________________
શ્રાદ્ધગુણ વિવરણ. પછી ધર્મરત્ન જેવી અમુલ્ય વસ્તુ યોગ્યાયેગ્ય વિચાર કર્યા સિવાય દરેકને આપવી રોગ્ય નથી. (આ ઉપરથી શ્રાવકધર્મથી શ્રેષ્ઠ એવા મુનિ ધર્મને તે ગ્યાયેગ્યને વિચાર કરી ખરેખરા પાત્રનેજ આપે છે એમ સિદ્ધ થાય છે.)
ધર્મોપદેશ આપવાના અવસરે ત્રણ ચગ્ય શોધવાં જોઈએ તે કહે છે. " जुग्गजियाणं विहिणा जुग्गेहिं गुरूहि देसियो सम्मं । કુળ ધોરિ ત નલિવિદા મણિ છે
શબ્દાર્થ–પગ્ય જીવને 5 ગુરૂઓએ વિધિ પૂર્વક સારી રીતે ઉપદેશેલે પગ્ય ધર્મ સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારે કહેલ છે . ૭
ભાવાર્થગ્ય છે એટલે મુમુક્ષુ અને આ ગ્રંથમાં આગલ કહેવામાં આ વશે તેવા લક્ષણવાળા છ સમજવા. કદી શાસ્ત્રોક્ત લક્ષણવાળા મળે પરંતુ ધર્મોપદેણા ગુરૂ કિયાહીન શિથિલાચારી પરિગ્રહધારી વિષયી અસત્યવાદી વિગેરે દુર્ગુણયુક્ત હોય તે તેવા પાસેથી પ્રાપ્ત થયેલે શ્રાવક ધર્મ પ્રાયે યથાર્થ ફલને આપનાર થતું નથી, તેથી ગુરૂઓ પણ શાસ્ત્રોક્ત ગુણેએ યુક્ત હોય તેજ શ્રાવકધર્મ આપવાને ગ્ય છે. એગ્ય ધર્મ કહે છે તે ધર્મ ગ્રહણ કરનારની અપેક્ષાથી છે એટલે કે જેમાં ધર્મ પાલન કરવાની જેવી યોગ્યતા હોય તેને તેવા તેવા પ્રકારને ધર્મ બતાવ જોઈએ, જેથી કરેલી પ્રતિજ્ઞાનું પાલન સુખેથી કરી શકે. પાત્રાપાત્રને વિચાર કર્યા સિવાય ઉપયોગી પણ કઠિણ નિયમે આપવામાં આવે છે તેથી નિયમ લેનારનું મન પાછલથી વિઠ્ઠલ થાય અને લિધેલા નિયમનો ભંગ કરી દેષનો પાત્ર થાય અને વખતે શ્રદ્ધા ભ્રષ્ટ થઈ ધર્મથી પરાધ્યમુખ થાય, તેથી એગ્ય ગુરૂઓએ ચોગ્ય જીવોને ગ્યધર્મ એગ્યતા પ્રમાણે આપવો જોઈએ.
અગ્ય પુરૂષને આપેલે ધર્મ વિશેષ ગુણોની પ્રાપ્તિ કરાવનાર થતું નથી કહ્યું છે કે– " चूतांकुरकवलनतः कोकिनकः स्वनति चारु नतु काकः । થોથસ્થ ગાયને રવેલું હેતરિ નેતરચ ગુણઃ” | s છે.
શબ્દાર્થ-જેમ આંબાના મહેરના ભક્ષણથી કયેલ પક્ષી સુંદર શબ્દ કરે છે પરંતુ કોઈ કાગડો કરતો નથી, તેમ જે ગ્યા હોય તેને હેતુથી ગુણ થાય છે, પણ બીજા અગ્યને થતા નથી ૮
ભાવાર્થ–આંબાને મેહર કોયલ પણ ખાય છે. અને કાગડો પણ ખાય છે. આ મેહેરથી કેયલને સ્વર સુધરે છે. અને સુંદર પંચમ સ્વરથી તે આખા વન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org