________________
૨૦
અને જિન મંદિરમાં પ્રભુ પ્રતિષ્ઠા માગશર સુદ ના બને નૂતન જિન મંદિરમાં પ્રભુ પ્રતિષ્ઠા તેમ કાયમી ધજા વગેરેની ઉછામણ થતા લાખોની રકમની ઉછામણીએ થઈ હતી. જે અમદાવાદ રાજનગરના ઈતિહાસમાં પણ પ્રાયઃ પ્રથમ વારની અંકિત બનશે. માગશર સુદ ૩ના અંજન શલાકા થયા બાદ બંને જિન મંદિરોમાં પ્રતિષ્ઠા કરવા માટેના નૂતન જિનબિંબને માગશર સુદ ૬ના પ્રવેશ કરાવવામાં આવ્યા હતા. અને માગશર સુદ ૧૦ના શુભ મુહૂર્ત સર્વ જિનબિંબની ધ્વજ દંડ કલશ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી.
અમીઝરણાં શ્રી ગોડીજી પાર્શ્વનાથજીના પ્રાચીન પ્રતિમાજીમાંથી પ્રતિષ્ઠા બાદ વાસક્ષેપ કરતાં અમી ઝર્યા હતાં જેના દર્શન માટે હજારો ભાવિકોની ભીડ જામી હતી. પ્રતિષ્ઠા સમયે મુંબઈથી ખાસ વિમાન મંગાવીને પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી. સાથે જગતના જીવોની શિવમસ્તુ સર્વ જગત” સર્વ જગતના જીવોની શુભ ભાવનાની હજારો પત્રિકાની પણ વૃષ્ટિ કરવામાં આવી હતી.
દ્વારેથ્રાટન માગશર સુદ ૧૧ના વહેલી સવારે ગજરાજ ઉપર બેસી વર્તીદાન દેતા હજારોની સંખ્યામાં ભાવિ સહિત. નૂતન જિનમંદિરનું દ્વાર ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું. આમ અણું ચિત્યા ઉમંગ ઉત્સાહપૂર્વક અંજન પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી જિન શાસનની પ્રભાવના કરતે ગુજરાતની ધરતી ઉપર સુવર્ણાક્ષરે અંકિત બને તેવો નિવિદને પૂર્ણ થયા હતા.