________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ
:: શ્રી જૈન ધર્મ પ્રકારા
વસવાને આથડ કર્યો. ગાલને માટે ઘરદૌડ, ચાર આના, આડ પાનેા કર. ગામલેકાએ મજુર બન્ય
રાલે એ ત્રણે આવિકા માટે કર લેવાની ના પાડી. એણે કહ્યું: “મારે તે વન્તિકા દેવીની કૃપાની જરૂર છે. આજે અહીં છુ, તે! કાલે ક્રાણુ જાણે કયાં જઈશ ? મારે તમારી ઉપર નકામા કરતા ભાર શા સારૂ નાખવા ? અને વાઘની સામે દંડ ઉગામવામાં મેં એવુ તે ગુ હાટુ પરાક્રમ કરી વાળ્યું છે ? '
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામલે કાએ સાલને એ વિનય ન સ્વીકાર્યાં. એમણે ધરદી ઉધરાણું કરી સારી જેવી રકમ ગાલની પાસે ધરી અને કહ્યું: “ અમે રાજીખુશીથી આપને આ ભેટ આપીએ છીએ. ’
""
→ *
શાલે એ બધું દ્રવ્ય પેલા તિજી આગળ મૂકયું અને સવિનય કર્યું: આપના પુણ્યપ્રતાપે જ હું પચ્ચી છુ. આપની શક્તિના બળે જ હું આટલું સન્માન પામ્યો છું. આપજ આ બધા દ્રવ્ય અને સન્માનના અધિકારી છે, ’' “હું તો નિર્દેધ છુ. મને એમાંની એક રાતી પાદ પણ ન ખપે. ’ યતિએ જવાબ આપ્યા
“ ત્યારે હું એ સઘળુ કાં રાખું
રાલે પ્રશ્ન કર્યાં.
યતિજીએ સ આપી: “ તારા પોતાના ઉપયોગ માટે જેટલુ જોઇએ તેટલું જીંદુ તારવી કાઢ. કાકીના દ્રવ્યમાંથી ઘેાડા ચોકીદારે રાખી, આ ગામનાં રહીરોનું સંરક્ષણ કર. ગામનું દ્રવ્ય ગામના રક્ષણ અર્થે જ ભલે ખરચાય.
,,
32
શાલે એ પ્રાણે કરવા માંડયું. ગામના લોકેા જે કરી રાજીખુશીથી ભરતા હતા તેમાંથી તેણે આવાન માણસાની એક ન્ડાની ટુકડી જમાવી.
(1
પછી તો કે.તાના કરા ઉપયોગ પોતાના જ સુખ ખાતર થાય છે એમ જણાયુ એટલે ગામલોકાએ રલના કહાકાવ્યા સિવાય એ કર એવડા-તેવડા ચારગણા વધારી આપ્યા. લે પણ પોતાનું સૈન્ય વધારવા માંડયું.
ધીમે ધીમે તે એક રાજ્ય ઉભું કર્યું. એણે ડેલીડ–એટલે કે દ્વારસમુદ્રમાં પોતાની રાજધાની રાખી, રાજની ધક્ત ઉપર વસન્તિકા દેવીનું ચિત્ર આલેખ્યુ રાજવંશનું નામ મેયરશાલ ' પડયું. “ પ્’” તે થવાથી એ હેાયશાલ નામે પણ ઓળખાય છે,
((
23
આ હૈયાલ વરા એક જૈન મુનિની પ્રેરણાથી જ સ્થપાયા હતા. મદિરના ખૂણામાં જે યિત એક હતા, જેમણે પોતાના દંડ ધીર્યા હતા તે એક જૈન મુનિ હતા. એક મુનિજના સંકેત અનુસાર “ [ પાય શાલ ! ]−શાલ ! હાંકી કહાડ ! નામને વશ તિહાસના પાને અંકાયે,
""
એ
For Private And Personal Use Only