________________
૩૪
શ્રાદ્ધગુણ વિવરણ પણ પુન્યના અથી પુરૂએ ગ્રહણ કરવું નહીં. જે કાંઈદ્રવ્ય ખેટાં માપ અને ત્રાજવાંથી. ઉપાર્જન કરાય છે તે દ્રવ્યપ્રથમ જોવામાં આવે છે, પણ ઉષ્ણુ પાત્રમાં પડેલા જળબિંદુની પેઠે પાછલથી જોવામાં આવતું નથી. દાક્ષિણ્યતાથી કેઈના જામીન કે સાક્ષી થવું નહીં. અને જ્યાં ત્યાં કેશના જળનું પાન વિગેરે કરવું નહીં. જે પુરૂષ જુગારથી અને કીમીયાદિકના પ્રયોગથી દ્રવ્યની ઈચ્છા રાખે છે, તે પુરૂષ મેશના ચડાથી પિતાનું ઘર ઘેલું કરવાની ઈચ્છા કરે છે. આ લેકમાં પ્રાયે કરી લેભની આકુળતાથી ઘણા આરવાળે, અને શ્રાવકને અનુચિત એ બે પગવાળાં અને ચારપગવાળાં પ્રાશુઓને તેમજ લેતું, ગળી, તલ, વિગેરે ખરાબ પદાર્થને વેપાર, તથા યંત્રકમંદિક હલકે વેપાર કરવાથી અને ધર્મકાર્યના ખર્ચમાં સંક્ષેપ વિગેરે કરવાથી ધનની વૃદ્ધિ થતી નથી. કારણ કે દ્રવ્યની વૃદ્ધિ તે શુભકર્મોથી પુષ્ટ થયેલા ધર્મને અનુસારે રહેલી છે. કહ્યું છે કે –
થનાનુiારિણી વિદ્યા, લક્ષ્મી પુણાનુરિજી,
दानानुसारिणी कीर्तिः, बुधिः कर्मानुसारिणी॥१॥" શબ્દાર્થ— વિઘા ઉદ્યમને અનુસાર પ્રાપ્ત થાય છે, લક્ષ્મી (પૂર્વ) પુન્યને અનુસારે મળે છે, કીર્તિ દાનને અનુસાર પ્રસરે છે અને બુદ્ધિ કર્મોને અનુસાર થાય છે.૧
ભાવાર્થ–“યત્રાનુણારિણી વિદ્યા–વિદ્યા યત્નસાધ્ય છે છતાં કેટલાએક પુરૂષે કર્મને દેષ કાઢી અભ્યાસ કરવામાં પ્રમાદી થાય છે. પરંતુ પ્રમાદ નહીં કરતાં આત્મામાં તિભાવે રહેલાં મતિ અને શ્રુતજ્ઞાનને ધ કરનાર મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને આત્મપ્રદેશથી દૂર કરવા પ્રયત્ન કરો.
જ્યારે પ્રયત્ન કર્યા સિવાય જ્ઞાન (વિવા) પ્રગટ થવાનું નથી, ત્યારે તેને નાશ કરવા માટે છે પ્રયત્ન કરે જોઈએ કે જેથી વિદ્યા (જ્ઞાન) પ્રાપ્ત થાય? આ પ્રમાણે કેઈ આશંકા કરે તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે, પુસ્તક સંરક્ષણ, જીર્ણ પુસ્તકેદ્ધાર, પુસ્તકના નવીન ભંડાર, જ્ઞાનપંચમ્યાદિનું આરાધન, તપસ્યા, જ્ઞાનાભ્યાસીને સહાય, લેકેપગી નવીન પુસ્તકેની રચના અને જ્ઞાન તથા જ્ઞાનીને વિનય બહુમાન કરવારૂપ પ્રયત્નથી મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ક્ષય કે ક્ષોપશમ થાય છે. માટે ઉપરોક્ત સર્વ કાર્ય અંતકરણની ખરી લાગણ પૂર્વક કરવાથી અને સતતુ વિદ્યાભ્યાસ ચાલુ રાખવા થી વિદ્યા પ્રાપ્ત થતાં વિલંબ થતું નથી, વિદ્યા તે શું પણ માસ સુર મુનિ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org