદાલતે, સ્વચ્છ બજાર, સાર્વજનિક લાઈબ્રેરીઓ, હજારે ટ્રેવેલીંગ (ફરતી) લાઈબ્રેરીએ, રેગના મૂળ કહાડવાના પ્રયત્ન, આ પ્રમાણે અમેરિકન લેકની સર્વ પ્રકારની ઉન્નતિમાં દરેકમાં સ્ત્રીઓને હાથ છે. આ પ્રમાણે આપણી દષ્ટિમર્યાદા વિશાળ કરવાથી આપણે સ્ત્રીત્વ એઈશું, એ તે તદ્દન ખોટી જ બીક છે. આપણે કર્તવ્યપ્રદેશ વધશે તેથી આપણા પુરુષની લાગણી વધશે, આપણી પ્રજા સુધરશે એ નક્કી છે. ઉત્તમમાં ઉત્તમ કેળવાએલી અને ઉદ્યાગી સ્ત્રીની અંતરની ઈચ્છા તે એજ હોય છે કે માત્ર પોતાના બાળકના ઘરનું For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. વાતાવરણ અને પરિસ્થિતિ સારી કરવી, એટલું જ નહિ, પરંતુ જે બાળકોના સમાગમમાં તેઓ આવે તેની સ્થિતિ સુધારવી. એ જ આ જમાનાની શુભ પ્રગતિ છે. માતૃત્વની ભાવના વિશાળ કરવી એ જ આપણા ઉદ્દેશ છે, અને એ ઉદ્દેશ પરિપૂર્ણ કરવા માટે આપણે અડગ પ્રયાસ કરવા પડશે, અને મહાન વ્રત આદરવાં પડશે. એવાં વ્રત લઈને તેને પાર પાડવાની પ્રતિજ્ઞા લેવાના અત્યારે પ્રસંગ છે. ઈશ્વર આપણા કાર્યમાં સહાય હાજો એ પ્રાર્થના છે. તથાસ્તુ. For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતની દેવીઓને આમંત્રણ. ૧૪૫ ભાગ બીજે. ભારતની દેવીઓને આમંત્રણ લખનાર–શ્રીયુત્ મૂલછ દુલભ વેદ. મારી વહાલી બહેને! મારી ભારતભૂમિની પરમ આશાએ! ભારતના દેએ સંસારના મંદિરમાં શક્તિની પ્રતિષ્ઠા કરી છે. આજે ભારતની પુત્રીઓ નવા વ્રતનાં મંગળાચરણ કરે છે. શ્રી ગણેશને પાટે બેસાડતાં આપણે તેની બંને પત્નીઓને આમંત્રણ કરીએ. દેવ પધારે ત્યાં દેવીઓ ન હોય તે પ્રભુની ધારણું અધુરી રહે. દેવીઓને કુડું લાગે. દેવીએ ત્યાં ન પધારે. શુદ્ધિ માતા ! અન્તર્પટના મળ દેનારી દેવી ! બુદ્ધિ માતા ! અન્તચક્ષુઓમાં ચૈતન્ય આપનાર તિ! ચાતુર્માસના ગણપતિઉત્સવમાં અમે અમારા હૃદયમંદિરમાં તમારી સ્થાપના પ્રથમ કરીએ છીએ. પ્ર! અમારી શુદ્ધિ બુદ્ધિને મંગળ માતાઓ અમૃતથી પિષે ! સ્ત્રી શક્તિનાં તે છે સેવાનાં સનાતન વ્રત. બહેને ! ભારત વર્ષની પતતપાવની માતા તમને સેવાધર્મ માટે ફરી તેડે છે. સેવા જ કરવા તત્પર થજો, મેવા માટે નહિ. કીતિની પ્રીતિ રાખતા ના ધનને લેભ રાખતા ના મલિન વાસનાઓ મુકીને આવજે; કલ્યાણવાસના સતેજ કરી પધારજે, નાના રંગના રાગ ત્યાગી પધારજો દ્રષ્ટિમાંથી વિકાર છેડી પધારજો; સર્વ પર પિતા સમી પ્રીતિ રાખજે, કઈ ધર્મનાં વિરોધી ન થતાં, કે ધર્મમાં બદ્ધ ન થતાં. સંસાર વિલાસનું સ્થાન નથી, સંસાર ૧૩ For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ સ્ત્રીઓને સદેશ. ધર્મક્ષેત્ર છે-કર્તવ્યભૂમિકા છે. કામ કરવા પધારજે. દુનિયા કરે છે, ત્રાસે છે, મરે છે તેની દયા જાણતાં પધારજે; પ્રભુમાં શ્રદ્ધા રાખી પધારજે, હૃદયને વિશુદ્ધ બનાવી પધારજે. સેવા કરવા–મનમાની સેવા કરવા–બદલા વિનાની સેવા કરવા પધાર–પધારજો. સેવા કરવી એ તે સ્ત્રીઓને જ અધિકાર છે. પુરુષનાં પરાક્રમ પુરુષાર્થમાં છે. સ્ત્રીઓનાં કર્તવ્ય સેવામાં છે. સ્ત્રીઓ તપસ્વિની છે–દયાની દેવીઓ છે-ક્ષમાની મૂર્તિઓ છે. બહેનો! તમારી દયાને વિકસાવે. મંગળસૂતિ સભાગ્ય દેવીએ! તમારે ચુડે શ્રીનાથ અમર રાખે ! તમારા હૃદય વિશુદ્ધ બને, ગૃહદેવીએ તમારા ઘરમાં આનંદ વધારજો. પતિપત્ની એક ગ્રન્થિાએ સંધાયાં છે, અમર ગ્રન્થિાએ સંધાવ. દેવિ! પતિને જાગ્રત કરજે; પતિજીવન જાગ્રત રાખજે, પતિની સમૃદ્ધિને સદુપયોગ કરજે; પતિની વાસનાને પુનિત કરજે, ગૃહિણી! પતિના મંદિરની તું કારભારી છે. તારે કારભાર દીપાવજે. ગૃહઆંગણું શુદ્ધ રાખે તેમ હૃદયઆંગણું શુદ્ધ રાખજે. રિમત કરતી ઉઠજે; સ્મિત કરતી બલજે; સ્મિત કરતી દેજે, સ્મિત કરતી શીખજે અને શીખવજે. સચ્ચિદાનંદ તારાં સ્મિત અખંડ રાખે. ગૃહિણી! આજે પત્નિ કાલે માતા થશે. વિશ્વની ધાત્રી–પરમ શક્તિ-જગતની માતા માતાઓને મંગળ આશિષ આપે છે. માતા! પુત્ર પુત્રી પર સરખે સ્નેહ રાખજે, એકને જ્ઞાન આપે છે તેમ બીજાને પણ આપજે. પુત્ર માટે સારી વહુ જોઈએ તે પુત્રી માટે સારે વર શોધજે. ઘરમાં વહુ સાસરીયાં ઉજાળે! પરઘરને પણે જમાઈ પુત્રીને સંસારસાગર તરાવે. પુત્રીને જેમ લડાવે છે તેમ વહુને લડાવજે. સાસુ ન થતી, માતા થજે. પતિ બહારથી આવે, ઘર સ્વર્ગ ભાસે; પતિ હારી જાય કે નવી પ્રેરણા પામે, પતિને દુઃખબાર હલકે For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતની દેવીઓને આમંત્રણ. ૧૪૭ કરે, પતિની સમૃદ્ધિ દીપાવે; પતિના કામમાં, કુટુંબસેવામાં, દેશસેવામાં, વિશ્વસેવામાં જોડાય-આનું નામ ધર્મપત્નિ, આનું નામ સેવા! સૌભાગ્યવતી ! આટલું કામ કરશે તે તારું ઘર પુણ્યધામ છે, તારાં લલાટકુમકુમ અમર રહો. સૈભાગ્યની ઝાંખી જ કરેલી, સંસારના દિવ્ય સ્વમામાંથી બહિર્મુખ થયેલી વિધવાઓ! તપ કરવા તત્પર થયેલી અનાથ બાળાઓ! મરકી દુકાળના દુઃખમાં એકાકી થયેલીએ! જીવન સફળતા સમજે. તમારામાં તપ છે, તમારામાં ક્ષમા છે, વિદ્યા નથી. પુત્ર જેટલું પુત્રીને કેણુ ભણાવે છે ? અરે પુરૂષ! વિચાર કરેઃ પુત્રીને કમાવું નથી, પણ સંસારસાગર તે