Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
n
વર્ષ ૫૧ ]
www.kobatirth.org
सम्यग्दर
दर्शनज्ञा न चारित्र्या
જન
X
બંને પ્રકાશ
સુવર્ણ મહોત્સવ-વિશેષાંક
સંવત ૧૯૦૬ )
ચૈત્ર.
* ભલે ઉગ્યાં વિશ્વ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रत्राणि मोक्षमार्ग:
X
* હવે ના મીચારોા,
નયન નમણાં એ પ્રભુ તણાં.
,,
X
432)
નયન કદિ ચે જે ઉઘડીયાં, “
For Private And Personal Use Only
[ અક ૧ લા
સુન્દરમ્•
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમ્ર નિ વેદનું
સુવર્ણ મહોત્સવના સંભારણારૂપે, શ્રી જૈન ધર્મ પ્રકાશના વાચકો અને ગ્રાહકોની સેવામાં આ વિશેષાંક રજુ કરતાં અમને અતિ આનંદ ઉપજે એ સ્વાભાવિક છે.
વિશેષાંકની વિશિષ્ટતા જાળવવા, સામાન્ય એક કરતાં આ અંકને કંઇક વધુ આકર્ષક અને સંગીન બનાવવા અમે યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નની સફળતા કે નિષ્ફળતા સંબંધી આંક કાઢવાનું અમારા વાચકે તેમજ ગ્રાહકોની મુનસફી ઉપર છોડીએ છીએ.
વિશેષાંકને વિચાર કંઈક મોડે સુઝથો. અંકને અલંકારવા જે સાધને જોઈએ તે પણ એટલાં સુલભ ન હતાં. વિશેષાંક્ના લેખકે એ જે અમારી વિનતિ ઉત્સુકભાવે સ્વીકારીને તરતમાં જ લેખે ન મોકલી આપ્યા હોત તો અમે આટલી ત્વરાથી કદાચ આ અંક તૈયાર કરી શક્યા ન હોત. વિદ્વાન લેખકોની સહાયથી જ આ વિશેષાંક હેલે પ્રકટ થાય છે. ખરું જોતાં આ અંક એમને જ આભારી છે. અમે અહીં નમ્રભાવે એ ઋણ સ્વીકારીએ છીએ.
લોકભોગ્ય અને વિકભોગ્ય સાહિત્યના એવા બે ભાગ તો રહેવાના છે. આ વિશેષાંક વિષે પણ એ પ્રશ્ન ઉઠવાને. શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિક આજથી પચાસ વર્ષ ઉપર જગ્યું ત્યારે તે સામાન્ય જનસમુદાયનું માસિક હતું અને આજે પણ એ સમુદાયને માટે જ જીવે છે. એટલે એની લેખ-સામગ્રી વિદભોગ્ય ન બની શકી હેય એ બનવાજોગ છે.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા સાહિત્યની જેમ આપણે સામયિક સાહિત્ય પણ ઝપાટીભર કૂચ કરતું જાય છે. દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક અને માસિક વિગેરેમાં જીવનના અનેક પ્રશ્નોની મીમાંસા ચાલી રહી છે. સામયિક સાહિત્ય ઘણું ઘણું કઠિન પ્રશ્નોના ઉકેલમાં સહાય આપી છે. જેન સંઘ આજે અનેકવિધ ગુંચવણ અનુભવે છે અને એના સામયિક સાહિત્યમાં એની અસર દેખાય છે. છેલા પચાસ વર્ષમાં આપણું સામયિક સાહિત્ય કેટલું આગળ ધયું છે તેનું માપ કાઢવું હોય તેમને આ વિશેષાંક એક સરસ સાધન પૂરું પાડશે.
છેલ્લે એક વાત કહી દઈએ. દરેક લેખકના એકે એક વિચારને અમે સમ્મત છીએ એમ છે કેઈમાની લે. કોઈની માનીનતા જૂદી હોય, તો કોઈની વિચારશૈલી જુદી હોય તો કોઈની નિરૂપણ પદ્ધતિ સાવ સ્વતંત્ર હોય? માસિક અને સાપ્તાહિકના વાચકોને સારૂ એ વાત નવીન નથી. સાહિત્યમાં એ રીતે જ વૈવિધ્ય આવે છે, અને એ પ્રકારનું વૈવિધ્ય જ સાહિત્યના વિકાસનું સૂચક છે. એકની એક જ વાત, એક જ શૈલોએ, એક જ માણસ કહ્યા કરે એની કીંમત પણ શું રહે? સામાન્ય વાચકવર્ગ હવે તો પિતાને અનુકૂળ ન હોય એવા વિચારો પ્રત્યે પણ સહનશીલતા કે ઉદારતાનો ભાવ કેળવી રહ્યો છે, એ જોતાં આ વિવિધ લેખ સામગ્રી સંબંધે પણ પિતે સમ્મત ન થઈ શકતા હોય ત્યાં એ વાતની ઉપેક્ષા કરશે એવી આશા રાખીએ છીએ.
આ અંકના લેખકના ફોટાઓ જેટલા મળી શક્યા તેટલા પ્રકટ કર્યા છે. કેટલાકનાં ફેટા પ્રયત્ન કરવા છતાં અમને મળી શક્યા નથી તેને માટે નિરૂપાય છીએ.
સુવર્ણ–મહોત્સવને અહેવાલ, વ્યાખ્યાનો અને બીજી સામગ્રી હવે પછીના સંયુક્ત અંકમાં પ્રકટ થશે.
સુશીલ મંત્રી-સંપાદક સમિતિ,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
પ
ા
છે
.
.
.
.
.
૪
૧૧
નં. વિષય. ૧ નૂતન વર્ષ પ્રવેશ. (પદ્ય) ( ભગવાનદાસ મનઃસુખભાઈ) ૨ શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનું અષ્ટક. સાથે. (સ્વવિજયધર્મસુરિ) ૩ શત્રુંજયને સૈ ભવ.
(સ્વ બોટાદકર ) * ગિરનાર.
(પરમાનંદ ) ૫ અષ્ટાપદાવતાર.
(મુનિ જ્ઞાનવિજયજી ) ૬ મીઠાં સંસ્મરણે.
(મૌક્તિક) પ્રગતિના પંથ.
(૦ હીરાલાલ રસિકદાસ) ૮ વડીલની આજ્ઞા.
(મેહનલાલ દીપચંદ ચોકસી) ૯ પચાસ વર્ષઃ ભૂત ને ભાગી.
(મૌક્તિક) ૧૦ કેળવણી અને પરીક્ષા. (મુનિ હિમાંશુવિજ્યજી ) ૧૧ વિસ્તૃત. કાર્યપ્રદેશ, ( વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ ) ૧૨ જૈન સંગ્રહસ્થાનની આવશ્યકતા. (મુનિ જયંતવિજયજી ) ૧૩ વાસી કુલ.
(સુશીલ)
૧૭
૨૫
૩૦
૩૭
૪૮
૬૦
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભવપ્રપ’ચપચારિકા. ( પદ્ય )
શ્રેાતાના પ્રકાર.
વ્યાવહારિક શિક્ષણ.
મેાતીશા શેઠની ટૂંક.
સ્યાદ્વાદકી પૂર્જા.
ચેાગી અને નૃપતિ. સનાતન પ્રેમકથા.
૭
। આત્મનિરીક્ષણ.
૪ આત્મમથન
૫ ઐતિહાસિક જૈન સાહિત્ય.
www.kobatirth.org
દીક્ષા.
મારા વનમાં ‘પ્રકાશ ’તું સ્થાન.
२
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ભગવાનદાસ મનઃસુખભાઇ )
( રાજપાળ મગનલાલ વહેારા )
( સુરચંદભાઇ પુરૂષાત્તમદાસ બદામી )
( કુંવરજી આણંદજી )
( ૫૦ દરબારીલાલજી ) ( કુંવરજી આણંદજી ) ( શ્રી નાગકુમાર માતિ )
( રાવબહાદુર ગાવિંદભાઇ હાથીભાઈ )
( ૫૦ સુખલાલજી )
( મુનિ કપૂરવિજયજી )
( કુંવરજી મૂળચંદ )
( મુનિ ન્યાયવિજયજી )
હું અનાથી મુનિ.
૭ જહાંગીર અને જેતેા.
૮ સ્તુતિ-સ્તાત્રાદિ સાહિત્યમાં ક્રમિક પરિવર્તન. ( મુનિ પુણ્યવિજયજી )
૯ ચેાગવિંશિકા વિવરણુ,
( ભાયાણી હરિલાલ જીવરાજ )
સભાએ કરેલ શ્રુત સાહિત્યની આરાધના.
સદેશ.
( મગનલાલ દલીચંદ દેસાઈ)
( મેાહનલાલ દલીચંદ દેશાઇ)
૧ સભાકી શુભપ્રવૃત્તિ.
૨ સાંધે તે ધર્મ કે ભાંગે તે ધર્માં ?
૩ જૈન ધર્મ પ્રકાશ.
૪ જેતેએ શું કર્યું અને શું કરી રાકે ?
૫ એ દેશાચાર !
હું એક નમ્ર સૂચના.
૭ જૈન ધર્મ પ્રકાશ જયવંત રહે. ( બ્રહ્મચારી શ્રી શીતલપ્રસાદ ) ૮ હૃદયના અભિનંદન.
( જયચંદ નીમચંદ )
( આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ ) ( મુનિ ન્યાયવિજયજી )
( ગીરધર હેમચંદ )
( કાકા કાલેલકર )
( શ્વરચંદ્ર વિદ્યાસાગર ) ( વાલજી ગાવિંદજી દેશા )
For Private And Personal Use Only
७४
૮૧
Z Z
૯૫
૧૦૬
૧૧૩
૧૧૭
૧૧૯
૧૨૧
૧૪૧
૧૪૬
૧૫૯
૧૬૪
૧૭૪
૨૯
૩૬
૫૯
૬૯
८०
૧૪૫
૧૫૮
૧૭૩
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ વિશેષાંક ::
-
કામ પર
:
| | કામ *
-
-
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાનું મકાન,
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પ્રકાશ.
બી. જેને જે
ન વધ પ્રવેશ અનુપ
ધન્ય છે આજ દિન, ધન્ય છે આજની ઘડી;
ધન્ય પચાસ વર્ષોની પૂર્ણતા મુજ સાંપડી. શિખરિણી
અહા ! વીતાવીને શિશુવય અતિશે ભયભરી,
યુવાવસ્થા મેં મદભરયુતા લંધિત કરા; પ્રવશે છું આજે પરિણથઇ હું વનમહીં,
જિતેંદાની મીઠી નજરથક છે સેલભ નહિ? રે સુધરે
વનું વાદ્ધક્ય મળે તદવિજ જરી દેહયષ્ટિ ન કરે.
દેખાયે ના જરાયે વિલિતખલિત વા વ્યંગને અંગ અંગે; દષ્ટિ છે મુજ સભ્ય શ્રુતિ પણ ટુ છે સ્પર્શનાદિય ચાર,
દેવંદવંઘ શ્રી વીરવિ કૃપાથી ન શું હોય સારુ ? ૩
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતતિલકા
ઉપ ઉગી અભિનવ અભિલાષ સાથે,
ઉલ્લાસ ઊર્મિ ઉર -ઉદધિ મધ ઉઠે; શ્રી જૈન ધર્મ-રવિના પ્રકૃતિ પ્રકાશે,
ખોવત ઇતર દર્શન સર્વ ભાસે. માલિની જિન પ્રવચન-સિંધુ પાસ સૌ અન્ય બિન્દુ,
વિતત ગગન વત જેમ ઈ-દુ; સકલ યુજ્ય અને હસ્તી જાત્યંધ ન્યાયે,
પ્રબલ અનલમાંહી તૃણવત્ ભસ્મ થાય. ૫ સુગધરા
શ્રીમદ્ યુગાદિનાથે જિન ધરમપી ૫ રૂડે પ્રરો, પળે પળે પસાર્યો પછી અજિત પ્રભુ આદિએ તે પ્રબો; ફા કુલ્ય પ્રફુલ્યો વરદ વીર કરે પ્રાપ્ત વિ વિકાશ,
છે તેથી જુગજૂન જગતમહિ જુઓ ! જૈન ધર્મ પ્રકાશ. ૬ ઇંદ્રિવજા
દુર જે આંતર વૈરિવાર,
છે તેના જિન નિવારનાર; તેને સ્વયંભૂ સ્વસ્વભાવ ધર્મ,
છે તેના પ્રકાશે શિવવર્મ-મર્મ. ઉપજાતિ
સ્વયં પ્રકાશી જિનધર્મ એવો,
સર્વાત્મમાં નિશ્ચયથી જ લેવા; સંસારીમાં શક્તિથી તે કર્યો છે,
સિદ્ધાત્મમાં વ્યક્તિથી તે રહ્યો છે.
વાગતા
ભૂત માત્ર પ્રતિ મૈત્રી ધરાવે !
ગુણોદન ઉપેક્ષણ ભાવ ! દુ:ખિતે કર કૃપારસવૃષ્ટિ !
ધાર સર્વ દેવમાં સમદષ્ટિ ! ”
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાગતા
રાગરંગથી ન રજિત થાજે,
દ્વેષ દેપથી ન દુષિત થાજે; એમ જે અમલ ધર્મ પ્રકાશે,
તે ન કેમ બુધને પ્રતિભાસે ? શાર્દૂલવિક્રીડિત એવા વિદ્યુત વિશ્વવત્સલ મહા જેને સન્માર્ગના,
ઉદ્યોતે નિજ નમ્ર ભાગ ધરવા આ દાસની ભાવના, આનંદાત્મ જ આત્મજે અહિં અહો ! જે કાંઈ સેવા ધરી,
તે સૌ શ્રી ભગવાનના પરમ સદ્ધર્મ પ્રભાવે કરી. ૧૧ માલિની
વિબુધમહિત બુદ્ધો આપજે બુદ્ધિબોધ,
શિવપદલીન સિદ્દો સિદ્ધિ ઘો નિર્વિરોધ; મુનિવર નિગ્રો બોધ આત્મશુદ્ધિ, સુજન સુમન સર્વ ધારજો ધર્મ બુદ્ધિ !
