Book Title: Streeone Sandesh
Author(s): Devkibai Mulji Vaid
Publisher: Devkibai Mulji Vaid

View full book text
Previous | Next

Page 158
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. વાતાવરણ અને પરિસ્થિતિ સારી કરવી, એટલું જ નહિ, પરંતુ જે બાળકોના સમાગમમાં તેઓ આવે તેની સ્થિતિ સુધારવી. એ જ આ જમાનાની શુભ પ્રગતિ છે. માતૃત્વની ભાવના વિશાળ કરવી એ જ આપણા ઉદ્દેશ છે, અને એ ઉદ્દેશ પરિપૂર્ણ કરવા માટે આપણે અડગ પ્રયાસ કરવા પડશે, અને મહાન વ્રત આદરવાં પડશે. એવાં વ્રત લઈને તેને પાર પાડવાની પ્રતિજ્ઞા લેવાના અત્યારે પ્રસંગ છે. ઈશ્વર આપણા કાર્યમાં સહાય હાજો એ પ્રાર્થના છે. તથાસ્તુ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170