________________
દ્વિતીય ગુણ વર્ણન
૧૩
तो विवेकज्ञजनेन शिष्टाचारप्रशंसा प्रवणेन जाव्यम् । विशुद्धधर्मोज्वलकीर्तिलाभाऽ - भिल्लाषिणाऽत्रो चित्तवृत्तियुक्त्या ॥५॥ इति द्वितीयो गुणः
શબ્દા: ઉપરોક્ત હેતુથી શુદ્ધ ધર્મ અને નિર્મળ કીર્ત્તિની અભિલાષા રાખનાર વિવેકી પુરૂષે ઉચિત વજ્જૈન પૂર્વક શિષ્ટાચારની પ્રશંસા કરવામાં આસક્ત થવુ, ” આ પ્રમાણે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી બીજા ગુણનું વર્ણન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org