________________ શીલવતની કસોટી 117 રામ...જય સીયારામ કરતાં વહાણ ઉપાડયા. અગાધ જલરાશિ ઉપર કીડા કરતા જલસ્તિ જેવા એ વહાણો શેભી રહ્યા હતા. ઉપર આકાશ અને નીચે જલધિનાં ગંભીર વારિ! સાગરનાં મેજા વાંભ વાંભ ઉછળતા હતા. પવન પણ સાનુકુલ હતે. ખારવા ગીત ગાઈ રહ્યા હતા. એ સમયે મલયસુંદરીને પિતાને પુત્ર સાંભર્યો. એ સાર્થવાહ પાસે આવી પુત્રની યાચના કરવા લાગી. અશ્ર સારતી બોલી : “હે સાર્થવાહ ! મારા પુત્રને તે શું કર્યું છે? કયાં રાખે છે. મને પાછો આપ. તારે ઉપકાર નહિ ભૂલું.” શિકાર હાથમાં આવેલ જાણી સાર્થવાહ મનમાં ખુશ થયો. બોલ્ય. “સુંદરી ! તારો પુત્ર તારા હાથમાં જ છે. તારૂં ભાવિ તારા હાથમાં છે. છેલ્લીવાર નક્કી કરી લે. જે પુત્રનું મિલન ઇચ્છતી હોય તો મારી સાથે મિલન કર... બસ આ જ એક માર્ગ છે. તારા અને મારા બન્નેના સર્વ મનેર પછી પૂર્ણ થશે.” આમ કહી તે કામી નજરે મલયસુંદરી પ્રતિ જોઈ રહ્યો. વિષય-વિકાર માનવીને ભાન ભૂલે બનાવે છે. બાહ્ય રૂપના ભીખારીઓની મનોદશા ખરેખર છતી આખે આ ધ જેવી હોય છે. મલયસુંદરીને વ્યાવ્રતટી ન્યાય જેવું થયું. એક તરફ વાઘ ! બીજી બાજુ નદી ! પુત્ર મળે તો શીલત્રત જાય. શીલ સચવાય તો પુત્રનો વિરહ જ રહે.... એણે વિચાર્યું. શીલત્રત તો દીવો છે. એ વિનાનું સ્ત્રીનું જીવન તો શેરડીના ચૂસાયેલા કુચા જેવું છે એ મૌન રહી. બલસાર સમજી ગયો. આ નારી સામાન્ય નથી. એ પોતાના પંજામાં સપડાય તેમ નથી. એણે મનોમન એક જના ઘડી કાઢી. કારૂને ત્યાં વેચાણ ચંચલ નારીના ચિત્તની જેમ ડોલતા વહાણે આખરે બમ્બર P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust