________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણુ મહે।ત્સવ અંક ઃ
પશુ થયુ કે જેને સ્ત્રીરત્નના સર્વ
અધિકાર પ્રાપ્ત થયા. સુંદરી સંબંધી સમા↑ જીમ પ્રવૃત્તિ.
ધારણા પણ ચાલુ વ્યવસાયમાં ભરત
રાજ વિસરી ગયા.
सुरत
सभाने आज तक जो जो
જ્યારે ભરત ચક્રીએ અયાધ્યામાં
પ્રવેશ કર્યો અને અંત:પુરમાં પધાર્યા છે જીમ પ્રવૃત્તિયે ી હૈં, વે અનુમો ત્યાં સર્વ સ્નેહી સહુ ફ્રેમકુશળના વનીય હૈ. ઔર મેં અંત:જળપૂર્વક આલાપસલાપ શરૂ થયા ત્યારે સુદ- હું ચાહતા હું આપળી સમા રીના દિદાર નિરખતાં એ તે વિશ્વ- વિનોનિ વિશેષ પ્રાતિસે અપૂર યતામાં ડખી ગયા. તરત જ સમીપમાં અપૂર્વ જૈન સાહિત્યને પ્રાાનઉભેલા રસવતીગૃહના અધિકારીનેæારા કૌર નવીન અન્વેષળાંદારા સવાલ કર્યો કે શું મારા ગૃહમાં ધાન્ય
संसारको बता देवे कि जैन धर्म
ખૂટી ગયું હતું કે જેથી ભગની સુંદ-મી જ ખ્રિતીય ધર્મ હૈં. રીને દેહ આટલી સીમા પર્યંત કુશતાને પામ્યા છે? હું તેણીના ખાનપાનની ઘટતી સભાળ રાખી જણાતી નથી; નહીં તે। આવી હાડપિંજર જેવી દશા થાય જ કેવી રીતે ? ’ ત્યાં તે સુંદરી પાતે જ ખેલી ઉડી
}
૨૯
इतिहास - महोदधि आचार्य श्री विजयेंद्रसूरि
૮ જ્યેષ્ટ અંધુ ! તેને જરા માત્ર દેષ નથી. મેં પોતે જ આયંબિલ તપનું સેવન આદર્યું છે. લૂખા આહાર માત્ર એક વાર લઇ આ પુદ્ગલની મેાહકતામાં કાઇને પણ આકર્ષવાની તાકાત ન રહે એ ખાતર અને કનિ રણાના હેતુથી તમારા સિધાવ્યા બાદ એ નિયમનું પાલન કરતી આવી છું. હું ધારું છું કે પૂર્વે આપના આ દેહ પરત્વે જે માડુ હતા તે હવે રહ્યો નહીં જ હોય, તે! પછી પ્રત્રજ્યા સ્વીકૃત કરવાની રજા જરૂર આપશે। એ જ પ્રાર્થના. ’
અેનના નગ્ન છતાં વસ્તુસ્થિતિનુ ભાન કરાવનારા વચનેાએ ચકીના અંતરમાં જબરી અસર કરી. પેાતાના મંતવ્યમાં પાતે મુસ્તાક રહી, મ્હેનની ભાવના પર કેવા આઘાત કર્યા હતા તેને ખ્યાલ આવ્યેા. એ માટે પશ્ચાત્તાપ થયા અને તુર્તજ આજ્ઞા આપી.
For Private And Personal Use Only
મેોહનલાલ દીપચ'દ ચાકસી.