________________
શ્રાદ્ધગુણ વિવરણ. કઈ ગામમાં હેલેક નામે શ્રેષ્ટિ હતું અને તેને હલી નામે ભાર્યા અને હાલાક નામે પુત્ર હતો.તે હલેક શ્રેષ્ઠ મા આલાપથી, બેટાં ત્રાજવાથી, બેટા માપથી, નવી અને પુરાણી વસ્તુ મેળવી રસને ભેદ કરવાથી અને ચેરના લાવેલા (પદાર્થ) નું ગ્રહણ કરવા વિગેરે પાપના વ્યાપારથી ભેળા અને ગામડીયાઓને ઠગવાના ધંધાથી ધન ઉપાર્જન કરતે હતે. ખરી રીતે તે તે શેઠીઓ પરને ઠગવાથી પિતાના સ્વાર્થને ઠગનારેજ હતે. કહ્યું છે કે –
દિલ્યપદવઃ પાપા, માયા વવાયા भुवनं वंचयमाना, वंचयन्ते स्वमेव हि ॥१॥" શબ્દાર્થ—કપટ કરવામાં નિપુણ અને માયાએ કરી બગલાના જેવી વૃત્તિવા ળા પાપી પુરૂષો જગતને ઠગવા જતાં પોતાના આત્માને ઠગે છે.” ૧
મળેલું દ્રવ્ય પણ અન્યાયથી પ્રાપ્ત થયેલ હોવાથી વર્ષની અને ચેર, અમિ, રાજા વિગેરેથી હરાઈ જાય છે અને ઘરમાં કાંઈ પણ એકઠું થતું નથી (રહેતું નથી).
અનુક્રમે વન અવસ્થા પ્રાપ્ત થતાં પુત્રને બીજા ગામમાં વસનાર ઉત્તમ શ્રાવક શેઠની પુત્રીની સાથે પરણાવ્ય. વહુ ઘરમાં આવી તે ધર્મની જાણકાર શ્રાવિકા હતી. શેઠની દુકાન ઘરની સમીપમાં હતી. ઉક્ત શેઠ ગ્રહણ કરવાના અને આપવા વિગેરેના અવસરે પૂર્વના સંકેત કરેલા પંચકર ત્રિપકર માપાના સબંધથી પુત્રને પણ પંચકર ત્રિપેકર રૂ૫ બીજા નામથી આમંત્રણ કરે છે. અનુક્રમે તે વૃત્તાંત લોકેના જાણવામાં આવ્યાથી લે કે તેનું વેચકશિ એવું બીજું નામ પાડયું. એક વખતે શેઠના પુત્રની વહુએ પિતાના સ્વામીને પુછયું કે, “શા કારણથી પિતા તમને બીજા નામથી બોલાવે છે? તે શેઠના પુત્રે પિતાની ભાર્યાને વ્યાપાર સંબંધી સર્વ વૃત્તાંત કહ્યું. તે ધર્મિષ્ટ વહુએ શેઠને વિનંતી કરી કહ્યું કે આવી રીતે પાપના વ્યાપાર વિગેરેથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ધર્મકાર્ય માટે અને ભેગમાટે થતું નથી અને ઘરમાં પણ રહેતું નથી, તે કારણથી ન્યાયથી અર્થને ઉપાર્જન કરે કેલ્યાણકારી છે. શેઠે કહ્યું, “ન્યાયથી વ્યાપાર કરતાં કેવી રીતે નિર્વાહ થાય અને કઈ પણ લેક વિશ્વાસ ન રાખે.” પછી વહુએ કહ્યું કે “વ્યવહારથી શુદ્ધ હેય તે થે પણ દ્રવ્ય ઘણું થાય છે અને ઘરમાં ટકી રહે છે, તથા સારા ક્ષેત્રમાં વાવેલા બી. જની પેઠે ઘણાં ફળવાળું થાય છે અને નિઃશંકપણાએ ભોગ વિગેરેની પ્રાપ્તિથી મનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org