૧૨ શાલિની
હો શાંતિ વિશ્વમાં સર્વ રીતે,
વત્તે સાચું સ્વામીવાત્સલ્ય પ્રીતે; દિગંતમાં વ્યાપ્ત હે વીરધર્મ,
નાશ દૂર હિંસનાદિ કુકર્મ. ૧૬
વાગતા
સર્વ પૂર્વગ્રહ આગ્રહ ટાળે,
સર્વ સંકુચિતતા પણ બાળ; સર્વ ભેદ મતભેદ બગાડ,
જૈન ધર્મ જયષ વગાડે. અનુષ્પ
સુભગ ભાગ્ય અંગે, સ્વર્ણ ઉત્સવ આ મો: પ્રસાદે શ્રી જિતેંદાના, શતાબ્દિ પણ સાંપડો. ૧૫ વૃદ્ધ હું તેય ધારીશ, ઉત્સાહ તરણે તણા; પ્રસારીશ યથાશકિત, પ્રકાશ જેન ધર્મને. ૧૬
ભગવાનદાસ મ. મહેતા.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज य स द
-
સ્વ. શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિ ચંદ્રજી મહારાજને અમારી ઉપર મહોપકાર છે. શ્રી વિજયધર્મસૂરિજીએ, સ્વર્ગસ્થ ગુરૂદેવ પ્રત્યેના ઉલ્લસિત ભક્તિભાવથી પ્રેરાઈ જે સુંદર સંસ્કૃત અષ્ટક રચ્યું હતું તે અહીં મંગળરૂપે, ગુરૂભક્તિના મરણ ચિહ્ન રૂપે રજુ કરીએ છીએ. તેત્રની પંક્તિએ પંક્તિ સ્વ. ગુરૂદેવના ગુણ-પ્રભાવને પરિચય આપે છે. બીજી રીતે એમના શિષ્ય સમૂ હની ભક્તિભાવના પણ એમાં ધ્વનિત થાય છે.
સ્ત્ર, શતકૃતિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ. वाचं वाचं प्रभुगुणगणं लब्धकीर्तिर्जने यो
वोधं बोधं विषमविवुधं जातपूज्यप्रभावः । वेदं वेदं सकलसमयं प्राप्तशान्तस्वभावः
વો વિદ્રત્તતિ ગુણં મમુવિ
છે ? In
स्नायं स्नायं सुपवितवपुः सार्ववाचाऽमृतेन
हाय हायं कुमतकपटं विश्ववन्द्यप्रतापः । घातं घातं सुभटपदवी प्राप दुष्कर्मवृन्दं
स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्बुद्धिचन्द्रः ॥२॥
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| દ સે વ ા
શિલ્પી જેમ પાષાણમાંથી પ્રતિમાઓ તૈયાર કરે તેમ સ્વ. વિજ્યધર્મ સૂરિજીએ, શેરીઓમાં રઝળતાં શ્રાવક સંતાનને કાશીમાં કેળવી પંડિત બનાવ્યા. સૂરિજી પિતે પણ કાશીને સંસ્કૃત વાતાવરણમાં કવચિત્ કાવ્ય રચતા. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની સ્તુતિરૂપે આ કાવ્ય, એમણે કાશીમાં રચ્યું હતું. ભાષાલાલિત્ય અને ભક્તિભીનાશને લીધે આ કાવ્ય નિત્ય નવીન જેવું લાગે છે.
સ્વ૦ વિધર્મસૂરિ.
જે ગુરૂમહારાજે પ્રભુના ગુણસમૂહને લેકમાં કહી કહીને કીર્તિ પ્રાપ્ત કરી હતી, જેઓ વિષમ પતિને પણ બોધ કરીને પૂજ્ય પ્રભાવવાળા થયા હતા તથા જેઓ સર્વ સિદ્ધાંતને (આગમને) જણે જાણીને ( શ્રુતજ્ઞાન મેળવી મેળવીને ) શાંત સ્વભાવવાળા (સમતાવાળા) થયા હતા. તે આ મારા ગુરૂ શ્રી વૃદિચંદ્ર મહારાજ વર્ગમાં રહેલા મુખે વિલાસ કરે છે. ૧.
જેઓ સર્વજ્ઞના વચનામૃતવડે સ્નાન કરી કરીને પવિત્ર શરીરવાળા થયા હતા, કુમત( મિથ્યાત્વ)ને ત્યાગ કરી કરીને જેમને પ્રતાપ વિશ્વને વધ થયે હતું, દુષ્કર્મને સમૂહને હણી હણીને જેઓ સુભટની પદવી પામ્યા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાને મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૨.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: श्री रेन प्राश पावं पावं मुनिजनपथं कृत्यकार्येषु लीनः
स्तावं स्तावं गुणिगुणगणं शुद्धसम्यक्त्वधारी । नावं नावं जिनवरवरं नीतपुण्यप्रकर्पः
स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्बुद्धिचन्द्रः ॥ ३॥
दायं दायं स्वऽभयमतुलं प्राणिपु प्रीतिपुझं
धायं धायं सुमतिमहिलां क्लुप्तकल्याणपोतः । भायं भायं प्रवचनवचो वीरदेवाभिमानः
__स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्बुद्धिचन्द्रः ॥४॥
मारं मारं रतिपतिभटं त्यक्तमोहादिदोषो
धारं धार यतिपतिपदं कृत्तकर्मारिवर्गः । वारं वारं कुपथगमनं जैनराद्धान्तरक्तः
स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्बुद्धिचन्द्रः ॥५॥
द्वेपं द्वेपं कपटपटुकं निह्नवं न्यायमुक्तं
पेपं पेपं कुशलविकलं कर्मवारं प्रभूतम् । पोपं पोपं विमलकसलं चित्तरूपं महात्मा
स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्बुद्धिचन्द्रः ॥६॥ शोषं शोपं कलुपजलधिं ध्वस्तपापादिपङ्कः
प्लोपं प्लोपं सकलमशुभं शुद्धधीानमनः । तोपं तोपं भविजनमनो जैनतत्त्वादिभिर्यः
स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥७॥
सिद्धान्तोदधिमन्थनोत्थविमलज्ञानादिरत्नब्रज
शिष्येभ्यो वितरन् समाधिसहितः संप्राप नाकं शुभम् । सोऽयं मद्गुरुरन्यहं विजयतां श्रीवृद्धिचन्द्रोमुनि
स्तस्यैव स्तुतिरूपमष्टकमिदं भव्याः पठन्तु प्रगे ॥८॥
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. : | મુનિજનના ભાગને પવિત્ર કરી કરીને જેઓ મુનિજનને કરવાલાયક ક્રિયામાં નિરંતર મગ્ન રહેતા હતા, ગુણીઓના ગુણસમૂહની સ્તુતિ કરી કરીને જેઓ શુદ્ધ સમકિતધારી થયા હતા તથા ઉત્તમ જિનેશ્વરની સ્તુતિ કરી કરીને જેઓએ પુણને પ્રક પ્રાપ્ત કર્યો હતો, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૩.
પ્રાણીઓમાં પ્રીતિના સમૂહરૂપ અતુલ અને ઉત્તમ અભયદાન આપી આપીને તથા સદ્દબુદ્ધિરૂપી સ્ત્રીનું સ્તનપાન કરાવી કરાવીને જેમણે કલ્યાણરૂપી બાળકને પુષ્ટ કર્યો હતો તથા સિદ્ધાંતના વચનને ભાવી ભાવીને (ધારી ધારીને) શ્રી મહાવીરદેવ ઉપર જે બહુમાનવાળા થયા હતા તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૪.
કામદેવરૂપી સુભટને મારી મારીને જેમણે મહાદિક દેને ત્યાગ કર્યો હતો. મુનિપતિની પદવી (ચારિત્ર) ધારણ કરી કરીને જેમણે કર્મરૂપી શત્રુના સમૂહને કાપી નાખ્યું હતું તથા માર્ગ ગમનનું નિવારણ કરી કરીને જેઓ જેન સિદ્ધાંતમાં આસકત થયા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરુ શ્રી વૃદ્ધિચ મહારાજ સુખે વિલાસ કરે છે. પ.
માયા-કપટ કરવામાં નિપુણ અને ન્યાય રહિત એવા નિવના ઉપર દ્વેષ કરી કરીને કલ્યાણનો નાશ કરનાર મોટા કામના સમૂહને પીસી પીસીને તથાચિત્તરૂપી નિર્મળ કમળનું પિષણ કરી કરીને જેઓ મહાત્મા ગણાતા હતા તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ મુખે વિલાસ કરે છે. ૬.
પાપ રૂપી સમુદ્રનું શોષણ કરી કરીને જેમણે અશુભ કર્મ રૂપી પંકને નાશ કર્યો હતો, સમગ્ર અશુભને બાળી બાળીને તથા જિનાગમના તત્વે વિગેરે કહેવાવડે ભવ્ય જનને અંતેષ પમાડી પમાડીને શુદ્ધ બુદ્ધિવાળા જેઓ આત્મધ્યાનમાં મગ્ન રહેતા હતા, તે આ વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૭.
સિદ્ધાંતરૂપી સમુદ્રને મથન કરવાથી ઉત્પન્ન થયેલા (મેળવેલા) જ્ઞાનાદિક ને સમૂહ શિષ્યને આપતા આપતા જેઓ સમાધિ સહિત ( પૂર્વક) ઉત્તમ સ્વર્ગને પામ્યા છે, તે આ મારા ગુરુ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સર્વદા વિર્ય પામે અને તેમની જ સ્તુતિરૂપ આ અટકને ભવ્યને હમેશાં પ્રાતઃકાળે પઠન કરે. ૮.
સ્વર્ગસ્થ વિજયધર્મસૂરિ.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજયનો સંદર્યવભવ
( સ્તવને વિગેરેમાં શત્રુંજ્યનું માહાતમ્ય બહુ બહુ પ્રકારે વણ વાયું છે. પણ સૌદર્યપૂજક કવિને શત્રુંજયના સંદર્યવૈભવ કેવી પ્રેરણા આપી છે તે સ્વ. બેટાદકરના એક કાવ્યમાં દેખાય છે. કવિની નજરે નિહાળેલા શત્રુંજયનો એ મહિમા અહીં અર્થ સાથે ઉતાવ્યો છે. )
પ્રારંભમાં, કવિ શત્રુંજય ઉપર છવાયેલા તુષારનું વર્ણન કરે છે. ભિયેલા ઉરેથી જગભિંજવતો હળીના કવિ છે,
ભાનુના આગમાથે વનગિરિ નગર છાંટવા ચિત્ત અતિ; મુક્તાના સ્વસ્તિકથી ત્રણ કુસુમ ત પત્રને પૂજનાર, આછેર અન્ન જે દશ દિશ ધસતો એકલે આ તુષાર.
કવિ પિતે રસભરપૂર હોય છે એ હૃદયને રસ કાવ્યમાં નાચવે છે; તેમ તુષાર પણ પિતે રસિક છે અને પૃથ્વીનાં વૃક્ષ, લતા, ઘાસ વિગેરેને રસનાં છાંટણા છાંટે છે. તુષાર પતે ભીંજાયેલો છે અને બીજાને પણ ભીંજવે છે. કેઈ કહેશે, તુષાર એ રીતે શા સારૂ નકામી મહેનત કરતા હશે? કવિ પાસે એને જવાબ છે. સૂર્ય ઉગવાની તૈયારીમાં છે. એનું સ્વાગત છે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક : કરવું જોઈએ ને ? એટલે તુષાર તૃણુ, કુસુમ ઉપર મતીના સાથીઓ પૂરી રહ્યો છે. આરા વાદળા જેવો તુષાર ચા-તરફ છવાયો છે.
તુષારને વીધી, હવે કવિ સિદ્ધાચળના દર્શન કરે છે. એ વખતે શત્રુ. જય કેવો દેખાય છે?
તે મળે આ હિમાદ્રિવિરહવિપદના શેકથી સ્તબ્ધ જે, ઉંચી દષ્ટિ કરીને જનકપણે ભણી ધ્યાનથી જોઈ રહેત; દે ને માનવાના મધુ મિલન તણું સ્થાન સંકેત જેવા,
દૈવી વૈમાનિકોના વિરતિભવન શો સિદ્ધ લેશ ઉભો. - એ તુષારની વચ્ચે શ્રી સિદ્ધાચળ, ઉત્તરમાં આઘે આઘે દ્રષ્ટિ નાખતો ઉભે છે. શા સારૂ ઉત્તર તરફ એક ધ્યાને જોઈ રહ્યો છે? એક એવી માન્યતા છે કે પહેલાં પર્વતાને પાંખો હતી. પક્ષીની જેમ પર્વત ઉડ્યા કરતા. પછી કોઈના શ્રાપથી પાંખ કપાઈ ગઈ. પર્વત સ્થિરવત્ બની બેસી ગયા. હિંદુસ્તાનના પર્વત એ પરંપરા પ્રમાણે હિમાલયમાંથી જ જુદા પડી વિચરતા હતા. હિમાલય પિતા અને બીજા બધા પર્વતો એના સંતાને. પાંખ કપાઈ જવાથી પર્વતો પુનઃ પિતાના પિતાને મળી શક્યા નહીં. અંતરમાં મળવાની ઝંખના રહી ગઈ. એટલે આજે અશક્તિના કારણે દૂર દૂર રહેલા પિતાને મળવાના માર્ગ ઉપર માત્ર નજર નાખી રહ્યા છે. પણ સિદ્ધાચળમાં એક બીજી વિશેષતા છે. એ દેવ અને માનનું મધુર મિલન-સ્થાન છે. દેવે અને મનુષ્ય અહીં મળી શકે છે. વૈમાનિકોના આરામભવન જે આ સિદ્ધાચળ પર્વત છે.
કવિની કલ્પના હવે વધુ વેગ પામે છે. એ કહે છે: “આ શત્રુંજયને કોઈ ડુંગર ન માનશે : આ તે ઇંદ્રને વેત ઐરાવત હાથી છે. વેત આરસના મદિરે ઉપરથી જ કવિને આ કલ્પના કૃી હશે. કવિ પિતે જૈન નથી. એમને પિતાનું સ્વતંત્ર પિરાણિક દષ્ટિકોણ છે. એ દષ્ટિકોણની સહાયથી કવિ હવે ઈતિહાસ ઉકેલે છે –
દેખીને શસ્ત્ર સ્વાદુ સલિલ બહુલતા વૃક્ષની વાડીઓને, ઉતાર્યો સ્વર્ગમાંથી નિજ ગપતિને વાસવે એમ વાટે; તે તે સંતૃપ્તિ એવી અચલ બની રહ્યો નંદનાનંદ છોડી,
હારીને ઈક પાછા અમરપુર વિષે હ ગ આશ મૂકી. ઈન્દ્ર એક દિવસે પોતાના ઐરાવતને, સ્વર્ગમાંથી આકાશમાર્ગે નીચે ઉતા એવી મતલબથી કે અહીં પુષ્કળ ઘાસ છે, પાણી છે, વૃક્ષે અને વાડીઓ પણ છે એટલે ઐરાવત ધરાઈને-પાણી પીને સંતૃપ્ત બનીને પાછો સ્વર્ગમાં આવશે. પરંતુ ઐરાવતને આ સ્થાન એટલું બધું ગમી ગયું
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ કે, ઈદ્રના આગ્રડ છતાં, અહીંને અહીં જ રહી ગયો. નિરાશ બનેલ ઇંદ્ર પિતાના અમરપુરમાં પાછો વળ્યો. પછી આ મંદિરો અને આ દેવની સ્થાપના કોણે કરી?
