________________
બીજી આવૃત્તિ અંગે પ્રકાશકીય
પ્રસ્તુત પ્રકાશન અંગે . જૈન–અજૈન હારા વાંચાની જીજ્ઞાસા નિમિત્ત બની છે. પ્રથમ આવૃત્તિ દુષ્પ્રાપ્ય બનતા પુનઃ પ્રકાશન કરતાં અમેા આનંદ અને ગૌરવ અનુભવી રહ્યા છીએ
આ આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિનું પુનઃ સૌંસ્કરણ છે. પ્રકાશન અંગે સાબરમતી રામનગર જૈન શ્વે. મૂ. પૂ. શ્રી સંધે જ્ઞાન દ્રવ્યમાંથી રૂા. ૩૦૦૦] જેવી રકમ આપવાથી અમેને વિશેષ ઉત્સાહી કર્યા છે. જ્યારે અલ્પ સમયમાં સુઘડ અને સ્વચ્છ મુદ્રણ અગે સંગમ પ્રિન્ટરીવાળા બકુલ સી. શાહને શ્રમ પ્રશંસાપાત્ર છે.
પણ તે કરતાંયે મુદ્રણ કા ની સમગ્ર બાહ્ય તથા અભ્યંતર પ્રવૃત્તિમાં એમ. એન. બ્રધર્સ અમદાવાદવાળા રજનીકાંતભાઈને આ પ્રસંગે યાદ કરવા એ પણ અતિ જરૂરી માન્યું છે.
અંતમાં પ્રાકૃત વિજ્ઞાન કથાના વાંચા કથાને વાંચીને અંતરમાં તારી પેાતાના જીવનને આદર્શ અને ઉજ્જવળ બનાવે તેજ મનીષા.
વિ. સં. ૨૦૩૨ મહા સુદ–૭ તા. ૭–૨–૭૫ શનિવાર
શ્રી સિદ્ધગીરી ઉપર નૂતન જિનાલય સહિત ૫૫૦ જિનબિંબ પ્રતિષ્ઠા
શુભદિન
5
લિ.
પ્રકાશક :
શ્રી નૈત્રિવિજ્ઞાન કસ્તુરસિં જ્ઞાન મંદિર સૂરતના
ટ્રસ્ટીગણ
F