________________
૮૮
શ્રાદ્ધ ગુણ વિવરણ. એને અભ્યાસ કર, ધર્મ કર અને પિતાના કુળને ઉદ્ધાર કર.” એવી રીતે તેના પિતાએ શીખામણ આપી તે પણ તેને સામે ઉત્તર આપ્યું કે" न शास्त्रेण क्षुधा याति, न च काव्यरसन तृट् ।
મેવાર્શનીયં તુ, વિ નિરાઃ વલાદ છે જ ! શબ્દાર્થ—“શાસ્ત્રાભ્યાસથી કંઈ ક્ષુધા મટતી નથી,કાવ્યરસથી કંઈ તૃષા બુઝાતી નથી, માટે એકલા દ્રવ્યને જ ઉપાર્જન કરવું જોઈએ; બીજી કળાઓ તે ફળ વિનાની છે. ૪”
આ પ્રમાણેની તેની ઉદ્ધતાઈ ભરેલી યુકિતઓથી દુઃખી થએલે દિવાકર મૈન રહ્યા, પછી દિવાકરે પોતાના મૃત્યુ સમયે બીજી વખત સ્નેહથી પુત્રને બોલાવી આ પ્રમાણે કહ્યું, “હે પુત્ર! યદ્યપિ હારા વચન ઉપર તને શ્રદ્ધા નથી તે પણ હારૂં સમાધિથી મૃત્યુ થાય તે માટે આ એક શ્લેક તું ગ્રહણ કર“ कृतज्ञखामिसंसर्ग-मुत्तमस्त्रीपरिग्रहम् ।
જિત્રલોચ, ન નૈવાવતિતિ છે ” શબ્દાર્થ કૃતજ્ઞ સ્વામીને સંસર્ગ, ઉત્તમ સ્ત્રીને સંગ્રહ અને નિર્લોભી પુરૂષની મિત્રી કરનાર પુરૂષ કદિપણ દુઃખી થતા નથી. ૫”ઉપરના લેકના તાત્પર્ય ને મળતા આ બીજા કને અર્થ આ પ્રમાણે છે “ ઉત્તમ પુરૂષની સાથે સંગતિ કરનાર, પંડિતની સાથે ગણી કરનાર, અને ઉદાર પુરૂષોની સાથે મૈત્રી કરનાર પુરૂષ કદિ પણ દુખી થતું નથી.”
આ લેક પ્રભાકરે પિતાના આગ્રહથી ગ્રહણ કર્યો. કેટલેક વખતે તેને પિતા મૃત્યુ પામ્યું. પછી પ્રભાકર તે લેકની પરિક્ષા કરવાના ઈરાદાથી દેશાંતર જતાં કે ઈએક ગામમાં કૃતઘ અને તુચ્છ પ્રકૃતિવાળા સિહ નામના ઠાકરની સેવા કરવા લાગે. પ્રભાકરે તેજ ઠાકરની સૌથી અધમ દાસીન ભાર્ય તરીકે સ્વીકાર કર્યો, અને તેજ ગામના રહેવાસી, નિર્દાક્ષિણ્ય શિરોમણિ તથા કેવળ દ્રવ્યમાંજ લુબ્ધ થએલા લેભનદી નામે વણિકને પિતાને મિત્ર કર્યો. એક વખતે ઉપરી રાજાએ સિંહને બેલાવવાથી તે પ્રભાકરની સાથે રાજા પાસે ગયે. પ્રભાકર રાજાને પંડિત પ્રિય સમજી આ પ્રમાણે બેત્યેકે –મૂર્ખ મુની સાથે, વૃષભ વૃષભની સાથે, હરિ હરિ
ની સાથે અને બુદ્ધિવાળા સદ્દબુદ્ધિવાળાની સાથે સંગતિમાં આવે છે. માટે મિત્રતા સમાન શીળવાળાની સાથેજ હેવી જોઈએ.” પ્રભાકરની આ યુક્તિથી સંતુષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org