તો યે વિચારતાં એ ક્ષણ નવ વિસરે આંગણે ઉછરેલે, પાળેલું પૂર્ણ પ્રેમે પ્રતિ સમર પથે વાદરૂપે વસેલે; તેથી પુરે પતું નગર નીરમીને દિવ્ય દેવાલયનું,
દેવાના છંદ સંગે સુર-શચિપતિએ શું અહીં સ્થાને કીધું ? ઐરાવત ન આવ્યો તેથી ઈંદ્ર મુંઝાય. ઐરાવત જેવા પિતાના આંગણે ઉછરેલા, અનેક યુદ્ધમાં સાથે રહેલા વફાદાર હાથી માટે ઇંદ્ર કંઈક તો કરવું જ જોઈએ. એટલે જે પોતે અહીં દેવાલયનું એક મોટું નગર વસાવ્યું અને પિતે પણ અહીં જ આવી રહ્યો. ઐરાવતને શૃંગાર વર્ણવતાં કવિ કહે છે
એટેલી બુથ લીલી પદસરણ તણી મધ્ય રાજે કિનારી, ને ચાર ચતરાઓ પથિક વિરતિના “ત ગુચ્છો સુહાગી; ડેલને મસ્ત વાયુ શ્રમ સહજ હરી સ્પર્શથી રોત્ય આપે,
ને હોદ્યાન કરી કુસુમસુરભિથી દેવ દૂર હઠાવે. આસપાસનું લીલું ઘાસ એની મૂલ્ય છે. વચ્ચેના પગરસ્તા એ ખૂલ્યની કીનારી જેવા લાગે છે. થાકેલા યાત્રિકને આરામ આપવા માટે ઉભા કરેલા ચોતરા સ્વચ્છ ગુચ્છા જેવા લાગે છે. મસ્ત વાયુ વહે છે. ઇંદ્રના ઉદ્યાનની સુરભી આવતી હોય એવો ભાસ થાય છે. જે કઈ યાત્રી એ વાતાવરણમાં આવી ચડે છે તેના ઘણાખરા દોષ દેવાઈ જાય છે. શરીરને અને મનને નિર્મળ બનાવે છે. કવિ ત્રાપજકર, કાવ્યની પૂર્તિરૂપે ઉમેરે છે
સોહે લ પુરે પુનિત ગજપતિ સુંઢ મંદાકિની શી, અંબાડી ધર્મ કરી પતિતજનતણાં પાપવિનાશિની શી; સંકઃ ઈન્દ્ર એવું પુનિત ગજપ કેણ આવી વિરાજે,
સુણીને પ્રાર્થના એ જિનપતિ ઉર્યા લેકઉદ્ધાર કાજે, ઈન્દ્રનો ઐરાવત જેવો હાથી અને એથી યે વધુ ઉન્નત અંબાડી ઉપર કેઈકનો અભિષેક થ જોઈએ ને? ઈંદ્ર પ્રાર્થના કરી એટલે લોક ઉદ્ધારને અર્થે જિનપતિએ પ્રતિમારૂપે અહીં રહેવાનું સ્વીકાર્યું. એ રીતે શત્રુંજયનું જગદુદ્ધારક તરિકેનું બીરૂદ સાર્થક થયું. સ્વ બોટાદકર
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(5
જ ૨
+'
સ*
*
* * * * *
*
*
* * * ના
?
ભાઈ પરમાનંદે, ગિરનારની યાત્રા કરતી વેળા પ્રકૃતિનાં જે વિવિધ દશ્ય જોયેલાં અને એ વિષે જે એક લાબો પત્ર એ જ વખતે લખેલ તેમાંની કેટલીક કંડિકાઓ અહીં ઉતારી છે. સ્થળસંકોચને લીધે આ ય પત્ર પ્રકટ કરવાનું બની શક્યું નથી.
. હિંદુસ્તાન ભરમાં જૈનમંદિર અને જૈન તીથો મહિમા અપૂર્વ છે. જેવી રીતે મદ્રાસીઓ સાધારણ રીતે ન્હાના કદની પણ તેમનાં મંદિર અસાધારણ કદના હોય છે તેવી જ રીતે જેને સાધારણ રીતે ઘરની રહેણીકરણીમાં ગંદા હોય છે પણ તેમના દેવમંદિરો સ્વચ્છતા અને સુંદરતાના અપૂર્વ નમુનાઓ હેય છે. જૈન મંદિર એટલે નાનું સરખું સ્વગીય વિમાન. ત્યાં ન હોય કરે કે ન હોય ત્યાં ગંદકી. સર્વ કાંઈ સ્વચ્છ અને સુઘડ. સુંદર સુવાસ અને સંપૂર્ણ પ્રકાશ એ જૈન મંદિરોની ખાસ વિશેષતા છે. વૈષ્ણવ-બ્રાહ્મણ મંદિરે એવા કેટલાંય છે કે
જ્યાં મુખ્ય દેવમૂર્તિનાં દર્શન દિવસે પણ દીવાની મદદ વિના થઇ શકતા નથી. જૈન મંદિરના શિલ્પનું ધોરણ જ એવું છે કે મંદિરના ગર્ભદ્વારમાં વિરાજતી મૂર્તિઓનાં દર્શન સૂર્યપ્રકાશવડે સહેલાઈથી થઈ શકે છે. કેસર, ચંદન, પુષ્પ, ધૂપ, કર આદિ સુગંધી દ્રવ્યોને જૈન મંદિરમાં સારો ઉપયોગ થતો હોવાથી સમસ્ત મંદિરનું વાતાવરણ ઉલાસપ્રેરક અને ભાવસંચારક હોય છે. વળી જૈન મંદિરમાં સૌ કોઈ આવી શકે છે અને જિનક્તિને સૌ કે પૂજી શકે છે. મૂર્તિ પણ સાદી, સુન્દર, પ્રસન્નવદની, ધ્યાનનિમગ્ન, પર્યકાસનસ્થ હોય છે જેને જોતાં જ તે મૂર્તિ પાછળ રહેલી ત્યાગ-સંયમ-તપ-જ્ઞાનની ભાવનાઓ જોનારના ચિતમાં સ્કરાયમાન થઈ આવે છે. આવી જ રીતે જૈન તીર્થો પણ અન્ય તીર્થસ્થાનોની અપેક્ષાએ અસાધારણ વિશેષતાઓ ધરાવે છે, સહેલાઈથી જઈ આવી શકાય એવાં અનેક ટેકરાકરીકે પર્વત ઉપર ખાસ કરીને જેન તીર્થસ્થાન નિર્માયલાં છે. તીર્થનું વાતાવરણ સાધારણ રીતે નિર્મળ અને ભાવનાવાદી હોય છે. મથુરાના ચબાઓ કે કાશીના પંડ્યાઓ જેવી સંસ્થાઓ જેને તીર્થસ્થામાં કેદ પણ સ્થળે હયાતી ધરાવતી નથી તેથી મુમુક્ષુ યાત્રાળુને ભગવાનને ભેટવામાં કોઈની મદદની કે કોઈના
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ કમીશનની જરૂર પડતી નથી. જેનોનાં અનેક તીર્થ સ્થાનોમાં પણ ગિરનારનું પ્રભુત્વ અને છે. જેને સંપ્રદાય રાવ્યુંજયને વર્યાધિરાજની ઉપમા આપે છે અને મંદિરનો સમૂહ જોતાં તે ઉપમા અમુક રામાં સાચી છે, પણ ગિરનાર પર્વતની ભવ્યતા કોઈ જુદા જ પ્રકારની છે. ગિરનાર કોઈ માત્ર જેનું જ ધામ નથી. અનેક સંપ્રદાયના અનુયાયીઓ ગિરનારની યાત્રાએ આવે છે. બાવા, જોગી, અદ્દભુત વેરાગી તે ગિરનારમાં જ વસે છે. ગિરનાર આસપાસ અનેક રોમાંચક વાર્તાઓ અને ઐતિહાસિક ઘટનાઓ વીંટળાયેલી છે. ગિરનારમાં પ્રવેશ કરો એટલે તમને એમ જ લાગે કે તમે કેદ જુદી જ દુનિયામાં આવ્યા છે. જેમ ગિરનાર અજોડ છે. તેમ જ તે ઉપર આવેલાં જિનમંદિરો જો કે શત્રુંજયની અપેક્ષાએ થોડાં તો ખરાં પણ શિલ્પવિધાનની દષ્ટિએ વધારે સુન્દર અને આકર્ષક છે. દરેક મંદિરને પિતપિતાનું
વ્યકિતત્વ છે. એક પણ મંદિર અન્યને મળતું દેખાતું નથી. કોઈ મને કહે કે મારે હિમાલયમાં એક સુંદર જિનમંદિર બંધાવવું છે અને કોઈ સારો પ્લાન સુચવા તે હું તેને ગિરનારના કોઈ પણ મંદિરનો 'લાને પસંદ કરવા સુચવું.
આ તીર્થસ્થાન ઉપર કેટલાંક વર્ષોથી જીર્ણોદ્ધારનું કામ ચાલે છે અને તે ઉપર અત્યાર સુધીમાં લગભગ પાંચેક લાખ રૂપિયા ખરચાયા છે. જીર્ણોદ્ધારના સૂત્રધારોએ ખૂબ પરિશ્રમ વેડ્યો છે અને ભારે ભોગ આપ્યો છે; પણ અરસિકતા અને અનભિજ્ઞતાને લીધે કેટલેક ઠેકાણે મંદિરની સુન્દરતા અને પ્રાચીનતાને ભારે હાનિ કરી છે. કેટલાંક મંદિરના શિખર અનેક પ્રકારની ડીઝાઈનવાળા ચીની કામથી કેવળ કદરૂપાં બની ગયાં છે. વળી કેટલાંક મંદિરોમાં રંગબેરંગી ચિત્રામણથી મૂળ સ્વરૂપની સાદાઈ અને તે દ્વારા પ્રતીત થતી દિવ્યતાને ભારે આઘાત લાગે છે.
ગિરનારના મંદિરના ઘટમાં જે સૌન્દર્ય ભર્યું છે તે સૌન્દર્ય તે મંદિરમાં બેસાડેલી કૃતિઓમાં તે પ્રમાણમાં દૃષ્ટિગોચર થતું નથી, પણ તેમાં અમીઝરા પાર્શ્વનાથની મૂર્તિ અપવાદરૂપે અસાધારણ ભવ્ય છે. આ મૂર્તિ નેમિનાથની ટુંકની ભમતીના એક ભોંયરામાં આવેલી છે. આ કૃતિની મુદ્રા એટલી શાન્ત–પ્રસન્ન-ગંભીર
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મડ઼ેત્સવ અંક.
૧૩
અને ભવ્ય છે કે તેની સામે બેસતાં એચડી દુનિયાનુ ભાન ભૂલી જવાય છે અને આપણે કાષ્ટ પથ્થરની મૂર્તિ સામે નહિ પણ સાક્ષાત્ ભગવાનની જ સમક્ષ ખેડા છીએ એવા અનુભવ થવા લાગે છે કે મને પૂછે કે ગિરનારમાં ખાસ જેવા જેવું શું છે તે હું એટલું જ કહુ` કે અમીઝરા પાર્શ્વનાથ. ન્હાઈ વેદ અન્ય સર્વ મશિનું નિરીક્ષણ કરી નેમિનાથજીની પૂજા કરી અમીઝરા પાર્શ્વનાથનાં દર્શન કર્યાં. અીંએક કલાક તે મૂર્તિ સમક્ષ એક, તે મૂર્તિને શ્વેતાં આંખા ધરાતી જ નથી. ત્યાં એવી કાષ્ટ દિવ્ય શાંતિને અનુભવ થાય છે કે આપણને સદા મુખ્ય અનાવતા આ સંસાર સાથેને આપણે સંબંધ એ ઘડી માટે છૂટી જાય છે અને સચ્ચિદાનંદ સ્વરૂપની આપણને કાંઈક ઝાંખી થાય છે.
મને સાંપ્રદાયિક અનેક બાબતે ઉપર તેા ઉપેક્ષામુદ્ધિ વધતી જાય છે પણ આવાં તીર્થસ્થાને ઉપર મારી મમતા હજી કાયમ છે. મને એમ થાય છે કે જો આવી તી સંસ્થા નિર્માયેલી ન હોય તે માણસ પાતાની જાળજનળમાંથી છૂટા થને આત્મદર્શન કયા સ્થાને જાતે કરે ? અલબત્ત માથેરાન, મહાબળેશ્વર આદિ અનેક રમણીય સ્થળે! આપણા દેશમાં વેરાયેલાં પડ્યાં છે પણ તે આજકાલ કેવળ ભાગસ્થાને બની રહ્યાં છે. તેની પાછળ ધર્મની એટલે કે અધ્યાત્મની ભાવના નથી. જે ભાવના અમરનાથ કે બદ્રીનાથ પાછળ છે તે ભાવના સીમલા કે મન્સુરી પાછળ નથી. માણસની પૂરેપૂરી આંખ ખુલે તે જીવનના દરેક અંગમાં અને પૃથ્વીના કાટપણુ સ્થળમાં-મોટા રાહેરની બજારમાં કે નાના ગામના ચારામાં તેને દિવ્ય તત્ત્વનું દર્શન થયા વિના ન રહે. સામાન્ય માણસને માટે તે આવાં તીર્થ સ્થળેના અવલંબનની અપેક્ષા રહે જ છે. આપણા સામાન્ય જીવનમાં-ઘરમાં કે બારમાંઆપણું ચિત્ત દુન્યવી વ્યવહારોથી એટલું બધું આતપ્રોત હોય છે કે આત્માનું કે પરમાત્માનું તલસ્પર્શી સ્મરણ કે ચિન્તન આપણને હિંદુ ધતું જ નથી. એ તે જ્યારે એ સવ આધિ-વ્યાધિથી છૂટા થને આવા કા સ્થળમાં પાંચ-પંદર દિવસ નિવૃત્તિથી રહેવાનું નિર્માણ કરીએ છીએ ત્યારે જ આપણી આંખ કાંક ઉધાવા પામે છે અને ઐહિક વિષયાથી ચિત્ત કષ્ટ થ આધ્યાત્મિક તત્ત્વ સાથે સંધાન પામે છે.
