Book Title: Sati Malayasundari Charitra Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri Publisher: Sadgun Sahitya Prakashan Mandir Catalog link: https://jainqq.org/explore/036485/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્ય-શ્રી તિલકસૂરિ વિચિત સતી મલયસુંદરી ચરિત્ર | ટન ત5 -4 રિટ પ્રકાશન ક. જોવા) મુંબઈ શકે ज्ञानक्रियाया मोक्षः P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ 079590 Serving JinShasan સતી મલયસુંદરી ચરિત્ર પ્રથમવૃત્તિ . 2028 પુન:મુરાગ : સં. 2038 029580 gyanmandir@kobatirth.org કિંમત : સવાપાંચ રૂપિયા રચયિતા : શ્રી જયતિલકસૂરિજી મ. (પૂર્વાચાર્ય) પ્રત : 2000 બેલા ટાઈપ સેટિંગ વ. ઘીકાંટા રોડ, અમદાવાદ. - અનુવાદક ; શાસન સમ્રાટ શ્રી વિજ્યનેમિસૂરિશ્વરજી મ.ના પટ્ટાલંકાર શાસ્ત્રવિશારદ–પિયૂષપાાિ પૂ.આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પધર રવ્યાનુયોગના જ્ઞાતા-શાંતમૂર્તિ પૂ.આ.શ્રી વિજય રામસૂરીશ્વરજી મ. ના પટ્ટધર વિદ્રાનું લેખક–વતા અને કવિવર્મ પૂજ્ય આચાર્ય શ્રી વિજય સદ્ગુણસૂરીશ્વરજી મ. પ્રકાશક : Shree Sadgun Sahitya Prakashan mandir. Bombay P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યનિર્માણ विधत्तं यद्विधिस्तस्या नस्याद् हृदयचिन्तितम् / एवमेयोत्सुकचित्तमुपायाश्चितयेदबहुन् / જગતમાં એવી કોઈ વ્યકિત નથી કે જેને કંઈ ને કંઈ દુ:ખ ન હોય. સંસાર એટલે જ દુ:ખનો સાગર. ધીર મનુષ્ય સમય આવે દુ:ખના વિષમ ઘૂંટ પણ સમભાવે પી જાય છે. અને કર્મનિર્જરા કરી પરમ સુખના માર્ગે પ્રગતિ કરે છે. મારે અધીર અને વિકલ મનુષ્યો સહજ દુ:ખમાં પણ હાયવોય કરી અન્યને પણ વિકલ બનાવી મૂકે છે. અને નવીન કર્મ બંધન કરી નવું દુ:ખ ઉપાર્જન કરે છે. માનવી મનમાં અનેક જાતના મનોરથ કરે છે–સ્વપ્ના સેવે છે—યોજના ઘડે છે--અને કાર્ય પૂર્ણ કરવા પુરૂષાર્થ પણ કરે છે. છતાં વચમાં ઓચિંતા જ વિદનો આવી પડે છે અને એની બાજી ઊંધી વળી જાય છે. મનના ધાર્યા પ્રમાણે બનતું નથી ત્યારે એ ધુંધવાય છે.--મુંઝાય છે. વિચારે છે..આનું કારણ શું ? પોતાના મનના ધાર્યા પ્રમાણે કેમ ન બન્યું? મનનું ધારેલું વણસી જાય છે –અને કાર્ય જુદો જ વળાંક લઇને ન ધારેલું પરિણામ લાવી મૂકે છે. આમ કેમ બને છે ? ઉપાયો તો ઘણા કર્યા.તો પછી કાર્યની સફળતા કેમ ન મળી ? આવા વિકટ પ્રશ્નોના જવાબ ઉપરના આ એક જ લોકમાંથી આપણને મળે છે. આ એક જ શ્લોક ઉપર આ કથાનકનું મંડાણ છે. માનવીને દરેક પ્રસંગે સફળતા મેળવવા એક વસ્તુની ખાસ જરૂર પડે છે. તે વિના તેના સર્વ પ્રયત્નો નિષ્ફળ જાય છે. એ વસ્તુનું નામ છે પ્રારબ્ધ અથવા ભાગ્ય, જ્ઞાનીઓ અને પુણ્યકર્મ કહે છે. એ વિના કોઈ મનોરથ ફળે નહિ. અને એમ જ જો ફળે તે પછી કર્મ ના સિદ્ધાંતને કોણ માને ? e = of R 7TR કોન બીરાની કળા, હો P.P. Ac. Gunrathasuri Mus.Gun Aaradhak Trus? Page #4 -------------------------------------------------------------------------- ________________ જગતમાં પાપીઓના સર્વ મનોરથ સફળ થાય તો આ જગત વસવા યોગ્ય પણ ન રહે—કામી મનુષ્યોના સર્વ મનોરથ ફળી જાય તો જગતની નારીજાતિ જ કલંકિત થઈ જાય; પરનું એમ કદી બનતું નથી. માનવીનું ભાગ્ય પણ આમાં કામ કરે છે. કાર્ય થવાના મુખ્ય પાંચ કારણ છે : કાલ, સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ અને ઉદ્યમ. એમાં કોઇવાર એક કારણની મુખ્યના હોય—પણ આખર તો પાંચે કારણથી જ કાર્ય સિદ્ધ થાય છે. એમાં ય ભાગ્ય (પુણ્યકર્મ અને પાપકર્મ) તો વારંવાર મુખ્ય ભાગ ભજવે છે. આ હકીકત ન જાણતો આત્મા મુંઝાય છે—નિરાશ થાય છે, ઉદાસ થાય છે. અને આ સનાતન સત્ય જે જાણે છે તે નિરાશામાંથી પણ આશાના કિરણો પામી આશ્વાસન પામે છે, પ્રગતિ કરે છે અને આખર કાસિદ્ધિને પામી–જીવનની સફળતા મેળવે છે. આ ભાગ્યનું નિર્માણ કરનાર પુણ્યકર્મ છે. અને એ પુણ્યકનાં ઉદયનું અમોઘ કારણ છે ધ. ધર્મ નું શરણ અને ધર્મની આરાધના એ જ એ ધર્મના એક કિરણ રૂપ માત્ર એક જ શ્લોકના સહારે સતી મલયસુંદરી જીવનસાગરની ભરતી–ઓમાં વિકટ-સંકટમાં પણ મનને સમતોલ રાખી-કલેશને દૂર કરી-દુ:ખને સમભાવે સહન કરી તે સુખનો સૂર્યોદય પામે છે. માટે જ આવા પ્રેરણાત્મક ચરિત્રને સાધુજનો પણ વ્યાખ્યાનમાં વાંચે છે. એમાં રહેલ રસમય પ્રવાહ-એક પછી એક આવના પ્રાંગની વિશિષ્ટ ગુંથણીથી ોતાઓને જકડી રાખે છે. તમે એને એકવાર વાંચવાનું શરૂ કરો. બસ ! પછી તમને જિજ્ઞાસા જાગ્યા જ કરે કે હવે શું થશે ! આગળ શું બનશે? તમે ધાર્યું ન હોય તેવા આશ્ચર્યકારી પ્રસંગોની હારમાળા સર્જાશે ! ! ! P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ એમાં આવતી મંત્ર-તંત્રનાં પ્રયોગો તો ઘડીભર ન માની શકાય તેવાં લાડો છતાં તે કાળે એ સહજ હતા...કેમકે એ કાળ તો પરમાણુવદના સિક્કા કાળ હતે. આજના વિજ્ઞાનના ઈલેકટ્રોનિક યુગમાં પણ સ્વીચ દબાવો ને લાઇટ થાય— વિમાન અદ્ધર આકાશમાં ઊડે –ટીવી–રડીઓ દ્વારા માઇલો દૂરનો કાર્યક્રમ સહજ જોઈ શકાય. અરે કેમેરાનું બટન દબાવો અને તમારા સુખદુ 2 ાિર્ય વચ્ચે માત્ર પાંચ જ સેંકડમાં તમારો કલરીંગ ફોટોગ્રાફ તમારા હાથમાં આવી પડે છે. તેમાં તમને આશ્ચર્ય થાય છે ? ના, કારણ કે એ એક પરમાણુવાદની સિદ્ધિ છે–વિજ્ઞાનની અમુલ્ય ભેટ છે. બસ ! આવું જ છે વિદ્યા અને મંત્રનું. શબ્દ એ એક અપૂર્વ શકિત છે. અમુક શબ્દશકિતની વિશિષ્ટ ગુંથણી એ જ વિદ્યા અને મંત્ર છે. એ વિદ્યાથી રૂપનું પરાવર્તન થઇ જાય માનવી વિના આધારે આકાશમાં અદ્ધર ઉડે એમાં કંઈ જ આશ્ચર્ય પામવા જેવું નથી. આ પરમાણુવાદ બરાબર સમજાય કે પચાવાય તો આમાંના ચમકારો રાહ સિદ્ધ લાગે. આ ચરિત્રમાં પદે પદે જિજ્ઞાસા જશે તેવી રસમયે ગુંથણી પૂ. પૂર્વાચાર્ય શ્રી જયંતિલકસૂરિજી મહારાજે કરી આપણને એક અમૂલ્ય ભેટ ધરી છે. આવા રસમય પ્રેરણાત્મક ચરિત્રનું ભાષાન્તર (ભાવાનુવાદ) કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું એથી હું મને ધન્ય માનું છું. આ મહાન ચરિત્ર તમારા જીવનના દુ:ખ-સંકટને દૂર કરી નંદનવન સમાન બનાવે અને પ્રશમરસમાં સ્નાન કરાવે એ અભિલાષા ! –વિજ્યસદગુણસૂરિ વીલેપાર્લે—(ઈસ્ટ)-મુંબઈપ૭ તા. 18-9-81 P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્દગુણ સાહિત્ય પ્રકાશન મંદિર -: પ્રકાશકીય : ઉપરોકત સંસ્થાની સ્થાપના વિ. સં. ૨૦૨૬ની સાલમાં પાલીતાણા મુકામે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મ. શ્રીની શુભ નિશ્રામાં તેઓશ્રીના મંગલ આશીર્વાદપૂર્વક કરવામાં આવી હતી. ત્યારથી ઉત્તરોત્તર પ્રગતિ કરતી આ સંસ્થાના ઉપક્રમે આજે 22 મું પ્રકાશન પ્રસ્તુત કરતાં હર્ષ થાય છે. પૂર્વાચાર્ય વિરચિત આ મૂળ પ્રાકૃત) ગ્રંથનો અનુવાદ પૂજ્ય 'આચાર્ય મહારાજશ્રીએ દશ વર્ષ પૂર્વે ધોલેરા મુકામે કરેલ. અમોએ આ ચરિત્રની પ્રથમવૃત્તિ ઈ. સ. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરેલી. આવા સમય ચરિત્રની નકલો ટુંક સમયમાં ઉપડી જાય એમાં શી નવાઈ ! પૂ. સાધુ-- સાધ્વીજી મહારાજો તથા જિજ્ઞાસુ વાચક વર્ગની સતત માગણી રહ્યા જ કરતી હતી. એમાં આ સંસ્થાના પ્રેરક પૂ. આચાર્ય મ. શ્રી વિજયસગુણ સૂરીશ્વરજી મ. સા.નું ચાતુર્માસ પારલા ઈસ્ટ (ચિંતામણી-દેરાસર) : મુંબઈમાં થતાં અમે આ વાત પૂજ્યશ્રીને કરી–તેઓશ્રીએ પ્રેરણા કરીને પારલા શ્રી સંઘ તથા અન્ય ભાગ્યશાળીઓના સહકારથી આ પ્રકાશન દ્વિતીય આવૃત્તિરૂપે. તમારા હાથમાં મૂકવા સફળ થયા છીએ. એ માટે આટલી કાગળનો મેંઘવારી, પ્રેસની કઠિનતા અને વિવિધ ધર્મપ્રવૃત્તિઓમાં પણ અમારી સંસ્થા દર વર્ષે લોકોપયોગી - પ્રેરણાત્મક ધર્મમંગલનો પ્રકાશ કરનારા એવા બે પ્રકાશનો અવશ્ય પ્રકાશીત કરે છે. જો કે સંસ્થા પાસે કોઈ સ્થાયી ભંડોળ નથી, પ્રચારકાર્ય માટે સ્થાયી ઓફીસ પણ નથી, એ માટે અમારા ટ્રસ્ટી મંડળે વિચાર કર્યો કે P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ મુંબઇમાં સંસ્થાની સ્થાયી ઓફીસ બને. આ સૂચન અમે પૂ. ગુરૂદેવને કર્યું તો તેમણે પણ તે માટે સંમતિ આપી અને સહકાર માટે પ્રયત્નો શરૂ કર્યા. તેની ઈચ્છા પણ એવી છે કે પોતાના ગુરૂદેવની સ્મૃતિ માટે એક સુન્દર એવું સ્વાધ્યાયમંદિર–લાયબ્રેરી–પાઠશાળા વિગેરે થાય અને તેમાં જ સંસ્થાની ઓફીસ પણ રહે. આવા પ્રકારની સુંદર યોજના ઘડી આપી. - આ યોજનાને મૂર્ત સ્વરૂપ આપવા સૌ પ્રથમ જમીન ખરીદવા માટે ઓછામાં ઓછા બે લાખ રૂપીયા જોઈએ. ત્યારબાદ તેના પર બાંધકામ લગભગ ત્રણ લાખનું થાય. એમ કુલ પાંચ લાખનો અંદાજ આંકવામાં આવ્યો છે, એ માટેના પ્રયત્નો શરૂ થઇ ચૂકયા છે. આ સંસ્થાની યોજનામાં (1) એક હજાર એકથી વધુ આપનાર કમિટિ કાર્યવાહક સભ્ય, (2) 1001, આપનાર લાઈફ મેમ્બર (કાયમી સભ્ય), (3) 501 આપનાર પેટૂન, (4) 251] આપનાર પ્રથમ વર્ગના સભ્ય, (5) 101] આપનાર બીજા વર્ગના સભ્યનું ધોરણ રાખેલ છે. પ્રથમ ત્રણ સભ્યોનો ફોટો-ટુંક પરિચય વિગેરે છપાતા પુસ્તકમાં લેવામાં આવે છે. તેમ જ દરેક વર્ગના સભ્યોને દર સાલ જે જે નવા પ્રકાશનો પ્રકાશીત થાય તે સર્વે ઘેરબેઠા ભેટરૂપે મોકલવામાં આવે છે. આ રીતે આ સાલ થયેલા નવા સભ્યોની યાદી અન્યત્ર આપેલી છે. આવી રીતે આવા સુન્દર કાર્યમાં ઘણા ભાગ્યશાળીઓએ અપૂર્વ ઉત્સાહપૂર્વક લાભ લીધો છે અને લઈ રહ્યા છે. આપશ્રીને પણ આવા મહાન કાર્યમાં યથા શકિત લાભ લેવા નમ્ર વિનંતિ... બાબુભાઈ એ. શાહ (ટ્રસ્ટી) શ્રી સદગુણ સાહિત્ય પ્રકાશન મંદિર વતી. તા. P.P. AC. Gunratnasuri ULS.Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આચાર્ય સ. શ્રી વિજયસગુણસૂરીશ્વરજી મ, શ્રી આદિ ઠા. 3 નું વિ. સં. 2037 નું વીલેપાલે (ઈસ્ટ)માં - રાતુર્માસ :- પૂજ્યશ્રીની આચાર્ય પદવી બાદ થયેલ પ્રશસ્તિ કાર્યો પૂજ્યશ્રીની આચાર્ય પદવી મલાડ (રાજસ્થાન) રાધના ઉપક્રમે વિ. સં. 2036 ફા. વ. 11 ના થયા બાદ દોલતનગરગાયુમરા પૂર્ણ કર્યા બાદ શ્રી શત્રજયની ગૌરવગાથા (પાંચમી આવૃત્તિ ) ના ઉદ્દઘાટન સમારોહ તા. 115-81 ના રોજ નમિનાથજી ઉપાશ્રય (પાયધૂની) ઉજવાયો. જેમાં મહારાષ્ટ્ર રાજ્યના બાંધકામ ખાતાની પ્રધાન શ્રીમતી પ્રમીલાબેન યાજ્ઞિક (ઉદઘાટનકાર) તથા મુખ્ય અતિથિવિશેષ તરીકે શ્રી ચંદ્રસેન જીવણભાઇ ઝવેરી તથા શ્રી શશીકાન્તભાઈ રતિલાલ (ભાયંદર) હતા. તે સિવાય સંસ્થાના ટ્રસ્ટી શેકશી દેવીચંદ ચંપાલાલ. શ્રી રતિલાલ મૂલચંદ શાહ, શ્રી નથમલજી તથા અગ્રગણ્ય પ્રતિષ્ઠિત વ્યકિતઓની હાજરી ધ્યાનાકર્ષક હતી. તે બાદ પૂ. આ. મ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મ. ઝીની નિશ્રામાં પ. પૂ. આ. ભ. શ્રી વિજ્યસુશીલ સૂરીશ્વરજી મ. શીના વરદ હસ્તે મુનિ શ્રી સાગરચંદ્ર વિજ્યજીના આચારાંગના જોગ તથા બાલમુનિશ્રી ચંદ્રપાલ વિજ્યજીના ઉત્તરાધ્યયન તથા આચારાંગના પૂર્વાર્ધ) જોગ સંપન્ન થયા. તે બાદ ફા. સુદ 6 ના ભાયંદર શી . પાર્શ્વ નાથપ્રભુની વરસગાંઠ નિમિત્તે શ્રી ભાયંદર સંઘના આગેવાનીમાં શ્રી શશીકાન્તભાઈ રતીલાલ વિગેરે વિનંતી કરતા આવતા પૂજ્યશ્રી ભાયંદર પધાર્યા અને તેમની નિશ્રામાં સમસ્ત શ્રી સંઘનું સ્વામિનારા અને શ્રી સિદ્ધચક્રપૂજનથી વર્ષગાંઠ સુંદર રીતે ઉજવાઇ. ત્યાર બાદ તા. 5-4-81 ના શ્રી આજોલ જૈન મિત્ર મંડળની વિનંતીથી તેઓશ્રી દહીંસર પધાર્યા. તત્ર તે મિત્રમંડળ તરફથી શ્રી સિદ્ધચક્રપુજન ભાણાવાયું. તેમાં આરતીનો ચઢાવો ચાર હજાર માગનો થયો. તે દહીંસરના ઈતિહાસમાં પ્રથમવાર જ હતો. આ પ્રસંગ પણ P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ !aa થતાં મલાડ મોટા દેરાસરના ટટી રીત્ર માસની શાશ્વતી ઓળીની વિનંતી કરવા આવ્યા. તેમની વિનંતી સ્વીકારી પૂજયશ્રી તત્ર પધાર્યા. તે સમયે રામશ્યામ બિલ્ડીંગવાળા કશી ચીનુભાઇ વિગેરે Pટીએ પણ ઓળીની વિનંતિ કરવા પધાર્યા. તેમનો પણ સ્વીકાર કર્યો. સિવારે 8 થી 9 રામશ્યામમાં તથા 9 થી 1aaaa મોટા દેરાસરે બને સ્થળે પ્રવચનો ગવાયા. અને ત્ર રદ 15 ના રોજ રામશ્યામ બીગ તરફથી શ્રી સિદ્ધચક્રપૂજન પૂજયશ્રીના ઉપદેશથી ભણાવાયુ. વિ. સં. 2037 ના ચાતુર્માસ માટે વિનંતીઓ મુંબઈમાં પૂજ્યશ્રીને તુર્માસ કરાવવા માટે વિનું તીઓ આવતી જ હતી તેમાં (1) શ્રી ભાયંદર શ્રી સંઘ (2) શ્રી ડોલવાડ રાવલ ભવન (પાપની) (3) શ્રી નમિનાથજી ઉપાય (પાયધૂની) (4) શ્રી જોગેશ્વરી ધ (5) શ્રી વલસાડ શ્રી સંધ (6) ભીડી સંઘ (7) કાંદીવલી મહાવીર સોસાયટી આમ રાત સંઘની વિનંતીમાં વલસાડના આગેવાને રત્ર સુદ 2 ના મલાડ અાવ્યા અને ચાતુર્માસ બાદ વલસાડથી ઝગડીયા પદયાત્રા સંઘનું આયોજન પણ નક્કી કરતાં તેમના પ્રતિ પૂજ્યશ્રીની રાનુકલ વિચારણા હતી. તેમાં રન સુદ 3 ના પારલા શ્રી સંઘના પ્રમુખ શ્રી રમણભાઈ ડાહ્યાલાલ વિગેરે ચાતુર્માસની વિનંતી કરવા આવ્યા. ઘાણી વિચારણાને અંતે પારલા ક્ષેત્રો સ્પર્શ ના બલવાન જાણી રત્ર સુદ 15 ના રોજ શ્રી સિદ્ધચક્રપૂજનના દિવસે પારલા રાંઘની જય બોલાવવામાં આવી. પાલા (ઈસ્ટ) ચાતુર્માસ પ્રવેશ પૂજય આચાર્ય શ્રી આદિઠાણા-૩ તથા સાધવીજીશ્રી રણયશાશ્રીજી આદિ ઠા. પના અડતુર્માસ પ્રવેશ અપાઢ સુદ ૧૦ને (સિદ્ધિયોગ. રવિયોગ) શુભ મુહૂર્ત તા. 11-7-81 ના રોજ વાજતે ગાજતે સંઘના પ્રમુખશ્રી રમણભાઈ ડાહ્યાભાઈના નિવારથાનેથી થયો, તેમના તરફથી ઘરે આવનાર રાવ નું તેઓએ સંધપૂજન કર્યું. તે બાદ પૂજ્યશ્રીએ ચિંતામણીદાદાની ભવ્ય પ્રતિમાના દશ ન ચૈત્યવંદન કરી સંગલિક પ્રવચન આપ્યું. અને તે બાદ બાલમુનિ ચંદ્રપાલવિજયજીના સે. રસબંધી કરાડવાલા શ્રી રખબીચંદજી મુલતાનમલજી બુધાજી તરફથી સંઘ-જન થયુ', પાંચ ઉપરાંત ભાઈબેનોની હાજરી હતી. ' P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ - 10 શ્રી સૂત્ર વાંચન-પ્રવચનમાળા અષાઢ વદ 2 થી સૂરામાં શ્રાદ્ધવિધિ પ્રકરણ અને ચરિત્રામાં જૈન રામાયણની ઉછામણીપૂર્વક સૂવાંચનને પ્રારંભ થયો. પૂજ્યશ્રીના પ્રવચને દૈનિક જીવનને સ્પર્શતા હતા. લોકોને રસ પડતો ગયો અને સભા પણ જામતી ગઈ. અને તેમના પ્રતિ લોકોની ધીરે ધીરે સભાવના થતી ગઈ. દર રવિવારે વિવિધ વિષયો પર જાહેર પ્રવચને રાખતા તેમજ દર રવિવારે વિવિધ તપ જપ પણ પારણા–અત્તરવારના | વિગેરે થતા ગયા. બાલમુનિના આચારાંગના જોગ (ઉત્તરાર્ધ) પન શરૂ થઈ ગયા અને પર્યુંપણા પૂર્વે જોગ નિમિત્તો શ્રી સિદ્ધચક પૂજન ભણાવાયું તેમાં (1) શ્રી પ્રતાપભાઈ સંઘવી (2) શ્રી ધીરજબેન સલોત (3) શ્રી રમેશભાઈ વખારીઆ (4) શ્રી જયંતીભાઇ હરીલાલ આ ચાર વ્યક્તિઓ તરફથી આ મહાપૂજન હતું. વળી શ્રી પ્રતાપભાઇએ બાલમુનિને પારણા માટે વાજતે ગાજતે આચાર્ય મ. શ્રી આદિ સકલ સંઘ યુક્ત લઈ ગયા અને શ્રી સંઘપૂજન કર્યું. શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના શ્રી પમ્પણા મહાપર્વની આરાધના વિવિધ ઉછામણીયુક્ત શાનિ. પૂર્વક અને ધાર્યા કરતાં સુંદર થઈ. પૂ. આચાર્ય મ. શ્રી તથા મુનિશ્રી દર્શનવિજયજી આદિની નિશ્રામાં (ઇસ્ટન્વેસ્ટ) પારલા શ્રી સંઘમાં અનુમોદનીય તપશ્ચર્યા અને આરાધના નીચે પ્રમાણે થઈ. (1) બાલમુનિના શ્રી આચારાંગ સુત્રના યોગોહન માસક્ષમણ-૩–સિદ્ધિતપ-૩-દોઢ માસી ત૫-૪-સરાર ઉપવાસ-૧, (2) સોળ ઉપારા-૨–૧૧ ઉપવાસ-૧-નવ ઉપવાસ-૧૦-અઠ્ઠાઈ-૮૦સાત ઉપવાસ-૨-છ ઉપવાસ-પ–પાંચ ઉપવાસ-૧–ચાર ઉપવાસ-૧૦--- અઠ્ઠમ-૨૨૫–અક્ષયનિધિ તપ-૧૩-ક્ષીરસમુદ્ર-૩–વરસીતપ-૭–આયંબીલ ૫૦૦–ચોસઠ પહોરી પૌષધ-૫૫–સંપૂર્ણ ચાતુર્માસ દરમ્યાન અખંડ અઠ્ઠમ-૫–તેમજ અનેકવિધ (દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય–સાધારણ દ્રવ્યની પણ સારી એવી) વૃદ્ધિ થઇ હતી. તે સર્વની અનુમોદના માટે પારલા P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ 11 શ્રી સંઘ તરફથી દશ દિવસનો મહામહોત્સવ ભવ્ય વરઘોડો અને સમસ્ત પારલાનું સ્વામીવાત્સલ્ય રાખવામાં આવેલ. દશે દિવસ પૂજા, અઢાર અભિષેક પૂજા, અંગરચના–ભાવના આદિ સુંદર રીતે આ મહોત્સવ ઉજવાયા. શાશ્વત્તી ઓળીની આરાધના શ્રી પયુંષણા મહાપર્વ બાદ મહોત્સવ પૂર્ણ થતાં શાશ્વતી ઓળીનાં પ્રવચનોમાં પૂ. આચાર્ય મ. શ્રીએ નવપદની સુંદર છણાવટ કરી હતી. સાવીજી શ્રી રણયશાશ્રીજીએ શ્રીપાળ રાજાનો રાસ બેનો સમક્ષ મધુરકંઠે સંભળાવ્યો હતો. તે બાદ દિપાલિકા ક૫નું પ્રવચન થયું અને બેસતા વર્ષે શ્રી ગૌતમ સ્વામિનો રાસ તથા શાસન સમ્રાટીની ગુરુ તિપૂર્વક મંગલિક પૂ. આચાર્ય મ. શ્રીએ સંભળાવ્યું. કા. સુ. 5 ના સૌભાગ્ય પંચમીની આરાધનામાં 91 પૌષધપૂર્વક નાના બાલ યુવાન લઇ સર્વે એ એક દિવસના સાધુજીવનના કાર્યક્રમમાં ભાગ લીધો. ચાતુર્માસ પરાવર્તન માટે શ્રી ધીરજબેન સલોત તથા શ્રી સુમતીભાઇની વિનતી હતી. તેમાં શ્રી સુમતીભાઈને આદેશ આપવામાં આવ્યો. ત્યારબાદ કા. વ. ૪ના રવિવારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આદિની નિશ્રામાં પૂ. મુનિશ્રી દર્શનવિજ્યજીની પ્રેરણાથી શિહોર નિવાસી શેઠ શ્રી પ્રાગજીભાઇ ઝવેરચંદ શાહ તરફથી અલ્ટો ચાતુર્માસ દરમ્યાન થયેલા પ્રતિદિન અખંડ અઠ્ઠમ કરનાર 20 ઉપરાંત તપસ્વીઓનું બહુમાન - જમણ પ્રભાવના વિગેરેનો કાર્યક્રમ થયો હતો. જ આમ ચાતુર્માસમાં પૂજ્ય આચાર્ય શ્રી મુનિ મંડલને જ્ઞાન ધ્યાન સ્વાદયાયને તથા શ્રીસંઘને તપ, જપ, આરાધના કરાવવાનો લાભ થયો. આ સાહિત્યસંસ્થામાં પણ પારલા શ્રી સંઘે જ્ઞાનખાતામાંથી પંદર હજાર પાસ કરી જ્ઞાનભકિતનો સુંદર લાભ લીધો અને શ્રીસંઘને પણ દેવદ્રવ્ય વિગેરે સર્વ ક્ષેત્રમાં સારી આવક થઈ. અત્રેના ટ્રસ્ટી મંડળને સહકાર પારલા શ્રી સંઘના પ્રમુખ શ્રી રમણભાઇ ડાહ્યાભાઇની સૌજન્યતા હંમેશાં સ્મરણરૂપ રહેશે. તેમજ પૂ. આચાર્ય મ.શ્રીનું ફ્રી ઓપરેશન કરી સુંદર સેવા આપનાર સૌજન્યશાળી ડો. શ્રી નરેન્દ્રભાઇ બી. શાહ તો ભૂલ્યા ભૂલાય તેમ નથી. જે કાર્ય પૂ. આચાર્યશ્રીએ હાથમાં લીધું તે સુંદર રીતે પૂર્ણ થયું એ જ એક પૂ. ગુરૂ મહારાજશ્રીની કૃપા પ્રસાદી અને સુંદર હતનો પ્રભાવ છે. --પ્રકાશક P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકરણ ભાગ્યનિર્માણ પ્રકાશકીય મંગલ 1. વીરધવલની ચિંતા.. 2. પ્રવાસીની શોધ.. 3. કાર્યની સિદ્ધિ... ...12 4. મલયગિરિ પર.... ...17 5. મલાદેવીનું વરદાન.....૨૦ 6. પ્રથમ મિલન... ...25 7. ઓરમાન માતા... ...30 8. ભવ્ય શ્લોકની પ્રાપ્તિ ...35 9. જમીપૂજ હાર... ...37 10. મહાબલનું પરાક્રમ... ...41 11. અજગરના મુખમાં... ...43 12. સોમાની કથા... ...45 13. ચતુર જ્ઞાની નૈમિત્તિક.. 5) 14. સ્વયંવર મંડપ. ...પદ, 15. મધુરજની.. 12 16. રાજકુમારની ભવ્યકથા...૬૬ 17. વ્યંતરની સહાય.. ...71 18. પતિનો વિયોગ... 75 પ્રકરણ 19. મહાબલની સનરાનાટીભરી કથા... ! 20. એ રુદન કરનાર કોra .. - 21. દુર્જનનો રાફળ દાવ... .. 22. આશાની જયોત ... ...16 23. રંગલમાં પુત્રજન્મ...૧૧૦ 2. શીલવ્રતની કસોટી.....૧૧૩ 25. શીલવ્રતની viડ જયોત......૧૧ 26. અંધકુવામાં મિલન.....૧૨ 27. કંદનો વિચિત્ર દાવ...૧૩ 28, કારાગારમાં સર્પદંશ, 1 ટે 29. કંદર્પની નવી યુકિત...૧૪૧ 30. સિદ્ધની બીજી સિરિઝ...૧૪૩ 31. દિની બીજી સિદ્ધિ.. 111 32. મહાત્ સિદ્ધરાજ... ...115 3 33. સિદ્ધરાજનો પ્રભાવ...૧૧ 34. સ્વજનોનું મિલન.. ...16 ૩પ. પૂર્વભવ... ...172 36. વૈરાગ્યવાસી મહાબલ...૧૮૫ ઉપસંહાર... ..192 P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ જોવાઈ રહી 100 - ABE Au. : રાહ બાવા ચાનયોગનાકાતા પામૂહિ કાવિયા, 104 સરગથત . વિજય દેe ઢા - 5 કોટ ઉ ાચાર જામ-સરીઝ જૂરીશ્વરજી મ ટજી મસા, રોટજી મા વાલાની માહિત્ય-શિપ-કલા, સ્વાધ્યાય રસિક - વિશેષા..... જયસણગીર / રસ ના 2 . પૂન થીસાગરચંદ્દવિજયજી મ. Hiણાની ચટપાલાવડ P.P. Ac. Gunratnasuri NLB.Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ DiE 3333333333333333333333333333333333333333333 353333333333333IED શ્રી જયતિલક સૂરિ વિરચિત... સતી મલય સુંદરી ચરિત્ર 333333333333333 3333333333333333333333333333333333333333333333 મંગલ.... સ્વસ્તિ શ્રી અરિહંત પરમાત્મા વિજ્યવંતા વ. જે ચાર અંતરંગ શત્રુ–ોધ માન માયા લેલને જીતનાર છે. ચાર પ્રકારના ધર્મના –દાન, શીલ, તપ, ભાવના દર્શક છે. ચાર પ્રકારની મેહની સેનાને જીતનારા છે. વીશ આંગળીઓથી એમ સૂચવે છે કે એમણે વીશ સ્થાનક તપથી તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું છે. ચાર દિશારૂપ ચાર કન્યાના નિલક સમાન છે. શ્રી મહાવીર સ્વામી સર્વ અર્થની સિદ્ધિને આપનાર છે. સૂરિમંત્રમાં જેની પ્રતિષ્ઠા થાય છે તેમજ શ્રી ગૌતમ સ્વામીના ચરણ કમલની ભક્ત એવી દેવી સરસ્વતી પ્રસન્ન થાવ. પ્રાકૃત અને સંસ્કૃત સુંદર કાવ્ય રચનાથી શાસનની સેવા કરનાર પૂર્વ કવિવરે જિન શાસનમાં જયવંતા વર્તો. દુર્જન પંડિતેને પણ નમસ્કાર કે જે ભૂલ સંશોધન કરે છે. ભૂલ શોધનાર પર પણ પુષ્ય વૃષ્ટિ કરવાથી દુષ્ટ ગ્રહના તર્પણની જેમ તે સહાયક બને છે. શ્રીમાન જયતિલક સૂરી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી શ્વરજીએ રચેલ આ કાવ્ય સંસ્કૃતમાં છે. તેને ગુર્જર ભાવા. નુવાદ ખૂબજ ટુંકામાં છતાં પ્રસંગ છેડયા વિના અમે એ કરવા યત્ન કર્યો છે. એક પણ શુભ ભાવનું વિમરણ થવા દીધું નથી. - સર્વ મંગલમાં શ્રેષ્ઠ ધર્મ મંગલ છે. તે નિત્ય કલ્યાણકારક સર્વ સમૃદ્ધિને દાતા–કમ મલને હરનાર-જ્ઞાન સંતાનને તારક પૂર્વજોને પાવન કારક-યશ વૃદ્ધિકારક-અયશ હરનાર– તકમાં નવનીત સમાન-કાદવમાં કમલ સમાન–ધનમાં સારભૂત મૂકતા મણ સમાન-દુગતીમાં પડતા જીવેને ધારક-જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ છે. એમાં જ્ઞાન એ લેચન છે. જીવાદિ તત્વને યથાર્થ બેધ એ સમ્યગ જ્ઞાન છે. જે અદષ્ટ અર્થને પ્રકાશક છે. દ્વિતીય સૂર્ય સમાન છે. નિષ્કારણ બંધુ છે. ભવસાગરમાં પ્રવધુણ સમાન છે. જ્ઞાન એ અંધકારમાં દિપક સમાન છે. ભવસાગરમાં પ્રવહુણ સમાન છે. જ્ઞાનથી મહાન આપત્તિમાં પડેલ જીવ પણ ઉદ્ધાર પામે છે. આશ્વાસન પામે છે. માત્ર એક કલેકના અર્થથી જેમ મલયસુંદરીએ પોતાને ઉદ્ધાર કર્યો તેમ આ જગતના છે પણ એ દૃષ્ટાંત જાણે એ જરૂરી છે. આ દષ્ટાંતને જાણ જીવનને નવજીવન બનાવવું એ સમ્યકૃજ્ઞાનનું ફલ છે. સમ્યજ્ઞાન એ પરમ જ્યોતિ છે - જે સકલ ઈષ્ટ પદાર્થની સંસિદ્ધિ કરે છે - મડદા જેવા માનવને પણ ધર્મ સંજીવનીનું પાન કરાવી ચેતનામય કરનાર સમ્યક જ્ઞાન છે. આ સમ્યક જ્ઞાન રૂપ અમૃતનું પાન છે તે મિષ્ટ પાનને તમે પણ આસ્વાદ કરે. પ્રારંભ કરો.. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ વિરધવલની ચિંતા 32 33 32 333 332 333 33 35 3335 3533 | સર્વ દ્વિપસમુદ્રમાં જંબુદ્વિપ શેભે છે–એમાં સર્વ ક્ષેત્રમાં તિલક સમાન ભરતક્ષેત્ર છે–ખંડ સાધક ચકવર્તીની સાધનાનું એ બીજ છે. એ ક્ષેત્રમાં સર્વનગરમાં શ્રેષ્ઠ ઈંદ્રની અલકાપુરી સમાન ચંદ્રાવતી નગરી છે. જેમાં શ્રીમંતના ભવ્ય સ્ફટિકમય પ્રાસાદોની ધવલ પંક્તિઓ અને શ્રીમતના સુવર્ણ મય પિશાકે જાણે ઈદ્રની અલકાપુરીની સ્મૃતિને જગાવે છે. અહી લક્ષ્મી ને વૈભવ છે તે સરસ્વતીની આરાધના કરનાર તેજસ્વી પંડિત પુત્રો પણ છે. અહીં ત્યાગી સંતે છે. તે ભેગના સાધન ગણિકાઓના રમ્ય આવાસ પણ છે. છતાં વિશેષતા એ છે કે અહીં દરેકને દુધ સાકર જે મેળ છે. રાત્રીએ આકાશમાં તારા શેભે છે–તારામાં ચંદ્ર શોભે છે. દિવસે સૂર્ય શોભે છે એમ ચંદ્રસૂર્યના તેજને હરનાર અહીં પરાક્રમી છતાં શાંત-સૌમ્ય રાજા વીરધવલ શેભે છે. ચંદ્રને ચંદ્રિકા છે. સૂર્યને રશિમ છે. મયૂરને ઢેલ છે. અને રામને સીતા છે. એમ વિરધવલને બે રાણી છે. ચંપક, માલા એ પટ્ટરાણી છે. એનામાં સતીનાં તેજ છે. અને પમા P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી દેવીની બુદ્ધિ છે અને રતિનું રૂપ છે. સૌથી વિશેષ તે એનું હૃદય ગંગાના નીર જેવું નિર્મળ છે. રાજાની બીજી રાણી, કનકવતી છે–રૂપ છે પણ કપટની ખાણ છે. માયાનું મૂલ છે. એક દિવસ રાજા રેશમની શય્યા પર બેઠા છે. એમના. હૈયામાં ઉદાસીનતા પડી છે. ચિંતાના વાદળ મુખ પર આવન જાવન કરે છે દોમ દોમ સાહ્યબી છે. ચંપકમાલા જેવી રૂપ શીલની અધિષ્ઠાત્રી રાણી છે. ભવ્ય મહર ચંદ્રાવતી નગરી છે છતાં સાયંકાળે એક નરપુંગવ ભટણું મુકી કંઈક વાત કરીને, ગમે ત્યારથી ચિંતાના વાદળ ઊમટયા છે. ચંપકમાલા પંખે, નાખતાં રાજાને પૂછે છે “સ્વામી ! આપ આજે ઉદાસ કેમ છે? એવી તે શી બાબત છે - શું આ દાસીને નહીં કહે ? રાજા ડીવાર આકાશ પ્રતિ મીટ માંડી રહ્યો, નિશ્વાસ નાખી બોલ્યો “દેવી ! સાંભળ! મારી ઉદાસીનતાનું કારણ... .....આપણા નગરમાં બે વેપારીઓ વસે છે –બને પરસ્પર બાંધવ છે. એકનું નામ લેભાનંદિ છે બીજાનું નામ લેભાકર છે –બનેને પરસ્પર અતૂટ સ્નેહ છે અને અઠંગ વેપારી છે. કપટમાં પણ એમની જોડ નથી. નામ એવા જ ગુણ છે. લેભાનંદિને એકે સંતાન નથી. લેભાકરને ગુણવર્મા નામે એક ગુણવાન પુત્ર છે. જાણે કાદવમાં કમલની ઉત્પત્તિ છે. એકદા બને વેપારી દુકાને બેઠા છે. તેવામાં એક પ્રવાસી મેટી ભવ્ય દુકાન જોઈ તેની દુકાને આવ્યો. લેભાનંદિએ મીઠી વાણીથી બેલાવી પિતાની ગાદી પર બેસાડ. ખબર અંતર પૂછી. તેની મિષ્ટ વાણી અને ભવ્ય દુકાન જોઈ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ વિરધવલની ચિંતા તેના પર પ્રવાસીને વિશ્વાસ બેઠો. તે બોલ્યા “શ્રેષ્ઠિવર્ય! મારે શત્રુંજયની યાત્રા કરવા જવું છે - મારી પાસે એક સિદ્ધ રસો ઘડે છે, તે ચેડા દિવસ તમારે ત્યાં રાખે. હું યાત્રા કરી પાછા વળીને તે લઈ જઈશ.” અને પોતાની પાસેને ઘડે લેભાનંદિના હાથમાં મુકો. લેભાનંદિએ કબાટમાં તે મુક્તાં કહ્યું “શેઠીયા ! તમે નિશ્ચિત યાત્રા કરી આવો. તો આવશે એટલે તમારી થાપણ યથાવત્ તમને મળી જશે.” અને બીજી મીઠી વાણીથી તેનું મનરંજન કરી તેને વિદાય આપી. પ્રવાસી સંતેષ પામી શત્રુંજયની યાત્રાએ ઉપડે. થોડા દિવસ બાદ તે યાત્રા કરી પાછો ફર્યો, અને લેભાનંદિની દુકાને આવી તેની પાસે પિતાને ઘડે પાછો માં . કપટ કળામાં ચતુર તે લેભાનદિ અન્ય ઘડાના ઠીકરા બતાવી બોલ્યા “અરે શેઠીયા! આ શું બોલ્યા ? તમારે ઘડે કા હતો. મૂકતાં વેંત જ નંદવાઈ ગયે. આ રહ્યા એના ઠીકરા! જોઈએ તે એ લઈ જાવ–કાચા ઘડામાં તે તે રસ ટકો હશે ભલા !" યુવાન પ્રવાસી સમજી ગયો. આ શેઠ કપટથી જુઠું બોલે છે. તે દુઃખથી બોલ્યો. “શેઠ! તમે ન્યાયવાન છે. મેં વિશ્રવાસ મુકે તેને ઘાત ન કરો. નહિ તો મહા અનર્થ થશે.” આમ અનેક પ્રકારે તે સમજાવટ કરવા લાગ્યા પણ લેભાનંદિ મોટેથી બોલવા લાગ્યો- આવા કપટી પ્રવાસી કયાંથી ચાલ્યા આવે છે!” નાખ્યા, P.P.Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી છેવટે પ્રવાસી પાસે ધૈભિની” નામે વિદ્યા હતી. તેને તેણે પ્રયોગ કર્યો. બન્ને શેડ પૂતળાની માર્ક સ્થિર થઈ ગયા. માત્ર મેટું ખૂલ્યું હતું. મોટેથી બૂમો પાડવા લાગ્યા. “બચાવે ! કોઈ બચાવો !" તે પ્રવાસી તે ત્યાંથી ચાલ્યા ગયે. પણ લેકે ભેગા થઈ ગયા. કેટલાક હસવા લાગ્યા. કેટલાક મશ્કરી કરવા લાગ્યા. એ તે એજ લાગના છે. એ વખતે લેભાકરનો પુત્ર ગુણવમાં -જે બહાર ગામ ગયા હતા તે આવી પહોંચે. બધી વાત જાણી તે દુઃખી થઈ ગયે. લેકે કહેવા લાગ્યા “તમારા વડીલ પારકી થાપણ હરતાં હર્ષ પામે છે પછી એના વિપાક સમયે શા માટે બૂમ. પાડવી જોઈએ? માણસે ન્યાય નીતિથી ચાલવું જોઈએ. “ગુણવર્મા પિતાના વડીલેને સારા કરવા વિવિધ મંત્ર તંત્ર વાદિઓને બોલાવી લાવ્યા. પણ સર્વ ઉપાયો નિષ્ફળ ગયા. આખર તે ગુણવર્મા તે યુવાન પ્રવાસીની શેધ કરવા ત્યાંથી પરદેશના પ્રવાસે ઉપડે. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસીની શોધ 33333333333333333 ગુણવર્માના મનમાં વિષાદને પાર નથી. પોતાના વડિલે ભલે ગુણહીન હોય પણ પિતાની ફરજ એમને દુઃખમાંથી મુક્ત કરવાની છે. બસ ! આ એક જ ભાવનાથી એ યુવાન પ્રવાસીની શોધ કરવા લાગ્યા. અનુક્રમે અનેક ગામ, નગર, વન ઉપવનમાં શોધ કરતે. એક નિર્જન નગરમાં આવ્યો. માર્ગના શ્રમથી તેનું મન અતિખિન્ન થયું ન હતું. પણ આટલા શ્રમ બાદ પણ એ યુવાનની પ્રાપ્તિ ન થઈ તેથી તેના મનને રંજ થયો હતો. જ્યાં એ એક ભવ્ય મહાલય પાસે વિશ્રાંતિ લેવા બેઠો ત્યાં એક સુંદર વ્યક્તિ તેને જોવામાં આવી. તે યુવાન તેની પાસે જ આવીને ઉભે. ગુણવર્માનું ભવ્ય મુખારવિંદ અને સૌમ્યપ્રભા જોઈ તે યુવાને પૂછયું. “હે વીર નરોત્તમ! તું કોણ છે અને અહીં કેમ આવ્યું છે?” ગુણવર્માએ વિચાર્યું, હાલ તે આ વ્યક્તિ કોણ છે તે જાણી લેવું. તે આશયે તેણે કહ્યું. “હું એક પ્રવાસી છું. વેપાર કાજે પરદેશ જાઉં છું. પણ આ નગર કેમ નિર્જન છે? તમે કેમ એક્લા જ અહી છે? જે વાંધો ન હોય તે જણાવે.” તે યુવાને આ નગરનો અને પિતાને ઇતિહાસ કહ્યો...... આ કુશવર્ધન નામે નગર છે, અહિં સુર નામે રાજા રાજ્ય કરતું હતું. તેને બે રાજકુમાર હતા. એક મોટો જયચંદ્ર, નાનો વિજયચંદ્ર. મારા પિતા એ સુર રાજા. એ દેવગત થયા અને રાજ્ય મારા મોટાભાઈ જયચંદ્રને મળ્યું. મને રાજ્યભાગ મોટાએ P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી ન આપે. એટલે હું વિજયચંદ્ર રીસાઈને રાજ્ય છોડી પરદેશ ચાલ્યો. માર્ગમાં ચંદ્રાવતી નગરી આવી. એની બહાર એક રસ્ય ઉદ્યાન હતું. ત્યાં એક વિદ્યાસિદ્ધ પુરૂષ હતા. તે અતિસાર ડાથી પીડાતા હતા. તેની આવી અવસ્થા જોઈ મારા મનમાં રિયા આવી. હે જંગલમાં જઈ કેટલીક વનસ્પતિ લઈ આવ્યા અને દવા વાટીને લેપ કર્યો. તથા નગરમાં જઈ ભજન લાવ્યો. [ આમ ઘણા દિવસની સેવાથી તે સિદ્ધપુરૂષ સંપૂર્ણ નિરંગી થઈ ગયા. મારી નિસ્વાર્થ સેવાથી તે પ્રસન્ન થઈ ગયા. અને રહ્યા છે વત્સ! તારે બાહ્ય આડંબર ન હતો. માત્ર માનવને વરદ કરવી એ એક માત્ર આશયથી તે મારી સેવા કરી તેનાથી તે ખુશ થયો છું. લે આ બે વિદ્યા અને આ એક સિદ્ધ રસને ઘડે.” - અને આમ કહી એમણે મને પાઠસિદ્ધ સ્તંભની વિદ્યા વશીકરણ વિદ્યા આપી અને એક સિદ્ધરસનો ઘડો આ તે લેખંડ પર લેપ કરવાથી સુવર્ણમય બની જશે. વધારામાં મને આશીર્વાદ આપ્યા. ખરેખર મોટાની નિસ્વાર્થ સાત કળ મહાન જ હોય છે. આમ મારા પર ઉપકાર કહી તે ગિરિમાળા તરફ ચાલી ગયા. હું પણ એ ગીના ઉપકારનું સ્મરણ કરતે ચંદ્રાવતીમાં ફરવા લાગ્યા. બજારમાં ક, મોટા વેપારી લેભાનંદી. લેભાકર નામના હતા તેની દુકાને મારો સિદ્ધરસ ઘડે તે મુકી હું શત્રુંજયની યાત્રાએ ગયો. પાછા વળતાં તે ઘડે પાછા માંગતાં તે વેપારીએ ન આપે 2ની તેને સ્થંભન કરી અત્રે નગરમાં આવ્યું. પણ આ મારૂં બાર વેરાન જોઈ આશ્ચર્ય પામ્યા. ગુણવર્મા મનમાં વિચાર કરવા P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસીની શોધ લાગે ખરેખર! આ રાજકુમારે જ મારા વડિલને થંભન કર્યા છે. મનને આકાર ગોપવી તેણે પૂછ્યું “હાં પછી શું થયું ? આ નગર ઉજજડ વેરાન કેમ છે ? વિજયચંદ્ર બોલ્યા " મને પણ વસ્તી વિનાનું નગર સ્મશાન તુલ્ય લાગ્યું. મારે ભાઈ કયાં ગયે? લેક કેમ નગર મુકી ચાલ્યા ગયા, એ રહસ્ય શિધવા હું ચારે બાજુ ભમવા લાગ્યા, ભમતે ભમતે રાજ મહાલયમાં આવ્યો રાજમંદિરમાં મારા મોટા ભાઈની સ્ત્રી (મારી ભાભી) એક્કી જ જોવામાં આવી. મને જોઈ તે મારી સન્મુખ બાવી. આસન આપી મને બેસાડ્યો અને એની આંખમાંથી અશ્રની ધારા વહેવા લાગી. મેં આશ્વાસન તથા ધીરજ આપી આ નગરીની ઉજજડતાનું કારણ પૂછ્યું. મારી ભાભીનું નામ વિજ્યા હતું તેણે આ પ્રમાણે હકિકત કહી– નગર ઉજજડ થવાનું કારણ - મારી ભાભી બેલી “તમે તે રીસાઈને ચાલ્યા ગયા પણ તે બાદ તમારા ટાભાઈને ઘણું લાગી આવ્યું. તમારી શોધ કરાવી પણ તમે મળ્યા નહી. તમારા મોટાભાઈ એ પછી રાજ્યની સુવ્યવથામાં મન પરોવ્યું. એકદા ભગવા વસ્ત્રધારી એક સાધુ અત્રે નગરીમાં આવ્યો. એક ર્માસ ઉપવાસના એ તપસ્વી સાધુને પારણું કરવા તમારા મોટાભાઈ જયચંદ્ર રાજાએ નિમંત્રણ કર્યું. જાતજાતના પકવાન બનાવ્યા અને તેને સેનાની થાળીમાં પકવાન પીરસી તેઓ આગ્રહ પૂર્વક તેને જમાડવા લાગ્યા. મને પણ પંખે નાખવા રાજાએ આજ્ઞા કરી. હું પણ તેને પ નાખવા લાગી. મારૂં નવિન યૌવન–સુંદર રૂપ અને શગારથી ભરપુર તન જઈ તે પાખંડીનું મન વિચલિત થઈ ગયું. તે સમયે તે તે કામાંધ સાધુ જમીને પિતાના આશ્રમે ગયે. પણ રાત્રિના P.P. Ac. Gunratnasuri M8.Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ 10 સતી મલય સુંદરી સમયે ગેધાના પ્રયોગથી એ મારા ખંડમાં આવ્યું. અવાજ થવાથી હું તુરત જાગી ગઈ. અવ્યવસ્થા વસ્ત્રને સંકેરવા લાગી. તે સમયે તે મારી પાસે વિષયની યાચના કરવા લાગ્યા. દરેક જાતના પ્રભને આપવા લાગ્યો. વિનંતી કાલકુદી કરવા લાગ્યો. આવા તપસ્વીને જન્મ એળે ન જાય એમ સમજી મેં પણ તેને શીલનું મહત્ત્વ સમજાવ્યું. અને એ માટે નાહક નારકીના દુઃખ ન વેઠવા કહ્યું. સ્ત્રીનું શરીર તે ગંદકીને ઘડે છે માટે મેહ છોડવા તેને ઘણું સમજાવ્યું પણ તે ન સમજ્યો. આખર તે બળાત્કારની હદે જવા તૈયાર થયે. તે જ સમયે તમારા મોટાભાઈ જે આ બધું જ બારીમાંથી છુપાવેશે સાંભળતા હતા. તે દોડી આવ્યા અને તે નરાધમને કેાધથી પિતાના સૈનિક, પાસે બંધાવી દીધું. પ્રભાતે મુખપર મેશ ચેપડાવી આખા નગરમાં ફેરવ્યો અને લેકે પણ તેની નિંદા-મશ્કરી કરવા લાગ્યા. અને નગરમાં ફેરવી તેને ગરદન મરાવ્યા. મર્યા બાદ કંઈક તપસ્યાના પ્રભાવથી તે રાક્ષસ યોનિમાં ઉત્પન્ન થયે. પુર્વ ભવના અપમાનને યાદ કરી ઉર ધારણ કરીને તે રાજા પાસે આવ્યું, અને બધું વૈર સંભારી રાજાને મારી નાખે. અને પ્રજાને પણ સંહાર કરવા લાગ્યો. લેકે તેના ભયથી નાસવા લાગ્યા. હું પણ ભયથી નાસવા જતી હતી પણ તેણે મને પકડી લીધી અને કહ્યું, “હે ભદ્રે ! તારા માટે તે આ સર્વ યત્ન છે. માટે તું નાશીસ તે પણ અહીં પાછી લાવીશ. માટે તારે આ રાજમંદિર છડી ક્યાંય ન જવું. હું તારું રક્ષણ કરીશ, આ પ્રમાણે એ રાક્ષસે મને અહીં રેકી છે. નગર નિર્જન બન્યું છે. રાક્ષસ દિવસે બહાર કેઈ સ્થળે જાય છે. રાત્રે પાછા આવીને સુઈ જાય છે.” P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસીની શોધ વિજયચંદ્ર આ વાત ભાભીના મુખથી જાણી પૂછ્યું. “તે હે. ભાભી! આ રાક્ષસનું એવું કઈ મર્મસ્થાન તમે જાણી લે કે જેથી તેને મારી શકાય. કારણ કે તમારા પર એને ઘણો. વિશ્વાસ છે.” વિજ્યાભાભી હસી પડી. બોલી, “એ પણ જાણું છું. જ્યારે આ રાક્ષસ સૂવે છે ત્યારે જે તેના પગના. તળીયા ઘીથી મર્દન કરવામાં આવે તો તે ઘણીવાર અચેતન પડી. રહે છે અને તે અવસરે કઈ તેને મારી શકે. પણ વસ્તુ સ્થિતિ એ છે કે જે કઈ સ્ત્રી તેને મર્દન કરે તો તેને નિંદ્રા આવતી જ નથી. પુરુષ મર્દન કરે તે જ તેને નિદ્રા આવે છે. પણ તેને જે. ખબર પડે કે આ મર્દન કરનાર પુરુષ છે તે તે રાક્ષસ તેને મારી. જ નાખે.” આ હકીકત મારી ભાભી પાસેથી જાણી લીધી હવે હે પ્રવાસી ! આ મારૂં નગર ઉજજડ થયું એનું કારણ જે આ રાક્ષસ છે તેને મારવા માટે તમારી જરૂર છે. તમે આકૃતિ પરથી પરોપકારી જણાઓ છે. તો મને સહાય કરે તે આ રાક્ષસને હું મારી શકું. આપનું નામ શું છે? અને શું આપ. મને સહાય કરવા તૈયાર છો?” આમ વિજયચંદ્રકુમારે ગુણવર્માને કહ્યું, ગુણવર્માએ કહ્યું,” મારું નામ ગુણવર્મા છે અને હું રાજકુમાર ! જરૂર હું તમને સહાય કરીશ. મારી એ ફરજ છે, માનવ માનવના કામમાં નહિ આવે તે કેણ આવશે ?" રાજકુમાર હર્ષિત થઈ ગયા. આજે એના મનને થયું કે એવો મધુર મિત્ર મળ્યો છે કે જાણે તેને તેનું રાજ્ય પાછું મળી. ગયું છે. રાત્રીએ બનેએ મળી એક યુક્તિ ઘડી કાઢી. એ યુક્તિ, શું હતી? એ ભવ્ય મહાલયના પલંગ પર સુતા સુતાં ગુણ વર્માએ શેાધી હતી. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ n ; 9] is , . કાર્યની સિદ્ધિ 8333333333333333 a la 3333333333333333 | ગુણવર્માને લક્ષ્મી સામે ચાલે કરવા આવી એ–ઘાટ થયે. જેની પિતાને મદદ જોઈતી હતી તે સામે મદદ માંગવા આવ્યા. ટુંક સમયમાં બન્ને પરમ મિત્ર થઈ ગયા. ના રાત્રી પવનવેગે વહી રહી હતી. યેજના આ પ્રમાણે હતી,–ગુણવર્માએ સ્ત્રીને વેશે રાક્ષસના પગનું મર્દન કરવું. વિચંદ્ર જે સમયે ગુણવર્મા મર્દન કરે અને રાક્ષસને નિદ્રા આવી જાય તે જ સમયે પિતે રાક્ષસને સ્થંભન વિદ્યાથી ધં. ભિત કર. આ ચેજના તે બરાબર હતી પણ જે રાક્ષસ જાણી જાય કે મર્દન કરનાર સ્ત્રી નહિપણ પુરુષ છે તે ગણવામાં ના સો વર્ષ ત્યાંજ પૂરા થઈ જાય. કામ જોખમી હતું. માથા સાટે માલ હતો. અને કાર્ય સફળ થાય તે વિજયચંદ્રને રાજ્ય મળે. ગુણવર્માના પિતાને મુક્તિ મળે-કારણ કે જેની કપાથી જ પોતાના પિતા મુક્ત બને એની ખાતરજ આ જોખમ ખેડવાનું હતું. માથા સાટે માલ હતો - સંકેત પ્રમાણે બને રાક્ષસના મહેલે આવ્યા. પ્રારંભમાં વિજ્યા જ રાક્ષસનું પગમર્દન કરે એ યુક્તિ હતી અને આવ્યા તે સમયે વિજ્યા રાક્ષસનું પગ મર્દન કરતી હતી. બને ખૂણામાં સંતાઈ ગયા. રાક્ષસને નિદ્રા આવતી નથી. વારંવાર કહેવા લાગ્યા. મને કેઈ બીજા માણસની ગંધ આવે છે. વિજ્યા કહે, “હું જ માનષિી છું મારી ગંધ આવતી હશે. આ સાંભળીને તે નિશ્ચિત થયે. જ્યાં રાક્ષસ સૂતે ત્યાં વિજ્યાના વેશમાં ગુણવર્મા મર્દન P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ કાર્યની સિદ્ધિ , 13 કરવા બેસી ગયા અને ટુંક સમયમાંજ રાક્ષસ નિંદ્રાધીન થવા લાગ્યો. આ બાજુ વિજયચંદ્ર પણ થંભન વિદ્યાના મંત્રને, જાપ જપવા લાગ્યો. વારંવાર સુંદર પગમર્દનથી જ્યાં રાક્ષસ સંપૂર્ણ નિદ્રા વશ થઈ ગયે ત્યાં વિજયચંદ્રને જાપ પણ પૂર્ણ થઈ ગયે.. રાક્ષસ થંભિત થઈ ગયે. ગુણવર્મા પણ પગમર્દન છેડી ઉભું થઈ ગયું. રાક્ષસ જ્યારે જાગ્યા ત્યારે પથારીમાંથી ઊઠી જ શકતું નથી. ઘણું બળ કરવા માંડયો છતાં જ્યારે તે પૂતળાની જેમ સ્થિર થઈ ગયે ત્યારે વિજયચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા. રાક્ષસ પરિસ્થિતિ સમજી ગયા. એ પાંજરામાં પૂરાયેલ સિંહની સ્થિતિ પામ્યો હતો, તે ધીરેથી બેલ્યો. “એય યુવાને ! તમે મને સ્થભિત કર્યો લાગે છે. મને શીધ્ર છૂટો કરે-મારી શક્તિ તમે વશ કરી છે તે બદલ ધન્યવાદ પણ થંભન દૂર કરશે તે તમે કહેશે તેમ કરીશ.” - વિજયચંદ્ર હસીને બોલ્યા, “હે રાક્ષસેન્દ્ર! જે તું આ નગરી પ્રત્યેનું તારું પૂર્વ વેર મૂકી દે, અને નગરીને વસ્તી યુક્ત બનાવે તે જ તને છૂટો કરૂં.” રાક્ષસ બન્નેના પરાક્રમથી ખૂશ થયો હતો. તેણે તરત જ તે વાત સ્વીકારી. વિજ્યચંદ્ર સ્થંભન વિદ્યા પાછી ખેંચી લીધી. રાક્ષસે પણ શરત મુજબ ફરીવાર નગરી હરીભરી નવ પલ્લવિત કરી દીધી. અને બનેની પીઠ થાબડી દાસની જેમ, ઉભો રહ્યો. વિજયચંદ્ર નગરીમાં પિતાને રાજ્યાભિષેક કરવાનો હુકમ કર્યો. અને મૂળ પ્રધાનને મંત્રીપદ સ્વીકારવા વિનંતી કરી.. K. C . P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ 14 સતી મલય સુંદરી Saa રાક્ષસે ઘડીના છઠ્ઠા ભાગમાં. રાજ્યાભિષેકની તૈયારી કરી. અને “વિજ્યચંદ્ર રાજાની જય ના ગગન ભેદી નાદે એ નગરી ગાજી ઉઠી. સુંદર મુતે રાજ્યાભિષેક થયા બાદ વિજયચંદ્ર રાજાએ ગુણવર્માને કહ્યું “મિત્ર! તારી સહાયથી આ કાર્ય સિદ્ધિ થઈ છે. હવે તું જે મનમાં આવે તે વરદાન માગી લે. જોઈએ તે અર્ધ રાજ્ય તું સ્વીકાર.” | ગુણવર્માએ નમ્રતાથી કહ્યું “રાજન્ ! મારે રાજ્યની જરૂર નથી. તમારી નિર્મળમિત્રી જ મારે મન રાજ્ય છે. પણ તમે જે ચંદ્રાવતીમાં બન્ને શેઠને સ્થંભન કરીને આવ્યા છે તે મારા પ્રિય વડીલ પિતા અને કાકા છે. તેમને મુક્ત કરે. એમને અપરાધ ક્ષમા કરે.” આ શબ્દ સાંભળી વિજયચંદ્ર આશ્ચર્ય પામ્યા. અહ! ક્યા તે બને ધૂર્ત શેઠીયા ! અને કયાં ગુણશાળી ગુણવર્મા તેમને પુત્ર! ખરેખર કાદવમાં કમલ નિપજે તે ઉતિ બરાબર છે. તુરત વિજયચંદ્રએ જવાબ અપે. “મિત્ર ! તારા ઉપકાર - આગળ એ વાત તે કેાઈ વિસાતમાં જ નથી–પણ એ કાર્ય તું પણ કરી શકે છે. અહીંથી નગરની બહાર એકઝંગ નામે પર્વત છે. તેની ગુફામાં દેવ અધિષ્ઠિત એક ગુપ્ત કુપિકા છે. તેનાં પાણી નેત્રપાંપણની જેમ વારંવાર વિકસ્વર બંધ થાય છે. તેનું પાણી જે થંભન થયેલ પુરુષને પુત્ર લઈ લાવે અને સ્થભિત પિતાને છાંટે તે તે તત્કાળ મુક્ત બને. આ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. પણ એ પાણું લેતાં જે કંઈ ભય પામેતે તે -મરણ પામે. માટે તમે સાહસિક અને ગુણવાન છે તમે જરૂર -એ કરી શકશે. . . . P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ ~~~~~~~~~ કાર્યની સિદ્ધિ ગુણવર્મા પણ આ ઉપાય સાંભળી રાજી થયો. અને એ એક ગ જવા તૈયાર થયા. વિજયચંદ્ર પણ જરૂરી સાધનો લઈ તેની સાથે થયે. બન્ને જણા અનુક્રમે તે દેવતાઈ કુપિકા પાસે આવ્યા. અનુક્રમે વિકસ્વર થયેલી તે કુપિકામાં વિજય-ચંદ્રની મદદથી ગુણવર્મા મંચિકામાં નીચે ઉતર્યો. અને નિર્ભય પણે તે જલ વાસણમાં ભરી લઈ દોર હલાવ્ય, તત્કાલ વિજ્યચંદ્ર તેને ઉપર ખેંચી લીધે. આ બન્નેના સાહસથી ખુશ થઈ તત્કાલ રાક્ષસ પ્રગટ થયે. અને અશ્વનું રૂપ ધરી છે . “નરવીરો! આ અશ્વ પર બેસી જાવ, તમેને ચંદ્રાવતી તુરત પહોંચાડી દઉં. તે અશ્વ પર બેસીને બન્ને જણ પવન વેગે ચંદ્રાવતી આવ્યા. અને ગુણવર્માએ પોતાના બન્ને વડીલે પર પાણી છાંટતાં તે તત્કાલ બંધન મુક્ત બની ગયા. અને પુત્રને ભેટી પડ્યા. દરેક જણ આવા ગુણવાન પુત્રની પ્રશંસા કરવા લાગ્યા. પોતાના ઉપકારી મિત્ર ગુણવમને વિજયચંદ્ર પ્રધાન મુદ્રા આપવા લાગ્યો પણ નિસ્પૃહ એવા તેણે તે ન સ્વીકારી. ઉલટું એને રસ વેધક ઘડે પાછો આવે. તે રસ ઘડે વિજયચંદ્ર પાછો ગુણવર્માને ભેટ આપ્યું અને પિતાના મિત્ર ની ઘણું નેહથી વિદાય લઈને પિતાના રાજ્યમાં પહોંચે. એ ગુણવમાં આજે સાંજે મારી પાસે (વરધવલરાજા પાસે) એ રસને ઘડે લઈ આવ્યા અને બધી વાત કરી. એ ઘડે મને ભેટ મુકી ચાલ્યા ગયા. બસ એજ મારી ચિંતાનું કારણ છે” વરધવલે કહ્યું. એમાં આપને તે રસ ઘડાનો લાભ થયે એમાં આપને શી ચિંતા થઈ નાથ !?" ચંપકમાલાએ પૂછ્યું. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ mu સતી મલય સુંદરી “હજુ તું ન સમજી, પ્રિયે ! જેમ ગુણવર્માએ પિતાના વડીલને બંધનમુક્ત કર્યા એવા ગુણવર્મા જેવા પુત્રને-કુલદિપક પુત્રને હું પણ ઈચ્છું છું. આવું મેટું વિશાળ રાજ્ય છે, છતાં વંશવારસ નથી એ મારી ચિંતા છે. જેને ત્યાં કુળને ઉજાળનાર પુત્ર જન્મ નથી તેને જન્મ પણ વ્યર્થ છે. અને વંશને ઉચછેદ અને કાળજામાં કંટકની જેમ ખૂંચે છે. આ મારી ચિંતાનું કારણ!” વીરધવલે વાત પૂર્ણ કરી અને ચંપકમાલાના હદયમાં પણ પુત્ર કાજે નું દર્દ ઉત્પન્ન થયું. એ બોલી “નાથ ! એ. દુઃખ આપણું બનેલું છે. એમાં તે ભાગ્યની જ કે કોઈ દેવની જ સહાય જાઈએ. એ વિના આ બનવું મુશ્કેલ છે. વળી તણખલા જેવા દશ પુત્ર હોય તે પણ સ્ત્રી વંધ્યા જ ગણાય છે. અને કુલદિપક એકજ પુત્ર હોય તો તે સ્ત્રી, જનેતા ગણાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે. જનની જણ તો ભક્ત જન -કાં દાતા કાં શૂર. નહિ તે રહેજે વાંઝણી–મત ગુમાવીશ નૂર. આમ આ પુત્ર પ્રાપ્તિના મને રથમાં બનને વિષાદમાં વહી રહ્યા હતા અને હવે કાર્યસિદ્ધિ ક્યારે કેમ થશે તેને અને વિચાર કરી રહ્યા હતા. અને રાત્રી પણ રૂમઝુમ વહી રહી હતી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ મલય ગિરિપર 33333333333333333 રાત્રી વહી રહી હતી અને ચંપકમાલાને પણ સંતાનના. અભાવે નેત્રમાંથી જલધારા વહી રહી હતી. મોહની પ્રબળતા. જગતમાં એવીજ હોય છે. છેવટે તે બોલી. “નાથ ! પુણ્ય એ જ પુત્ર પ્રાપ્તિનો માર્ગ છે. કેઈદેવની આરાધના કરવી જોઈએ અને મને ખાત્રી છે. આપણું વાંઝીયા મેણું ટળશે.” " દુઃખમાં પણ સતી નારીઓ આવાજ આશ્વાસન શોધે છે. વિરધવલ રાજાએ કહ્યું. “પ્રિયે! કાષભદેવ ભગવાન આપણા ઈષ્ટ દેવ છે એમની જ આરાધના કરીએ. આમ બન્ને વાત કરી રહ્યાં છે ત્યાં પ્રભાત કાલની ઝાલરી વાગી, ઉઠતાં જ ચંપકમાલા કહે છે, “નાથ! આજ મારૂં જમણુ નેત્ર ફરકે છે. કંઈક અશુભ નિમિત્ત થવું જોઈએ. શું થશે એ હું જાણતી નથી પણ મને ચેન પડતું નથી.” સ્ત્રીનું જમણું નેત્ર ફરકે એ અશુભ ગણાય છે વીરધવલે કહ્યું “દેવી ! સ્ત્રીનું જમણું નેત્ર ફરકે એ સારું નથી પણ તું ચિંતા ન કર. બધું સારૂં જ થશે છતાં પણ અશુભ થશે તે હું પણ તારી સાથે ચિતા પર અગ્નિનું શરણ કરીશ. અને આમ આશ્વાસન આપી રાજા પ્રાતઃ કાર્ય પતાવી રાજસભામાં ગયા. માત્ર ચાર જ ઘટીકા પછી વેગવતી દાસી દોડતી રાજસભામાં આવી. અને રાજાના ચરણે હાથ જોડી ધ્રુજતી બોલવા લાગી “મહારાજ ! જલદી મહેલે પધારે. રાણી ચંપકમાલાબા નિચેતન પડ્યાં છે. જલદી કરો.” રાજ તુરત જ મહેલે આવ્યો. શયન ખંડમાં પ્રવેશ કરતાં જ રાણીને નિચેતન લાકડાની જેમ જોતાંજ તે રૂદન: કરવા લાગ્યા. અને થોડીવારમાં મૂચ્છ ખાઈ ઢળી પડ્યો. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ 18 સતી મલય સુંદરી નજીકમાં રહેલ મંત્રી મંડળે પવન નાખી ધીરે ધીરે રાજાને જાગૃત કર્યો. જાગીને પણ રાજા વિલાપ કરવા લાગ્ય–ત્યારે બુદ્ધિમાન મંત્રીમંડળે રાજાને આશ્વાસન આપી કહ્યું. “રાજન ! રાણીના શરીરમાં હજુ પ્રાણને સંભવ છે. વૈદ્યરાજને તેડાવવા માણસ મેક છે. બધું સારું થશે. ધીરજ ધરે. જગતમાં દરેક માનવેને કપરા સમયે જ ધીરજ રાખવી કઠીન હોય છે. એવામાં વેવ આવ્યા. સર્વ નાડીઓ જોઈ. મંત્રીઓ તેમને એક બાજુ લઈ ગયા. અને કહ્યું. “વૈદ્યરાજ ! હમણાં થડે કાલક્ષેપ કરો. નહિ તે રાજા પિતાના પ્રાણ આ આઘાતમાં બેઈબેસશે.” વૈદ્યોએ એમજ કર્યું. બેલ્યા–“રાજન ! પ્રાણ તે છે પણ તેનો જીવ છેકે નાભિમાં છે જરાક ઉગ્ર દવા આપવી પડશે ? અને તેઓએ રાણીને એકાંતમાં સ્થાપી દવા કરવા લાગ્યા. છેવટે કંઈ ઉપાય ન હાથ લાગતા તેઓ વિદાય થયા રાજાની ધીરજ ખૂટી ગઈ હતી. તેણે કહ્યું. “મંત્રીશ્વર! હવે મારે બીજે કેઈ ઉપાય કર નથી. મારી ચિતા બ. રમશાનભૂમિમાં તૈયાર કરે. હું અગ્નિને જ શરણ માનીશ.” મંત્રીઓ દિગમૂઢ બની ગયા. મહાન મહુની લીલા આગળ માનવ માત્ર દિગમૂઢજ બની જાય છે. રાજાને ઇસમજાવ્યા પણ રાજા કહે છે “મહાપુરૂષ એકજવાર લે છે મારે મારું વચન પાળવું જોઈએ. મેં રાણીને વચન આપ્ય છે. જ્યારે રાજા કેઈ ઉપાયે ન માન્યા, મંત્રીઓ પણ ચિતા રચવા તૈયાર ન થયા ત્યારે રાજાએ પોતાના બીજા સેવકને ચિતા રચવા માટે આજ્ઞા કરી. અને પોતે સ્નાન વિગેરે કરી રાણીના શબને પણ સ્નાન વિગેરે કરાવી, ચંદનથી વિલેપન કરાવી, તથા પુષ્પ ઉપર બીછાવી, પાલખીમાં મુકાવી, તેની છે સાથે બળી મરવા ચાલ્યો. આગળ રાજાની અને પાછળ P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ મલય ગિરિપ.. રાણીની પાલખી છે. પાછળ ઉદાસીન રડતાં પ્રજાજનોની હારમાળા છે. અને એમ તેઓ ગેળાનદીને કિનારે આવ્યાં. રાણીની પાલખીને એક બાજુ પર મુકાવી પોતે સ્નાન કરવા માટે રાજા નદીમાં ઉતર્યો. રાજાના ઉષ્ણ અશ્રુ જળથી નદીનું પાણી પણ ગરમ થઈ ગયું. લેકે, અમાત્ય મંડળ વિગેરે રાજાના ગુણોની યાદે ચેધાર રડી રહ્યાં છે. એ સમયે નદીમાં તરતું એક મેટુ કાષ્ટ રાજાની નજરે પડ્યું. રાજાએ તુરતજ ચિતા માટે એ કાષ્ટ સુંદર છે એમ સમજી સૈનિકે પાસે તે બહાર કઢાવ્યું. કાષ્ટ બહાર કીનારાપર જ્યાં સુકયું અને ઉપર બાંધેલું બંધન દૂર કર્યું ત્યાં તેના બે ભાગ થઈ ગયા. અને કાષ્ટના પિલાણમાં રાણું ચંપકમાલા જોવામાં આવી. ગળામાં સુંદર હાર છે. કસ્તુરી આદિ સુગંધી દ્રવ્યોની સુવાસ આવી રહી છે. કપાળમાં તિલક છે. રાજા અને પ્રજા આશ્ચર્ય પામ્યા. કારણકે એકજ ક્ષણમાં એ ચંપકક્ષાલાએ પિતાના નેત્રે ઉઘાડયા. એકજ સાથે બે ચંપકમાલા કઈ રીતે મનાય ? અને છતાં આ હકીકત હતી. આનું રહસ્ય શું ? રાજાએ શિબિકામાં રાણીનું મુડદું હતું તે જોવા સેવકે મોકલ્યા. તેવામાં તે શિબિકામાં રહેલ મૃતક હાથથી હાથ ધસતું-દાંતથી દાંત પીસતું “હું ઠગાયો છું.” એમ બોલતું ભડકે થઈ આકાશમાં ઉડી ગયું. આ બનાવ જોઈ લેકે ભયભીત થઈ ગયા. રાજાએ કાષ્ટમાં રહેલ ચંપકમાળાને બહાર કઢાવી અને પૂછયું. “પ્રિયે સાચી વાત શી છે તે જણાવો?” અને રાજાના નેત્રે તે વાત જાણવા આતુર થયા. રણ ચોળતી કહેવા લાગી. “નાથ! પ્રથમ એ જણાવેલ કે આ ચિતા શા માટે છે ? આપે ભીનાં વસ્ત્રો કેમ પહેર્યા છે. અહિં પેલી P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ 20. સતી મલે સુંદરી શિબિકા કેમ છે?” રાજાએ કહ્યું એ પછી હું સર્વ જણાવીશ પણ હે પ્રિયે ! “તમારો વૃત્તાંત પ્રથમ જણાવે.” પ્રથમ મને સારી જગ્યાએ બેસાડે પછી બધી વાત કરું.” રાણીએ કહ્યું. તુરત એક આસોપાલવના વૃક્ષ નીચે સુંદર આસન પર રાણને બેસાડ્યા. લેકે પણ એમનું વૃત્તાંત જાણવા અધીર ઉત્સુક અને એકાગ્ર બન્યા. અને રાણીએ શરૂ કર્યું. - " નાથ ! પ્રભાતે મારી જમણી આંખ ફરતી હતી. મને ચેન પડતું ન હતું. વેગવતી સાથે મેં થોડીવાર વનવાટિકામાં પરિભ્રમણ કર્યું પણ એથી પણ સુખ ન થયું. એટલે હું પલંગ પર આવીને સૂતી. મને ક્ષણિક નિંદ્રા આવી. ત્યાં કેઈ રાત્માએ મને ત્યાંથી ઉપાડી. અને એક પડાડના શિખર પર લાવીને મુકી. મારૂ શરીર ભયથી કંપી રહ્યું હતું. એકાંત નિને પ્રદેશ જોઈને મને ભય લાગ્યો. મને હરનાર કેણ હશે, આ કયું સ્થાન હશે એમ વિચારતી હતી ત્યાં શિખર પર વભદેવનું ભવ્ય મંદિર જોયું. મારામાં હિંમત આવી. હું ત્યાં મંદિરમાં ગઈ પ્રશમરસનિનગ્ન સૌમ્ય એવી ભગવાન ઋષભદેવની પ્રતિમા નિડાળી અને મારામાં ભાલાસ જાગ્યો. મેં એકાગ્ર ચિત્તે પ્રભુની પ્રાર્થના કરી. રસુંદર મનથી કરેલી પ્રાર્થના જાણે ફળી હોય તેમ એક તેજસ્વી આભામંડળને પ્રસારતી દેવી ચકેશ્વરી દશ્યમાન થયાં અને મધુર અવાજે કહ્યું “હે બાલા ! તારા પર દુઃખનું વાંદળ છે છતાં તારી પ્રભુભક્તિ જોઈ હું તારા પર પ્રસન્ન થઈ છે. આ ત્રાષભદેવ પ્રભુની હું અધિષ્ઠાતા દેવી ચકેશ્વરી છું. આ પહાડનું નામ મલયગિરિ છે. તેથી મારું બીજું નામ મલયદેવી છે. તું આ મલયગિરી પર આવી છે. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ મલયદેવીનું વરદાન | . . 333333333333333333333333 લોકોના નેત્રોમાં હર્ષનાં આંસુ આવી રહ્યા હતા. રાજાના આનંદનો તે પાર જ ન હતો કારણ કે રાણીને જીવનદાન અને સંતાનનું વરદાન બન્નેનો લાભ એને મલ્યો હતે. દરેક માનવીની દશા આશાના હિંડોળે હિંચતી આવી જ હોય છે. ઘડીમાં શેક ઘડીમાં હર્ષ એવી જ આ સંસારની ઘટના છે, માયા છે. બન્નેમાંથી એક પણ શાશ્વત ટકતું નથી. સુખ અને દુઃખનાં ચક વારાફરતી ચાલ્યા જ કરે છે. હર્ષના હિંડોળે હિંચતા રાજાના કાને રાણીનું વૃત્તાંત આગળ શ્રવણ થયું. “પછી સ્વામીનાથ ! એ દેવીએ મને કહ્યું. " દિકરી ! તું પૈર્ય રાખ–ભય મૂકી દે. હું તારું રક્ષણ કરવા આવી છું.” - આ સાંભળી મારામાં ધીરજ આવી મેં દેવીને પૂછયું “હે દેવી ! મારૂં કેણે અને શા માટે હરણ કર્યું છે? મારા સ્વામીને મેળાપ ક્યારે થશે ?' દેવી મધુર વાણીથી બોલ્યા વત્સ ! જો સાંભળ...તારા સ્વામી વિરધવલને વીરપાળ નામે એક નાનો ભાઈ હતે, રાજ્યની ઈચ્છાથી રાજાને મારવા તેણે વિવિધ ઉપાય કર્યા. પણ તે સફલ નથ. એકદા જીવ પર આવી તે રાજાને મારવા મહેલમાં ચઢયે. અને એકાએક રાજા પર ઘા કર્યો પણ રાજાનું જીવિત લાંબુ એટલે તે સવેળા ચેતી ગયા–ઘા ચૂકાવ્યો અને રાજાએ વળતે ઘા કરી તેને નીચે પાડે. એક જ ઘાથી તે મરણતેલ થઈ ગયા. મરતી વખતે તેને શેડો પશ્ચાતાપ થયે. અને એ શુભ ભાવે તે આ જ પર્વત પર મારા પરિવારમાં પ્રચંડ શક્તિવાળો P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી ભૂતજાતિમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. તેણે જ્ઞાનથી પિતાને પાછલે ભવ –વેર યાદ આવ્યું. અને રાજાને મારવા છિદ્ર તે તેની પાછળ ફરવા લાગ્યા. પણ જેનું પુણ્ય પ્રબળ છે તેને વાળ પણ વાંકે થઈ શકતું નથી. આખરે તેને વિચાર કર્યો. રાજાને ચંપકમાળા પર અતિપ્રેમ છે માટે એ જ હરણ કરું જેથી રાજા સ્વયં મૃત્યુ પામશે. આજે તને એકાકી નિંદ્રામાં પડેલી જોઈ તે તને હરીને અહીં લાવ્યું. તારી આયુષ્યકર્મની સ્થિતિ પણ પ્રબળ હોવાથી તેને મારી શક્ય નહિ પણ તારા જેવું રૂપ બનાવી તે રાજમહેલમાં નિચેતન થઈ રાજાને ભ્રમ ઉત્પન્ન કર્યો. તારા શુભકર્મને પ્રભાવે તને ત્રષભદેવ પ્રભુની ભકિત મનમાં વસી અને તે ભકિતના પ્રભાવે મારે હાજર થવું પડયું–બોલ હવે સાધમિક ! તાર: હું શું શુભ કરૂં-દેવદર્શન કદિ નિષ્ફલ જતું નથી” મેં પણ દેવીના અમૃત તુલ્ય વચન શ્રવણ કરી તુરત માંગ્યું “દેવી ! મને પત્ર નથી. ગૃહસ્થાશ્રમમાં સંતાન વિના શ્રેય નથી માટે સંતાન આપો.” - રાજાએ વચમાં જ કહ્યું “સરસ ! દેવી તમે શુભજ માંગ્યુ. હાં પછી દેવીએ શું કહ્યું?” દેવીએ મને વરદાન આપ્યું “વત્સ ! જા તને એક પુત્ર અને એક પુત્રી એમ યુગલને તું પામીશ. આટલા દિવસ આ ભૂતેજ તારી સંતતિને નિરોધ કર્યો છે. એ વિદન કરનાર મારા અનુચરનું હું નિવારણ કરીશ.” અને આમ કહી મારા ગળામાં આ લક્ષ્મીપુંજ હારને પહેરાવી તે દેવી પ્રસન્ન મુદ્રાએ મને જોઈ રહ્યા. મેં પણ હર્ષ પામી દેવીને વળી પ્રશ્ન કર્યો “હે મહાદેવી! મારા સ્વામિ મને ક્યારે મળશે?” તેમણે કહ્યું “સાત દિવસમાં તને મળશે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ મલય દેવીનું વરદાન 23 કયે સ્થળે” એમ જ્યાં પૂછવા જતી હતી ત્યાં કઈ મંદિરમાં દર્શન કરવા આવ્યું અને ચકેશ્વરી દેવી અદશ્ય થઈ ગયાં. એ દર્શન કરવા આવનાર કેઈ વિદ્યાધરી હતી. હું જેવી પ્રભુના દર્શન કરી બહાર નીકળી દેવીના ભવ્ય મુખકમલની સ્મૃતિમાં એવાઈ ગઈ હતી ત્યાં તે મને પૂછવા લાગી “તમે કેણું છે કે અહીં આવ્યા છે વિગેરે” મેં પણ મારે વૃત્તાંત તેને જણાવ્યું. અને કહ્યું “હે વિદ્યાધરી! મને ચંદ્રાવતી તું પહોંચાડ તારો ઉપકાર જીવનભર યાદ કરીશ.” તે વિદ્યાધરી કહે “હે સાધર્મિક બેન ! તને જરૂર હું ચંદ્રાવતી પહોંચાડું પણ મારે એક વિદ્યા સાધવાની છે. અને મારા સ્વામિ વિદ્યાધર હમણાં જ અહીં આવશે તે તારું શીલ સંકટમાં પડશે માટે તું મારી સાથે ચાલ. તને હું ચંદ્રાવતી પહોંચે તેમ કરી આપું.” હું તેની સાથે ચાલી. એક નદીના કિનારે અમે બન્ને આવ્યાં વિદ્યાધરી એક જાડું કાષ્ટ લઈ આવી. તેમાં વિદ્યાથી વચમાં મારા દેહ પ્રમાણ પિલાણ કર્યું અને એમાં મને સૂઈ જવા કહ્યું.” હું પ્રથમ ભય પામી, આ વિદ્યાધરી મને આ. રીતે મારી તે નહિ નાખે છતાં નવકારનું સ્મરણ કરતી હું એમાં સુઈ ગઈ. પછી તેણે મને ગશીર્ષ ચંદનને મારા દેહે લેપ કર્યો. અને મારા પર લાકડાની બીજી ફાડ ઢાંકી ઉપર બંધન બાંધી તે કાષ્ટ નદીમાં પધરાવ્યું. તે બાદ શું બન્યું તે તમે જાણે છે. હવે તમારૂં વૃત્તાંત કહો.” - રાજાએ તેના વિશે ચિતા રચી વિગેરે સર્વ વૃત્તાંત જણાવ્યું. અને લોકે એટલા માટે અહિં ભેગા થઈ ગયા છે તે સર્વ વિગત કહી. પિતાના પરને રાજાને અપ્રતિમ પ્રેમ જોઈ ચંપકમાલાને હર્ષના આંસું આવ્યા. રાજા અને રાણી P.P. Ac. Gunratnasuri Nus.Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી પરસ્પર સ્નેહ દષ્ટિથી જોઈ રહ્યાં. કારણકે ઘણા સમયે પરસ્પરનું મિલન થયું હતું અને વિશેષમાં મલયદેવીનું સંતાન પ્રાપ્તિનું ભવ્ય વરદાન પણ પ્રાપ્ત થયું હતું. - બન્નેને હર્ષાન્વિત નિહાળી લોકેએ રાજારાને કાર ગજા. એવામાં બંદીજનેએ ખુશાલીના પિકાર કર્યા. સુબુદ્ધિ મંત્રીએ કહ્યું. “રાજન! હવે મહેલે પધારો. બન્ને ઘણા શ્રમિત થયા છે.” રાજાએ પણ મહેલે જવા તૈયારી કરી. તે યાદગાર કાષ્ટની બે ફાડ ભટ્ટારિકા મંદિરમાં રાજાએ મુકાવી. એ સમયે સેવકેએ ખુશાલીના વાદ્ય વગાડી, બિરુદાવલી ગાઈ. “હે રાજન! તમે વિપત્તિનો સાગર તરી ચૂકયા છે.” વિકસ્વર પદ્મ લેનવાળી પ્રિયાને પામ્યા છે. હવે જેમ સૂર્યદેવ વિશ્રાંતિને અવધારે તેમ આ રાજમાર્ગના પંથને તમે પ્રકાશિત કરી રાજમહેલમાં વિશ્રાંતિ લે. આ રીતની બિરદાવલી શ્રવણ કરી રાજા રાણું ભવ્ય દબદબાપૂર્વક દાન દેતાં દેતાં, પુષ્પ ઉછાળતાં પિતાના મહેલે આવ્યાં. અને ભગવાન રાષભદેવની ભાવથી પૂજા કરી ભજન કર્યું. અને ઘણા સમયની વિયેગની રાત્રીએ દૂર કરી. એ રાત્રી ચિર મિલન રાત્રી રૂપે વિતાવી. અને એજ રાત્રીએ રાણીને ગર્ભ રહો. દેવી મલદેવીનું વરદાન તકાળ સફલ બન્યું. રાજાના હર્ષની માફક ચંપકમાલાને ગર્ભ વૃદ્ધિ પામ્યા અને એને સુંદર દેહદ થવા લાગ્યા એ સર્વ દેહદ રાજાએ પૂર્ણ કર્યા. અને એક મંગલ રાત્રીએ ચંપકમાલાએ પુત્ર પુત્રી યુગલને જન્મ આપ્યું. વધાઈ લાવનાર વેગવતીને રાજાએ મુગુટ સિવાય શરીરના બધા અલંકાર ભેટ આપ્યાં. અને સમગ્ર રાજ્યમાં દશ દિવસને મહોત્સવ રચવાની આજ્ઞા કરી, -રાજ્યમાં દરેકના મનમાં પણ હર્ષને સાગર લહેરાત થયા. P.P. Ac. Gundam@suri Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિલન BEBEC3333333333 સુખના દિવસ ભલે ટૂંકા હોય છતાં નિમેષ માત્રમાં વહી જાય છે, દુઃખની એક કાળરાત્રી પણ જતાં વર્ષ જેવો ભાર લાગે છે. રાજાએ પુત્ર જન્મના કારણે મંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ રચા. બંદિજનને મુક્ત કર્યા. નગરમાં અમારી પડહ વગડાવ્યો. લોકે પણ રાજાની આગળ અવનવા ભેટાં મુકી હર્ષ વ્યક્ત કરવા લાગ્યા. - રાજાએ સમગ્ર નગરજનેને ભોજન વિગેરેથી સંતુષ્ટ કરી દશમા દિવસે પુત્ર-પુત્રીનું નામકરણ વિધિ કર્યો. રાજાએ કહ્યું. “હે નગરજનો! આ સંતાન અમને મલયદેવના પરમ ઉપકારથી પ્રાપ્ત થયાં છે તેથી તેના નામની ભવ્ય સ્મૃતિ રહે તેથી પુત્રનું નામ મલયકેતુ અને પુત્રીનું નામ મલય સુંદરી રાખીએ છીએ.” પ્રજાજનેએ જયકાર ગજાવી એ નામને અક્ષતથી વધાવ્યું. સૌનું યથા એગ્ય બહુમાન કરી રાજાએ રાજદરબાર વિસર્જન કર્યો. નગરજને પણ રાજાના સૌભાગ્યની પ્રશંસા કરતા વિખરાયા, અને સંતાન ધાવમાતાથી પાલન કરાતા બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા અને માતાના હર્ષને વૃદ્ધિ કરવા લાગ્યા. આમ સુખના પાંચ વર્ષ જોત જોતામાં વહી ગયા. બને સંતાન પાંચ વર્ષના થયા ત્યારે ઉત્તમ ઉપાધ્યાય પાસે બન્નેને અભ્યાસ કરવા મૂકયા. રાજકુમાર પણ જોતજોતામાં 72 કલામાં પારંગત થયા. રાજકુમારી પણ 64 કલામાં વિચક્ષણ બની. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ 263 સતી મલય સુંદરી અને ટુંક સમયમાં જે અવસ્થાનું દરેકને આકર્ષણ છે તે યૌવન અવસ્થાને બન્નેએ પ્રાપ્ત કરી. આ યુવાનીમાં દરેકને રૂ૫-જોમ અને સ્વપ્નાં મલી જ જાય છે. મલયકેતુનું રૂપ કામદેવ સમાન ખીલી ઉઠયું. કેઈ વાર તે અશ્વકીડા અને કુંજર કીડાતા કેઈવાર ખડગ વિદ્યા વિગેરેથી બીજા કુમાર સાથે તે કડા કરે અને તે નિહાળી માતા પિતાના મન પ્રભેદથી પ્રફુલ્લિત થતા. મલયસુંદરી પણ યૌવન વયને પામી અને તેના રૂપમાં વસંતે વૃદ્ધિ કરી. તેના અંગ પ્રત્યંગ કેમલ અને સ્નિગ્ધ બન્યા. તેના પર લાવણ્યનાં તેજ પથરાયાં. તેના નેત્ર હરિણીના નેત્રની સ્પર્ધા કરવા લાગ્યા. તેના સ્તનયુગલ ઉત્તમ ઉમનુષ્યના મને રથની જેમ હૃદયમાં સમાતા ન હતા. સન્મિત્રની મિત્રતાની જેમ તેને વેણ દંડ લંબાયેલે હતે. તેના અધર પરવાળાના રંગની લાલાશને હરાવતા હતા. તેને કટિ ભાગ ઘણેજ લઘુ હતું. દરેક અવયવ સપ્રમાણ સુડોળ અને મેહક હતાં, છતાં તેનામાં જે અસાધારણ ધાર્મિક ગુણ હતા તે સમસ્ત નારી જગતના આદર્શરૂપ હતા. અને તેજ વિશેષ મેહક હતા. તેનામાં શીલવ્રતની દઢતા-સ્વભાવની નિર્મલતા-સહજ નમ્રતા–બુદ્ધિની તેજસ્વીતા અને સહનશીલતા હતી અને આ સર્વ ગુણોથી તે માતા પિતા અને સમસ્ત પ્રજાજનને અત્યંત પ્રિયંકર બની હતી પ્રિયદશિની બની હતી. આ જ આ બાજુ જેમ ચંદ્રાવતીની નામના હતી તેમ ભારતમાં બીજું એક નગર જેનું નામ પૃથ્વીસ્થાનપુર હતું તે શેભામાં રમણિય અને સમૃદ્ધિમાં અજોડ નગર તરીકે વિખ્યાત હતું. આ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રથમળા નદિ તે તલ અને દવા પ્રથમ મિલન શહેર પણ ગેળા નદિના તીરે જ વસેલું હતું. નગરના કિનારે ધનંજય યક્ષનું મંદિર હતું. તે નગરમાં સુરપાલ નામે પરાકમી રાજા રાજ્ય કરતે હતે, વરધવલ અને સુરપાળ બને પરસ્પર મિત્રો હતા. અને સારા પ્રસંગે પ્રેમભાવ દર્શાવવા પરસ્પર ભેટણ મોકલી મૈત્રીને દઢ કરતા હતા. સુરપાલને સાત્વિક અને પરાક્રમી એક યુવાન પુત્ર હતું તેનું નામ મહાબલકુમાર હતું. એનામાં નામ એવા જ અનુપમ ગુણ હતા. એકદા રાજા સુરપાલના મંત્રીઓ ઉત્તમ ભેગું લઈને. ચંદ્રાવતી જતા હતા ત્યારે મહાબલકુમાર પણ માતપિતાની આજ્ઞા લઈ ગુપ્તવેશે ચંદ્રાવતી નગર જેવા તેમની સાથે ગયે. મંત્રીઓ અનુક્રમે ચંદ્રાવતી આવ્યા અને રાજા વીરધવલ આગળ ઉત્તમ ભેટણ મુકી સુરપાલ રાજાના સમાચાર જણાવ્યા. રાજાએ પણ તે ભેટ સ્વીકારી, પ્રધાનને ઉત્તમ આસન પર બેસાડી બહુમાન આપી રાજા સુરપાલના ખબર અંતર પૂછ્યા. મંત્રીઓ બોલ્યા, “રાજન ! ધર્મના પસાયથી અને આપની મીઠી નજરથી અમારે ત્યાં આનંદ મંગળ વતે છે. આપની પણ ક્ષેમકુશળતા રાજાએ પૂછી છે.” વીરધવલે પણ પોતાની ક્ષેમકુશળતાના સમાચાર આપ્યા. એવામાં એની દૃષ્ટિ મંત્રીઓની બાજુમાં બેઠેલા મહાબલકુમાર પર પડી. તેજસ્વી મુદ્રા સૌમ્યમૂર્તિ અને ભવ્ય વ્યક્તિત્વ નિહાળી રાજાએ મંત્રીઓને પૂછ્યું. “આ ભાગ્યવાન કેણુ છે?” એક મંત્રીએ તુરત વચમાં જ જવાબ આપ્યો. “આ મારે નાને ભાઈ છે. દેશાટન માટે સાથે આવ્યા છે.” મંત્રીએ મહાબલને પ્રવાસ ગુપ્ત રાખવાના ઈરાદાથી આવે જવાબ આપ્યો હતે. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી , રાજાના મનમાં આકર્ષણ વૃદ્ધિ પામ્યું હતું પણ સમય થઈ જવાથી મંત્રીઓને યોગ્ય ઉતારે વિસર્જન કર્યા. મંત્રીઓ એક સુંદર મહેલમાં ઉતારે પામી ત્યાં આવશ્યક વિધિ કરી રહ્યા હતા ત્યારે મહાબલકુમાર શીધ્ર સ્નાનવિધિ વગેરે પતાવી ચંદ્રાવતીની શેભા નિહાળવા રાજમાર્ગો પર નીકળ્યો. - ચંદ્રાવતીની અનુપમ શેભા નિહાળી રાજી થયેલે , અલકમાર પાછા વળતાં પોતાના ઉતારાની બાજુમાં એક ભવ્ય રાજમહેલના ઝરૂખા પાસે ઉભે રહ્યો કારણ કે ત્યાં બેઠેલી એક રાજકુમારી પર તેની દૃષ્ટિ પડી અને તે સ્થિર થઈ ગયો. તેનું અનુપમ રૂપ લાવણ્ય નિહાળી વિચારવા લાગ્યું કે શું આ કેઈનાગકન્યા છે કે દેવકની અસર છે? વળી તેની દૃષ્ટિ પણ તેને જ સ્નિગ્ધતાથી નિહાળી રહી હતી. ક્ષણવારમાં પરસ્પર તારા મિત્રક રચાઈ ગયું અને જાણે યુગે પરિચય હોય તેમ પરસ્પર એક બીજાના રૂપનું પાન કરી રહ્યાં. મલયસુંદરી વિચારતી હતી કે આ યુવાન પુરૂષ કેણું હશે ? રૂપ પણ સાક્ષાત્ કામદેવ જેવું છે. એના હાથ પગ અશોક વૃક્ષના પલવ જેવા છે. સારીય કાયા સુકુમાળ અને લાવણ્ય સભર છે હાથીની સૂંઢ જેવી મનોહર જંઘા શેભે છે. વિશાલ વક્ષસ્થળ છે. તેજસ્વી મુખાકૃતિ છે. સરળ નાસિકા છે. પરવાળા જેવા રકત અધર છે. શ્યામ કેશવાળી છે. સિનગ્ધ ને છે. સર્વાગ સુંદર આ રાજકુમારને અનિમેષ નયને તે નિહાળી રહી. વિચારવા લાગી. આ કુમારને જોઈ મારૂં મન કેમ આટલું વિહુવળ બને છે. એ કેને પુત્ર હશે. પૂર્વ જન્મને જાણે મારે ભર્તાર ન હોય? આમ વિચારતાં તેણે પિતાની જિજ્ઞાસા સંતોષવા એક ભેજપત્ર પર બે શ્લેક લખી નીચે કુમારની ઉપર નાખે. રાજકુમારે તે ભેજપત્ર ઉપાડી લીધું અને વાંચવા લાગ્યા. હશે? દરી એના હાથ પગ જ જેવી કાયા P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિલન ગરિ ત્વ, ઉ નામ વ વાસ્તિવ્યોતિ સુંદરઃ | कथय स्वयका जहे मनो मे क्षिपता दृशं // 1 अहं तु वीरधवलभूपते स्तनया कनी / त्वदेकहया वर्ते नाम्ना मलयसुंदरी // 2 હે સુંદર યુવાન ! તમે કેણુ છે કયા નગરના રહેવાસી છે. મારી સાથે પ્રથમ દૃષ્ટિના મિલનથીજ તમે મારું મન હરણ કર્યું છે. હું વિરધવલ રાજાની કન્યા છું. મારું નામ મલયસુંદરી છે.” - કુમાર વિચારવા લાગ્યો. “અહો! આ બે શ્લેકમાં એ. ચતર કન્યાએ પોતાને સર્વ વૃત્તાંત જણવ્યો. હું શું જવાબ આપું ? મારું પણ મન એના વશમાં પડી ગયું છે.” આમ જ્યાં એ વિચારે છે અને જવાબની તૈયારી કરે છે ત્યાં પોતાના મંત્રી મંડળમાંથી એક મંત્રી ત્યાં આવ્યો અને બે કુમાર સાહેબ! ચાલે આપણુ ઉતારે, આજેજ ચંદ્રાવતીથી પ્રથાણ કરવાનું છે,” ન છૂટકે કુમાર તેની પાછળ ઘસડા પણ તેણે વારંવાર ઝરુખા સામું દષ્ટિ ફેરવી રાજકુમારીને જોઈ લીધી. આખરે તે પોતાના આવાસે આવ્યા. મંત્રીઓ ડેરા તંબૂ ઉઠાવવાની તૈયારીમાં પડયા. રાજકુમારને તે એક જ વિચાર આવતું હતું. અહે! એ ચતુર નારીએ પિતાનું દિલ પ્રથમ નજરે જ મને આપી દીધું પણ હું એને જવાબ પણ ન આપી શકે. અને મલયસુંદરીના લેકને જવાબ આપવાની અને ફરી એક વાર એને પેટ ભરીને નિહાળવાની જિજ્ઞાસા બળવાન બનતી ચાલી. રાત્રી પડી ગઈ હતી. મંત્રીશ્વર અને સેવકે પ્રયાણની તૈયારીમાં પડયા હતા તે સમયે સાહસ કરી રાજકુમાર ફરીવાર એ જ ઝરૂખા નીચે આવ્યું જ્યાં એનું પ્રથમ મિલન થયું હતું. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ ઓરમાન માતા 932 333 3 4 35 36 3:35353 359 યુવાની ખરેખર દીવાની છે, એમાં સાહસ તે એની પ્રિય સંગિની છે. હજી રાજકુમારે કેઈના દિલમાં ડેરાતંબૂ નાંખ્યા નથી ત્યાં મંત્રીઓ ડેરાતંબૂ ઉઠાવવાની તૈયારી કરતા હતા. પણ કુમાર સાહસિક હતા. બધાની નજર ચુકાવી તે રાજકુમારીના મહેલના ઝરૂખા પાસે આવી ઉપર ચડવાને મર્ગ શોધવા લાગે. તેના સભાગે એક બારી ખૂલી જોઈ. અંધકાર પણ એને મદદ કરતે હતે. અને ધીરે ધીરે કલાના સહારે તે પ્રથમ માળ પર આવી પહોંચે. અને ખૂલ્લી બારીમાં પ્રવેશ કરી ખંડમાં ધીરેથી કુદકે માર્યો અને તે આગળ વધ્યું. અવાજ થવાથી રાણી કનકવતી જાગી ગઈ આ ખંડ રાણી કનકવતીને હતું. આ અવસરે ગાનુયેગ કેઈ દાસ પણ હાજર ન હતાં. મહાબલકુમારની દિવ્યકાંતિ અને મુખ પર રમતી નિર્ભયતા નિહાળી તે વિચારવા લાગી. જરૂર આ કેઈ વિદ્યાધર કે દેવપષ લાગે છે. તરત તે બેલી “હે નરોત્તમ! અહી આવ–આ આસન પર બિરાજીત થા અને મારા આ યૌવનને સફળ કર-આવ ! આપણે ભાગ્ય યોગે જ મળ્યા છીએ.” અજાણ્યું સ્થળ અનણી સ્ત્રી અને અજાણી માંગણી! એકાંત છતાં રાજકુમારનું મન દઢ હતું. તેણે વિચાર્યું_હું મલયસુંદરીના પ્રશ્નોના જવાબ આપવા આવ્યો છું. અનાચાર સેવવા માટે નહિ. અને આ કેણ લાગે છે? રાજાની બેન કે રાણી છે? અને અચાનક આવી અનુચિત માંગણી કરનાર નારી પ્રતિ તેને ભારે અણગમે થયે. P.P. Ac. Gunratnasuvining in Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ ઓરમાન માતા 31 રાજકુમારને વિચારમાં પડેલ જોઈ કનકવતીએ ફરી પિતાની માંગણી આગળ કરી. રાજકુમારે સમયાનુસાર જવાબ આપ્યો. - “હે નારી! હું મલયસુંદરીની એક ચીજ લઈને આપવા આવ્યો છું. પ્રથમ એને ખંડ બતાવે પછી તમે કહેશે તેમ કરીશ. કનકવતીએ ઉપર જવાને દાદર બનાવ્યા. કુમાર ત્રીજા માળે રાજ કન્યાના ખંડમાં આવ્યું. કનકવતી પણ હળવે પગલે ગુપ્તપણે પાછળ આવી બારીમાંથી જેવા લાગી શું બને છે. - કુમારે મલયસુંદરીને પૂર્વે જેયેલ તેજ સ્થળે કંઈક વિષાદમાં કંઈક વિચારમાં મસ્તક પર હાથ ટેકવી બેડલી નિહાળી. તે રાજકુમારના વિચારમાં જ લીન હતી તેથી તે તેના આગમનને જાણી ન શકી. કુમારે ધીરેથી છતાં સ્પષ્ટ મધુર આવજે કહ્યું “મૃગાક્ષી! આ તરફ જરા જો તારા હૃદયમાં જેનું તું ચિંતન કરે છે તે હું તારી સન્મુખ પ્રત્યક્ષ થયો છું.” - આવાં અમૃત વચન શ્રવણ થતાં સહસા કુમારીએ ડેક પાછી વાળી. કુમારને પ્રત્યક્ષ જોતાં તે આશ્ચર્ય મુગ્ધ બની ગઈ. અને લજજાથી નમ્ર મુખ કરી સન્મુખ આવીને ઉભી. મહાબલે કહ્યું, “સુલેચને! તારા પ્રશ્નનો જવાબ આપવા જ મેં આટલું સાહસ કર્યું છે. હું પૃથ્વીસ્થાન પુરના રાજા સુરપાલને પુત્ર મહાબલકુમાર છું. મારી માતાનું નામ પદ્માવતી દેવી છે—હું ચંદ્રાવતી જેવા મંત્રીઓ સાથે આવેલ ત્યાં તારું પ્રથમ મિલન થયું અને આજે જ વળી અમારે. P.P. Ac. Gunratnasuri Me:Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી પાછું જવાનું છે, મારા માણસે તૈયારી જ કરતા હશે. માટે ક્ષણવાર સમય છે. તમારે વળી કંઈ પૂછવું હોય તે પૂછી લે. બાકી તમારા નેત્રે જે જવાબ આપ્યો છે તે સાચે છે. કેઈ ભવાંતરને એ દઢ રાગ પરસ્પર મને પણ લાગે છે. જેથી મારાથી આવું સાહસ થયું છે. હવે મને રજા આપ.” રાજકુમારને જવાની તૈયારી કરતે જાણી મલયસુંદરી લા દૂર કરી બેલી ઉઠી. “હે પ્રિયકુમાર ! હું તમને હાથમાં આવેલા હવે નહિ જવા દઉં. તમે હવે અહિંજ રહે. અને ગાંધર્વ વિવાહથી લગ્ન કરી મને સાથે લઈ જાવ-હવે ક્ષણવાર પણ તમારે વિયેગ સહન કરવા તૈયાર નથી. અને નિષ્ફર થઈને તમે ચાલ્યા જશે તો આ પ્રાણ પણ ચાલ્યા જશે. માટે મારા મનોરથ પૂર્ણ કરે.” આમ કહી મલયસુંદરીએ (માતાએ આપેલ) લક્ષ્મી પૂંજ હાર-જે પોતાના ગળામાં હતું તે કાઢીને પહેરાવ્યો અને કુમાર પણ મીઠું સ્મિત કરતે તે હાર પહેરી વધુ મનહર રૂપવાન બને. “પ્રિયકુમાર! આ સામાન્ય માળા નથી અને વરમાળાજ માનજે.” આમ કહી મલયસુંદરી કુમારના ભવ્ય વદનને નિહાળવા લાગી. મહાબલે કહ્યું “હે પ્રિયકુમારી ! તમારું કહેવું સત્ય છે, હું પણ ક્ષણવાર તારો વિરોગ સહી શકું તેમ નથી. પણ જ્યાં સુધી માતાપિતાની સાક્ષીએ તારી સાથે લગ્ન ન થાય ત્યાં સુધી કુલીન મનુષ્યએ આ રીત અંગીકાર કરવી ઉચિત નથી. માટે જરૂર હું એકવાર તમારી સાથે વિધિપૂર્વક લગ્ન કરીશ અને તમારા મનોરથ સફલ કરીશ.” હવે મને રજા આપો. - આમ અને પરસ્પર સ્નેહદાનના કેલ આપી છૂટા પડવાની તૈયારી કરે છે તે સમયે કનકવતીએ બહારના મુખ્ય દ્વાર બંધ કરી તાળું મારી દીધું. અને મોટેથી બેલવા P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ ઓરમાન માતા 33 લાગી લુચ્ચા મહાબળ! તે મને ઠગીને રાજકુમારીને મને તેનું ફળ તને હમણાં જ બતાવું છું” - આમ બોલી તે રાજા પાસે દોડી અને બધે વૃતાંત કહ્યો. અને મલયાનું સ્વછંદી વર્તન મીઠું મરચું નાખી વિસ્તારથી કહ્યું જે સાંભળી રાજા પોતે ક્રોધથી લાલ નેત્રો કરતે સુભટોને લઈ ત્યાં આવવા નિકળ્યા. આ બાજુ મલયસુંદરીએ કહ્યું. પાસ એ તારી પાસે જઇ ઉપાસના કનકવતા છે કે મારા પિતાજી પાસે જઈ ઉત્પાત મચાવશે.” કુમારે કહ્યું “હે પ્રિયે! એ તારી માતા જ પ્રથમ મને મળી હતી. અને મારી પાસે કામાતુર થઈ વિષય યાચના કરતી હતી.” પશ્ચાતાપ કરતી એવી મલયસુંદરી વિચારવા લાગી. અરે! આ મારી કેવી ગફલત ! આ મારા પ્રિયતમ સાથે હજુ પ્રથમ દૃષ્ટિ મેળાપ જ થયો છે ત્યાં આ અનર્થ સ . ખરેખર એ ઓરમાને માતા શું નહિ કહે તે વિચારે તેને ભય લાગ્યો અને આ મારા યુવાન કુમારને રાજા મારી નાંખશે તે શું થશે ? આમ વિચારે તે ઉદાસ બની ગઈ. ઉદાસ એવી તે કન્યાને મહાબલે સ્વસ્થ મધુર અવાજે કહ્યું. “હે મૃગલેચના! તું ચિંતા ન કર. જે પુરૂષ આવું સાહસ કરવા ઉદ્યમી હશે તેની પાસે તેના રક્ષણને પણ ઉપાય હશે.” આમ કહી તેણે પિતાના કેશમાં રાખેલ એક ગુટીકા બહાર કાઢી અને રાજકન્યાના દેખતાં જ મુખમાં મુકી અને રાણી ચંપકમાલાનું રૂપ પિતે વિચાર્યું. ક્ષણવારમાં તે રાણું ચંપકમાલાના રૂપે તેની પાસે બેઠે આ જોઈ રાજકન્યા નિર્ભય બની ગઈ એજ સમયે તાળું ઉઘાડી આગળ રાજા પાછળ કનકાવતી અને સુભટો બૂમાબૂમ કરતા ખંડમાં ધસી આવ્યા. P.P.AC. Gunratnasuri ULS.Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી - મલયસુંદરીને પોતાની માતા પાસે બેઠેલ જોઈ રાજાએ કનકવતીને પૂછ્યું “હજુઠ્ઠાબેલી! લુચ્ચીરાણી ! ક્યાં છે મહાબલ અને આમ કેમ ખોટું બેલી. મારી નિર્દોષ કન્યા પર આક્રોશ આવું કલ્પનાતીત બનેલ નિહાળી તે દિમૂઢ બની ગઈ–રાણી કનકવતી તે વિષાદ પામી વિચારમાં જ પડી ગઈ આ શું ? ચેર કેટવાલને દંડે એ ઘાટ થયે! આ સમયે ચંપકમાલા (મહાબલ) એ નિર્દોષ મુખ કરી રાણી કનકવતીને અને રાજાને આવકાર આપ્યો. અને પૂછયું હે રાજ! આજે કેમ મારા પર કોપાયમાન થયા છે? શું વાત છે?” રાજાએ કનકાવતીના સામું જોયું. કનકવતી બેલી, “રાજા નકકી અહીં કેઈ પુરુષ હતો જ. આ કન્યાએ તેને લક્ષ્મીપૂજ હાર આપ્યો છે” તુરત (બનાવટી) ચંપકમાલાએ પિતાના ગળામાં રહેલ હાર રાજાને બતાવ્યું. રાજા કનકવતીને કપકે આપી તિરસ્કાર કરી પોતાના મહેલે ગયે. સુભટો પણ કનકવતી પર બાકાશ કરી શકાય પર “ઈર્ષ્યા કરનારી " " જીદ્દી રાણી” વિગેરે બેલતા સ્વસ્થાને ગયા. કનકવતી પણ સંક્ષોભ પામી પિતાના ખંડમાં આવી વિચારવા લાગી. આ શું ભ્રમ જાળ ! પેલે કુમાર ક્યાં ગયે ? આ લુચ્ચી મલયસંદરીએ જ મારી લઘુતા કરાવી માટે એને વેર ન વાળું તો મારું નામ કનકવતી નહિ. આમ તે રાજ્યકન્યાને ગાળો દેતી પથારીમાં પડી. આજે આ ઓરમાન માતાની ઉંઘ હરામ થઈ ગઈ. ઓરમાન માતા માનહીન બની પથારીમાં પડખા ધસવા લાગી અને મલયસુંદરીને મનેમન ગાળે દેવા લાગી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય શ્લોકની પ્રાપ્તિ 3533333333333333333333353533 માનવી વિચારે છે કંઈ અને ભાગ્ય પરિણામ લાવે છે જુદુ જ. માત્ર કનકવતીને માટે નહિ સમગ્ર સંસારી જીવ માત્રને માટે આ વિધાન છે. “રે ઉત્સુક મન ઇચ્છિત કાજે બહુ ઉપાયો ચિંતવે પણ નવ થાય હૃદય વિચાર્યું ધાર્યું વિધિનું સંભવે” બધા વિખરાયા પછી મહાબલે ગુટિકા મુખમાંથી બહાર કાઢી, રાજકન્યા પાસે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. રાજકન્યા સંકટ પાર થતાં હર્ષ પામી અને વિશેષ તો એટલા માટે હર્ષ પામી કે પોતાને ભાવિ સ્વામિ પરનારી સહોદર છે. પરાક્રમી છે અને સંકટ પર વિજય મેળવનાર તેની પાસે વિઘાઓ પણ છે. તેણે કુમારને પૂછ્યું “પ્રિય ! જેના પ્રભાવથી તમે સંકટને પાર પામ્યા તે ગુટિકા તમે કયાંથી મેળવી?” કુમારે કહ્યું. “અમારા નગરમાં એક સિદ્ધ પુરુષ આવ્યા હતા. તેમની કૃપાથી બે ગુટિકા મને મળી છે. બીજી ગુટિકા એવી છે જે આમ્રરસમાં ઘસીને સ્ત્રીના કપાળમાં તિલક કરવાથી તે પુરુષ રૂપે બની જાય. હવે રાજકન્યા ! મને મેડું થાય છે. પણ ચોક્કસ કહું છું કે ભાગ્ય આપણે જરૂર મેળાપ કરાવશે. માટે ચિંતા ન કરીશ. વિપરીત સંગમાં P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ 36 સતી મલય સુંદરી પણ સંક૯૫ વિકલ્પ કરી મનને ચિંતાની જાળમાં ન પડવા દઈશ અને આ લેકને યાદ કરજે” એમ કહી કુમારે તેને એક ગ્લૅક કહ્યો " विधत्ते यद्विधिस्तस्या न्नस्याद् हृदयचिंतितं / एवमेवोत्सुकं चित्त-मुपायाचितयेबहून् / / 1 / હે મન ! જાત જાતના સંક૯પ-મનોર કરી તું ઘણા ઉપાયો કરશે પણ ભાગ્યમાં જેમ હશે તેમજ બનશે.” હે પ્રિય ! દુઃખમાં આ શ્લેકનું તું સ્મરણ કરજે અને હું જરૂર તારા માતા પિતાની સાક્ષીએ તારું પાણિગ્રડુણ કરીશ અને આપણું ચિર મિલન થશે. હવે મને જવાની રજા આપે.” આમ કહી કુમારે સ્નિગ્ધ દૃષ્ટિએ વિદાયની યાચના કરી રાજકન્યાને કંઠે પણ રુંધાઈ ગયે. પોતાના પ્રિયતમ હવે કરી કયારે મલશે એ વિચારે નેત્ર ભરાઈ આવ્યાં છતાં તે બોલી કુમાર ! આપે આપેલ કેલ જરૂર પાળજે. આપનો માર્ગ નિવિધ્ર બને” અને નેહરુષ્ટિ કરી વિદાય આપી કુમાર પણ જે રસ્તે આવ્યું હતું તે રસ્તે વિદાય થયા. જતા કુમારને તે અનિમેષ નયને બારીમાંથી નિહાળી રહી...દષ્ટિ પથમાંથી દૂર થયા બાદ એના હૃદયમાં તે કુમારે આપેલે કલેક ટાંકણાની જેમ કેતરાઈ ગયે. એના જીવનની જાણે આ મહામૂલી ભેટ હતી. રાજમહાલય સેનાને પલંગ કે રેશમી શય્યા છે આનંદ તેને આપવા અસમર્થ હતા તે આનંદ આ અનુપમ ભેટ તેને આપતા હતા. એકવાર એ રેશમી શય્યા પર શરીરને લંબાવી તેણે તે બ્લેકને ઉચ્ચાર કર્યો....જાણે એના પડઘા સમગ્ર રાજમહાલયમાં પડ્યા.“વિધરો દિપિતા........ ભેટ તેને 2 કલેકને પિત્તથી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીપૂજ હાર PS353 35 32 33 35 SEES SE5EREછે 32 33 મહાબલ કુમાર ખરેખર મનથી મહાબલ હતો. શીધ્ર પ્રયાણ કરતા મંત્રી મંડળની સાથે મહાબલ કુમાર ભળી ગયા અને માર્ગમાં પણ રાજકુમારીની પ્રાપ્તિના ઉપાયો વિચારતો તે અવિચ્છિન્ન પ્રયાણ પ્રતિષ્ઠાનપુરમાં આવી પહોંચ્યા. મંત્રીઓ સાથે તે રાજમંદિરમાં આવી માતાપિતાને નમસ્કાર કરી ઉભો રહ્યો. રાજાએ કુમારને આશીર્વાદ આપી ચંદ્રાવતીના સમાચાર પૂછડ્યા. કુમારે પણ ત્યાં ઘણો આનંદ આ વિગેરે વાત કહી. અચાનક રાજાની દૃષ્ટિ કુમારના ગળામાં ચમકતા લક્ષ્મી પૂજ હાર ઉપર પડી, પૂછ્યું “આ હાર ક્યાંથી મેળવ્યું ?" કુમારે મૂળ વાત છુપાવી કહ્યું “પિતાજી! ચંદ્રાવતીના રાજપુત્ર મલયકેતુએ મને એ ભેટ આવે છે. અને તે હાર રાજાના હાથમાં મૂક્યો. હારની સુંદર કોતરણી રત્ન વિગેરે નિહાળી રાજાએ કહ્યું, “વાહ! તે તે ત્યાંના રાજકુમાર સાથે થોડા સમયમાં સુંદર મિત્રતા પણ બનાવી લીધી.” કુમાર અને મન હસી રહ્યો. એ મિત્રના મલયકેતની કે મલય સુંદરીની એ તે એનું મન જ જાણતું હતું. પણ વડીલ આગળ એ વાત કહેવાય તેમ ન હતી. રાજાએ તે હાર કુમારની માતા પદ્માવતીને આપે. માતાએ તે ગળામાં પહેર્યો. કુમારે કહ્યું “માતાજી ! તમને આ હાર સુંદર શોભે છે તમેજ પહેરજો....અહો ! હારમાં રહેલા વિવિધ રંગના રને જાણે દિશાઓને ચમકાવી રહ્યા છે...એની ચાકતી વિવિધરંગી ઝાંય તમારા દેહને તથા કંઠને બહુ સેહામ બનાવે છે. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ 38 / સતી મલય સુંદરી અને મધુર સ્મિત કરતા મહાબલે આગ્રહુ કરી તે દિવ્ય હાર માતાના જ ગળામાં રહેવા દીધા. મહાબલ ભલે યુવાન હતે પણ માતા પિતાને ભક્ત હતો તેમનો વિય-મર્યાદા અને મે તે બરાબર સાચવતો હતો. જોકે એ હાર એના પ્રિયપાત્રની ભવ્ય અમૃતિ હતી. પણ માતા પિતા આગળ એ મૃતિ વધુ શોભતી હતી. જે રાજકુમારીની પ્રાપ્તિના સ્વપ્નમાં એનું મન ખેવાયું હતું અને ઉપાય વિચારતું હતું તે મનને કેયડે ટુંક સમયમાં જાણે ઉકલી ગયે. એકદા રાજ્ય દરબારમાં પિતાની સાથે રાજ્યકાર્યમાં મહાબલ લીન હતા ત્યારે ચંદ્રાવતીથી આવેલે દૂત રાજાને નમસ્કાર કરી ઉભું રહો. મિત્ર રાજ્યમાંથી દૂર આવેલ જાણી રાજ સુરપાળે ત્યાંના લેમવાર્તાના સમાચાર પૃયા, દૂતે કહ્યું, રાજન ! અમારા મહારાજાએ પ્રણામપૂર્વક આપની હેમકુશળતા ઈચ્છી છે. વિશેષ અમારા રાજાને યૌવનવતી મલયસુંદરી નમે રૂપવાન કન્યા છે. તેને સ્વંયવર મંડપ રચ્ચે છે. તે મંડપમાં વંશપરંપરાથી આવેલ વસાર નામે ધનુષ્ય મૂકવામાં આવશે. જે પરાક્રમી કુમાર તે ધનુષ્ય પર પ્રત્યંચા, ચડાવશે તેને રાજકુમારી વરમાળા આપશે. આ માટે આપના કુમાર મહાબલને આમંત્રણ આપવા અને રાજાએ મોકલ્યો છે. સ્વયંવરનું મુહુર્તા જેઠ વદી ૧૪નું છે માટે હવે આપે કુમારને મોકલવા વિલંબ કરે ઉચિત નથી.” વિનયપુર્વક આમ કહી દૂત જવાબની રાહ જોતાં ઉભે. રહ્યો. રાજાએ મહાબલ પ્રતિ સ્નિગ્ધદષ્ટિ કરતાં કહો. “બેટા મહાબલ! તું આજે જ ચંદ્રાવતી જવા માટે તૈયારી કર. સાથે મોટું સૈન્ય લઈ જજે કારણ કે ચંદ્રાવતીને નરેશ મારે P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ કેટ, લક્ષમીપૂજ હાર મિત્ર છે તેમજ વિશેષ માનનીય છે” મહાબલ કુમારે હાથ જોડી વિનયથી કહ્યું, “જેવી પિતાજીની આજ્ઞા ! આપ કહે તે અવસરે જવા હું તૈયાર જ છું “અને એના મુખ પર હર્ષોલ્લાસ ઉભરાયે. રાજાએ પ્રધાન પ્રતિ દૃષ્ટિ કરતાં કહ્યું. “મંત્રીશ્વર ! ચંદ્રાવતી જવા માટે સૈન્યની આજે તૈયારી કરો” મંત્રીશ્વરે કહ્યું “જેવી આપની આજ્ઞા” અને દૂતને યોગ્ય જવાબ આપી વિદાય કર્યો. મહાબલ સૈન્યની તૈયારીમાં પડ્યો. હદયમાં વિચારવા લાગ્યા. “અહો ! પુણ્યની કેવી પ્રબળતા ! જે ધાર્યું હતું તે તરત બન્યું. ભૂખ લાગી હતી અને પકવાનના થાળ સામે આવીને પડ્યા. જે કામ શક્તિ કે ધનથી થવું મુશ્કેલ હતું તે સીમાં આવી પડ્યું. પિતાની પણ આજ્ઞા મળી ગઈ. હવે માત્ર બીજા રાજકુમારોનું માન મર્દન કરી ધનુષ્ય પર પ્રત્યંચા, ચડાવું એટલે મલયસુંદરી મારી જ થશે.” પ્રિય પાત્રના મિલન કાજેના મનોરથ પૂર્ણ કરવા તે ઉજમાલ થયે અને આમ આશાની લહેરે તેના મુખ પર પ્રદ અને ઉલાસની સુરખી છવાઈ ગઈ. એ પિતાના ભાવિના ભવ્ય સ્વપ્નની પગથાર ચડી રહ્યો હતે. અને ભાવિની રમ્ય કલપનાના ઝુલે ઝૂલી રહ્યો હતો ત્યાં ત્યાંથી પસાર થતા પિતાજીને અવાજ સંભળાએ “અરે બેટા મહાબલા : ચંદ્રાવતીથી લાવેલ લદમીપૂજ હાર, પણ તું સાથે લઈ જજે એ હાર માં તારે ચહેરો ઘણો શોભે છે.” મહાબેલ એકદમ ચિંતિત થઈ ગયો અને , પિતાજી! એક વાત કહેવાની રહી ગઈ, કાલે હું એ હાર પહેરી પલંગ પર સૂતો હતો ત્યારે કેઈ અદેશ્ય આકાર P.P. Ac. Gunratnasuri NUS.Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ 40 સતી મલય સુંદરી આવેલે. ઘડીમાં મારા વસ્ત્ર શસ્ત્ર કે ઘડીમાં આભૂષણ ખેંચવા લાગ્યો અને હું સજાગ થાઉં એ પૂર્વે ગળામાંથી તે હાર કાઢી અદશ્ય થઈ ગયો. મારી માતાને આ વાત જણાવી એ તે અત્યંત વ્યાકુળ બની ગઈ અને તેણે પ્રતિજ્ઞા કરી કે જે પાંચ દિવસમાં એ હાર નહિ મળે તે અગ્નિ પ્રવેશ કરે. અને જે કે મેં પણ એવી જ પ્રતિજ્ઞા કરી. આ ઉપદ્રવ કરનાર કઈ જન્માંતરને વૈરી દેવ કે ભૂત કે રાક્ષસ હોય એમ લાગે છે. સુરપાલ નરેશ પ્રથમ તે સ્તબ્ધ થઈ ગયા પછી ધીરેથી બોલ્યા હાં...