________________
દ્વાત્રિ‘શત ગુણવણ ન
૨૦૯
તે પછી ઇર્ષાવાળા રાજાએ તે મત્રિને પદભ્રષ્ટ કર્યાં. ત્યારબાદ કોઈ વખતે રાજપાટિકાથી પાછા ફરેલા રાજાએ દુર્દશાવાળા એકાકી અને ઉપાયરહિત એવા મંત્રિને જોઇ ગુસ્સાથી તેના વધ કરવા માટે મહાવત દ્વારા તેની તરફ હાથીને પ્રેયો, તે જોઇ મ ંત્રિએ કહ્યું કે જ્યાંસુધી હું કાંઇક બેાલુ છું ત્યાંસુધી મહારા તરફ આવતા હાથીને રોકી રાખ. તેના વચનથી મહાવત તે પ્રમાણે કરે છતે ઉમાપતિ ધર મંત્રિએ કહ્યું કે—
नग्नस्तिष्ठति धूलिधूसरवपुर्गोपृष्टिमारोहति,
व्यालैः क्रीडति नृत्यति स्रवदसृग् चर्मोद्वहन् दन्तिनः । आचाराइहिरेवमादिचरितैराबद्धरागो हरः,
सत्यं नोपदिशन्ति यस्य गुरवस्तस्येदमाचेष्टितम् ॥ ८ ॥
શબ્દા :-મહાદેવ નગ્નપણે રહ્યું છે, ધૂળથી મિલન શરીરવાળા વૃષભ આરોહન કરે છે, સર્પા સાથે ક્રીડા કરે છે, લેહીથી ટપકતા હાથીના ચામડાને ધારણ કરી નાચે છે, ઇત્યાદ્રિ રત્રાએ કરી આચારથી બહાર થયેલા અને રાગમાં આસક્ત રહે છે તે ખરેખર સત્ય છે. કારણકે જેને ગુરૂએ ઉપદેશ આપતા નથી તેનું આચરણ આવુ જ હાય છે. ૫ ૮ ૫
એ પ્રમાણે તે મંત્રિના જ્ઞાનરૂપ અંકુશથી મનરૂપ હાથી વશ થવાને લીધે પેાતાના ચિરત્રાથી કાંઈક પશ્ચાતાપ કરતા અને પોતાના આત્માની ઘણી નિંદા કરતા રાજાએ ધીમે ધીમે તે વ્યસનના ત્યાગ કરી તે ઉમાપતિધરને રિથી મંત્રિપદ ઉપર સ્થાપન કર્યો.
હવે કારી કહે છે—
ગ્રંથકાર પ્રસ્તુત ગુણુની સમાપ્તિ કરતાં સામ્ય પુરૂષનેજ ધર્મીના અધિ
एवं सौम्यः सुखासेव्यः सुखप्रज्ञाप्य एव च । यतो भवेत्ततो धर्माधिकारेऽधिकृतो बुधैः ॥ ९ ॥
શબ્દા :—ઉપર જણાવેલાં અને ઉદાહરણાથી સ્પષ્ટ સમજી શકાય છે કે સામ્ય પુરૂષ સુખેથી સેવા કરવા લાયક અને મુખેથી પ્રતિબેાધ કરવા લાયક હાય છે, તેથી પંડિત પુરૂષાએ સામ્ય પુરૂષનેજ વિશેષ ધર્મના અધિકારી ગણ્યા છે. ાના // રૂતિ દ્વાત્રિશત્તનો મુળ ||
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org