આમ છતાં તીર્થે આવતા આપણાં ભાઇ-બહેને તીસંસ્થાના ખા આય કે મ સમજતા નથી અને તીર્થસ્થાન ઉપર આવેલ દેવસ્થાન ભણી દેાડે છે તેમજ દેવદેવીનું પૂજન-અર્ચન કરીને પોતાની જાતને કૃતાર્થ થયેલી માને છે. આ રીતે તીર્થાટનના ખરા ઉદ્દેશથી આપણા લેક ઘણુંખરૂ` વિચત જ રહે છે. ખરી રીતે આવા સ્થાનમાં શાન્તિથી વિચરવું, કુદરતી સૌન્દર્યદ્વારા પરમ તત્ત્વનું દર્શીન કરવું અને આત્મતત્ત્વને ચિન્તવવું એ જ તીર્થયાત્રાના ખરા ઉદ્દેશ છે. માત્ર દેવસ્થાનમાં જ નહિ પણ જ્યાં જ્યાં પ્રકૃતિ પોતાની લીલા વિસ્તારી રહી છે ત્યાં ત્યાં શ્વરતે અવગાહવા એ જ સાચી ધૃવરે પાસના છે. એ રીતે વિચારતાં હું આ સમયે જે સ્થળે એ હતો તે જ સ્થળ મારે મન વરનું ખરું દેવાલય હતુ. નેમિનાથજીના દિમાં તે કેટલીક સાંપ્રદાયિકતા જેને મને ભારે કંટાળેા આવે, અહિં તા ફલાના કલાક બેસતાં પણ ક િકંટાળે! આવે જ નિહ ! માનદ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અછા ૫દા વિસ્તાર
-
-
-
-
-
ચેડા વખત ઉપર પ્રવાસી નામના બંગાળના બહુ પ્રસિદ્ધ માસિકના મુખપૃષ્ટ ઉપર એક સુંદર ચિત્ર આવતું. એ ચિત્રવાળું થાન કયાં છે, શું છે તે વિષે એમાં કાંઈ માહીતી ન હતી. સૃષ્ટિ સંદર્યના નમુના ખાતર તે પ્રકટ થતું હશે. પણ તે પછી પ્રસ્તુત લેખના લેખક સાથે વાર્તાલાપ થતાં, એ ચિત્ર અષ્ટાપદાવતાર નામના એક પ્રાચીન જૈન તીર્થ નું છે એવી બાતમી મળી. આવાં સૃષ્ટિસંદર્યના નમુના જેવા કેટલાંય તીર્થો આપણે અશક્તિ અથવા આળસને લીધે ગુમાવ્યાં છે. આપણે ઓયેલાં એ તીર્થને ઇતિહાસ અને ચિત્ર તીર્થ પ્રેમીઓની આગળ ધરીએ છીએ.
આપણે પૂર્વ દેશમાં અનેક પ્રાચીન તીર્થો ગુમાવ્યાં છે. વર્તમાન વીશીના તીર્થકદેવેની કલ્યાણકભૂમિનાં પવિત્ર સ્થાને આપણા હાથમાંથી ગયાં છે, જેમકે મિથિલા, ભીલપુર, મંદારગિરિ, ચંપાનગરનું પ્રાચીન માણેકથંભવાળું જૈન મંદિર અને આવાં બીજા ઘણય તીર્થસ્થાને ગુમાવ્યાં છે.
આ તે ખાસ મૂળ કલ્યાણકભૂમિઓની વાત થઇ પરતુ જ્યાં તીર્થંકરદેવ વિચર્યા, જ્યાં અનેક આત્માઓએ આત્મકલ્યાણ સાધ્યું અને જેનાચાર્યોએ જ્યાં તીર્થસ્થાપના કરી એવાં અનેક તીર્થો-તીર્થસમ પવિત્ર સ્થાને ગુમાવ્યાં છે કે જેનો હિસાબ ગણવા બેસીએ તો એક મે લેખ જ તૈયાર કરવા પડે; કિન્તુ આજે એક એવા જ અપ્રસિદ્ધ પરનું પ્રાચીન અને આપણા હાથમાંથી ગયેલ તીર્થસમ સ્થાનનો પરિચય આપ ધાર્યો છે.
આ સ્થાનનું નામ છે અષ્ટાપદાવતાર, પ્રથમ તીર્થનાથ શ્રી અષભદેવજીના પ્રથમ પત્ર ભરતચીએ અટાપદ પર્વત ઉપર અગલે પ્રતિમાઓ-દરેક તીર્થકરના
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. :: દેહમાપની ભરાવી અને ત્યાર પછી સગર ચક્રના પુત્રએ તેની રક્ષા માટે ફરતી ખાઈ બનાવી ગંગાના પાણીથી ભરી દીધી. ચોતરફ ગંગા અને વચમાં અષ્ટાપદજી અને તેની ઉપર મંદિરે. અત્યારે પાંચમા આરામાં ત્યાં જવું સંભવિત નથી ( તદ્દભવ મેગામી જીવ જ સ્વલિબ્ધિએ ત્યાં જઈ શકે છે. અત્યારે તેનું સ્થાન પણ લભ્ય નથી.) એટલે અષ્ટાપદજી કે હતા તે જ શકાય તેમ નથી. આ વિરહના સમાધાનરૂપે જ હોય તેમ બારમાં તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના જન્મસ્થાન ચંપાનગર (ચંપાપુરી) થી ૧૨ માઈલ દૂર પશ્ચિમે એક સુલતાનગંજ નામનું શહેર છે; જ્યાં ગંગા પોતાને વિસ્તૃત દેહ લાંબો કરીને પથરાયેલી છે. આ સ્થાને ગંગાનો પટ ખૂબ જ પહેળે છે. સુલતાનગંજના પાદરમાં જ ગંગા નદી વહે છે. અહીં ગંગાનું પાણી બહુ જ સ્વચ્છ અને નિર્મળ છે. બારે માસ પાણી રહે છે અને જેમ જેમ આગળ વધે તેમ તેમ તેની ઉડાઈ પણ વધતી જાય છે. ગંગાની બરાબર વચમાં જ એક નાની પણ સુંદર પહાડી (ટેકરી) છે. લગભગ ચારથી પાંચ માળના મકાન જેવડી આ પહાડીની ઉંચાઇ છે. મહાન જૈનાચાર્યે જનતાને અષ્ટાપદજીના દર્શન કરાવવા ખાતર હોય તેમ આ સુંદર પહાડી ઉપર એક નાનું નાજુક મંદિર બનાવરાવી અંદર પ્રથમ તીર્થકરની મૂર્તિ બિરાજમાન કરાવી અને આ સ્થાનનું નામ અષ્ટાપદાવતાર રાખ્યું. આ પહાડીની ચેતરફ ગંગાનું પાણી બહુ ઉંડુ રહે છે ત્યાં પહોંચવા માટે હોડીમાં બેસવું પડે છે. હેડી બરાબર પહાડની પાસે જઈ ઉભી રહે છે અને ઉપર ચઢવાનાં પગથીયાં છે જેથી ઠેઠ ઉપર પહોંચાય છે. ઉપર સુંદર રનની આદિનાથ પ્રભુની મૂર્તિ સ્થાપન કરેલી હતી.
આજે એ નગર છે, એ પહાડી છે, એ ગંગા પણ છે અને ઉપર સુંદર મંદિરે ય છે; પરન્તુ ત્યાં જિનવરેન્દ્ર શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિ નથી. તેને બદલે મહાદેવજીનું લિંગ બિરાજમાન કરી દીધું છે. કોઈએક સમયે પૂર્વ દેશના જેને ઉપર ભયંકર આફત આવી હશે તેથી તે સમયે જેને ત્યાંથી નીકળી ગયા હશે. એટલે જે સ્થાને પહેલાં સેંકડો જેના ઘર હતાં ત્યાં અત્યારે એક પણ જેન નથી અને એટલે જ રત્નમયી આદિનાથ પ્રભુની મૂર્તિ પણ ત્યાં રહી નથી, જિનવરેન્દ્રની મૂર્તિ રહેવા દીધી નથી અને તેને બદલે મહાદેવજીને બેસાડી દીધા છે.
આજથી ત્રણ સો વર્ષ પૂર્વે પૂર્વદેશની યાત્રાએ ગયેલા પ્રસિદ્ધ જૈન સાધુ સૌભાગ્યવિજ્યજીના સમયમાં આ સ્થાને જિનમંદિર હતું. તે જિનમદિર મટી શિવમન્દિર કયારે બન્યું તેને ઇતિહાસ ઉપલબ્ધ નથી.
અહીંથી સીત્તેર માઈલ દૂર વિજઇઓની પ્રાચીન રાજધાની બૈજનાથ છે જ્યાં પ્રાચીન જૈન તીર્થ હતું, પરંતુ શંકરાચાર્યજીના સમયકાળથી ત્યાં શિવજીનું પ્રસિદ્ધ તીર્થધામ મનાય છે, અને બૈજનાથ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં અભિબેક માટેનું જળ આ અષ્ટાપદાવતાર સ્થાનથી લઈ જવામાં આવે છે. આદિનાથ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
પ્રભુના પુનિત ચરણારવિંદથી પવિત્ર થયેલ ગગાનું જળ કાવિડયાએ કાવડમાં ઉપાડી ત્યાં લ ય છે અને એ પવિત્ર જળથી ત્યાં અભિષેક થાય છે.
કવિ સૌભાગ્યવિજયજી આ સ્થાનનું વર્ણન બહુ જ સુંદર આપે છે.
પટણાથી કાસ પચાસ રે, વૈકુ’પુરી શુભ વાસ રે; શ્રાવક સેવે જિનરાજ ૐ, ઢેડુરાસર વદ્યા પાજ રે. તિહાંથી દશકાસે જાણ રે, ગામ નાંમે ચાડ વખાણુ રે; ભગવતદાસ શ્રીમાલ રે, નિત ધૃજા કરે સુવિશાલ રે.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧ )
( ૨ )
( પછી ત્યાંનાં દેહરાસરાનું રમ્ય વર્ણન કરે છે. )
ગગાજીના મધ્ય ભાગે રે, એક ડુંગરી દીસે ઉદાર રે; તિહાં દેડકી એક પવિત્ત રે, પ્રતિમા જિન પ્રથમની નિત્ત રે. ( ૩ ) કહે અષ્ટાપદની રીત ૐ, ગગા મધ્ય થઇચે પવિત્ત રે;
આ પછી આ સ્થાનથી “જનાથ ૬૦ માલ છે એમ જણાવે છે અને ભાગલપુર દરા કાસ છે એમ જણાવે છે. આ માપ લગભગ મળતુ આવે છે. બે-ત્રણ માઈલનો ફેર પડે છે. પણ સડક ફરવા ય છે એટલે જ એટલા રસ્તો વધ્યો છે. ચંપાપુરથી કે લખીસરાદ સુધી પાકી સડક છે તે રસ્તે આ ગામ છે. વચમાં તિલકપુર અકબરપુર ચક્રને જવાય છે અને તે રસ્તે ૧૨ માઇલ દૂર સુલતાનગંજ છે.
For Private And Personal Use Only
મુસલમાની સમયમાં આ અષ્ટાપદાવતારની સામેની પહાડી ઉપર મસીદ ની છે જે અત્યારે વિદ્યમાન છે. આ અષ્ટાપદાવતારનું રમ્ય ચિત્ર લખનૌના દાદાવાડીના એક મિત્રમાં છે. ચોતરફ ગંગા, મધ્યે પહાડી અને ઉપર મંદિર. ત્યાં જવાનાં વહાણ, કાંઠે જ ગામ છે. કવિએ વણુ વધુ ચાડ નામનું ગામ એ અત્યારનુ સુલતાનગજ છે. ત્યાં ભગવાનદાસ શ્રીમાલ હતા પણ અત્યારે તે ત્યાં કાષ્ટ પણ જૈન નથી. મૈથીલી બ્રાહ્મણ અને અગ્રવાલેનાં જ ઘર છે. ધર્મશાળા છે જ્યાં બધા ઉતરી શકે છે. પાપુરથી પગરસ્તે ક્ષત્રિયકુંડ જતાં આ સ્થાન પ્રથમ જ આવે છે. જેનો આવાં સ્થાનો ઋણી કઇંક પ્રેરણા મેળવે એ જ શુભેચ્છા.
મુનિ જ્ઞાનવિજય.
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
65
* એમ પણ
રમતાં રમતાં માટીમાં વેરાયેલાં બીજ કાળક્રમે કેવાં વૃક્ષ રૂપે પરિણમે છે તે આપણે સા. જાણીએ છીએ. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, પચાસેક વર્ષ ઉપર એક બીજ રૂપ હતી. અનુકૂળ સંગો પ્રાપ્ત થતાં તે વૃદ્ધિ પામ: શ્રીયુત મિક્તિક આ લેખમાં એ ભૂતકાળનાં મીઠાં સંસ્મરણો ઉતારે છે.
તે દિવસે ગયા ! તે હિં વિસા તા: મારે માટે તે એ વાત ખરેખર સત્ય છે.
સાંજે દેરાસરે દર્શન કરવા જઈએ ત્યાં ગાંડ માળી બૂમ પાડે–આજે ચોપાની આવ્યાં છે–ચાલે સૌ સભાએ. સભાસ્થાન રહ્યું દેરાસરની નજીક જ. બાળ મસ્તીખોરે સભાએ આવે. ચોપાનીઆનાં-જૈન ધર્મ પ્રકાશનાંકડા પડ્યા હોય. કોઈ એને બેવડાં વાળે, કઈ એમાં પરબીડી નાખે, કોઈ પરબીડિયા પર ગુંદર લગાવે, કોઈ નામની કાપલીઓ કાપી એક નાના દાતરામાં એકઠી કરે, કેઈ તે પર ગુંદર લગાવે, કોઈ તેને પરબીડિયા ઉપર લગાવે અને રાતના દશ વાગે ત્યાં ૧૨૦૦-૧૫૦૦ માસિક ટપાલમાં નાખવા માટે તૈયાર થઈ જાય.
અને શ્રાવણ સુદ ત્રીજની વરતેજની નદીની મેજ તે આજે સ્વપ્ન સરીખડી લાગે છે. સવારથી વરતેજ જવાને ઉત્સાહ, ત્યાં પુજાની બહાર, કાસીઓની ઝુક, ગાંડા કમાની નરઘાની રછટ અને પ્રત્યેક પૂજામાં ત્રણ-ત્રણ, ચાર-ચાર વખત થતાં નવીન પ્રાસાદિક ઉપાડ અને તેની ઝીલાવટ. પછી વરતેજના ગંજીઆમાં દૂધપાક પૂરીના પ્રસાદ અને નદીની વેળુમાં માન્યવર પ્રમુખ, મંત્રી અને સભ્યની આદર્શ ચરિતાર્થતા. રાત્રીએ દેરાસરના પ્રકાશમાં મોતીચંદ ઉજમ અને ગોપાળજીભાઈના નાચ, ડાંડીઓ રાસ અને ઝવેરભાઈની તાભિમુખ વિચારસરણી. સભામાં કોઈ રાત્રે જાઓ તે તત્ત્વની ચર્ચા, જીવના ભેદની ગણના, સપ્તભંગીનું સ્વરૂપદર્શન, મુફની શબ્દ સુધારણા પર ચર્ચા, દ્રવ્ય-ભાવના રહસ્યો, નવીન ગ્રંથપ્રકાશનની યોજનાઓ અને તેમાં વચ્ચે વચ્ચે પરભુદાસ જેઠાભાઇના મીઠાં પ્રહસન, મગનલાલ પાનાચંદને તરવરાટ અને નવીન યુવકને તનમના. વ્યવહારઉપયેગી ધર્મસ-મુખ અને આંતરસ્પર્શતા અનેક વિશિષ્ટ પ્રસંગે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achay
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
અને જ્યારે જ્યારે વાર્ષિક સભા હોય ત્યારે કરાવજી મહારાજની અરજી તે હોય જ. સાહેબ! મારો પગાર જરૂર વધાર જોઇએ. અને સભાનો હિસાબ તે એવો ચોકો રહે કે એમાં પુસ્તકને પણ માસિક મેળ હોય.