પછી શું વિચાર કર્યો?” પિતાજી! મેં વિચાર કર્યો છે કે આજની રાત્રે એ રાક્ષસ કદાચ ફરી આવશે જ, અને એ સમયે તેને પકડીને કે જીતીને તે હાર હું પાછો મેળવીશ અને રાત્રીના ત્રીજા પહોરે સૈન્ય લઈ ચંદ્રાવતી પ્રતિ પ્રયાણ કરીશ.” રાજા મહાબલની નિર્ભયતાને મને મન વંદી રહ્યો. પ્રગટ બેલ્યો “સારું, તું મહાન પિતાને પુત્ર પણ મહાન થવા જ સર્જાયો છે. જરૂર તારી મનોકામના સિદ્ધ થશે” અને તે પિતાના મહેલે શયનખંડ તરફ વળ્યા. મહાબલ પણ હારની પ્રાપ્તિનો ઉપાય શોધો પિતાના સુવર્ણ પલંગ પર રેશમી શૈયાને આધિન થયો. રાત્રી વેગે વહી રહી હતી. આકાશમાં તારલા ટમટ રહ્યા હતા... ' P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ મહાબલનું પરાક્રમ BESSE333333333333353535335353 1. o રાત્રીને એકજ પ્રહર તે નિદ્રા લઈને જાગે. આવતી આફતને સત્કારવા પલંગપર રૂ વડે મનુષ્ય આકાર બનાવી તે પર વસ્ત્ર પાથરી દીધું અને પોતે હાથમાં ખૂલી તલવારે એક બારી પાસે સાવધાન થઈ ઉભે રહ્યો. આજે જેઠ વદ એકાદશીની અંધારી રાત્રી હતી. આકાશમાં નવલખતારાના મધુર પ્રકાશ પૃથ્વી પર પડતા હતા. દૂર વનપ્રદેશમાં શિયાળની લારી કે કુતરાના ભસવાને અવાજ આવો બંધ થયો હતો. મધ્યરાત્રીને સમય થયો અને એક દમ નીરવ શાંતિમાં સુસવાટ કરતા એક હાથે દાખલ થયો. પલંગ પાસે આવી તે એકદમ અટકી ગયો. કુમાર સાવધાન થઈ ગયો એણે બરાબર નિરિક્ષણ કર્યું. આખું શરીર દેવમાયાથી ગુપ્ત છે અને હાથ પર કંકણે છે. જરૂર આ કેઈ દેવી લાગે છે. પ્રથમ તે મડાબલે તે હાથને ખડગથી કાપી નાખવાનો વિચાર કર્યો પણ વિચાર્યું. એથી લક્ષ્મીપુંજ હાર મલશે નહિ અને આ દૈવી શક્તિ છટકી જશે. માટે એ હાથ જ પકડી લઉં. એમ વિચારી તુરત તેણે કુદકો મારી તે હાથ મજબૂત પકડી લીધો. તે દેવી હાથ પણ મહેલમાં ન રોકાતાં તુરત આકાશ ભણી ઉડવા લાગે. માર્ગમાં તે હાથે મહાબલને નીચે પાડી નાખવા ઘણી મહેનત કરી પણ કુમાર તેના સર્વ પ્રયાસ નિષ્ફળ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી બનાવી હાથનું બંધન મજબૂત કરતે જતું હતું. તે દેવીહાથ પર પોતાના હાથની નાગચૂડ ભરાવીને લટકી રહ્યો. થોડીવારમાં તારાઓના અજવાળામાં મહાબલને દેવીનું સંપૂર્ણ શરીર દ્રશ્યમાન થયું. મહાબલે તે દેવીના મસ્તક પર જોરથી બીમારી અને ગળાથી પકડી લીધી. તે સમયે તે દેવી કરૂણું. સ્વરે રૂદન કરતી બેલી, “હે નરવીર ! હવે તને ઉપદ્રવ નહિ કરું, મને મૂકી દે. મારે હાથ છોડી દે એ ભડવીર ! હ પીડા પામું છું. “કુમારે કહ્યું,” હે રાક્ષસી ! લક્ષ્મીપૂજ કાર ક્યાં છે તે બતાવ! નહિ તે હાથ નહિ છડું તે દેવી કહે “જરૂર તને આગળ મલશે. હવે મને છેડ” અને આખરે કુમારે વિચાર્યું. આ દેવી કંઈક દેવ માયાથી કદાચ મને સમુદ્રમાં ફેંકી દેશે” એમ વિચારી તુરત હાથ છોડી દીધું. અને ત્યાંથી તે નિરાધાર નીચે પડ્યો. યોગાનુયોગ એક આમ્ર વધની ડાળ ઉપર આવીને પડ્યો. ક્ષણવાર તેને મૂછ આવી ગઈ. પછી જેવો સભાન થેયે ને જોયું તે પોતે એક ભયંકર જંગલમાં આવી પડ્યો છે અને પોતે જે ડાળ ઉપર પડ્યો છે તે ડાળ પર પાકા આમ્ર ફળે લચી પડ્યા છે, અને તે નમી રહી છે. મહાબલ બીજી મજબૂત ડાળ પર આવીને બેઠો અને ડીવાર ચિંતામાં ગરકાવ થઈ ગયે. ખરેખર! રામ રાખે એને કેણ ચાખે? આયુષ્યની દોરી લાંબી હોય એવા પુણ્યવંતને જંગલમાં પણ મંગલ બને છે. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ અજગરના મુખમાં 3383333333333<3333333 11 રાત્રીનો ત્રીજો પ્રડર ચાલી રહ્યો હતે. જંગલમાં હિંસક પશુઓના અવાજે પણ આવી રહ્યા હતા. અને વનના પણેના અવાજથી રાત્રી સૂમ સૂમ કરી વહી રહી હતી. એવામાં સાહસ એની દષ્ટિ એજ વૃક્ષ પાસે આવતાં એક અજગર પ્રતિ ગઈ. તેના મુખમાં અર્ધ ગળેલ કે ઈ માણસ જણાતું હતું. કુમારે વિચાર્યું નકકી આ અજગર હમણાં આ વૃક્ષને ભરડો લઈ તે માણસને ખતમ કરી નાખશે–પર દુઃખમાં દુઃખી, પરોપકાર રસિક કુમાર, તુરત વૃક્ષ પરથી નીચે ઉતર્યો અને અજગર જ્યાં આંબાની નજીક આવી ભરડો લેવાની તૈયારી કરે છે ત્યાં કુમારે તે અજગરના બે હાથે હોઠ પકડી જીર્ણ વસ્ત્રની માફક્ક બે વિભાગ કરી નાખ્યા. અને તે સમયે તેના સુખમાંથી મંદ ચૈતન્યવાળી એક સ્ત્રી નીકળી પડી. અર્ધ બેભાન એ સ્ત્રીના મુખમાં એ સમયે “મને મહાબલકુમારનું શરણ હજે” એવા મંદ ઉઠાર નીકળી પડ્યા. પોતાના નામનું સ્મરણ કરતી એ સ્ત્રીને તેના આશ્રર્યને પાર ન રહ્યો. તે અજગરની ફાડને દૂર ફેકી તે નજીક આવ્યું અને તે સ્ત્રીનું મુખ ધારી ધારી જેવા લાગ્યું. તેને મુખ જોતાં વિશેષ આશ્ચર્ય થયું. કારણ કે મલયસુંદરી જેવું જ તેનું મુખ અને પોશાક હતા. ત્યાં તે બાળાને મુખમાંથી પૂર્વને પરિચિત, લેન દવની પ્રગટ થયે. // विधत्ते यद्विधिस्तया-न्नस्याहृदयचिंतितं एकमेवोत्सुकं चित्त-मुपायाचिंतयेबहून् // 1 આ લોક સાંભળતાં જ તેને નક્કી થયું આ મલય સંદરી જ છે. કેઈ કારણસર તેને અજગર ગળી ગયે લાગે છે. તે પછી તેણે બાજુના સરોવરમાંથી જલ લાવી તેના શરીરને સ્વચ્છ કર્યું –અજગરના લેહીથી ખરડાયેલું શરીર સ્વચ્છ થતાં, P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી વસ્ત્રથી પવન વિગેરે તે નાખવા લાગ્યો. અને હાથ પગને સંવાહન-દબાવવા લાગ્યા. થોડીવારના ઉપચારથી તે કન્યાએ ટુંક સમયમાં નેત્ર ખેલ્યાં. કુમાર બોલ્યા “હે રાજકન્યા ! સ્વસ્થ થા. તારા વસ્ત્રને ઠીક કર અને જાગૃત થા.” તુરત તે બેઠી થઈ. વસ્ત્ર સમારતાં તેણે સન્મુખ બેઠેલા પિતાના પ્રિયપાત્ર મહાબલને જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. અને બેલી “હે કુમાર ! હું કેવી રીતે જીવતી રહી ! અને અકસ્માત તમારે મેળાપ કયાંથી ?" મહાબલે વ્યંતરીએ તેનું હરણ કર્યું અજગરનું પતે વિદારણ કર્યું તે સર્વ વિગત કહી અને પૂછયું હે બાલા ! તું કેવી રીતે આ અજગરના ઉદરમાં આવી પડી તે વાત જણાવ.” મલય સુંદરી હજુ જ્યાં પિતાને વૃત્તાંત શરૂ કરે છે ત્યાં દરથી કે માણસના પગલાનો અવાજ શ્રવણ ગેચર થયો. બે બે આફત તે હજુ પૂર્ણ થઈ નથી ત્યાં આ ત્રીજી કઈ આફત છે એ જેવા મહાબલે દૂર દૃષ્ટિ કરી-કઈ પુરુષ આકાર દોડતો તેની તરફ આવતા હતા. શીધ્ર મહાબલે વિચાર્યું” આ ભયંકર અટવી છે. એમાં ચેર ડાકુઓનો જરૂર ઉપદ્રવ પણ સંભવે છે. એમાં આ સ્ત્રી જાતિ છે માટે એગ્ય ઉપાય કર જોઈએ. તુરત પિતાના કેશમાંથી એક ગુટિકા તેણે બહાર કાઢી અને આમ્રરસમાં ઘસી તેનું તિલક મલયસુંદરીના ભાલ પર કર્યુંતે તુરત પુરૂષ રૂપે થઈ ગઈ મહાબલે કહ્યું “સુંદરી ! આ વનને ભયંકર પ્રદેશ હોવાથી સ્ત્રી જાતીને ઘણા ઉપદ્ર સંભવે છે તેથી મેં તારું આ પુરૂષરૂપ કર્યું છે. એ તિલક હું મારા હાથે ભૂંસી નાખીશ એટલે તારું મૂળ રૂપે પ્રગટ થશે. માટે ચિંતા ન કરીશ.” મલય સુંદરી બોલી “કુમાર ! આપ મહા પરાકેમી અને મારા પ્રિયપાત્ર છે. આ તન મન તમને જીવનભર સમર્પણ કર્યું છે માટે આપની ઈચ્છા પ્રમાણે કરે” કુમાર તેની શ્રદ્ધાને મનથી પ્રશંસી રહ્યો. હવે એ વ્યક્તિ કેણ છે એ જેવા નિર્ભય થઈને મહાબલે દૂર દૃષ્ટિ કરી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ 33335 333333333333; માની કથા 1 ર મહાબલના સાન્નિધ્યે મલયસુંદરી સંપૂર્ણ સ્વસ્થ અને નિર્ભય બની. દૂરથી આવતા આકાર નજીક આવ્યું ત્યાં મહાબલે જોયું કે કોઈ સ્ત્રી દોડતી કંપતી તેની નજીક જ આવીને ઉભી રહી. તેના મુખમાંથી શ્વાસ હજુ ધમણની જેમ ગતિ કરતો હતો. મહાબલે તેને આશ્વાસન આપતાં મધુર સ્વરે પૂછયું “હે શુભે! તું કેણ છે? શા માટે ભયભીત છે? અમે પરદેશી છીએ અમને પ્રથમ એ જણાવ કે બાજુમાં કહ્યું શહેર છે? કોનું ત્યાં રાજ્ય છે ? કુમારની મધુર વાણીથી વિશ્વાસ પામેલી તે બોલી.. હે ક્ષત્રિય કુમારે! સાંભળે ! તમે જે ઉભા છે તેનાથી નજીક ગેળા નદિને તટ પ્રદેશ છે. તેની બાજુમાં ચંદ્રાવતી નગરી છે. ત્યાં વીરધવલ રાજાનું રાજ્ય છે.” કુમાર મનમાં રાજી થયા. કારણ કે એને વિધિએ જાણે ચંદ્રાવતીમાં જ ઈટ સ્થાનમાં જ મૂકી દીધું હતું. તે પ્રગટ બોલ્યા “હે સ્ત્રી! ત્યાં રાજકુંટુબમાં કંઈ નવીન વાત હોય તો જણાવ:” . આવનાર વ્યકિત કહેવા લાગી, “કુમાર ! તે રાજાને એક મલયસુંદરી નામે કન્યા છે. તેને આ ચતુદશીના દિવસે સ્વયંવર છે. રાજકુમારને બોલાવવા રાજાએ તે મોકલ્યા છે પણ વચમાં રંગમાં ભંગ થયેલ છે. મલયસુંદરીની ઓરમાન માતા કનકવતીએ આ કાવતરૂં કરેલ છે. એ કનકવતીની હું મુખ્ય દાસી સમા છું. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી મહાબલે કૃત્રિમ હાસ્ય કરતાં કહ્યું, “સાચી વાત છે તારી, ઓરમાન માતા પુત્રી ઉપર દ્વેષ રાખે જ, પણ એ વેરનું કારણ શું? બધી વાત મને વિગતથી કહે, તારી વાતમાં મને રસ પડે છે. તારી વાણી પણ મધુર છે એમાં મને મન કુલાઈ ગઈ. સ્ત્રીને સ્વ પ્રશંસા ઘણું ગમે છે. એ વાત કુમાર જાણતો હતો. તેમાં બાજુની એક શીલા પર બેસી વાત કરવા લાગી. “જુઓ કુમાર! કનકાવતી અને હું અમે બન્ને મલયસુંદરીના છિદ્રો શોધતા હતા. કારણ કે એ રાજકન્યાએ કનકવતીને જાડી પાડી હતી. એવામાં કઈ એક અદશ્ય દેવ એકદા કનકવતીના ગળામાં લક્ષ્મીપૂજ હાર નાખી ચાલતો થયો.” કુમારે મનેમન વિચાર્યું. એ દેવ આ હાર કનકવતીના ગળામાં નાખીને ગયે. ઠીક હારની પણ ભાળ મળી. પછી હાર મળ્યાથી કનકવતી રાજી થઈ ગઈ. આજુ બાજુ તપાસ કરી કેઈ મનુષ્ય ન હતું. નકકી કઈ દેવે જ અમને આપ્યું. પછી તેના ઉપરથી કનકવતીએ યોજના મનમાં ઘડી નાખી. હાર પેટીમાં મુકી દીધું અને મને બધી વાત કરી અને મેં સંમતિ આપી. તે રાજાના મહેલે ગઈ અને રાજા વીરધવલને એકાંતમાં કહ્યું કે “તમારી કન્યા મલયાએ હાર મહાબલને મોકલ્યા છે. અને સ્વયંવરના બહાને તે અહીં આવશે અને આ રાજ્ય ગ્રહણ કરીને મલયા સાથે લગ્ન કરશે,-એવી ચોક્કસ બાતમી મારી પાસે છે–તમે તપાસ કરે–આ સમયે બેટ પડે તે મારું શરીર ઉડાવી દેજે. તમે મલયાને બોલાવી પૂછે તેની પાસે લક્ષ્મીપૂજહાર હતું તે કયાં ગ? રાજાના મનમાં બરાબર ઝેર રેડી તે આવતી રહી. રાજાએ બધી વાત P.P. Ac. Gunratnasuri Nu8. Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ સમાની કથા ચંપકમાલાને કરી. તેણે કહ્યું, “જો કુમારી પાસે હાર ન હોય તે બધી વાત સાચી માનું “રાજાએ મલયસુંદરીને બોલાવી તેની પાસે હાર માંગ્ય, લયસુંદરી આમ એકાએક હાર માંગવાથી સંભાત થઈ ગઈ. ભય પામી થોડીવારે બેલી “પિતાજી! તે હાર ચોરાઈ ગયે લાગે છે. તપાસ કરતાં મલતો નથી.” રાજાના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. તે બોલી ઉઠ્યો. અરે પાપી! મારી પાસેથી દૂર જા. તારૂં મુખ મને દેખાડીશ ચંપકમાલા પણ પુત્રી પર કેધ કરી ફીટકાર દેવા લાગી. નિર્દોષ મલયસુંદરીને અમે બરાબર ભીડાવી હતી. તે ઉદાસ મને મહેલે આવી. આ બાજુ રાજાના મનમાં કનકવતીની વાત બરાબર બેસી ગઈ. પિતાનું રાજ્ય મહાબલ લઈ લેશે અને એનું નિમિત્ત કારણ પોતાની કન્યા છે. એ વિચાર કરી તેમણે કેટવાલને બોલાવી આજ્ઞા કરી “પ્રભાતે તારે મારી કન્યા મલયસંદરીને જંગલમાં લઈ જઈ મારી નાખવી. બીજે વિચાર ન કરીશ અને રાજાએ આ વાત સુબુદ્ધિ મંત્રીને કરી. મંત્રીએ કહ્યું “રાજન ! આવું અવિચારી પગલું ન ભરો. બહુ વિચાર કરો. પછી પસ્તાશે” પણે રાજાએ એની વાત ન માની. આ બાજુ મલયસુંદરીના નેત્રમાંથી અધારા પડતી જોઈ વેગવતી દાસી રાજા પાસે આવી અને તેના અપરાધની ક્ષમા માંગવા લાગી. આથી પણ રાજાના મનમાં જરાય વિશ્વાસ ન બેઠે. ઉલટું એમને થયું આ કન્યા સ્ત્રીચરિત્ર જ કરે છે. એવામાં કેટવાલ મલયસુંદરી પાસે આવ્યો અને થવાતા વચને રાજાની આજ્ઞા કહી. મલયસુંદરી આકાશ અને દુઃખથી રડી પડી. તે માતાને અને પિતાને ઉદ્દેશી કહેવા લાગી “હેમાતા P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ 44 સતી મલય સુંદરી પિતા! તમે આટલે બધે મારા પર શા માટે કેપ કર્યો છે! શું એક હારથી પણ હું હીન છું ? હાર કરતાં મારી કિંમત ઓછી છે? અરે વિધિનું જ આ ચેષ્ટિત છે. આમ રુદન કરતી તે મૂચ્છ પામી ગઈ કેટવાલ ફરી આવવાનું જણાવી વિદાય થયે. મલયાએ ભાનમાં આવ્યા બાદ વેગવતી દાસીને કહ્યું. “હે ધાવમાતા ! મારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. અને આ કન્યાને અપરાધ શું છે તે આપ જણાવે એટલો સંદેશ તમે એકવાર ફરી માતાપિતાને આપી આવો.” વેગવતી થોડા સમયમાં પાછી ફરી અને બોલી “કુંવરીબા? ગમે તેમ પણ આજે રાજાને તમારા પ્રત્યે ઘણે કેપ થયો છે. તે કહે કે એ પાપિણ કન્યાનું હું મુખ જેવા પણ રાજી નથી. કોટવાલ કહે તેમ કરે” અને વેગવતી પણ રડવા લાગી. | મહારાજ! આપને એજ આદેશ છે તે આ કન્યા ગેળા નદીના કિનારે રહેલ પાતાળમૂળ નામના અંધારાકુવાને આશરે લેશે” આમ કહી મલયસુંદરી એક લેક ગણગણતી કૂવામાં પડવા ચાલી. સાથે રૂદન કરતે સખી વર્ગ ચાલ્યો. લોકોને પણ સમજ નથી પડતી કે કન્યાની શી ભૂલ છે? રાજા પણ પ્રજાના આગેવાની વાત માનતું નથી અને પંચ પરમેષ્ટિનું શરણ લઈ “વિધત્તે યદ્વિધિસ્તસ્યા” એ લેક બેલતી તે અંધારા કુવામાં કુદી પડી.” એમના મરણથી રાજાને તથા કનકવતીને ઘણે આનંદ થયે. અને રાજાએ રાજપુત્રોને સ્વયંવરમાં નહિ આવવા માટે લખાણ કરવા તેને બેસાડયા પણ એવામાં શું બન્યું તે જાણવા જેવું છે. કુમારે ઉત્સુકતાથી પૂછયું “હાં પછી શું P.P. Ac. Gunratnasuri JusGun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ min સમાની કથા બન્યું તે કહે.” મા બેલી “થાય શું! કનકવતીનો પાપનો ઘડે ફૂટી ગયા. એટલે કે આ બાજુ પ્રજાજને કુંવરીના ગુણોને યાદ કરતા ઉદાસ ફરતા હતા ત્યારે આ બાજુ વેગવતી તથા રાજા આ કન્યાના મૃત્યુના સમાચાર આપવા સ્વયં અમારા મહેલે આવ્યા. તે સમયે હું અને કનકવતી કાર્ય સિદ્ધ થવાથી હર્ષના આવેગમાં આવી ગયા હતા અને અમારા મહેલના દરવાજો બંધ કરી નાચતા હતા. અમને ખબર નહિ કે રાજા પિતે એક બારીમાંથી આ નાટક જોઈ રહ્યો છે. અમે બન્ને લક્ષ્મીપૂજ હાર લઈ પરસ્પર શાબાશી આપતા નાચતા હતા. અમારે વેશ પણ ઉભટ હતે. અર્ધનગ્ન જેવી મદાંધ થઈને કનકવતી હાથમાં હાર પકડીને નાચતી બોલતી હતી. હે લક્ષ્મીપુંજ હાર ! અમારા તારણહાર ! તને કેટી કોટી પ્રણામ! આ હાર અલી જે ! આપણા ભાગ્યનો સિતારો ચમકાવનાર આને નમસ્કાર કર ! આને લઈ રાજા છેતરાયો. અલી મા! જે તે ખરી. આણે મલયાનો ઘાત કરાવ્યું. રાજા હવે મારે સ્વાધીન બન્યા.” અને આમ કહેતી તે મને ભેટી પડી. ગળ. ગોળ ફરવા લાગી અને ફરતાં ફરતાં અમને કપડાંનું ય ભાન ન રહ્યું. અને નગ્ન બની જોર જોરથી નાચતી હતી. અને એક બીજાને ચુંબન કરતાં ભેટી પડતાં સી-પુરુષની જેમ વર્તાવ કરતાં હતાં. રાજાના ક્રોધને પાર ન રહ્યો. એ સાચી વાત પામી ગયે કે આ કનકવતીના કાવતરાએ મારી નિર્દોષ કન્યાને ગુમાવી છે. તે ક્ષણવારમાં મૂચ્છ ખાઈ નીચે પડ્યા. નોકર ચાકરો ભેગા થઈ ગયા. અમે પણ અવાજ થવાથી બારીમાંથી જે જોયું તેથી સર્વ વસ્ત પામી ગયા. રાજા બેલતે હતા–“હે સેવકે ! આ કમાડ તેડી નાખો! અને પેલી બે પાપીણીને કનકવતીને પકડે.” અમે બે જણા જીવ બચાવવા જે હાથમાં આવ્યું તે લઈ નાસવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri MISGun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ ચતુર જ્ઞાની નૈમિત્તિક BEEEEEEEEEEEEEEEEEEEE2633 13 મહાબલને સમાની વાતમાં રસ પડે. એમાં એને સકલ ઇતિહાસ મળે. સેમાએ પાછળની વાત પૂર્ણ કરીઃ “પછી કુમાર! રાજા તે પશ્ચાત્તાપની આગમાં શેકાઈ ગયે. નેત્રમાંથી શ્રાવણ-ભાદર વરસી રહ્યો હતે. પ્રધાને બધી હકીકત જાણું. અંધારા કુવામાં તપાસ કરાવી પણ કન્યા ન મળી. રાજા નિરાશ થયે. તે કનકવતીના મહેલે આ પણ અમને ન જોતાં રાજાએ મહેલને જપ્ત કર્યો. હે કુમાર ! કન્યાના વિરહે રાજા આજનો દિવસ કાઢે તે મેટું ભાગ્ય સમજવું. અમે નાસીને ત્યાંથી ભાગ્યા. કનકવતીબા માગધ નામની ગણકાને ત્યાં સંતાઈ ગયા. અને હું જંગલના રસ્તે ભાગી. રાજપુરૂષના ભયે હું કંપતી દોડતી અહીં આવી. હવે હું જાઉં છું કારણ કે મારી પાછળ ભય છે.” અને તેમાં તુરત ત્યાંથી ગીચ ઝાડીમાં વિલીન થઈ ગઈ. મલયસુંદરીએ કહ્યું. “કુમાર ! તે માની વાત સત્ય છે–પણ હું અંધારા કુવામાંથી અજગરનાં મુખમાં કેવી રીતે આવી તે સમજાતું નથી” - કુમારે કહ્યું “એ તે દીવા જેવી વાત છે. એ કુવામાં અજગરના મુખમાંજ તું પડી અને અજગર તને અર્ધ ગળીને બહાર નીકળી આ જંગલમાં આવ્યું. વૃક્ષને ભરડે લેવા જતે હતું. મેં તેના બે ભાગ કર્યા.” મલયસુંદરી અજગરની પહેલી બે ફાડ પ્રતિ જોઈ ફરી ભય પામી. કુમારે તે ફડ દૂર નાંખી દીધી અને બંને જણે P.P. Ac. Gunratnasuri Nu8. Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ ચતુર જ્ઞાની નૈમિત્તિક 51 અનુક્રમે ગેળા નદીના કિનારે ભટ્ટારિકાના મંદિરે આવ્યાં. એજ સમયે પ્રભાતકાલની કિરણાવલી પ્રસારતે સૂર્યોદય થયો. અને જણ તે મંદિરના ઓટલે બેસી દંતધાવન-સ્નાન વિગેરે કરી સ્વચ્છ થયા. મલયસુંદરીને આજે પ્રિયપાત્રના સાન્નિધ્યે જગત હર્યું ભર્યું લાગતું હતું. મેર લીલી વનરાજી ડોલી રહી હતી. વનનાં મૃગો પણ આમતેમ દોડતા નાચતા પસાર થઈ રહ્યા હતા. બન્નેએ પ્રાતઃકર્મ આટોપી લીધું હતું. એક મૃગને પકડી મલયસુંદરી તેના મુખને પંપાળવા લાગી. કુમારને પણ આ જોવાની મઝા પડી. આમ વનના પ્રાકૃતિક સૌંદર્યના ખાળે જીવનભર રહેવાનું અને તે કેવી મઝા પડે એ વિચારે તેને ક્ષણવાર હસવું આવ્યું. મલયસુંદરીએ કહ્યું “પ્રિય! શુ હસે છે ? આ મૃગમાં અને મારામાં કંઈ સામ્ય લાગે છે?” મહાબેલે હસીને કહ્યું, “હા એના ને તારા જેવા છે કે તારા નેત્રે એના જેવા છે. એમાં કેણ ચઢે તે વિચારતે હતો.” પછી શું નક્કી કર્યું? તેણે પૂછ્યું. બને નિર્દોષ છે. ચંચલ છે. બસ આટલું જ મહાબલે કહ્યું. અને બંને જણાં હસી પડ્યાં. હસતા નેત્રેએ પરસ્પર ઘણી વાત કરી લીધી. પછી સ્વસ્થ થઈ મહાબલે પોતાના પરની જવાબદારીની વાત કરી “રાજકન્યા! મારે માથે હાલ ત્રણ જવાબદારી છે. પ્રથમ કાર્ય—તારા માતાપિતાનું જીવન બચાવવાનું છે. બીજું –રાજકુમારો સમક્ષ–વડીલના હસ્તે તારું પાણિગ્રહ કરવાનું છે અને ત્રીજું મારી માતાને લક્ષ્મીપૂજ હાર આપી તેમનું જીવન પણ બચાવવાનું છે. અને આ સવ ચાર જ દિવસમાં કરવાનું છે. સમય ડે છે કાર્ય ઘણા છે. એમાં તારે મને મદદ કરવાની છે.” P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ પર સતી મલયસુંદરી મલયસુંદરી બોલી, “મારે જે કરવાનું છે તે કહો-હું તે તૈયાર છું.” ક્ષણવારમાં મહાબલે એક યોજના વિચારી લીધી. તેણે કહ્યું “જે–તારે આ પુરુષરૂપ હમણાં તજવાનું નથી. અને માગધ ગણકાને ત્યાં જઈ કઈ પણ ઉપાયે કનકવતીને વશ કરી લક્ષ્મીપૂજ હાર મેળવવા તારે યત્ન કરો. હું અહીંથી સીધે સ્મશાનભૂમિ પર જઈ તારા માતાપિતાને યુતિથી બચાવીશ-તારે કાલનો દિવસ વેશ્યાના ઘેર જ પૂર્ણ કરે, સાંજે મને અત્રે મળજે–અને હાં-તારા નામની એક મુદ્રિકા (વીંટી) મને આપજે, મને કામમાં આવે” મલયસુંદરીએ પિતાના નામથી અતિ વીંટી મહાબલના હાથમાં મુકી અને તેની છૂટ પડવાની ઈચ્છા ન હોવા છતાં તે તેના આદેશ અનુસાર માગધ ગણીકાના ઘર તરફ ઉપડી. મહાબલ પણ ત્યાંથી નીકળે અને ભટ્ટારિકાના મંદિરે પડેલી કાષ્ટની ફાડને એક બાજુ ગોઠવી તે ચંદ્રાવતીમાં આવ્યા. અને બજારમાં જઈ યોગ્ય વસ્ત્ર પુસ્તક વિગેરે સાધન ગ્રહણ કરી પાંથશાળામાં આવ્યું અને ત્યાં નૈમિત્તિકને વેશ પરિધાન કર્યો. હાથમાં પુસ્તક ગળામાં માળા કપાળમાં ચંદનનાં તિલક વિગેરે કરી તેણે પ્રજાના મુખથી બધી બાતમી મેળવી. એની કલ્પના સાચી પડી. રાજા અને ચંપકમાલા પુત્રીના વિયોગે સ્મશાન તરફ જ ચિતામાં બળી મરવા ડાક જ સમય પૂર્વે ગયા છે. તે જાણી તે પણ તેમને બચાવવા ઉપડ્યો. માર્ગમાં રાજમહાલયની બાજુમાં હસ્તિશાળામાં કેટલાક મહાવત હાથીની વિષ્ટા પાણીમાં ગાળતા હતા. તેણે પૂછયું “આ શું કરે છે?” તેઓ બેલ્યા P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ ચતુર જ્ઞાની નૈમિત્તિક 53 આ વિછામાં હાથી કંઈક સેનાના ટુકડા ગળી ગયેલ હોય તે આ વિટ્ટામાં રહ્યા હોય છે. તેથી તેને ગાળવાથી અમને તે સોનાના ટુકડા મળી આવે છે. આ સાંભળી મહાબલે ઘાસને એક પૂળ લઈ તેના પોલાણમાં મલયસુંદરીના નામની વીટી મુકી, તે હાથીના મુખમાં મૂકો, હાથી તે ગળે ઉતારી ગયે. ' હવે દેડતે તે ગળા નદિના કિનારે પહોંચ્યો. જ્યાં હજારો લોકો ભેગા થયા હતા. ચિતામાં કાષ્ટ જલી રહ્યા હતા. રાજા અને રાણી સ્નાન કરી જનતાની છેલી વિદાય લઈ રહ્યા હતા. તે જ સમયે મહાબલ પહોંચી ગયા અને લોકોના ટોળામાં મેટેથી બૂમ પાડતો માગ કરવા લાગ્યો. " પ્રજાવત્સલ રાજ! સબૂર કર ! હે પુત્રીવત્સલ રાજા! સાસ નહિ કર ! લયસુંદરી જીવતી છે” આવાં વચન સાંભળી લકે રાજી થઈ ગયા અને આ નૈમિત્તિકને જગ્યા કરી આપી. અને નૈમિત્તિક શીધ્ર જ્યાં રાજા-રાણી પ્રજાને છેલ્લા નમન કરી રહ્યાં છે ત્યાં આવી પહેચે અને બોલ્યો. હે રાજન! સાહસ ન કરો. પ્રથમ આ ચિતા બૂઝાવી નાખે. મલયસુંદરી જીવતી છે.” આવા અમૃત સમાન વચન શ્રવણ થતાં લોકોએ ચિતા ડારી નાખી. રાજા કહે, “હે નૈમિત્તિક ! એવાં મારા પુણ્ય નથી કે રાજકન્યા જીવતી હેય. અંધકૂવામાંથી કોઈ જીવતું ન જ નીકળે. અમને હવે મરણમાં શા માટે વિદ્ધ કરે છે? - નૈમિત્તિક ગંભીર થઈ બોલ્યા, “રાજન ! આજે જેડ વદ બારસ છે. જેઠ વદી ચતુર્દશીના દિવસે સ્વયંવર મંડપમાંજ રાજકન્યા પ્રગટ થશે મારું જ્ઞાન ત્રિકાળને સ્પર્શે છે. મેં કઈ દિવસ ખોટું નિમિત્ત જોયું જ નથી. એટલું જ નહિ આવતી કાલે તમને એનું કેઈ પ્રિય અલંકાર પ્રાપ્ત થશે. માટે આવી નિશાની મળે તે જાણજો કે મારાં વચન યથાર્થ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી છે. નહિ તે આ ઉપાય તમારે માટે ખૂલ્લે જ છે પણ ગોત્રદેવીએ મને સ્વપ્નમાં જે કહ્યું તે કદાપિ મિથ્યા નહિ જ થાય. આ જ્ઞાનીનું વચન છે.” લોકે ચતુર જ્ઞાની નૈમિત્તિકને જયકાર ગજાવવા લાગ્યારાજાને પણ આની ગંભીર મુદ્રા અને વાતની સુંદર રજૂઆતથી વિશ્વાસ બેઠો. તેમણે પૂછ્યું, “હે નૈિમિત્તિક! તું બરાબર ગણત્રી કરીને કહે, સાચું શું થશે?” નૈમિત્તિકે પિતાનું પુસ્તક કાઢયું. ઘણી જાતની ગણત્રી કરી. થોડીવાર ધ્યાનસ્થ થયા પછી બે, “રાજન ! બરાબર વદ ચતુર્દશીના દિવસે જુદા જુદા રાજકુમારો સ્વયંવર મંડપમાં વિરાજીત હશે. હજારોની મેદની હશે. બે પ્રહર દિવસ પસાર થયા બાદ વસ્ત્રાલંકારથી વિભૂષિત રાજકુમારી મલયસંદરી ગોત્રદેવીને પસાથે અકસ્માતું દર્શન દેશે. માટે સ્વયંવર મંડપ રચા અને તેમાં આવતી કાલે પૂર્વ પ્રતેલી દરવાજા પાસે રાજાઓની પરીક્ષા માટે ગોત્રદેવી એક ચિત્રિત સ્થંભ મુકશે. ત્યાં તમે સ્વયંવર મંડપ રચાવી તમારું વજસાર બાણ મકા અને જે રાજકુમાર આ સ્થંભ વિધશે તે આ તમારી કન્યાને સ્વામી થશે. આ મારૂં કથન છે રાજન્ ! અમારૂં જ્ઞાન આથી સમગ્ર ભારતવર્ષમાં સચોટ અને શંકારહિત સાબિત થયેલું છે.” લેકે નૈમિત્તિકનાં સુંદર વચન સાંભળી કઈ પિતાને હાર- આભૂષણ-વસ્ત્ર વિગેરેથી તેને પહેરામણી કરવા લાગ્યા. જ નૈમિત્તિકે તે સર્વ ભેટ ન સ્વીકારી. અને કહ્યું “હે પ્રજાજનો ! અમે તે નિસ્પૃહ છીએ. અમારે તે લેક કલ્યાણ એ જ ભેટ છે.” રાજાને હવે સંપૂર્ણ વિશ્વાસ બેઠો. તેણે પૂછયું, “હે ચતુર જ્ઞાની નૈમિત્તિક ! મારી કન્યાને સ્વામી કોણ થશે ?" P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ ચતુર જ્ઞાની નૈમિત્તિક પપ ધ્યાનસ્થ થઈ નૈમિત્તિકે ફરીવાર ગણતરી કરી અને ગંભીરતાથી બોલ્યો “રાજન પૃથ્વીસ્થાનપુરના મહારાજા સુરપાળને પુત્ર મહાબલકુમાર તમારી કન્યાને પતિ થશે. વળી તે તમારું રાજ્ય વધારશે તમને યશ આપનારે પ્રિયપાત્ર થશે.” લોકોએ નૈમિત્તિકનો જયજયકાર ગજાવ્ય. બંદિજનોએ રાજાની સ્તુતિ કરી. " संत्यत पूर्वकाष्टोऽयं दुरालोक स्वतेजसा / सूर : वर्तते देव ! लोकानां त्वमिवोपरि" હે દેવ! તમારી માફક સૂર્ય કાષ્ટ (દિશા) ભક્ષણનો ત્યાગ કરી સ્વ તેજથી પ્રતાપી બની ગયા છે (મતલબ કે મધ્યાન્હ થયો છે) મંત્રીઓએ કહ્યું, “રાજન , આ રથમાં આરુઢ થાઓ! અને નગરીમાં પ્રવેશ કરે.” રાજારાણીએ રથમાં બેસી યાચકને દાન આપતાં લોકોના જયકારપૂવક નગરમાં પ્રવેશ કર્યો. લેક સહસ મુખે ચતુર નૈમિત્તિકની પ્રશંસા કરી રહ્યા હતા. મહાબલ પણ પિતાની અધુરી યોજના પૂર્ણ કરવાના. મહાન કાર્યમાં ગુંથાયે. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્વયંવર મંડપ - Ep S>B>Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્વયંવર મંડપ પ૭ નૈમિત્તિકે ગંભીર મુખ રાખી કહ્યું, “રાજન ! એને ખુલાસે અમારા જ્ઞાનમાં આવતું નથી પણ આ નેત્રદેવીનું કર્તવ્ય સંભવે છે.” રાજા ખુશ થયા અને તેણે પૂર્વ પ્રdલીના દ્વારે મહાન સ્વયંવર મંડપ રચવા પોતાના ચાકરેને આજ્ઞા કરી અને નૈમિત્તિક પિતાને મંત્ર સાધવા ઉપડયો. આ બાજુ સ્વયંવર મંડપનું જે અર્ધકામ વિલંબમાં પડયું હતું તે રાજાની આજ્ઞા થતાં ધમધેકાર થઈ શરૂ ગયું. સાંજ સુધીમાં તે ભવ્ય મંડપ તૈયાર થઈ ગયા. હવે ફક્ત રાજકુમારના આવાસમાં આસને વિગેરે ગોઠવવાના જ બાકી રહ્યા.” લેક વાતો કરવા લાગ્યા. જ્યાં કન્યા જ મોજુદ નથી ત્યાં એક નૈમિત્તિકના વચને રાજાએ બધા રાજકુમારને તેડ્યા છે અને આ મંડપ શણગારે છે પણ કન્યા જ નહિં મળે તે શું થશે? કેઈ કહે “તે બધા રાજકુમારો ભેગા થઈ રાજાને જ ઠપકો આપશે. અરે કઈ કુમારો કોપાયમાન થઈ રાજાને મારી ન નાખે તો સારું.” આમ લોકો તરેહ તરેહના સતર્ક વિતર્ક કરી વાતેના ગેળા ગબડાવતા હતા. નગરમાં કન્યા વિનાની જાન કેવી લાગશે. શું થશે ? એના વિચારે જાતજાતની કલ્પનાઓ કરતા હતાં. એવામાં પ્રાત:કાળ થયો રાજા જે જ્ઞાની નૈમિત્તિકની કાગના ડોળે રાહ જોઈ રહ્યો હતો તે હાજર થયા. રાજાએ પૂછ્યું, “કેમ નૈમિત્તિક ! તમારી મંત્ર સાધના પૂર્ણ થઈ?” નૈમિત્તિકે કહ્યું, “રાજન! હજુ એ ભાગ બાકી રહ્યો છે. છતાં આપને વચન આપેલ એટલે પ્રાતઃકાળે હાજર થયે છે.” રાજાએ પૂછયું, “હે નૈમિત્તિક ! તમે કહેતા હતા કે ત્રામણવાળો સ્થંભ મૂકશે. અમારા માણસો તેની ગોત્રદેવી ચિત્રામણવાળે સ્થંભ મેards Page #71 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી 58 શેધ કરવા ગયા છે પણ હજુ કેમ આશાજનક સમાચાર ન લાવ્યા ?" નૈમિત્તિઓ કંઈ જવાબ આપે ત્યાં રાજાના માણસે. વધામણી લઈને આવ્યા “રાજન! એક ભવ્ય સ્વંભ પૂર્વ દિશાના દ્વાર પાસેથી મળી આવ્યું છે.” તેને પૂર્વ પ્રતે લીના દ્વારે મંડપમાં મુકાવ્યું છે.” રાજા રાજી થઈ ગયા અને નૈમિત્તકને લઈ તે થંભ જોવા ઉપડયો. ત્યાં મંડપમાં આવી ભવ્ય સ્થંભ જોતાં તે મને મન શેત્રદેવીને ધન્યવાદ આપવા લાગ્યા. એવામાં લેકે તે સ્થંભ ઉપર હાથ ફેરવવા લાગ્યા. તેને અટકાવી નૈમિત્તિકે કહ્યું, “રાજન ! આ સ્થંભને કેઈએ હાથ લગાડે નહિ નહિ તે કુળદેવી કે પાયમાન થશે, વળી કાલે એનું મંત્રવિધિપૂવર્ક પૂજન કરવું પડશે. એ માટે કુંકુમ-ધૂપ-દીપ અક્ષત નાડાછડી વિગેરે સામગ્રી જોઈશે. અને પૂજન ચાલે તે. દરમ્યાન નૃત્યગાન થવા જોઈશે.” રાજાએ તે સર્વ કબૂલ કર્યું. દિવસ જતાં વાર લાગે છે? અને સ્વયંવરને પ્રાતઃકાળ થયે. એક બાજુ રાજકુમારી સ્વયંવર મંડપમાં એગ્ય સ્થાને આવીને બેસી રહ્યા હતા તા. બીજી બાજુ નૈમિત્તિક સ્વયંવર મંડપમાં આદરપૂર્વક તે થંભ યોગ્ય સ્થાને ગોઠવવી, તેની સામે છ હાથની શીલા મુકાવી તેને બે હાથ જમીનમાં દટાવી. તેના પશ્ચિમ ભાગે વાસાર ધનુષ્ય મુકાવી સ્થંભની પૂજન વિધિ કરી રહ્યો હતે. હુંકારને. જાપ ચાલી રહ્યો હતે. નારીઓ મંગલ ગીતગાન ગાઈ રહી હતી, કેટલાક નૃત્યકાર સ્થંભ આગળ નૃત્ય કરી રહ્યા હતા. આ બે પ્રહર દિવસ ચડેયે જ્ઞાનીના કથન મૂજબ રાજાની આદેશથી બંદિજને રાજસભામાં જાહેર કર્યું, “હે રાજપુત્રી આમંત્રિત ! સાવધાન થઈ સાંભળે! આ વાસાર ધનુષ્યને P.P. Ac. Gunratnasudiuild Sun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ 59: સ્વયંવર મંડપ જે લીલાપૂર્વક પ્રત્યંચા રૂઢ કરી દઢ બાણથી આ સામે રહેલા સ્થંભના જે બે ભાગ કરશે તેને રાજાની કન્યા ગોત્રદેવીના. કથન અનુસાર પ્રગટ થઈને તે રાજપુત્રને વરમાળા આરોપણ. કરશે. માટે જેનામાં શક્તિ હોય તે સ્થંભના બે ભાગ કરવા. તૈયાર થાઓ.” આ બાજુ બંદિજનની વિનંતીથી લાદેશને રાજા ઉભે. થયા અને વાસાર ધનુષ્યને ઉપાડવા યત્ન કરવા લાગ્યા પણ તે સફળ ન થયા અને બેસી ગયે. આ સમય દરમ્યાન ચતુર નૈમિત્તિક સ્થંભ આગળથી કયાં જતો રહ્યો તે કઈ જાણી શકયું નહિ. રાજા પણ વિચારવા લાગ્યો કે તે અર્ધ મંત્ર બાકી છે. માટે સાધવા ગયે હશે. ત્યાર પછી ગૌડ દેશને રાજપુત્ર ઉભું થયું. તે પણ નિષ્ફળ ગયો. તે બાદ કર્ણાટક દેશને રાજકુમાર વાસાર ધનુષ્યને ઉંચકી શકયે પણ બરાબર બાણ થંભ પર મારી. શકે નહિ. આ બાજુ એક પછી એક રાજપુત્રે ઉભા થતા જતા. હતા. નિષ્ફળ ગયેલા અંદર અંદર વિચારતા હતા કે હજુ રાજપુત્રી તે દેખાતી નથી. કોઈ કહે છે તેને કુવામાં નંખાવી છે. આપણી મશ્કરી કરવાની આ યોજના છે. અને મોટેથી, બાલવા લાગ્યા. “અલ્યા બાણ ચઢાવશે તે ખરા પણ પરણશે કોને? કન્યાને જ જ્યાં પત્તો નથી ત્યાં !" ત્યાં મોટા ભાગના રાજપુત્ર વજસાર ધનુષ્યમાંથી બાણ. ચોગ્ય રીતે છેડી થંભના બે ભાગ ન કરી શક્યા ત્યાં રાજા, વીરધવલને પણ ચિંતા થઈ કે “ખરેખર! શું થશે? લોકમાં મારી હાંસી થશે ? ત્યાં એક રાજપુત્ર પાસે બેઠેલે વીણાવાદક Page #73 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી સૂર્ય પ્રગટ થાય તેમ કાષ્ટ્રમાંથી વીણુ વગાડતા ધનુષ્ય પાસે આવ્યો અને ડીવાર મધુર વીણાના નાદે બધાને મુગ્ધ કરી દીધા. સૌ શાંત બની ગયા. બાદ વીણા એક બાજુ મુકી, તેણે ધનુષ્ય અને બાણ હાથમાં લીધા. બીજા રાજપુત્રો મટેથી નિષેધ કરવા લાગ્યા કે “હે વીણાવાદક! આ તારું કામ નથી. ધનુષ્ય છોડી દે. પગ પર પડશે તે માર્યો જઈશ. પણ તેણે કોઈની વાત નહિ ગણકારી. ધનુષ્ય પર બાણ ચડાવ્યું. એ બાણ કારનો ઘર 2....2... મેટો ભવ્ય અવાજ થયા અને તેમાં પ્રત્યા ન ધી ખેંચી તે સ્થંભ પર બાણ માર્યું. તે બાણ જેવું છે કે તેના બે ભાગ થઈ ગયા અને વાદળમાંથી છેતેમ કાષ્ટ્રમાંથી સવાંગ સુંદર અલંકૃત Aટ થઈ. તેના દેહુમાળી વિલેપન કરેલ ચંદનની મલયસુંદરી પ્રગટ થઈ. તેના દેહમાંથી વિતે કસ્તુરીની સૌરભ ચારે દિશામાં ફેલાઈ ગઈ. તેના લક્ષમીપુંજ હાર મારી મા હતો. સુખમાં પાન બીડ તે ચાવતી હતી. તેના જમણા હાથમાં વરમાળા હતી. ડાબા હાથમાં સુંદર કમલ હતું. જાણે લક્ષ્મીની શેભા ન બની હેય તેમ તે શેલતી હતી, ભાલ પર રહેલ કુમકુમ તિલક સર્વનું મધ્યબિન્દ્ર બની ગયું. આ ભવ્ય દેખાવ જોઈ સૌ આશ્ચર્ય મુગ્ધ બની જોઈ જ રહ્યા. રાજ પણ હર્ષના હિંડેળે ઝુલતે ત્યાં આવી પૂછવા લાગ્યા, “હે વહાલી કન્યા! તું આ સ્થંભમાં કેવી રીતે આવી ? અને તું કુવામાં કેવી રીતે સજીવન રહી?” - મલયસુંદરી બોલી “પિતાજી! એ સર્વ ગોત્રદેવી જાણે છે” રાજા આશીર્વાદ આપી તેના માથે હાથ ફેરવી પિતાના સિંહાસન પર આરૂઢ થયે. તેના હર્ષને પાર ન હતો. એવામાં ચંપકમાલા પુત્રી પાસે ગઈ અને તેના મસ્તકે હાથ P.P. Ac. Gunratnasudium.Sun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્વયંવર મંડપ 61 મુકી ઓવારણાં લેવા લાગી. ત્રણ ચાર દાસીઓએ કુમારીને ટેકે આપી કાષ્ટ્રમાંથી બહાર જમીન પર ઉતારી. લોકે મલયસુંદરીને અને રાજાને જય જયકાર ગજાવવા. લાગ્યા. પ્રધાન મંત્રીએ રાજાના આદેશથી જાહેર કર્યું, “હે રાજકુમાર ! પ્રજાજનો ! આ કન્યાને કુવામાં પડતાં ગોત્રદેવીએ ઝીલી લીધી હતી, તે આજે પ્રગટ થાય છે. હવે એની ઈચ્છામાં આવે તેને તે વરમાળા આપે” મલસુંદરી ધીરે ધીરે વીણાવાદક પાસે આવી. બીજા રાજકુમારોના મનોરથના ચૂરા કરતી, લોકોના મનનું હરણ કરતી, હંસી સમાન ગતિથી ચાલતી, તે કામદેવ જેવા શોભતા વીણાવાદકને સ્નેહ સભર નેત્ર વરમાળા આરોપણ કરી. બીજા રાજકુમારે આપસમાં કહેવા લાગ્યા, “અરે આ ચતુર રાજ-કન્યા છતાં એક સામાન્ય વીણાવાદક-ગાંધર્વિકના ગળામાં વરમાળા નાખી એ અમે સહન કરી શકીશું નહિ. એ માટે અમે એને મારીને પણ આ લગ્ન અમે થવા દઈશું નહિ. કાગની કેટે રત્ન હોય જ નહિ.” રાજા પણ મનેમન વિચારવા લાગ્યો, જ્ઞાનીનું કથન બધી વાતે સત્ય બન્યું પણ મહાબલકુમાર આ કન્યાને પરણશે એ વાત માત્ર અસત્ય ઠરી.” એ સમયે કુમારે બધા ભેગા થઈ સૈન્યબળ સજતા. લડવા માટે તૈયારી કરવા લાગ્યા. તે સમયે રાજા વીરધવલે પોતાનું સૈન્ય બેલાવી વીણાવાદકના રક્ષણ માટે તેની ચારે બાજુ મુકી દીધું. તે વીણાવાદક પણ જરાય ડર્યા વિના પિતાના પર તૂટી પડેલા રાજકુમારને પોતાની તલવારનો સ્વાદ. ચખાડવા લાગ્યા. ક્ષણ વારમાં તે રાજકુમારે માર ખાઈ ભાગવા લાગ્યા. તે સમયે એક ભાટના પુત્ર મહાબલકુમારને ઓળખી લીધો. એ મોટેથી એલ્યો " અહો ! આ તે સુરપાળ P.P. Ac. GunratnasuriMnSGun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ 62 સતી મલયસુંદરી રાજાના પુત્ર મહાપરાક્રમી મહાબલકુમાર પોતે જ છે. મહાબલકુમારને જય હો.” આ શબ્દો શ્રવણ થતાંજ રાજા વિરધવલના આનંદને પાર ન રહ્યો. તેણે ભાટને બોલાવી બધી ખાત્રી કરી. અને એ જ સમયે મહાબલે પણ પિતાને ગાંધવિક વેશ તજી મૂળ રૂપને પ્રગટ કર્યું. આનંદને સાગર લહેરાઈ રહ્યો. રાજા બેલી ઉઠયે : “જ્ઞાનીનું વચન કદાપિ મિથ્યા થાયજ નહિ.” મધુરજની 3903333333 15 રાજાએ ભાગતા રાજકુમારને પાછા બોલાવી સર્વ વાત સમજાવી. અને યોગ્ય કન્યાને યોગ્ય જ વર મર્યો છે. સીતા રામને જ વરી છે એમ જ્યારે તેમને સમજાયું ત્યારે તેઓ પણ મહર્ષિત થઈ જાનૈયા બન્યા. રાજાએ પણ કુમારી અને કુમારને રાજમહેલે લઈ જઈ ભેજન કરાવ્યું અને પિતાના અનુચરોને લગ્નવિધિ માટે તૈયારી કરવા મેકલ્યા. ચંપકમાલાના આગ્રહથી રાજ પણ જમવા બેઠો અને જમતાં જમતાં એણે મહાબલને કહ્યું “કુમાર ! મારી કન્યા તમને પ્રાપ્ત થશે એ વાત મને એક નૈમિત્તિકે કહી હતી. શું એનું જ્ઞાન ! શું એનો પ્રભાવ ! ખરેખર એ નૈમિત્તિકેજ મારું જીવન બચાવ્યું. નહિ તે શું થાત એ કહી શકાય તેમ નથી.” P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ 63 મધુ રજની મહાબેલ મલયસુંદરી પ્રતિ સ્નિગ્ધ દષ્ટિ કરી મનોમન હસી રહ્યો. ચંપકમાલાએ પૂછ્યું “સ્વામીનાથ ! એ નિમિત્તીઆને તમોએ કંઈ ઈનામ પણ ન આપ્યું?” રાજાએ ખેદપૂર્વક કહ્યું “પ્રિયે! એની ઘણી શોધ કરાવી પણ થંભની પૂજા કરતાં અને મંત્ર સાધવા માટે તે ગયે તે પછી હજુ સુધી મળે જ નહિ. નહિ તે જરૂર સારૂં ઈનામ આપત! મહાબલે મનમાં કહ્યું : “આ મોટું ઈનામ કન્યારત્ન તો મળ્યું પછી એ નિમિત્તીઆને બીજું શું જોઈએ !" આ બધા જમીને પરવાર્યા બાદ કુળદેવીની પૂજા કરી. રાજકુમાર તથા બંધુવર્ગને પણ ભોજન તાંબૂલથી માન આપ્યું. બહાર મંડપમાં માંગલિક વાજીંત્ર વાગવા લાગ્યા. ગાંધર્વો ગાયને ગાવા લાગ્યા. નૃત્યાંગનાઓના નૃત્ય થવા લાગ્યા. લેકે તોરણ પુષ્પ વિગેરેથી ઘરને શણગારવા લાગ્યા. નારીઓ ધવલ મંગલ ગીતો ગાવા લાગી. મહાબલકુમારને પણ બીજા કુમારે રાજાના પોશાકમાં શણગારવા લાગ્યા. અને વરરાજા બનેલ મહાબલને રાત્રિના સમયે સમગ્ર નગરમાં વરડે ફરી આવ્યા બાદ રાજદ્વારે ઉતર્યો. અને ગોર મહારાજેના માંત્રિક ગ્લૅકને વનિ શરૂ થયો. અને શુભ લગ્ન મહાબલ કુમારને મલયસુંદરી સાથે હસ્તમેળાપ થયો. રાજાએ તથા બીજા વડીલેએ નૂતન વરવધૂને આશીર્વાદ આપ્યા અને દાયજામાં હીરા માણેક મોતી હાથી ઘોડા વિગેરે રાજાએ વિપુલ પ્રમાણમાં આપ્યું. મહાબલે અને રાજકન્યાએ માતા પિતાના ચરણે મસ્તક નમાવ્યું. રાજાએ કહ્યું. “ચંદ્ર અને ચાંદનીની જેમ તમારે સંગ અવિચ્છિન્ન રહે.” કન્યાને ઉદ્દેશીને કહ્યું. “સારા ઘરની લક્ષમીની જેમ કુલની લક્ષ્મી બનજે બેટા!” ત્યાર બાદ એકાંતમાં P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ સતી મલયામુકી. ના પર એકાકી તમે કેવી માથે લાવ્યા ન હતા ' દય ! વીતિમાં મહાબુલને પૂછ્યું "કુમાર ! આ પ્રસંગ પર કોકા , રીતે આવ્યા લાવ વકરે કિમે સાથે લાગ્યા ન મહાબલે સમાચિત જવાબ આપ્યો “ધડલ ! કાકી, મને આ સ્વયંવર મરૂપમાં લાવીને મૂકી દીધા રાજા હસીને બોલ્યા, “બસ! એ પણ ગાદેવીન કા મકાબલ પડ્યા ગાદેવીના નામે મનમાં ઘાટો : થયા. પછી એ * વડીલ ! આવતી કાલે સવારે કામ માતા પિતાની પાસે મારે જવું પડશે. કારણ કે અચાનક કોઈ દેવીએ મારૂ હરણ કર્યું છે. જે નર્વેિ જાઉં' તે તેઓ મારા વિયોગમાં પિતાના જીવનની હાની પામશે. રાજાએ કહ્યું “કુમાર ! એની ચિંતા ન કરો, અફીથી પૃથ્વીસ્થાનપુર બાસઠ જન છે. વેગીલી સાંઢણી તૈયાર કરાવું છું. માનાકાળે છે."* - આમ વડીલની વિદાય લઈ બને એમના માટે શણગારેલા ખાસ મધુ મહેલમાં આખ્યા કારણ કે આજે એમની મધુરજન, હતી. દરેક નવદંપતીને આ રજની અતિ પ્રિય હોય છે કારણ કે લગ્નની આ પ્રથમ પરસ્પરની વિશિષ્ટ અધિકૃત મુલાકાત હોય છે. પ્રથમ કાયાની પછી મનની મુલાકાત થાય છે. પછી આમાને સંગમ થાય છે. મલયસુંદરી કુલથી શણગારેલા પલંગ પર બેઠી. એના નયને નીચા દ્વળ્યા હતા. લજાને મહાભારતનું સતાવતા હતા. એ બલવું તે તેને સુઝતું ન હતું. જરીયાનના રેશમી વરમાં સાજ મહાબલ પાસ નિવધુ દષ્ટિથી કેમલાંગીના ચદ્રબિંબ જેવા મુખને અનિમેષ જોઈ રહ્યા. હતા. બન્નેના હૃદયમાં પારાવાર પ્રેમ હતો પર્ણ.. કોણ પ્રથમ બેલે એ મહાપ્રશ્ન હતું. આખરે મહા તેની પાસે બેસીને તેને કમલ કર હાથમાં લઈ બોલ્યા 'મિ" આજે આપણું મિલન થયું–આત્માનું સખ્ય થયું અને P.P. Ac. GunratnasariguesAaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ મધુરજની આપણું ઈચ્છિતકાર્ય સિદ્ધ થયું. મારી બીજી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. હવે માત્ર ત્રીજી પ્રતિજ્ઞા બાકી છે. માતાને હાર આપી તેનું જીવન બચાવવાની. હવે ભટ્ટારિકાના મંદિરે તમને જે કાર્ય સંપ્યું હતું તે તમે કેવી રીતે પાર પાડયું, આ લક્ષ્મીપૂજ હાર કેવી રીતે મેળવ્યું તે સર્વ વિગત કહો' અને મહાબલ તેની વાત સાંભળવા તેની બાજુમાં બેઠે. ક્ષણવારમાં મલયસુંદરીએ ઊર્ધ્વમુખ કર્યું અને કુમાર સાથે દષ્ટિ મેળાપ થતાં પરસ્પરની વાત નેત્રોએ કરી લીધી અને ડી જ વારમાં દેહમિલન થતાં મલય સુંદરી કન્યા મટીને વિધિવત્ સૌભાગ્યવતી બની. એ બાદ એક પ્રહર પર્વત બન્નેએ શી વાત કરી તે ઈ જાણતું નથી પણ અચાનક વેગવતી દાસી મહેલમાં કંઈક લેવા દાખલ થઈ ત્યારે બને એ મોટે મોટેથી તેને આવકાર આપી બોલાવી. વેગવતી તેમના શરીર પર રહેલા શ્રમના ચિન્હોથી સર્વ વાત સમજી ગઈ હતી, તે મોટેથી બોલી. “રાજકન્યા! આજની રાત તમારી મધુરજની છે. તમારા સુખમાં વિન કરવાનું કામ મારું નથી, અને તે જવા ઉત્સુક બની, પણ બનેને હવે વાતે જ બાકી રહી હતી, તેથી વેગવતીને પરાણે બેસાડી અને તે સમયે વેગવતીએ પ્રશ્ન કર્યો. “આ બધું ખરેખર ગોત્રદેવીનું કામ છે કે એમાં માનવ યત્ન છે એ તો કહે કુમાર સાહેબ !" મહાબેલ કુમાર મધુર મિત વરતા હસવા લાગ્યું. એ સ્મિતે ગગન મંડળમાં તારા પણ આ રાત્રીમાં વધુ પ્રકાશ વેરતા હોય તેમ ચમકવા લાગ્યા. રાત શીતલ રાત્રી વહી રહી હતી. કુમારની કથા પણ શરૂ થઈ.... વેગવતી એક ધ્યાને તે શ્રવણ કરવા લાગી મહેલના "દાપકો પણ વારંવાર ચમકારા કરતા આ વાર્તાને જાણે શ્રવણ કરતા હોય તેમ ઝબૂતા હતા. આ P.P. Ac. Gunratnasuri Juis Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારની ભવ્યથા 33333333333333333 34 335 338 મલયસુંદરીના આગ્રહથી મહાબલે વિશ્વાસુ દાસી વેગવતીને ભટ્ટારિકાના મંદિરે બને છૂટા પડ્યા ત્યાં સુધીની સર્વ વાત કહી. પછી હસ્તિશાળામાં મુદ્રિકા હાથીના મુખમાં ઘાસયુક્ત મૂકી અને રાજાનું રક્ષણ કર્યું એ સર્વ કહ્યા બાદ આગળ ચલાવ્યું. “રાજા પાસેથી મંત્ર સાધનાના મિષે છૂટયા બાદ બજારમાંથી જોઈતા સાધને લાવી ભટ્ટારિકાના મંદિરે આવ્યો. અને જે કાષ્ટની બે ફાટ (ચંપકમાલા વાળી) પડી હતી તેને છલીને સુંદર બનાવી ઉપરના ભાગમાં યંત્ર પ્રયોગવાળી એક ગૂઢ કલીક–ખીલી ગોઠવી. એ ખીલી દબાવવાથી તે ભઆકારના કાષ્ટના બે દ્વાર ખૂલી જાય એવી કરામત સર્જી. એવામાં કેટલાક ચેર તે મંદિરમાં એક મોટી પેટી ઉપાડીને આવ્યાં અને ત્યાં પેટી મુકી તેનું તાળું ખેલવાનું સાધન લેવા ગામમાં ઉપડ્યા. એમાંનો એક શેર મંદિરની પાછળ સંતાઈ ગયો હતો, તેણે મેં ચેરસંજ્ઞાથી લાવ્યા મને પણ તેણે ચેર સમજીને કહ્યું, " અરે યુવાન ! આ પેટીનું તાળુ ખેલી આપે તે—હું તને ભાગ આપીશ” મેં મારા હથીયારોથી તે પેટીનું તાળું ખેલી આપ્યું. પેટીમાંથી ઘરેણાં વિગેરે કાઢી તેણે એક પિોટલું બાંધ્યું, અને એક કબાટમાં મૂક્યું. એવામાં કંઈક અવાજ થવાથી તે બે “હે મહાભાગ ! મને થેલીવાર કયાંક સંતાડી દે, નહિ તે હું પકડાઈ જઈશ” મેં તેને મંદિરના શિખરના એક ભાગમાં શીલા P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ તે અલકા બનાવી તારે તાંત રાજકુમારની ભવ્ય કથા ખસેડી ત્યાં ગઠવી દીધો અને ઉપર શીલા સજજડ મૂકી દીધી. હું નીચે આવ્યો ત્યાં બાજુના વડવૃક્ષના પોલાણમાં મારા વસ્ત્ર અલંકાર વિગેરે જે ખોવાયા હતા અને દેવીત હરણ કર્યા હતા તે જોયાં. તે સર્વ અલંકાર તે દેવીએ ફેકયા હશે અને આ ચેરના હાથમાં આવ્યા હશે અને તેણે અહીં મુકયા હશે એમ ઘટમાન કરી તે અલંકાર વસ્ત્ર મેં કબજે કર્યા. ત્યાર બાદ તે કાષ્ટને ચગ્ય સ્થંભ રૂપ બનાવી ઉપર ચિત્રામણ કરતો હતો ત્યાં તું આવતી જણાઈ હવે તારૂં વૃત્તાંત-હે મલય સુંદરી ! તું કહે. વેગવતી મનોમન બેલી “ઓહો ! કુમાર સાહેબ ઘણા બુદ્ધિમાન લાગે છે.” મલયસુંદરી બોલી, “પછી સ્વામીનાથ! આપનાથી છૂટા પડયા બાદ હું માગધગણિકાને ત્યાં આવી. તેને એક ધૂતે ઠગી હતી. તે મહાસંકટમાં પડી હતી. તેના : શરીરના સાંધા નરમ પડી ગયા હતા. ચલાતું પણું ન હતું. મેં તેને આશ્વાસન આપી તેની આવી સ્થિતિનું કારણ પૂછયું, તે બેલી, “હે યુવાન ! (હું તે સમયે પુરૂષ રૂપમાં હતી) હું આ મંદિરના ઓટલે બેઠી હતી ત્યાં એક ધૂત મંદિરમાં દર્શન કરવા આવ્યો. મારા રૂપને તે ટીકી ટીકીને જોવા લાગ્યું. ગણિકા છું એ એને કયાંથી ખબર હોય? મેં પણ તેને આંખના પલકારે પાસે બેલાવ્યો. તે આવીને કહેવા લાગ્યું, “લે સુંદરી ! તમારી શી સેવા કરૂં ?" મેં કહ્યું મારું આ શરીર જરા દુઃખે છે તે જરા સંવાહન કર. દબાવી આપ! તેણે કહ્યું “હું સુંદર રીતે દબાવી આપીશ. તમે શું આપશે?” મેં કહ્યું, કંઈક આપીશ. તને રાજી કરીશ.” 1 એ પૂર્વે મારું શરીર એવી રીતે દબાવી આપ્યું કે મારે સમય થાક ઉતરી ગયો. હવે તેણે કહ્યું “કઈક આપે અને મને P.P. Ac. Gunratnasuri Mu8.Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી રાજી કર.” મેં તેને ઘરેણાં—અલંકાર આપવા માંડયા પણ તે. મને કહે છે કે “કંઈક આપે નહિ તે અહીંથી જવા નહિ દઉં, એણે મને અહિં રોકી રાખી છે. કંઈ લેતો નથી અને મને જવા દેતો નથી. આવા સંકટમાં હું પડી છું. મારે પણ મગધ ગણિકાની લક્ષ્મીપુંજ હાર માટે જરૂર હતી તેથી મેં તે મગધાને કાનમાં કંઈક કહ્યું અને કહ્યું હું ત્રીજ પહેરે તારા મહેલે આવીશ. હું બે પ્રહર બજારમાં ફરવા ગઈ. ત્રીજા પ્રહરે તે મગધાને મહેલે ગઈ ત્યારે તે હસતી હસતી મારી સન્મુખ આવી અને બોલી “શાબાશ યુવાન ! તારી યુક્તિથી હું સંકટમાંથી પાર પડી.” વેગવતીએ પૂછ્યું, “કુમારી બા ! એવી શી યુક્તિ કરી તમે ?" મલયસુંદરીએ કહ્યું “હે મગધા ! જ્યારે તે વૃર્ત આવે ત્યારે તેને ભેજન કરાવીને કહેવું કે પેલે પૂણામાં ઘડે પડે છે તે લાવ. એ ઘડામાં એક સર્ષ પૂરી રાખે. તે જે હાથ નાખે ત્યાં ચમકે અને બોલે કે “આમાં તે કંઈક છે કે તુરત તારે કહેવું એ “કંઈક લઈ જા. એ. તારું ઈનામ છે અને મગધાએ તે ધૂને મહેલે લાવી ભેજન કરી બેસાડી મારી પાસેથી એક સર્પ મંગાવી ઘડામાં પુરી એ પ્રમાણે કર્યું અને તે સંકટનો પાર પામી. ત્યાર બાદ મગધા મને કહે “હવે હું તમારી શી સેવા કરું ?" મેં કહ્યું, “તારા ઘરમાં કેઈકે રાજદ્રોહી માણસ લાગે છે. તારી સેવા મને ન ખપે મારા વચનથી તે આશ્ચર્ય પામી. તે ધીરેથી નમ્ર વદને બોલવા લાગી, “યુવાન ! તમે. કેઈ તિષી લાગે છે. સાચી વાત છે. રાજદ્રોહી કનકવતી. મારા ઘરમાં નીચે ભેંયરામાં છે. એણે મને ખૂબ ધન આપ્યું છે. પણ હવે એને કાઢવી કઈ રીતે? કારણ કે રાજપુરૂષને. જે ખબર પડે કે મારા ઘરમાં આ બલા છે તે મારી મિલકત P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારની ભવ્ય કથા જપ્ત કરી દે. માટે તેને કાઢવાનો કેઈ ઉપાય બતાવો. તમે તો ઘણું જ્ઞાની છે !" - આમ કહી તે મને કરગરવા લાગી. મેં કહ્યું, “હું તને જરૂર આ બળતી આગમાંથી છોડાવીશ. તું મને એ કનકવતીને મેળાપ કરાવ. “વેશ્યા ખુશ થઈ. મને સારી રીતે ભેજન વિગેરે કરાવી રાત્રીના સમયે કનકવતી પાસે લઈ ગઈ. અને તેને કહ્યું, “રાણીબા, આ યુવાન મારા મિત્ર છે અને તમારા રક્ષણ માટે આવ્યા છે” એમ કહી તે ચાલી ગઈ. કનકાવતી મારૂં કામદેવ જેવું રૂપ જોઈ મારી પાસે *વિષયસુખની યાચના કરવા લાગી. મેં કહ્યું, “રાણીબા! મારો એક યુવાન મિત્ર છે તે મારાથીય પાળે છે. તે આજે ભટ્ટારિકાના મંદિરે આવશે. આપણે બને ત્યાં જઈશ. તમે તમારા બધા શણગાર સજી લેજો જેથી વધુ મનમેહક લાગે તમારી પાસે કેઈ સારે હાર હોય તોયે પહેરી લેજે.” કનકવતી મારી વાતમાં આવી ગઈ. તેણે કહ્યું, લક્ષ્મીપુંજ નામે હાર મારી પાસે છે પણ તે મારા મહેલમાં દક્ષિણ દિશાના કબાટમાં છે તો દિવસે તો ચેકીદારો પકડી લે. રાત્રીએ હું ત્યાંથી લઈ આવીશ. પછી જરૂર આપણે જઈશું. પણ શું તે યુવાન ઘણો જ રૂપાળો છે? તમારાથી વિશેષ? અને એ ના પાડે તો ?" મેં કહ્યું, “ઘણો રૂપાળે છે. નહિ તો હું તે શું જ ને!” એને આમ આશ્વાસન આપી હું ઉપર આવી. ત્યારબાદ હું અને મગધા કનકવતીના મહેલે રાત્રીના સમયે પ્રથમ જઈ આવ્યા પણ તે હાર અમને મળ્યો નહિ. ત્યારબાદ કનકવતીને કહ્યું તું હાર લઈને ભટ્ટારિકાના મંદિરે આવજે અને હું તમને મળી. તે બાદ તમેએ કહ્યું, “એ નીચ સ્ત્રી સાથે મારે વાત કરવી પણ ઉચિત નથી તો ભેગની વાત જ P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી કયાં?”તેવામાં તેને આવતી જોઈ તમે સંતાઈ ગયા. અને કનકાવતી હાર લઈને આવી પહોંચી. કામી મનુની દિનદશા વિચિત્ર જ હોય છે. મેં તેને કહ્યું, “રાણીબા ! અહી ચારને ઉપદ્રવ છે અને મારા મિત્ર આવે તે પહેલાં તમારી પાસે કંઈ હોય તો તે મને આપીને સંતાઈ જાવ, નહિ તો આપણું કાર્ય થશે નહિ.” એવામાં તમેએ કંઈક ખખડાટ કર્યો અને તે કનકવતીએ ભયથી પિતાના અલંકારો અને લક્ષમીપુંજ હાર મને આપી દીધું. મેં તેને ખાલી પડેલી પેટીમાં સંતાડી અને લક્ષ્મીપુંજ હાર તથા એક કંચ કાઢી લઈ તે અલંકારોની પિટલી તેના ખોળામાં મુકી પેટી બંધ કરી, ઉપર પાસે પડેલું તાળું મારી દીધું. - આ સાંભળી વેગવતી ખડખડાટ હસવા લાગી, “વાહ વાહ! બન્નેમાંથી “ણ બુદ્ધિમાં ચડે એ એક કેયડ થઈ ગયો.” હસતાં હસતાં મલયસુંદરીએ વાત આગળ ચલાવી : “પછી સ્વામીનાથ! તમે સંતાઈ ગયેલા તે પ્રગટ થયા અને તમે મારા કપાળમાંથી તિલક ભૂંસી નાખ્યું, હું સ્ત્રી રૂપે થઈ. મેં કંચ પહેરી લીધું. તમારા લાવેલા સાધનમાંથી ચંદન વિગેરે વિલેપન કર્યું, કસ્તુરી વિગેરેથી અંગ સુરભિત કર્યું. કુંકુમ તિલક વિગેરે કર્યું, ગળામાં લક્ષ્મીપુંજ હાર પહેર્યો. તમે મને કષ્ટમાં બેસાડી તે બાદ જ્યારે તમારી વીણાને અવાજ સાંભળ્યું અને તમારું બાણ થંભને વાગ્યું ત્યારે ખીલી કાઢી લીધી. ત્યાં દ્વાર ખૂલી ગયા અને હું પ્રગટ થઈ P.P. Ac. Gunratnasuri MS.Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્યંતરની સહાય 333333333333333333 વેગવતી બન્નેની બુદ્ધિ કલા પર આફિન થઈ ગઈ એણે કુમારને પૂછ્યું “પણ તે સ્થંભ ભટ્ટારિકાના મંદિરથી પૂર્વ દરવાજે કઈ રીતે આવ્યા?” કુમારે કહ્યું. “પેલા જે ચેરો ગામમાં તાળું ખોલવાનું સાધન લેવા ગયા હતા. તે પાછા આવશે જ એ મને ખાત્રી હતી. જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેમને ચેરના સંકેતથી બોલાવ્યા. તેઓએ મને પૂછ્યું, અહીં એક પેટી અને ચાર હતો તે કયાં ગયો? મેં કહયું “તમે આ સ્થંભ ઉપાડી નગરના પૂર્વ દરવાજે મુકી આવે તે બધી માહિતી આપું” અને તેઓ જ તે સ્થંભ પૂર્વ દ્વારે મુકી આવ્યા. ત્યારે મેં કહયું “જુઓ ! “આ ગોળા નદીમાં દર એક પેટી તરતી દેખાય!' તેમાં તે ચાર પિોટલું બાંધી બેસી ગયા છે.” તે બધા તે પેટીને કાઢવા ગળાનદીમાં પડયા અને મેં પણ રાત્રી પર્યત તે સ્થંભની આસપાસ ફરી તે સ્થંભનું રક્ષણ કર્યું. પ્રભાતે રાજા પાસે આવ્યો અને પછીની હકીકત તમે જાણે છે.” હસતાં હસતાં મહાબલે કહ્યું “વેગવતી ! રાજાને સ્થંભની વધામણું મળી, મને મલયસુંદરી મળી અને તેને શું મળ્યું ?" વેગવતીએ જવાબ આપ્યો, “મને કુમારસાહેબ મન્યા” અને બધા હસી પડ્યા. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭ર સતી મલય સુંદરી રાત્રીને ત્રીજો પ્રહર શરૂ થઈ ગયું હતું. આ યાદગાર રાત્રી જાણે સ્નેહીઓની વાતની જેમ ખૂટતી જ ન હતી. પણ અચાનક મહાબલને યાદ આવ્યું “અરે રાજકન્યા ! પેલા ચોરને ભટ્ટારિકાના મંદિરના શિખર પર પૂર્યો છે તેને બહાર કાઢી આવું, નહિ તે બિચારે મરી જશે.” મલયસુંદરી બોલી : “સ્વામીનાથ ! હું હવે એક ક્ષણ પણ તમને અળગા કરવાની નથી. તમારી સાથે જ આવીશ.” અને જતા મહાબલની સાથે તે જોડાઈ ગઈ. મડાબલે વેગવતીને કહયું, “અમે બને ભટ્ટારિકાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. રાજા સાહેબને કહેજો કે બન્ને જણે હમણાં જ પાછા આવશું.” અને વેગવતીને ભલામણ કરી બને ભટ્ટારિકાના મંદિર પ્રતિ ઉપડયા. પરોપકારમાં તત્પર કુમાર બીજાને જીવ બચાવવા ચાલ્યા. પ્રભાતકાલ થયું છતાં બન્ને પાછા નહિ ફરતાં વેગવતીએ રાજાને વાત કરી. રાજા–બીજા જે કુમારે ઉદ્ધત હતા અને કહેતા હતા કે તે મહાબલને મારીને પણ અમે રાજકન્યા લઈશું, તેને સમજાવતા હતા, ત્યાં આ વાત સાંભળી. તેમણે તે બન્નેની તપાસ કરી પણ ભટ્ટારિકાના મંદિરે કે કયાંય તેમને પત્તો મળે નહિ. રાજકુમારે તે વિલખા પડી પોતાના દેશ ચાલ્યા ગયા પણ વીરધવલ રાજા મોટા દુઃખમાં પડે કે એક નમ્નની માફક મલયસુંદરી પ્રગટ થઈ મહાબલકુમાર તેને પરણ્યા અને પ્રભાત પૂર્વે તેઓ અદશ્ય થઈ ગયા. રાજા પુત્રીના વિયોગે શેકસમદ્રમાં પડયો. વેગવતીની ભલામણથી ચારે દિશામાં શોધ કરવા મનુષ્યો મોકલ્યા અને પુત્ર મલયકેતુને પૃથ્વીસ્થાનપુરે સુરપાલ રાજા પાસે તપાસ કરવા મોકલ્યા. કદાચ તેઓ ત્યાં પહોંચ્યા હોય એ વિચારે.... આ બાજુ કુમાર અને કુમારી અંધારી P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યંતરની સહાય 73 રાત્રીના સમયે ભટ્ટારિકાના મંદિરે આવ્યા. મહાબલે કહ્યું; પ્રિયા ! આવા ચોર ડાકુના સ્થાનમાં નિર્જન સ્થાનમાં સ્ત્રી તરીકે તારે રહેવું ઉચિત નથી. માટે તારૂં પુરુષ રૂપ કરવા દે.” મલયસુંદરીએ કહ્યું : “જેવી આપની ઈચ્છા” અને મહાબલે આમ્રવૃક્ષ પરથી એક આમ્રફળ તોડી તેના રસમાં ગુટિકા ઘસી તેના કપાળમાં તિલક કર્યું–ક્ષણવારમાં મલયસુંદરી પુરૂષ રૂપે ફેરવાઈ ગઈ. ત્યારબાદ કુમારે શિખરમાંથી તે ચેરને બહાર કાઢો. તે તુરત જ કબાટમાંથી દ્રવ્યની પોટલી કાઢી કુમારને વારંવાર નમસ્કાર કરતે ઉપકાર માનતે વૃક્ષની ઝાડીઓમાં વિલીન થઈ ગયા. તેઓ મહેલે પાછા ફરતાં હતાં તેવામાં માર્ગમાં એક મોટા વટવૃક્ષ પર વ્યંતરદેવ અને દેવી અને પરસ્પર વાર્તાલાપ કરતા હતા. તે શબ્દો કુમારના કાને પડ્યા. તે શું વાત કરે છે. તે સાંભળવા બને નીચે ઊભા રહ્યા. મલયસુંદરીના ગળામાં જે દિવ્ય હાર હતું તે કાઢીને કુમારે પિતાની કેડમાં બાંધી લીધે. કારણ કે એ હારનું જે હરણ થાય તે મહાઅનર્થ નીપજે. ત્યાં વ્યંતરદેવ બેલ્યો, “પ્રિયા ! કંઈક નવીન હોય તો જણાવો.” વ્યંતરદેવી બોલી, “એક વાત આજે બનવાની તૈયારીમાં છે. પૃથ્વી સ્થાનપુરમાં રાજા સુરપાલ છે. તેના પુત્ર મહાબલે પ્રતિજ્ઞા કરી છે કે પાંચ દિવસમાં લક્ષ્મીપૂંજ હાર ન મળે તે અગ્નિનું શરણ લેવું. તેની માતાએ પણ એવી પ્રતિજ્ઞા કરી છે. મહાબલને તે પત્તો નથી. પણ કાલે પાંચ દિવસ થશે અને હાર હજુ મને નથી તેથી તે પદ્માવતી રાણી જરૂર બળી મરશે.” આ શબ્દો સાંભળતાં મહાબલના હૃદયમાં પારાવાર ખેદ છે. અહા ! હું અહિં વિલાસ કરું છું અને મારા કુટુંબને P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ 74 સતી મલયસુંદરી વિનાશ થવા બેઠો છે. આ ભૂત લોકે અસત્ય બોલતા નથી. શું કરવું? કયાં પૃથ્વી સ્થાનપુર અને કયાં ચંદ્રાવતી! એક દિવસમાં કેમ પહોંચાય ?મહાબલ મુંઝવણમાં મુકાયે હતે. એવામાં વ્યંતર બોલે, ચાલે પ્રિયા, આપણે તે જોવા જઈએ. અને હુંકાર કર્યો એટલે વૃક્ષે ઊડવાની તૈયારી કરી. બન્ને જણા મહાબલ અને મલયસુંદરી એ જ વૃક્ષની બખોલમાં થડ પકડી બેસી ગયા અને વૃક્ષ ઊડવા લાગ્યું. મહાબલ જાણે કેઈ વિમાનમાં બેઠા હોય તેમ નીચેની સરકતી જમીન અનિમેષ નેત્રે જોઈ રહ્યો હતે. મલયસુંદરી પણ સ્વામીના સાન્નિધ્યે નિર્ભય થઈને બાજુમાં બેઠી હતી. ડી જ વારમાં તે વૃક્ષ ગોળા નદીની બાજુમાં એક પર્વતની મેખલા પાસે આવીને અટકયું. પરિચિત પ્રદેશ–પિતાનું નગર બાજુમાં જ છે તેવી ખાત્રી થતાં કુમાર અને કુમારી તે વૃક્ષમાંથી બહાર આવ્યા. તે સમયે વળી વૃક્ષ ત્યાંથી ઊડવા લાગ્યું. બન્ને જણાએ વિચાર્યું, સારું થયું આપણે શીધ્ર બહાર આવ્યા. નહિ તે આ વૃક્ષ ક્યાં લઈ જાત. બને ધીરે ધીરે ચાલીને કદલીદલના વનમાં આવ્યા. અને વિશ્રામ લેવા એક વૃક્ષ નીચે બેઠા. એવામાં થોડેક દૂર કઈ સ્ત્રી કરુણ સ્વરે રૂદન કરતી હોય તે અવાજ કુમારના કાને અથડાયે. મહાબલ પારકાના દુઃખને જેવા અશક્તિમાન હતું. રૂદન સ્વર ઘેરે થતાં મહાબલે કહ્યું “પ્રિયે ! તમે ડીવાર અહીં બેસે. હમણાં જ હું તે કોણ રડે છે તેની તપાસ કરીને આવું છું. દુઃખને મદદ કરવી એ આપણી ફરજ છે અને તે ત્યાંથી રૂદનના અવાજ પ્રતિ ચાલ્યું. મલયસુંદરીએ વિચાર્યું, વારંવાર એમની સાથે તેમની ઈચ્છા વિના જવું ઉચિત નથી. હમણું P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ વ્યંતરની સહાય 75. એ પાછા આવશે, એમ ધારીને તે સાથે ન ગઈ. ઘણો સમય ગયો પણ કુમાર પાછો ન આવ્યો ત્યારે એના હૃદયમાં ફળ. પડી. શું થયું હશે ? વારંવાર તે ચારે બાજુ જેતી પાછી ફરતી આવવાના ભણકારા સાંભળતી મહામુશ્કેલી એ સમય પસાર કરવા લાગી. અને પ્રાતઃકાળને સૂર્યોદય થયે. નકકી એ માર્ગ ભૂલી ગયા હશે. નગરમાં જ ગયા હશે. લાવ હું પણ. નગરમાં જાઉં, આમ વિચારી તે નગર પ્રતિ ચાલી. પતિને વિયેગ ESE 353 34 35 335 3335 33333 18 મલયસુંદરી ડીવારમાં પૃથ્વીસ્થાનપુર નગરના મુખ્ય દ્વારે આવીને જ્યાં દ્વારમાં પ્રવેશ કરે છે ત્યાં તે નગરના કોટવાલની દષ્ટિ તેના પર પડી. અજાણી, રૂપવાન અને એકાકી વ્યક્તિ જોઈ એણે પૂછયું, “એ યુવાન ! તું કેણ છે? કયા શહેરમાંથી આવ્યો છે? તારું નામ શું ?" મલયસુંદરીએ કંઈ જવાબ આપ્યો. તે પતિના વિયોગમાં બેબાકળી થઈ ગઈ હતી. એની વિકળતા જોઈ કેટવાલને વહેમ પડ્યો. એના વસ્ત્ર વિગેરે તપાસ્યા–તો મહાબલકુમારના સુવર્ણકુંડલ અને સાફે મળી આવ્યાં. કેટવાલ વિચારમાં પડે. કુમાર સાહેબનાં વસ્ત્રો અને કુંડલ આની પાસે કયાંથી? નક્કી આ કેઈ ચોર લાગે છે. તે યુવાનને પકડી રાજા પાસે લાવ્યો અને બધી વિગત જણાવી. રાજાએ આ યુવાનને P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ 76 સતી મલયસુંદરી પૂછયું “તું કોણ છે, અને અમારા કુમારના વસ્ત્રો વિગેરે તારી પાસે ક્યાંથી આવ્યા?” મલયસુંદરીએ વિચાર્યું જે સાચું કહીશ તે પણ આ સમયે કોઈ માનશે નહિ. એથી તે મૌન જ રહી. રાજાએ જ્યારે આક્રેશથી પૂછ્યું ત્યારે તે બોલી. “રાજન ! હે મહાબલકુમારનો પ્રિય મિત્ર છું. તેમણે જ મને આ વેશ આપ્યો છે.” રાજાએ પૂછ્યું “તે કુમાર અત્યારે કયાં છે?” -મલયસુંદરીએ કહ્યું–“રાજન! એ સ્વેચ્છાએ આટલામાં ક્યાંક કરતા હશે, નક્કી કયાં છે તે હું પણ જાણતો નથી.” રાજાને વહેમ દઢ થયે, એણે કહ્યું જે આટલામાં ફરતા હોય તો અમને શા માટે ન મળે ? અમે ઘણા વખતથી તપાસ કરીએ છીએ-વળી તું એનો મિત્ર છે એ વાત પણ માનવામાં આવતી નથી. એને આ મિત્ર કેઈવાર એની પાસે અને નથી, માટે અમને એમ લાગે છે કે જે લેડપૂર નામે ચાર હમણાં ઉપદ્રવ કરે છે, તેને તું સાગ્રીત લાગે છે, કારણ કે ગઈકાલે જ તે લેહપૂરને મારી નાખ્યા બાદ રાજ. કુટુંબના કેટલાય વસ્ત્રો-ઘરેણાં તેની પાસેથી નીકળ્યા હતા.” આ સાંભળતાં મલયસુંદરી મનમાં ભય પામી. હજુ લગ્ન કરી એક રાત્રી પણ પૂરી પતિ સાથે કાઢી નથી, હજુ લગ્નની પીઠી પણ સુકાણું નથી ત્યાં પતિને વિયાગ અને ચેરનું કલંક માથે આવીને ઉભા રહ્યા. ખરેખર વિધિની કેવી રાજરમત ! કેવું વિપત્તિનું વાદળ ચઢી આવ્યું.” માનવી પર આફત આવે છે ત્યારે અણધારી ધસી આવે છે. મલયસુંદરીને મૌન જોઈ રાજા બેલી ઉઠેઃ “સૈનિકે ! ચાર હંમેશાં અ૫ભાષી જ હોય. આને પકડીને વધસ્થંભ ઉપર ચડાવી દો. લેહમૂરને સાગ્રીત લાગે છે.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ પતિનો વિયોગ 76 આ સાંભળી મલયસુંદરી ભયભ્રાંત થઈ ગઈ. ક્ષણવાર વિકલ બની ગઈ. ત્યાં એને યાદ આવ્યું, “અહો ! ભાગ્ય તારી. રમત! તારું જ ધાર્યું થશે, મહાબલને કલેક યાદ આવ્યું. તે મનમાં વિચારતી કહેવા લાગી. જે રાજકન્યા આ ઘરની પુત્રવધૂ છે, ગૃહલક્રમી છે, તેને રાજા ચેર સમજે છે. તેનો વધ કરવાનું ફરમાન કરે છે. ખરેખર ! મારા કર્મમાં અશુભ કર્મ બાકી હશે તે તે ભગવ્યા વિના છૂટકે નથી, અને શુભ હશે તે આ વાદળ વિખેરાતાં વાર પણ લાગશે નહિ........ વિધરો ચહ્નિવિસ્તરસ્યા ......એ કે તેને આશ્વાસન આપ્યું. તેને ભય કયાંય ઊડી ગયે. મુખ પર ફરી એ શાંતિ અને સ્વસ્થતા આવીને ઉભી રહી. એક મહામુનિની જેમ તે સમતા રસમાં ખૂલવા લાગી. ત્યાં મુખ્ય. મંત્રીએ રાજાને કહ્યું “રાજન્ ! આ યુવાનના મુખ પરની. સૌમ્યતા દેખી એ ચોર હોય તેમ લાગતું નથી. માટે તેને વધ ન કરે જોઈએ, વધથી અપકીતિ થવાનો સંભવ છે. એને કઈ દિવ્ય ઔષધ આપવું જોઈએ. જે એ નિર્દોષ હશે તે પાર ઉતરશે અને સદોષ હશે તે જણાઈ આવશે. અને એથી લેકે આગળ પણ આપણી અપકીતિ નહિ થાય.” મંત્રીની વાત રાજાના ગળે ઉતરી ગઈ. એ બોલ્યો તે મંત્રીશ્વર!. મંત્રીએ કહ્યું, “સર્ષઘટનું,” આ ધનંજ્ય યક્ષના મંદિરમાં એક ઘડામાં ભયંકર સર્ષ મુકો. તે આ યુવાન પોતાના હાથે બહાર કાઢે. જે તે નિર્દોષ હશે તો યક્ષના પસાથે તેને વાંકે. વાળ નહિ થાય, ચાર હશે તો માર્યો જશે. રાજાને આ વાત ગમી. ગઈ એણે કેટલાક ગારડિકેને બોલાવી ઘડામાં સર્ષ લાવવાની. આજ્ઞા કરી. ગારુડિકે સર્પ લેવા ઉપડયા. P.P.Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી મલયસુંદરી પાસેથી મહાબલના વસ્ત્ર ઉતરાવી લીધા, સાદો વેશ આપ્યો અને કેટવાલની દેખરેખ નીચે તેને સેંપી. એવામાં રાણી પદ્માવતીને ત્યાંથી દાસી આવી અને રાજાને કહેવા લાગી. “રાજ સાહેબ ! પદ્માવતી બાએ કહેવડાવ્યું છે કે હજુ સુધી રાજકુમારનો પત્તો નથી, લક્ષ્મીપુંજ હાર પણ મળ્યો નથી, હવે હું મારું જીવન ટકાવવા શક્તિમાન નથી. આપ મારે અપરાધ ક્ષમા કરશે પણ મારા માટે હવે એકજ ઉપાય બાકી છે. અલંબાદ્રિ પર્વતના શિખર પરથી ઝંઝાપાત કરે, આપ આજ્ઞા આપો.” રાજાએ કહેવડાવ્યું, “આવું દુસાહસ કરવાની જરૂર નથી. કુમારની અને હારની શોધ ચાલે છે, મહેરબાની કરી વિલંબ કરે. હજુ આજે પાંચ દિવસ પૂરો થયે નથી અને મહાબલના વસ્ત્ર કુંડલ મળી આવ્યા છે.” રાજાએ તે વસ્ત્ર કુંડલ દાસી સાથે રાણીને મોકલાવ્યા. અને સર્વ વૃત્તાંત કહ્યો. રાણું પણ તે યુવાનને જોવા રથમાં ધનંજયના મંદિર પ્રતિ ચાલી. કેટવાલ મલયસુંદરીને લઈને ધનંજય યક્ષના મંદિરમાં આવી ગયે. ડીવારમાં એક ઘડામાં ભયંકર સર્પને પૂરી ગારુડિકે પણ આવી ગયા. રાજા-મંત્રી અને રાજકાફ તથા ઉત્સુક જિજ્ઞાસુ પ્રજાજને પણ ધનંજયના મંદિરે આવી ગયા. નગરમાં વાત ફેલાતાં વાર ન લાગી કે એક રૂપવાન યુવાનને દિવ્ય અપાય છે. તે યુવાનને જોવા નગરના મોવડી મંડળે વિનંતી કરી, “રાજન્ ! આવો દિવ્ય આકુતિવાળે યુવાન ચાર હોય એમ લાગતું નથી. જળથી અગ્નિ પ્રગટ ન થાય, ચંદ્રથી અંગારા ન વરસે, માટે આ નિર્દોષ જ લાગે છે. એને છેડી મૂકે.” ડર 4. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ પતિને વિયોગ e9, રાજાએ જવાબ આપ્યો.“મારા વહાલા પ્રજાજન ! તમારી વાત બરાબર છે, પણ હંમેશા સોનાની કસોટી થાય પછી તે વધુ તેજસ્વી શુદ્ધ ગણાય છે. આ યક્ષરાજને મહિમા પ્રસિદ્ધ છે. તે કદાપિ નિર્દોષને દંડ દેશે નહિ અને આ યુવાન નિર્દોષ હશે તે જરૂર એનો વાળ પણ વાંકે નહિ થાય.” પ્રજાજને રાજાની યુક્તિગમ્ય વાતથી મૌન રહ્યા. શું બને છે તે નિહાળવા લાગ્યા. એવામાં રાજાની આજ્ઞાથી ગારુડિકેએ યક્ષના ચરણ પાસે ઘડો મૂકો. અને રાજાએ તે ઘડામાંથી સર્પ બહાર કાઢી બધાને બતાવી ઘડામાં પાછો મૂકો. જો આ દોષિત હશે તે માર્યા જશે. આ યક્ષનો મહિના અદ્દભૂત છે.” આ સાંભળી મલયસુંદરી પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ તથા શ્લોકને યાદ કરતી ઘડા પાસે આવી અને પ્રસન્નચિત્તો ઉત્સાહથી તે ઘડો ઉઘાડો અને લોકોના આશ્ચર્ય વચ્ચે તેમાંથી હાથમાં પકડી સર્પ બહાર કાઢયે. ત્રણ ફુટ લાંબા શ્યામ નાગને જે લોકોના જીવ અદ્ધર થઈ ગયા. શું થશે? ત્યાં તો તે સર્પ જાણે દોરડી સમાન થઈ નેહી હોય તેમ મલયસુંદરીનું મુખ જેવા લાગ્યો ક્ષણવારમાં લોકો માટે અવાજે બલવા લાગ્યા.... નિર્દોષ! નિર્દોષ ! રાજા સાહેબ! યુવાનને છોડી મૂકે....” રાજા પણ યુવાનને નિર્દોષ જાણી પ્રસન્ન થયા. પણ એવામાં તે સર્વે મુખમાંથી દિવ્ય હાર કાઢયે અને ધીરે ધીરે મલયસુંદરીના ગળામાં પહેરાવ્યું, અને પિતાની જીભથી મલયસુંદરીના P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી. પપપપ કપાળનું તિલક ભૂંસી નાખી તેના મસ્તક પર છત્રની માફક ફણા પ્રસારીને રહ્યો. - તિલક ભુંસાઈ જતાં ક્ષણવારમાં મલયસુંદરી પિતાના મૂળ રૂપને પામી. રાજા અને પ્રજા તે આ ચમત્કાર જોઈ આશ્ચર્યમાં સ્તબ્ધ-સ્થિર જ થઈ ગયા. ક્ષણ પૂર્વેને યુવાન ક્ષણવારમાં સ્ત્રી રૂપ થઈ ગયે. જાણે પદ્માવતી દેવી પર ધરણેન્દ્ર ફણા કરીને રહે એવું ભવ્ય દશ્ય લેકે જોઈ જ રહ્યા. મલસુંદરીના ગળામાં ઝુલતા લક્ષ્મીપૂજ હારને પદ્માવતી. દેવી ઓળખી ગયાં. બેલી ઊડયાં. “સ્વામીનાથ ! આ તો લક્ષમીપુંજ હાર છે. એક સાથે ત્રણ ત્રણ ચમત્કાર જોઈ રાજા સુરપાલ આશ્ચર્યમાં પડી ગયે. આ સર્પ કેઈ સામાન્ય સર્પ નથી, ખરેખર કોઈ દેવ છે અથવા સાક્ષાત્ શેષનાગ લાગે. છે. એને મેં અવિનય તે નથી કર્યો. એ વિચારે રાજા ભયથી થરથર ધ્રુજવા લાગ્યા અને કુમારી પાસે આવી બે હાથ જોડી બોલ્યા. “હે નાગરાજ! અમે અજ્ઞાન છીએ. પરમાર્થ કંઈ જાણતા નથી. આપ જરાય કેપ ન કરશો. પ્રસન્ન થાય અને અમારો અપરાધ ક્ષમા કરે. આ વ્યક્તિ નિર્દોષ છે કે નહિં. એટલું જ અમારે જાણવું હતું. ખરેખર ભક્તિગ્રાહ્ય દેવતા છે –દેવે પણ નિર્દોષને સહાય આપે છે. દેવ! હવે ક્ષમા કરેશે" અને દુધ મંગાવી રાજાએ તે સપની આગળ પીવા માટે મુકયું. તુરત તે સર્પ દુધ પીવા લાગ્યું. રાજાએ તે સર્વે પર પુષ્પવૃષ્ટિ કરી અને ગારુડિકેને આજ્ઞા કરી “ચા નાગરાજને P.P. Ac. Gunrass Page #94 -------------------------------------------------------------------------- ________________ પતિને વિયોગ જરાય દુઃખ ન થાય તેમ બહુમાનપૂર્વક જંગલમાં મુકી આવે. જે જરાય તેને દુઃખ થશે તો તમને દેહાંતદંડ થશે. ગારૂડિકે સપને બહુમાનપૂર્વક ઘડામાં નાખી જંગલમાં છોડી આવ્યા. રાજાએ મલયસુંદરીને પૂછ્યું “હે શુભે! તમે પ્રથમ પુરૂષ હતા. હવે સ્ત્રી” રૂપે તમે થયા, ખરેખર શું હકીકત છે તે અમને જણાવો. તમે કેણ છે?” રાજાનું પ્રસન્ન ચિત્ત અને મધુર વાણી સાંભળી મલયસુંદરીએ કહ્યું રાજ હું આપના મિત્ર રાજા વિરધવલની પુત્રી મલયસુંદરી છું આથી વધુ કંઈ જાણતી નથી.” રાજા વિચારમાં પડે, બે, “હે નારી! તારું વચન વિશ્વાસ કરવા લાયક નથી, કારણ કે પૂર્વે તે મહાબલને મિત્ર કહ્યો. હવે રાજા વિરધવલની કન્યા કહે છે. શું સાચું ? કયાં ચદ્રાવતી અને કયાં પૃથ્વી થાનપુર ! હજુ ગઈ કાલે તે એ કન્યાને સ્વયંવર હતું ને એક દિવસમાં 1 અહીં શી રીતે આવે તે મારા મગજમાં બેસતું નથી.” યા રાણી પદ્માવતી બોલ્યાં “સ્વામીનાથ! એ જે હશે તે, સ્ત્રી મારી પાસે રહેશે અને ઘણા પ્રેમથી તેણે મલયઆદરીને પોતાની પાસે બેસાડી, એને ગળામાં લક્ષ્મીપુંજ હાર જોઈ રાજાએ કહ્યું, “દેવી ! તમને હાર તે હવે મળી ગયું છે, તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. હવે તમારે કરવાનો વિચાર મુલત્વી રાખવું જોઈએ. પદ્માવતીએ કહ્યું નાથ! આ નિર્જીવ રત્નને હું શું કરું? મારી કેવી " આવા રત્ન માટે મેં મારા વહાલા સજીવ પુત્ર નાણાનું ડમ્હાપણ કર્યું ! પાષાણ માટે રતનને, જલ માટે અને લીબડા માટે કલ્પવૃક્ષને મેં નાશ કર્યો. હા, રત્નને ખાવાનું મ્હાપણ કર્યું અમૃતન અને લીબડા માટે કપ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ - સતી મલય સુંદરી મારે મહાબલ! ....રાજન સ્વામીનાથ! હે કુમાર વિના જીવન નહિ જ ધારી શકું.” માતાનું હૃદય ! એ કેવું પુત્ર પર હસભર હોય છે તે માતા થનાર નારી જ જાણી શકે છે, અન્ય નહિ. રાણી તે હજુય ભૃગુપત કરવાની જ વાત કરતા હતા. રાજાએ તેને આશ્વાસન આપી કેટલાક અનુચને કુમારની શેધ કરવા મેકલ્યા, અને પોતે તથા રાજકુટુંબ રથમાં બેસી પોતાના મહેલે આવ્યા, મલયસુંદરીની દરેક દેખભાળ રાણી પદ્માવતી જ કરવા લાગ્યા, એક પુત્રી પર વરસતે માતાને સનેહ જોઈ મલય સુંદરીને પિતાનાં સાસુ પર અતિ હેત આવ્યું. રાણ! પદ્માવતીએ તેને ઘણું ભાવથી ભજન કરાવ્યું. સુંદર વસ્ત્ર અલંકારો આપ્યા. એથી એને જાણે આ ઘરમાં એક મીઠા વિસામે મળે. રાત્રીએ તે પલંગ પર પડી. આજનો વિચાર કરવા લાગી. આગળ પણ મારા સ્વામીએ કપાળનું તિલક ભૂલી નાખેલ. તો હું સ્ત્રી રૂપ બનેલ. અત્યારે આ સપની જીભથી તિલક ભૂસાવાથી મારૂં મૂળ રૂપ પ્રકટ થયું. લક્ષ્મીપુંજ હાર પણ તેના મુખમાંથી જ મળે. તે શું સર્પ રૂપે એ પોતે હશે? શું હશે? એણે રાત્રીભર ઘણા વિચાર કર્યો પણ કંઈ સત્ય તે મેળવી ન શકી. આખરે પતિના વિયેગે તે મેડી રાત્રે શય્યાભાગી બની. અને દિનભરના ધાને લઈ તે નિદ્રા દેવીના ખોળે રાત્રી પસાર થવા લાગી. P.P. Ac. Gunratnasun Nue Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ મહાબલની સનસનાટીભરી કથા Besegests E SDE32ESESERSERESSE બેલ્યા–“રાજન મંદિરથી થોડે દૂર એક રાત્રી વ્યતિત થઈ ગઈ. પ્રભાતે રાણી પદ્માવતીએ પુત્ર tવરહથી હઠ પકડી કે બસ મારે આ અલંબાદ્રિ પર્વતના શિખર પરથી ઝંઝાપાત જ કર છે, બીજી વાત જ નહિ. રાજાએ તેને સમજાવવામાં કંઈ મણા ન રાખી પણ તેમણે તે 18 વાત કાને ન ધરી. હજુ સુધી મહાબલના કેઈ સમાચાર પણ ન હતા, નિરુપાયે રાજા રાણી અને પ્રજાજનો અલંબાદ્રિ ૧ત તરફ જવા નીકળ્યા. રાજાની વેદનાનો પાર જ ન હતે. હિડને પૂર્ણ કરવી દુષ્કર હોય છે. ઉદાસ મનથી રેતા હદયે તેઓ આગળ વધી રહ્યા હતા એક ભીલ દોડતે રાજા પાસે આવ્યા અને મહામહેનતે –“રાજનૂ ! ભી જાવ...ઉભા રહો............ધનંજય યક્ષના થોડે દૂર એક ઘટાદાર વડવૃક્ષ છે. તમે લેહબૂર ને ત્રણ દિવસ પૂર્વે જે મારી નાખેલ તેનું શબ તે વૃક્ષ થી માથે લટકે છે. અને બાજુમાં આપના પ્રિય મલકુમાર પણ ઉંધા માથે લટકે છે. શ્વાસ પણ લઈ તા.” રાજાને આ સાંભળી હર્ષ અને શેક બને રાજા–રાણી મલયસુંદરી વિગેરે ત્યાંથી પાછા વળી શિ તે વડવૃક્ષ પાસે આવ્યા. કુમારને મહાદુઃખી તા જોઈ તુરત સુતારને બોલાવી ડાળી કપાવી નાખી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust પર ઉંધા માથે લે મહાબલકુમા શકતા નથી.” રાજાને યે. તુરત ગયા અને શીધ્ર તે વડલ* સ્થિતિમાં જોઈ Page #97 -------------------------------------------------------------------------- ________________ 84 સતી મલયસુંદરી કુમારને નીચે ઉતાર્યો અને તેના બંધન છેદીને એક શય્યા પર સુવાડી દીધો. તેની આ સ્થિતિ જોઈ બધાના નેત્રમાં આંસુ ધસી આવ્યા. કુમાર પીડાથી અર્ધ બેભાન અવસ્થામાં બેલી પણ શકતો ન હતો. રાજાએ વૈદ્યોને બોલાવી ગ્ય ઉપચારે કરાવ્યા. શરીર પર તેલમર્દન વિગેરે કરાવ્યું. મલયસુંદરી અને પદ્માવતી રાણી શીતલ પવન નાખતાં તેની સેવા કરવા લાગ્યા. બે ઘટિકા બાદ મહાબલે નેત્રો ખોલ્યાં, હવે તેને આરામ થયા હતા, તે બેઠો થયો. રાજાએ ધીરેથી તેને રથમાં બેસાડી દીધે અને બધા રાજમંદિરે આવ્યા. રાજા નેત્રથી અશ્રુધારા વરસાવતા બોલ્યા. “કુમાર! તમારી આ દશા કેવી રીતે થઈ ખરેખર અમે તે માટે જવાબદાર છીએ. જે કે તું આવે વીર છતાં તને કેણે આમ કર્યું એ જાણવાની મારી ઘણુ જિજ્ઞાસા છે.” પદ્માવતી પણ હવે કુમારને પીડામુક્ત થય જાણી હર્ષથી એની વાત જાણવા અધીરા બન્યાં. કુમારે પણ થોડુંક ભેજન નાસ્તો કરી પોતાની વાત શરૂ કરી. રાત્રી દિવ્ય હાથે તેને ઉપાડે ત્યાંથી લઈ પોતે રાજકન્યા પર ન બને આ જ નગર બહાર વન પ્રદેશમાં આવ્યા તે સર્વ હકીકત કહી. રાજા આશ્ચર્ય, હર્ષ વિગેરે ભાવથી આ વાર્તાનું શ્રવણ કરતા હતા. તે બાદ મહાલે કહ્યું, “હું મલયસુંદરીને વનમાં વૃક્ષ નીચે મુકી રૂદન કરતી તે સ્ત્રીને બચાવવા તે ન આગળ વધ્યા ત્યાં થોડે દૂર જતાં એક સ્ત્રી રુદન કરતી હે તેની પાસે એક કાપાલિકા ગી મંત્રસાધના કરવા બેઠે. હું સામે યજ્ઞકુંડમાં અગ્નિ જલી રહ્યો હતે. મને જોઈ તે મારે સત્કાર વિનય કરતે ઉભે થયે અને છેલ્યા પરોપકારી કુમાર! તું પપકાર રસિક અને , | ગોલ્યો. “હે ' અને મારા P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ મહાબલની સનસનાટીભરી કથા પુણ્યદયથી જ તું આવેલ છે. મેં એક સુવર્ણસિદ્ધિને મંત્ર સાધવાનું શરૂ કર્યું છે. બધી સામગ્રી તૈયાર છે પણ એક ઉત્તર સાધકના અભાવે બધું અટકી પડયું છે. માટે જે તારા વીર પુરૂષ મારે ઉત્તરસાધક બને તે મારું કાર્ય હમણાં સિદ્ધ થઈ જાય..... તે ત્રીજે દિવસે સવારમાં જ રહી. એક દિવસમાં પણ આ શકતી નથી. એના મૃત્યુથી - એકવાર હું તેને લાગે વિલેપન કરું તો મારે મેં તેને મદદ કર નજીક લઈ ગયા. તે સ્ત્રી જેવી એ ત્યાં તે મૃતકે તેનું નાક ? - આમ કહી તે મારા સામુ આશાભરી નજરે જોઈ રહ્યો. મે પણ તેની આશાનો ભંગ કર્યો નહિ અને ખુલ્લી તલવારે ના કુંડાળાને ગોળ ફરતાં તેની કી શરૂ કરી. ડીવાર ના ભણ્યા બાદ તે યેગીએ મને કહ્યું. “હે વીર ! પેલી સ્ત્રી ની રૂદન કરે છે ત્યાં વડવૃક્ષ ઉપર એક ચેરનું અક્ષત અંગ એક છે તે લઈ આવ” હું પણ હાથમાં તલવાર ઝડી. વૃક્ષ પાસે ગયે. તે મતકની નીચે રૂદન કરતી તે સ્ત્રી મેં પૂછ્યું “હે બાઈ! તું કેણ છે? કેમ રૂદન કરે છે?” રતી બંધ થઈ અને બેલી. હે સજજન નર ! આ જે | મૃતક છે. તેને ત્રણ દિવસ પૂર્વે રાજાએ મારી નાખેલ. વસ સવારમાં જ હું તેને મળી અને તેની સ્ત્રી થઈને સમાં પણ મને જે પ્રેમ તેણે આ તે ભૂલી ના મૃત્યુથી હું રડું છું. હવે હે પરોપકારી! થન આલીગન આપું અથવા તેના મુખને ચંદન મારું દુઃખ દૂર થાય. માટે મને મદદ કરી” ને મદદ કરવા તે સ્ત્રીને ખભા પર ઉપાડી–મૃતકની તે સ્ત્રી જેવી મૃતકને આલીગન કરવા જાય છે નું નાક મુખ વડે પકડી કરડી ખાધું.” - જોઈ મને એકદસ હસવું આવ્યુંકારણ કે મન કરે છે અને રપ છે) - * - - - - આ આશ્ચર્ય જોઈ મને એક પલી બાઈ અને પ્રેમ કરે Gunrathasu કે Page #99 -------------------------------------------------------------------------- ________________ સતી મલય સુંદરી હસતે જોઈ તે મૃતક બાહ્યું “અરે મહાબલ! તું હસે છે શું ! આવતી કાલે તું પણ ઉંધા માથે આ ઝાડ ઉપર બંધાવાને છે.” આ સાંભળી મને ઘણો ભય લાગ્યું. રાજાની પાસે બેઠેલામાંથી એક જણ બેહ્યું. “અરે કુમાર સાહેબ ! મૃતક તે વળી બોલતું હશે?” રાજાએ પણ આ વાતને સમર્થન આપ્યું મહાબલે કહ્યું “પિતાજી! તમારી વાત સાચી છે. મૃતક " બેલે પણ એમાં કઈ વ્યંતર આદિ રહેલ હશે તે બેલ્યો અને દેવવાય મિથ્યા ન થાય એમ જાણી હું ક્ષેભ પાંખ્ય - ત્યાર બાદ તે સ્ત્રી મારા ખભા પરથી ઉતરી અને મારે નામ ઠામ પૂછી લીધું. મેં તેને સત્ય હકીકત કહી. તેને વિશ્વાસ પડવાથી બેલી. “હું અત્યારે જાઉં છું પણ તમને એકવાર મળીશ અને ચેરના ચેરેલ ઘરેણાં ધન વિગેરે છે બતાવીશ” અને તે ચાલી ગઈ. ત્યાર બાદ હું વૃક્ષ પર તે મૃતકને નીચે પાડી વૃક્ષ પરથી ઉતરી તેને લેવા જાઉં છું " તે ફરી ઉઠીને વૃક્ષને ટીંગાઈ ગયું. સાંભળનારા હસી પડ્યા. મહાબલની વાત શ્રવણ રાજકુટુંબ, મંત્રીઓ અને નામાંકિત પ્રજાજનો પણ બેઠા છે તે વાત સાંભળતાં ભય, આનંદ હાસ્ય વિગેરે ભાવે અનુભ હતા. મહાબલે કહ્યું “તે પછી હું ફરી વૃક્ષ પર ચઢયા મૃતકને કેશથી થજબૂત પકડી ચેગી પાસે લાવીને મે ચગીએ મૃતકને સ્નાન કરાવી. ચંદનથી વિલેપન કરો કુંડાળામાં મુકી યજ્ઞકુંડ સળગાવી મને ઉત્તર સાધક ઉભે રાખે. અને સાવધાન રહેવાનું કહી તે પદ્મા જાપ જપવા લાગ્યા. એ જેમ જાપ જપતા જાય તે મૃતક થોડુંક જમીનથી અદ્ધર ઉછળે પાછું નીચે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust ધન વિગેરે તમને વૃક્ષ પર ચડી પર ચઢયા અને 1પન કરી મોટા સાધક તરીકે શાસન વાળી Tii જાય તેમ તેમ તે હું નીચે પડી જાય Page #100 -------------------------------------------------------------------------- ________________ મહાબલની સનસનાટીભરી કથા પણ તે મૃતક કુંડમાં પડતું નહોતું તેથી ભેગી નિરાશ થઈ ગયે. રાત્રી પણ ભેંકાર લાગતી હતી. પવનના સૂસવાટા પણ દિલ કંપાવે તેવા હતા. યોગી ફરી પદ્માસન વાળી દઢ ચિત્ત જાપ જપવા લાગ્યો. અને પ્રભાતે જ્યાં તે નિરાશ થયે ત્યાં ત મૃતક અટ્ટહાસ્ય કરતું તે વડવૃક્ષને ફરી ચૂંટી ગયું. ચેાગીએ ઉભા થઈ મને કહ્યું “કુમાર ! મારી મંત્રસાધનામાં કંઈક ભૂલ રહી ગઈ છે. આવતી કાલે ફરી મંત્ર સાધવો પડશે. તમે તે પરોપકારી છે. કૃપા કરી આવતી કાલે મને મદદ કરે” મેં તેની વાત માની લીધી. ત્યાં એ ફરી એલ્ય “વળી કુમાર ! ઉમે આ રીતે રહે અને નગરના કેઈ લેકે એમ માની લે આ ચાગીએ કુમારને પ્રપંચથી રાખે છે. માટે તમે હા ફી તો તમારું એક સાંજ સુધી બીજુ કેઇ રૂપ કરું તે વાત પણ મેં માની લીધી. એટલે મેગીને જંગલમાંથી ડીબુટ્ટી લાવીને મંત્રીને મને તિલક કર્યું. તેથી હું કાજળ સર્ષ થઈ ગયા. જે લક્ષ્મીપૂજ હાર મારી પાસે હતાં - મોઢામાં રાખેલ તેથી તે મારા મુખમાં જ હતો. ત્યાર બાદ - ભક્ષણ કરતે વન પ્રદેશમાં હ ફરતે હતા ત્યાં કેટલાક આ મને ઘટમાં પૂરી ધનંજયના મંદિરમાં લાવ્યાં ત્યાં પુરુષને દિવ્ય માટે લાવેલ ત્યારબાદ તે ઘટ તે મંદિરમાં કથા. પછી મેં તે સમયે મલયસુંદરીને પુરુષ રૂપ કરેલી. તેને ઓળખી લીધી. પછીની વાત તમે જાણે છે. નું તિલક ભૂંસી નાખ્યું તેથી તે મૂળરૂપે પ્રગટ થઈ. જ હાર પણ તેના કંઠમાં નાખ્યો. પિતાજી! એ કે આપે આ મારી સ્ત્રીને દિવ્ય આપ્યું તે સમયે સર્ષ રૂપે હું આવ્યું. બીજે કઈ હોત તો શું થાત?” અવસરે રાજા સુરપાળ પશ્ચાતાપ કરવા લાગ્યા–“અરે ! પુત્રવધુ પર મેં શત્રુ જેવું આચરણ કર્યું. અરે કમ જોઈ. મેં તેને ઓળખી મેં તેનું તિલક ભાન અને લક્ષ્મીપૂજ હાર સારું થયું કે આપે આ * યેગાનુયોગસ એ અવસરે રાજા સુ આ મારી પુત્રવધુ: P.P. Ac. Gunratnalsuri BudiS Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ 28 સતી મલયસુંદરી નસીબ સરપાળ! લક્ષ્મી જેવી પુત્રવધૂ પર આવે તે ગજબ કર્યો?” મહાબલે કહ્યું. “પિતાજી! એ વાત ભૂલી જાઓ ! એમાં આપને દોષ ન હતે. અજ્ઞાનતાને જ દેષ ગણાય” રાજા સુરપાલ સિનગ્ધ દૃષ્ટિથી મલયસંદરી પ્રતિ જોઈ રહ્યા કુમારે ઈશારે કરવાથી મલયસુંદરી તુરતજ સાસુ સસરાના પગમાં પડી. અને આશીર્વાદ માંગવા લાગી. તેઓએ પણ પ્રસન્ન થઈ કહ્યું. “પુત્રવધૂ! તમે તે મેટા મનના છો." અમારે અપરાધ ભૂલી જજે. અને અખંડ સૌભાગ્યવતી રહે. રાણી પદ્માવતી પુત્રવધુને ઉડાડી પિતાના ઉસંગમાં બેસાડી વહાલથી કહેવા લાગી “બેટા! તેં એ સમયે કેમ બરાબર અમને ઓળખાણ ન આપી? અરે હું ભૂલી. એ સમય છે એ હતો સાચી વાત મનાય નહિ. કયાં ચંદ્રાવતી અને 5 પ્રતિષ્ઠાનપુર?” અને તરત તેમણે નવાં નવાં વસ્ત્રો અલંકાર મંગાવી મલયસુંદરીને ભેટ આપી, તેનું મસ્તક "પાથ લાગ્યા. મલયસુંદરી પણ માતાના સ્નેહમાં સ્નાન કરતી પુલકિ ભાલા સાસુમા! મને પ્રથમ પણ આપના જે શીતલ વિસામો મળ્યા અને મારે આનંદ-સ્નેહ તમે પ્રતિ 1 જે જ થઈ ગયે હતે. ખરેખર આવાં પ્રેમ વત્સલ સે શીતલ છાયા પામી હું ધન્ય બની છું.” - રાણી પદ્માવતી પણ આવી રૂપ ગુણ અને શીલથી સભર પુત્રવધૂ પામી ગૌરવાન્વિત થઈ બેલી “બેટા ! અજ્ઞાનતાથી તને જે દુઃખ અમે આપ્યું તે મનમાં ન લાવીને ગુણશાળી કુલબાળાઓની આ રીતી જ હોય છે. અમે પુણ્ય જાગૃત છે કે તને કંઈ વધે ન આવ્યે-અને ભા” અમારે શુભ છે કે મહાબલ પણ તારા જેવી કન્યા P.P. Ac. Gunratnasunum. Gun Aaradhak Trust નહિ તો પ્રતિ જનની ના જેવી કન્યા પામી Page #102 -------------------------------------------------------------------------- ________________ મહાબલની સનસનાટીભરી કથા 89 સત્ય પ્રતિજ્ઞા વાળો બની પાછા આવ્યા. આજ અમારા સકલ મનોરથ પૂર્ણ થયા છે. અમે સુખ સાગરમાં નિમગ્ન થયા છીએ.” આમ બનેની વાત ચાલતી હતી ત્યાં રાજાએ કુમારને પૂછયું “હું પછી કુમાર ! તું સર્પ થયા બાદ શું અનુભવ કર્યો ?" કુમારે વાત આગળ ચલાવી પછી પિતાજી! સાજે ચાગીએ મારા કપાળ પર અક્ષીર ઘસ્યું કે મારૂં મૂળ રૂપે પ્રગટ થઈ ગયું. વળી રાત્રીએ ભેગી અને અમે મત્ર સાધન કરવાની તૈયારી કરી. એગીએ યજ્ઞકુંડ પ્રદિપ્ત વાં. ધ્યાનસ્થ થયે, જાપના પ્રારંભકાળે મને કહ્યું “કુમાર! જ પેલું મૃતક અહી લઈ આવ” મેં પણ મજબૂત પકડી તે મૃતકને કુંડાળામાં મૂકયું. ચેગી જેમ જેમ જાપ જપતા જાય તેમ ફરી તક ઉ ચ નીચ થાય પણ યજ્ઞકુંડમાં પડતું * આમ ને આમ મધરાત થઈ. ચારે બાજુ બીહામણા ફરી રહ્યા હતા. મશાન ભૂમિની અંદર પણ જાત જાતના અવાજો આવતા હતા. એવામાં મોટો ઘેરે ડમરૂકને જિ આકાશમાં થયે અને ત્યાં પ્રત્યક્ષ દેવી અવાજ થયા, મૃતક અશુદ્ધ છે સુવર્ણ પુરૂષ નહિં થાય” આમ 0 કપાયમાન થયેલી દેવી આકાશમાંથી નીચે ઉતરી કાધથી તે ગીને કેશથી પકડી ઉચે ઉછાળી અગ્નિહોમી દીધે “હું ધીરજવાન દઢ મનોબળવાળા છતાં વેકર મુખાકૃતિ જોઈ ભય પામી ગયે. ત્યાર બાદ નાગપાશથી મારા હાથ બાંધી દીધા! અરે આવા સુંદર તેને કોણ મારી નાખે?” એમ બોલતી મારા Saa આકાશ માર્ગે લઈ ચાલી અને તે વડની સાથે મારા પગ બાંધી દીધાં. અને આકાશમાં અદશ્ય - હે ઉધે માથે લટકતે દાખ સહેતો હતો ત્યાં પેલા અરે મૃતક અ૭ અને કેધથી તે ચાગી દેવીની ભયંકર મુખા દેવીએ નાગપાશથી એ આકૃતિવાળાને કણ માર બે પગ પકડી આકાશ શાખા સાથે મારા થઈ ગઈ. હું P.P. Ac. Gunratrasuri Page #103 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી ચેરનું મૃતક પણ ત્યાં કુંડાળામાંથી ઉડીને તે વૃક્ષ પર ફરી લટકાઈ ગયું.” આ સાંભળી શ્રોતાજને ક્ષણવાર સ્તબ્ધ થઈ ગયા. એકે કહ્યું : પેલે યેગી તે લક્ષણવાન જાણીને મૃતક લાગે છતાં દેવીએ તે અશુદ્ધ કેમ કહ્યું? કુમાર અને જવાબ ન આપી શકો. રાજાએ કહ્યું, “ઓહ એના મુખમાં પેલી સ્ત્રીનું નાક હોવાથી તે અશુદ્ધ બની ગયું.” કુમાર બેલી ઉઠ. સાચી વાત! એ સમયે મને એ વાત યાદ ન રહી, નહિ તે બીચારા તે યોગીનો નાશ ન થાત.” રાજાએ કહ્યું, “વત્સ! ખેદ ન કર, સિદ્ધિ ભાગ્યમાં ન હોય તેને મળતી નથી. હાં પણ પછી તારા નાગપાશ કેવી રીતે છૂટી ગયે? મહાબલે કહ્યું. “પછી પિતાજી! દેવીના ગયા બાદ તે સર્પોની એક પુંછડી મારા મુખમાં આવી. મેં એવી રીતે દબાવી કે તે સર્પો મારા હાથથી ઉખડી નીચે જઈ પડ્યા. વિષહારી મણી મારી પાસે હોવાથી એનું ઝેર કાંઈ મને ચડ્યું નહિ. ત્યારબાદ તે તમે સર્વ આવ્યા અને પછીની વાત તમને ખબર છે. પણ એ રાત્રી ! થડા કાળમાં પણ મેં જે દુઃખ અનુભવ્યું, વિવિધ અનુભવ થયા, ખરેખર હૃદયમાં હજુય કમકમાં આવી જાય એવી એ વાત બની.” લકે કુમારની વાત શ્રવણ કરી તેની પ્રશંશા કરવા લાગ્યા “અહો! કુમાર! દૌર્યશાળી જ આવો ભાર સહી શકે. આવું મહાન કાર્ય કરવામાં કેવી તમારી ધીરતા! નીડરતા! શું તમારું સાહસ! બુદ્ધિ! પરોપકારીતા ! કરુણ ! દક્ષતા ! પુણ્ય પ્રાગભાર! કે આવી ગુણવાન કન્યા પરણીને પાછા P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ મહાબલની સનસનાટીભરી કથા આવ્યા! લેકે કુમારની પ્રશંસા કરી રહ્યા હતા ત્યાં રાજાએ કહ્યું, “કુમાર! યેગી મંત્રસાધન કરતે હતો તે જગ્યા અમને બતાવ. યેગીની સ્થિતિ આપણે નજરે જોઈએ.” કુમારે કહ્યું, “ચાલે પિતાજી!” અને રાજા સુરપાલ ઉઠયા કે તુરત સર્વ રસાલે તેમની સાથે તે યજ્ઞકુંડ જેવા ઉપડે. થોડા સમયમાં રાજા અને મંત્રી વર્ગ તે યજ્ઞકુંડ પાસે આવ્યા. કુમારે તે સર્વ બતાવ્યું. ત્યાં રાજાની દષ્ટિ ગી પર પડી. તે ચગી સુવર્ણ પુરુષ થઈ ગયો હતો. રાજાએ પિતાના માણસે મારફત તે સુવર્ણ પુરુષ ખજાનામાં મુકાવ્યો. એ સુવર્ણ પુરુષનો મહિમા એ છે કે તેના મસ્તક સિવાયના બીજ અંગોપાંગ આજે કાપ્યા હેય તે તે બીજે દિવસે પાછા અખંડ બની જાય. રાજા કુટુંબ સહિત મહેલમાં આવ્યું અને નગરમાં કુમારના નવીન જીવન નિમિત્તે દશ દિવસને મહોત્સવ કરાવ્યો. મંદિરમાં કુમારના નિમિત્તે ભવ્ય મહોત્સવ કર્યો. અને નગરમાં અનેકજ કુમારને ધન્યવાદ આપી તેના સત્વની પ્રશંસા કરી રહ્યા. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ એ રુદન કરનાર કેણુ? 335 333 334 335 333333333333333 2 0 વાતને અને સૌરભને પ્રસરતાં વાર લાગે છે? પિતાને ભાવિ રાજા મહાબલકુમાર, પરાક્રમી પરોપકારી અને પ્રજ્ઞાવાન છે, ચંદ્રાવતીથી રાજકન્યા પરણીને આવ્યો છે. એ વાત જાણીને પ્રજાની છાતી ગજ ગજ ફૂલી રહી. એવામાં ચંદ્રાવતીથી મલયકેત પણ આવી ગયું. રાજાએ તેને સ્નેહથી સત્કાર કર્યો. ત્યાંના ખબર અંતર પૂછ્યા. ત્યાંના સમાચાર તેણે કહ્યા. અને મહાબલ, મલયસુંદરી માટે તેણે પૃચ્છા કરી. રાજાએ બધી વાત વિગતથી કરી, પિતાના બેન બનેવી સુખશાંતિમાં છે જાણી તે ખુશ થયે. રાજા પાસેથી છૂટીને તરત તે બેનને મળવા ઉપડે. મલયસુંદરી પણ ઘણે દિવસે માડી જાયા ભાઈના દર્શન પામી રાજી થઈ ગઈ જગતમાં નારીને પિયરનું કાષ્ટ પણ પ્રિય હોય છે. ત્યાં આ તે પોતાને વડીલ બંધુ હતું. તેના હૈયામાં સ્નેહની સરવણી દેડી રહી. ભાઈને પ્રેમથી બધી વાત કરી. જતાં પિતાની આજ્ઞા લેવા માટે ન રોકાણું એનાં કારણે તેણે કહ્યાં. અને કહ્યું, તમે પિતાજીને વાત કરે અને મારા અપરાધની માફી માંગ.” એ સમયે મહાબલ પણ આવી ગયો, એણે પણ મલયકેતુને કહ્યું. “તમે તમારા પિતાજીને ખાસ કહેજો કે આપની આજ્ઞા લીધા વિના જનાર મહાબલે–આપના કન્યારત્નને ચેરી જનાર મહાબલે, આપની માફી માંગી છે. ત્યારબાદ ભેજન વિગેરે કરાવી મલયકેતુને રોકવા તેણે ઘણી મહેનત કરી. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ એ સદન કરનાર કેશુ? પણ મલયકેતુએ કહ્યું “પિતાજી અને માતાજી તમારા વિરહે અને તમારા અચાનક ચાલી જવાથી દુઃખ સાગરમાં નિમગ્ન બન્યા છે. તેથી વહેલી તકે ત્યાં પહોંચવું જરૂરી છે” બપોરે મલયકેતુ વિદાય થતાં મલયસુંદરીની આંખમાં આંસુ આવી ગયા. મલયકેતુએ બેનને શીખ આપી અને શાંત કરી. અને દરેકની રજા લઈ તે ચંદ્રાવતી આવ્યું. અને માતાપિતાને સર્વ સમાચાર આપી આનંદિત કર્યા. અને દરેકના નેહપૂર્વકના સંદેશા જણાવ્યા. આ બાજુ મહાબલ પણ રાજ્યકાર્યમાં ગુંથાયે. એને પ્રેમાળ પત્ની મળી હતી-માતા પિતાની છત્રછાયા હતી પછી શું દુઃખ રહે? જગતમાં વડીલની છત્રછાયા જેને છે અને સંસાર રથને ભાગીદાર સમજુ અને પ્રેમાળ છે તેના જે ભાગ્યશાળી કેણે? મહાબેલ અને મલયસુંદરીના દિવસે આનંદમાં પસાર થવા લાગ્યા. એકદા અને જણાં મહેલના ઝરૂખે બેઠા હતાં ત્યાં નીચે રાજમાર્ગ પર પસાર થતી નાક કાપેલી એક સ્ત્રી મહાબલે જોઈ. મહાબલે કહ્યું, “પ્રિયે! જે પેલી નાક કાપેલી સ્ત્રી દેખાય છે તે જ વનમાં રૂદન કરતી હતી. તેનો શબ્દ સાંભળી હું ત્યાં ગયેલ” મલયસુંદરી ક્ષણવાર તેને જોઈ રહી. પછી વિમય પામી બોલી ઉઠી, “અહો ! સ્વામીનાથ ! આ તે કનકાવતી છે. જેને આપણે પિટીમાં મુકી ગોળાનદિમાં વહેતી મુકી હતી તે આ છે.” અરે પ્રિય! જે! એ અહીં જ આવતી લાગે છે. લેહબૂર ચોરને ખજાને એણે મને બતાવવાને કહ્યો હતે. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી પર એવામાં પ્રતિહારે આવી નિવેદન કર્યું. “કેઈ બાઈ આપને મળવા માંગે છે. એનું નાક કપાયેલું છે. નાકકટી છે સાહેબ !" કુમારે હસીને કહ્યું “આવવા દે” કુમારે મલયસુંદરીને કહ્યું. “તું જરા જવનિકામાં બેસ જેથી એ નાક કટી તને જોઈને શરમાય નહિ.” મલયસુંદરી પણ હસતી હસતી પડદામાં બેઠી. ત્યાં તે સ્ત્રી આવીને ઉભી રહી. કુમારે પ્રતિહાર પાસે તેને બેસવા આસન અપાવ્યું. તે બેઠી. એટલે કુમારે પૂછ્યું. “કેમ બાઈ! તમે કેણ છે? કયાંથી આવે છે? આપનું શું શુભ નામ છે?” , તે બોલી. “કુમાર! હું ચંદ્રાવતી નગરીના રાજા વીરધવલની રાણી કનકવતી છું. એકદા વિના વાંકે રાજા મારા પર કે. અને રીસમાં ને રીસમાં નગર તજી ચાલી નીકળી. રસ્તામાં મને એક પરદેશી યુવાન મળ્યું. તેણે મને ગોળા નદિના કિનારે મંદિરમાં મળવાનો સંકેત કર્યો. હું તે રાત્રીએ તેને મળવા ગઈ. ત્યાં મને તે ધૂર્ત કહે હમણું ચેરનો અહીં ઉપદ્રવ છે. તારી પાસે કંઈ ઘરેણાં ગાંઠ હોય તે લાવ હું સાચવું. મેં તેને મારા ઘરેણાં બધાં આપ્યાં. તેણે એક હાર અને કંચ કાઢી લઈ બાકીના ઘરેણું મને સેપ્યા અને ત્યાં એક પેટીમાં સંતાઈ જવા કહ્યું. હું તેમાં સંતાઈ ગઈ અને તેણે પિટીને તાળું મારી તે ધૂને બીજા તેના સાગ્રીતની મદદથી પેટી નદિમાં પધરાવી દીધી. - “તે તમારે ને એ યુવાનને કંઈ વેર હશે એથી નદિમાં તે પિટી પધરાવી હશે” કુમારે ઠાવકુ મેં રાખી પૂછ્યું. “ના ના કુમારેન્દ્ર! હું તે યુવાનને ઓળખતી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ એ રુદન કરનાર કેણ? 95 પણ ન હતી. એ મારો નિષ્કારણ વૈરી થયે. દુનિયામાં આવા પણ માણસો છે. કુમાર !" કુમારે કાન પર હાથ ઢાંકી હાવભાવથી કહ્યું. ખરી વાત છે બેન! તમારા જેવા સજજનને ઠગી તે ધૂર્તે બહુ ખોટું કર્યું. હાં પછી પેટીનું શું થયું?” તે બોલી નદિના જેસથી વહેતા પ્રવાહમાં તે પિટી તણાતી પ્રભાતકાલે આ ધનંજય યક્ષના મંદિર પાસે આવી. લેહબૂર નામના ચેરે તે ઘરેણાની લાલચ પેટી બહાર કાઢી. અને તાળું તેડી મને બહાર કાઢી. મને જીવીત આપનાર તે ચોર સાથે હું અલંબાદ્રિ પર્વતની ગુફામાં ગઈ. ત્યાં મને તેની સાથે ખૂબ મહોબત થઈ. તેણે પણ નગરમાંથી ચોરી લાવેલ દ્રવ્ય વિગેરે મને બતાવ્યું. પરસ્પર વિAવાસ થવાથી મેં મારી બધી વાત તેને કરી દીધી. તે મારી પાસે બે પ્રહર રહ્યો, તે બાદ તે નગરમાં કંઈક માલ લેવા ગયો. ત્યાં રાજપુરૂષોએ તેને પકડી લીધો. રાજાએ તેને ઝાડ પર લટકાવી મારી નખાવ્યું. તેની રાહ જોઈ હું કંટાળી. શોધ કરતાં તે વૃક્ષ પર તેનું મૃતક જોયું. હું રુદન કરવા લાગી. ત્યાં તમે આવ્યા. પછીની વાત તમે જાણે છે. હવે તમો મને આશરે આપે તે હું તેની ગુફા તથા બધો ચોરેલે ધનમાલ તમને બતાવું.” મહાબલતે સ્ત્રીને રાજા સુરપાલ પાસે લઈ ગયો. અને બધી વાત કરી. રાજાએ પણ તે સ્ત્રીને આગળ કરી સાથે કેટલાક સિનિકે લઈને ગયો. અને ચેરની મોટી ગુફા અઢળક ખજાને વિગેરે તે સ્ત્રીએ બતાવ્યા. તે માલ નગરમાં લેવડાવ્યા અને પ્રજાજનોને બેલાવી જેને જેનો માલ જે હતું તે સોંપી દીધું. તે સિવાય જે દ્રવ્યનું કઈ માલીક ન હતું તેવું ઘણું ધન વધી પડયું. તે પિતાના ખજાનામાં મોકલી દીધું. તે સ્ત્રીને પણ ઉચિત P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ 96 સતી મલયસુંદરી દ્રવ્ય આપ્યું, તે દ્રવ્ય લઈ તે વળી પાછી કુમારના મહેલમાં આવી. તે સમયે કુમાર મલયસુંદરીને બધી વાત કરતે હતે તે નાકકટી મલયસુંદરીને જોઈ સ્તબ્ધ થઈ ગઈ. તેના ગળામાં લક્ષ્મીપુંજ હાર તેમ જ આ મહાબલની જ સ્ત્રી બની છે તે બધી વાત જાણી તે ચિંતામાં પડી કે હવે મને કુમાર આશરે નહિ આપે. આ મલયસુંદરી મારે બધે ઇતિહાસ આ કુમારને કહી દેશે. હવે જે આશા આપે તે પ્રથમ આ શત્રુરૂપ મલયસુંદરીને ઠેકાણે કરી દઉં. આમ તે વિચારવા લાગી ત્યાં મલયસુંદરી બેલી. “હે અંબા ! આજે આમ અચાનક મેઘવૃષ્ટિ ક્યાંથી થઈ? અને તમે એકલા કેમ? અને તમારા નાકની આવી અવસ્થા કેમ થઈ?” મહાબલે વચમાં પડી કહ્યું, મલય! પિય! તારે આની કંઈ વાત ન પુછવી. એની સર્વ બીના હું જાણું છું. અવસરે તને કહીશ. તું હમણાં અંદર જા.” િમલયસુંદરી અંદરના ઓરડામાં ગઈ ત્યાં મહાબલે બાજુને જ એક મહેલ જે ખાલી પડેલ હતું તે રહેવા માટે કનકવતીને આપે. મુખે મીઠી અને મનમાં કપટી તે કનકવતી તે મહેલમાં રહેવા લાગી. અને ધીરે ધીરે મલયસુંદરી પાસે આવન જાવન કરવા લાગી. એના હદયના કપટી ભાવ મહાબલ કયાંથી જાણી શકે ?" જ્યાં મનુષ્યને ભાવિ ભૂલાવે છે ત્યારે તીક્ષણ બુદ્ધિમાન પણ ભૂલ કરી બેસે છે. જે ઘેર અપકાર કરનારી થવાની છે તેને જ મહાબલે આશરો આો. એણે ચોરને. ખજાનો બતાવ્યો તેથી મહાબલે તેને આશરો આપ્યા. અને તે પણ કુમાર અને મલયસુંદરી પાસે વારંવાર આવતી હસતી મીડું બેલતી તેમની પ્રશંસા કરતી ધીરે ધીરે એવી આપ્ત સમાન બની ગઈ કે રાજમંદિરમાં તેને પગ પેસારે દઢ થઈ ગયે. મેઢે મીઠું બેલતી મલયસુંદરીને તે છિદ્ર P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ એ સદન કરનાર કોણ? ખેળવા લાગી. કેવી રીતે તેને મારવી એ જ વાત તેના ચિત્તમાં હરદમ રમવા લાગી. દુર્જન મુખે મીઠા અને હૃદયના જૂઠા હોય છે. આ બાજુ મહાબલ અને મલયસુંદરીનો પ્રરસ્પર પ્રેમભાવ બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ જ થતો રહ્યો. અને એ નિર્મલ પ્રેમના પ્રભાવે થોડા સમયમાં મલયસુંદરી સગર્ભા બની. મહાબલ તેના સર્વ મનોરથો પૂર્ણ કરતે રહ્યો. મલયસુંદરીનું શરીર દિનપ્રતિદિન વૃદ્ધિ પામતુ ગયું એનું લાવણ્ય-તેજ વિસ્તરતું ગયું. ગર્ભ પ્રસુતિને સમય પણ નજીક આવતો ગયો તેમ રાજ સુરપાલ, માતા પદ્માવતી અને મહાબલ ત્રણેને હર્ષ વધતે ગયે. હંમેશા વડીલને મુડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે. એકદા રાજા સુરપાલે મહાબલને બેલાવ્યો અને કહ્યું, “મહાબલ! કુર નામને એક પલ્લીપતી આપણા દેશને ઉપદ્રવ કરે છે તેની પાસે કિલ્લાનું બળ ઘણું છે. બીજાથી અસાધ્ય થઈ પડે છે. આપણે સેનાપતિ બે વાર લશ્કર લઈને ગયે છતાં તે તેને હરાવી શક્યો નથી. હવે એ કાર્ય માટે તારા સિવાય બીજું કંઈ સમર્થ નથી. તે તું જઈશ? મહાબલે વિનયથી નમીને કડયું, “જરૂર પિતાજી! હું જ જઈશ આપની આજ્ઞા પ્રમાણ છે” રાજાએ તેને શાબાશી આપી. અને મસ્તકે ચુંબન કરી સૈન્યને તૈયાર કરવા આજ્ઞા આપી. મહાબલ પણ સૈન્યને તૈયાર કરી મલયસુંદરીને જણાવવા પિતાના મહેલે આવ્યા. કુમારે મલયસુંદરીને બધી વાત જણાવી. પિતાની આજ્ઞા અને સમર્થ દુશમન માટે મારે જવું અનિવાર્ય છે તે જણાવ્યું–મલયસુંદરી કહે “હું તમારી સાથે જ આવું " પણ મહાબલે સ્પષ્ટ ના પાડી કારણ કે સગર્ભાવસ્થા–ભાવિ વારસનો જન્મ, અને યુદ્ધને મામલે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્વામી વિહેલા દ ઉભેલા સૈન્યમાં નીશાન સતી મલય સુંદરી તેથી તેને અહીં જ રહેવા ફરજ પાડી. મલયસુંદરીએ ન છૂટકે પતિને વિદાય આપી. સ્નેડ બંધનથી બંધાયેલા બન્નેનાં નેત્ર ભેગાં થયાં. મલયસુંદરીને કંઠ રુંધાઈ ગયે, છતાં વિદાય થતા કુમાર પ્રતિ સ્નિગ્ધ દૃષ્ટિએ જોતી બેલી. સ્વામીનાથ! દુશ્મનને જીતી જલદી પાછા પધારજો અને આ દાસીને વહેલા દર્શન દેજે” કુમાર તેને આશ્વાસન આપી વિદાય થયો અને તૈયાર ઉભેલા સૈન્યમાં ભળી ગયો. અને પ્રસ્થાનને હુકમ કર્યો. સૈન્ય પણ થોડીવારમાં નીશાન ડંકા વગાડતું સમર્થ નાયકના સથવારે નગર બહાર કુચ કરી ગયું. નગરજને બોલી ઉઠયા. “મહાબલ જેવા યશસ્વી નાયકના હાથમાં વિજય વરેલે જ છે.” પતિદેવ જતાં આ બાજુ મલયસુંદરીને મહેલ સૂનો સૂને લાગતું હતું. સમગ્ર ચીજ વસ્તુમાં પ્રિયતમની યાદ ભરી પડી હતી. તે મહાબલના ગુણોને યાદ કરતી એના વિચારમાં સ્મરણમાં ખવાઈ ગઈ... સાંજ પડી ગઈ હતી. એ એની યાદમાં મગ્ન હતી ત્યાં એક સ્ત્રી તેની પાછળ આવીને ઉભી રહી. અવાજ થતાં એણે પાછું વાળીને જોયું. એ કેણે હતી? અહો! એ જ ! કનકવતી ! નાકકટી !.. ............ P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ દુર્જનને સફળ દાવ 23E39 EEEEEEEEEEEEEEEEEEEE 21 મલયસુંદરી એકલી હશે તે શીધ્ર દાવમાં લેવાશે એ ઉત્સાહે કનકવતી તેના મહેલે આવી. આવીને જોયું તે તેના વિચાર બરાબર હતા. મલયસુંદરી ઘડીમાં આંસુ સારતી ઘડીમાં મુખ પર હાથ મુકી મહાબલને યાદ કરતી બેઠી હતી. ડી વારે એણે પાછું વાળીને જોયું અને પિતાને ઉભેલી જોઈ. ઓરમાન મા ના નાતે મલયસુંદરીએ સહેજ આવકાર આપે. બીલાડીને દુધ મળે પછી શું જોઈએ! કનકવતી પાસે આવી અને જાત જાતની મજાની વાત કરી તેના મનને આનંદમાં લાવી મૂક્યું. આમ પિતાની ઉદાસીનતા દૂર કરવાના ઈરાદે મલયસુંદરીએ કહ્યું : “માતા! રાત્રીએ પણ તું અહીં જ રહેજે મારી રાત્રી સુખે પસાર થાય.” ભાવતું હતું ને વૈદે બતાવ્યુંએટલે કનકવતીએ આ વાત તુરત સ્વીકારી લીધી. મોડી રાત્રે મલયસુંદરીને ઘાટ ઘડવા માટે કનકવતીએ કહ્યું : “પુત્રી ! તને ઉપદ્રવ કરવા માટે રાત્રીએ અહીં રાક્ષસી ફર્યા કરે છે, આજે મેં તેને દીઠી, આજે તે હું જાગતી હતી તેથી હઠાવી દીધી પણ કાલે તે હું રાક્ષસીને વેશ લઈ એને એવી શિક્ષા કરું કે તે પાછી કઈ દિવસ આવે જ નહિ. હું પણ થોડા મંત્રતત્રાદિ પ્રગ જાણું છું.” P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ '100 સતી મલય સુંદરી | વિચારવાન છતાં ભાગ્યે ભૂલાવેલી મલયસુંદરીએ તે વાત સ્વીકારી લીધી. પ્રભાતે મુકામે જવાનું બહાનું કાઢી કનકાવતી સીધી સુરપાલ રાજા પાસે પહોંચી. નગરમાં મરકીને રોગ ચાલતું હતું તેને નિમિત્ત બનાવી કેવી રીતે રાજાને વાત કરવી તે યોજના એણે ઘડી લીધી હતી. રાજા પાસે એકાંતમાં બેસી એણે સુંદર રજુઆત કરી : “હે રાજન! તમે મારી વાત નહિ જ માને છતાં તમારા હિતની છે એટલે કહેવા આવી છું” રાજાએ કહ્યું, “હું તને અભયવચન આપું છું કે ગમે તેવી ગુપ્ત વાત હશે છતાં મનમાં રાખીશ. અને તે સંબંધમાં તને કંઈ ભય હશે તે રક્ષણ કરીશ.” - કનકવતી ગંભીર મુખ કરી બોલી. “મહારાજ! આપણું શહેરમાં કેટલાક દિવસથી મરકીને ઉપદ્રવ ચાલે છે. આ ઉપદ્રવ એક રાક્ષસીએ કરેલ છે અને રાક્ષસી જેવા ચેનચાળા ટુચકા કરવાથી તે નિત્ય વૃદ્ધિ પામે છે. આ શહેરમાં એક એવી રાક્ષસીની મેં ગઈકાલે જ શોધ કરી છે. આપ અભયવચન આપે તે હું તેનું નામ કહું.” રાજાએ ફરીથી અભયવચન આપ્યું. કનકવતી બેલી–“રાજન તમે નહીં માને પણ એ છે આપની પ્રિય પુત્રવધૂ મલયસુંદરી. ગઈકાલે મારા મહેલેથી રાત્રીના સમયે એના રાક્ષસીના ચેનચાળા જોયા. આપની ઈચ્છા હોય તે આપ આ રાત્રીએ દૂરથી જોજે. એના મહેલે રાત્રે એ રાક્ષસી કેવા ચેનચાળા કરે છે તે.. આપતે દયાળુ છે. સમગ્રનગરના કલ્યાણ માટે એક સડેલા પોતાના પ્રિય અંગને પણ છેદવામાં બાધ નથી. મને પણ એ પ્રિય છે પણ શું કરું? સાચી વાત જણાવવાથી સૌનું કલ્યાણ સમજી હું અહીં આવી છું. રાજા મરકીનું કારણ જાણવા ઉત્સુક તે હતો જ એમાં આ કનકવતીનું કહેવું સાંભળી તે આશ્ચર્ય P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ દુર્જનનો સફળ દાવ 101 પામે. વિચારમાં પડ્યો. અહો ! આ કેવી વાત ! મારા નિર્મળકુળમાં પણ આવું કલંક ! શું મલયસુંદરી રાક્ષસી ! આ વાતને સંભવ પણ અશકય ! તે આ સ્ત્રી અસત્ય શા માટે બોલે ! એને પણ એ સ્ત્રી પ્રિય છે છતાં કહ્યું છે કે સડેલા પ્રિય અંગને છેદવામાં બાધ નથી..... અહો ! શું કરવું? આજ રાત્રીએ પ્રત્યક્ષ જોયા બાદ આગળ શું કરવું તે જણાશે. આમ વિચારી રાજાએ કહ્યું, “હે શુભે! તું પણ આ વાત ગુપ્ત શું કરવું તે જણાવીશું” કનકાવતી ઉભી થઈ જતાં જતાં કહેતી ગઈ. “રાજન ! રાત્રીએ એ રાક્ષસી દેખાય તે પણ એને નિગ્રહ ન કરતા. રાત્રે તે અજેય હોય. પ્રભાતે જ નિગ્રેડ કરજે ." અને સફળ દાવ નાખી ચાલી ગઈ અને બજારમાંથી રાક્ષસીને રોગ્ય કેશ દાંત પર છરી વિગેરે કપડાંમાં લપેટી લઈ આવી અને સાંજના મલયસુંદરીના મહેલે સુવા માટે ગઈ. રાત્રી પડી. કનકવતીએ કહયું “પુત્રી ! તું અહીં જ સુઈ રહેજે. હું આજે તે રાક્ષસીને બરાબર નિગ્રહ કરીશ. તું બહાર ન આવીશ. નહિતર ડર લાગશે.” એને એમ સમજાવી તે બહાર આવી. બિલકુલ નગ્ન થઈ રાક્ષસીને વેશ ધારણ કર્યો. હાથમાં સળગતું ઉંબાડીયું લીધું. બીજા હાથમાં ખપ્પર લીધું. લાંબા કેશ છૂટા મૂકયા અને ઝરૂખામાં આવી નાચવા લાગી. એમ કરતાં જ્યાં મધરાત જામી અને એને સમજ પડી કે સામે અગાશીમાંથી રાજા પ્રમુખ તેને જોઈ રહ્યા છે ત્યારે તે ઝરુખા ઉપર સળગતું ઉંબાડીયું ઊંચું કરી નાચવા લાગી. મુખમાંથી કુત્કાર કરતી હતી. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ - 1o2 સતી મલય સુંદરી આ અવસરે રાજાએ ડી વાર સર્વ જોયું. એ મહેલ મલયસુંદરીને જ હોવાથી તેના મનમાં પાકી ખાત્રી થઈ ગઈ કે મલયસુંદરી રાક્ષસી છે. તેણે વિચાર્યું. જે હવે હું તુરત તેને નિગ્રહ નહિ કરું તો મરકી સમગ્ર નગરને નાશ કરશે. એમ વિચારી કેધથી ધમધમતા રાજાએ કહ્યું. “અરે સુભટો ! જુએ છે શું ? જાવ અત્યારે જાવ અને આ દુષ્ટાને જીવતી જ પકડી લ્યો અને રથમાં બેસાડી કેઈ ન જાણે તેમ વનમાં લઈ જઈ મારી નાખો.” રાજાના આદેશથી સુભટો દોડતા એ જ સમયે મલયસુંદરીના મહેલ તરફ આવી રહ્યા. આ જોઈ કનકવતી મલયસુંદરીને જગાડી કહેવા લાગી “અરે પુત્રી ! હું રાજાની આજ્ઞા વિના તારા મહેલે સવા આવી તેથી મારી પાછળ સુભટે મને મારવા પડયા છે. મને કયાંક સંતાડી દે.” મલયસુંદરીએ દયા લાવી એના કપટને નહિ જાણતી એક મોટી મંજુષામાં બેસાડી તેના ઉપર તાળું મારી દીધું. તેટલામાં સુભટો આવ્યા. મલયસુંદરીનું સ્વાભાવિક રૂપ જોઈ વિચારવા લાગ્યા. આ રાક્ષસીએ પિતાનું રૂપ ફેરવી નાખ્યું છે. હાં. પણ આપણે ક્યાં છોડીએ તેમ છીએ. તેની પ્રતિ મોટેથી બોલ્યા " અરે પાપિણી ! હજી સુધી કેટલા મનુષ્યના તું સંહાર કરીશ? સુભટો ! જુવે છે ! પકડી લે આને ! અને બાંધી દે. સુભટોએ તુરતજ મલયસુંદરીને પકડીને દોરડીથી બાંધી અને મહેલની બહાર કાઢી પરાણે રથમાં નાખી. રથને વાયુ વેગે ઘેર અટવી તરફ મારી મૂકા. આ અકસ્માત્ બનવાથી મલયસુંદરી સ્તબ્ધ જ થઈ ગઈ કે આ શું ? શા માટે સુભટ મારે તિરસ્કાર કરે છે. જેને P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ દુર્જનને સફળ દાવ 103 મોટા શ્રેષ્ટિવર પણ તુંકાર ન કરી શકે તેને જેમ તેમ બોલતા કેઈ સ્થળે મારે નાશ કરવા કેમ લઈ જાય છે. આ શું જુલમ! મારે છે અપરાધ ? શું મારા સમગ્ર પુણ્ય ખલાસ થઈ ગયા ! અરે કઈ અયશ કર્મને ઉદય થયો કે શું? આમ વિચારતી તે મહાબલે આપેલા લેકનું સ્મરણ કરવા લાગી. એના મુખ પર શાંત મધુર આભા વિલસી રહી. એક ભયંકર અટવીમાં સુભટોએ રથ ઉભે રાખે. મલયસુંદરીના મુખ પરની શાંત આભા, રાજ તેજ-નયનમાંથી વરસતી અનરાધાર અશ્રુધારા-નિર્દોષ નેત્રો જોઈ સુભટને તેના પર કરુણા આવી. નક્કી આવી રાક્ષસી ન જ હોય. આ સ્ત્રી નિર્દોષ જ લાગે છે. હવે એને શું કરીએ? મારીએ તો સ્ત્રી હત્યા લાગે. અને અહીં જ મુકી જતા રહીએ. એની મેળે મરી જશે. અને તેઓએ તેના હાથનાં બંધન છોડી ત્યાં મુકી રથ નગર તરફ વાળે. અને રાજાને જુઠો જવાબ આપે કે અમે મલય સુંદરીને મારી નાખી. રાજા ખૂશ થયે. હવે જરૂર મરકી શાંત થશે એમ એને લાગ્યું. કનકવતોને ખૂશ કરવા તેની તપાસ કરી પણ તેને પત્તો ન લાગ્યા. રાજાએ મલયમંદરીને મહેલ સને જાણી બંધ કરાવી ચારે બાજુથી તાળાં મરાવી દીધાં. આ બાજુ મહાબલ અખંડ પ્રમાણે ભીલ્લ રાજાના રાજ્ય પાસે પહોંચે. અને જ્યાં ભીલ રાજા સામે આવ્યા એટલે સાણસા વ્યુહથી એમના પર મારો ચલાવ્યો અને થોડાક જ સમયમાં તેને જીતી લઈ ભીલ રાજાને જીવતે પકડી પિતાની આજ્ઞા પળાવી. અને ખંડણી પેટે ઘણું દ્રવ્ય લઈ તેને ફરી રાજ્ય પર સ્થાપી. વિજય વાવટો ફરકાવતે પ્રિયાને મળવા માટે P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ 104 સતી મલય સુંદરી અવિરત પ્રયાણ કરી ડાક જ વખતમાં પૃથ્વીસ્થાનપુરમાં આવી પહોંચ્યો. પિતાને નમસ્કાર કરી સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. રાજાએ પણ કુમારની ખૂબ પ્રશંશા કરી. ત્યારબાદ મહાબલ રાજાની આજ્ઞા લઈ મલયસુંદરીના મહેલે જવા જ્યાં તે તૈયાર થયે ત્યાં રાજાએ તેને એકાંતમાં લઈ જઈ કહ્યું, “કુમાર ! એ તો રાક્ષસી હતી. એનો વધ કરાવ્યો. તેને બીજી રાજકુમારી પરણાવશું” અને એમ કહી સર્વ વૃત્તાંત સાંભળતા જ મહાબલ છેરાયેલા વૃક્ષની જેમ ઢગલે થઈ ભૂમિ પર પડે. થોડીવારે હિોશ આવતાં ગદ્ગદ્ કડે બેલ્યો. પિતાજી ! આ તમે શું કર્યું ? એ કનકવતી નાકકટી તે કપટી છે. પૂર્વે પણ એણે ઘણાં ચરિત્ર કર્યા છે. એ બાળા પર વેર વાળનારી છે. અરેરે ! આપની બુદ્ધિમાં પણ વિપર્યાસ! એ કપટીની વાત માની લીધી ! પિતાજી તમે ઠગાયા. અરે હુ જ ઠગા ! અરે એ નાકકટી છે કયાં ! મને પ્રથમ એને બતાવે. રાજા આ બધું સાંભળી ક્ષણવાર ઝખ થઈ ગયે. નીચું જઈ તેણે જવાબ આપે. તે કયાંક નાસી ગઈ લાગે છે. કુમાર પ્રિયાના વિયોગથી ઉદાસીન પિતાના મહેલે આવ્યા. કુમાર પ્રતિના પ્રેમે રાજા પણ પાછળ આવ્યો. રાજાએ ચાવીથી સમગ્ર તાળાં ઉઘાડી આપ્યાં. કુમારને કહ્યું, “જો અહી તે મલયસુંદરી ચેનચાળા કરતી હતી. આ ઝરુખા પર, આ સુભટી બધા સાક્ષી છે” કુમાર તે વાત ન માનતાં મહેલની દરેક વસ્તુ ઝીણવટથી જોવા લાગ્યા. એવામાં તે મંજૂષાને તાળું છતાં જરાક તે હાલતી દેખાઈ. તુરત તેનું તાળું ઉઘાડયું. તો તેમાંથી રાક્ષસીના એ જ વેશમાં તે નાકટી ઉભી થઈ ગઈ. રાજા પ્રમુખ આ જોઈ સ્તબ્ધ થઈ ગયા. કુમાર બેલી ઉઠે. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ દુર્જનનો સફળ દાવ 105 આજ તમારી રાક્ષસી કે બીજી કોઈ?” રાજાએ કહ્યું “બસ આજ સ્ત્રી નાચતી હતી.........” કુમાર બધી વાત સમજી ગયે. તે કનકાવતીના પ્રપંચને પાર પામી ગયે. એને એટલે કે ચઢી આવ્યો કે તે કનકવતીને પેટીમાંથી બહાર કઢાવી નિષ્ફરપણે મારવા જ લાગે. જ્યારે કુમારે કહ્યું “સાચું બોલ દુષ્ટા ! નહિ તો તને આજે મારી જ નાખશું.” ત્યારે તેણે બધી જ વાત સાચી જણાવી દીધી. કુમારે તેને ત્યારબાદ નાસી જવા દીધી. અવિચારિત કર્તવ્યથી હવે રાજાને મહાન પશ્ચાત્તાપ થયો. અહો! મેં શું કર્યું!” “સહુ વિધી યા” એ સૂત્ર હું જાણતો છતાં–લકે મને બુદ્ધિમાન બૈર્યવાન કહે છે છતાં મારી વિચારશીલતા એ સમયે કયાં ગઈ! “હે નિષ્ફર સુરપાલ! તે કેવો અનર્થ કર્યો ! આ મારા કુમારની આશાનું નગર બાળી મૂક્યું....... કુલને ઉચછેદ કર્યો. એ સગર્ભા હતી......તેણે વિચાર પણ ન કર્યો. અરે રે એટલેય વિચાર ન કર્યો કે આ નાચતી સ્ત્રી મલયસુંદરી છે કે બીજું કઈ છે–તપાસ પણ ન કરી ?" અને તે અશ્રુધારાએ રડવા લાગ્યા.... આ બાજુ મહાબલની સ્થિતિ તો અવાચક જેવી જ હતી. એણે કેઈ સાથે બોલવું પણ બંધ કર્યું. તેનું હૃદય આ વજી જેવા આઘાતે પ્રિયાના વિયોગે ઝૂરવા લાગ્યું. અહો ! સ્નેહ અને મેહની દશા આવી જ છે. ભાગ્યે જ શ્રેષ્ઠ છે. વિધિ જ બળવાન છે એ વાત જ્ઞાની પુરુષે પણ આ સમયે ભૂલી જાય છે. પૂર્વકૃત કર્મના ઉદયે મહાપુરુષોને પણ વિડંબના થયા વિના રહેતી નથી એ સનાતન સત્ય છે. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ આશાની ત 1335 3333333333333 જો આ દુઃખભર્યા સંસાર સાગરમાં સુખની એકાદ મીઠી મહેરામણ ન હોત તો આ સંસારના ખારા જલમાં કેઈ રહી જ ન શકત! લાખો નિરાશામાં માત્ર એક જ આશાનાં તાંતણે માનવી ઘણું ગમે તેવાં કષ્ટ સહી લે છે. એ આશાની જોત બુઝાઈ જાય તો માનવી અને મૃતકમાં કંઈ જ ફેર ન રહે. સમગ્ર નગરમાં ઉદાસીનતાનું એક વાદળ છવાઈ ગયું હતું. કારણકે મહાબલના શકે કેને દુઃખી ન કર્યા એ જ એક પ્રશ્ન હતો. પણ દુખને ય આરોવારો હાય છે. સદાકાળ દિખ પણ ટકતું નથી. એકદા રાજ્યસભામાં અષ્ટાંગ નિમિત્તને જાણકાર એક નૈમિત્તિક આવ્યું, તેને પ્રભાવશાળી સવાબ હતો. હાથમાં અષ્ટાંગ નિમિત્તનું પુસ્તક હતું. રાજાની પાસે જ મહાબલકુમાર બેઠો હતો. મુખ્યમંત્રી જ તેને લાવેલા હતા. મંત્રીએ રાજ્યસભામાં જ તેને પ્રશ્ન કર્યો, “હે નૈમિત્તિક ! આ અમારા મહાબલકુમારનાં પત્ની એક સ્ત્રીના પ્રપંચથી સમુદાયથી પૃથક થયાં છે. સમગ્ર રાજકુટુંબ એથી શેકમાં પડયું છે તો તમે તમારા નિમિત્ત બળથી કહે કે તે સ્ત્રી જીવતી છે કે મરણ પામી છે?” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ આશાની જ્યોત 107 નિમિત્તિકે પ્રશ્ન પરથી ગણત્રી કરી. થોડીવારે કહ્યું “મંત્રીશ્વર ! તે કુમારનાં પત્ની જીવતાં છે. અને એક વર્ષને અંતે કુમારને મળશે” મલયસુંદરી જીવતી છે આ વાકયે. કુમાર પર સંજીવનીનું કામ કર્યું. જાણે તે પુનર્જીવન પામ્યા. નેત્ર વિકસ્વર કરી તે કુમાર બોલી ઉઠયે “નિમિત્તિક! વિલંબ નહિ કરતાં જવાબ આપો. હાલ તે કયાં છે?” નિમિત્તિકે ફરી ગણત્રી કરી કહ્યું, “કુમાર ! એ હું નથી જાણી શકતો કે હાલ કયાં છે પણ જીવતાં છે એ વાત ચેસ છે.” આ શબ્દોથી રાજાને શક આવ્યું કે સુભટોને મારવા મેકલેલ તે કયાંથી જીવતી હોય, છતાં તે મારવા ગયેલ સુભટોને પતે ફરી લાવ્યા અને કહ્યું “હે સુભટો! તમને અભય વચન આપું છું. તમે મલયસુંદરીને મારી નાખી હતી કે એમ જ છોડી દીધી હતી તે સાચું કહે.” અભયવચનના સહારે સુભટોએ યથાર્થ વાત કહી દીધી. “રાજન ! એનું નિર્દોષ મુખ જોઈ અમારે સ્ત્રી હત્યા કરવાનો જીવ ન ચાલ્યો. વનમાં જ એમ ને એમ મૂકી અહીં આવતા રહ્યા.” દીર્ઘ નિશ્વાસ મૂકી પશ્ચાતાપપૂર્વક રાજા બોલ્યા “અહો ! જે દયાબુદ્ધિ આ લેકમાં છે તેટલીય મારામાં નથી. તેમને હજાર ધન્યવાદ ઘટે છે.” પછી રાજાએ નિમિત્તિકને અને સુભટને પારિતોષિક આપી રવાના કર્યા. - ત્યારબાદ કુમારના વચનથી રાજાએ જ્યાં સુભટોએ વનમાં મલયસુંદરીને મૂકેલ ત્યાં તપાસ કરવા માણસો મેકલ્યા. તે સિવાય ચંદ્રાવતીમાં પણ કેટલાક માણસને તપાસ કરવો મોકલ્યા. વનમાં ગયેલા સુભટો નિરાશ થઈ પાછા ફર્યા. બીજે પણ ગયેલા સુભટો નિરાશ થઈ પાછા ફર્યા. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ 108 સતી મલય સુંદરી રાજાએ કુમારને સમજાવી જોજન કરાવ્યું. પોતે પણ ભેજન કર્યું, પણ મન વિનાનું ભોજન કેવું હોય? આ ભજન કરી કુમાર પોતાના મહેલે આવ્યો. મલયસુંદરીનાં વસ્ત્રો, કડાગૃહ, રતિગૃહ–અલંકાર જોઈ તેને એક એક સંસ્મરણેની સરવાણુઓ જાગૃત થઈ. જે રાજમહેલમાં ગાંધર્વનાં ગાયને, વારાંગનાના નૃત્ય, વીણાના સૂરે, મૃદંગના અવાજે, શરણાઈના સૂરો નિત્ય ગાજતા હતા તે મહેલ સાવ શૂન્ય દેખી કુમારને જરાય ચેન ન પડ્યું. પ્રિયપાત્ર વિના તેના જીવનનું સંગીત વિલીન બન્યું હતું. માત્ર એક જ વ્યક્તિના અભાવે એને મનને મહેલ શુન્ય લાગતો હતો. પ્રભાતે જે સૂર્યને દેખી તેને નૂતન પ્રકાશ અને ચંદ્રને દેખી ચાંદનીની શીતલતા ભાસતી હતી ત્યાં આજે અંધકારને શૂન્યાવકાશ સર્જાયે હતો. ઘડીમાં શય્યા પર પડી તે મલય સુંદરીના નિરાશાજનક વિચાર તરંગે ચડી જત તો ઘડીમાં નિમિત્તિકનાં વચને તે આશાના હિંડોળે ઝુલી રહેતો-જાણે હમણાં કઈ માણસ એને નવીન આશાજનક સમાચાર લાવશે એવા ભણકારા વાગતા.......... જગતમાં નેહ-પ્રેમ અને મેહુ એ એવા ઘેન છે કે તેમાંથી છૂટવું ઘણું મુશ્કેલ છે. એ ઘેન ચડી જાય એટલે જાણે માનવી જીવનથી રદબાતલ થઈ જાય તેવો એ નશે છે. મંત્ર, જ્ઞાન અને જ્ઞાની જ તેને ઠેકાણે લાવવા સમર્થ છે. મહાબલને મહેલની ભીંતામાં મલયા દેખાતી. સ્વપ્નમાં એના જ પ્રસંગે ઉપસ્થિત થતા. મહેલની એક એક ચીજમાં તેની સ્મૃતિ પડી હતી. પાણી પીવા જતાં ક્ષણવાર એના P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ આશાની જ્યોત 109 વિચારે હાથમાં પ્યાલું રહી જતું. એના દેહમાં-મનમાં અને અને આત્મામાં એની પ્રિયતમા છવાઈ જતી. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ–એના ગુણો યાદ આવતાં. આંખમાં આંસુના તોરણ બંધાઈ જતાં. ખરેખર પ્રિયસ્વજનનો વિગ વસમે હોય છે. રાત્રી પડી. એના મનની સ્થિતિ આજે બેકાબુ હતી. તે જાતે જ મલયસુંદરીની શોધ માટે જવા માટે તૈયાર થયો હતો. જ્યાં મધરાત જામી એટલે તે પહેરેગીરની નજર ચુકાવી એકાકી તેની શોધ માટે નીકળી પડો. ઘડીમાં ઉદાસ મને ઘડીમાં આશાના સહારે તે શેધ. કરતે પૃથ્વીતલ પર ફરવા લાગ્યા. પ્રભાતે જ્યારે રાજા સુરપાલને ખબર પડી કે મહાબલ પણ નથી ત્યારે એમના દુઃખને પાર ન રહ્યો. છતાં વિચાર્યું, નક્કી એ મલયસુંદરીની શોધ માટે એકાકી ગયેલ છે. અને એના કાર્યમાં સફળ થયે જરૂર પાછો આવશે. છતાં મહાબલની શોધ માટે પણ તેમણે માણસને રવાના કર્યા. આખર તે પિતૃ હૃદય હતું–માત્ર એક નિમિતજ્ઞના વચને તેમની પણ આશાની જ્યોત ઝગમગી રહી હતી.......... આ સંસાર એટલે જ આશા નિરાશાનાં મોજાથી ભરપૂર મહાસાગર. એમાં માનવી આશાની ભરતીમાં સુખ અનુભવે. નિરાશામાં શેક. એ સાગર, જ્ઞાનીના વચનરૂપ પ્રવહણ વિના તો મુશ્કેલ છે. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં પુત્રજન્મ 3555353333333333335359033 ઘર અરણ્યને પ્રદેશ, ચારે બાજુ હિંસક પ્રાણીઓના ભયંકર શબ્દો-અંધારી ઘેર રાત્રી-અબળા જાતિ અને એકાકી! સગર્ભા! મલયસુંદરી ક્ષણવાર વિકલ બની ગઈ. રાજમહાલયની વસનારી રેશમી શૈયામાં આગેટનારી આ નારીને આજે કર્મ રાજાએ–ભાગ્યે ભયંકર વનમાં મૂકી દીધી, એ વિચારવા લાગી–મારે એ શું અપરાધ થયો કે મારા સસરાએ મને દંડ આપે ! એ એની સમજમાં ન આવ્યું. નક્કી મારે વિષે કેઈએ તેમને ઠગ્યા છે. નહિ તે એ ઘણું ભલા છે. મારા પર સ્નેહ પણ છે. અહો ! સસરા સુરપાળ! તમને સાચી વાત સમજાશે ત્યારે ઘણે પશ્ચાતાપ થશે! હે નાથ ! આપ તે મને મારા સુખની ખાતર મહેલમાં મૂકી ગયા પણ મારી આવી વિષમ અવસ્થા તમે સાંભળશે ત્યારે તમારા શરીરની–મનની શી દશા થશે! મારા વિરહે તમે કેવા દુઃખ દાવાનલમાં બની જશે. એ વિચારે હું ધ્રુજી રહી છું. તમને હું જ જાણું છું. હે પ્રિય! હવે ક્યારે તમારે સંગમ થશે ? શું એ સંભવીત બનશે? એટલા દિવસ કેમ કાઢશે? આર્યનારી આવા ભયંકર જંગલમાં પણ પતિની ચિંતા કરી રહી છે. એ આજની સ્ત્રીઓએ શીખવા જેવું નથી ? મલયસુંદરી પતેજ પિતાને સ્વસ્થ કરવા લાગી. શરૂઆતમાં આવેલી આંસુઓની પાળને નેત્રમાંથી દૂર કરી તે વિચારવા લાગી, હે ચેતન ! આમ - બહુ રડવાથી આ અરણ્યમાં તારૂં કોણ સાંભળશે? તે પૂર્વ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં પુત્રજન્મ ભવમાં કોઈ ચીકણા કર્મ બાંધતાં વિચાર ન કર્યો તે આ ભવમાં તારે સમભાવે સહન કરવા જ જોઈએ. માટે સ્વસ્થ થા. મનોબળ દઢ કર ! એકધારું દુઃખ પણ ટકતું નથી. તારા પાપકર્મો બાકી હશે તે તે ભગવાઈ જશે અને શુભ કર્મને ઉદય થશે તે સેનાને સૂરજ ઉગશેજ. માટે ભાગ્ય પર એ વાત છોડી તું સંક૯પ વિક૯પ તજી સ્વસ્થ થા! અને અચાનક તેને મહાબલને કલેક યાદ આવ્યો. તે કલેકે તેનામાં એક ભવ્ય શાંતિ-સમતાને સંચાર કર્યો. તે બેલી ચિત્તે દિધિસ્તી.............જાણે મંત્રાક્ષર. “હે ઉત્સુક મન ઈચ્છત કાજે બહુ ઉપાયે ચિંતવે પણ નવ થાયે હૃદય વિચાર્યું, ધાર્યું વિધિનું સંભવે.” આ કલેકે એના પ્રાણમાં સ્વસ્થતાને એક શાંત દીપ પ્રગટાવ્યું. તે પૂર્વે તે ઘણું રડી હતી. તેથી એના પેટમાં અચાનક પીડા ઉત્પન્ન થઈ. દરેક સ્ત્રીને પ્રસુતિની પીડા વેઠવીજ પડે. અને મલયસુંદરીએ ડીવારમાં પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ તેણે પુત્રને જન્મ આપે. જે રાજરાણીને દોમ દોમ સાહ્યબી હતી. આવા પ્રસંગે તે દાસદાસીઓની, સ્વજનની આવનજાવન હોય. જેને ત્યાં પુત્ર જન્મની વધામણી દેનાર ન્યાલ થઈ જાય એવો ઠાઠ હોય. જેને રેશમી શૈયામાં સુવર્ણના પલંગ પર અનેક દાયણની સંભાળપૂર્વક પુત્રજન્મ થાય તેને આજે એક ભયંકર અર યમાં એક પામર માનવની જેમ, અરે પશુની જેમ, પુત્રની કે માતાની સાર સંભાળ લેનાર કોઈ નહિ, એ રીતે પુત્રજન્મ થયો. એ સમયે આ રાજકન્યાને કેવું દુઃખ થયું હશે ! કેટલું ઓછું આવ્યું હશે! તે તે સંવેદનશીલ જ્ઞાની જ જાણી શકે. રાયને રંક અને રંકને રાય બનાવનાર કેણ? P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ 112 સતી મલય સુંદરી આ એક જ છે. તેનું નામ કર્મ. માટે તે કર્મ બાંધતાં દરેકે વિચારવું એ આ પ્રકરણને સાર છે.... મલયસુંદરીને આવા દુઃખમાં પણ સાંત્વન આપનાર આનંદ આપનાર પુત્રજન્મ હતા. પુત્રનું સૂર્ય જેવું તેજસ્વી સુખ જોઈ તે આનંદ પામી. નેહથી તેને ખોળામાં લઈ અનિમેષ જોઈ રહી. ખરેખર પોતાના પ્રિય પાત્ર મહાબલ જેવું જ મુખ હતું. પુત્રને નીરખી નેત્રમાંથી હર્ષાશ્ર ખર્યા. તે તેને ઉદેશી બોલવા લાગી. “કુમાર ! તારે જન્મ થતાં જ મારા મને રથને પણ જન્મ થયો છે. આ નિભંગી માતા! આવા ભયંકર વનમાં તારો જન્મેન્સવ કેવી રીતે કરે? જે આજે તું ત્યાં રાજમહેલમાં જનમ્યો હોત તે આજે સમગ્ર નગરમાં ઉત્સવ થાત ! ઘેર ઘેર ધવલ મંગલ ગીત ગવાત! લેકે ભેટ લઈ તારા પિતાને ધન્યવાદ–અભિનંદન આપત! અને તારા પિતા ! એમના હર્ષનિ તે પાર જ ન હોત ! અરે ! આજે ભાગ્યયોગે તારી ને મારી સંભાળ લેનાર પણ કેઈ નથી! અને આમ ફરી તેનું હદય ભરાઈ આવ્યું. એવામાં બાજુમાં જ નદીને ખળખળ અવાજ સાંભળી તે પુત્રને લઈને ચાલી અને ત્યાં પોતાનું સુતિકર્મ પિતાના જ હાથે કર્યું. આખર તે એ ક્ષત્રિય કન્યા હતી. સહનશીલ હતી. એની રાજકુટુંબની સંસ્કારી કેળવણી હતી. એણે સ્વચ્છ થઈને જંગલમાં એક જગ્યા પસંદ કરી. પર્ણની કુટિર બનાવી. અને વૃક્ષ પરથી પાકેલા ફળે તેડી ઉદરપૂર્તિ કરી. તેણે ત્યાં આમ કેટલાય રાત્રી વીતાવી. એ વિચારતી હતી, કે સારે સાથે મળી જાય તે કઈ નગરમાં ગયા બાદ પોતાના રાજ્યમાં પહોંચી શકાય. - એવામાં એકદા બાજુના ધેરી રસ્તા પર કઈ સાર્થના ગાડાને અવાજ એણે સાંભળ્યો. એણે બાળકને ખેળામાં લીધો. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ શીલવતની કસોટી 353333335 35332335 માનવીને સુખ કે દુઃખ પચાવવું સહેલું નથી. એ માટે કેળવણી જોઈએ. કેળવાયેલ સંસ્કારી મનુષ્ય સુખ અને દુઃખમાં સમતોલ-પૈર્યવાન રહે છે. મલયસુંદરી પોતાના બાળને ખેાળામાં રાખી, આવેલ દુઃખને સામને કરી રહી છે. એ સમયે બલસાર નામે સાર્થવાહ કયવિકય કરતે એજ વનમાંથી પસાર થયા. શાંત નદીને તટ જાણી એણે ત્યાં પડાવ નાખ્યો. અને સાથેના મનુષ્યોને ભેજન આદિ માટે યોગ્ય સૂચને કરી તે કાયચિંતા માટે જંગલ તરફ ગયા. એ સમયે પાછા ફરતાં તેણે બાજુની નિકુંજમાં કોઈ બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો. તે તે પ્રતિ વળે. અને ચેડા જ સમયમાં મલય સુંદરી જ્યાં બેઠી હતી ત્યાં આવી ઊભો રહ્યો. રૂપ અને લાવણ્યની અપૂર્વ શોભાવાળી તેને જોઈ તેણે પ્રશ્ન કર્યો–બહે, સુંદરી! તું કોણ છે? આવા જંગલમાં એકાકી કેમ? મારૂં નામ બલસાર સાર્થવાહ છે સાગરતિલક નગર હું રહેવાસી છું. મારો પડાવ નજીકમાં જ છે. તું કઈ ઉત્તમકુળની સ્ત્રી લાગે છે. રેષથી અહીં આવી હશે. પુત્રજન્મ પણ અહીં જ થયે હશે. માટે ચાલ મારી સાથે તંબુમાં–તારી યોગ્ય સારવાર હું કરીશ” અને તે સ્નિગ્ધ દૃષ્ટિએ જેતે ઉભો રહ્યો. ( સ્ત્રીને પુરુષના નેત્રે ઓળખતાં વાર લાગતી નથી. મલયસુંદરી એના કામી નેત્રથી વિચારમાં પડી–બ મારે જો કે યેગ્ય, સંગાથની જરૂર છે. પણ આની સાથે જવું જે સ્ત્રીને પુરુષ સાથી વિચારમાં જવું P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ 114 સતી મલયસુંદરી ઉચિત નથી. મારું શીલત સચવાય એમ લાગતું નથી” આમ વિચારી તેણે અસત્ય ઉત્તર આપ્યું. “શ્રીમાન્ ! હું ચંડાળપુત્રી છું. મારા માતાપિતા સાથે કલહ થવાથી અહીં આવી છું પણ હું તારી સાથે આવીશ નહિ-ક્ષણિક રોષ ચાલ્યા ગયા છે. હવે મારા માતાપિતાને હું મળીશ. માટે તું તારે રસ્તે જા... બલસારને વહેમ પાકો થયો. તેણે વિચાર્યું આ વેશ અને કાંતિ ઉપરથી ચંડાળ કન્યા લાગતી નથી. નક્કી ઉત્તમકુલની છે પણ પેટે જવાબ આપે છે. તેણે મધુરતાથી કહ્યું. “સુંદરી! તું મારી સાથે ચાલ. તારૂં કુલ કેઈને પણ હું નહિ જણાવું. તારી ઈચ્છા હોય તેમ કરજે પણ તારું દુઃખ હું દૂર કરીશ. માણસ માણસને કામમાં નહિ આવે તે કેણ આવશે?” એમ બેલી તે ખોળામાં રહેલ પુત્રને લઈને ચાલવા લાગ્યા. પિતાના નિધાનને કઈ લઈ જાય અને મનુષ્ય તેની પાછળ પડે, તેમ મલયસુંદરી તેની પાછળ દોડી. આ આતને મુકાબલે કરવા તેણે નિર્ધાર કર્યો. માર્ગમાં પુત્રમેહુથી મોહિત તેણે સાર્થવાહને ઘણી આજીજી કરી કે મને મારે પુત્ર પાછા આપ, પણ તે હાથમાં આવેલે શિકાર જવા દે તે સરલ ન હતો. આખરે મલયસુંદરીએ વિચાર્યું–આવા ગાઢ જંગલમાં રહેવું ઉચિત નથી. વળી જંગલમાંથી કેઈ નગરમાં પહોંચ્યા બાદ કંઈક માર્ગ નીકળશે. મારૂં શીલવત સાચવીને પુત્રને પાછો મેળવીને હું માર્ગ કાઢીશ. આમ વિચારી તે બલસારની સાથે તેના તંબુમાં પહોંચી. બલસારે તેને ગુપ્ત સ્થાનમાં રાખી તેને પુત્ર પાછો સંપી, આશ્વાસન આપી, P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ શીલવતની કસોટી 115 ભજન વિગેરેનો પ્રબંધ કરી, તેની સેવામાં એક દાસીને પી. એટલું જ નહિ તે સ્ત્રીને સાંત્વના પમાડવા-વિશ્વાસમાં લેવા માટે તેણે સુંદર ભેજન-વસ્ત્ર અને અલંકારો પણ મોકલવા લાગે. અને એક પણ વચન તેને અપ્રીતિકર લાગે તેવું બોલતો ન હતે. અખંડ પ્રમાણે સાર્થવાહ આગળ વધી રહ્યો હતે. એકદા તેણે મલયસુંદરીને પૂછ્યું : “હે શુભે! તમારું નામ શું ?" મલયસુંદરીએ કહ્યું, “મારૂં નામ મલયસુંદરી છે” આથી તે બલસારને મનમાં નક્કી થયું કે આ સ્ત્રી ભલે કુલ વિગેરે છુપાવે પણ નામ પરથી જ તે ઉચ્ચ કુટુંબની છે એ પ્રતીતિ થાય છે. અખંડ પ્રયાણે તેઓ ભારતના શ્રેષ્ઠ બંદર સાગરતિલક નગરમાં આવી પહોંચ્યા. સાર્થવાહે પિતાની હવેલીમાં એક ગુપ્ત ખંડમાં મલયસુંદરીને રાખી અને વિશ્વાસુ દાસી સિવાય આ વાતની બીજા કોઈને પણ ખબર પડવા ન દીધી. એકદા તે પ્રભાત કાલે આવ્યું. અને મલયસુંદરીને સ્વસ્થ જેઈમધુર વચને સુખશાંતિ પૂછી બેલ્યા, “હે સુંદરી! મારે વિશાળ વેપાર છે. આ નગરને હું કેટયાધિપતિ શ્રીમંત વેપારી છું. જે મને સ્વામી તરીકે કબૂલ કરે તે આ અખૂટ વૈભવની તને સ્વામીની બનાવીશ. અને હું તારા દાસ કે સેવક તરીકે જ રહીશ. વળી હું નિઃસંતાન છું. તારો પુત્ર એ મારે જ પુત્ર ગણીશ” અને આમ તે વિષયની યાચના–પ્રાર્થના કરવા લાગ્યા. મલયસુંદરી આ પ્રસંગે ઉપસ્થિત થશે એ જાણતી જ હતી. તે બેલી, “હે સજજન વેપારી! શાસમાં પરસ્ત્રીગમન એ નરકનું દ્વાર છે. મહાપાપ છે. અને સતી સ્ત્રીના શીલનું ખંડન કરવું એવું ભયંકર પાપ કરવું તમને ઉચિત નથી. સૂર્ય P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ 116 સતી મલયસુંદરી પશ્ચિમમાં ઊગે કે મારા સર્વસ્વને નાશ થાય પણ આ કાર્ય હું નહિ જ કરૂં. માટે ભાગ્યવાન! તું પણ આ અકાર્યથી પાછો વળી જા. અને મને બેન માની, મુક્ત કરી મારા સ્થાને પહોંચાડ.” બલસારે અનેક કાકલુદી કરી પણ મલયસુંદરી પોતાની વાતમાં મક્કમ જ રહી. આ જોઈ કૈધના આવેશે તેણે મલયસુંદરીના. ખેળામાંથી પુત્રને ઝુંટવી લીધો અને બોલ્યો, આ તારા પુત્રને હું લઈ જાઉં છું. જ્યારે તું સંમત થશે ત્યારે જ તે તને મળશે. અને એમ કહી તે મલયસુંદરીના રૂમને બહારથી તાળું મારી પુત્રને લઈ પિતાની પ્રિયસુંદરી નામની પત્નિ પાસે આવ્યા અને બોલ્યો, “પ્રિયા! આજે હું અશેકવાટીકામાં ગયો હતો. ત્યાંથી આ લક્ષણવંત તેજસ્વી પુત્ર મને મળે છે. કેઈ વ્યભિચારીણી સ્ત્રીએ ત્યાગ કર્યો લાગે છે. પણ આ ભાગ્યવંત પુત્ર જોઈ મને થયું આપણે નિઃસંતાન છીએ. માટે તું આને પુત્ર તરીકે રાખ. તારે ખોળે ભરેલો રહે.” એમ કહી તે પુત્ર જેનું નામ બલસારે “બલ રાખેલ તે પોતાની સ્ત્રીને સેં. અને પ્રિયસુંદરી પણ ગુલાબના ફૂલ જેવા આ કેમલ બાલકને પામી રાજી થઈ ગઈ. અને સ્તનપાન માટે એક ધાવમાતાને રાખી તે પુત્રને ઉછેરવા લાગી. સાગરની સફર સાગરતિલક નગર એક મોટું બંદર હતું. બલસારને પણ. પરદેશ સાથે વહાણ મારફત વેપાર હતા. આ વખતે બબરકુલ જવા માટે તેણે પુષ્કળ માલ વહાણમાં ભર્યો. માલ ભરીને ઉપડવાના સમયે મલયસુંદરીને પણ બળાત્કારે સાથે લીધી. વહાણના એક ભાગમાં તેને રાખી. તેના મનમાં હતું કે જે. આ શિકાર માની જાય તે સાગરની સફર સફળ થઈ જાય. સારા દિવસે વહાણ ઉપાડવા આજ્ઞા કરી. ખલાસીઓએ રમૈયા P.P.AC. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ શીલવતની કસોટી 117 રામ...