________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ શાહ સુગુર દેખી કરી એ પામ્યા હરખ અપાર વચન દશ્ય કહી એ, તહ પય સેવે જે સહી એ;
ધન્ય ધન્ય તસ અવતાર. બીજી તવે બોલાવી આ એ, કીધી જેણે ઉપાધિ; નવું મત માંડી એ, શાહ વૈદ સાચા મિલ્યો એ
ટાલી તસ મદ વ્યાધિ. વિજયદેવ સૂરિ પ્રતે, એમ બેલે જહાંગીર;
સવાઈ મહાતપાઃ એ, હરખ્યા મીર હમીર. નેમિસાગર વાચકવરૂ એ, તેડે શ્રી જહાંગીર નરેસર નિરખવા એ, શ્રી વિઝાય સુધીરપાતશાહ પૂછે તિહાં એક પુસ્તક કેરી વાત ભટ્ટ કહી ભલું એ, આણી રાય અવરાતપુસ્તક સાચું છે સહી એ, ડું મ કહે કોઈ સહુ કોએ વાંચિયો એ સાચું ફૂડ ન હોઈ વાચક વર જય જય લહી એ, દુશ્મન પડી જા, માન મુકુર ગયું એ, વળતા ન શકે ઉઠી કે, શ્રીજિનશાસન જણ, નેમિસાગર ઉવઝાય,
અકબરસુત આગે લિઓ. જગદીપક સવાય. આમાં જે પુસ્તક” વિષે કહ્યું છે તે પુસ્તક ધર્મસાગર ઉપાધ્યાયનું રચેલું જલશરણ કરાયેલું છે અને તેનાથી જે આખી વેતામ્બર સમાજમાં કલહાગ્નિ પઠે હતા તે ઠેઠ શાહજહાંનના રાજ્ય સુધી ઓલાયે નહોતો. વિજયદેવસૂરિ સાગરના પક્ષમાં કન્યા હતા અને પિતાના પક્ષમાં આ નેમિસાગર વગેરેને લીધા હતા. (વિશેષ માટે જુઓ મારી “જેના ઐતિહાસિક રાસમાળા. ” પ્ર૦ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ પૃ. ૨૪-૨૫૩.) આ નેમિસાગર ત્યાં માંડવગઢમાં જ થોડા સમયમાં સ્વર્ગસ્થ થયા, સં૦ ૧૬૭૪ કાર્તિક શુદિ ૧૦.૧
૧ આ વખતે એટલે સન ૧૬ ૧૭ મા જહાંગીર માંડુમાં જ લશ્કર લઈ ગયો એમ ડો. બાણુપ્રસાદે તેના ઇતિહાસમાં પૂ. ર૭૭ પર જણાવ્યું છે કે –
After a leisurely Jourvey of more than four months the Imperial Party entered Mazdu on March 6, 1617.
જહાંગીરનામામાં (કુઝકે જહાંગીરમાં) જણાવ્યું છે કે મારું સં. ૧૬૭૩ ફાગણ શુદિ ૭ સેમમાં બાદશાહે માંડમાં પ્રવેશ કર્યો ને ત્યાંથી સં૦ ૧૬૭૪ ના કાર્તિક સુદિ ૫ ને શુક્રને રોજ ગુજરાત તરફ રવાના થયો–આ રીતે આઠ માસ તે ત્યાં રહ્યો.
For Private And Personal Use Only