અને એ કયો યુગ ! અત્યારે તે ઘણું માસિક નીકળે છે, લેખકે પણ સારી સંખ્યામાં પ્રાપ્ય છે, પણ તે વખતે તે મુદ્રણકળાની પણ આપણે ત્યાં હજુ તાજી
જ શરૂઆત થઈ હતી. અગ્યાર બાળકોએ મળીને કાઢેલી સભા ! બાળપણના રમકડાંમાંથી મોટી વિરાટ સભા થઈ ગઈ અને સોળ પાનાનું ડમી માસિક ત્રણચારગણું વધી ગયું. એ માસિકને પોષનાર કરતાં એના તરફ મમત્વ રાખનારને એના સુવર્ણ મહોત્સવનાં સર્વ માન ઘટે.
એક દિવસ શ્રીપૂજ મહારાજ તરફની નેટિસ આવે. તમારા અમુક લેખમાં અમારી બદનક્ષી થઈ છે. તુરત માસિકના સંચાલકે એકઠા થઈ જાય. અંદર અંદર વાતે ચાલે. યુવાન વય અને ઉત્સાહ, આત્મશ્રદ્ધા અને રચનાત્મક કાર્યપ્રણાલિકા. ગમે તે ભોગે આપણે લખેલું છે તે નભાવશું પણ તપાસ કરાવે કે આપણી ખબરો સાચી છે કે નહિ ? સત્યતાની ખાત્રી થતાં ગમે તે ભોગે સર્વ સહન કરવા તૈયાર. એ વિશાળ આદ્ય સ્થાપકાને નમન છે !
અને શાસ્ત્રદષ્ટિએ જરા પણ ક્ષતિ જણાય તો કબૂલ કરી ભૂલ સ્વીકારી લેવાની સરળતા અને સાથે ભોગ આપ પડે તે કાયદેસર સર્વ સહન કરવાની દઢતા. આ બન્ને ગુણોની પાછળ રહેલી ભવ્ય ભાવનાના ઓશીંગણમાં જે વિશાળ આદર્શ રહેલ છે તેનું તે દિવસે તે મૂલ્ય નહોતું, પણ આજે યાદ આવતાં પ્રેમાસુ આણે તેવા અનેક પ્રસંગે સિનેમાની ફીલમની માફક સામેથી ઓસરી જતાં જણાય છે.
અને એનાં અગીઆર મૂળ રથાપક તે વખતે પૂરા વીસ વર્ષની વયના પણ નહિ. એણે ભાષણો કર્યા. તચિત કર્યા, પૂજામંડળો સ્થાપી, ઉજણીઓ જમ્યા અને સમાજમાં અનેક નવી ભાવનાએ રેડી. એમણે વાવેલા નાના બીજે શાં શાં કાર્યો કર્યા તે જેવા આજે માત્ર તેમાંના ત્રણ હયાત છે. એમની છાતી એમના પિષિત પાત્રની સુવર્ણ જયંતિ ઉજવાતી જેઈ ગજ ગજ ઉછળતી હશે. એમણે જેન સમાજમાં નૂતન પ્રાણસંચાર કર્યો, એવી હર્ષઘણું સાંભળી એનો અંતરાત્મા પ્રસન્ન થતું હશે. આજે સર્વ હયાત હેત તે ઓર મજા આવત. હું તો એ સર્વને પૂજન ભણાવતાં, “ હાં રે નવી કરીએ રે નવી કરીએ' ગાતાં અને કસીની ધૂમ ચલાવતાં ચલતીમાંથી હીચમાં અને હીચમાંથી હાંસમાં રંગ રેડતા હજુ પણ સાંભળી શકું છું. એ એવા પણ હતા કે તેમનામાંના એક મગન પાનાચંદને એમણે કાંસીઓની હાંસમાં ખેસવી દીધા હતા, એ વાતની મજા તે ઠાંસ સમજનારને આવે તેમ છે.
અંતે સભા અને માસિક ઢાળ ઉપરથી ઉતરી ભરબજારમાં આવ્યા. ત્યાં
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. :: પાંચ-દશ વર્ષ રહ્યા પછી એક ઉન્હાળાની બપોરે એનું સર્વસ્વ અગ્નિ ભક્ષણ કરી ગયે. એના મેંબર કે ગ્રાહકના લીસ્ટો પણ બળી ગયાં, એનું સર્વ ગયું, પણ એના સંચાલકોએ જરાપણ નરમ ન પડતાં ફરીવાર શરૂઆત કરી આગળ ધપાવ્યું અને અનેક પ્રકારે પ્રગતિ કરી. યુવાની પર પુખ્તતાના પાણી ચઢવાં અને નવીન કાર્ય વેગ પાછલાને પણ વીસરાવે તેવો નીવડ્યો.
પ્રકાશ” ને બારણે ઉભેલા અનેક નવબાળકો અને યુવકને પ્રેરણા મળી, નવયુગના મંડાણ ત્યાં મંડાયા, જ્ઞાનદર્શનચારિત્રની ત્રિવેણીને ત્યાં સંગમ થા, નર્મદાશંકર શાસ્ત્રી જેવાએ ત્યાં જ્ઞાનની પરબો માંડી, આકાશમાંથી અનેક દેવદેવીઓને એના ઉત્સા જેવા મર્યલોકમાં ઉતાર્યા અને પછી તે બસ ઉપર પુસ્તક પ્રકાશનો થયાં, સેંકડે ઘૂંચવણોના ખુલાસા થયા અને એ નૂતન પ્રવાહ “પ્રકાશ” દ્વારા દિગતવ્યાપી થતો ચાલ્યો.
પછી એને પ્રાણદાત્રી સંસ્થાએ ઘરનાં ઘર કર્યા અને એ તે સર્વ આધુનિક વાત છે. મારે મન તે એના ભૂતપૂર્વ સ્વપ્નાં સુંદર છે, મેહક છે, આનંદપ્રદ છે, એનો આખો ઇતિહાસ જેન કેમને શોભા આપનાર છે, એના જન્મ આપનારને અભિનંદન ચોગ્ય છે અને એના ઉચ્ચ આદર્શને અંગે અભિમાનપ્રદ છે. જ્યારે લગભગ સર્વ ઉધતા હતા ત્યારે એને “પ્રકાશ” અભિનવ હતું અને એનાં
સ્મરણ આજે પણ ખૂબ રસ આણે છે. જેનું જીવન એક પણ એબ વગરનું હોય તેની પ્રશંસા કરવા કરતાં આપણે તેને અંગે જે પ્રેરણા મેળવી સ્મરણપથમાં રાખી હોય તે યાદ કરી તેને અવ્યવસ્થિત શબ્દોમાં મૂકી દેવી એ જ એને અભિનંદન કરવાની રીતિ મને મારે માટે સુયોગ્ય લાગી છે.
મને એનાં નાનાં નાનાં પ્રાથમિક કાવ્યો હજુ પણ યાદ આવે છે, એની નાની નાની કથાઓ જેની ચરિતાવળી બની તે યાદ આવે છે, એનાં મુખ પરના ભાવભર્યા લેક યાદ આવે છે, નથુભાઈ રતનચંદના “હું જીવું ત્યાં સુધી માસિક હું જ છાપીશ” એ શબ્દો યાદ આવે છે, એના પ્રમુખ, મંત્રી અને અન્ય લેખકોની ચીવટ યાદ છે અને એણે ભાવનગરની પ્રજા પર કરેલ અસરે યાદ છે. મુંબઈના એક શેઠીઆ ભાવનગર આવેલા. સભાના મંત્રીનું ભાષણ હતું. શેઠ પ્રમુખ હતા. સેંકડે માણસ જાહેર સભામાં આવ્યા હતા. “માંસાહારી માતંગી બેલે, ભાનુ પ્રશ્ન કર્યો જુઠા નર પગ ભૂમિ ધન, જળ છંટકાવ કર્યો. એ પૂજાના પદ્યમાં હાથમાં ખોપરી લઈને ચાલનાર માતંગીની સત્યની પૂજા જ્યારે વેધક ભાષામાં સંભળાવી ત્યારે સભામાં જય જયકાર થઈ ગયો અને મુંબઈના શેઠ તે આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. એ ભાષણમાં જીવન હતું, એના સાંભળનારાઓમાં જિજ્ઞાસા હતી, એના વૈવિધ્યમાં તાન હતું. મારે તે શિષ્યભાવે શીખવાનું હતું. મારે માટે તે તે તે ફ્રિ નો દિવસ તાર જય પરમાત્મા. ૩૦ શાંતિઃ
મક્ષિક,
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિને પંથ
-
-
-
-
ગ્રંથ પ્રકાશન એક કળા છે. પ્રાચીન ગ્રંથનાં સંશોધન તથા પ્રકાશન પાછળ પાશ્ચાત્ય પંડિત કેટલો પરિશ્રમ લે છે; પાઠાંતર, ભાષાંતર તેમજ મૂળ વિષયને લગતા ઐતિહાસિક વિવેચન વિષે કેટલા ઉંડા ઉતરે છે તે તેમના ગ્રંથના અવલોકનથી જણાય છે. આપણે
ત્યાં જેન ભંડારોમાં ઘણું અમૂલ્ય ગ્રંથરત્ન ભર્યા છે. સભાગે ક્રમે ક્રમે એનાં સંશોધન તથા પ્રકાશન થવા લાગ્યાં છે. શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયાની કલમથી લખાયેલ પ્રસ્તુત લેખ ગ્રંથ પ્રકાશક સંસ્થાઓને કેટલીક આવશ્યક સૂચનાઓ પૂરી પાડે છે.
11
જેમ શરીરની તંદુરરતી આહારની શુદ્ધતાદિ ઉપર અને માનસિક આરોગ્ય શુદ્ધ વિચાર ઉપર અવલંબિત છે તેમ આદર્શ જીવન સંસ્કૃતિની ઉત્તમતા ઉપર આધાર રાખે છે. સંસ્કૃતિના મુખ્ય બે વિભાગો પડે છે? (૧) પર્વ અને (૨) પાશ્ચાત્ય. એ દરેકના પેટાવિભાગ છે. તેમાં પર્વ સંસ્કૃતિના આર્ય અને અનાર્ય એમ બે મુખ્ય ભેદો છે. વળી આયના પણ દિક, બૌદ્ધ અને જૈન એમ મુખ્યતયા ત્રણ ફાંટા પડે છે. આ ત્રણે ફટાનું સામુદાયિક નામ “આહંત છે. આ આત સરકૃતિના બ્રાહ્મણ-સંસ્કૃતિ અને શ્રમણ-સંસ્કૃતિ એમ પણ બે વિભાગો
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. :
૨૧ પડી શકે છે. પ્રસ્તુતમાં આપણે શ્રમણ-સંસ્કૃતિ અને તે પણ જૈન શ્રમણસંસ્કૃતિને લગતો ડેક વિચાર કરીશું.
દ્વાદશાંગી, ઉપાંગો વગેરે આગમિક સાહિત્ય એ જેન શ્રમણ-સંસ્કૃતિનું જળાશય છે. શ્રમણ્યનું પ્રતિબિંબ જેવા માટે એ ઉત્તમ સાધન છે. એ સાધન જેટલે અંશે નિર્મળ હોય તેટલે અંશે શ્રમણ-સંસ્કૃતિને સાચો ખ્યાલ આવે. અત્યાર સુધીમાં એ જળાશયમાં કાળાદિક કારણેને લઈને મલિનતાના પડો બાઝયા છે. એને દૂર કરવા માટે હાલમાં છેડા વખતથી પ્રયાસ ચાલુ છે.
પચાસ વર્ષ ઉપર જૈન સાહિત્યક્ષેત્ર જેટલું ખેડાયેલું હતું એના કરતાં આજે વિશેષ અને વિવિધ રીતે ખેડાયેલું છે. આગમો છપાવવા માટે પૂર્વ વિરોધ કરાતો હતો, આજે છેદસૂત્ર પ્રસિદ્ધ થવા માંડ્યા છે એટલું જ નહિ, પરંતુ આમેના ગુજરાતી અનુવાદો પણ પ્રસિદ્ધ થતા જાય છે, અને એ દિશામાં વિશ્વસનીય કાર્ય જૈન ધર્મ પ્રસારક સભા કરી રહી છે. વિશ્વવિદ્યાલયમાં પાઠ્ય-પુરતક તરીકે આગમને
સ્થાન અપાતું હોવાથી કેટલીક જૈન અને અજેન વ્યક્તિઓ પણ આજે આગમને કઈ કઈ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરે છે, પરંતુ આ સર્વેમાં આગમાદય સમિતિ અને શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુરતોદ્ધાર સંસ્થાએ મોટો ફાળો આપે છે. જો કે એ બંને રથળેથી પ્રસિદ્ધ થએલા આગમોમાં આધુનિક પદ્ધતિને અનુકૂળ પ્રસ્તાવનાદિને પ્રાય: અભાવ જોવાય છે. અન્યોન્ય સ્થળેથી પ્રસિદ્ધ થયેલા ગ્રંથોમાં પણ કેટલીક વાર વિશિષ્ટ પ્રસ્તાવનાદિ નજરે પડતાં નથી. આવી ન્યૂનતાનાં અનેક કારણો સંભવે છે. એમાં (૧) એ તૈયાર કરવાની આવડતની ખામી, (૨) પ્રકાશકની આર્થિક પરિસ્થિતિ અથોત પ્રકાશન પાછળ ખર્ચ કરવામાં નડતી નાણાની ભીડ કે તંગી, (૩) એગ્ય સંપાદન કળાથી પરિચિત સંશોધકને સમય અને સાધનની જોઈએ તેવી સાનુકૂળતાની ન્યૂનતા અને (૪) પ્રકાશકાદિની ખોટી દખલગીરી. એ ચાર કારણોમાંથી ગમે તે એક કે એથી વધારે મુખ્ય ભાગ ભજવતા હોય એમ મારું નમ્ર મંતવ્ય છે.
આ મુશ્કેલીઓને દૂર કરવા માટે શું કરવું જોઈએ એને હું આજે ચારેક વર્ષથી વિચાર કરી રહ્યો છું. ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં આપણે જે લગભગ ૫૦૦૦ જૈન હસ્તલિખિત પ્રતિઓ છે તેનું
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ વિસ્તૃત સૂચીપત્ર ( Lescriptive Catalogue ) તૈયાર કરવા માટે મેં અત્યાર સુધીમાં ત્યાં જે લગભગ અઢી વર્ષ ગાળ્યા તે દરમ્યાન મહાભારતનું સમીક્ષાત્મક અને સાંગોપાંગ સંસ્કરણ થતું મેં જોયું છે. એ પદ્ધતિને લક્ષ્યમાં રાખીને ખાસ કરીને આપણું આગમનું સંસ્કરણ થાય તે અજેન વિદ્વાનોને પણ આપણી સંસ્કૃતિને યથેષ્ઠ પરિચય કરવામાં સુગમતા થઈ પડે અને તેમ છતાં જગતભરમાં આપણી આહંત સંસ્કૃતિની ખરી કિંમત અંકાય.