તરે છે. અરે માતા! સંસારસાગર તરવાનું નાવ તું દીકરીને નહિ આપે? સંસારે વગર જે, વગર તપાસે આપેલું સૌભાગ્ય ઉડી જાય ને બાળિકા દુઃખ દરિઆમાં ડુબી જાય, વૈવન પહેલાં વૈધવ્ય પામેવિકાસ પહેલાં ક્ષય થાય-ભરતી પહેલાં મન્થન શરૂ થાયબુદ્ધિના વિકાસ પહેલાં વાગ્દાન થાય-પગ આવ્યાં પહેલાં દેડવા દેવાય-તરવા શીખ્યાં પહેલાં સમુદ્રમાં નંખાય, આવી આવી બાણશય્યા પર પુત્રીઓને સુવાડનાર નઠેર પુરુષ! તમારી નઠેરતા કયારે ત્યજશો દેવેનું અર્ચન કરે છે અને નિઃશ્વાસતી દેવીઓની ગણત્રી પણ કરતા નથી–તે ધૂપ, દીપ, નૈવેદ્ય વિગેરે અપ પુજા તે ક્યાંથી કરશે ? આંગણે દેશનાં રમે? પિતાઓ! માતાઓ! દીકરીઓનાં હૃદયરકત વહે છે, અંજલિ ભરી પ્રાયશ્ચિત . રૂદનમાંથી સ્મિતે વિકસાવે, ડુબતાં તારે, પાપીને ઉગારે, બાળકોને પાંખ આપે. પ્રભુએ આપેલું જીવન પામરતા માટે નથી, સુંદરતા વિકસાવે. જીવન વિકાસ માટે નથી, કર્તવ્યગીતા શીખવે. વિધવાવિધવા! અનાથ થયેલી વિધવા! તું પ્રભુમય જીવન કાં ન ગાળે? પ્રભુમય જીવનમાં સનાથ કેમ ન બને ? For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ સ્ત્રીઓને સદેશ“ વરીએ તે વિઠ્ઠલ વર વરીએ, વરીએ તે સામળીઓ વરીએ. સંસારીનું સુખ કાચું, ઝાંઝવાના નીર જેવું, તેને તુચ્છ કરીએ રે. સંસારીનું સુખ કાચું, પરણને રંડાવું પાછું; તેને ઘેર શીદ જઈએ રે. પરણું તે પ્રીતમ પ્યારે, અખંડ સૌભાગ્ય મારો રાંડવાને ભય ટાળે રે. મીરાંબાઈ બલિહારી, આશા એક મને તારી; હવે હું તે બડભાગી રે. મેહન તારા મુખડાની માયા લાગી રે.” એમ ગાતી ગાતી મીરાંએ જીવન પ્રભુમય કર્યું. સંસારનાં ફુખ વિસરીને સંસારમાં ભ્રષ્ટ ગણાયેલી એ સંસારમાં સ્વર્ગનાં દ્વાર ઉઘડાવનારી ભક્તિ રેલી. વિધવાઓ! મીરાંબાઈને ગુરૂ કરી પ્રભુમય જીવનમાં સનાથ બને. એકલી તે પ્રભુની દીકરી બને. પ્રભુની દીકરી અને સંસારની માતા. સંસાર દુઃખી છે, દુઃખ ભુલી દુનીઆનાં દુઃખ દૂર કરે. મીરાંબાઈએ દીક્ષા લીધી તેમ હા! સે વિધવા ધર્મ દીક્ષા લે તે મારા દેશમાં સાધ્વીઓનાં વન વાધે; સરસ્વતી, ધન્વન્તરી ને પ્રભુનાં મંદિરે” સ્થપાય. વિધવાઓ સંસારની માતાઓ બને; અનાથને આશરે આપે; દુખીનાં દુઃખ કાપે; બંધનમાંથી મેક્ષ અપાવે; સંસારમાં તપ કરતી જોગણ સમી સંસારમાં માતાનું, ગુરૂનું, વૈદ્યનું, ઉદ્ધારનારનું અને પાવન કરનારનું કામ કરે; સંસારયાત્રાને સફળ કરે; આ. પ્રભુનાં વ્રત આપવા, શીખવવા, બેધવા, પ્રેરવા, દુઃખમય જીવનને કર્તવ્યમય બનાવવા, સ્વાર્થનાં રૂદન ભુલી પરમાર્થના હાસ્ય પમરાવવા પધારે, પધારે. અનાથ અબળાઓ પ્રભુવ્રતમાં સનાથ. થઈ પધારે. ભારતમાતા તમને તેડે છે. For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતની દેવીઓને આમંત્રણ ૧૪૯ સેવા કેમ કરશે? સેવા કરતાં શીખી સેવા કરજે, બાલિકાઓને ભણાવજે. કમારીઓનાં હૃદય વિકસાવી કમાર–વતની દીક્ષા પણ આપજે, સંવનંજનના જ સ્નેહલગ્ન કરાવજે. દિવ્ય વેલીને દિવ્ય વૃક્ષને જ સંગ કરાવજે. હદયરસને વિકાસ થાય તેવાં સાધન સ્થાપક ધર્મમય જીવન બનાવજે, પતિએ, પિતા, માતાઓ, સાસુઓ, પુત્ર, પુત્રી-સર્વને ધર્મ શીખવજે, દુઃખીને સુખી કરજો ને પડતાંને પકડજો. માંદાની માવજત કરો ને રીબાતાને આશ્વાસન આપજે. ભુખ્યાને ભેજન ને પામરને જ્ઞાન દેજે. પશ્ચાતાપ કરનારને ક્ષમા દેજે; પાપીને તાર ને પતિતને ઉદ્ધાર, અનાથને અને વિધવાને આશ્રય આપી, જ્ઞાન આપી, શક્તિ આપી, સંસારમઠના સાધુ સાધ્વીઓ બનાવજે. નીતિની અને ધર્મની ધારાઓ ચલાવજે; જ્ઞાનીને રસ શીખવજે રસિકને જ્ઞાની કરજે, સંન્યાસીઓને સંસારમાં અલખ જગાવવા તેડ. શ્રીમંતોને દાનવિધિ શીખવજે સંસારીનાં હૃદય સંન્યાસી બનાવજે. જડવાદને દૂર કરજે; જ્ઞાની ગરીબોને લક્ષ્મીને ગ કરાવજો, તમ ઉડાવી કર્તવ્યભૂમિકા પર થનથન નૃત્ય કરાવજે, દ્રષ્ટિ સાત્વિક કરજે, સંસારમાં સમૃદ્ધિ વેરજે; પ્રત્યેક ગૃહને પ્રભુમન્દિર બનાવજે, અતુ. ના જાન આપી કાર અને ક્ષમા એ. For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીઆને સન્દેશ. અેનાને અક્ષર પસલી. લખનાર:—શ્રીયુત્ મૂલજી દુલભજી વેદ સુંદર હેંના ! પવિત્ર મૈયા ! ભરતભૂમિની મંગળ આશાએ ! જય જગદંબે ! તમારાં મંગળ કાર્ય-તમારી સેવાઓની દીક્ષાઓને આજે એક વર્ષ પૂરું થયું. જગજ્જનની પરમ કલ્યાણીની માતાની પરમ પ્રસાદીએ તમારાં હૈયાનાં બીજમાં અમૃતની પ્રસાદી છાંટી. તમારા આત્મબાગમાં પરમવાસના અંકુર ફૂટયાં, ને સંસારક્ષેત્રમાં મીઠી સુગંધીના બહાર કંઈ અંશે સૂર્યાં. આનંદ થયો અેના ! જય જગદમ્બે ! મ્હેના! મંગલ માતા જગદમ્બાની પવિત્ર મૂર્તિ એક છે, અદ્વિતીય છે. માતાજી, સકલ સૃષ્ટિનાં હૃદય છે. દેવી, અન્તરચામી જ્યાતિ છે; પુત્રના પુત્રીના પ્રાણ છે. તે જ્યેાતિ અન્તર છે, બહાર છે; દૂર છે, પાસે છે; અણુ છે, મહાન છે. અજર છે, અમૃત છે, સર્વનું મૂલ છે, સર્વના સ્તમ્ભ છે. ઉંચા ઉંચા આકાશના શિખરની પાર, આઘે આઘે દરિયાની અદ્રશ્ય સીમની પાર તે પવિત્ર ચૈાતિ જાગે છે. તે નૈતિ સર્વ વ્યાપક છે, અમર છે. મ્હેન ! તે જ આપણા આત્માના આરામ છે. આખી સૃષ્ટિ તે દેવીનું