જય સીયારામ કરતાં વહાણ ઉપાડયા. અગાધ જલરાશિ ઉપર કીડા કરતા જલસ્તિ જેવા એ વહાણો શેભી રહ્યા હતા. ઉપર આકાશ અને નીચે જલધિનાં ગંભીર વારિ! સાગરનાં મેજા વાંભ વાંભ ઉછળતા હતા. પવન પણ સાનુકુલ હતે. ખારવા ગીત ગાઈ રહ્યા હતા. એ સમયે મલયસુંદરીને પિતાને પુત્ર સાંભર્યો. એ સાર્થવાહ પાસે આવી પુત્રની યાચના કરવા લાગી. અશ્ર સારતી બોલી : “હે સાર્થવાહ ! મારા પુત્રને તે શું કર્યું છે? કયાં રાખે છે. મને પાછો આપ. તારે ઉપકાર નહિ ભૂલું.” શિકાર હાથમાં આવેલ જાણી સાર્થવાહ મનમાં ખુશ થયો. બોલ્ય. “સુંદરી ! તારો પુત્ર તારા હાથમાં જ છે. તારૂં ભાવિ તારા હાથમાં છે. છેલ્લીવાર નક્કી કરી લે. જે પુત્રનું મિલન ઇચ્છતી હોય તો મારી સાથે મિલન કર... બસ આ જ એક માર્ગ છે. તારા અને મારા બન્નેના સર્વ મનેર પછી પૂર્ણ થશે.” આમ કહી તે કામી નજરે મલયસુંદરી પ્રતિ જોઈ રહ્યો. વિષય-વિકાર માનવીને ભાન ભૂલે બનાવે છે. બાહ્ય રૂપના ભીખારીઓની મનોદશા ખરેખર છતી આખે આ ધ જેવી હોય છે. મલયસુંદરીને વ્યાવ્રતટી ન્યાય જેવું થયું. એક તરફ વાઘ ! બીજી બાજુ નદી ! પુત્ર મળે તો શીલત્રત જાય. શીલ સચવાય તો પુત્રનો વિરહ જ રહે.... એણે વિચાર્યું. શીલત્રત તો દીવો છે. એ વિનાનું સ્ત્રીનું જીવન તો શેરડીના ચૂસાયેલા કુચા જેવું છે એ મૌન રહી. બલસાર સમજી ગયો. આ નારી સામાન્ય નથી. એ પોતાના પંજામાં સપડાય તેમ નથી. એણે મનોમન એક જના ઘડી કાઢી. કારૂને ત્યાં વેચાણ ચંચલ નારીના ચિત્તની જેમ ડોલતા વહાણે આખરે બમ્બર P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ 118 સતી મલયસુંદરી -કુલને કિનારે આવ્યાં. બલસારે જગાત નાકાની જવાબદારી પતાવી. તે બાદ વહાણને નાંગર્યા અને મોટા મેટા વેપારીએને સાંજ સુધીમાં જ બધે માલ વેચી દીધે. સવાયે નફે કરી તે ખુશ થઈ ગયે. એવામાં કારુ લેક ત્યાં આવ્યા. જે માનવીના લેહી કાઢી કપડાં રંગવાનું કામ કરતાં હોય તે કાર વેપારી કહેવાતા. તે લેહીને વેપાર કરનારા કર લેકે હોય છે. બલસારે કૃમિરાગખેંચનારા કૃર એવા એક કારુને મોટા દામ લઈ મલયસંદરી વેચી દીધી. તેઓ પણ આવો તાજો માલ જોઈ રાજી થઈ ગયા. અને પિતાના ઘેર લાવી વિષય સુખની યાચના કરવા લાગ્યા. તેઓએ મલયસુંદરીને મનાવવા સામ દામ ભેદ દંડ વિગેરેથી ઘણું યત્ન કર્યા પણ તે શીલવ્રતમાં અડગ જ રહી. સતી સ્ત્રીઓને શીલવત પ્રાણથી પણ અધિક વહાલું હોય છે. એ વાત આ પામર કામીજનને ક્યાંથી સમજાય ? કામી બાહ્ય અને અત્યંતર બંને રીતે અંધ હોય છે. જ્યારે મલયસંદરી પોતાના સતીધર્મમાં અડગ રહી ત્યારે તે નિર્દય કારુ યુવાને તેના શરીરને છેદ કરી આખા શરીરમાંથી રુધિર કાઢયું. આથી મલયસુંદરીને મહાવેદના સાથે મૂર્છા આવી ગઈ. થોડા દિવસ બાદ જ્યારે શરીરમાં કંઈક રુધિર ભરાયું ત્યાં ફરી તે કૂરે પૂર્વની માફક રુધિર કાઢી મહાસતીને મહાવેદના આપી. આવા ભયંકર દુ:ખમાં પણ મલયસુંદરી વિચારવા લાગી... આ જીવે પૂર્વભવે કંઈક ચીકણું કર્મ બાંધ્યું હશે. તેથી મારા પર દુઃખની શ્રેણી આવી પડે છે. અહો !કયાં મારૂં પિયર ! કયાં સાસરું! કયાં સાહ્યબી ! અને કયાં આ ભૂંડી દશા ! હે જીવ! કર્યા કર્મ ભેગવ્યા વિના છૂટકે નથી જ. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રતની કસોટી 119 એકદા શરીરમાંથી તે ૐર કારુએ એટલું બધું લેહી કાઢયું કે તે ગાઢ મૂછમાં પડી. અને આખું શરીર રૂધિરથી ખરડાઈ ગયું. એ બહારના ચેકમાં મૂછમાં હતી તે સમયે કારુ લેક અંદર કંઈક કામમાં ઘરમાં હતા. તે સમયે આકાશ માર્ગેથી અચાનક એક મેટું ભારંડપક્ષી આવ્યું અને એને માંસને. ટુકડે જાણી મલયસુંદરીને ઉપાડીને આકાશ માર્ગે ચાલતું થયું. અહો કર્મની કેવી ગતિ! કેવી શીલવતની કસોટી ! શીલવતની અખંડ જ્યોત ENGE 4353 35 33 34 335355 3533535 SESSESS ર૫ આકાશમાંથી સમુદ્રમાં અત્યારના મોટા એરપ્લેન કરતાં પણ એ ભારંડ પક્ષીમાં તાકાત ઘણી હોય છે. એ મેટા હાથીને પણ એક દડાની જેમ ઉપાડી જઈ શકે છે. એ ભાખંડ પક્ષી મલયસુંદરીને માંસને ટુકડે સમજી ઉપાડે એમાં નવાઈ નથી. એ આમ ઉપાડીને હવાઈ માર્ગે સમુદ્ર પર વેગથી દોડતું હતું ત્યાં સામેથી એનું હરીફ બીજુ ભારડ પક્ષી, એ ચાંચમાં રહેલ ભક્ષ્ય લેવા તેની સન્મુખ આવ્યું. અને લડાઈ કરવા લાગ્યું. નભમાં બન્નેને ભીષણ સંગ્રામ ચા. આ સમયે મલયસુંદરીની મૂછ પણ ઉડી ગઈ. P.P. Ac. Gunratnasuri MS.Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 120 સતી મલયસુંદરી એ જાગૃત થઈ. બન્ને પક્ષીની લડાઈમાં અચાનક પૂર્વના પક્ષીની ચાંચમાંથી તે સરકી પડી અને આકાશ માર્ગેથી તે નીચે પડવા લાગી. એ વખતે તેણે પંચ પરમેષ્ટિ મંત્રનું મનમાં મરણ કર્યું અને સમુદ્રમાં પડતાં ગાના આયુષ્ય કર્મ પ્રબળ હોવાથી તે એક મોટા તરતા મગરમચ્છની પીઠ પર આવીને પડી. તે ભર સમુદ્રમાં એક મરછની પીઠ પર પડી ત્યારે તેની ચેતના શક્તિ જાગૃત જ હતી. તેણે જોયું. ચારે બાજુ જળબંબાકાર જલરાશિ સિવાય કંઈ જ ન હતું. આવી સ્થિતિમાં એને લાગ્યું કે હવે મારું આયુષ્ય ડોક જ સમય છે. આ મચ્છ નીચે જલમાં સરકે કે ખેલ ખલાસ ! એને થયું મરવું જ છે તે શા માટે આવતા ભવનું ભાતું બાંધી ન લેવું ? સમાધિપૂર્વક મરવું જ શ્રેષ્ઠ છે. એમ વિચારી તેણે વીતરાગ પરમાત્માનું સ્મરણ કર્યું. પ્રાર્થના કરતાં એણે માંગ્યું “હે પ્રભો ! મને આવતા જન્મમાં સુલભબોધિતા, ધર્મિષ્ઠ કુલમાં જન્મ અને આપનાં ચરણની સેવા મળજે.” ત્યાર બાદ તે મહાસતીએ પંચ પરમેષ્ટિ મંત્રના સ્મરણપૂર્વક અરહિંત સિદ્ધ સાધુ-અને ધર્મ એ ચારના શરણની યાચના કરી. આ જન્મના પાપને યાદ કરીને ખમાવ્યા. અને પરમાત્માની સાક્ષીએ તેનું મનથી પ્રાયશ્ચિત્ત કર્યું. સકલ જીવ માત્રની જાણતા અજાણતા થયેલ વેરની માફી માંગી અને સાગારી અનશન સ્વીકાર્યું કે આ સંકટમાંથી મુક્ત થાઉં તેમ જ અન્નપાણી છૂટાં. નહિ તે યાજજીવ પર્યત ચારે આહારનો ત્યાગ. અને મોટેથી નવકાર મંત્રનો જાપ કરવા લાગી. એના જાપથી એ મચ્છને કંઈક આશ્ચર્ય થયું હોય તેમ તે પિતાની કંદરા-ડોક વાંકી વાળી સ્નિગ્ધ દૃષ્ટિથી તેને જોવા લાગ્યો. જાણે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ - શીલવતની અખંડ જ્યોત 121 કંઈક યાદ આવ્યું હોય તેમ તે મચ્છ ડીવાર જલની સપાટી પર સ્થિર રહી પછી સડસડાટ એક દિશા સન્મુખ વેગથી તરવા લાગ્યા. મલયસુંદરી વિચારવા લાગી. અહો! આ ભ૭ જાણે મારું વાહન હોય તેમ મને સુખે સુખે લઈ જાય છે. આ મને કયાં લઈ જશે? કઈક હિતસ્વી સ્નેહી સ્વજનની જેમ મને વારંવાર જુએ છે અને વેગે એક જ દિશા પ્રતિ ગતિ કરી રહ્યો છે............ જલના મજાથી મલયસુંદરીનું રૂધિરથી ખરડાયેલ - શરીર પણ જોવાઈ ગયું. એથી કંઈક શાતા થઈ એવામાં દર કિનારે દેખાય. નજીક આવતાં તેણે જોયું 'કે અડે! આજ તે બંદર છે. જયાંથી પેલા સાર્થની સાથે હું ગયેલ. સાગર તિલક નગરનો આ જ કીનારો છે. પેલે મચ્છ પણ આજ કિનારે થોડા સમયમાં આવી પહોંચ્યા. કામી કંદર્પના મહેલે એ અવસરે તે સાગરતિલક નગરને સ્વામી કંદર્પરાજા અધાદિ કીડા માટે એ સમુદ્રના તીરે કેટલાક પિતાના સુભટોને લઈ ફરતો હતો. સાગરની સપાટી પર દૂરથી પૂરજોસમાં એક મોટો મચ્છ કિનારે આવી રહ્યો છે અને એની પર એક સ્ત્રી જાણે કેઈ દેવી હોય તેમ બેડી છે. એ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પાપે. સુભટોની વાતથી પ્રજાજને પણ આ કૌતુક જોઈ રહ્યા. જાણે ગરુડ પર શ્રીકૃષ્ણની સવારી! અહો આ કેણ આવે છે? જાણે સાગરદેવી તો નથી ! રાજાએ સુભટોને આદેશ આપે. તમારે તે મચ્છને કે તે પર બેઠેલ સ્ત્રીને ઈજા ન કરવી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી ૧રર મરણ પણ લોકો એકઠા થયા હતા તે કિનારે છે કીનારે વન્યા. પિતાની થી ધીરે ધીરે વાકે. વળી તે . કરીને જાળવીને તે કિનારે મુકીને નમસ્કાર કરતો હોય તે, વારંવાર નમીનમીને તે નિધ ટેથી વારંવાર પિતાની ડેક પાછી કરી તો સમુદ્રમાં લીન થઈ ગયે. - દરીયાની સુંવાળી રેતી પર બેઠેલી મલયસુંદરીનું આખુ શરીર પેલા કારૂના ઘાથી બળતું હતું. ચારે તરફ ત્રણ અને છીથી તે ભરપૂર હોવાથી દુઃખતું હતું. વળી વેદના, સુધા , તૃષાથી અને અવિરત પરિશ્રમથી તે અત્યંત થાકી ગઈ હતી. બલવાના પણ હોશ ન હતા. પ્લાન વદને તે બેઠી હતી ત્યાં રાજા કંદર્પ ત્યાં આવ્યા. પાછળ તેના સુભટો અને પ્રજાજને હતી. રાજાએ આટલા થાકમાં પણ તેના શરીર પરની લાવણ્યતા સ્વરૂપતા જોઈ અંજાઈ ગયો. તે વિચારવા લાગે. પેલે મ9 આ સ્ત્રીને કેમ સમુદ્રના તીર સુકી ? કેમ વારંવાર રિનષ્પ દષ્ટિ કરી પાછું વળી જે તે સમુદ્રમાં લીન થઈ ગયા ! સમજ પડતી નથી! નકકી આ સી કોઈ વફા ભાંગવાથી સમુદ્રમાં પલ દુપની સ્ત્રી લાગે છે. તેના રૂપ પર મોહિત થયેલ તે બે “હે સુંદરી ! હું આ નગરને કદ" નામે રાજા છે. તે મારે જરાય ભય ન રાખીશ. તું શું છે ? કયાંથી આવી છે?” આ સાગરતિલકનગાર શબ્દ મલયસંદગી કઈક આનંદ, પામી આ નગરમાં જ મારો પુત્ર છે. જો એ મળી જાય મારૂ ભાગ્ય હોય છે. એ વિચારે કંઈક સ્વસ્થ થઈ. ત્યાં એને વિચારે થશે. આ કપ રાજા મારા પિતા ને સસરાને વૈરી રાજી . છે. મોટા ભયનું કારણ છે. મારું મૂલ ચારિત્ર અહીં જણાવવું ચિત નથી. P.P. Ac. Gunratnbsurt Mh Saradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ શીલાતની અખંડ જાત એમ વિચારી તે બોલી “રાજન ! હે પરદેશી હું અને રૌરવનરકની માક દુઃખમાં પડેલી છું. બીજું કઈ જ હું જાતી નથી. આવાં વચન સાંભળી દયા આવવાથી સુમ મિલી ફંક્યા. “રાજન ! હાલ આ દુઃખી સ્ત્રીને શાતા થાય તેમ કરવું જોઈએ. એને વધુ પુછપરછ કરી પરેશાન ન કરવી. શુજ બોલે. “હે સ્ત્રી! તું દુઃખમાં છે તેથી બેલી શકતી. નધી તો તારું નામ તો કહે.” મારું નામ મલયસુંદરી” મંદસ્વરે તેણે જવાબ આપ્યો. રાએ તુક્ત પાલખી મંગાવી અને તેમાં બેસાડી તેને પિતાના મહેલથી થાક દૂર એક સુંદર મહેલ કાઢી આપી તેની સારસંભાળ માટે પિતાની મુખ્ય દાસીને આજ્ઞા કરી. દાસીએ મલય દરીને સ્નાન ભેજન આદિ કરાવી, નવા વર્સ વિગેરે આપ્યા. રમવામાં રાજા પોતે રાજવૈદ્યને તેડીને ત્યાં આવ્યા અને રાજ આ રેડિની ઓષધિને તેના આખા શરીરે લેપ અને આખા શરીરે શેક કરાવ્યા. રાજાએ પોતાની અંગત દેખરેખ રાખી થોડા દિવસ દવા, કરાવી અને મુખ્ય દાસીને સારસંભાળ લેવાનું કહી દિન પ્રતિદિનના સમાચાર જણાવવાનું ફરમાન કર્યું. છેડા દિવસમાં મલયસુંદરીના દેહની–કાંતિ–લાવયા સિભા પૂર્વવત થઈ ગઈ, સર્વ ઘા ઋાઈ ગયા. એવામાં મુખ્ય દાસી નિત્ય તેને માટે નવા નવા રેશમી વકિંમતી અલકારે તને રાજા તરફથી ભેટ આપી સરકાર બહુમાન કરવા લાગી. મયે દરી સમજી ગઈ. આ શા માટે છે ! તે પ્રથમથી જ ની દુઇ માવના સમજી ગઈ હતી પણ હવે આમાંથી કંઇક મામ કાહવાને ઉપાય શોધતી, તે ધર્મપરાયણ થતી દિવેસ. પસાર કરવા લાગી. જગતમાં નિસ્વાર્થ ભાવે દેનાર ત્રણ જ છે. P.P. Ac. Gunratnasuri Nus.Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ 124 સતી મલયસુંદરી દેવ, ગુરૂ, અને ધર્મ. એક દિવસ કિંમતી અલંકારો લઈ મુખ્ય દાસી તેની પાસે આવી. અને બેલી. “ભાગ્યવંતી ! ઓહો! તમારા ભાગ્યની સીમા કેઈ અલૌકિક જ છે. રાજા - સાહેબે કહેવડાવ્યું છે કે તમે એમનાં પટ્ટરાણી થવાને લાયક છે. અને તમારા સર્વ આદેશે તે એક દાસની જેમ પાળશે. માટે તમે એમનાં પટ્ટરાણી થવાને સ્વીકાર કરે. જે...જે. લક્ષ્મી ચાંલે કરવા આવી છે. મોઢું ધોવા ન જતા. બેલે હું રાજાને શું જવાબ આપું ? અને તે દાસી મીઠું મિત કરી જવાબ માંગવા લાગી. મલયસુંદરીએ આ વાત પ્રથમ -ધારી જ હતી. તેણે દાસીને ગળેથી પકડી મહેલની બહાર કાઢી મૂકી. ત્યાં રાજા પતે તેના મહેલે આવ્યું. અને સ્નેહપૂર્વક બોલ્યા, “સુંદરી ! આ યૌવન! આવું રૂપ ! આવી લાવણ્યતા ! ખરેખર તારી કાંતિ અદ્દભૂત અને અલૌકિક જ છે. તારી ખાતર હું મારું સર્વસ્વ આપવા તૈયાર છું, તારા નેત્રે, મુખ વારંવાર દિન રાત મારા ચિત્તમાં જ રમ્યા કરે છે પણ એકપાક્ષિક પ્રેમ ઉચિત નથી. બે હાથે જ તાલી પડે. માટે હે સુંદરી ! તમે મને પ્રેમભાવથી સ્વીકારો. જો નહિ સ્વીકારો તે બળાત્કારે પણ આ શરીરને હું ભેગવીશ એ નક્કી માનજો અને તે કામી નજરે તેના સ્તન-જધા વિગેરેને જોતો ઉભે રહ્યો. રાજા એના પ્રત્યંગના લાવણ્યને નિહાળતો મેહમુગ્ધ બની ગયા. ભારેલા અગ્નિ પ્રદીપ્ત થતાં જ તે મનોમન બોલી ઉઠી : “અરે ! આ મારા સુંદર રૂપને ધીક્કાર થાઓ ! આ મનોહર યૌવન પાતાલમાં પેસી જાઓ! આ રૂપ અને યૌવને જ મને દુઃખી કરી નાખી. એના કરતાં સમુદ્રમાં જ હું મૃત્યુ પામી હોત તો સારું હતું એના હૃદયમાં આગ ઉત્પન્ન થઈ. માનસિક વેદનાથી એ ખળભળી ઉઠી. આ કામાંધ રાજ મારૂં બળાત્કારે શીલ ખંડે તે પૂર્વે મૃત્યુ જ ઈષ્ટ છે. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રતની અખંડ જ્યોત ૧૨પ, શીલવતી નારી શીલ ન ત્યાગે પણ મૃત્યુ જ ઈચ્છે. એણે. વિચાર્યું. મૃત્યુ તો એક જ વાર સારું. પણ શીલવંત જતાં માનવી હજાર વાર મૃત્યુ પામે છે. માટે મડદામાં અને એનામાં શું ફેર ?" આમ વિચારી તેણે રાજાને કહ્યું. “રાજન્ ! તું એમ ન માનીશ કે મારા પર તું બળાત્કાર કરી શકીશ. સતીનાં વ્રત તેડવાં એ તે સિંહની કેસરા લેવા જેવું છે. નાગને મણી લેવા જેવું છે. સતીના શાપે અનેક કામીઓ ભસ્મ બની ગયા છે. માટે રાજન! મને સ્પર્શ કરતાં પૂર્વ તું શીલવ્રતના પ્રભાવે ભસ્મ ન થાય તે વિચારજે. વળી હે રાજન! તારું કુળ નિર્મળ છે. વંશ વિશાળ છે. આ કાર્યથી તારી અપકીતિકેટલી થશે તે વિચારજે. વળી રાજા તે ન્યાયી, નિષ્ઠાવાન પ્રજાને. હિતચિંતક ગણાય. રક્ષણ કરનાર ભક્ષણ કરે તો તેના શા. હાલ થાય ? તારે તો પ્રજાની વહુ બેટીઓનું રક્ષણ કરવું એ ફરજ છે. માટે વિચાર કર ! આ અકાર્યના માર્ગથી પાછો ફર. દુગતિના દ્વાર ન ઉઘાડ!” મલયસુંદરીએ આટલું સુંદર કહ્યું છતાં પથ્થર પર પાણી...! રાજા મનથી પોતાના અભિપ્રાયથી પાછો ન જ હક્યો. એની દૃષ્ટિમાં તેના રૂપે એવું કામણ કર્યું હતું કે તેણે ઉલટો જ વિચાર કર્યો. “ગમે તે ઉપાયે બળાત્કારે પણ એનું શીલ ખંડન કરવું, પછી ભલે તેના શીલના પ્રભાવે ભસ્મસાત થવું પડે. અહા! આવું મદમસ્ત યૌવન ! ખરેખર સ્વર્ગને પ્યા છે. એ પાન કરે જ છૂટકે. કા - ખરેખર જગતમાં અકાર્ય કરનારા એક ઔસ ક્ષણિક સુખને જુએ છે. પણ પાછળ લાખ ટન દુઃખની હારમાળા પડી છે તે જોતા નથી. રાજાએ વિચાર્યું, હાલ જે કળથી કામ થતું હોય તો બળનું કામ નહિ. આમ વિચારી તે પોતાના મહેલે આવ્યું.. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી - ~ ~ તે રાજ્યકાર્યમાં ગુંથાયે પણ તેનું રૂપ લાવણ્ય તેના નેત્ર સમક્ષ વારંવાર નાચવા લાગ્યું. તેને પરેશાન કરવા લાગ્યું. પણ તેના કઠોર શબ્દો યાદ કરી તેની પાસે જવાની તેની હિંમત ભેડા દિવસ ચાલી નહિ. રાજાના ગયા બાદ મલયસુંદરી પ્લાન થઈ ગઈ. તે કઈ પણ ઉપાયે મરવાને વિચાર કરવા લાગી. આ બાજુ રાજાએ કળથી કામ લેવા માટે એણે વિચાર્યું. સ્ત્રી જાતિને પ્રેમ-વિશ્વાસ, વિનય-સારા અલંકાર-વસ્ત્ર વિગેરે વશ કરવાના અમેઘ સાધન છે. એથી તે વશ થાય છે. આમ વિચારી ફરી ફરી તેને દાસી સાથે ભેટો મોકલી. મીઠા વચન કહેવડાવ્યાં. પિતે પણ વારંવાર આવી પ્રિય કામોત્તેજક - વચનથી વશ કરવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ મલયસુંદરી સામાન્ય નારી ન હતી. તેના એક અણુમાં પણ વિકારને સંચાર ન થ. આમ છેડે સમય રાજાએ જવા દીધે. એણે વિચાર્યું દુઃખનું ઓસડ દહાડા. સમય સમયનું કામ કરશે જ. એકદા રાજ મહેલની અગાશીમાં બેઠો હતે. એવામાં એક પિપટ આકાશ માર્ગોથી ઉડતે જતા હતા તેની ચાંચમાં પાકી સુંદર કેરી હતી. અકસ્માતે તેની ચાંચમાંથી તે ફળ પડી ગયું. અને રાજાના ખોળામાં આવીને પડયું. અહો! આ તે છિનટેક પહાડના અતિ ઉન્નત શિખર પરના આમ્રવૃક્ષનું ફળ છે ! આ ફળ અલભ્યજ હોય છે. એટલે ઉચે કેઈ ચડી શકતું નથી. ફળની સુંદરતા સુગંધ જોઈ રાજા વિચારવા લાગ્યા. આ ફળ જે મલયસુંદરીને આપ્યું હોય તે તે તુરત વશ થાય. છે .fy;s SS 3 >>jp4 ) F 1 ) 's[ P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ શીલવતની અખંડ જ્યોત 127 આમ માની દાસી સાથે તે ફળ તેને ભેટ મોકલ્યું. અને મલયસુંદરીએ તે આમ્રફળ હાથમાં લીધું અને તેના મનમાં અને મુખ પર આનંદ છલકાઈ ગયે. ઘણું સમયે હર્ષથી તેણે ભેટ સ્વીકારી તેની વધામણી આપવા દાસી રાજા પાસે દોડી. રાજાએ પણ સુભટોને મોકલી આજ્ઞા કરી કે “એ નવીન સ્ત્રીને મારા અંતઃપુરમાં મૂકો. એની સાથે હું આજે બળાત્કારે પણ ભેગ સુખ પ્રાપ્ત કરીશ.” સુભટો મલયસુંદરીને રાજાના મુખ્ય અંતઃપુરમાં લાવીને મુકી ગયા. અને રાજાની આજ્ઞા પણ સંભળાવતા ગયા. આજે જ રાત્રે રાજા તારી સાથે ભોગક્રિડા કરશે. મલયસુંદરીને આમ્રફળ જઈ હર્ષ એટલા માટે થયો હતું કે તેને મહાબલે આપેલી ગુટિકા યાદ આવી. તે આમ્રફળના રસમાં ઘસી તિલક કરવાથી પુરૂષ રૂપ થાય છે. અને એણે પિતાના કેશપાશમાં સંતાડેલી ગુટિકા બહાર કાઢી આમ્રરસમાં ઘસી કપાળે તિલક કર્યું. અહો! ક્ષણવારમાં તે પુરુષ રૂપે બદલાઈ ગઈ. એણે વિચાર્ય, મારા શીલવ્રતની જ્યોત અખંડ રહેશે. હવે બુઝાશે નહિ. અને તે મંદ મંદ હસી રહી. તે નિર્ભય થઈને બેઠી હતી ત્યાં અંતઃપુરમાં સમાચાર -વાયવેગે પ્રસરી ગયા કે કઈ દિવ્ય રૂપવંત યુવાન અંતઃપુરમાં શાંત ચિત્તે બેઠો છે. રાજાની અનેક કામી રાણીઓ પુષ્પને જોઈ -ભ્રમર જેમ આકર્ષાય તેમ તે યુવાનની પાસે આવી. અને પોતાના મહેલે લઈ જવા અને પોતાની સાથે ભેગકીડા માટે આમંત્રણ આપવા લાગી. “અરે જો તો ખરી! આ તો કઈ વિદ્યાધર છે કે દેવ પુરુષ! અલી સુલેખા ! એ તો મારે નાવલી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ 128 સતી મલયસુંદરી. બનશે” અને આમ બેલતી તે પિતાના મંદિરે પધારવા તેને ખેંચાખેંચી કરવા લાગી. અને મલયસુંદરી સન્મુખ જેતી કિટાક્ષ બાણ મારવા લાગી. પણ મલયસુંદરી આવા પ્રસંગે. મંદ મંદ હસતી કેઈની સાથે પણ ન ગઈ. એનું શીલત્રત દરેક પ્રસંગે અખંડ જ હતું. ખરેખર ! સતરની શીલવતની. જ્યતિ અખંડ જ રહે છે. અંધકવામાં મિલન E 33 33 34 3323555 333 332 333 33. 2 6 અંતઃપુરમાં કઈ દિવ્ય સૌંદર્યવાન પુરુષ બેઠે છે અને રાણીઓ તેના રૂપમાં આકર્ષાઈ છે એ વાત જ્યારે રાજા કંદર્પો પહેરેગીર મારફત જાણી ત્યારે તે આશ્ચર્ય પામ્યું અને તુરત ત્યાં આવ્યું. રાજાએ તે દિવ્ય યુવાનને (મલયસુંદરીને) પૂછ્યું. “હે યુવાન તું કેણ છે? અને ક્યાંથી અમારા અંતઃપુરમાં આવ્યું છે?” મલયસુંદરી મૌન જ રહી. જવાબ જ ન આપે. રાજાએ ભૂકટી ચડાવી મુખ્ય પ્રતિહારીને બોલાવી પૂછયું. મલયસુંદરીને અહીં મૂકવા કહેલ તેને બદલે આ કેણ અહીં આવ્યું છે?” મલયસુંદરી ક્યાં છે? પ્રતિહારીએ કહ્યું “રાજન ! અમે ખડે પગે ચેકી કરીએ છીએ. મલયસુંદરીને અંદર મૂક્યા બાદ તે બહાર ગઈ નથી. અને બહારથી કેઈએ અંદર પ્રવેશ પણ. કર્યો નથી. છતાં આ શું બન્યું છે તે સમજી શકાતું નથી.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ અંધકૂવામાં મિલન રાજાએ તે યુવાન પુરુષને ધ્યાનથી જોયા. આનું સ્વરૂપ વિધાધર કે સિદ્ધ પુરૂષથી વિલક્ષણ છે. શરીર પર ચિન્હ પુરુષનાં છે. વેશ મલયસુંદરીના જેવું છે. નક્કી આ સ્ત્રીએ જ કોઈ પ્રયોગથી પુરુષરૂપ ધયું લાગે છે. તે બેલ્યા. “મલયસુંદરી! ખરેખર એમજ લાગે છે કે તે કોઈ પણ ઉપાયે પુરુષ૨૫ ધારણ કર્યું છે. માટે સત્ય કહે, નહિ તો તારે વધ થશે.” મલયસુંદરીએ જવાબ જ ન આપે........રાજાએ સુભટોને. હુકમ કર્યો; “સુભટો! જુઓ છો શું? આ યુવાન પુરૂષને નજરકેદ કરી બીજા મહેલમાં મૂકી આવો, નહિ તો મારી રાણીઓ. આને જોઈ અનર્થ કરશે. મને ગણશે પણ નહિ.”, - તુરત સુભટોએ તેને બીજા આવાસમાં લઈ જઈનજરકેદ. કરી. મલયસુંદરીના હર્ષને પાર ન રહ્યો કારણ કે રાજા હવે. તેના શીલવ્રતને ખંડિત કરે તે સ્થિતિમાં ન હતો છતાં તે. તેને છેડે તેમ પણ ન હતો. આમ છતાં રાજાની જિજ્ઞાસા શાંત ન જ બની. તે ફરી તેના મહેલે આવ્યો અને ઘણું મીઠા શબ્દોથી બોલ્યો. “અરે સુંદરી ! તારું પુરુષ રૂપ કયા. પ્રયોગથી બનાવ્યું તે તો કહે ? કેવી રીતે ફરી એ અનુપમ. લાવણ્યમય નારીરૂપ બને ?" કઈ વ્યક્તિ એવી ન હોય કે જીતેલે ગઢ શત્રુને સોંપી. દે. અથવા પિતાના ગઢને જીતવાને માર્ગ બતાવી દે. મલયસુંદરીએ મૌન જ શ્રેયસ્કર માન્યું. એનું અકળા. મૌન જોઈ રાજા કે ધાતુર બની તેને ગડદા પાટુ મારવા લાગ્યો. મલયસુંદરીએ તે મુંગે મેઢે સહન કર્યું. આ . આમ દરરોજના રાજાના પ્રહારથી તે તંગ આવી ગઈ અહીંથી છૂટવાને ઉપાય શોધવા લાગી. એક દિવસ પહેરેગીરો. રાત્રીના સમયે ગાઢ નિદ્રામાં પડયા હતા તે અવસરે ચુપચાપ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ 130 સતી મલયસુંદરી તે નગર બહાર આવી. સ્ત્રી જાતિ હોવાથી તેની દૂર દૂર જંગલના રસ્તે નાસવાની હિંમત ન ચાલી. એ એક મોટા કિલાની બાજુમાં ખંડેર જેવા જીર્ણ ઘરની પાસે એક અંધકૂવા પાસે આવીને ભી. એણે આ સમગ્ર દુઃખને અંત લાવવા મરણનું શરણ ઈચ્છયું, “આપઘાત એ દૂર્ગતિનું કારણ છે” એ જાણતી હતી છતાં અતિ દુખથી કંટાળી એ ભાન ભૂલી ગઈ.......... પગલાના આધારે પ્રભાતે રાજા આવશે અને મને ફરી પકડશે અને ઢેર માર ફરી ખા પડશે એ વિચારે તેણે એ કૂવામાં પડવાને સંકલ્પ કર્યો. અને મૃત્યુ પૂર્વે જીવનનું ભાતું બાંધી લઉં એમ વિચારી તેણે પંચ પરમેષ્ટિનું સ્મરણ કર્યું. વીતરાગ પરમાત્માનું શરણ ગ્રહણ કર્યું. અને સમુદ્રમાં પડ્યા બાદ જેવી આરાધના * કરી હતી તેવી કરીને તે મોટેથી બોલીઃ “હે મારા વૈરી. દુર્ભાગ્ય! સ્નેહીજનોથી તેં મને વિગણ બનાવી છે. મારા. પ્રિય મહાબલની સાથે પણ વિયેગ કરાવ્યો છે. પણ મારા પર પ્રસન્ન બની આવતા જન્મમાં એનું મિલન જરૂર કરાવી આપજે.” - આમ તે બેલતી હતી તે સમયે મહાબલનું શું થયું હતું તે સૂત્રકાર કહે છે. મહાબલ પ્રિયપાત્રના વિયેગે ગૃહત્યાગ કરી સ્થળે સ્થળે તેની તપાસ કરતો ફરતો હતો. તેને પ્રેમ અરેખર ઉત્કટ અને કુદરતી હતી. કેઈવાર વન, કેઈવાર નગર, ગુફા, પર્વત, વેરાન એમ એ તપાસ કરતો હતો. અનેક સમયે ભૂખ-તૃષા-ટાઢ-તડકે એ સહન કરતો વિચારતો હતો. કેઈવાર ઉદાસ, કેઈવાર ચિંતા, કેઈવાર આશા, કેઈવાર નિરાશા, આમ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ અંધવામાં મિલન 13. અનેક ભાવના હિંડોળે ઝુલતો તે વિચારતો વિચારતો એક વર્ષ પૂર્ણ થતાં આ સાગર તિલક બંદરના કિનારે આવ્યા. દિવસના જનગણ મહેરામણને નિહાળી રાત્રીના સમયે ગાનુયોગ આ જ જીર્ણ મકાનના ઓટલા પર તે સૂઈ રહ્યો હતો. તેણે કેઈ યુવાનના મુખે પિતાનું નામ સાંભળી તે સફાળે બેઠો થઈ ગયો અને તે યુવાન પ્રતિ આવવા નીકળ્યો. તે શબ્દો જાણે પિતાની પ્રિયા જેવા જ લાગ્યા. તે સમયે મલય સુંદરી મોટેથી બોલતી હતીઃ “હે વિધાતા તને નમસ્કાર! તારું જ ધાર્યું થાય છે. હે દેવી! પશુ પંખીઓ! સાંભળે ! મારે સ્વામી મહાબલ કેઈ સ્થળે તમને મળે તો મારા છેવટના નમસ્કાર જણાવજો. આ આપની વિગણે દુઃખ સહન ન થતાં કૂવામાં ઝંઝાપાત કર્યો છે. અન્ય જન્મમાં પણ તેની ઈચ્છા કરી છે. શીલવ્રતને અખંડ રાખેલ છે. રેમમ તને જ ઝંખે છે. મને મહાબલનું શરણ હો !" અને નવકાર મંત્રના ઉચ્ચારે તેણે કુવામાં ઝંઝાવાત કર્યો. એને પડતી રોકવા મહાબલ દોડીને આવ્યો અને બોલ્યો, “હે યુવાન ! જરા થંભી જા !" પણ તે ન રેકાય એટલે તેણે પણ તેની પાછળ કૂવામાં ઝંઝાપાત કર્યો. જીવને ઉત્કટ પ્રેમ ખરેખર આ જ હોય છે. જે મહાબલે પિતાના પ્રિયપાત્ર ખાતર રાજવૈભવ ત્યાગી આવી પથિકવૃત્તિ સ્વીકારી દુઃખ વેઠયાં હતાં તેને ક્ષણમાં અંત આવ્યો. કૂવામાં તપાસ કરતાં તે યુવાન અર્ધ મૂચ્છમાં હતો. ખાસ વાગ્યું ન હતું પણ મંદ સ્વરે બોલતો હતો. “મને મહાબલને મેલાપ હજો.” મહાબલ પિતાનું નામ સાંભળી વિસ્મય પામે. અહો આ યુવાન મને ક્યાંથી ઓળખે! તેણે પ્રગટ પૂછયું “હે યુવાન P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ 132 સતી મલયસુંદરી તે તેવામાં શા માટે ઝંઝાવાત કર્યો અને મહાબલને તું ક્યાંથી ઓળખે ?" - : મલયસુંદરીએ આ શબ્દથી પોતાના પ્રિયતમને ઓળખી લીધો. એ બોલી " પ્રથમ મારા કપાળનું તિલક ભૂંસી નાખે પછી હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ.” કુમારે તેના કપાળમાં રહેલ તિલક ભૂંસી નાખ્યું. એ જ ક્ષણે તેનું સ્વાભાવિકરૂપે પ્રગટ થયું. એવામાં તે કૂવાની ભીંતનાં પિલાણમાં એક સર્ષે ફણા બહાર કાઢી. તેના મણીના અજવાળે મહાબલે જોયું તો પિતાની પ્રિય મલયસુંદરી સ્વાભાવિક રૂપમાં પ્રગટ થઈ. એ રાજી રાજી થઈ ગયે. સર્પના મણીના અજવાળે જાણે એના ભાગ્યરવિને ઉદય થયે. ( મહાબલ બોલી ઉઠડ્યો, “અહો! આજે વાદળ વિના વૃષ્ટિ ! વિધિએ આજે સન્મુખ જેવું લાગે છે. મલયસુંદરી બેલી: “પ્રિય જે વિધિએ મારા શિર પર દુઃખના ડુંગર ખડક્યા હતા તેણેજ મને તારે મેળાપકરાવી આપે.” બનેનાં નેત્રમાં હર્ષના અથને પ્રવાહ વહ્ય અને પરસ્પર બાહુપાશમાં લીન થઈ ગયા. પરસ્પરના સ્નિગ્ધ ઉષ્ણ સ્પશે અને પરમ સુખનો અનુભવ કરી રહ્યા. એ અંધ કૂપ ન હતો, એમને માટે પ્રકાશિત મધુ મહેલ હતો. બરાબર એક વર્ષે એ દંપતીનું મિલન થયું. આવું અપૂર્વ મિલન નિહાળી ચંદ્ર પણ મંદ મંદ સ્મિત. વેરતો ગગનમાં છુપાઈ ગયે. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ Ek E SE BE BE 3333333355535 ESSEGE SE 3533 કંદર્પન વિચિત્ર દાવ ર૭ પરસ્પરને વૃત્તાંત મલયસુંદરીને જાણે સમગ્ર દુઃખને બદલે આ રાત્રીએ આપી દીધે. ઘણા સમયે પ્રેમી દંપતી મળે પછી વાતે ખુટે જ શાની? એમાંય આ તે બરાબર એક વર્ષના ભયંકર વેદનામય વિગ પછીની રાત્રી હતી. મહાબલે તેને સમગ્ર વૃત્તાંત પૂછે, તે વૃત્તાંત જાણ્યા બાદ તેની આંખમાંથી આંસુની ધારા વહી રહી....બોલ્યા અરે વિધિ ! આવા સુકુમાર શરીરને તે આવું કષ્ટ આપ્યું ! અહો! પૂર્વના સંચિત કર્મ ભોગવવા જ પડે છે! એને કઈ રોકી શકતું નથી. એમાં એના શીલવતની કસટમાં તેની અંખડ જાતે મહાબલને હર્ષ થયા. મલયસુંદરી પર તેને રાગ વધી ગયું. તે ધન્યવાદ દેવા લાગ્યા. સાર્થવાહ, કારુ, કંદર્પ પર તેને તિરસ્કાર ઉત્પન્ન થયે. તેણે પૂછયું-“એ આપણો પુત્ર હાલ કયાં છે?”મલયસુંદરીએ કહ્યું આ જ નગરમાં છે તે બલસાર સાર્થવાહે કયાં મૂકે છે તેની શોધ બાકી છે.” મહાબલે કહ્યું. “આ અંધકૂવામાંથી પ્રભાતે કોઈ ઉપાયે બહાર નીકળ્યા બાદ તપાસ કરીશું.” બાદ મહાબ લે પિતાને સર્વ વૃત્તાંત જણ. ભીલરાજાને તે બાદ કનકવતીને તાડન કર્યું અને મહેલ છેડી અનેક નગર, ગુફા, વન, પાથશાળા વિગેરે ભમતાં આજે તને પામ્યો. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ 134 સતી મલયસુંદરી બનેને થયું ! આ રાત્રી એક વર્ષ સમાન બને તે કેવું સારૂં! પરસ્પરના આ વાર્તાલાપથી બને અમૃતથી પણ અધિક તૃપ્ત થયાં. બનેને પ્રેમ હિંડોળે ઝુલી રહ્યાં છે ત્યાં કદર્પના મહેલે શું થયું ? મલયસુંદરીના ગયા બાદ પહેરેગીરો જાગ્યા. રાજાએ સેપેલ નવીન પુરુષ નહિ જેવાથી તેઓએ તુરત રાજાને ખબર આપી. રાજાએ ભૃકુટિ ચડાવી તેમને ખખડાવ્યા અને કહ્યું “જાવ ! પગીને લઈને એનું પગેરું શોધે. કયાં ગયે તે 64 યુવાન ! અને જતા એવા પહેરેગીરાને રેકી પગીને બેલાવી મંગાવી તે જાતે તપાસ કરવા નીકળે. પગલાં જોતાં જોતાં તેઓ બરાબર અંધવાના થાળે આવીને ઉભા. રાજાએ અંદર ડોકિયું કર્યું છે તે અતિ વિસ્મય પામ્યા. મલયસુંદરી સ્વાભાવિક રૂપમાં હતી. તે એક સુંદર યુવાનની સન્મુખ જેતી. મધુર વાર્તાલાપ કરી રહી હતી. તેના આખા શરીરમાં જાણે અગ્નિ વ્યાપી ગયે.... એ મળીજળી રહ્યો. તેણે વિચાર્યું, અહે! આ સાથેના પુરુષનું કેવું અદ્દભૂત રૂપ છે! બનેને સંગ ખરેખર વિધિએ જાણે સુમેળ રૂપે કર્યો છે. જાણે દેવ ને દેવી ! જાણે કામદેવ ને રતિને "! જાણે રામ અને સીતા! ખરેખર આ યુગલની શેભાને આ ઉપમા આપવી ! એમને જન્મ સફળ છે. આવા રૂપાળા યુવાનને મૂકી આ સ્ત્રી મારા જેવા સામાન્યને શાની ચાહે! ઉસને મૂકી કાકને કે હે અને આજ કારણે એના હૃદયમાં ગ ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી આ રૂપાળા યુવાન સાથે હશે ત્યાં સુધી મારું કાર્ય નહિ થાય. એ વિચારે તેણે મનોમન યુક્તિ વિચારી લીધી અને બોલ્યો. “હે દપંતી ! હું તમને અભય આપું છું, અને એક મંચ બને માટે મોકલું છું, તેમાં બેસી તમે ઉપર આવે અને તેણે બન્નેને બહાર કાઢવા બે માંચડા મંગાવ્યા. P.P. Ac. Gunratnasuri MS.Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ 13 કંદર્પનો વિચિત્ર દાવ મલયસુંદરીએ મહાબલને કહ્યું. “સ્વામીનાથ! આજ કામાંધ કંદર્પ રાજાએ મને ખૂબ કદર્થના કરી છે. મને લાગે છે, બહાર કાઢયા બાદ તમને મારી નાખશે....એ અધમ કેવી રીતે અહીં સુધી આવ્યો એ સમજાતું નથી.” મહાબલ બોલ્ય.. “પ્રિયે! તું ચિંતા ન કર. એકવાર બહાર નીકળ્યા બાદ કઈ પણ ઉપાયે એનો ઘાટ હું ઘડીશ. તું માંચી પર બેસી જા.એવામાં બે માંચી આવી. એક પર મલયસુંદરી બેઠી હતી. બીજી પર મહાબલ બેઠો. માંચી ખેંચવા રાજાએ આજ્ઞા કરી એટલે. બને માંચીને સેવક ખેંચવા લાગ્યા. જ્યાં બન્ને માંચી કુવાના. કાંઠે આવી ત્યાં મલયસુંદરીને કાંઠે ઉતારી લીધી અને મહાબલની માંચીનો દોર કાતરથી કાપી નાખ્યો. મહાબલ ફરી માંચી. સહિત કુવામાં પછડાય. મલયસુંદરી તેની પાછળ ઝંઝાવાત કરવા ગઈ પણ રાજાએ તેને પરાણે પકડી રાખી અને સેવકો મારત મહેલે એકલી નજરકેદ કરી. જ્યારે રાજા મહેલે આવ્યા ત્યારે મલયસુંદરી રડી રહી હતી. તે બોલી “હે દુષ્ટ રાજા ! મારું મન મરવાને જ ઉત્કંઠિત. છે.” તે પુરૂષને દેખ્યા વિના હું ભોજન પણ નહિ કરું. દુષ્ટ! તારી દુષ્ટતાને બદલે જરૂર તને મળશે.” આમ બોલતી તે. જોરથી રડવા લાગી–રાજાએ વિચાર્યું. એ ભલે રડે-બે ચાર દિવસ ભૂખી રહેશે એટલે માની જશે–પેલા રૂપાળાને બહાર કાઢે તો એ મારી સામું પણ જોશે નહિ. એણે ચોકીપહેરે કડક કરી મહેલે આવ્યો. એનો કે વિચિત્ર દાવ! . . P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ કારાગારમાં સર્પદંશ ESERB-33333333333333333380 28 મલયસુંદરીને જ્યાં કેદ કરી હતી તે ઘણુ વખત જૂને અવાવરુ મહેલ હતો. ત્યાં પતિવિયેગથી જલ વિના માછલીની જેમ તરફડતી, ભૂમિ પર આળોટતી મલયસુંદરીને અવાવરુ સ્થાનમાં રહેલ એક ઝેરી સર્પે દંશ દીધે. તેના મુખમાંથી એક ઘેરી ચીસ નીકળી ગઈ તે બૂમ પાડી ઉઠી. મારા પગે એકઝેરી સર્પ વળગ્યો છે”. આમ બોલતી તે નવકાર માત્ર બેલવા લાગી ચોકીદારે દોડતા આવ્યા અને મલયસુંદરીના પગે વળગેલા સર્પને હથિયારથી મારી નાખી રાજાને ખબર કરવા દોડયા. તે વિષયકામી રાજા દેડતો આવ્યો. રાજાએ એ ઝેર ઉતારવા નગરમાંથી મેટા મેટા મંત્ર-વાદીને લાવ્યા. તે જડીબુટ્ટી-મણિ આદિન સાધને લઈ આવી પહોંચ્યા તે સર્વને પ્રયોગ કરવામાં આવ્યું છતાં સર્પનું ઝેર ઉતર્યું નહિ, ઉલટું તેના હાથ પગ ધીરે ધીરે નિશ્વેતન થવા માંડ્યા. મંત્રવાદીઓ મંત્ર ભણી થાયા છતાં સર્વ નિષ્ફળ ગયા. આમ રાત્રી પુરી થઈ અને સૂર્યોદય થયો. જાણે ભાવિ સૂર્યોદય થવાની તૈયારી છે એમ સૂચન કરવા લાગ્યા. રાજાએ પોતાના ભેગના સ્વાર્થ ખાતર મલયસુંદરીનું જીવન બચાવવા સંકલ્પ કર્યો. નગરમાં પડહ વગડાવ્યું. કે જે વ્યક્તિ આ નવી સ્ત્રીનું ઝેર ઉતારશે, તેને સજીવન કરશે તેને P.P. Ac. Gunratnasuri NUS.Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ કારાગારમાં સદંશ 137 રણરંગ નામે હાથી, રાજકન્યા અને એક ગામ ભેટ આપીશ. આ પદ્ધ આખા નગરમાં ફર્યો પણ કઈ એ તેને સ્પર્શ ન કર્યો અને સુભટો નિરાશ થઈ પાછા ફરતા હતા ત્યાં એક પરદેશી યુવાને તે પડહનો સ્પર્શ કર્યો અને સુભટો તેને રાજા પાસે લઈ આવ્યા. રાજા કંદર્પે તેને ઓળખી લીધો. “અહો ! આ તેજ યુવાન છે જેને કુવામાં પાછો નાખ્યો હતો. અરે! તે કુવામાંથી બહાર કેવી રીતે નીકળ્યો? આમ વિચારતાં રાજાએ મનને ક્રોધ ગોપવી કાર્ય સિદ્ધિ માટે તે પુરુષને પૂછ્યું હે સતપુરૂષ! તું જે મલયસુંદરીને સજીવન કરે તો તેને ત્રણ વસ્તુ આપીશ. માટે જરૂર તું યત્ન કર.” આવેલ સતપુરુષ બીજે કઈ નહિ તે મહાબલકુમાર જ હતો. તેણે કહ્યું “રાજન! મારે બીજી કઈ વસ્તુને ખપ નથી. જે મલયસુંદરી આપતા હો તો તેને હમણાં જ સજીવન કરું.” રાજાએ વિચાર્યુંજેને માટે આટલા દિવસથી હું આટલું કષ્ટ વેઠું છું તે તેને આપી દઉં તો સજીવન થયા બાદ તે સ્ત્રી મારા ઉપભોગમાં તો આવે જ નહિ પછી તેજીવતી રહે કે મારે એમાં મારે શું ? છતાં કંઈક નવો દાવ મનમાં ગોઠવી તેણે કહ્યું, “હે યુવાત! જે તું તે સ્ત્રીને સજી-વન કરે અને પછી મારું બતાવેલ કાર્ય જે તું કરી આપે તો આ સ્ત્રી તને પાછી સોંપીશ.” મહાબલે વિચાયું સત્યવાનને શું અશકય છે! જે કહેશે તે કાર્ય કરી આપી મારી સ્ત્રીને લઈ ચાલતે થઈશ. આમ વિચારી તેણે કહ્યું “રાજન ! તમે જે કાર્ય બતાવશે તે જરૂર કરી આપીશ.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ 138 સતી મલય સુંદરી રાજાએ મલયસુંદરીને સજીવન કરવાનો આદેશ આપ્યો. મહાબલે બીજા દરેક મનુષ્યને બહાર જ રહેવા ફરમાન કર્યું અને પોતે એકલે મંત્રસાધન માટે અંદર આવ્યા. મંત્રસાધન પૂર્ણ ન થાય ત્યાં સુધી કેઈને પણ અંદર આવવાની સખ્ત મનાઈ હતી. મહાબલ જ્યાં અંદર આવ્યા ત્યાં પિતાની પ્રાણવલ્લભાને સંપૂર્ણ નિશ્ચષ્ટ પડેલી જોઈ એનું હૃદય ભરાઈ આવ્યું. મહામહેનતે તેણે અપ્રવાહ રે. જલ છંટકાવ કરી એક ગોળ માંડલું બનાવી તેણે મલયસુંદરીને એમાં સુવાડી. ત્યારબાદ તેણે વિષ નિવારણને પ્રાગ શરૂ કર્યો. મંડળ આલેખી મંત્ર અર્ચનાદિ વિધિ કરી થોડો વખત ધ્યાન ધરી મહામંત્રનું સ્મરણ કરી પોતાની કમ્મરમાં રહેલ સપનો મણિ બહાર કાઢયે અને નિર્મલ જલથી છંટકાવ કરી તે જલ મલયસંદરીને છાંટયું. મણિનું જલ ધીરે ધીરે સિંચન કરતાં ઝેર ઊતરવા લાગ્યું. થોડીવારે તેણે નેત્ર ખોલ્યાં. કુમારે મણિનું જલ ડું તેને પીવરાવ્યું અને એમ કરતાં ડીવારે સંપૂર્ણ ઝેરનું હરણ થયું -તે મણિના જલે સંજીવની ઔષધિનું કામ કર્યું. મલયસ્રી બેઠી થઈ. અને બાજુમાં જ પોતાના પ્રિયતમને જોઈ હર્ષિત થઈ. તેની કેટે વળગી પડી. તે સહસા બોલી “પ્રિય! તમે અંધકુપ માંથી બહાર કેવી રીતે આવ્યા? મને સર્પદંશ થયા બાદ કેવી રીતે સજીવન કરી ?" - મહાબલે તેના શરીરને પંપાળી ક્ષણવારમાં સ્વસ્થ કરી નીચે આસન પર મૂકી બે પ્રિયા! એ વાત તારાથી ગુપ્ત રાખવાનું કોઈ પ્રયોજન નથી, એ હું તને કહીશ જ, જ્યારે રાજાએ મારી માંચીનું રજુ કાપી નાખતાં પ્રથમ હું નિરાશ થયે. ત્યારબાદ રાજા વગેરે ગયા. ત્યારબાદ સ્વસ્થ થયે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ કારાગારમાં સપદંશ 13. અને તે બાદ કુવાની બધી ભીતે મેં તપાસી. જ્યાં બખોલ . હતી ત્યાં સર્પ પણ બેઠો જ હતો. તેને મણિને પ્રકાશ મને સહાયક બન્યા. સર્પની જ નજીક એક નાનું દ્વાર જોયું. તે. પર શીલા ચેડી હોય, તેમ દેખાયું. મેં એક મુષ્ટિના પ્રહારે તે શીલા નીચે પાડી તો મેટ ગેળાકાર દ્વાર ખુલ્લું થયું. શીલા નીચે પડતાં સર્પ પણ જાણે મારે મિત્ર હોય...દેવદુત હોય તેમ બહાર જવાના રસ્તે ચાલવા માંડ–પ્રકાશ થતો ગયા. તેમ હું પણ તેની પાછળ પાછળ ચાલ્યા. મેં વિચાર્યું: નકકી ! આ કોઈ સુરંગ ચારને સંતાવા માટે કરી લાગે છે. આગળ મશાલચી ચાલે તેમ તે સર્ષ જતો હતો, તે રસ્તે હું આગળ વધતો હતો. મારું પુણ્ય જાણે જાગૃત હોય તેમ આ સર્વે બનતું હતું. એવામાં બે ફળંગ ગયા બાદ સર્ષ કયાં ગયે તે. હું જાણી ન શકયે. અચાનક અંધારું થઈ ગયું. મેં હાથ લાંબો કર્યો તો સામે એક શીલા હલતી જણાઈતે શીલા પર લાતને. પ્રહાર કરતાં તે સુરંગનું દ્વાર ખુલ્લું થઈ ગયું. અને બહારના. પ્રકાશે અંદર પ્રવેશ કર્યો. ગર્ભમાંથી જેમ જીવ બહાર આવે તેમ હું બહાર આવ્યો. જાણે મારે પુનર્જન્મ થયે. તે દ્વાર પર શીલા મુકી હું સર્પના લીટે આગળ વધે ત્યાં તે સર્પ એક શીલા પર ગુંચળું વળી બેઠો હતો. મેં તે સર્પને નાગદમની વિદ્યાથી વશ કર્યો–અને તેના મસ્તક પરથી મણિ લઈ લીધા-અને કેડ પર ચડાવી દીધો. ત્યાંથી આગળ ચાલતાં ડેક દુર સ્મશાન આવ્યું. બાજુમાં એક નદી હતી. મેં નિશાની બધી યાદ રાખી લીધી. તે ગુફા પણ યાદ રાખી. લીધી. રાજા મને મારી નાખશે એ વિચારને ન ગણકારતાં. તારા સનેહને લઈ હું નગરમાં આવ્યા. એ સમયે ગાનુ. યેગ તને સજીવન કરવાને પહ વાગતો સાંભળી મેં તે પડહને P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી સ્પર્શ કર્યો. અને ત્યારબાદ આ નાગમણિના પ્રભાવે મેં તને સજીવન કરી. હવે એક જ પ્રશ્ન બાકી છે. રાજા-શું કાર્ય બતાવશે તે... તે હું જરૂર કરી આપીશ. માટે તું દર્ય રાખજે....બહાર કેલાહલ થતો સાંભળી મહાબલે બહાર જઈ રાજાને અંદર પધારવા આમંત્રણ કર્યું. રાજા, મંત્રી, સુભટો બધા તુરત અંદર આવ્યા, મલયસુંદરીને સજીવન થઈ જાણી પ્રેમાવેશથી પરાધીન રાજા આશ્ચર્યથી જોઈ જ રહ્યો. અહે! આ પુરુષનું શું સામર્થ્ય ! જેના જીવનની કેઈ આશા ન હતી તેને આ પુરૂષે જીવનદાન આપ્યું. રાજાએ મહાબલ સામે જોઈ પૂછ્યું : “હે પુરુષ! તમારું નામ શું?” મહાબલે મૂળનામ ગોપવી કહ્યું. “રાજન્ ! મારું નામ સિદ્ધ પુરુષ છે” રાજાએ કહ્યું. જે ઈચ્છા હોય તે ભજન કર સિદ્ધ પુરુષે કહ્યું. “એને માટે શિર્કરા–મિશ્રિત દૂધ લાવે.” રાજાના હર્મથી ડીવારમાં સેવકે ભેજનની સર્વ સામગ્રી તથા દૂધ વગેરે લાવ્યા. મહાબલે પિતાના હાથે મલયસુંદરીને ભજન કરાવ્યું. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ કંદર્પની નવી યુક્તિ 3333333333333333333333/ 29 " ભજન પત્યા બાદ સિદ્ધ પુરુષે કહ્યું. “રાજન! હવે મને રજા આપો. તમારું બોલેલું વચન પાળે. હું મારી સ્ત્રીને લઈને મારા દેશ પ્રતિ જાઉં-સૂર્ય, મેઘ અને સાગરની જેમ સજન પુરૂષે પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. પિતાનું વચન પાળે છે. એમાં ય આપ તો રાજા છે. આપ જે. મર્યાદાનું ઉલ્લંઘન કરશો તો આપની અપકીતિ થશે.” અને આમ કહી તે રાજાની સન્મુખ જેવા લાગ્યો. પ્રથમ રાજા. વિચારમાં પડે. એવામાં પ્રજાના કેટલાક અગ્રણીઓ બોલ્યા. “રાજન ! આ સ્ત્રી આ સિદ્ધની ધર્મપત્ની છે. તેને તેની સ્ત્રી પાછી સોંપવી જોઈએ. એની ખાતર એણે ઘણું કષ્ટ વેઠયું છે. વળી એણે જ એને સજીવન કરી છે.” રાજને બધી જ વાત. રુચતી હતી પણ મલયસુંદરીને છેડવાની જ વાત ચતી ન. હતી. તેના મનમાં કામને દાવાગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો હતો. મનમાં તે કંઈક યુક્તિ ગોઠવતાં તેણે સિદ્ધ પુરુષને પૂછ્યું. “તો હે સિદ્ધ! આ સ્ત્રી તમારે શું થાય?” સિદ્ધ શરમાઈને કહ્યું : “રાજન ! એ મારી ધર્મપત્ની છે. દેવગે ઘણું સમયથી વિખૂટી પડી હતી..........” રાજાએ કહ્યું. તમે વચનથી બંધાયેલા. છે. તો હે સિદ્ધ! મારું કામ કરી આપીને તમે તમારી સ્ત્રીને ખુશીથી લઈ જાવ.” મહાબલે કહ્યું, “ફરમાવો રાજ ! આપનું P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી 142 તે અને તે ઉત્કંઠાથી તેની સન્મુખ જોઈ રહ્યો. રાજાએ ફિરમાવ્યું. “મારું મસ્તક નિરંતર દખ્યા કરે છે. તેની પીડા શાંત થતી નથી. એક વૈદ્ય કહ્યું છે કે જે કંઈ ઉત્તમ લક્ષણવાન પુરુષના શરીરની રાખ મળે અને તે મસ્તક પર ઘસવામાં આવે તો તુરત મટી જાય. આપના જેવા લક્ષણવંત બીજું કેણ છે? તો આપશ્રી આપના શરીરની રાખ લાવી આપે તો મારા મસ્તકની પીડા શાંત થાય. પછી જરૂર તમને તમારી સ્ત્રી મળે.” - આ સાંભળી સમગ્ર પ્રજાજને મનોમન ગણગણવા લાગ્યા, પિતે મરી જાય પછી સ્ત્રીને શું કરવાની ! આ તો રાજાને દુષ્ટ આશય છે....... મહાબલ પણ વિચારમાં પડે...ખરેખર આ રાજ -મલયસુંદરીમાં આસક્ત થયે છે. મને મારવા જ આ યુક્તિ છે. આ કાર્ય મૃત્યુ પામ્યા સિવાય થાય જ નહિ. અશકય કાર્ય છે. છતાં મનમાં એક યુક્તિનો ઉદ્ગમ થતાં તે બા રાજન ! અહે! આ ઔષધ છે? જરૂર તમને કાલ સવાર હું રાખ લાવી દઈશ. આજે સાંજે મને ચિતામાં બાળજે...પછી -સવારે હું રાખ આપું એટલે મારી સ્ત્રી મને પાછી મેંપજો. અને તમે સુખે સુખે રાજ્ય કરજો......” ' ' . દુષ્ટ પરિણામવાળે રાજા બોલી ઊઠ....જરૂર પછી તમને તમારી સ્ત્રી મળી જશે જ..મડાબલે રાજાને કહેવડાવ્યું : ઉત્તર દિશાના સ્મશાનમાં લાકડાને ઢગલે કરાવે. હું સાંજ ચિતા પર ચડી બળી મરવાને છું. - રાજાએ તુરત જ સ્મશાન ભૂમિ તરફ ગાડું ભરીને લાક મેકલવાને બંદેબસ્ત કરાવ્યું. તેના આનંદને પાર ન રહે પર ન રહ્યો. P.P. Ac. Gunratnasuri Mi6.Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ કંદપની નવી યુક્તિ 143 કે આ મુગ્ધ માણસ સાંજે બળી મરશે. પછી સવારે કયાંથી પાછો આવવાનો છે. સારું થયું, આ તો ટાઢા પાણીએ ખસ ગઈ. પણ લોકોને આ વાત ન ગમી. કુમારની શૌર્યભરી વાણી, મધુર આકૃતિ, સાહસથી રંજીત થયેલ જનગણ હાહાકાર કરી ઊઠશે. અને દુઃખીત અને કંઈક રેષયુક્ત તે રાજા પાસે કહેવા લાગ્યો. “રાજન ! આ અન્યાય થાય છે. આવા પરોપકારી સિદ્ધપુરુષને પશુની જેમ મારી નાખે એ યુક્ત નથી. એની સ્ત્રી પાછી ન ફેંપવી હોય તો જીવતો એને જવા દો પણ એને આ યુક્તિથી મારે એ તો મહાઅનર્થકારી છે”....