આગમનું સંસ્કરણ એટલે કેવળ પાંચ-પચીશ હસ્તલિખિત પ્રતિ સામે રાખીને તૈયાર કરાયેલી મુદ્રણાલય-પુસ્તિકાનું પ્રકાશન નહિ, એ સંસ્કરણમાં તે ભાષાના વિકાસકમ, પદ્યના અંશેની પણ તારવણી, છેદોની વિવિધતાની તપાસ, પારિભાષિક શબ્દોની સૂચના, ગાથાને વર્ણાનુકમ, વિશિષ્ટ નામોની અનુક્રમણિકા, અજેન હકીકત, સમસમી સાહિત્યની અસર, તત્સમયની પરિસ્થિતિનો ચિતાર, ગષણીય તને ઉલ્લેખ, પ્રાસંગિક નોંધ અને વિવેચન ઈત્યાદિ વિગત ઉપર પૂરતું ધ્યાન અપાવું ઘટે. આગમના ઉત્પાદક અને આગમને સામાન્ય પરિચય આપ્યાથી પ્રસ્તાવના પૂર્ણ ન ગણાય, એમાં તો આખી શ્રમણ-સંસ્કૃતિના પ્રાદુર્ભાવાદિનો ઇતિહાસ સંકલનબદ્ધ અપાવો જોઈએ.
આ મહાભારત કાર્ય કોઈ એક વ્યક્તિથી કે સામાન્ય સ્થિતિવાળી સંસ્થાથી સર્વતોભદ્ર બનવું મુશ્કેલ છે, કેમકે પહેલાં પાંચેક વર્ષ તો પ્રકાશનની પીઠિકા તૈયાર કરવામાં પસાર થઈ જાય. હાથમાં લીધેલું કાર્ય
૧. આના અત્યાર સુધીમાં ૩૨૦ પૂછે છપાયાં છે. તેમાં ૩૬૩ હસ્તલિખિત પ્રતિઓનો સમાવેશ થાય છે. હી. ૨.
૨. આના સંપાદકને સાડી ઇસે રૂપિયાને પગાર અપાય છે. હી. ૨.
૩. આના બાહ્ય અંગની રૂપરેખા માટે જુઓ જેને પત્રમાં તા. ૧૨-૩-૧૯૭૩ થી ત્રહવિભાગોમાં છપાયેલે મારે લેખ નામે “ પ્રવચનની પ્રભાવનાનું પર્યાલોચન યાને જૈન સાહિત્યના ઉત્કર્ષ સંબંધી વિચાર.” હી. ૨.
૪. આ સંબંધમાં જુઓ “જૈન રીય મહોત્સવ અંક” માં પ્રસિદ્ધ થયેલો મારે લેખ નામે “જૈન સાહિત્ય અને દૃષ્ટિકોણ.” હી. ૨.
૫. મહાભારતનું ફક્ત આદિપર્વ પ્રસિદ્ધ થવામાં દશ-બાર વર્ષ કેમ નીકળી ગયાં એના અભ્યાસીને આ વાત સહજ સમજાશે. હી. ૨.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छाए नपान गर
સફળ નીવડે તે માટે જુદા જુદા ક્ષેત્રમાં નિપુણતા ધરાવનારા વિદ્વાને મેળવી તેમની પાસેથી ચગ્ય રીતે કામ લેવાવું જોઈએ. આ વિદ્વભંડળમાં કેટલાક અર્ધમાગધીના, કેટલાક સંસ્કૃતના અને કેટલાક પાલીભાષાના પ્રખર અભ્યાસીઓ હોય, વળી કઈ બાદ્ધ સાહિત્યના તે કઈ વૈદિક સાહિત્યના પારગામી હોય, કોઈ અંગ્રેજી ભાષા ઉપરાંત જર્મન વગેરે પાશ્ચાત્ય ભાષાના નિષ્ણાત હોય અને કેઈ આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પરિચિત હાય.
આ પ્રમાણેના વિવિધ અનુભવીઓ મળી આવતાં કામ સુંદર થવા સંભવ ખરે, તેમાં પણ આ કાર્યક્ષેત્રને સમજી શકે અને એને પ્રગતિને પથે ચડાવી શકે તેવાના હાથમાં આ વિદ્ર–મંડળનું સંચાલન કાર્ય સોંપાય તો એની પાછળ જે પૈસા અને શક્તિ ખર્ચાય તે જરૂર ઊગી નીકળે.
અત્રે એ વાત સ્પષ્ટ કરવી આવશ્યક જણાય છે કે એક વખતે યોગ્ય સંચાલકના હાથમાં કામ સંપ્યા પછી આર્થિક સહાયતા આપનારા ધનિક તરફથી કે આ કાર્યોને ઉપચાટિયે ખ્યાલ ધરાવનારાઓ તરફથી કઈ પણ જાતની ખાટી કનડગત થવી ન જોઈએ. સંચાલકમાં વિશ્વાસ રાખી કાર્ય થવા દેવું જોઈએ.
સહૃદય વિદ્વાનને સક્રિય સહકાર અને યથેષ્ટ દ્રવ્યની પ્રાપ્તિ એ આવા આગમ પ્રકાશક મંડળના બે મુખ્ય સ્તંભે છે, કેમકે મૂળ આગમોના પ્રકાશનની સાથે સાથે તેનું વિવરણાત્મક સાહિત્ય, મૂળના ગુજરાતી, હિંદી અને અંગ્રેજી અનુવાદ, સામાન્ય જનતાને ઉપયોગી આવૃત્તિઓ, મૂળ આગમને પરિચય, આકર ગ્રંથ, શ્રમણ ભગવદ્ મહાવીર સ્વામીનું જીવનચરિત્ર, પારિભાષિક શબ્દકોષ, જ્ઞાનમેષ, સંશોધનાત્મક લેખોથી વિભૂષિત ત્રિમાસિક વગેરેના પ્રકાશનને પણ સ્થાન આપવું ઘટે. વળી અદ્યતન સામગ્રી પૂરું પાડતું એક મહા પુસ્તકાલય પણ જોઈએ.
મેં આ યોજનાનો વિસ્તૃત વિચાર 3. બેલકર સાથે બે વર્ષ ઉપર કર્યો હતો. એના આધારે તે વેળા એક રોજના ઘડાઈ હતી. ભાંડારકર પ્રાચવિદ્યા સંશોધન મંદિરના એક અંગરૂપે જે આવું કાર્ય ઉપાડાય તે કેટલો ખર્ચ આવે અને તેની શી રીતે વ્યવસ્થા કરવી તેને
૧ વિઠગ્ય સામગ્રીને માટે આવી આવૃત્તિમાં ઓછો અવકાશ રહે. દાખલા તરીકે પાઠાંતરે પ્રાયઃ જતા કરવામાં આવે. હી. ર,
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समापन प्रडारा
એમાં ઉલ્લેખ કરાયેલ છે. જે આપણે સ્વતંત્રપણે આવું મંડળ સ્થાપવા ઈચ્છીએ તો અલબત્ત એના કરતાં વધારે પાર્ચ આવે એ સ્વાભાવિક છે.
આપણે જૈનમાં ધનાઢ્યનો તોટો નથી, વળી પૈસા ખરચવાની ઈચ્છાનો પણ અભાવ નથી, પરંતુ કેટલીકવાર એગ્ય અને આવશ્યક ક્ષેત્રમાં એ ન ખરચાવાથી આપણને એ દ્રવ્ય-વ્યયને પૂરેપૂરો લાભ મળતો નથી.
આપણે જે જમાનામાં જીવીએ છીએ તે જમાનાને અનુરૂપ પદ્ધતિ સ્વીકારવામાં મૂળ વસ્તુ મારી ન જાય તેને ખ્યાલ જરૂર રાખવો જોઈએ, પરંતુ આજે વીસમી સદીમાં ચાદમી સદીની જીવન–પ્રણાલિકાઓ કામ આવે તેમ નથી. એથી કરીને સમયને ઓળખીને આપણે એક “આત સંશાધન મંદિર” ઉભું કરી એ દ્વારા મુખ્યતયા આગમિક સાહિત્યનું પ્રકાશન, તેને વિકસિત કરનારા માર્ગોના અવલંબનપૂર્વક થવું જોઈએ.
આવા મંદિરને કોઈ નહિ ને કઈ રીતે સહાયક થઈ પડે તેવાં થોડાં ઘણાં પુસ્તક જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયાં છે અને ભવિષ્યમાં થતાં જશે એવી આશા છે. વિશેષમાં આ સભાએ
શ્રી જૈન ધર્મ પ્રકાશ” નામનું માસિક પચાસ વર્ષ પર્યત ચલાવીને સાહિત્યક્ષેત્રનું જે ખેડાણ કર્યું છે તેની પણ નેંધ લેતાં હર્ષ થાય છે.
અંતમાં હું એટલું ઈચ્છતે વિરમું છું કે હાલમાં આ સભાદ્વારા જે સુવર્ણ—મહોત્સવ ઉજવાવાનો છે તે સફળ બને. ભવિષ્યમાં આ સભાના હીરક મહોત્સવ અને શતાબ્દિ પણ ઝળકી ઉઠે એ એને સુગ પ્રાપ્ત થાઓ અને સુવર્ણ વિશેષાંકના સંપાદકની ઉમેદ બર આવે.
સાહિત્યવિલાસી પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા.
એમ. એ.
૧ આ યોજનાને ખરડો એક અગ્રગણ્ય ધનાઢય ઉપર મોકલાયો હતો, પરંતુ કેટલાંક કારણોને લીધે હજી એનું ધાર્યું પરિણામ આવ્યું જણાતું નથી. તેમની પાસેથી બે લાખ રૂપિયા જેટલી બાદશાહી રકમની આશા રાખવામાં આવી છે. હા, ૨. - ૨ કઈ પણ પ્રણાલિકા, પ્રથા, રૂઢિ કે પરંપરાનું મૂળ શું છે. કેવા સંગોમાં એને પ્રાદુર્ભાવ થયો છે, એ પરિસ્થિતિ આજે છે કે નહિ ઈત્યાદિ વિગતો તપાસી તેને સપ્રમાણ બહાર પાડવાનું કાર્ય “આર્દત સંશોધન મંદિર” દ્વારા સારી રીતે થઈ શકે. હ. ૨.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુવર્ણ વિશેષાંકના લેખક ઃ—
OP
********
સદ્ગુણાનુરાગી કરવિજયજી
શ્રી મહદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડીલની આત
विणओ धम्ममूलो.
વડીલ ભાની આજ્ઞા માની, પ્રત્રજ્યાના અભિલાષ મનમાં સમાવી દૃષ્ટ, આય બિલનું ઉગ્ર તપ તપતી સુંદરી દેવીના જીવનના એક ધાર્મિક પ્રસંગ શ્રીયુત ચેકશી આળેખે છે. ટૂંકી, તાત્ત્વિક કથામાં ધર્મના મૂળસ્વરૂપ વિનયનો મેધપાઠ તરવરે છે.
એક તરફ કેવળજ્ઞાની શ્રી યુગાદિ જિનેશનાં પૂનિત પગલાં અયાધ્યા પૂરીના પુરિમતાલ પરામાં થઇ રહ્યાં છે, બીજી તરફ ભરતરાજની આયુધશાળામાં દેવાધિષ્ઠિત ચક્રરત્નની ઉત્પત્તિ થઇ ચૂકી છે.
ઉભયના સમાચાર રાજવી ભરતને મળી ચૂકયા ત્યારથી જ મનમાં ગડમથલ ચાલી રહી છે. કયા કાર્યને ધરપદ આપવું' એ જ પ્રશ્ન છે. કેવળજ્ઞાન મહેાત્સવ પ્રથમ કે ચક્રરત્નની પૂજા પ્રથમ. વ્યાઘ્રતટિ જેવા ઘાટ ! અહિક ને પારલૈકિક ફળ વચ્ચે ખેંચતાણુ. કેટલીયે વિચારમાળાના મણકા ફેરવાયા.
નિ ય આવ્યો. ઉપાધ્યાય મહારાજ શ્રી યશેાવિજયજીના શબ્દોમાં કહીએ તે—
રીઝવવા એક સાંઈ, લેાક તે વાત કરેરી.' તરતજ ચતુરંગી સેના સજ્જ કરવાના હુકમ છૂટ્યા. મરૂદેવા માતાથી માંડી સારાયે પિરવારમાં તી પતિ શ્રી ઋષભદેવને વાંઢવા જવા સારૂ તૈયાર થવાના સમાચાર વાયુવેગે પ્રસરી ચૂકયા.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: ત્રા જળ વન કારા
કેવલી પ્રભુની વાણીના મહિમા એટલે વર્ણવાનું શું ? સંખ્યામધ માનવીએના હૃદયમાં એની સચેાટ અસર થઈ. દ ભરતરાજના સતાના અને બ્રાહ્મી સુંદરી આદિ કેટલાયે તેમની આસપાસ ફરી વળ્યા. પ્રવ્રજ્યા સ્વીકાર કરવાની અનુમતિ માંગવા લાગ્યા.
યુગલિક કાળની આખરીના એ સમય. અસિ, મસી ને કૃષીરૂપ વ્યવહાર પ્રવર્ત્યને હન્તુ અહુ લાંબે સમય નહિં થયેલા. વિદ્વત્તા ને ખુદ્ધિમત્તા ખરાં, છતાં અંતરની સરલતા યુક્ત અને વિવેક રૂપ દિવાલ સહિત.
દલીલબાજી કરતાં મહુમાન પર પસંદગી જલ્દી ઉતરતી. વિંડલનાં વાકચાને તુલા પર તેાલવા કરતાં વિવેક પુરરસર સ્વીકૃત કરવાનું શિક્ષણુ– તમન્ના-અભિલાષા ગિાચર થતાં. એની પરવાનગી પ્રત્યેક કાર્ય માં લેવાતી, તા પછી દીક્ષા જેવી પવિત્ર વસ્તુ ગ્રહણ કરતાં પૂર્વે ઋષભસેન–મરિચી આદિ મંડલી ભરતદ્રુપની આસપાસ વીંટળાઇ વળે તેમાં શી નવાઈ !
આછી પાતળી ચર્ચાપૂર્વક એક પછી એક સાને સ'મતિ મળી ચૂકી. એમાં ગિની બ્રાહ્મીના નખર પણ લાગ્યા.
સુંદરીની નજર વડીલ ભ્રાતા તરફ એકતાર થઈ રહી, પણ શું સાંભળ્યું ?
