Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 15
________________ સતી મલય સુંદરી શ્વરજીએ રચેલ આ કાવ્ય સંસ્કૃતમાં છે. તેને ગુર્જર ભાવા. નુવાદ ખૂબજ ટુંકામાં છતાં પ્રસંગ છેડયા વિના અમે એ કરવા યત્ન કર્યો છે. એક પણ શુભ ભાવનું વિમરણ થવા દીધું નથી. - સર્વ મંગલમાં શ્રેષ્ઠ ધર્મ મંગલ છે. તે નિત્ય કલ્યાણકારક સર્વ સમૃદ્ધિને દાતા–કમ મલને હરનાર-જ્ઞાન સંતાનને તારક પૂર્વજોને પાવન કારક-યશ વૃદ્ધિકારક-અયશ હરનાર– તકમાં નવનીત સમાન-કાદવમાં કમલ સમાન–ધનમાં સારભૂત મૂકતા મણ સમાન-દુગતીમાં પડતા જીવેને ધારક-જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ છે. એમાં જ્ઞાન એ લેચન છે. જીવાદિ તત્વને યથાર્થ બેધ એ સમ્યગ જ્ઞાન છે. જે અદષ્ટ અર્થને પ્રકાશક છે. દ્વિતીય સૂર્ય સમાન છે. નિષ્કારણ બંધુ છે. ભવસાગરમાં પ્રવધુણ સમાન છે. જ્ઞાન એ અંધકારમાં દિપક સમાન છે. ભવસાગરમાં પ્રવહુણ સમાન છે. જ્ઞાનથી મહાન આપત્તિમાં પડેલ જીવ પણ ઉદ્ધાર પામે છે. આશ્વાસન પામે છે. માત્ર એક કલેકના અર્થથી જેમ મલયસુંદરીએ પોતાને ઉદ્ધાર કર્યો તેમ આ જગતના છે પણ એ દૃષ્ટાંત જાણે એ જરૂરી છે. આ દષ્ટાંતને જાણ જીવનને નવજીવન બનાવવું એ સમ્યકૃજ્ઞાનનું ફલ છે. સમ્યજ્ઞાન એ પરમ જ્યોતિ છે - જે સકલ ઈષ્ટ પદાર્થની સંસિદ્ધિ કરે છે - મડદા જેવા માનવને પણ ધર્મ સંજીવનીનું પાન કરાવી ચેતનામય કરનાર સમ્યક જ્ઞાન છે. આ સમ્યક જ્ઞાન રૂપ અમૃતનું પાન છે તે મિષ્ટ પાનને તમે પણ આસ્વાદ કરે. પ્રારંભ કરો.. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 205