મંગલ મન્દિર છે, હુને ! આપણે સહુ તે એક માતાજીના મન્દિરનાં જ બાળુડાં હો ! તેજ પરમ ચેાતિ હૃદયના આધાર છે. આપણું હૃદય તે જ યાતિનું મંગળ મન્દિર છે. આપણા મંદિરમાં સુષ્ટિના મંદિરમાં તે ન્યાતિ For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેને અક્ષર પસલી. ૧૫૧ - બિરાજે છે. આપણું મૂલ, આપણું જીવન, આપણુ મોક્ષ ધામ તે જ પવિત્ર તિ છે. સુન્દર સ્વર્ગમાં જગતના કેલાહલ ને સુખદુખ ભર્યા સંસારમાં તે જ પવિત્ર તિ જાગે છે, ને ફફડતા ભયાનક અઘોર નરકમાં એ તે જ પવિત્ર પતિતપાવની તિનાં દર્શન થાય છે, બહેને ! મ્હારી પવિત્ર મૈયાઓ સેવા સદનની સેવિકાઓ! જુઓ! જુઓ! તે જોતિનાં દર્શન તમને નથી થતાં જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં તેનાં દર્શન તમને નથી થતાં? બહેને! તે દિવ્ય માતાની મીટ ઉઘડે છે કે સૂર્ય ચંદ્રની તિઓ પ્રકાશે છે. માતાજી મંત્ર મેલે છે કે સૃષ્ટિનાં ચક્ર ચાલે છે. માતાજી તંત્ર તારે છે ને અનન્ત આકાશ નમી પડે છે. માતાજી શંખ સાહે છે ને સમુદ્રનાં નીર ડેલે છે. માતાજીની દિવ્ય વીણા વાગે છે, ને હિમાચળનાં હિમ ગળે છે. માતાજી દાનવિધિ માંડે છે ને પૃથ્વી અન્ન આપે છે. માતાજી ચક ચીધે છે ને અસુરે દે થાય છે. માતાજી મન્થન માંડે છે ને અમૃતનાં માખણ તરે છે. માતાજીની પરમ પ્રસાદી પીતે હે ! આપણે પ્રાણ પમરે છે! સુંદરીઓ! તમારે પવિત્ર આત્મા સુંદર જ થાવ! તમે તે પરમ જ્યોતિના અંશ છે, બહેન ! મૈયાઓ! તે જગજજનની અન્નપૂર્ણા પાસે બહેને! આજે આપણે ભિક્ષા ચાચીયે. દીકરીઓ માતાજી પાસે જ માગે. હેને સેવાનાં વ્રત લીધાં, શું માગશે? જગતની પવિત્ર કલ્યાણવાસનાઓની જ હેને તે ભિક્ષા માગશે. સેવિકાઓ તે જગતસેવાની જ યાચના કરશે. બહેને ! ચાલે હું પણ તમારી જ સાથે ભિક્ષુક થઈ પરમ માતા પાસે સાથે જ ભિક્ષા-સ્તવન કરું. For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ સ્ત્રીઓને સન્ડેશ. જગ ભુખે મરે છે, દેવિ! . અક્ષય પાત્ર આપશે ? જગ તૃષાતુર છે, અખે ! અમૃતના આરા દર્શાવશે? જગ પડે છે, રડે છે, મરે છે, ભવાનિ! આશાની પૂણિમા ઝળકાવશે? જગ અંધારે ભૂલ્યું છે, ભમે છે, જેતિ ! જ્ઞાનાર્ક ગગને ચડાવશે? જગ શ્રદ્ધાળુ છે, વાટ જુવે છે, સત્ય બેધવા અવતરશે? જગ લડી મરે છે, માતાજી! સન્ધિની ગ્રન્થિ સાંધશે? જલધિ ડુબાવે છે, જગદ્વારિણ! નેહનકા થશે? ગિરિ ચ કઠિન છે, સતિ! પવન પાવડી દેશે? ચદ લેકનાં દર્શને નથી ઝીલાતાં, મા ! દિવ્ય દગો દેશે? દીક્ષા લીધી છે, દાન નથી