Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 204
________________ द्वाविंशतितमः गुणवर्णन. વે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ પૈકી એકવીશમા ગુણ્. નું વર્ણન સમાપ્ત કરી ક્રમથી પ્રાપ્ત થએલ “અદેશ અને અકાળ ચર્ચાના ત્યાગ કરવારૂપ” આવીશમા ગુણુના વિવરણને પ્રારભ કરે છે. દેશ અને કાળ એટલે નિષદ્ધ કરેલા દેશ તથા કાળને વિષે ચર્ચાગમનનો ત્યાગ કરનાર પુરૂષ ગૃહસ્થધમને ચાગ્ય થાય છે. નિષેધ કરેલા દેશ તથા કાળનું આચરણ કરનાર પુરૂષ રાજા અને ચાર વિગેરેથી અવશ્ય ઉપદ્રવને પ્રાપ્ત થાય છે, નિષિદ્ધ કરેલ દેશેા નીચે પ્રમાણે છેઃ— કારાગૃહ તથા વધ કરવાના સ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભંડારના મકાનમાં અને બીજાના અંતેરમાં જવું નહીં. ખરાબ સ્થાનમાં, મશાનમાં, શૂન્ય સ્થાનમાં, ચાર રસ્તા જ્યાં ભેગા થતા હોય તેવા સ્થાનમાં, ધાન્યના ફોતરાં તથા સુકાં ઘાસથી વ્યાપ્ત થએલા સ્થાનમાં, ઉકરડાની જગ્યામાં ઉખર ભૂમિમાં, બગીચામાં, નદીના કાંઠામાં, સભામાં, ચાતરામાં, રસ્તામાં અને ચાર વેશ્યા તથા નટ વિગેરેના સ્થાનમાં બુદ્ધિમાન્ પુરૂષ ગમન કરે નહીં, તથા કુખડાની, ખરાબ મિત્રની અને રાજાના દૂતની સાથે ગોષ્ટી અને નિષિદ્ધ કરેલ કાળમાં ગમન દિ પણ કરે નહીં. માર્ગમાં એકાકી ગમન કરવું નહીં અને જ્યારે સ શયન કરે ત્યારે એકાકી જાગવું નહીં. કારણ રસ્તામાં એકલા ચાલવાથી અન અથવા તો મરણ થાય છે. નીતિને વિષે કહ્યું છે કે, “ વખત વગરની ચર્ચા, અશદેશની સાથે ગેષ્ઠી અને મિત્રની સેવા કદિ પણ કરવી નહીં, જીએ કમળના વનમાં સુતેલા પક્ષીને ધનુષ્યથી છુટા પડેલા ખાણું માર્યું હતું. તેજ વૃત્તાંતને પ્રતિપાદન કરે છેઃ Jain Education International કેાઇ વનમાં સરેાવરની સમીપમાં મદરરક્ત નામે હુસ રહેતા હતા. એક વખતે તે સ્થાનમાં એક ઘુવડ પક્ષી આવ્યા. હસે તેને ખેલાબ્યા કે, તું કાણુ છે ? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282