________________
એકાદશ ગુણ વર્ણન.
મ્હારે શુ પ્રયોજન છે ?” વળી કહ્યું છે કે—
" मद्ये मांसे मधुनि च, नवनीते तक्रतो बहिनीं । નપદ્યન્તે ત્રિપદ્યન્તે, સસૂક્ષ્મા નન્તુરારાયઃ ॥ ર્ ॥ ” सप्तग्रामेषु यत्पापमग्निना नस्मसात्कृते । तदेतज्जायते पापं, मधुविन्दुप्रात् ॥ १३ ॥
»
यो ददाति मधु श्राद्धे, मोहितो धर्म लिप्सया । સ યાતિ નરવું ઘોર. વાઃ સત્ર ક્ષમ્પદૈઃ ॥ ૪॥
શબ્દાર્થ:-- મિત્રા, માંસ, મધ, અને છાશથી જુદા કરેલા માખણમાં સમ એવા જંતુનો સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે ॥ ૧૨ ॥ અગ્નિથી સાત ગામ ખાળતાં જે પાપ થાય તેટલું પાપ મધના એક બિંદુના ભક્ષણથી થાય છે. । ૧૩ । જે પુરૂષ ધર્મની ઇચ્છાએ માહિત થયેલા શ્રાદ્ધમાં મધ આપે છે તે પુરૂષ લાલુપ એવા ખાનારાઓની સાથે ધાર નરકમાં પડે છે, ॥ ૧૪ ॥ ” ઇત્યાદિ રોગબ્રાહ્મણ વેદ્યાને કહે છે, તે તે અને વેદ્યાએ રોગભ્રાહ્મણના સ્વજનાને તે સ્ત્રીના જણાવી દિધી અને તેઓએ રાજાને જણાવી. તેથી સ્વજન અને રાજાકિ સમુદાય ભેગા થયા અને અને તે રાગદ્વેજને શાબ્રુસ બધી વાર્તાલાપે કરી રોગના ઉપાય કરવામાં પ્રવૃત્તિ કરાવવા લાગ્યો. તે આ પ્રમાણે છે:—
" शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः । શરીરાષ્ટ્રવતે ધર્મ:, પર્વતસલિલ થથા | ૫ | ઋ
૧૧૧
શબ્દાર્થ:— ધર્મ સહિત શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવુ જોઇએ. કારણકે જો શરીરનું રક્ષણ કરવામાં ન આવે તે જેમ પર્વત ઉપરથી જળ ખરી જાય છે તેમ શરીરમાંથી ધર્મ ખરી જશે. ॥ ૫ ॥ ખરેખર શરીર ધર્મસાધનનું એક મુખ્ય કારણ ગણાય છે. વળી કહ્યું છે કે—
“ यस्मिन् सर्वजनीनपीनमहिमा धर्मः प्रतिष्ठाङ्गतो - यस्मिंश्चिन्तितवस्तु सिद्धिसुखद : सोऽर्थः समर्थः स्थितः । यस्मिन्काममहोदयौ शमरसीकारानिरामोदयौ
सोऽयं सर्वगुणालय विजयते पिएम: करण्डो धियाम् ॥ १६॥”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org