________________
૨૧
ઐતિહાસિક શિલાલેખની સ્થાપના
ને શ્રી જિનમંદિરના રંગ મ`ડપમાં સાબરમતી શ્રી સંઘના પરસ ગૌરવને અપાવતા તેમ શ્રીસંઘના વાસ્તવિક પરિચય અપાવતા મુખ્ય શ્રી ચિતાર્માણુ પાર્શ્વનાથ જિનમંદિર પૂજ્ય આ. મ. શ્રી. વિજય ઉદય સૂરીશ્વરજી મ. ના. ગુરુ મંદિરના તથા તે મુખ્ય જિન મંદિરના પ્રતિષ્ઠાકારક પૂજ્ય સૂરીદેવાના ખ્યાલ આપતા તેમ શ્રી સંધના કાઈ અગણિત પુણ્યોદયે ૩૦૦ શ્રી જિન બિખાના અંજન શલાકા મહા મહાત્સવ ઉજવવાનું થતાં તે મહા મહેાત્સવની પરમ ગૌરવ ગાથાની ગવાહી પૂરતા ઐતિહાસિક શિલાલેખનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે શિલાલેખ ભાવિમાં ઈતિહાસવિદ્ માટે તેમ શ્રી સંઘના ઉત્તરાત્તર વારસદારા માટે પ્રતીક સમા બની રહે તે રીતે તૈયાર કરાવવામાં આવ્યે છે.
ધરાજા ગુરુના વિહાર
માગશર વદ ૩ ના પૂજ્ય ગુરુદેવાદિ સપરિવાર પેટલાદ, સૂરત, સાતમ—વાંકલ તથા કાસ ખા, વગેરે દક્ષિણ ગુજરાતના તે તે ગામાના જિનાલગ્નની પ્રતિષ્ઠા અંગે સાબરમતીથી વિહાર કરી પધાર્યા હતા. ઉપકારી ધર્મરાજા ગુરુદેવની પૂર્ણ કૃપા અમે સર્વના અભ્યુદયમાં સદાય થાઓ.
એજ લિ.
પ્રકાશક