*
હાલ થાલી જા !' સંયમ લેતાં અટકાવ ! શ્રી યુગાદિજિનેશના હસ્તે દીક્ષિત થતાં રોકનાર એ કોણ ? તેમના જ જ્યેષ્ઠ પુત્ર ભરત ! સુંદરી જેવી પવિત્રશીલા-સાધ્વી સમી લલનાને નકારે। ભણનાર ભરત એ તેણીના ભાઈ જ ને !
શું ચારિત્ર જેવા પવિત્ર જીવનની તેને કિંમત નહેાતી ? ધર્મનું શું તેને જ્ઞાન ન હતું ? શું તે દીક્ષાના વિરોધી હતા ?
એવું કંઇ જ નહેાતું. રાજવી ભરત ભાગવતી દીક્ષાના મૂલ્ય સમજતા હતા. પણ એને મન સુંદરી જેવી સુશીલા, વ્યવહારકુશલા અને સુસ્વરૂપા રમણીને પેાતાના સ્રીરત્ન તરિકે નિર્માણ કરવાના મનારથ હતા. ચક્રવતીના ચૌદ રત્નામાં અંગના યાને પટરાણી એ પણ એક રત્ન ગણાય છે. લલનાઓની તા સંખ્યા વૃગિત થતાં ચાસ હજાર સુધી પહોંચે છે પણ એ સર્વીમાં પટરાણીનુ સ્થાન અગ્રપદે જ હાય છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક :
૨૭. એટલે જ એ પદની અધિષ્ઠાત્રીમાં–સ્ત્રી જીવનને ઉપગી સર્વ કળાઓમાં દક્ષતાની આવશ્યકતા છે.
ભરતની ચક્ષુઓ એ લાયકાત સુંદરીમાં નિહાળી રહી તેથી જ રૂક જાવ” ને હુકમ છૂટ્યો.
પણ સુંદરી તે બહેન થાય ને ? એની સાથે તે પાણગ્રહણ હાય ખરાં?
વ્યવહારના કાનમાં દેશ-કાળ અને જરા વિસ્તારથી વદીએ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પરિવર્તન થયા જ કરે છે. ઈતિહાસ દર્પણ અવલોક્તાં પરિવર્તન પરત્વેને એક શંખલાબદ્ધ ઇતિહાસ પ્રાપ્ત કરી શકાય છે.
વળી યુગલિક કાળમાં તે સાથે જન્મનાર જેડલાઓ જ ઉમરલાયક થતાં પતિ-પત્ની રૂપે ગૃહસંસાર શરૂ કરતાં.
ભરતરાજની આજ્ઞા શિરોધાર્ય કરવા જતાં ચારિત્રકાંક્ષાને હાલ તે દાટી દેવી પડે છે જ્યારે એને અવરોધ કરતાં વડિલના વિનયને ક્ષતિ પહોંચે છે.
સુંદરીએ ક માર્ગ સ્વીકૃત કરવો એ એક પ્રશ્ન! વીસમી સદીને યુવાન શું જવાબ આપશે ? વ્યક્તિગત સ્વાતંત્ર્ય ઉપાસક શું કહેવાને? દીક્ષાઘેલા તરફથી કેવી શિક્ષા યાને શિખામણ મળવાની ? વિનય ઉલ્લંઘનની જ ને? આજ્ઞાને ફગાવી દેવાની જ ને?
પણ એ કાળ સુવર્ણયુગ હતો. કલિની કુટિલતા ત્યાં નહોતી પ્રવેશી. ૪ પ્રત્યેના બહુમાન તે અણમૂલાં હતાં. એ ખાતર તે બાહુબલિ જેવાએ જીતની બાજી જવા દઈ, સ્વયમેવ હાર કબૂલી લીધી. વિનય એ તે ધર્મના મૂળીઆ સર, નાભિકુલોત્પન્ન સુંદરી એની અવગણના કરી જગત્ સમક્ષ ખોટું દષ્ટાન્ત રજુ કરે ખરી ? એણે આજ્ઞા શિરેવંધ કરી સંસારવાસ સ્વીકૃત કર્યો. આત્મસાધનમાં બાહ્ય દષ્ટિએ જોતાં જરૂર એ પાછળ પડી. ચારિત્રની ઘટિકા હાલ તે આઘી ગઈ. પણ એ વિચારવંતી લલના હતી, ધર્મનું હાર્દ સમજતી હતી. વિનયના પાલનપૂર્વક એ આત્મકલ્યાણ કરી શકતી હતી. તેનું કલેજું ઠેકાણે હતું. જેને લગની ખરેખર લાગી જ છે તેને કઈ ચીજ આડખીલીરૂપ થઈ
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઃ શ્રી જૈન ધર્મ પ્રકાશ શકે છે? બહારથી સંયમ કદાચ ન લઈ શકી તેથી શું ? અંતરથી તો એનું હૃદય એનાથી વાસિત હતું ને? એણે માર્ગ પણ એ ભાવની પુષ્ટિ કરે તે જ લીધો.
એટલે જ સુંદરીનું નામ વિનયધારીમાં પણ રહ્યું અને આત્મસાધનરૂપ કામ પણ સધાયું.
રાજવી ભરત તે પ્રભુ શ્રી યુગાદિ જિનેશને કેવળજ્ઞાન મહોત્સવ અને ચતુર્વિધ સંઘની સ્થાપના આદિ કાર્યોમાંથી પરવાર્યા બાદ છ ખંડ સાધનો માટે ચકાદિ રત્ન સહિત નીકળી પડ્યા.
આ તરફ સુંદરીએ વિચાર કર્યો કે-વડિલ ભ્રાતાની આજ્ઞા તો સંસારમાં રહેવાની થઈ છે જ્યારે મને તો સંસાર અકારો લાગે છે. તેઓ મારામાં સ્ત્રીરત્નની યોગ્યતા જોઈ મને પટરાણી પદ સમર્પવા માંગે છે જ્યારે મને એ બધા વિષયે ઝેર સમાન ભાસે છે અને સૃષ્ટિમાં મનાતા એ મેટા પદની કેડીની પણ કિંમત નથી ! આમ ઉભયના દષ્ટિબિન્દુઓ નિરાળા છે, એક બીજાથી ઉલ્ટી દિશામાં જનારા છે.
તો પછી એવા કયા માર્ગ છે કે જેના સેવનથી કાર્યસિદ્ધિ થાય ને ઉભયમાંથી એકને પણ માઠું ન લાગે ? આજ્ઞાપાલન પણ કરાય ને આત્મકલ્યાણ પણ સધાય ?
શુદ્ધ આત્મમંથન પછી એ માટે માર્ગ સૂઝી આવ્યું. તપથી શું અસાધ્ય છે ?
यद् दूरम् यद् दूराराध्यं, यत् सुरैरपि दुर्लभम् ।
तत् सर्वं तपसा साध्यं, तपो हि दूरतिक्रमम् ॥ તપના સેવનથી નીકાચિત કર્મોને પણ નિવારી શકાય છે. મારે પણ એ તપનું જ શરણું લેવું. એક તો મારા દેહનું સૌન્દર્ય નષ્ટ થાય, રૂપ કે જેનાથી પુરૂષ જાતિની ચક્ષુઓ નારીજાતિ તરફ લોભાય છે એ રૂપનો હાસ થાય અને કર્મને નાશ થાય એટલા સારૂ આચાન્સ તપષસ વગરનો આહાર–માત્ર એક વાર લે ને મનને ધર્મમાગે વાળવું એ જ શ્રેયસકર પંથ છે.
ભરત ભૂપતિને છ ખંડની સાધનામાં સાઠ હજાર વર્ષ લાંબો કાળ વડી ગયે. એ દરમીયાન એક સુરૂપ રાજપુત્રી સહ પાણિગ્રહણ
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણુ મહે।ત્સવ અંક ઃ
પશુ થયુ કે જેને સ્ત્રીરત્નના સર્વ
અધિકાર પ્રાપ્ત થયા. સુંદરી સંબંધી સમા↑ જીમ પ્રવૃત્તિ.
ધારણા પણ ચાલુ વ્યવસાયમાં ભરત
રાજ વિસરી ગયા.
सुरत
सभाने आज तक जो जो
જ્યારે ભરત ચક્રીએ અયાધ્યામાં
પ્રવેશ કર્યો અને અંત:પુરમાં પધાર્યા છે જીમ પ્રવૃત્તિયે ી હૈં, વે અનુમો ત્યાં સર્વ સ્નેહી સહુ ફ્રેમકુશળના વનીય હૈ. ઔર મેં અંત:જળપૂર્વક આલાપસલાપ શરૂ થયા ત્યારે સુદ- હું ચાહતા હું આપળી સમા રીના દિદાર નિરખતાં એ તે વિશ્વ- વિનોનિ વિશેષ પ્રાતિસે અપૂર યતામાં ડખી ગયા. તરત જ સમીપમાં અપૂર્વ જૈન સાહિત્યને પ્રાાનઉભેલા રસવતીગૃહના અધિકારીનેæારા કૌર નવીન અન્વેષળાંદારા સવાલ કર્યો કે શું મારા ગૃહમાં ધાન્ય
संसारको बता देवे कि जैन धर्म
ખૂટી ગયું હતું કે જેથી ભગની સુંદ-મી જ ખ્રિતીય ધર્મ હૈં. રીને દેહ આટલી સીમા પર્યંત કુશતાને પામ્યા છે? હું તેણીના ખાનપાનની ઘટતી સભાળ રાખી જણાતી નથી; નહીં તે। આવી હાડપિંજર જેવી દશા થાય જ કેવી રીતે ? ’ ત્યાં તે સુંદરી પાતે જ ખેલી ઉડી
}
૨૯
इतिहास - महोदधि आचार्य श्री विजयेंद्रसूरि
૮ જ્યેષ્ટ અંધુ ! તેને જરા માત્ર દેષ નથી. મેં પોતે જ આયંબિલ તપનું સેવન આદર્યું છે. લૂખા આહાર માત્ર એક વાર લઇ આ પુદ્ગલની મેાહકતામાં કાઇને પણ આકર્ષવાની તાકાત ન રહે એ ખાતર અને કનિ રણાના હેતુથી તમારા સિધાવ્યા બાદ એ નિયમનું પાલન કરતી આવી છું. હું ધારું છું કે પૂર્વે આપના આ દેહ પરત્વે જે માડુ હતા તે હવે રહ્યો નહીં જ હોય, તે! પછી પ્રત્રજ્યા સ્વીકૃત કરવાની રજા જરૂર આપશે। એ જ પ્રાર્થના. ’
અેનના નગ્ન છતાં વસ્તુસ્થિતિનુ ભાન કરાવનારા વચનેાએ ચકીના અંતરમાં જબરી અસર કરી. પેાતાના મંતવ્યમાં પાતે મુસ્તાક રહી, મ્હેનની ભાવના પર કેવા આઘાત કર્યા હતા તેને ખ્યાલ આવ્યેા. એ માટે પશ્ચાત્તાપ થયા અને તુર્તજ આજ્ઞા આપી.
For Private And Personal Use Only
મેોહનલાલ દીપચ'દ ચાકસી.
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચાસ વર્ષ: ભૂત અને ભાવી.
એક એક કરાડ કિવા ટેકરીને એળ ંગતે કાઇ સાહસવીર પર્વતમાળાના એકાદ શિખરે જઇ અને આમેદ અનુભવે તેમ જૈન સમાજ છેલ્લા પચાસ વર્ષની પ્રગતિને આંક માંડે તે એકકાઈ પણ સમાજપ્રેમીને આનંદ અને અભિમાન રસ્ફુર્યા વિના ન રહે. ભૂતકાળ જેટલા ગારવવતા તેટલા જ વર્તમાન અને ભવિષ્ય કાળ સમુવલ ૐક આશાવાદીને શ્રીયુત મેા, ગિ. કાપડિયાને લેખ નવી પ્રેરણા પારો.
પચાસ વર્ષોંના ભૂતકાળ પર નજર કરીએ, પચાસ વર્ષોંના ભવિષ્યકાળ પર ૪૯૫ના દોડાવીએ. ખૂબ જાણવા વિચારવાની સામગ્રી મળે તેવું છે; કદાચ વિચારસૈય ન થાય તે પણ વિચાર કરવાની રસસામગ્રી મેટા પ્રમાણમાં જરૂર પ્રાપ્ત રાય તેવું છે.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહેાત્સવ અંક ૩૩
૩૧
આપણે સર્વાંથી પ્રથમ સાહિત્યક્ષેત્ર તપાસીએ. પચાસ વર્ષ પૂર્વે એક શુદ્ધ પ્રત મળી શકે તેમ નહતું, ઘણી મુશીબતે અનેક લાગવગ પછી અરધી પ્રત મળે અને તે પૂરી કરી પાછી આપે! ત્યારે બાકીની અરધી મળે. બન્ને એકઠી ન થાય તા અન્ને સ્થળે નકામી તે.
પચાસ વરસના અરસામાં સાહિત્યમુદ્રણ ઠીક થઇ ગયું. મહેનત કરી એક કાપી શુદ્ધ તૈયાર કરવામાં આવે તે પાંચસેહજાર શુદ્ધ પ્રતા અને. ઘણા અલ્પ મૂલ્યે તેને સ્વાધીન કરી શકાય અને અભ્યાસ કરવાની વૃત્તિવાળાને સગવડ વધે. એ ઉપરાંત એચાર અથવા તેથી વધારે પ્રતા એકડી કરી પાડાંતરા જોઇ શકાય અને તેની નોંધ નીચે ટીપ્પણીમાં આપી શકાય.
આથી સાહિત્યપ્રકાશનને ખૂબ જોશ મળ્યા, આથી અભ્યાસક વૃત્તિ ખૂબ ઉત્તેજિત થઇ, આથી ભંડારપતિએની એકહથ્થુ સત્તા પર ત્રાપ પડી અને સાહિત્યની ખ્યાતિ દિગંતમાં પ્રસરી.
એથી પણ વધારે મોટા લાભ એ થયા કે સન્મતિત જેવા ગ્રંથ જેને ખસ્સે વર્ષની આંધી લાગી ગઇ હતી, રત્નાકરાવતારિકા જેવા ગ્રંથ જે પ્રાયઃ અલભ્ય થઇ ગયા હતા અને સિદ્ધહેમ જેવા વ્યાકરણ ભૂલાઇ ગયા હતા તેને ઉદ્ધાર થયા. મૂળ સુત્રો-આગમે છપાઇ ગયાં, સુલભ્ય થઇ ગયાં અને અનેક કથાપ્રથા જનતાને જાણવાના મળ્યા.