થતાં, મા ! સારથી થશે? ધર્મક્ષેત્રે ધ્રુજું , રેમ હર્ષ થાય છે. ગીતા બેધશે જ્ઞાનમાતા? સંતના અભિલાષ છે, સાધવિ ! સિદ્ધિ મંત્ર શિખવશે! આપને દ્વારે ખડે છું, મંગળ માતા! અનુગ્રહ કરશે ? આદેશના આદર્શ યાચું છું, भवति ! भिक्षान्देहि। For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેનને અક્ષર પસલી. ૧૫૩ હેને! મૈયાએ! પરમ માતા પાસે આ આપણું નિત્યનું સ્તવન, નિત્યની યાચના. આથી પરમ યાચના શું થાય? બહેને માનવીઓની રક્ષા તેજ માતાજીનું પૂજન. ચાલે!ચાલે!આપણે સંસારની સેવા કરીયે. આપણે માતાજી પાસે યાચના કરી, હું તમારી પાસે યાચના કરું છું. હેને! આજ આ મંગળ દિને તમારી પાસે માગું છું. તમે સંસારની દેવીઓ છે, માતા છે, માલિની છે, પરમ માતાજીની પવિત્ર જ્યોતિનાં અંશ છે. આવશે, હેન! તમારે રંક ભાઈ જોડે સંસારમાં જ અલખ જગાડવા, બહેનો! એક વર્ષનાં મંગળ કીર્તને પછી આજ સેવાસદનની મંગળ જયંતીએ હું તમને અક્ષર પસલી આપું છું. હેને! તમારી કુમકુમ અક્ષતની પવિત્ર પ્રસાદીને અભિલાષી છું. અને હું સુંદરીઓ તમારી પાસે તે જ મંગળ યાચના કરું છું કે તમે પરમતિનાં અંશ છે, તે જતિ સરસ્વતીને. અવતાર છે. સરસ્વતી દેવી વિણાધારી માતા સંસારમાં મૃતસંજીવિની વિદ્યાના પાઠ પ્રેરે છે. તે જ્ઞાનની મૂર્તિ છે. બહેને આ જ્ઞાન શીખો! વિદ્યા માટે તપ તપ ને સરસ્વતીનાં મંદિરે સંસારમાં, ગૃહમંદિરમાં, દેવમંદિરમાં કુટુમ્બનાં–અજ્ઞાન અંધકારમાં પડેલા પૈસાના મદમાં ભૂલતા તથા દારિદ્રયથી પીડાતા ગરીઓનાં સ્થાનમાં સ્થાપિ. બહેને! તમે પરમ તિના અંશ છે? તે પરમ તિ પ્રભુલીલાની બંસી છે. બહેને! તમારા સુંદર કંઠેમાંથી પ્રભુ લીલાનાં સંગીત નિકળે! જે મધુર સંગીતથી ગૃહ ગજાવે છે તે મધુર સંગીતને દિવ્ય બનાવે. સંગીત પ્રભુને અવતાર છે ને તેને લખ કરાવવું તે તે તમારે જ ધર્મ છે. બહેને! વિણ ભે, હારમોનીયમ , ને તમારા ઘરમાં જ નહિ પણ દુખીનાં For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ સ્ત્રીઓને સદેશ. ઘરમાં, માંદાઓનાં ઔષધાલયમાં, પામર વૃત્તિને દાબતા પરમ જ્યોતિનાં આશાભર્યા ગાન કરતાં ફરે. હેને! તમે પરમ જ્યોતિનાં અંશ છે. પરમ તિ પતિત પાવની ગંગાસ્વરૂપે સ્વર્ગમાંથી પતિને પાવન કરવા ઉતરે છે. શંકરના પવિત્ર મસ્તકને સ્પર્શી સંસારના મલીન પ્રદેશમાં પવિત્ર જાતિ પવિત્રમય પ્રયાણ કરે છે ને તેને આરે જે આવે, તેમાં સાન કરે, તેનું પાન કરે તેને ઉદ્ધાર કરે છે. તમે, મૈયાઓ! ગંગાજી જેવાં શુદ્ધ બને ! પતિત