રેષયુક્ત લેકેની વાણી સાંભળી છતાં નિર્લજ્જતાથી રાજાએ કહ્યું : “પ્રજાજને ! આ નવીન સ્ત્રીના પ્રત્યે મને ગાઢ રાગબંધન છે. આ યુવાનને લઈ તે મારા સામું પણ જોતી નથી. માટે આ સ્ત્રા વિના મારા પ્રાણને પણ સંશય છે. બસ! હવે તમારે વચમાં માથું મારવાને અધિકાર નથી.” લેકે વિલખા પડી ચાલ્યા ગયા. ધણને કોઈ ધણું છે! સાયંકાળે મહાબલકુમાર અંતિમ અવસ્થાને વેશ સજી સ્મશાન ભૂમિ પ્રતિ ચાલ્યો. પાછળ લોકોનું ટોળું હતું. મલયસુંદરીએ જતા એવા પ્રિયતમને પરાધીન એવા તે નેત્રથી વારતી બોલીઃ “હે. સ્વામી! મારી ખાતર તમે શા માટે જીવનું જોખમ કરે છે? મર્યા બાદ મારૂં કેણ? આ તમારું કેમલ શરીર અગ્નિદાહની પીડા શી રીતે સહી શકશે? તમે ના જાઓ.... સ્વામી ના જાઓ...હે પાપી રાજા! તું ગમે તે કર! મારા સ્વામી મૃત્યુ પામશે તો પણ હું તારા હાથમાં આવવાની નથી... આ તને ધિક્કાર...મારા રૂપને ધિક્કાર!” અને તે મૂછ ખાઈ નીચે પડી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ 144 સતી મલયસુંદરી રાજાએ તેને અવાવરૂ મહેલમાં મોકલી આપી. ચિતા પાસે મહાબલ આવ્યો ત્યારે પ્રજાજનના મુખ્ય અગ્રેસરેએ ફરી રાજાને વિનંતી કરી. આ નરરત્નને બચાવી લે.. ત્યાં રાજાને કેપ ભભૂકી ઊઠ. બધાને સમજાવતાં જીવાજી પ્રધાન જે રાજાને જમણા હાથ હતા તે બે, “એ સિદ્ધ મરતો હેય તો તમારે શું? ચાલે જગ્યા કરો..” અને મહાબલને ચિતા પર ચડાવી ચારે તરફથી અગ્નિદાહ કર્યો. ચિતા સળગવા લાગી. જેતા જોતામાં ધૂમાડાને અગ્નિ જવાળાઓ અસિમાનને આંબવા લાગી. લેકે સિદ્ધપુરુષના ધીરત્વની પ્રશંસા કરવા લાગ્યા. અહ આ સિધ્ધ ચિતામાં બળવા છતાં એક સિત્કાર પણ કર્યો નથી. થોડા સમયમાં લે ઉદાસ મને વીખરાયા. રાજપુરુષોએ ચિતા સંપૂર્ણ બળી ગયા બાદ રાજાને સર્વ નિવેદન કર્યું. લેકે સિવાય.... રાજા અને પ્રધાનના હર્ષને પાર ન રહ્યો. લેકેની અને મલયસુંદરીની રાત્રી દુખે દુ:ખે પસાર થઈ ત્યાં પ્રભાતકાલની ઝાલરી વાગી. સૂર્યદેવે પોતાના સેનેરી કિરણોથી સમગ્ર પૃથ્વીને ભેટવા માંડયું. એજ સમયે રાખને મેટો પાટલો ખભે ઊંચકી સિદ્ધ પુરષ બજાર વચ્ચેથી રાજમંદિર પ્રતિ જતે લેકે જોઈ રહ્યા. આ શું ? આ સિદ્ધ સજીવન કેવી રીતે થયો ? લેકે આનંદથી પૂછવા લાગ્યા. “હે સિદ્ધ પુરુષ ! આ પેટલામાં શું છે? તમે કેવી રીતે જીવતા રહ્યા ?" સિધે કહ્યું “પ્રજાજને!આ રાજાના માથાના દુખાવા માટે ની ગુખ છે અને જેને માથે દેવ ગુરૂ અને ધર્મ છે, તે બળતી ચિતામાં બળીને પણ સજીવન થાય... એમાં કંઈ આશ્ચર્ય નથી.” તે રાજા પાસે આવ્યે રાખ મૂકી છે . “રાજન્ ! આ આપની રાખ, હવે તમે તમારા માથામાં જોઈએ P.P. Ac. Gunratnasuri MS.Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ કંદર્પની નવી યુકિત 14 તેટલી નાખો અને તમારે વ્યાધિ શાન્ત કરે. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. “અરે પણ સિદ્ધ! તું જીવતે કેવી રીતે રહ્યો?” સિધ્ધ કપટથી ઉત્તર આપ્યો. “રાજન ! હું બળી મર્યો પછી દેવતા ઓએ મારા સત્તથી ખુશ થઈ મારી ચિતા પર અમૃત સિંચન. કર્યું. અને હું સજીવન થયે.” - આ સમયે મલયસુંદરી પણ બળાત્કારે સભામાં આવી ગઈ હતી. મહાબલકુમારને સંપૂર્ણ સજીવન જોઈ તે આનંદના. ઉદધિમાં ડૂબી ગઈ લોકેએ સિદ્ધિને જયજયકાર ગજાવ્યો. મહાબલ પાસે જઈ પૂછયું. નાથ ! તમે કેવી રીતે જીવતા રહ્યા? મહાબલે પણ ટુંકામાં ધીરેથી કહ્યું -“દેવી ! જે કુવાવાળી ગુફા છે. તે બાજુના જ સ્મશાનમાં હું ચિતા પર ચડે. હતે. ચિતામાં પ્રવેશ કર્યા બાદ જ્યારે અગ્નિદાહ થયે, એટલે ધૂમાડાનો લાભ લઈ તે ગુફાની શીલા ખસેડી તેમાં પેસી ગયો. બહારથી શીલા બંધ કરી દીધી. પ્રભાતે ચિતામાંથી રાખનું પિોટલું લઈ આવતો રહ્યો...આમ બન્નેને વાત કરતાં દેખી.. રાજા તુરત મહાબલ પાસે આવ્યો. અને કહ્યું,-“સિદ્ધ! આ.. તમારી સ્ત્રીને તમે ભોજન કરાવે. કાલે એણે કંઈ જ ખાધું નથી........” સિધે મલયસુંદરીને ભોજન કરાવ્યું, તે દરમ્યાન રાજાએ યુક્તિ વિચારી લીધી. જીવાજી મંત્રીની સાથે મસલત કરી બીજી યુક્તિ શોધી કાઢી. જ્યારે મહાબલે કહ્યું, “રાજન ! હવે મને રજા આપો. આપનું કાર્ય સિદ્ધ થયું છે. હું હવે 10 P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી મારી સ્ત્રીને લઈ મારા દેશ પ્રતિ પ્રયાણ કરું.” તે સમયે -રાજાએ મંત્રીને ઈશારો કર્યો. જીવાજી મંત્રી. બેઃ “હે સિદ્ધ! ખરેખર તમે ધર્યવાન છે. સાહસિક છે. રાજાનું એક * બીજું કાર્ય તમે કરી આપે. પછી જરૂર તમને તમારી સ્ત્રી ‘મળશે.–વાત એમ છે કે આ શહેરની બહાર એક છિન્નતંક નામે પહાડ છે. તેના બે વિષમ શિખરની વચમાં એક આમવૃક્ષ છે. તેનું આમ્રફળ રાજાને લાવી આપે. એ શિખર પરથી કોઈ આંબાને લક્ષ કરી તેના પર પડતું મૂકવું. તે જ તે આમવૃક્ષ પર પડાય અને આમ્રફળ મળે. તે અમારા દેખતાં જ કુદકે માર પડશે. રાજાને પિત્તની પીડા છે માટે એની શાન્તિ અર્થે આ ફળની જરૂર છે.” છે કે મહાબલે વિચાર કર્યો. આ શિખર પરથી કુદકે મારતાં - જરૂર મનુષ્ય મરી જ જાય. એટલી એની ઉંચાઈ છે. હવે એ - જ્યારે મને મારવા ઈચ્છે છે. એ ચક્કસ જ છે. છતાં પુણ્યની પ્રબળતા આમાં જરૂર કામ કરશે. પ્રજાને પણ મારા પર પ્રેમ ઘણે છે. આમ વિચારી તેણે કહ્યું. “રાજન ! જરૂર તમારું કાર્ય કરી આપીશ. પણ હવે વચન ફેરવતાં વિચાર કરજે. મારી - સ્ત્રી અને પાછી નહિ ઍપ તે તેનું પરિણામ ખતરનાક આવશે” લેકે અને મલયસંદરી ફરી દુઃખ સમુદ્રમાં પડયા. -આ સિદ્ધ કેવી રીતે આ કાર્ય કરી આપશે? P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધની બીજી સિદ્ધિ 3333333333354532333333333353 - 30 સાહસે વસતિ સિદ્ધિ....................એ વચન મહાબલના પ્રસંગમાં સિદ્ધ થયું. એ છિન્નટેકના શિખર પર જવા માટે ઉપડ્યો. એના ગુણાનુરાગી પ્રજાજને નેત્રમાંથી અશ્રુધારા વરસાવતા પાછળ ચાલ્યા. ખરેખર લેકોના હૃદય પર સત્તા રાજ્ય કરતી નથી....પ્રેમનું સામ્રાજ્ય હોય છે. પ્રજાને પ્રેમ રાજા પ્રત્યે ન હતે. સિદ્ધ પ્રતિ બંધાયું હતું. લોકોના હૃદયમાં શેક અને ઉદાસીનતાની એક ઘેરી છાયા પડી હતી. રાજા અને પ્રધાનના હૃદયમાં આનંદની ઊર્મિઓ ઉછળતી હતી. શિખરની ટોચ પર પહોંચ્યા બાદ તેઓએ જોયું તો તે વૃક્ષ એટલું બધું દૂર હતું કે કોઈ ત્યાંથી પડે તે હાડકાને ચૂરો જ થઈ જાય. પણ મહાબલ અંતરથી મહાબલ હતો. તે મિટેથી બેઃ “આ જીવનમાં ન્યાયપૂર્વક મેં જે કાંઈ શુભ કર્મ ઉપાર્જન કર્યું હોય તેના પ્રભાવે મારું આ સાહસ સિદ્ધ થજે.” ! ' , , - લોકેએ જોયું કે તે સિદ્ધ છેડીવારમાં અદશ્ય થઈ ગયે. અરે કે અન્યાય! આ સિદ્ધને–નિર્દોષને આવો ઘાતકી હુકમ! રાજાનું આવું ઘેર પાપ! નક્કી વિનાશકાળે વિપરીત બુદ્ધિ! અને આમ ગણગણતા લેકે ઉદાસ મને રાજ્યમાં આવ્યા. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ 148 સતી મલયસુંદરી રાજપુરુષેએ રાજાને આ વાત જણાવી. સિદ્ધ જતાં રાજા અને પ્રધાનના હૃદયમાં ફરી આનંદનો ઉદધિ લહેરાવા લાગે લેઓએ અને મલયસુંદરીએ એ રાત્રી દુઃખ અને શેકમાં પણ કરી.......પ્રભાતના રવિદે પિતાના કુમકુમવરણાં પગલાં પાડયાં...મધુર શરણાઈઓ રાજમંદિરે ગહેકી ઉઠી. અને એ સંગીતના નાદમાં પ્રજાએ શું જોયું......... હાથમાં આંબાના ફળને કરંડીયે લઈ એ જ સિદ્ધ પુરુષ રાજમંદિરે જ હતે. લેકે કહેવા લાગ્યા, “અરે! આ સિદ્ધ પુરુષ. કોઈ વિદ્યાથી કે દેવના પ્રભાવથી રાજાનું કાર્ય કરી આપે છે અને જીવતા રહે છે.” તેઓ કુમારને પૂછવા લાગ્યા, “હે. સિદ્ધ પુરુષ! તમે કેવી રીતે જીવતા રહ્યા?” કુમારે જવાબ આપે, “પ્રજાજને દેવ-ગુરુ અને ધર્મ પસાથે બધાં સારાં જ વાનાં થાય છે. અવસરે તમને બધું જણાઈ આવશે.” અને તેણે રાજમંદિરમાં રાજા પાસે આવી કરંડીયે મૂકરાજા તો આ સિદ્ધને ફરીવાર જીવતે જોઈ શ્યામ પડી ગ.....વિચારવા લાગે. નક્કી ! આ ખરેખર સિદ્ધ પુરુષ છે! કેવું આનું અગાધ સામર્થ્ય! એણે પિતાની ચિંતામાં સિદ્ધને આવકાર પણ ન આપે. રાજાને વ્યગ્ર જોઈ જીવાજી પ્રધાને કહ્યું. “સિદ્ધ પુરુષ આવું દુષ્કર કાર્ય કરી તમે ઘણું વહેલા પધાર્યા. શરીરે કશળ છે ને ?" મહાબલે કહ્યું. હાજી મારા શરીરે કુશળતા જ છે અને તે કરંડીયા રાજા પાસે મૂકી બેલ્યા, રાજન ! આ આમ્રફળે તમે તમારા કુટુંબ સહિત ખાઓ. અને પિત્તના રેગની શાંતિ કરે.તમારે અસાધ્ય રોગ આનાથી જરૂર શાન્ત થશે.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધની બીજી સિદ્ધિ તેના ગંભીર શબ્દો, કાર્યનું સામર્થ્ય જોઈ સભાસદો પણ આશ્ચર્યના ઉદધિમાં ગરકાવ થઈ ગયા. લેકે મૌન હતા. રાજા પણ વ્યગ્ર હતે-તે સમયે મલયસુંદરીના આનંદને પાર ન હતો. મહાબલ રાજાને પૂછી તેની પાસે આવ્યા. મેઘ જેઈજેમ મયૂર નાચે તેમ તે પાસે આવેલા મહાબલને ભેટી જ પડી. ધીરેથી પૂછવા લાગી “નાથ! આવું દુષ્કર કાર્ય કેવી રીતે સિદ્ધ કર્યું ?" મહાબલે કહ્યું, “પ્રિય! વલ્લભા! પૂર્વ અગ્નિકુંડમાં જે ચગી પડીને મૃત્યુ પામેલે તે મારા પરિચયવાળો હતો. તે મૃત્યુ પામી વ્યંતરદેવ થયે હતે. તે આપણા સભાગ્યે આ જ વૃક્ષ પર હતો. છેવટનું મારું કથન તેણે સાંભળી લીધું અને હું તેને ઉત્તર સાધક થયેલ તેથી મને મિત્ર જાણી જે હું શિખર પરથી પડ્યો તે તેણે મને ઝીલી લીધે અને વૃક્ષ પાસે લાવી મને આશ્વાસન આપતાં બોલ્યું. “મિત્ર! કુમાર ! તું જરાય ભય ન પામ. તું ખરેખર પોપકાર રસિક છે. તેં ઉત્તર સાધક થઈ મને મદદ કરવા માટે નાગનું પણ રૂપ લેવાનું સ્વીકાર્યું હતું. મારા કમભાગ્યે જેકે વિદ્યા સિદ્ધ ન થઈ પણ ઉપકારને બદલે વાળવાને મને આજે અવસર મળે છે. માટે કરેલે ઉપકાર કદાપી નિરર્થક જ નથી.” અને આમ આ બન્નેએ વૃક્ષ પર મધુર વાર્તાલાપમાં રાત્રી પસાર કરી, પ્રભાતે તે બોલ્યા, “રાજકુમાર ! તું અમારો અતિથિ છે. અતિથિ સત્કાર એ પુણ્ય છે. માટે મારે લાયક કંઈક ઈષ્ટ કાર્ય બતાવ. જેથી ઉપકારને બદલે વાળી શકું.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ 15o સતી મલયસુંદરી હે વ્યંતર દેવ! જે કાર્ય કંદર્પ રાજા મને બતાવે તેમાં આપે મને મદદ કરી તે કાર્ય સિદ્ધ કરી આપે.” વ્યંતર બે “તે કંદ" રાજા તને મારવા ઈચ્છે છે. માટે જે તું સંમત થાય તે તેને બરાબર શિક્ષા આપું.” “દેવ! આપની મદદથી હું એનું કાર્ય કરીશ. છતાં થડે સમય રાહ જુઓ. તેની કુમતિ પલટાય નહિ તે જરૂર શિક્ષા કરજે.” તે વાત વ્યંતરદેવે કબુલ કરી, પછી વૃક્ષ પરથી પાકાં આમ્રફળ ભરીને મને કરંડીઓ આપીને તુરત તેણે આ શહેરના ઉદ્યાનમાં લાવીને મૂકી દીધે તે પણ ગુપ્ત પણે મારી સાથે જ આવેલ છે. અને મારા કાર્યની અંદર જે ઉચિત લાગશે તેમ કરશે.” - મલયસુંદરી હર્ષ પામી. બેલીઃ “પ્રિય, હવે જરૂર રાજા સમજશે. અને ટૂંક સમયમાં આપણું ચિર મિલન થશે.” મહાબલે કહ્યું, “લાગે છે એવું જ... હવે દુઃખનું વાદળ વિખરાઈ રહ્યું છે. આ બાજુ રાજા પાસે જે કરંડીયા યા હતાં તેમાંથી અકસ્માત શબ્દો નીકળવા લાગ્યા. “રાજાને ખાઉં કે પ્રધાનને ?" વારંવાર આ શબ્દો સાંભળી રાજા ભયભીત થઈ ગયા, વિચાર્યું, નકકી ! આ સિદ્ધપુરુષની જ શક્તિ બેલે છે. આ થામાં પણ એ શક્તિ જ એણે મૂકી છે. તેથી રાજા કરંડીયાથી ભય પામતે પાછા હઠવા લાગ્યા. ભયથી કંપતા રાજાને જોઈ હસતો પ્રધાન કરંડીયા સન્મુખ ચાલ્યો. બેલવા લાગ્યો છે અરે એ દુષ્ટ સિદ્ધિમાં શું શક્તિ છે ! એવા તો કંઇક તે આવે છે. એથી કંઈ ડરી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધની બીજી સિદ્ધિ ગયે રાજ્યકારભાર થોડે ચાલે? રાજાએ પ્રધાનને રોકવા ઘણી વિનંતી કરી પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ ! તેણે. રાજાની વાત ગણકારી નહિ અને કરંડીયાનું ઢાંકણ હાથમાં પકડી ઉઘાડયું અને અંદર હાથ નાખી જ્યાં આમ્રફળ લેવા ગયે. ત્યાં રાજાને ખાઉ' પ્રધાનને એમ અવાજ કરતી એક અગ્નિજવાળા અંદરથી નીકળી અને એકદમ મટી થતી થતી. જીવાજી પ્રધાનના શરીરે લપટાઈ ગઈ. ક્ષણવારમાં જીવાજી પ્રધાન ભડથું થઈને નીચે તૂટી પડ્યો. એના મૃત્યુથી પણ અગ્નિજવાળા જવાળ શાંત ન થઈ અને વેગે વધતી ચાલી. અને મંડપને તે લાગી. મંડપ બળવા માંડ્યા. લેકો ભયભીતઃ થઈ નાસભાગ કરવા લાગ્યા. આ ભયંકર વાળા જોઈ રાજા. ભયથી વ્યાકુળ બની બેલી ઊઠયો, “અરે હવે આપણે વારે અને બૂમ પાડતો હતો. ત્યાં દૂર ઉભેલા પ્રજાજને તાલીઓ. પાડી હસવા લાગ્યા. ગધેડાને ડફણાં જ પ્રિય લાગે. સજાવટ નકામી જ હતી. ખરેખર સિદ્ધ હવે આ રાજાને મારી નાખે છે. સારૂં..“નફફટ, પાપી, અધમ એ જ લાગનો છે. એ સમયે. રાજાએ મોકલેલા રાજપુરુષોએ આવી મહાબલને કહ્યું, “હે. સિદ્ધ પુરુષ! રાજાને બચાવે. આપ તો દયાળુ છે, કરુણા-- સમુદ્ર છે!” મહાબલ તુરત રાજા પાસે આવ્યો. રાજાએ નમ્રતાથી કહ્યું “હે સિદ્ધપુરુષ! અમારા પર કૃપા કરી આ ઉપદ્રવ શાંત કર.”ી :) મહાબલના હૃદયમાં દયાને સ્ત્રોત સદા વહેતે જ હતું. તેણે વિચાર્યું. આ વ્યંતરદેવના કેપથી સુકાની સાથે. લીલું પણ બળશે. બિચારા લેકેના જાનમાલની પણ હાની થશે. આમ વિચારી તેણે ડું પાણી મંગાવ્યું. અને તે અગ્નિ પર છાંટયું. મહાબલની ઇચ્છાને આધીને તે વ્યંતર: દેવે અગ્નિ શાંત કરી દીધો. - Dura /}"} P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉપર સતી મલયસુંદરી છે આ બધું જોતી મલયસુંદરી પોતાના પ્રિયતમના અગાધ સામર્થ્યથી ઘેલી થઈ. આનંદના સરોવરમાં સ્નાન કરવા લાગી...........શક્તિશાળી પતિ જોઈ કઈ સ્ત્રીની છાતી ગજગજ મલયસુંદરીની છાતી ગજ ગજ ફૂલી રડી............ - મહાબલે તે કરંડીયાનું ઢાંકણ બંધ કર્યું ત્યારે સભામાં શાંતિ ફેલાઈ. પણ તે કરંડીયા પાસે નજીક જવાની કેઈની હિંમત ન ચાલી. જાણે સાપને કરડી હોય તેમ બધાંના મનમાં થયું–આ સિદ્ધ આને ઉપાડીને લઈ જાય તે સારૂં. મહાબલ તે કરંડીયા પાસે ગયો. તેણે ઢાંકણ ઉઘાડી તેમાંથી ચાર પાંચ આમ્રફળ બહાર કાઢયાં, અને તે રાજાને આપવા લાગે પણ રાજા એટલે ભય પામ્યું હતું કે જાણે અગ્નિનો સ્પર્શ ન હોય તેમ તે ફળ લેવા ના પાડતે દૂર હઠતે હતે. સિદ્ધપુરુષે કહ્યું-હવે આમાં ભય રહ્યો નથી. પ્રજાજનમાંથી બે માણસને બેલાવી તેના હાથમાં ફળ મી ખાત્રી કરાવી કે કંઈ નહિ થાય. ત્યારે રાજાએ તે ત્રીજા માણસ પાસેથી માંડ તે ફળ લીધાં. રાજાના હાથમાં રહેલી પાકાં મનહર આમ્રફળનાં ઉપર પડતાં પ્રભાતનાં બાલવિના કિરણે અને તેથી તે ફળનાં ચમકતાં રૂપ, જાણે કુમારની અપૂર્વ સિદ્ધિની પ્રશંસા કરી રહ્યાં હતાં. આ દરેકના હૈયામાં સિદ્ધ પુરુષના પ્રતિ બહુમાન અને અહોભાવને સાગર ઉછળવા લાગ્યા. અને મલયસુંદરી ! તે તે મુગ્ધહર્ષિત હૈયે પ્રિયતમની સિદ્ધિ નિહાળી પ્રશંસાનાં પુષ્પથી સ્વાગત કરી રહી. P.P. Ac. Gunratnasuri MuS.Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધની ત્રીજી સિદ્ધિ 333333SSSSS335 333333333333 31 બળે સિદ્ધિના વિજેતા મહાબલકુમાર પ્રત્યે લેકે ઘણા પ્રેમ અને આદરથી જોઈ રહ્યા હતા.....તે..આ બાજુ રાજા પિતાના પ્રિય જીવાજી પ્રધાનને મૃત્યુ પામેલે જેઈ ખેદ કરતો હતે. તેમાં પોતાને જ અન્યાય હોવાથી કોઈ તે માટે તેને ટેકે આપે તેમ ન હતું. રાજાએ જવાજી પ્રધાનના પુત્રને પ્રધાન બનાવ્યું. રાજાએ સિદ્ધને પૂછયું-“હે સિદ્ધ! આ કરંડીઆમાં તું એવી કઈ શક્તિ લાવ્યું હતું જેથી મારે પ્રધાન મરી ગયે?” સિહે કહ્યું. “રાજન ! તમારા અન્યાય વૃક્ષનો આ તે માત્ર અંકુર જ પ્રગટ થયે છે હજુ અન્યાય કરશે તેમ પુષ્પ અને કટુ ફળ તો બાકી જ છે. જે રાજા અન્યાય માગે પ્રજાનું પાલન કરે, તેનાં યશ-કીર્તિ-સંપત્તિ નાશ પામે. તેના મિત્ર તેને છોડી જાય તેમાં શી નવાઈ? રાજન! હજી વિન ની કરું છું. મને મારી સ્ત્રી સહિત વિસર્જન કર, નહિ તો તેનું પરિણામ ભયંકર આવશે.” નગરના મોટા સામંતો, શ્રેષ્ટિઓ વિગેરેએ પણ રાજાને સમજાવ્યું કે આ સિદ્ધને હવે કેપિત નહિ કરો. રાજન! એમાં તમારી અને સમગ્ર રાજ્યની સલામતી નથી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ 154 સતી મલયસુંદરી મલયસુંદરી પર અતિ ગાઢ રગવાન તે કામી કંદર્પ રાજા, વિચારમાં પડ્યો. એનાં ચક્ષુ ઉપર રાગનાં તીવ્ર પડળ ચડેલાં હોવાથી તેને સત્યપંથ ન જ જડે. એણે ઊલટો વિચાર કર્યો. જે આ સિદ્ધિને બહારનું કાર્ય બતાવું છું તે તે શીધ્ર કરી આવે છે. હવે મારા શરીર અંગે એવું કાર્ય બતાવું કે તે કરી જ ન શકે, અને ન કરી શકે તો સ્ત્રી અપાય નહિ અને મારી અપકીતિ થાય નહિ-એમ વિચારી તે પ્રગટ બેલ્ય, “હે સિદ્ધ પુરુષ! હું તને તારી સ્ત્રી જરૂર આપીશ. બસ હવે મારું એક જ કાર્ય કર. તું સાહસિક છે. સામર્થ્યવાન છે. તો હું જેમ આ નેત્રોથી મારે આગળને ભાગ જોઈ શકું છું તેમ પાછળ પીઠને ભાગ પણ જોઈ શકું એમ કર. આપના જેવા સમર્થ સિદ્ધના સમાગમનું આ ફળ મને મળે.” રાજા પીઠનો ભાગ જોઇ શકે દરેક માનવી આગળ નેત્ર હોવાથી આગળનો ભાગ જોઈ શકે છે. પાછળ નેત્ર ન હોવાથી કઈ રીતે પીઠ જોઈ શકે ? લેકે વિચારવા લાગ્યા. આ કાર્ય કઈ કરી શકે નહિ. અને ન કરે તો રાજા કન્યા આપે નહિ. વાહ! કામી રાજની કેવી યુક્તિ ! લોકોને રાજા પર હદ બહાર ધીક્કાર છૂટયા. અને મહાબલને પણ આ વાત સાંભળી ક્રોધ આવી ગયે. અતિ હંમેશાં તજવું જોઈએ. અતિ ત્રાસ, દુખ, અન્યાય થાય ત્યારે મેટા વેગીઓને, સંતોને ક્રોધ થઈ જાય તો આ તો સંસારના પ્રારંભમાં પડેલે યુવાન હતું. તેણે કોધથી રાજાને કહ્યું. “રાજ! આવા ક્ષુદ્ર આદેશથી તને શું ફાયદો થશે? કઈ પિતાની પીઠ ન જોઈ શકે. અને પીઠ જેવાથી ફાયદો શો છે? માટે હઠ તજી દે.” P.P. Ac. Gunratnasuri MS.Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધની ત્રીજી સિદ્ધિ 15 એ સિદ્ધના સમજાવવા છતાં રાજાએ આગ્રહ ન તન્યા ત્યારે મહાબલે અત્યંત રોષથી બન્ને દાંત પીસતાં રાજાની ગરદન જોરથી પકડી અને એવી રીતે ગરદનની નસ ખેંચી કે માથું પાછું ફેરવી દીધું. એટલે મુખ એકદમ પાછળ થઈ ગયું. સિદ્ધ કહાં હવે રાજા! તું તારી પીઠ જોયા કર અને મઝા કર... રાજાની આવી દુર્દશા જઈ પ્રજાજને હસી. પડ્યા પણ નૂનન પ્રધાન (જીવા પ્રધાનને પુત્ર) રોષથી બેલ્ય.. હે સિદ્ધ! અન્યાયી, કપટી! ધૂર્ત શિરોમણિ! તે મારા પિતાને મારી નાખ્યો. રાજાની આવી દુઃખી હાલત કરી. હવે તું કેટલાં અનર્થ કરીશ ? હમણાં તને અમે મારી નાખશું એમ તે બેલતો હતો છતાં પિતે પ્રધાન હોવા છતાં સિદ્ધના. સામર્થ્ય આગળ કંઈ કરી શકે તેમ ન હતું. આ વાતની રાજાની રાણીઓને ખબર પડી ત્યાં તે દોડતી રુદન કરતી આવી અને સિદ્ધના ચરણમાં પડી. આંસુભરી આંખે વિનંતી કરવા લાગી. “હે સિદ્ધ પુરુષ! એમનો અપરાધ ક્ષમા કરે. એમને મૂળ. સ્થિતિમાં લાવી દે. એમની બુદ્ધિ કુટિલ થઈ છે પણ અમારા પર કરુણા કરે. અમે તમારે ઉપકાર જીવનભર નહિ ભૂલીએ.” રાણીઓની વિનંતીથી મહાબલને દયા આવી છતાં રાજાની સાન ઠેકાણે લાવવા તથા લોકો વચ્ચે તેને શિક્ષા મળે. તે દૃષ્ટિએ મહાબલે કહ્યું-હવે આ રાજા પાછલા પગે નગર બહાર અજીતનાથ પ્રભુનાં મંદિરે જઈ પ્રભુના દર્શન કરી પાછો આવે તે જ મૂળ સ્થિતિમાં આવે. એ વિના બીજા કેઈ ઉપાય નથી. આ સાંભળી ગળું દુઃખતું હોવા છતાં, અશક્ત છતાં રાજા પડતો, આખડતો પાછા પગે ચાલતો રાજમાર્ગો વચ્ચે થઈ અજીતનાથ પ્રભુના મંદિરે જવા ઉપડે. આ કૌતુક જેવા. હજારો લોકો માર્ગમાં ઉભા રહ્યા. કેઈ અગાશી પર ચઢયા. લેક જોઈ જોઈ હસતા હતા. મશ્કરી કરતા હતા. રાજાને પણ. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ 256 સતી મલયસુંદરી શરમ આવી કારણ કે આંખે પાછળ હોવાથી ચાલવામાં વારં. વાર અલના થતી હતી. ઘણ કટે જ્યારે તે મંદિરે દર્શન કરી પાછા આવ્યા , ત્યારે લેકે ના મુખે “અન્યાયી રાજા” નું ઉપનામ પામેલા તેને મહાબલે ગરદનની નસ ખેંચી પૂર્વની જેમ મુખ યથાવત કરી દીધું. આ વખતે તેની શક્તિથી રાજી થયેલી રાઓ, બેલી હે સિદ્ધ! તમને ધન્ય છે. તમારે જે કંઈ જોઈએ તે માગો અમે આપશું.” મહાબલે કહ્યું “મને મારી સ્ત્રી પાછી અપાવે બીજું કંઈ જોઈતું નથી.” રાણીઓએ રાજાને ઘણું સમજાવ્યા. મેટા સાથે વિરોધ નહિ કરે. તમને જોઈએ તે બીજી ત્રણ -ચાર નવી રાણીએ લાવીએ. પણ આ સિદ્ધને એની સ્ત્રી પાછી આપે. પણ પથ્થર પર પાણી. રાવણે પિતાની હઠ છોડી હાત તે તેને નાશ થાત નહિ. લંકા ગુમાવત નહિ દેય -માન્યો હત–એકાદ નાનું રાજ્ય પણ ભાઈઓને આ હોત તે, પિતાનું રાજ્ય ગુમાવત નહિ. તેને નાશ થાત નહિ પણ કદાગ્રહી મનુષ્ય સર્વસ્વનો નાશ થવા દે છે. કદાગ્રહ નહિ. હજુ તે મલયસુંદરી કેમ પિતાની બને, સિદ્ધને નાશ થાય એ જ વિચારતે હતો............ એવામાં અકસ્માત અ શાળામાં આગ લાગી. એટલી ભયંકર આગ કે તેની જવાળા આકાશને ચૂમવા લાગી. તે દેખી રાક્તએ સિદ્ધને પ્રાર્થના કે કે “હે સિદ્ધ! મારે અશ્વરત્ન આ આગમાં બળી જશે, ને તું મારું આ ચોથું કામ કરે.......અને અશ્વને બહાર કા” P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ માતાના સિદ્ધરાજ શિમાં પ્રવેશીને અધરન કાઢયા બાદ જરૂર તારી ને લઈ ચાલ ધજે. હવે તને હું નહિ શકુ.. કે પ્રગટ એલી ઉઠયા. “અહે! આટલી નાશી થઇ, આટલી શિક્ષા થઈ છનાં આ દુહ રાજા પાપી વિચારો મફત નથી, એક અધરન માટે કઈ માનવરત્નને નાશ થોડો ધાથ છે છતાં કુમારે રાજાની તે વાત પણ અગીકાર કરી........ મહાન સિદ્ધરાજ EBRP1800E2E0608898 3 અગ્નિપ્રવેશ કરવા જતાં કુમારને લોકે રિક્વા લાગ્યાઆ પાપી રાજા તમને મારવા જ રહે છે. એ વાત કુમાર, પણ તે જ હતું. તેણે લોકોને કહ્યુંઅગ્નિમાં જ સોનાની કસોટી થાય છે. તમે ચિંતા ન કરે અને રાજાને શિક્ષા કરવાના હેતુથી તેનું વ્યતર દેવને યાદ કરી અગ્નિમાં પ્રવેશ કર્યો અને ક્ષણમાં અદશ્ય થઈ ગયે .... લેકે ફરી દુઃખી દુઃખી થઈ ગયા પણ એ દુઃખ ક્ષણવાર પણ ન ક..અધિક રૂપવત થઈને તે સિદ્ધ વ્યંતરદેવની સહાયને લઈને અગ્નિમાંથી બહાર આવ્યે. તે અધરન પર બેઠી હતો. અને ઈન્દ્રના અધ જેવા તેજસ્વી અર્ધ પર તે ઇન્દ્ર જેવા શોભતો હતો. રાજા આશ્ચર્ય પામ્યા...લકે સિદ્ધને જય જયકાર કરવા લાગ્યા. તે સમયે સિદ્ધ કહ્યું. “હે રાજા વિધાન! અને પ્રજાજને! હાલ જે અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો P.P. Ac. Gunratnasudium.Sun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી છે તે પવિત્ર અગ્નિ છે. આ સમયે જે અગ્નિમાં પ્રવેશ કરે તે મારી જેમ અનેક સમૃદ્ધિ પામે અને મનવાંછિત સિદ્ધિ પામે.” આ વાત સાંભળી સિદ્ધના વચનમાં વિશ્વાસ મૂકી લેક અગ્નિમાં પડવા તૈયાર થયા....કુમારે તેમને રેકી કહ્યું- હમણાં થોડીવાર સબૂર કરે હું અગ્નિપૂજન બરાબર કરી લઉં. પછી હું કહું તે જ પડે.” એમ કહી તે અગ્નિને વધુ પ્રજ્વલિત કરતો મંત્રોચ્ચાર કરતો અગ્નિપૂજન કરવા લાગ્યો. ' - સિદ્ધની માયાજાળમાં આવેલા રાજા અને પ્રધાને અગ્નિમાં પડી ઇચ્છિત સુખ મેળવવા સંકલ્પ કર્યો. સિદધે તેમને રોક્યા નહિ. રાજા ને પ્રધાનની પાછળ જતા પ્રજાજનોને તેણે રોકી લીધા. કહ્યું “હે પ્રજાજને ! જ્યારે રાજા ને પ્રધાન બહાર આવે પછી તમે પ્રવેશ કરજે, ઉતાવળ ન કરશે.” રાક ઘણું સમયે પણ રાજા ને પ્રધાન બહાર ન આવ્યા ત્યારે લેક સિદ્ધને પૂછવા લાગ્યા, હવે કયારે તેઓ બહાર આવશે અને અમારે વારે જ્યારે આવશે? છે. મહાબલે કહ્યું “મુગ્ધજનો! એ હવે કદાપિ બહાર નહિ આવે. તેઓ યમને દ્વાર પહોંચી ગયા અને કહ્યું-“મારે તે -વ્યંતરદેવની સહાય હતી, તેથી અગ્નિમાં બળ્યો નહિ. તમે કે રાજા તુરત જ બળી જાવ.”....પ્રજા સમજી ગઈ....આ સિધ્ધ -જાણી જોઈને રાજાને બળવા દીધો છે. એને શિક્ષા કરી છે. રાજાને પુત્ર હતો નહિ તેથી લેકે સમક્ષ હવે આપણે રાજા કેણ? એ પ્રશ્ન ઉભો થયે, ત્યાં સામંત વગ તથા નગરના વડીલવર્ગ કહ્યું “આ મહાસામર્થ્યવાન સિદ્ધ પુરુષને જ આપણે રાજા બનાવે.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ મહાન સિદ્ધરાજ 159 લેકેએ આ સૂચના વધાવી લીધી. અને એકી અવાજે બોલી ઊઠયા. " મહારાજે સિદ્ધરાજ જય હો.” સર્વને એક જ મત થતાં વડીલ વગે વિનંતી કરતાં મહાબલકુમારે “રાજા સિદ્ધરાજ”ના નામે રાજ્યધૂરાને ગ્રહણ કરી. શુભ મૂહૂર્ત વિપ્રોના મંત્રોચ્ચારપૂર્વક મહાબલકુમાર રાજ્યાભિષેક થયા. રાણી મલયસંદરીને મહારાણીપદ આપવામાં આવ્યું. નગરશેઠની કુંવારી કન્યાના હાથે રાજ્યતિલક થયું. ચેમેરનગરમાં ઉત્સવોની હારમાળા ઉજવાણી...ઘર ઘર તરણે બંધાયાં. લોકોને આવો પરાક્રમી, પરોપકારી અને યુવાન રાજા મળવાથી આનંદનો પાર ન રહ્યો. રાજાએ વ્યંતરદેવને હાથ જોડી વિજ્ઞપ્તિ કરી. “દેવ! તમારે ઉપકાર એટલે માનીએ તેટલે ઓછો છે. આપ આપના સ્થાને પધારે અને જ્યારે જરૂર પડે ત્યારે દર્શન દેજે.” આમ કહી દેવને નમસ્કાર કર્યા..વ્યંતરદેવે " તથાસ્તુ” કહી વિદાય લીધી... મલયસુંદરીના મનોરથ પૂર્ણ થયા. હવે સ્વામીને ચિરકાલને મેલાપ થયો. એટલું જ નહિ એને પટ્ટરાણીપદ પણ મળ્યું. એના દુઃખને અંત આવ્યો હતો.....માત્ર હવે એક જ દુઃખ એને શલ્યની જેમ ખૂંચતું હતું. પુત્ર વિયેગ! ....બાકી સર્વ પ્રકારની રાજ સાહ્યબી. પ્રેમાળ પતિનું મિલન, અને પ્રજાનો પ્રેમ. આમ બીજી સર્વ વાતે તેના દિવસે સુખમાં પસાર થતા હતા. વિશેષ તો તે પતિની પ્રેરણામૂર્તિ બની હતી. કારણ કે એ જ મહાબલને આત્મા હતી. રાજા સિદ્ધરાજના પ્રતાપી શાસનકાળને ઉદય થયો, અને પ્રજા પણ આવા આદર્શ યુવાન પરાક્રમી રાજાને પામી સુખી બની. સમૃદ્ધ થઈ સિદ્ધરાજે પણ રાજ્યને સુંદર અને વ્યવસ્થિત બનાવ્યું. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ 16o સતી મલયસુંદરી લશ્કરને વધાર્યું. વેપારીઓને વેપારમાં સુવિધા કરી આપી. કલા કારોને પ્રેત્સાહન આપ્યું. દરેક ક્ષેત્રમાં એની વિશિષ્ટ સમજને લઈ પ્રજા એને દેવ માની એના પ્રત્યે અપાર પ્રેમ ધરાવતી થઈ. લેકે તે સિદ્ધરાજ કહેતા પણ એની યશગાથા. “મહાન સિદ્ધરાજ” તરીકે વિસ્તરી. પ્રસંગે શીધ્ર બનતા જતા હતા. પુણ્ય મનુષ્યને સુખ-સામગ્રી આપે–એ સન્માર્ગે વપરાય એમાં સન્મતિના રંગ પુરાય તો રાજા અને પ્રજા બને મહાન બને. સાધુ-સંતે આ જ રાજ્યને રામરાજ્ય કહે છે. જ્યાં પ્રેમની સત્તા હોય, સાગરતિલકમાં લોકો દરેક વાતે સમૃદ્ધ છે. સુખી છે. એવામાં વેપાર કરવા પરદેશ ગયેલે બલસાર સાર્થવાહ ખૂબ સમૃદ્ધિ કમાઈને પોતાના વતન આવ્યો. સમુદ્રતીરે વાણે નાંગરીને રીવાજ મુજબ રાજાને ભેટનું આપવા તે રાજી મંદિરમાં આવ્યા. નૂતન રાજાને નમસ્કાર કરી તે ઉભે રો, પણ પૂર્વના કરતાં આ નવીન રાજાનો કેઈ અજબ પ્રભાવ એણે જોયે, સૌમ્ય છતાં તેજસ્વી ! શાંત છતાં દુર્ગમ! ગંભીર છતાં વિલક્ષણ! એના મંત્રીઓની કમવાર બેઠકે-ચોકીદારોની શિસ્તબદ્ધ ગોઠવણી અને રાજાને શાહી પ્રભાવ ! એના મુખમાંથી શબ્દ સરી પડ્યા....ખરેખર સુંદર રાજ્યવ્યવસ્થા ! મહાન મંત્ર! એને માલિક પણ મહાન ! મહાન સિદ્ધરાજ ! - અકસ્માત એની દષ્ટિ રાજાની રાણી પર પડી. એના હૈયામાં ફાળ પડો ! અડે. આ તે મલયસુંદરી! આને કર્થન કરવામાં મેં બાકી રાખી નથી. એ રાજાને વાત કરશે તે મારી શી હાલત થશે ? રાજાનું પ્રતાપી મુખ જેમાં પ્રથમ વાર જ એના પગ ધ્રુજવા માંડયા...... P.P.AC. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજને પ્રભાવ OBEEEEE333333333333333333. 33 જેના મનમાં પાપ છે એના પગ પગલે પગલે ક્રૂજતા. હોય છે. બલરાજ વિચારવા લાગ્યો. હવે શીધ્ર ઘર ભેગા થવું એ જ ઉત્તમ છે. રાજા પાસે ભેટ મૂકી બેલ્યો. “રાજન ! આજે મારી તબીયત ઠીક નથી. પછી આપને મળીશ.” રાજાએ એ વેપારીની ભેટ સ્વીકારી અને જવાની રજા આપી...તત્કાળ એ ઘેર આવી અસ્વસ્થ મને પથારીમાં. પડે....વિચારવા લાગ્યો. મલયસુંદરી રાજાને કહેશે જ... અને પછી એ સમર્થ રાજા જરૂર મારી ખબર લેશે. અને વિકલ થઈ તે ગાદી પર પડયે હતું ત્યાં એને શંકિત ભય તુરત હાજર થયે. બે ચેકીદારે આવીને રાજાને હુકમ બતાવી તેને બંધનથી બાંધ્યો. તેના કુટુંબને પણ હાથકડી કરી. બલસારના ગયા બાદ મલયસુંદરીએ બધી વાત મહાબલને કરી. હતી. “આજ સાર્થવાહે મને કદર્થના કરી છે. પુત્ર પણ એની જ પાસે છે.” અને રાજાને કેપ થયે. તરત તેના. વહાણ જપ્ત કરવા હુકમ કર્યો. અને બલસારને બાંધી જેલમાં પૂરવાની આજ્ઞા કરી. - સુભટો દોડ્યા, બલસાર કંઈ પણ ઉપાય વિચારે તે પૂર્વે તેને કુટુંબ સહિત બાંધી જેલમાં નાંખી દીધો. રાજાના કેપની પ્રથમ કટારી તેના પર જ આવી. પ્રજાએ આ બીજીવાર મહાબલના કેપને આવિર્ભાવ છે. એક વાર કંદર્પનું મુખ અવળું કર્યું ત્યારે, અને આ બીજીવાર... દુષ્ટને દંડ અને ધર્મને પ્રોત્સાહન એ તે રાજનીતિ છે. 11 P.P. Ac. Gunratnasuri NuS.Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી બલસારને કુટુંબ સહિત જેલમાં પૂર્યા બાદ તેની માલ મિલક્ત જપ્ત કરતાં અઢળક નાણું રાજ્યની તીજોરીમાં જમા થયું. દશ મોટા વહાણે જેમાં વિવિધ કરીયાણુ ભર્યા હતા તે પણ લાખોની કિંમતના હતા. કે જેલના સળિયા પાછળ કદર્થના પામતે બલસાર વિચારતે હતો: “ઓહ! કરેલાં કર્મ ઉદયમાં આવ્યા, એ સતિ નારીને સતાવ્યાનું આ ફળ! પણ હવે મારે છુટકારો કઈ રીતે થાય? એ સામાન્ય વેપારી ન હતે. મોટા રાજાઓ. - સાથે એને બેઠક હતી. એને યાદ આવ્યું. રાજાએ જે મિલકત જપ્ત કરી તે સિવાય પણ બીજી ગુપ્ત મિલકત જે પિતેજ - જાણે છે તે બચી છે. તેમાંથી કંઈક ઉપાય કરું. આમ વિચારતાં તેને રાજા વીરધવલ અને રાજા સુરપાલ યાદ આવ્યા! જે તેના મિત્ર સમાન હતા. એ જ આ સંકટમાંથી મને બચાવી લેશે એ જ આ સિદ્ધરાજની સાન ઠેકાણે લાવશે. એણે પોતાના એક વિશ્વાસુ મિત્ર સેમચંદ્રને ગુપ્ત પત્ર લખ્યો અને તેમાં લખ્યું કે “મારી ગુપ્ત મિલકતમાંથી આઠ લાખ સોના મહોર અને આઠ લક્ષણવંત હાથી લઈને જા અને રાજા વીરધવલ તથા રાજા સુરપાલને તે ભેટ આપજે અને મને આ દુષ્ટ રાજાએ જેલમાં પૂર્યો છે તે બધી વાત કરી સહાય માંગજે” બલસારને ખબર ન હતી કે વીરધવલ આ રાજાને સસરે છે અને સુરપાલ એને પિતા છે. ડુબતે તણખલું પકડે તે એને ઘાટ થયો. બલસારના હુકમ મુજબ તે સમચંદ્ર રાજા વરધવલ પાસે ઊપડ્યો. એ દડમજલ કરતા ચંદ્રાવતી આવ્યા ત્યારે તેને ખબર પડી કે રાજા વીરધવલ ભીલ પલ્લીપતિને શિક્ષા કરવા રૌદ્રવનમાં ગયા છે. તે રૌદ્રઅટવી તરફ ઉપડયા. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજને પ્રભાવ 163 રાજા વીરધવલને કોઈએ એવા સમાચાર આપ્યા હતા કે મલયસુંદરી ભલ પલ્લી પતિ પાસે છે. એટલે રાજા વીરધવલે રાજા સુરપાલને સાથે લઈ ભીલ રાજા ભીમ પર ચડાઈ કરી. તેને લીલા માત્રમાં જીતી લીધો. ઘણી તપાસ કરી પણ ત્યાંથી મલયસુંદરી ન મળી. આથી તેઓ નિરાશ થઈ પાછા ફરતા હતા તે સમયે રૌદ્ર અટવીમાં સેમચંદ્ર તેમને સન્મુખ મળ્યો! એણે બધી વાત કરી અને પોતાના શેઠ બલસારને દુષ્ટ રાજા સિદ્ધરાજે જેલમાં પૂર્યા છે તેને છોડાવવા વિનંતી કરી અને ભેટ તરીકે 8 લાખ સેના મહેર અને 8 હાથી મૂક્યા. રાજા વિરધવલ અને રાજા સુરપાલે વિચાર કર્યો કે આ સાગરતિલક નગર સાથે ઘણા વખતથી વેર તે ચાલ્યું જ આવે છે. માટે એને પણ બોધપાઠ મળશે, અને આ શેઠનું કામ થશે. રાજા વીરધવલે અર્ધ ભાગ રાજા સુરપાલને આપે. તે પણ ધન મળતાં રાજી થઈ ગયો અને લેભને વશ તે પણ સાથે ચાલ્યા. અને રાજાઓ વિશાળ સૈન્ય લઈ સાગરતિલક પર ચડાઈ કરવા ધસમસતા આવી પહોંચ્યા અને થોડા સમયમાં નગરથી થોડે દૂર મોટી ટેકરીઓની પાસે સૈન્યને પડાવ નાંખે. બને રાજાને ખબર નથી કે સિદ્ધરાજ કેણ છે. અને શા માટે એણે બલસારને કેદ કર્યો છે...જાણે વિધિએ આ નિમિત્તે સ્વજનોને મેળાપ ઈચ્છો હશે....! રાજા વીરધવલે સિદ્ધરાજ પાસે પોતાને દૂત મોકલ્યા. રાજાએ શિક્ષણ આપી મોકલેલે એ ચતુર્મુખ દૂત સિદ્ધરાજના દરબારમાં આવીને ઊભે અને નમસ્કાર કરીને બોલ્યા “રાજા સિદ્ધરાજને નમસ્કાર ! રાજા વીરધવલને જય થાઓ ! રાજા સુરપાલને જય થાઓ! હું આ બન્ને રાજાને દૂત છું. તેઓ મેટું સૈન્ય લઈને આવ્યા છે અને તમને જણાવ્યું છે કે તમે જે P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી બલસાર સાર્થવાહને કેદ કર્યો છે તે અમારો મિત્ર છે. અમારા રાજ્યમાં અવારનવાર વેપાર કાજે આવે છે. અમારે સ્વામી એને પુત્ર, મિત્ર કે બંધુ માને છે. અને તે બન્ને રાજાએ ખાસ કહ્યું છે કે તેને છોડી મૂકે કારણ કે તેની પાછળ આ બને રાજાનું પીઠબળ છે. અપરાધ હોય તે પણ જાતે કરે, કારણ કે મેટાના પુત્રની સામાન્ય ભૂલે નજરે જોવાતી નથી. સિંહના બચ્ચાની કંઈક ભૂલ થાય તો પણ સિંહની બીકે તે જતી કરવી પડે છે. નહિ તે સિંહ પંજે ઊંચે કરશે ત્યારે તમારી દશા ચંચલ મૃગલા જેવી થશે. એટલે મોટા સાથે બાથ ભીડવી એ ઈષ્ટ નથી. તમારી પાસે જે લશ્કર છે તેના કરતાં તેમની પાસે ચાર ગણું લશ્કર છે માટે આ એક સાર્થવાહને છેડી મૂકી ચિરકાળ પર્યત તમે રાજ્ય કરે....ખીલી માટે તમારે મહેલ જમીનદોસ્ત નહિ કરે. એ અમારા રાજાઓને પૈગામ છે... મહાબલ દૂતનાં મીઠાં છતાં ગર્વિષ્ટ વચન સાંભળી મનમાં આનંદ પામ્યું કે પિતા અને સસરા સન્મુખ આવ્યા છે. ઈષ્ટજનને મેળાપ કોને પ્રિયકર નથી! પણ તેણે વિચાર્યું કે સંગ્રામ કર્યા સિવાય પિતા સન્મુખ જઈને કે સસરા સન્મુખ જઈને કહેવું કે હું તમારો પુત્ર છું. જમાઈ છું. એમ દીનતા કરવી ઈષ્ટ નથી. દીનતા તે માનભંગ કરનાર છે. માટે જરા મારું પરાક્રમ, તલવારની સુખડી એમને ચખાડીશ. પછી જ જાહેર કરીશ...આમ વિચારી તે કૃત્રિમ કેપ કરી દૂતને કહેવા લાગ્યા, “અરે વાચાલ દૂત ! તારા રાજાએ અને તે સિંહની કેશવાળી ખેંચવાની આ શી રમત આદરી છે! તારા રાજા પાસે સૈન્ય છે અને અમે શું સૈન્યબળ P.P. Ac. Gunratnasuri Nue.Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજનો પ્રભાવ 165 વિનાના છીએ ? અમારે શું ભૂજા નથી? પ્રચંડ દેહ નથી! હાથીના મદને ગાળવા શું સિંહ સમર્થ નથી ? આ સાર્થવાહ તારા રાજાને વલ્લભ હોય તેથી મારે શું! દુષ્ટ આચરણવાળા કુપુત્રને પણ રાજાઓ શિક્ષા નથી કરતા? તારા રાજાને શરીરે વળીયાં પડયાં. માથે મળી આવ્યાં છતાં ન્યાયમાર્ગે ચાલવાનું બિરૂદ ધરાવે છે? મેટાની સાથે બાથ ભીડનાર પણ સામાન્ય નથી એ તું જાણી લે. તારે રાજા અન્યાય પક્ષને સાથ આપનાર છે માટે જરૂર હાર પામશે. સૂર્ય આગળ જેવી ઘુવડને આશ્રય આપનાર રાત્રીની સ્થિતિ–તેવી તારા રાજાની દશા થશે. માટે રાજા કે રંક, અપરાધીને શિક્ષા આપવી એ મારી ફરજ છે. અને અન્યાયી નેપક્ષ લેનાર તારા સ્વામીને ચેતાવ મારી તલવાર તેમનું બરાબર સ્વાગત કરશે... હું યુદ્ધ માટે તારી પાછળ જ આવું છું. “અને આમ કહીને સિંહાસન પરથી બેઠા થઈ સિદ્ધરાજે રણસંગ્રામના પ્રયાણસૂચક રણભેરી વગડાવી. સિદ્ધરાજની વાક્ચાતુરી અને ઉત્સાહ દેખી દૂત સ્તબ્ધ થઈ ગયે. અને પિતાની છાવણીમાં આવી બને રાજાને બધી વાત કરી. બન્ને રાજાએ પણ યુદ્ધની તૈયારી કરવા લાગ્યાં. રણશૂરા બંકાઓ તલવારો અને બાણોને સજવા લાગ્યા. યુદ્ધસ્ય કથા રમ્યા...યુદ્ધ એ માનવજીવનને એક શૌર્ય પરાક્રમ અને શક્તિની સ્પર્ધાને નમૂને છે. તો ટા અનાદિકાલથી માનવી યુદ્ધ કરતે જ આવ્યો છે. જીવન સંગ્રામ પળે પળે ચાલે જ છે. સાચે સંગ્રામ કર્મ શત્રુ સામે કરનારા જ વિરલા છે. અને એમાં વિજય વરનારા કેટલા ? . P.P. Ac. Gunratnasuri M8.Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી આ બાજુ મહાબલે પણ અંતઃપુરમાં આવી મલયસુંદરીને શુભ સમાચાર આપ્યા. પિતા અને સસરાને મેળાપ થશે. એ વધામણીથી એના આનંદનો પાર ન રહ્યો. મહાબલે પોતાની એજના સમજાવી. પ્રભાતકાલે રણમેદાન પર જતા મહાબેલે મલયસુંદરીને કહ્યું. “પ્રિયે ! તું આ તારા પ્રિયતમનું રણકૌશલ આ ગવાક્ષમાં બેસીને જેજે. એમાં કેનું રણકૌશલ ચડે–તારા પ્રિયતમનું–તારા પિતાનું કે તારા સસરાનું એ નક્કી કરજે. મલયસુંદરી મધુર સ્મિત કરી રહી. એણે મહાબલને કુમકુમ તિલક કરી રણમાળા પહેરાવી કહ્યું. “હું જાણું છું આ રણસંગ્રામ છે કે મધુર મિલન પ્રવેશ છે” વિદાય થતા મહાબલે સ્નિગ્ધ દૃષ્ટિથી તેની સન્મુખ જોતાં કહ્યું. “એમ! તે કોને વિજય કે વાગશે તે કહે.” “બધાનો” તે બેલી અને મહાબલ હસતે હસતો વિદાય થયો. બંને પક્ષે યુદ્ધભૂમિનાં રણવાજા જોરશોરથી વાગી રહ્યાં હતાં. સ્વજનનું મધુર મિલન 333333333330333333333 34 મહાબલે રણમેદાનમાં આવી પિતાના લશ્કરની સુંદર વ્યુહરચના કરી. સૈનિકે, સેનાપતિઓ, રાજા સિદ્ધરાજને આદેશ થાય એટલે દમનના ચૂરા ચૂરા કરવા થનગની રહ્યા હતા. સિદ્ધરાજના મનમાં એક જ ભાવ હતો. વડીલને એક વાર તે પરાજિત કરવા જ. દીનતાથી સામે જવું એ તો માનભંગ છે. ક્ષત્રિયપુત્ર હોવાથી રણમેદાન એ તે એને પ્રિય P.P. Ac. Gunratnasuri MiB.Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ 16e સ્વજનનું મધુર મિલન વિષય હતે. તે રણરંગ હાથી પર બેસી સામેની છાવણનું નિરીક્ષણ કરવા લાગ્યો. ચારે બાજુ રણશીંગા ફુકાતા હતા. રણવાજીંત્રના નાદ જાણે બ્રહ્માંડને ફેડી નાખે તેવા ભયંકર થતા હતા. અને શૂરાઓના પરાક્રમોનું ભાટચારણ વર્ણન કરતા શૌર્ય ચડાવતા હતા. સામે પક્ષે વિધાલંકાર હાથી પર રાજા વીરધવલ બેઠા હતા. અને સંગ્રામતિલક હાથી પર સુરપાલ બેઠા હતા. વિશાળ સૈન્યની દેખરે જાણે સૂર્ય જેવા શોભતા હતા. એવામાં યુદ્ધપ્રારંભની રણભેરી વાગી. સૈન્યના સુભટો પરસ્પર ભયંકર સિંહનાદ કરતા પરસ્પર તૂટી પડ્યા. જયશ્રી વરવા કાજે સુભટો પિતાની તલવારોને નૃત્ય કરાવવા લાગ્યા. રથવાળાની સામે રથવાળા ભીડાયા હતા, હાથી પર બેઠેલા હાથીવાળા સામે, અહીઓ અશ્વવાળા સામે જામ્યા. પદાતિઓ પદાતિઓ સામે ધસ્યા. રણવેષમાં વીર પુરૂષોના કેશ ઉડતા ધુમાડાની જેમ છૂટા થઈ નૃત્ય કરી રહ્યા. પરસ્પર છોડેલા બાણથી જાણે સૂર્ય ઢંકાઈ જાય તેમ અંધકાર છવાવા લાગ્યો. પરસ્પરની તલવારના ઘર્ષણથી ઉત્પન્ન થતો અગ્નિ એમાં વીજળીની જેમ અજવાળું કરી રહ્યો. પ્રસરતા બાણેના ઘરર અવાજ થતા હતા. પરસ્પર ઘસાતી તલવારની રમઝટથી રણકાર થતા શબ્દોના સમુદાયથી અને દંડાના પડકારથી સંગ્રામ ભૂમિ ભયંકર બની ગઈ. રણવીરા હોંકારા-પડકારા કરવા લાગ્યા. કાયર કંપવા લાગ્યા. શૂરવીરેના રેમાં વિકસ્વર થવા લાગ્યા. આ રીતે દંડા દંડી, ખડગ ખડગી, કુંતાકુંતી, ગદગદી મુષ્ટા મુષ્ટિ, કેશાકેશી થતાં ડાક જ સમયમાં સિદ્ધરાજનું સૈન્ય ભાંગ્યું. કેમ કે તે ઘણું થોડું હતું. વળી ઉતાવળમાં તૈયાર થયું હતું અને તે સૈન્ય પાછું હઠતું શહેર તરફ જેમ P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ સતી મલયસુંદરી પાછું હતું ગયું તેમ સામે પક્ષે વિજય વરવા તે સૈન્ય આગળ વધતું ગયું. પિતાના સૈન્યને પાછું હતું જઈ રણુરંગ હાથી પર બેઠેલે રાજા સિદ્ધરાજ સિંહનાદ કરતે, પિતાના સૈનિકોને સ્થિર કરતે, સામે સૈનિકોને ત્રાસ આપતો મોખરા પર આવી લડવા લાગે. સિદ્ધરાજને સન્મુખ આવ્યો જાણી રાજા વીરધવલે અને રાજા સુરપાલે પિતાને હાથી તેની સન્મુખ લાવી બાણોથી તે લડવા લાગ્યા. આખરે સામે પક્ષ અજેય જણાતાં સિદ્ધરાજે વ્યંતર દેવનું સ્મરણ કર્યું. તુરત તે વ્યંતરદેવ હાજર યઃ સિદ્ધરાજની આજ્ઞા થતાં જ તે સામા પક્ષના બાણ માર્ગમાંથી જ હરી લેવા માંડે. આ બાજુ સિદ્ધરાજના બાણથી ત્રાસી સામા પક્ષના સુભટો ભાગવા લાગ્યા. એક તે બળવાન, યુવાન અને વ્યંતરની સહાય. સિદ્ધરાજનું જેર એકદમ વધી ગયું. અને તેણે ક્ષણવારમાં બન્ને રાજાના મુગટ, ગદા, ચામર, ધ્વજા, અને છત્ર બાણથી ઉડાવી દીધા. એટલું જ નહિ તેણે રાજાના રક્ષકેના શસ્ત્રો પણ હાથમાંથી ઉડાડી દીધા. જેમ ચંદ્રને ઉદય થાય અને ગુરુ અને શુકનાં તેજ હરાઈ જાય તેમ તે અને રાજા નિસ્તેજ થયા. બને લજજાથી અધોમુખ જોઈ રહ્યા. એ સમયે પૂર્વની ગોઠવણ પ્રમાણે રાજા સિદ્ધરાજે વ્યંતર દેવની સહાયથી એક બાણ મૂકયું. તેમાં ચિઠી મૂકી હતી તે બાણ દેવ-સહાયે બને રાજાને પ્રદિક્ષણ દઈ રાજા સુરપાલના ચરણ પાસે ચીઠી મૂકી સિદ્ધરાજ પાસે ચાલ્યું ગયું. આવું કૌતુક જોઈ સૈનિકે તુરત રાજા સુરપાલ પાસે આવ્યા. રાજા સુરપાલે પણ તે પત્ર મોટેથી વાંચવા માંડે. “શ્રીમાન P.P. Ac. Gunratnasuri Nue.Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ સ્વજનોનું મધુર મિલન 16 વીર પુરુષોથી સુશોભિત, રણમેદાનમાં સ્થિત પૂજ્ય પિતાશ્રી સુરપાલ નરેન્દ્રના ચરણકમલમાં, તથા શ્રીમાન ચંદ્રાવતી નરેશશ્વસુરશ્રી વરધવલના ચરણસરેજમાં. આપશ્રી સન્મુખ રણમેદાનમાં સ્થિત સિદ્ધરાજ નામધારી કુમાર મહાબલના વંદન. આપશ્રીની પરમકૃપાથી મને આ સાગરતિલક રાજ્યને પરિગ્રહ પ્રાપ્ત થયો છે. તેમજ પૂજ્ય પિતાશ્રીના આનંદ કાજે મારા ભૂજબળને વિનદ આપ સમક્ષ મેં કર્યો છે. તેમાં પૂને કઈ પરાભવ કે અવજ્ઞા કે અવિનય કે અપરાધ થયો હોય તો આપશ્રી મારા પર કૃપાકટાક્ષ કરી ક્ષમા આપશે. પૂજ્ય પિતાશ્રીના દર્શન કાજે મન ઉત્કંઠિત હતું ત્યાં અકસ્માત રણભૂમિમાં આપનાં દર્શન થયાં તે હર્ષને રથાને શેક શા માટે ?" રાજા સુરપાલે તે પત્ર રાજા વિરધવલને આવે. અને રાજા વિરધવલે હર્ષ અને રોમાંચથી તે વાંચી સૈન્યને યુદ્ધ બંધ કરવા આજ્ઞા કરી, અને બન્ને રાજાઓ પુત્ર મહાબલને મળવા પોતાનો હાથી તેની સન્મુખ ચલાવવા લાગ્યા. સેજે અને રાજાનો જયજયકાર ગજાવ્યા. પિતાની સન્મુખ આવતા વડીલને નિહાળી મહાબલકુમાર તુરત હાથી પરથી નીચે ઉતર્યો અને દેડો સન્મુખ આવી, પિતાજીના ચરણમાં નમી પડે. નેત્રમાંથી વિગ વ્યથાને લઈ અશ્ર કરી રહ્યા. રાજા સુરપાલે પણ મહાબલને બાથમાં લઈ હર્ષાશ્રુ વરસાવતાં અતિ સ્નેહ વરસાવ્યું. વિશેષ સમય ન ખેતાં મહાબલે બન્ને વડીલને નગરમાં ધામધૂમથી પ્રવેશ કરાવ્યો. અને પિતાને મહેલે લાવે. P.P. AC. Gunratnasuri ULS.Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ 170 સતી મલયસુંદરી મલયસુંદરી પણ પિતાના સસરાના અને પિતાના ચરણે નમી પડી અને પિતાને જોતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પિતાએ મહામહેનતે તેને શાંત કરી. 1 - ત્યારબાદ સમગ્ર રાજકુટુંબે ભજન કર્યું. અને પિતાના ખાનગી મહેલમાં બેઠા બાદ મલયસુંદરીએ તથા મહાબલે પોતાને સર્વ વૃત્તાંત જણાવ્યા. મલયસુંદરી પર પડેલી દુઃખની હારમાળા અને મહાબેલે તેને છોડાવવા કાજે કરેલાં સાહસ એ સર્વ વૃત્તાંત શ્રવણ કરી અને વડીલે ગદ્ગદ્ થઈ ગયા. આંખમાંથી અશ્રુધારા વરસી પડી. વિરધવલે મલયસુંદરીની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું, “બેટા ! મારી વહાલી પુત્રી ! અહા ! રાજકુટુંબમાં જન્મ પામીને કુસુમથી પણ કેમલ દેહે તે ઘણાં સંકટોને દુઃખનો સામનો કર્યો. ધન્ય છે તને ! અને તારા આ પરાકામી સ્વામી ! મહાબલને પણ તેમણે અનેક ધન્યવાદ આપ્યા. ને ત્યાં રાજા સુરપાલ બેલી ઉઠયા. “બેટા ! પુત્રવધૂ ! તું તે અમારા ઘરની સાક્ષાત્ લક્ષ્મી છે. અરેરે ! આ અવિચારી સસરા સુરપાલે તને દુઃખાર્ણવમાં નાખી. તું તારા આ પાપી સસરાને અપરાધ માફ કર ! હે કુળવધૂ! તું પ્રસન્ન થા, તું તત્ત્વજ્ઞ છે એટલે વિશેષ શું કહું ? અને તે લજજાથી અધોમુખ બન્યા. મલય સુંદરીએ કહ્યું, “સસરાજી! આપ આટલે ખેદ ન. કરે. પૂર્વભવનાં કર્મને ઉદય થાય તેને કઈ મિથ્યા કરી શકતું નથી. એ મારા અશુભ કર્મને ઉદય જ હૈ દુઃખનું કારણ છે. મહાબલ પ્રતિ દષ્ટિ કરી રાજા સુરપાલે કહ્યું. બેટા મહાબલ! તે કંદર્પ પર ઘણો અનુગ્રહ કર્યો. છતાં તે નિભાગી તારી કૃપાને લાભ ન લઈ શકો. અહીં તારું સાહસ ! તારી બુદ્ધિ! તારું શૌર્ય ! તારું દૌર્ય! તારું પુણ્ય! કયા ગુણોને P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ - - - સ્વજનોનું મધર મિલન 17 લીદ કરીએ. ધન્ય છે તારા સવને ! હાં તે મલયસુંદરીથી પન્ન થયેલ તે પુત્ર કયાં છે? રાજાને પૈત્ર યાદ આવ્યું. “હમેશા મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય છે” રાજા વરધવલ ધવલે હસતાં કહ્યું. તુરત મહાબલે બંદીખાનામાંથી બલસારને પકડી લાવવા સુભટોને આજ્ઞા કરી. જંજીરોથી જકડાયેલ, રીરમથી શરદો બલસાર હાજર થયા, માર્ગમાં એણે જાયું કે " રાજાની મદદ માંગી હતી તે તે સિદ્ધરાજના tપતા અને સસરા છે ત્યારે તેના ભયમાં વધુ ઉમેરો થયો. અહો! રાસ ભારધવલની કન્યા મલયસુંદરીને મેં વિટંબના કરી છે. તેથી તેમના પણ કેપને ભોગ હું બનીશ. વળી. એને કારને ત્યાં વેચી કેવા પાપ મેં કર્યો. અરેરે ! હવે. મારો છુટકારે કેમ થાય ? હાં એણે વિચાર્યું. “એમનો પુત્ર મારી પાસે છે. જીવતદાન આપે તે પુત્ર આપું. એમ હું છુટકારો પામીશ. ત્યાં સુરપાલ રાજાએ ભૃકુટિ ચડાવી પૂછ્યું. હે પાપી બલસાર! દબુદ્ધિ! કમજાત ! તે અમારે ઘણે. અપરાધ કર્યો છે. તને જે શિક્ષા કરવાની છે તે તે કરશું જ પણ પ્રથમ એ બતાવ કે અમારો પુત્ર કયાં છે?” , બલસારે હિમત ભેગી કરી કહ્યું –“રાજન ! હું આપના. સોને મહાન અપરાધી છું છતાં જે આપ મને મારા કુટુંબ સહિત જીવતદાન આપવાની દયા કરો તે પુત્રને હું હાજર કરું.” પુત્ર જીવતો છે જાણી સર્વને આનંદ થયો. રાજા સુરપાલે તેની માંગણી કબૂલ રાખી તેથી પોતાના વિશ્વાસુ સેમચંદ વણિકને મોકલી પુત્રને મંગાવી આપ્યા. વરસાદના આગમને જેમ મયૂરને આનંદ કિલ્લેલ થાય તેમ સમગ્ર રાજકુટુંબ પુત્રને પામી નૃત્ય કરવા લાગ્યું. સુરપાલ રાજાએ પુત્રને ખોળામાં લીધો અને બલસારને પૂછ્યું, “આ કુમારનું નામ તે શું રાખ્યું છે? “બલ” એટલું નામ રાખેલ છે. તે બેલ્યો : P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ કાર સતી મલયસુંદરી એવામાં રાજા સુરપાલ પાસે સે સોનામેહરની થેલી પડી હતી તે, તે બાળકે હાથમાં લીધી તેથી રાજા સુરપાલે તેનું નામ શતાબી રાખ્યું અને પુત્ર મલયસુંદરીને સેંગે. મલય. સુંદરી પુત્રને પામી નૃત્ય કરતી હર્ષાશથી તેને ચુંબનથી નવડાવવા લાગી. રાજા સુરપાલે બલસાર અને તેના કુટુંબની જંજીરે કાઢી નખાવી જીવતદાન આપ્યું. જોકે તેની માલમિલકત જપ્ત કરી હતી તે શિક્ષા તે કાયમ જ રાખી. મહાબલે પોતાના ભૂજબળથી પ્રાપ્ત કરેલ રાજ્ય પિતાના ચરણે ધર્યું -સાએ પુત્ર, કુલદીપક તે છે કે જે પોતે કમાણી કરે અને વિનમ્રભાવે વડીલના ચરણે ધરે...............! સમગ્ર રાજકુટુંબમાં આનંદ આનંદ ફેલાઈ ગયો. રાજા સુરપાલે નગરમાં દસ દિવસનો મહોત્સવ કરવા આદેશ આપે. ધવલ મંગલ વરતાઈ રહ્યા. ઘર ઘર તોરણ બંધાઈ રહ્યા. પ્રજાના પણ હર્ષનો પાર ન રહ્યો કારણ કે તેમને સુરપાલ * જેવા રાજા પ્રાપ્ત થયા હતા. એ મહોત્સવમાં જાત જાતના લાજીંત્ર વાગતા હતા. લેકે નૃત્ય કરતા હતા. પૂર્વભવ 3333333 35 - આત્માને ઈષ્ટ સંગ એ સુખ અને અનિષ્ટ સંગ એ દુખ. અથવા ઈષ્ટ વિગ એ દુઃખ, અનિષ્ટ વિગ -સુખ ભાસે છે. રાજા સુરપાલ વગેરેએ પિતાની રાણી વગેરેને પણ બેલાવી લીધાં અને સાગરતિલક નગરમાં સર્વ સહકુિટુંબ અન્ય સ્નેહના સાગરમાં નિમગ્ન થઈ ઈષ્ટ સંગે સુખમાં દિવસે વ્યતીત કરવા લાગ્યા. P.P.AC. Gunratnasuri NuS.Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ 173. જેમ બાહ્ય અગ્નિને ઠારનાર મેઘરાજા છે તેથી જગતને શાંતિ થાય છે. તેમ અત્યંતર કોધ કષાયના અગ્નિને ઠારનાર મુનિ રાજા છે. જાણે બન્ને રાજા અને મહાબલ, મલયસુંદરીના - પુણ્ય પસાયે આકર્ષાઈને ન આવ્યા હોય તેમ પ્રીતલ પર - વિચરતા ચંદ્રયશા કેવલી ભગવંત સપરિવાર તે નગરમાં સમેસર્યા. ઉદ્યાન પાલકે વધામણ આપી અને બન્ને રાજા તે ઉદ્યાનપાલકને માન ઈનામ આપી ગુર મઠારાજને વંદન કરવા ઘણા આડંબરપૂર્વક સપરિવાર આવ્યા અને ગુરુને વંદન કરી સન્મુખ બેઠા. પ્રજાજનો પણ ગુરની દેશના શ્રવણકરવા આવ્યા. અને ચતુર્મુખ પર્ષદા આગળ કેવલી ભગવંત મેઘગંભીર વાણીથી સંસારની અસારતા અને ધર્મની પ્રબળતા, મનુષ્ય ભવની દુર્લભતા વગેરે વિશિષ્ટ રીતે મધુર એવી ધર્મ દેશના આપી. મેઘને નિહાળી મયૂર નાચે તેમ એ દેશનાથી અનેક ભવ્ય આત્માઓના હૃદય નૃત્ય કરવા લાગ્યા. અને દેશના . અંતે સર્વેએ વ્રત-નિયમ ગ્રહણ કર્યા. ત્યારબાદ રાજા સુરપાલે કેવલી ભગવંતને પ્રશ્ન કર્યો. “ભગવંત! જ્ઞાન દિવાકર !" પ્રભે! આપની હૃદય દાહ બુઝાવનારી વાણીથી અમારાં હૈયાં. શિતલ થયા છે. એક સંપાય છે જે આપને પૂછું છું. જ્યારે મલયસુંદરી આકાશમાંથી સાગરમાં પડી ત્યારે તે મચે તેને જેતે સમુદ્રમાં કેમ ગયે ? - ચંદ્રયશા કેવલી બેલ્યા. “રાજન ! ભારડ પક્ષીથી છૂટીને ગાનગ મલયસુંદરી તે મત્સ્ય ઉપર જ પડી. તે મત્સ્ય. બીજું કઈ નહિ પણ તેની પૂર્વભવની ધાવમાતા વેગવતી હતી. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ 174. સતી મલયસુંદરી તે આદ્ર ધ્યાને મરણ પામી મત્સ્ય થઈ હતી. મલયસુંદરીને મુખથી નવકાર મંત્ર સાંભળી તે જાતિસ્મરણ જ્ઞાન પામી. પિતાની પૂર્વભવની પુત્રીને ઓળખીને તેને થયું—આ મારી કન્યા કોઈ કારણે સમુદ્રમાં પડી છે તે તેને મદદ કરું. આમ વિચારી તેણે પૂર્વભવના નેહે જાળવીને સાગરતિલક નગરના કિનારે મૂકી. સ્નેહથી વારંવાર જે તે મત્સ્ય સમુદ્રમાં ચાલ્યા ગયે. A રાજા સુરપાલે પૂછ્યું. “ભગવંત! હવે તે મત્સ્ય કઈ ગતિમાં જશે?” ભગવંતે કહ્યું.” રાજન ! તે નવકારનું સ્મરણ કરતો તથા નાના મત્સ્ય વિગેરે માંસને ત્યાગ કરતો તે જીવ નવકાર મંત્રના શુભ ધ્યાને દેવલેકમાં જશે.” સુરપાલ રાજાએ પૂછ્યું, “ભગવંત! આ મારા પુત્ર મહાબલ અને પુત્રવધૂ મલયસુંદરીએ પૂર્વભવમાં એવું શું કર્યું હતું કે વિયેગ, દુઃખ, સુખ વિગેરે તેને પ્રાપ્ત થયું? કેવલી ભગવંતે તેમને પૂર્વભવ સવિસ્તાર કહેતાં કહ્યું કે “આ પૃથ્વી સ્થાનપુરમાં પૂવે_પ્રિય મિત્ર નામે ગૃહપતિ રહેતું હતું. એની પાસે સમૃદ્ધિ હતી પણ સંતાન કેઈન હતું. તેને રૂદ્રા-ભદ્રા અને પ્રિયસુંદરી નામે ત્રણ ભાર્યા હતી. રુદ્રા અને ભદ્રા બન્ને સગી બહેન હતી. તેમને પરસ્પર અત્યંત પ્રીતિ હતી. પ્રિય મિત્રને પ્રિય સુંદરી પ્રત્યે ગાઢ પ્રેમ હતે પણ આ બને સ્ત્રીઓ રૂદ્રા, ભદ્રા પ્રત્યે લેશ પણ પ્રેમ ન હતું. આ બન્ને વારંવાર પ્રિયસુંદરી પ્રત્યે કલેશ કર્યા કરતી. શેક્યને સ્નેહ કે હોય તે જગત ક્યાં નથી જાણતું ? આ કલેશને અગ્નિ વધતું જતું હતું. પ્રિય મિત્રને એક મદનપ્રિય નામે પ્રિય મિત્ર હતું. તેના મિત્ર મદનને પણ પ્રિયસુંદરી પ્રત્યે ગાઢ અનુરાગ હતા. એકદા મદન ઘેર આવેલ ત્યારે તે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ 175 પ્રિયસુંદરી એકલી હતી. રૂપ અને લાવણ્યથી દીપતી એ સુંદરી પ્રત્યે મદનને કામવિકાર જાગૃત થયે. તેણે એકાંતને લાભ લેવા સુંદરી પ્રત્યે વિષયવાસનાની યાચના કરી. સુંદરીને સ્વાભાવિક પતિના મિત્ર તરીકે તે મદન પર આદર હતે. પણ એના મનમાં વિકાર ન હતું. તેનું હૃદય પવિત્ર હતું. પતિ પ્રત્યે પ્રમાણિક હતું. તેથી તેની એ યાચના એણે ધિક્કારી કાઢી અને આ સંબંધ યુક્ત નથી એમ એને સમજાવવા લાગી. જેમ જેમ આ પિતાના શીલધર્મમાં દઢ અને સમજાવટભરી વિનંતી કરતી હતી તેમ તેના તનમ્ર સ્નેહવાળાં વચને બોલી તેની પાસે વિષયની નિર્લજજ યાચના કરવા લાગ્યો. એ જ સમયે એકાએક પ્રિય મિત્ર ત્યાં આવી ચઢયો. બારીમાં ગુપ્ત ઊભા રહી આ પરિસંવાદ તેણે સાંભળે. સર્વ વૃત્તાંત જાણી તેને તેની સ્ત્રી પ્રત્યે બહુમાન થયું અને મિત્ર પર કેધ ચઢયો અને તેણે તેની એ સર્વ વાત પિતાના બાંધવ અને સ્વજનેને કરી. તે બધાએ ભેગા થઈ મદનને એટલે બધે તિરસ્કાર કર્યો કે તેને શહેર તજી ચાલ્યા જવાની ફરજ પડી. ચંદ્રયશા કેવલીની આ વાત સાંભળી કેટલાક જૂના વૃદ્ધજને વચમાં બેલી પડ્યા. “ગુરૂ ભગવંત! આપની વાત તદ્દન સાચી છે. અમે પૃથ્વીસ્થાનપુરના જ છીએ. અને એ પ્રિય મિત્રનું ઘર હાલ બીજા કોઈના કબજામાં છે એ વાત અમે જાણીએ છીએ. પછી શું થયું ગુરૂદેવ ?" ચંદ્રયશા કેવલીએ કહ્યું. “ત્યારબાદ તે એક દિશામાં ચાલવા લાગ્યા. બબ્બે ઉપવાસ થઈ ગયા. એમ ચાલતાં ચાલતાં એક અટવીમાં ગાયનું ટોળું તેના જેવામાં આવ્યું. તે ક્ષુધાતુર મદન ત્યાં પહોંચ્યો. અને એક ગેવાળીયા પાસે દૂધની યાચના કરી. તે દયાળુ P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ 176 સતી મલય, જિ ગોવાળીયાએ એક ગાયને દોહીને એક ઘડો ભરી દૂધ તેને પીવા આપ્યું. મદને વિચાર્યું', સામે તળાવના કિનારે જઈને વાપરું. આમ તે ઘડ લઈ તળાવના કિનારે આવ્યો. અને એ સમયે ભૂખ્યો છતાં તેના હૃદયમાં એક શુભ સંકલ્પ જાગૃત થયે. એણે વિચાર્યું. આ અવસરે કઈ અતિથિ, તપસ્વી આવે તે તેને આપીને હું દૂધ પીવું તે મારે જન્મ સફળ થાય. આખી જીંદગી કંઈ સુકૃત કર્યું નથી. એકાદ આટલું સુકૃત થાય તે પરદ્રવ્યથી પણ મારા જીવનમાં કમાણ થાય. આમ મને રથ કરતાં સદ્ભાગ્યે એક માસ ખમણુના તપસ્વી મુનિ પારણા માટે ગામ તરફ જતાં ત્યાંથી નીકળ્યા. તુરત તે દોડતે મુનિની પાસે આવી તેમના ચરણે પડ્યો અને શુદ્ધ ભાવે બોલ્યા “ભગવંત! આ દૂધ ગ્રહણ કરી મારે નિસ્તાર કરે. હે કપાળ મુનિ ! આ પાપી જીવને તારે.” મદનના આ શુભ ભાવ, દ્રવ્ય વિગેરે નિર્દોષ દેખી સુનિએ પાત્ર ધર્યું. અને તેણે અધિકા ભાલાએ દૂધ વહોરાવ્યું. મુનિ મહારાજ અર્ધા ઘડા જેટલું વહોરી ચાલતા થયા. ત્યાર બાદ તળાવની પાળ પર બેસી તે મદને બાકીના દૂધથી ઉદરપૂતિ કરી. ત્યારબાદ તે પાણી માટે તળાવમાં ઉતર્યો. પાણી પીતા હાથપગ ધતાં તળાવમાં ચીકાશના કારણે તેને પગ લપસ્ય. અને તે અધિક ઉંડે ખૂંચવા લાગ્યો. એણે ચીસાચીસ કરી. પણ તે નિર્જન સ્થાનમાં તેને કેણ બચાવે ? તે તળાવના અગાધજલમાં ડૂબીને મરી ગયે. મુનિદાનના શુભ ભાવથી મરીને તે મદન આ સાગર તિલક નગરના રાજા વિજયનો પુત્ર કંદર્પ નામે રાજા થયે. આ બાજુ પ્રિય મિત્ર સુંદરીની સાથે વિલાસ કરતો આનંદમાં દિવસે પાર કરતો હતો. પણ એથી રૂદ્રા અને ભદ્રાની સાથે એણે વેર બાંધ્યું. વિષમ સ્વભાવ એ વૈરનું પરમ કારણ છે, P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ 177 એકદા પ્રિય મિત્ર સુંદરી સાથે ધનંજય યક્ષના મંદિરમાં દર્શનાર્થે જતો હતો. માર્ગે જતાં એ: -ક્ષ પાસે તેઓ આવ્યાં. ત્યાં તેમની સન્મુખ કોઈ તપસ્વી મુનિને આવતા જોયા. એ મુનિને જોઈ સુંદરી બોલી “અરે પ્રિય! આજે સવારમાં જ કયાં આ ઉઘાડા માથાવાળા મુંડના દર્શન થયાં. અપશુકન થયાં. હવે આપણી યાત્રા નિષ્ફળ જશે. અપમંગલ થયું. આમ બેલતી તેણે વાહન અને પરિવારને ત્યાં જ ઉભા રાખ્યા. આગળ જતાં અટકાવ્યા. જે જૈન મુનિઓ નિત્ય સ્વાધ્યાય ધ્યાન તપમાં રત છે, સ્વાર કલ્યાણની કામનાવાળા છે, પરમ મંગલભૂત છે તેને જેમ આજે કેટલાક નકામા કે અપશુકની માને છે તેમ તે સમયે પણ માનનારા જી હતા. પણ એ માન્યતા કેટલી નકશાનકારક છે તે આ ચરિત્રજ સમજાવે છે. સુંદરીની સુખાકૃતિ પર ક્રોધાવેશ જઈ ચાલ્યા આવતા સુનિએ વિચાર કર્યો કે અહો ! આજે કોઈ ઉપદ્રવ થાય એમ લાગે છે. સોનાની પરીક્ષા કસોટીથી જ થાય છે. આમ વિચારી સમભાવમાં લીન મુનિ ત્યાં જ કાઉસગ્નધ્યાને-શુભધ્યાને ઉભા રહ્યા. - આ મુનિને ઉભા રહ્યા દેખી સુંદરીએ વિચાર્યું-“અરે ! આ મુંડ તો આપણે ઉભા રહ્યા એટલે એ પણ અહંકાર ધરી ઉભે રહ્યો.” આમ વિચારી તેને કોઇ વળે. એટલે તેણે ચાકરને આજ્ઞા કરી–“સુંદર ! આ નજીકમાં બળતા ઈંટના નિભાડામાંથી અગ્નિ લઈ આવ કે જેથી આ પાખંડીને ડામ દઈએ જેથી આપણું અપશુકન દૂર થાય અને આને ગર્વ ઊતરી જાય.” તે સુંદર (ચાકર) બે -“સ્વામીની ! મારા પગમાં જેડા છે નહિ, તો ફેગટ કણ કાંટામાં જાય ? અને 12 P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ 178 સતી મલયસુંદરી આમને ડામ દેવાથી તમને શું ફાયદો થશે? ચાલે આપણે આગળ વધીએ. હજુ ઘણે દૂર જવાનું છે.” આજ્ઞાભંગ નરેન્દ્રાણાં....એ ન્યાયે પ્રિય મિત્રને ક્રોધ છે. તેણે બીજા નેકર પ્રતિ નજર કરી કહ્યું. “અરે ચાકરો ! આ સુંદરને વડના ઝાડ સાથે ઉંધે બાંધે જેથી તેના સુકમલ પગને કાંટા ન વાગે.” પોતાના પતિએ પોતાનું ઉપરાણું લીધું જાણું સુંદરીને વધુ જોર ચઢયું. તે રથમાંથી નીચે ઉતરી અને મુનિ પાસે આવીને બેલી “અરે પાખંડી ! તારા આ અપશુકનથી અમારે સ્ત્રી-પુરુષને કદાપિ વિયેગ ન થાઓ ! અને અપશુકન તને જ નડે. તારા બંધુવને તને સદા વિયેગ થાઓ. તું તે ખરેખર રાક્ષસ લાગે છે કે ભયંકર લાગે છે?” અને આમ કહી તેણે મુનિ પર ત્રણવાર પથ્થરને પ્રહાર કર્યો એટલું જ નહિ કેધથી તેમનો રજોહરણ (મુનિપણાસૂચક ધર્મદેવજ-એ) ખેંચી લીધું અને તે રજોહરણને રથમાં નાખી, રથમાં તે બેસી ગઈ અને રથને આગળ વધવા આજ્ઞા કરી. પરિવાર પણ બેઠા પછી ધનંજયયક્ષના મંદિર તરફ સર્વ આગળ વધ્યા. યક્ષનું પૂજન કરી સર્વ પાછા વળતાં માર્ગમાં એક સુંદર વૃક્ષ નીચે સાથે લાવેલ ભાતુ વાપરવા બેઠા. આ સમયે ભેજન કરતાં પ્રિયમિત્રની એક દાસી–જે જિનધર્મની જાણકાર હતી તેણે સુંદરીને શાંત દેખી કહ્યું. “શેઠાણીબા ! તમોએ તે મહાવ્રતના ધારક, કૃપા સમુદ્ર એવા ક્ષમાવંત, તે મુનિને તજના–તાડના કરી, તે મહા ભયંકર કર્મ ઉપાર્જન કર્યું છે-એ ચીકણુ કર્મથી આત્મા બીજા ભવમાં મહાદુઃખ પામે છે.” આ પ્રમાણે કહી તે દાસીએ સાધુનું સુંદર સ્વરૂપ સમજાવ્યું. તેની પૂજા કરવી એ મહામંગલકારી છે. અપશુકન નથી. એ વાત કહી એમ તેણે આ વાત એવી રીતે કરી કે તે સ્ત્રી-પુરુષને મનમાં ઉતરી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ 179 ગઈ. તેઓ પોતાના દુષ્કર્મને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. વળી તે દંપતીએ તે દાસીની પણ ઘણી પ્રશંસા કરી. તેની નિર્માલ બુદ્ધિને ધન્યવાદ આપ્યો. ભેજન બાદ બધા રથમાં ગોઠવાયા. અને પાછા નગરપ્રતિ ફરતાં માર્ગમાં સાધુ પાસે આવ્યા. મુનિ પણ રજોહરણ ન મળે ત્યાં સુધી અહીંથી ખસવું નહિ એમ સંકલ્પ કરી ત્યાં જ ઊભા હતા. અને શુભ ધ્યાનમાં વિચરતા હતા. તે દંપતી: આવતાં જ મુનિના ચરણે પડયા. નેત્રમાં આંસુ ધારા ચાલી અને હાથ જોડી પશ્ચાત્તાપૂર્વક રજોહરણ પાછું સેંપી મનિની પાસે વારંવાર ક્ષમા યાચના કરવા લાગ્યા. તે બોલ્યા હે કપાસિંધ ! ભગવંત! અમારો અપરાધ ક્ષમા કરો. અમે અવિનીત છીએ, અજ્ઞાન છીએ. પ્રત્યે ક્રોધ ન કરે. પ્રસન્ન થાય અને આપની આ મોટી અશાતનાથી અમે કુંભારના ચાકની જેમ ભમશું, માટે આ પાપ દૂર થાય એવો ઉપાય બતાવે” અને બન્નેના નેત્રમાંથી પશ્ચાત્તાપના સાચા આંસુ ઝરવા લાગ્યા. - મુનિએ ધ્યાનપૂર્ણ કરી કહ્યું “તત્વજ્ઞ સાધુઓના હૃદયમાં લવલેશ પણ કોઈને સ્થાન નથી જ, પણ જે તેઓ ક્રોધ કરે તે જગતમાં ભયંકર ઉલ્કાપાત થાય એવી એમની શક્તિ છે. પણ સાધુ એટલે જ સમતારસના ભગી. પણ તમને જેમ સુખ ઈષ્ટ છે, તેમ દરેકને સુખ ઈષ્ટ છે. કષ્ટ તમને ઈષ્ટ નથી. તે તમારે બીજાને કષ્ટ ન આપવું જોઈએ. કષ્ટ આપવાથી તેના કટ કર્મવિ પાકો ભેગવવા પડશે. જો કે પશ્ચાત્તાપથી તમે ઘણી કર્મની નિર્જરા કરી છે છતાં આ દ્વાદશત્રત યુક્ત ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે –તમે નિર્મલ થશે.” અને કરુણાવંત તે મુનિએ તેમને બાર વ્રત સમજાવ્યાં. તે દંપતીએ બાર વત ગ્રહણ કરી, ગુરુની ફરીવાર ક્ષમા માંગી. તથા પોતાને ઘેર આહાર–પાણીનું આમંત્રણ આપી પોતાને મહેલે આવ્યા........થડા સમય P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ 180 સતી મલિયસુંદરી બાદ મુનિરાજ પણ અકસમાત તે પ્રિય મિત્રને ઘેર જ ગોચરી માટે આવ્યા. બન્નેએ–દંપતીએ ભાવપૂર્વક મુનિને આહાર પાણી વહોરાવ્યા. મુનિ પણ ધર્મલાભ આપી વિદાય થયા. પરસ્પર પ્રેમવાળા આ દંપતી શ્રાવક ધર્મ પાળવા લાગ્યા. - પ્રિયમિત્રની બે સ્ત્રીઓ રુદ્રા અને ભદ્રાને પરસ્પર પ્રેમ હતે પણ એકદા આપસમાં મહાન કલેશ થયો. થોડીવારે એ કલેશ શમી જતાં બન્નેને મનમાં પશ્ચાત્તાપ થયે. બન્ને ભેગા મળી વિચારવા લાગ્યા. “આપણને ધિકાર છે. આપણા ઘરમાં કલેશ શાંત જ થતો નથી. આપણે પરસ્પર પ્રેમ હતો તે પણ કલેશ થયે. પતિને તો તે સુંદરીએ સ્વાધીન કર્યો છે. હવે આપણે શું સુખ છે? તે કૂવામાં પડી આપઘાત જ કરીએ." અને બનેએ પોતાની પાસેની મિલક્તનું યથાશક્તિ દાન કરી કૂવામાં પડી આપઘાત કર્યો. મરણ પામ્યા બાદ રદ્રા નામે સ્ત્રી જયપુરના રાજા ચંદ્રપાળને ત્યાં કન્યા રૂપે થઈ તેનું નામ કનકવતી. તેને રાજા વીરધવલ સાથે પરણાવી. બીજી ભદ્રા મરીને તે વ્યતર જાતિમાં વ્યંતરી થઈ એકદા તે ફરતી ફરતી પૃથ્વી સ્થાનપુરમાં આવી. પ્રિય મિત્ર ને સુંદરીને પરસ્પર પ્રેમમગ્ન જોઈ તેને પૂર્વભવનું વર યાદ આવ્યું. ઘરમાં શાંત પરસ્પર લીન સૂતેલા દંપતી પર પોતાની દૈવી શક્તિથી ઘરની ભીંત પાડી, તે ચાલતી થઈ. તે બને શુભ ભાવે મરણ પામ્યાં અને પ્રિય મિત્રને જીવ તે હે રાજી સુંદરીને જીવ તે વરધવલ રાજાની કન્યા મલયસુંદરી થઈ. તે બને આ ભવમાં પણ પતિ-પત્ની થયાં. પૂર્વજન્મની ભદ્રા સ્ત્રી, જે જન્મે વ્યંતરી થઈ હતી. તેણે મહાબલને જોઈ તેને મારવા પ્રયત્ન કર્યો પણ પુણ્યની પ્રબળતાથી મહાબલને તે મારી ન શકી. ત્યારે રાજમંદિરમાં P.P. Ac. Gunratnasuri ML8. Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ 181. સુતેલા મહાબલના વસ્ત્ર–અલંકારો હરણ કરવા લાગી. મલયસુંદરીએ જે લક્ષીપંજ હાર મહાબલને આપેલ, આ તે વ્યંતરીએ હરણ કર્યો અને પૂર્વભવના પ્રેમથી તે હાર કનકવતીના કંઠમાં નાખે. ગુરુની વાણીથી વિસ્મય પામેલા રાજા વિરધવલે કહ્યું: “–ભગવંત! સ્વયંવર મંડપ સિવાય તે પૂર્વે મહાબલ મલયસુંદરીને મળ્યો ન હતો એમ મારું ધારવું છે, તેનું કેમ?” રાજા વીરધવલને પૂર્વના મેળાપની ખબર ન હતી. તેથી તે સમયે મહાબલ અને મલયસુંદરી મુખ આગળ વસ્ત્ર રાખી ગુપ્ત પણે હસવા લાગ્યા. રાજાની શંકા દૂર કરવા ચંદ્રયશા કેવલીએ તે વૃત્તાંત પણ રાજાને કહ્યો કે મહાબલ મંત્રીઓની સાથે પૂર્વે ગુપ્તરૂપે આવેલ હતે પછી કનકવતીએ કપટથી તમને જ્યારે કહ્યું ત્યારે તે ચંપકમાલાના વેશે તેની પાસે જ બેઠો હતો, વિગેરે વાત કરી.' આ વાત સાંભળી શ્રોતાજ તથા રાજા પ્રમુખ હસી પડ્યા. મહાબલે તુરત રાજા વીરધવલને કહ્યું–સસરાજી ! ગુરૂમહારાજ યથાર્થ જ કહે છે. એમાં કંઈ સંદેહ કરવા જેવું નથી.” કેવલજ્ઞાનીની અનુપમ વાણી, યથાર્થ જ્ઞાન ખરેખર યથાર્થ જ હતું એ જાણી અને રાજા પ્રદ પામ્યા. ત્યારે ગુરૂ મહારાજે વાત આગળ ચલાવી “તે બાદ તે ભદ્રા વ્યંતરી, મહાબલને મારી ન શકી પણ તે તેનું હરણ કરી ગઇ. હાથરૂપે આવી અને તેને હરણ કરી આકાશમાગે ચાલી પણ કુમારે તેને મુઠ્ઠીથી તાડના કરી. તે બાદ કુમાર ચંદ્રાવતીની બાજુના વનમાં આમ્રવૃક્ષ પર પડયો અને તે વંતરી ભય પામી. પછી બીજી વાર આવી નહીં. ' પૂર્વજન્મમાં જે સુંદર નામે ચાકર હતો તે આ જન્મમાં પૃથ્વીસ્થાનપુરની બહાર વડવૃક્ષ પર ભૂત થયા હતા, જ્યારે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ 182 સતી મલયસુંદરી મહાબલ ગી સાથે વિદા સાધતું હતું ત્યારે શબ લાવવા જતાં તે ભૂત જ શબમાં પેસી બોલ્યો હતો કે મને ઊંધે ટાંગેલે દેખી હસે છે શું ? તારી પણ એજ દશા આવતી કાલે થવાની છે. પૂર્વ ભવે નોકરને જે તીવ્ર કષાયથી કહેલા શબ્દો તે ઉદયમાં આવ્યા અને મહાબલને આ જન્મમાં ઉંધા ટીંગાઈને ઘણું દુ:ખ સહન કરવું પડ્યું. કરેલાં કર્મ કે ને છોડતાં નથી, માટે કર્મ બાંધાતાં વિચાર કરે. પૂર્વભવમાં રૂદ્રાએ પતિની વીંટી લેભથી ચોરી લીધી હતી. તે સુંદર લેતાં જોઈ લીધી. પ્રિયમિત્રે તે વીંટીની ઘણી તપાસ કરી પણ તે વીટી મળી નહિ. શેઠને વિકલ દેખી ભદ્રાની હાજરીમાં જ સુંદરે કહ્યું. “શેઠ! તમે તે વીટી રુદ્રા પાસે કેમ માંગતા નથી?” આ સાંભળી કેથી રૂદ્રા બોલી " અરે દણ સુંદર ! કપટી ! નાકકટા ! મારા વેરી તું શા માટે જુઠું બોલે છે ? મેં ક્યાં શેઠની વીંટી લીધી છે ?" રૂદ્રાના રૌદ્ર એવાં ભયંકર શબ્દો તે બિચારે પરાધીન નેકર સાંભળી રહ્યો. જુઠું બોલનાર શેઠાણીને તે શું કહી શકે? પ્રિય મિત્ર સામ, દામ, ભેદ, દંડની નીતિથી આખરે રુદ્રા. પાસેથી વીંટી કઢાવી અને આપસમાં તેની હલકાઈ કરાવી. રુદ્રાએ આ જે કર્મ બાંધેલ તે આ ભવમાં કનકવતી થઈ. જ્યારે તે શબને આલીંગન કરવા ગઈ ત્યારે તે ભૂતે (નોકરના જીવે) પૂર્વભવને બદલે લીધે. નાકકટા કહેલ તેથી તે કનકવતીનું નાક કરડી ખાધું. પૂર્વભવમાં મદનને સુંદરી પર મોહ હતો. તેથી આ ભવમાં પણ તે કંદર્પ થયેલ (મદન) તેને મલયદરી પર ગાઢ આસક્તિ થઈ. પૂર્વભવમાં મહાબલ મલયસુંદરીએ બાર વ્રત પાળ્યા. તથા મુનિને દાન આપેલ તે શુભ કર્મથી આ ભવમાં ઉત્તમ કુલ અને રાજપુત્ર તથા રાજકન્યા થયા. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ મલયસ દરીએ જે પૂર્વભવમાં મુનિને આકાશ કહ્યાં હતાં, તને તારા બંધવથી વિયોગ થજે, જણાય છે અને પથ્થરથી ત્રણ વાર તાડના કરી , મહાબલના જીવે પણ મૌન રહી સંમતિ આપી હતી. તે બન્ને જણાએ જે પાપ ઉપાર્જન કરેલ તે મોટા ભાગનું તે પશ્ચાત્તાપથી ધોવાઈ પયું હતું પણ જે કંઈ કર્મ બાકી હતું તેથી તેમને પરસ્પર ત્રણ વાર વિગ થયો. કનકવતીએ રાક્ષસીનું કલંક આપ્યું. આમ આ વિગ અને દુ:ખ પૂર્વ કમજનિત થયું. પૂર્વભવમાં મલયસુંદરીએ મુનિને રજોહરણ લઈ લીધું તે તેને પોતાના પુત્ર સાથે આ જનમમાં વિયેગ થશે. આ બન્ને સ્ત્રી-પુરુષોએ જે મુનિને ઉપસર્ગ કર્યો હતે અને પછી ખમાવ્યા હતા, તે મુનિ હું પિતે જ છું. મને હમણાં થોડા સમય પૂર્વે જ કેવલ જ્ઞાન પ્રાપ્ત થયેલ છે. તેમને આ બીજો ભવ છે. મારે તેને તે જ ભાવ ચાલે છે. આ પ્રમાણે પૂર્વભવ શ્રવણ કરી બન્ને રાજાઓ ઘણા વૈરાગ્યવંત થયા. સુરપાલે ગુરુને પૂછ્યું “ભગવંત ! આ કનકાવતી અને વ્યંતરદેવી હવે મારા પુત્રવધૂને દુઃખ આપશે ?" ગુરુ મહારાજે કહ્યું. “રાજન્ ! વ્યંતરદેવી તે પિતાનું વેર વીસરી ગઈ છે. પણ આ કનકાવતીથી મહાબલને ઉપદ્રવ થશે.” આ પ્રમાણે મહાબલ મલયસુંદરીએ પિતાને પૂર્વભવ શ્રવણ કરી કર્મના મહાન સિદ્ધાંતના પ્રત્યક્ષ પુરાવાને પામી ધર્મથી વાસિત બન્યાં. અને સર્વ સમક્ષ બન્નેએ ભાલાસપૂર્વક શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. એ સિવાય ખા દેશના શ્રવણ કરનાર કેટલાક લઘુકમી જીવોએ સંયમ લીધું. કેટલાકે વ્રત નિયમ લીધા. પોતાના પુત્ર-પુત્રીનું આવું રોમાંચક અને દુઃખ મિશ્રિત કર્માના વિપાકરૂપ ચરિત્ર શ્રવણ કરી રાજા વીરધવલ અને P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ 186 સતી મલયસુંદરી સુરપાલને પરમ વૈરાગ્ય ઉત્પન્ન થયે. તેઓ ચારિત્ર લેવા તૈિયાર થયા. ગુરુ મહારાજને કહ્યું “પ્રભે! આ રાજ્યની વ્યવસ્થા કરી અમો આપની પાસે ચારિત્ર લઈશું.” ગુરુએ કહ્યું, “ભલા ભાગ્યવંત રાજવીઓ!આ શુભકાર્યમાં જરાય વિલંબ ન કરશે. ઉત્તમ કાર્યમાં વિન આવવાનો ભય હોય છે.” ગુરૂ મહારાજશ્રીને વંદન કરી તેમનું વચન અંગીકાર કરી રાજાપ્રમુખ પરિવાર પોતાના મહેલે આવ્યા. સુરપાલ રાજાએ મહાબલકુમારને પૃથ્વીસ્થાનપુરનું રાજ્ય સેંપી દીધું. તરત સંયમની તે તૈયારી કરવા લાગ્યા. જે આત્મા જાગે છે પછી તેને ત્યાગ કરવામાં વાર લાગતી નથી. ભેગને લાત મારી ચાલી જ નીકળે છે. વિરધવલ રાજાએ પણ મલયકેતુને ચંદ્રાવતીથી સાગરતિલક બોલાવી પિતાનું રાજ્ય સેંપી દીધું અને બને રાજાઓ પિતાની બન્ને રાણીઓ સહિત ગુરુ મહારાજ પાસે આવ્યા. અને પૂર્ણ મહોત્સવપૂર્વક સંયમત્રતને અંગીકાર કર્યું. ગુરુ મહારાજ પણ ત્યાં થોડા દિવસ રહી બન્ને રાજષિ. એને લઈ પૃથ્વીતલ પર વિહાર કરી ગયા. બનને રાજષિ પણ ધર્મમાં શૂરવીર વાની અનેક દુષ્કર તપતપી આરાધનાપૂર્વક મૃત્યુ પામી દેવલોક ગયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી વ્રતને ધારણ કરી, કર્મનો ક્ષય કરી પરમપદ-સિદ્ધપદને પામશે. મલયકેતુ પણ પોતાના બેન બનેવીને પૂછી ચંદ્રાવતી આવ્યા. અને ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યા. મહાબલ રાજાએ સાગરતિલક નગરમાં પિતાના પુત્ર શબળકુમારને ત્યાં રાજ્યાભિષેક કરી ત્યાં સેનાપતિ તથા પ્રધાનને મૂકી તે શતબળકુમારને લઈ પૃથ્વીસ્થાનપુરમાં આવ્યું. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ 185 અહીં તે ન્યાયનીતિપૂર્વક રાજ્ય પાલન કરતે. શ્રદ્ધાવતને પાળતે તથા નૂતન મંદિરો બંધાવતે ધર્મ હતો, સાધુસંતેની વિશેષ ભક્તિ કરતો વિચરતો હતો. - અનુક્રમે મલયસુંદરીએ બીજા કુમારને જન્મ આપે. તેનું નામ સહસ્ત્રબળ રાખવામાં આવ્યું. એના જન્મની ખુશાલીમાં શાહીનોબત વાગવા લાગી. જે પુણ્યવંતને ત્યાં સદાય ધર્મવૃદ્ધિ હોય ત્યાં સમૃદ્ધિની વૃદ્ધિ કેમ ન હોય ? વૈરાગ્યવાસી મહાબલ EssaહSSSB3E335 335 333 334 335 33[] સુખ અને દુઃખનાં બે ચક છે. એક ચક પૂર્ણ થાય ત્યાં બીજા ચકને ઉદય થાય છે. સંસારના ક્ષણિક સુખ એવા છે કે માનવી એમાં ગરકાવ થઈ જાય પછી તેને પોતાના હિતનું–કર્તવ્યનું ભાન રહેતું નથી...દુઃખ પચાવવું સહેલું છે. સુખ જ અઘરૂં છે. મહાબલકુમારના દુઃખના દિવસે ગયા. સુખનો સૂર્યોદય છે. આ રીતે તે ભોગસુખમાં જે કે મગ્ન થયા પણ ગુરૂએ આપેલા કર્તવ્યના પાઠ તે વિસરતો ન હતો. સુશીલ પ્રેમાળ રાણી મલયસુંદરી, બન્ને નેહવત કુમારો, અને પ્રજાની પરમ પ્રીતિ–આમ એ સુખસાગરની ભરતીમાં પણ ધર્મની નાવને તે ભૂલ્યો નહિ. દનિક ધર્મકર્મ તે તે કરતો જ હતો. વ્યંતરની મદદથી નવીન મંદિર નિર્માણ કરાવતો અને સાધુ સંતોની ભક્તિ કરાવતો. પાણીના પ્રવાહ માફક આમ એના ઘણા વર્ષો રાજ્યપાલનમાં વ્યતીત થઈ ગયા. એકદા તે વૈરાગ્યરસમાં ઝલતે સંસારના કાદવનો વિચાર કરતો હતે....કે હવે આ ભેગના P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ 186 સતી મલયસુંદરી કાદવમાંથી ક્યારે છું! ત્યાં વનપાલકે વધામણી આપી“રાજન! ઉદ્યાનમાં ગુરૂમહારાજ પધાર્યા છે.” હીને તે સ્મરણ કરતાં ભાગ્યશાળી જ દેખે.” પુણ્યશાળીને મોરથ થાય અને સિદ્ધિ તુરત ઉત્પન્ન થાય, એવી વાત મહાબલ રાજાને થઈ. વધામણી આપનાર વનપાલકને રાજાએ ઘણું ઈનામ આપ્યું અને પોતે તથા રાણી મલયસુંદરી તથા રાજકું ટબ તથા પ્રજાજને સપરિવાર, નિશાનડિકાયુક્ત ગુરુમહારાજને વંદના કરવા ચાલ્યો. તેણે ગુરુની સમક્ષ વંદન કરી. ગુરુની દેશના શ્રવણ કરી. આત્મા ઉન્નતિની પગથારે ચડવા, તરવા કાજે તે તૈયાર થયો ત્યાં આ નાવ મલી. તેણે વૈરાગ્યમય દેશના સાંભળી તુરત પિતાના મહેલે આવી મલયસુંદરીને કહ્યું “પ્રિય ! હવે આ સર્વ સંસારના વાઘા ઉતારવાની વેળા આવી ગઈ છે. ભેગના કીચડમાં સબડવું હવે જરાય શેઠતું નથી, તમારે શું વિચાર છે ?" “નાથ ! હું તે આ બંધનને કયારનાય તેડવાના વિચાર કરતી હતી. આપની મરજીની જ રાહ જોતી હતી.” બનેએ સંયમના ભાવ જાહેર કર્યા. બને પુત્રોએ, તેમને સ્નેહવશે રોકવા ઘણો આગ્રહ કર્યો પણ જેને આ સંધ્યાના રંગમાં રાચવું નથી તેને કેણ રોકનાર છે ? પૃથ્વીસ્થાનપુરનું રાજ્ય સહસ્ત્રબળને-સાગર તિલકુનું રાજ્ય શતબળને પી દીધું. અને પુત્રાએ માતા. પિતાને અપૂર્વ દીક્ષા–મહોત્સવ કર્યો. અનેક સ્ત્રીઓ સહિત રાણી મલયસુંદરી તથા અનેક પુરુષેયુક્ત મહાબલે સિંહની જેમ ચારિત્રરત્નને અંગીકાર કર્યું. સંયમના કત વાઘામાં શુભતા મહાબલ મુનિ અને સાધ્વી. મલયસુંદરીશ્રીને દેખી પુત્રપરિવાર અને પ્રજાજનોની આંખડી ભી જાણી.... નૂતન રાજા પ્રજાએ નૂતન મુનિવરે તથા નૂતન. સાથ્થીગણની જય પુકારી. જૈન શાસનને જય જયકાર થયે.. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ ભૈરાગ્ય વાસિત મહાબલ 187 સંયમ લીધા બાદ ત્યાંથી તે બન્ને તથા ગુરુ ભગવંત વિહાર કરી ગયા, બનને રાજાઓ નૃતન મુનિની તેજસ્વિતાને યાદ કરતા ઘણા દિવસ સુધી સ્મરણ કરતા રહ્યા. મહાબલ મુનિ પણ ગુરુ પાસે ગ્રહણ સેવન વિગેરે શિક્ષા સહન કરતા સ્વાધ્યાય તપમાં ડગલા ભરતાં નિત્ય નવીન તપ જપમાં પ્રગતિ કરતાં અનુક્રમે ગીતાર્થ બન્યા. સાધ્વી મલયસુંદરી પણ ખડગધાર સમાન વ્રતને પાળતાં. સાથ્વીગણમાં થેડા જ સમયમાં અગ્રેસર મહત્તરા બન્યાં. શતબળ તથા સહસ્ત્રબળ બને રાજાઓને પણ પરસ્પર અત્યંત પ્રેમ હતો. તે પિતાએ આપેલ વ્રત નિયમને યાદ કરતા રાજ્યનું પાલન કરતા હતા અને ધર્મમાં સાવધાન બન્યા હતા. મહાબલ સુનિ પરમ ગીતાર્થ થવાથી ગુરુએ તેમને એકાકી વિચરવાની આજ્ઞા આપી વ્રત-નિયમમાં મેરુ જેવા અડગ તે પૃથ્વીતલ પર વિચરતા સાગરતિલકનગરના ઉદ્યાનને વિષે સાયંકાળે આવ્યા. કનકવતીને ઉપસર્ગ સાગરતિલકના રાજ શતબલને વનપાલકે વધામણી આપી કે આપના પિતા મુનિ મહાબલઋષિ ઉદ્યાનમાં પધાર્યા છે. શતબલના આનંદનો પાર ન રહ્યો. મુગટ સિવાયના બધા જ અલંકારે વનપાલકને દાનમાં આપી દીધા અને હર્ષથી રોમાંચિત થયેલ તે રાજાએ વિચાર્યું-“અહો! આજે અકાલે આમ્રવૃક્ષ ફળ્યું–કલ્પવૃક્ષ ચિતામણી સન્મુખ આવ્યું. હવે સમગ્ર નગરને પરિવારને લઈ ઘણા આડંબરપૂર્વક જઈ પિતા મુનિની દેશના શ્રવણ કરું અને એ વિચારે સમગ્ર પરિવારને તૈયાર થવા સૂચના કરી. મહાકટે તેણે રાત્રી વિતાવી. એ રાત્રીએ મહાબલત્રષિ કાઉસગ્ગ ધ્યાનમાં લીન બની આત્મસાધન કરતા ઉભા હતા તે સમયે કનકવતી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ 188 સતી મલયસુંદરી ઘણા સ્થળે ફરતી ગાનુગ તેજ વનઉદ્યાનમાં આવી મહાબલને જોઈને તેણે ઓળખી લીધા. આજ સુરપાલના પુત્ર મહાબલ છે. મુનિ વેશમાં છે–એકાકી છે. વાહ વેર વાળવાનો ઘણો સુંદર સમય છે-એને જોતાં જ તેનામાં વૈરાગ્નિ પ્રદીપ્ત થયો. આ મારી વાત અત્રે કરશે તે મને અહીંથી પણ લેકે કાઢી મુકશે એ વિચારે તે પાપિટ્ટા તેમને મારવાનો વિચાર કરવા લાગી. નગરમાં જઈ તે અગ્નિ લઈ આવી અને આજુબાજુથી કાષ્ટ ભેગાં કરી તે સમભાવે રહેલા મુનિના શરીરની આસપાસ વીટી દીધા. અને અગ્નિને બળતે ચિરાગ લઈ લાકડામાં અગ્નિ લગાવી દીધે. આગની જવાળાથી કાષ્ટ ભડકે બળવા માંડ્યા. સમભાવે સ્થિત મહાબલમુનિના જાણે કર્મ કાષ્ટ બળવા લાગ્યું. (મુનિ મહાબલ આમરણાંત ઉપસર્ગ આવ્યે જાણી આત્માને પ્રશમ રસભાવમાં ઝીલતા સુંદર ધ્યાન ધારા પર ચઢતા આત્માને સમજાવવા લાગ્યા. “હે ચેતન ! આ કર્મ ખપાવવા માટેનો મહોત્સવ તારે માટે આવ્યું છે. આત્મજાગૃતિનું આ ટાણું આવ્યું છે. સામે જ કિનારો દેખાય છે. હવે તું આ સિદ્ભાવના શ્રેણી રૂપ વહાણને સ્થિર રાખજે. નારતિયચમાં તે અનેક દુઃખ વેઠયાં છે. તેમાં તું હવે આ દુઃખથી ડરીશ નહિ. આ સ્ત્રી પર પણ તું જરાય અભાવ ન લાવીશ. આ દેહ મંદિરમાં રહેલ આત્મા અને શરીર બને જુદાં છે. આ બળે છે તે દેહ તારો નથી. આત્મા બળતા નથી. તું બળતું નથી. આત્મા અજર છે, અમર છે. આ કનકવતી તે તારી મિત્ર છે. કર્મને બાળવામાં સહાયક છે. અને સકલ જીવ રાશી પર ક્ષમાભાવ રાખ, “આમ એ શ્રપકશ્રેણિ પર આરૂઢ થઈ કેવલજ્ઞાન પામ્યા અને અંતકૃદકેવલી થઈ મુક્તિ પામ્યા. અજરામર સ્થાનને પામ્યા. P.P. Ac. Gunratnasuri Nu8. Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય વાસિત મહાબલ સમગ્ર દુઃખનો પાર પામ્યા. પરમસુખના વાસી થયા. એવામાં પ્રભાતકાલ થયા. સૂર્યનારાયણે દર્શન દીધાં. શતબળ પિતાના દર્શનાર્થે ઘણું આડંબરી પૂર્વક સપરિવાર ઉદ્યાનને વિષે આવ્યા. જ્યાં મુનિ ઉભા હતા ત્યાં રાખનો ઢગલે જોઈ તેને ફાળ પડી. સંશોધન કરતાં મુનિના અર્ધ બળેલ ઉપકરણ અને હાડકાંના કકડા જોઈ તે સમજી ગયો કે કઈ હિંસક જાનવરે કે કેઈએ મુનિને ઉપસર્ગ કર્યો લાગે છે. એણે સૂક્ષ્મ તપાસ કરી અને માનવ પગલાં જોઈ પગલાંના આધારે સુભટોને મોકલ્યા. અને તે એકાએક પરમ વિષાદમય બની પિતા મુનિને યાદ કરતે જમીન પર તૂટી. પડે. અને ડીવારે વિલાપ કરતા કહેવા લાગ્યું–હે ગુરુ ભગવંત! હે તાત ! મને મુકીને કયાં ચાલ્યા ગયા? કેપ કરી તે કહેવા લાગ્યા કોને મારા પિતામુનિને જલાવી દીધા ? આ અભાગી શતબલ તું કે નિર્ભાગી કે પિતામુનિના દર્શન પણ ન કરી શકો? હે ગુરો ! તમારી કરુણા દષ્ટિ એકવાર પણ આ બાલ પર ન પડી? એકવાર પણ તમારી ધર્મદેશના શ્રવણ ન કરી ? મારા મનના મનોરથો મનમાં જ રહી ગયા ! કેવા ઉલ્લાસથી હું તમને વંદના કરવા આવ્યો અને આ શું થઈ ગયું? મને શું ખબર ! નહિ તે સાંજે જ આપની પાસે આવત! ખરેખર માનવી કાલ પર કામ રાખે છે તે આજે જ કરી લે તે કેટલે. લાભ થાય? કાલ કેણે દીઠી છે? જ્ઞાનીનું વચન ખરેખર સત્ય જ છે. વિધ યદુ વિધિસ્તસ્યા” એ લેક કે સાર્થક છે? માનવીનું ધાર્યું નથી થતું ભાગ્યાધીન જ બને છે શતબલ રાજા આમ વિલાપ કરતા હતા ત્યારે સુભટો એક ખીણમાંથી પગલાંના આધારે કનકવતીને શોધીને ચોટલાથી પકડીને ત્યાં લાવ્યા. રાજા તેને તાડના કરવા લાગ્યા. અને ખરી હકીક્ત પૂછવા P.P. Ac. Gunratnasuri MLS.Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ 100 સતી મલયસુંદરી લાગે. ઘણે માર પડવાથી કનકવતીએ બધી વાત કરી દીધી. શતબલરાજાએ ઘણે માર મારી તેને મારી નંખાવી અને તે છઠ્ઠી નારકીમાં ઉત્પન્ન થઈ. અશુભ કર્મ ઉપાર્જન કરનાર પાપી ને પાપનું ફળ મળ્યું. તે પરમ દુઃખની ભાગી બની. | કનકવતીને મારવાથી પણ રાજાને ઘા ન રૂઝાયે. એના હૃદયમાં પિતૃ મરણનો શેક એ ઘેર વ્યાપી ગયો કે તેને સમગ્ર જગત પર કંટાળો આવ્યા. ઘણો સમય ગયે પણ તેને શેક ઓછો ન થતાં મંત્રીઓએ ઘણું સમજાવ્યું પણ તે ઉદાસ થઈ કઈ સારાં વસ્ત્ર પહેરતું નથી. ભેજન પણ અદ્ધર મને કરે છે. રામ લક્ષ્મણના કે કૃષ્ણ બળભદ્રના શોકની જેમ તેને શેક દિવસે દિવસે ગહેરો જ થતે ગયે. ના મંત્રીઓએ આ સમાચાર સહસ્ત્રબલ રાજાને જણાવ્યા તે ત્યાં આવ્યો અને તે પણ શેક સમુદ્રમાં પડ્યો. અને બને ભાઈ ત્યાં રહી ઉદાસ થઈ પ્રતિદિન કૃશ થતા ચાલ્યા. મહત્તરાનું આગમન :- બંને પિતાના ગુણને જેમ યાદ કરતા જાય તેમ તે શેકગ્રસ્થ થતા જાય. આ સમાચાર અવધિ જ્ઞાનથી મહત્તરા સાધ્વી મલય સુંદરીને પ્રાપ્ત થયા. તેઓ નિર્મળ ચરિત્ર પાળતાં અગિયાર અંગ ભણીને મહત્તરા પદને પામ્યા હતા. તેમને અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું. તે જ્ઞાનના બળે બને ભાઈને શોકને જાણે તેઓને સાંત્વન આપવા માટે વિહાર કર્યો. માર્ગમાં અનેક ભવ્ય જીને પ્રતિબોધ કરતા, ધર્મ રંગે રંગતા અને જ્ઞાન સુવાસ ફેલાવતા મહત્તરા સાધ્વી સાગરતિલકનગરના ઉદ્યાનમાં પધાર્યા. સાથે પરિવાર પણ વિશાલ હતો. મહત્તરાના મુખ પર અપૂર્વ તેજ લહેરાતું હતું. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ 191 વૈરાગ્યવાસિત મહાબલ આત્મા તપ અને જ્ઞાનથી વિશિષ્ટ ચમકતો હતો. જ્ઞાનગરિમાથી દીપતા સાથ્વીવૃંદના અધિનાયક મલયસુંદરીશ્રીને આવ્યાં જાણી વનપાલકે રાજા શતબલને વધામણી આપી. રાજા શતબલે ઉદ્યાનપાલકને ભેટ અલંકારથી સંતુષ્ટ કર્યો. હર્ષથી રોમાંચિત થઈ તે તુરત જ સપરિવાર મહત્તરા સાધ્વીને વંદના કરવા આવ્યું. સાધ્વી માતાના મુખારવિંદનાં દર્શને જ તેને ઘણા સમયને ગહેરો શેક ઉડી ગયે. સાધ્વીજીએ ગંભીર મધુર વાણીથી દેશના આપી. માનવભવની દુર્લભતા ક્ષણભંગુરતા -સમાવી. ધર્મની મહત્તાનાં દર્શન કરાવ્યાં. સંયોગ ત્યાં અવશ્ય વિયેગ છે જ. એ ચક્ર ચાલે જ જાય છે. એને હરખ-શોક શાને ? તીર્થકરે પણ સદા કાલ આ પૃથ્વી પર રહેતા નથી. એમને પણ વિયોગ અસહ્ય છતાં સહ પડે છે. છતાં જે પિતાની સાધના કરી સિદ્ધિને વરે છે તેને માટે જગતમાં દેવો પણ તેને ધન્યવાદ આપે છે. તેનો મહોત્સવ કરે છે. તમારા પિતા તો મુક્તિને વર્યા છે. જેમ કારાગારમાંથી બંદી છૂટો થાય તો તેના સ્નેહીને હર્ષ ન થાય ? તેમ તમારા પિતા તો સંસાર કારાગારમાંથી છૂટા થયા છે. માટે હર્ષના સ્થાને શેક શાને ? તેઓ તો કર્મવેરીને હરાવી જયશ્રી વર્યા છે. જયશ્રી વરનાર સુભટને મહોત્સવ કરે. શાકને તજી દો. હે રાજન્ ! મુક્તિ મહોત્સવ કરો....આનંદો ! સાદેવી માતાએ રાજા શતબલના સંસારના આનાદિના ઘા રૂઝાવી દીધા. પિતાના મુક્તિ ગમનનો શેક પણ મહાત્સવમાં પલટવ્યો. - આ રીતે અનેક જીવને પ્રતિબંધ કરી રાજા શતબલને પણ વ્રત નિયમ આપી જૈન શાસનની પ્રભાવના કરી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ 192 સતી મલય સુંદરી. ત્યારબાદ મહત્તરાશ્રીએ પૃથ્વસ્થાનપુર જઈને રાજા સહસ્ત્રબલને પણ શોક દૂર કર્યો અને તેને પણ ધર્મ સન્મુખ કર્યો. - ઘણા વર્ષો સુધી નિરતિચારપણે સંયમની આરાધના કરી તે અંતે બારમા અચૂત દેવલોકમાં ઉત્પન્ન થયાં. ત્યાંથી સાગરે પમનાં આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ નાની ઉંમરે સંયમ લઈ મુક્તિ મંદિરના વાસી બનશે. - ઉપસંહાર :- રાજા શતબલ અને સહસ્ત્રબલે મહાબલષિના મેક્ષ ગમન સ્થાન પર ભવ્ય જિનમંદિરની રચના કરાવી. બન્ને ભાઈઓને પરસ્પર અખંડ નેહ હતો. બન્ને જણાએ રાજ્યમાં અનેક ધર્મશાળા આદિ લેકોપકારનાં કાર્યો કરાવ્યાં. તેમજ રાજ્યમાં સ્થળે સ્થળે જિનમંદિર ઉપાશ્રયે વિગેરે સ્થાપન કરવી. શ્રાવકના બાર વ્રત પાળી ધર્મ ઉદ્યોત કરવા લાગ્યા. અવસરે સ્નાત્રપૂજા, તીર્થ યાત્રા, અષ્ટાબ્લિકા મહોત્સવ વિગેરેથી જગતમાં માતા અને પિતામુનિના આદેશને પાળતા માતા, પિતા મુનિની સ્મૃતિને યાદ કરતા, ઘણું વર્ષ રાજ્ય પાળી અંતે દેવલોકમાં ગયા............ આ સુંદર ચરિત્ર શ્રી કેશી ગણઘર ભગવાને રાજા શંખને કરમાવ્યું, તે ચરિત્ર ગીર્વાણ ભાષામાં પૂર્વાચાર્ય શ્રી જયતિલકસૂરિજીએ ગુંચ્યું. અને આ ગુજરાતી ભાવાનુવાદ પૂ. આચાર્ય શ્રી વિજય સગુણ સૂરિજીએ કર્યો જે આજે સમાપ્ત થયો. [0333333333330 સમાપ્ત શa333333333 P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust