SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાતની અખંડ જાત એમ વિચારી તે બોલી “રાજન ! હે પરદેશી હું અને રૌરવનરકની માક દુઃખમાં પડેલી છું. બીજું કઈ જ હું જાતી નથી. આવાં વચન સાંભળી દયા આવવાથી સુમ મિલી ફંક્યા. “રાજન ! હાલ આ દુઃખી સ્ત્રીને શાતા થાય તેમ કરવું જોઈએ. એને વધુ પુછપરછ કરી પરેશાન ન કરવી. શુજ બોલે. “હે સ્ત્રી! તું દુઃખમાં છે તેથી બેલી શકતી. નધી તો તારું નામ તો કહે.” મારું નામ મલયસુંદરી” મંદસ્વરે તેણે જવાબ આપ્યો. રાએ તુક્ત પાલખી મંગાવી અને તેમાં બેસાડી તેને પિતાના મહેલથી થાક દૂર એક સુંદર મહેલ કાઢી આપી તેની સારસંભાળ માટે પિતાની મુખ્ય દાસીને આજ્ઞા કરી. દાસીએ મલય દરીને સ્નાન ભેજન આદિ કરાવી, નવા વર્સ વિગેરે આપ્યા. રમવામાં રાજા પોતે રાજવૈદ્યને તેડીને ત્યાં આવ્યા અને રાજ આ રેડિની ઓષધિને તેના આખા શરીરે લેપ અને આખા શરીરે શેક કરાવ્યા. રાજાએ પોતાની અંગત દેખરેખ રાખી થોડા દિવસ દવા, કરાવી અને મુખ્ય દાસીને સારસંભાળ લેવાનું કહી દિન પ્રતિદિનના સમાચાર જણાવવાનું ફરમાન કર્યું. છેડા દિવસમાં મલયસુંદરીના દેહની–કાંતિ–લાવયા સિભા પૂર્વવત થઈ ગઈ, સર્વ ઘા ઋાઈ ગયા. એવામાં મુખ્ય દાસી નિત્ય તેને માટે નવા નવા રેશમી વકિંમતી અલકારે તને રાજા તરફથી ભેટ આપી સરકાર બહુમાન કરવા લાગી. મયે દરી સમજી ગઈ. આ શા માટે છે ! તે પ્રથમથી જ ની દુઇ માવના સમજી ગઈ હતી પણ હવે આમાંથી કંઇક મામ કાહવાને ઉપાય શોધતી, તે ધર્મપરાયણ થતી દિવેસ. પસાર કરવા લાગી. જગતમાં નિસ્વાર્થ ભાવે દેનાર ત્રણ જ છે. P.P. Ac. Gunratnasuri Nus.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy