________________
૨૦૮
શ્રાદ્ધગુણ વિવરણ. છતાં તું નીચને આશ્રય લે તેમાં હારી હલકાઈ છે. એ જ આ કાવ્યમાં પણ શંકરને ઉદશી રાજાને પ્રતિબંધ કર્યો છે.
छिन्ते ब्रह्मशिरो यदि प्रथयति प्रेतेषु सत्यं यदि क्षीबः क्रीडति मातृभिर्यदि रतिं धत्ते श्मशाने यदि।
सृष्ट्रा संहरति प्रजा यदि तथाऽप्याधाय भक्त्या मनस्तं सेवे करवाणि किं त्रिजगती शून्या स एवेश्वरः ॥ ५॥
શબ્દાર્થ – ઘપિ મહાદેવ બ્રહ્માના મસ્તકને છેદે છે, પિશાચની અંદર ખરેખર પ્રસિદ્ધિ પામે છે, ઉન્મત્ત થઈ માતા સાથે ક્રીડા કરે છે, મશાનમાં પ્રીતિ રાખે છે અને પ્રજાઓને બનાવી સહાર કરે છે તો પણ નિરૂપાયે કરવું શું? ઇશ્વર તેજ છે તેના વિના ત્રણે જગત સૂનાં છે માટે તેનામાં ભક્તિથી મનને સ્થાપના કરી હું તે મહાદેવની સેવા કરૂં છું. અર્થાત ઉપર જણાવેલા અપવાદોથી પરિપૂર્ણ હોવા છતાં જગતને ઇશ્વર હેવાને લીધે મહારે નાઈલાજે આદર કરે પડે છે. પ આ કાવ્યમાં પણ શંકરને ઉદ્દેશી રાજાને બોધ કર્યો છે. सद्वत्तसद्गुणमहार्हमहर्यमूल्य कान्ताघनस्तनतटो
વિત ચામૂ! I आः पामरीकठिनकण्ठविलग्न भग्न! हा हार! हा
રિતમહો ! માતા ત્વમ્ | ૬ | શબ્દાર્થ – શ્રેષ્ઠ ગોળ આકૃતિવાળા, શ્રેષ્ઠ ગુણ (ર) વાળા, લાયકાતવાળા, મેટી કિંમતવાળા અને સુંદર સ્ત્રીઓના પુષ્ટ સ્તન ઉપર એગ્ય રીતે રહેલી મનહર મૂત્તિવાળા હે હાર ! મને આશ્ચર્યજનક ખેદ થાય છે કે એક ગરીબડીના કઠોર ગળામાં વળગી ભગ્ન થએલા તેં હારું ગુણિપણું ગુમાવી દીધું છે. તે ૬ આ કા. વ્યમાં તો હારને ઉદ્દેશી રાજાને બંધ કર્યો છે.
કોઈ એક પ્રસંગે સભામાં તે ને જોઈ અને તેના અર્થનો બોધ થવાથી રાજામંત્રિ ઉપર અંતરંગમાં દ્વેષ ધારણ કરવા લાગ્યો. કહ્યું છે કે
प्रायः संप्रति कोपाय सन्मार्गस्योपदर्शनम् ।
विलूननासिकस्येव भवेदादर्शदर्शनम् ॥ ७ ॥ શબ્દાર્થ-જેમ નાટ્ટાને પણ દેખાડવું તે ઘણું કરી કેપ માટે થાય છે તેમ સાંપ્રતકાળમાં સન્માને ઉપદેશ આપે તે પણ ઘણું કરીને કેપ માટેજ થાય છે. જે ૭ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org