સંસારને શુદ્ધ કરે. પતિત પાવની માતાઓ બને ! બહેને સંસાર દુઃખી છે, પાપી છે. તેનાં દુઃખ દૂર કરે, પાપ ધોઈ નાખે! આ સેવા કરવા સુંદર છે તેવાં શુદ્ધ બને ! બહેને! તમે તે તિનાં જ અંશ છે –તે તિ માતા રૂપે ગૃહે ગૃહે અવતાર લે છે. ગૃહમાં માતાનું કામ કરે છે. માતા તે ધાત્રી–બાળકનું પિષણ કરે. માતા તે સ્વાર્થત્યાગની પરમ મૂર્તિ, નિજ બાળક માટે સર્વને અર્પણ કરે. માતા એટલે ક્ષમાની દેવી, ક્ષમા જ આપે. માતાઓ! ગૃહમંદિરમાં સેવા કરે છે. તે જ સેવા સંસારમંદિરમાં કરે. સંસાર ભુખે છે, બાળક માફક રડે છે. સંસાર માંદે છે, બાળકના જેવા પોષણની તેને જરૂર છે. સંસાર ભૂલે છે, તમારા જેવી માતાઓની ક્ષમાને અધિકારી છે. માતાએ ! સંસારમંદિરની માતા, ધાત્રી ને ક્ષમા દેવી બનો ! ગૃહદેવીઓ ! સુંદરીઓ! સુંદર છો, સુંદર શૃંગારમાં સજજ છે. સંસારને ગૃહને સુંદર બનાવે તે તમારું પ્રથમ કામ. તમે ગૃહની માલિની છે, ગૃહને બાગ બનાવે, દુઃખીને દિલારામ બનાવે. મંગળ કૃત્યેનાં વૃક્ષ, વેલડીઓ, પુષ્પ ઉગા, પમરા ને જે કાર્ય ગૃહ માટે કરે તે સંસાર માટે પણ કરો. For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેનેને અક્ષર પસલી, ૧૫૫ ભગિનીઓ ! આ કુમકુમ અક્ષતની હું આજે તમારી પાસે આશા રાખું છું. હેને એટલે ભાઈની નિષ્કામ સહધર્મચારિશુઓ! બહેને, આ સહધર્માચાર યાચું છું. ચાલે ! ચાલ મારી સાથે દીવાની દુનીયાના ક્ષેત્રમાં રડતી, રીબાતી, મરતી દુનીયાની ઈસ્પીતાલમાં, અઘોર નરકમાં ભુખે મરતા ભૂલ્યા પડતા જનેની પાસે ચાલે, ચાલે, સેવાસદનની સેવિકાઓ, અન્નપૂર્ણા અક્ષય પાત્રની મંગળ પ્રસાદી ભરી ચાલે, ચાલો! સેવાન દીક્ષા લે. સંસારની સેવા આદરે, સંસારને સ્વર્ગ બનાવે. સંસારમાં નવ ઉષા જેવી નવી આશાની જાગ્રતીને રાસ જગાવે – આશાનાં નર ને શ્રદ્ધાનાં પૂરની ઉષા જાગી, ઉષા જાગી; જાગે, જાગે, ઝીલનારી હે બહેન! ઉષા જાગી ઉષા જાગી-આશાનાં આશાની ઉષાની ચેતન ચતુરા શી ચમકતી ઝમકતી નવબીજ જાગી; જાગે, જાગે, ઝીલનારી રે હેન! ઉષા જાગી, ઉષા જાગી-આશાનાં સાજની યે સોહિતે આવે બાલાર્ક : મન મહાજન જગતંત્રી યે ગાયત્રી ગાયઃ શુદ્ધિના પ્રલયના પ્રણય ભાનુના, સુવર્ણ સુધાના ઉભરે રે મેઘઃ જાગે, જાગે ઝીલનારી રે બહેન ! ઉષા જાગી, ઉષા જાગી-આશાનાં For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Published by Mrg Derlibat M. D. Ved Marshla Hindu Lodge, Talsinha MansionsCrawford Market, BOMBAY. For Private and Personal Use Only