________________
'> )
षडूविंशगुणवर्णन.
વે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ પૈકી પચીસમા ગુણનો સમાપ્તિ કરી ક્રમથી પ્રાપ્ત થયેલ “લાંબા કાળે થનાર અનર્થાર્દિકના વિચાર કરવારૂપ” છવોસમા ગુણુના વિવર ણુના પ્રારભ કરે છે.
લાંબા કાળે થનાર હાવાથી દ્વીધ એવા અ કે અનને જોનાર અર્થાત્ પર્યાલાચન કરવાના સ્વભાવવાળા દીદી કહેવાય છે. કહ્યુ છે કેઃ
व दोहदंसी, सयलं परिणामसुंदरं करूं । बहुलाभमप्प केलं, सलाद णिजं बहुजणाणं ॥ १ ॥
શબ્દા..દીદી પુરૂષ પરિણામે સુંદર, ઘણા લાભ અને અલ્પ કલેશવાળું તથા ઘણા લોકોને પ્રશંસા કરવા લાયક એવા સવ કાના આરંભ કરે છે. જેમકે ધન શ્રેણી, તેની કથા આ પ્રમાણે છે.
વસતપુર નગરને વિષે પુત્ર, પુત્રની વહુ, ભેજાઇ, વ્હેન વિગેરે ઘણા કુટુ બની સપત્તિવાળા અને મ્હાટી ઋદ્ધિથી વૃદ્ધ ધન નામે એક શેઠ રહેતા હતા. એક વખતે તે નગરના જિતશત્રુ રાજાએ ધન શ્રેષ્ઠીના ઘરની નજીકમાં એક દેવનુ મંદિર કરાવ્યું, તે મંદિરમાં રાજાએ નિયુક્ત કરેલા નાચનાર અને નાચનારી વિગેરૈના સમૂહથી યુક્ત એવા ગધા પ્રાતઃકાળે અને સાયકાળે ગીત તથા નૃત્ય વિગેરે કરતા હતા, તે સાંભળવાના રસથી પરાધીન હૃદયવાળા ધન શ્રેષ્ઠીના મહિલાદિ વર્ગ ઘરના ધંધાના ત્યાગ કરી ઉભા રહી સાંભળે છે. પ્રથમ તા શરમયુક્ત હાવાથી અપેક્ષા પૂર્વક સાંભળતે હતા, પરંતુ અનુક્રમે તે મર્યાદા રહિત થયા. તેમનુ તેવા પ્રકારનું આચરણ જોઈ, ધન શ્રેષિએ વિચાર કર્યો કે આ સારૂં થતુ નથી. કહ્યું છે કેઃ
चवला मयलणसीला, सिणेहपरिपूरीयावि तावेइ । दीवयसिदव्व महिला बद्धप्पसरा भयंदे ॥ २ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org