હજુ પ્રકાશનકાર્યાં ચાલુ છે, લગભગ દરેક સાધુને બે-પાંચ ગ્રંથ પ્રકટ કરવાની ભાવના થઇ આવી છે એને પરિણામે અલભ્ય ગ્રંથાનેા સુયેગ પ્રાપ્ત થાય છે. કેટલાકને આમાં લાભ નહિ પણ લાગતા હાય, તદ્દન જૂની ઘરેડમાં ઉછરેલાને આમાં આશાતનાને પરિતાપ પણ લાગતા હરો, કેટલાક વ્યાખ્યાનપ્રિયાને આમાં પ્રવચનકારાની થતી ઉપેક્ષા પણ ધ્યાન પર આવતી હશે; પણ આ વસ્તુસ્થિતિ છે એ અત્ર જણાવવાને ઉદ્દેશ છે. અને પ્રસંગે એક વાત પણ કહી નાખવા જેવી કે આપણાં કાર્યોમાં લાભાલાભના સરવાળા બાદબાકી કરવાનાં હોય છે અને તે નજરે ટકા મૂકવામાં આવશે તેા સમદર્શીને આમાં લાભ જ વધારે લાગશે.
ખરી વાત એનું પરિણામ ભવિષ્યના પચાસ વર્ષમાં શું આવશે તે નજરે જોવાની છે. આવે સવાલ સોળમી સદીમાં પણ થયા હતા. તે વખતે શુદ્ધ પ્રતા લખાવવાની ભાવના ખૂબ જાગી, ખૂબ લહીઆએ રેકાયા અને ઘણી સારી નવીન શુદ્ધ પ્રત તૈયાર થઇ ગઈ. એના પરિણામે સત્તરમી સદીમાં પિંડતાની મેાટી હારમાળા ઉત્પન્ન થઇ. એ આખા ઇતિહાસ ખૂબ વિચારવા જેવા છે. ભવિષ્યના પચાસ વર્ષમાં ખૂબ અભ્યાસ વધશે, ખૂબ ચર્ચાએ થશે અને આખા ધચક્રમાં મહાપરિવર્તન થશે.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•. જન થમ પ્રકાશ
હવે પચાસ વર્ષો અભ્યાસને અંગે વિચારીએ. વીસમી સદીની શરૂઆત સુધી બસે વર્ષ બહુ ઠંડાં ગયાં. એક બે અપવાદ સિવાય જૈન સાહિત્યક્ષેત્રમાં એક પણ
તિર્ધર નીકળે નહિ અને પ્રાયઃ બાલાવબોધ વાંચીને અને રાસરાસડા બનાવીને ચલાવ્યે રાખ્યું.
વિક્રમની વીસમી સદીમાં એમાં મેટ ફેરફાર થતો ચાલ્યો. દરેક સાધુને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની જરૂરીઆત લાગી, દરેકને વક્તા થવાની તાલાવેલી લાગી, દરેકને ન્યાયમાં આગળ વધવાની જરૂર લાગી અને દરેકને શુદ્ધ સ્પષ્ટ પ્રબોધનની આવશ્યક્તા સમજાણી. પરિણામે ન્યાયનાં પુસ્તકે ઉકેલાયાં, કાવ્યોને નવજીવન આવ્યું, રસસાહિત્ય અભ્યસ્ત થવા માંડયું અને અનેક વિદ્વાન સંસ્કૃત ભાષા પર અસાધારણ કાબૂ ધરાવનાર આ છેલ્લા યુગમાં નીકળ્યા.
અને હવે પછીના પચાસ વર્ષમાં આગમ સાહિત્ય અને કાવ્યસાહિત્ય ખૂબ ખીલશે, પ્રતિભાશાળી શ્રાદ્ધરત્નો અનેક પ્રશ્નો પર શાસ્ત્રીય ચર્ચા કરશે અને બસ વર્ષમાં થયેલ હાનિને વિસરાવે તેવો નવો પ્રકાશ પાડશે.
પચાસ વર્ષમાં થયેલી પ્રગતિનો એક દાખલે આપી એના પર વિચાર કરવા પ્રયત્ન કરીએ. પચાસ-સાઠ વર્ષ પૂર્વે શ્રી ભાવનગર શહેરમાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવે તે માત્ર એક માણસ હે. વૃદ્ધો વાત કરતા હતા કે મહામુશ્કેલીએ તેને સમજાવી પ્રતિક્રમણ કરાવવા બોલાવતા. અત્યારે સ્ત્રી પુરૂષોમાં ખૂદ ભાવનગરમાં તદન શુદ્ધ પાંચ પ્રતિક્રમણ કરાવી શકે તેવાની સંખ્યા ઓછામાં ઓછી એક હજરની ગણી શકાય તેમ છે. આ પ્રગતિ છેલ્લાં પચાસ વર્ષની છે.
તમે કહેશે કે અગાઉ જેવી સર્વને શ્રદ્ધા નથી. આ વાત તદ્દન અસત્ય છે. એ પચાસ વર્ષ પૂર્વેની શ્રદ્ધા અને વર્તમાન યુગની શ્રદ્ધામાં ઘણો મોટો તફાવત છે. વિચારણ, વાચન અને ચર્ચાને અંગે થયેલા નિર્ણ પર રચાયેલી શ્રદ્ધા અને વંશવારસાથી ઉતરી આવેલી શ્રદ્ધામાં ઘણો તફાવત હોય છે. આ આખો જૂદો મુદ્દો હાઈ સ્પષ્ટ ચર્ચા માગે છે તેથી તે વાતને અહીં રાખી આપણે થયેલી, થતી અને થવાની પ્રગતિનો જ વિચાર કરીએ. તમે પચાસ વર્ષ પર બેલાતાં સૂત્રાઓ સાંભળ્યાં હોય અને યાદ હોય તો કાનમાં આંગળી નાખવી પડે. “એ તે ઘીનાં સૂતરાં –એટલે ઘી બોલીને આદેશ પ્રાપ્ત કરેલ સુતરાં, એટલે એમ જ ચાલે. આવી તે યુગની મીઠી ભાવના હતી. એક વખતે સાત મણ ઘીથી એક શેઠ સાંવત્સરિક પ્રતિક્રમણમાં બૃહશાંતિ બોલેલા. એણે લગભગ સે ભૂલ કરી હશે. લગભગ કોઈ જોડાક્ષર એ બોલી જ શકતા ન હતા. અત્યારે એવી રીતે કોઈ શાંતિ બોલી શકે ? અને બેલવા જાય તે જનતા ચલાવી શકે ?
ધાર્મિક અભ્યાસમાં પણ છેલ્લાં પચાસ વર્ષમાં ખૂબ પ્રગતિ થઈ છે. મુદ્રિત પુસ્તકેની સગવડને લઈને અને ભણનારના ઉત્સાહને લઈને અત્યારે દરેક વિભા
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહેસવ અંક ? ગમાં અભ્યાસ ખૂબ વધ્યો છે અને હજુ મૂળ વધશે. અત્યારે ગુજરાત-કાઠિયાવાડમાં ધર્મશાસ્ત્રને અભ્યાસ કરાવતી ૪૫૦ પાઠશાળાઓ છે અને તે ઉપરાંત અનેક દિશાએ પ્રયાસ ચાલે છે. અત્યારે દર વર્ષે લગભગ બે હજાર ઉમેદવારો કેફરન્સની એજ્યુકેશન બોર્ડની પરીક્ષામાં બેસે છે અને તેને પૂછાતાં એક વર્ષનાં જ પ્રશ્નપત્રો તમે વાંચી જાઓ તે જણાય કે કેટલું સૂક્ષ્મગ્રાહી જ્ઞાન આગળ ધપે છે.
આપણે વિદ્યાના અન્ય ક્ષેત્રે તપાસીએ. પચાસ વર્ષ પૂર્વે એક પણ જૈન શ્રાવક લેખક તરીકે જાણવામાં આવ્યો નથી. આખા જૈન સાહિત્યના ક્ષેત્રમાં જોઈએ તે પંડિત ધનપાળ અને રાસકાર ઋષભદાસ સિવાય અન્ય કોઈ શ્રાવક લેખક તરીકે જાણવામાં નથી. કદાચ ટી ટી વ્યક્તિઓ થઈ હશે તે તે અતિ અલ્પ સંખ્યામાં જ હશે. અત્યારે આખા સમાજને હચમચાવે તેવા સંકડે લેખકે જૈન સમાજે છેલ્લા પચાસ વર્ષમાં નીપજાવ્યા છે અને ભવિષ્યના પચાસ વર્ષમાં તે સંખ્યા અનેકગણી વધવાને પૂરતે સંભવ છે. વિચારસામગ્રી વગર લેખક થવાતું નથી અને વિચારસામગ્રીનાં તે અત્યારે પૂર ચડ્યાં છે. એ પૂરનાં પાણી કયે એવારે ઉતરશે તે જૂદો સવાલ છે પણ લેખન, મનન અને ચિંતવનના ક્ષેત્રમાં છેલ્લાં પચાસ વર્ષે સારું કાર્ય કર્યું છે અને પ્રગત નવયુગ તેમાં ખૂબ વધારો કરશે એમ જણાવીએ તો તેમાં અતિશયોક્તિ લાગશે નહિ.
વતૃત્વને અંગે તો પચાસ વર્ષોએ અજબ પલટ કર્યો છે. તમે પૂર્વકાળનાં વ્યાખ્યાને સાંભળ્યાં હોય તે એક લેકને અર્થ કરવામાં અનેક ત્રુટિઓ અને જેમ તેમ કરીને સર્વમંત્રમાં અત્યં કરવું પડતું હતું, અને અત્યારે એક લેકના એક વિભાગ પર ખડી ભાષામાં શુદ્ધ ઉચ્ચારથી સર્વભાગ વસ્તુ આપનાર અનેક સાધુઓ તૈયાર થયા છે અને સરસ શ્રાવક વક્તાઓને તે પાર નથી. એક વિષય પર વિષયાંતર કર્યા વગર કલાક સુધી બેલનારા અત્યારે જેના કામમાં મોજુદ છે અને મુદ્દાસર સુબદ્ધ ભાષામાં દલીલ કરી હૃદય હચમચાવનારા શેભતી સંખ્યામાં છે. આ પ્રગતિ વિશાળ અભ્યાસને આભારી છે.
એક રીતે વિચારતાં પચાસ વર્ષ પૂર્વની સ્થિતિની ગત પચાસ વર્ષ સાથે સરખામણી કરવી એ અનુચિત છે. પૂર્વકાળનું ધોરણ સોળ આંક, કોકો, બારાક્ષરી, કાગળ, નામાં અને હિસાબનું હતું અને પંપાખ્યાન ભણેલે તે પાંચમાં પૂછાય એવો સમજુ ગણાતે. એવી સરખામણી વર્તમાનયુગના ન્યાય, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ભાષા આદિ અનેક વિષયગ્રાહી સાથે કરવી એ ઠીક જ લાગતું નથી. આપણે સંબંધ પણ છેલ્લા પચાસ વર્ષની પ્રગતિની નોંધ સાથે જ છે. એમાં દરેક વિષયના નિષ્ણાત તમને મળી આવશે. આગમજ્ઞાન, ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, કાવ્ય, રસ, ઇતિહાસ, કથા આદિ કોઈ પણ વિષય લેશે તે તમને આનંદ આપે તેવા પ્રથમ પંક્તિના નિષ્ણાતે મળી આવશે.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
:: શ્રી જૈન ધર્મ પ્રારા સાહિત્યના ક્ષેત્રમાં પુસ્તક પ્રકાશનની નજરે જોઈએ તે મૂળ સાહિત્યની હકીકત ઉપર આવી ગઈ, પણ તે ઉપરાંત ભાષાંતર અને મૌલિક સાહિત્ય તથા મૂળ રાસ, કાવ્ય, કથા આદિ સાહિત્યને અંગે પચાસ વર્ષમાં ખૂબ પ્રગતિ કરી છે. આજે શ્રી ત્રિ િશલાકા પુરુષ ચરિત્ર જેવાં અમૂલ્ય ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ
સ્થાને ભોગવે છે, શ્રી ભગવતી સૂત્ર જેવા અમૂલ્ય ગ્રંથો પર ગુર્જરી ભાષામાં વિસ્તૃત સમાલોચના થઇ છે, અદ્દભુત કથાઓના ભાષાંતરે, અવતરણો અને નવલિકાઓ થઈ છે, તત્ત્વાર્થ જેવા મહા ઉપકારી ગ્રંથ પર મૌલિક વિસ્તૃત ને લખાઈ છે, પાઠવ્ય પુસ્તક પાછળ વિવિધ પ્રયત્નો ચાલુ છે અને સ્તવન, સઝાય, પદ, રાસ, પ્રભાતીઆ, ગહુનીઓ, પૂરતઓ નાશને કાંઠે બેઠેલી તે બચી છે અને નવીન રચનાઓથી સમૃદ્ધ થઈ છે. નવયુગમાં એમાં ખૂબ વધારો થશે એવી આશા રહે છે.
સર્વથી વધારે મહત્વની બાબત જૈનત્વ” ની ભાવના જાગૃત થવાની છે. પચાસ વર્ષ પૂર્વે એ ભાવના હતી જ નહિ એમ કહીએ તો ચાલે. તે વખતે કાં તો આપણે “ શ્રાવક” શબ્દથી ઓળખાતાં અથવા વીશા શ્રીમાળી, ઓશવાલ અથવા અમદાવાદ, ગુજરાતી આદિ શબ્દોથી જ જાણતાજણાતા. અત્યારે તે અમુક મ્યુનિસિપલ ચુંટણીમાં જૈન કેટલા રહ્યા છે તે જાણવા લલચાશે, એસેલ્ફીમાં જૈન કેદ છે કે નહિ એ પૂછશું અને કૌંસીલ ઓફ સ્ટેટમાં કોઈ જૈન ચૂંટાશે તે ગર્વ લેશું. આ સર્વ ભાવના નવયુગની છે, કાળનો પ્રભાવ છે, કોન્ફરન્સનું સ્વરૂપદર્શન છે. પચાસ વર્ષ પૂર્વે આપણે યુ. પી. બેંગાલ કે સી. પી. ના જેનોને ઓળખતા નહિ, એની સંખ્યા જાણતા નહિ અને અત્યારે તો સમાન હિંદસંઘ એક અવાજે હલમલી રહ્યો છે અને છતાં એની કેમીય ભાવનાને પોષણ ન મળે અને રાષ્ટ્રીય ભાવનાને વિરોધ ન આવે તેવી વ્યવસ્થા કરવાને આપણે શક્તિવાન થઈ શક્યા છીએ. એ સર્વ મહાદેવી કોન્ફરન્સને પ્રતાપ છે અથવા આપણે કોન્ફરન્સને કાળબળનું વ્યક્ત સ્વરૂપ માનીએ તો નવયુગનો પ્રભાવ છે. આ ભાવનાને પરિણામે આપણે પ્રગતિ રહી શકશું, જીવતા રહી શકશે, નબળાઈ દેખાય તે અંગે સુસંબદ્ધ કરી શકશું અને અહિંસાનો વિજયડકે વગાડી શકશું. એ કાર્ય આગામી પચાસ વર્ષ કરશે, એ કાર્ય નવયુગ કરશે એ કાર્ય આપણું વિશાળ સાહિત્ય કરશે, એ કાર્ય આપણી ઉન્નત ભાવનાઓ કરશે. આ હકીકત બારીકીથી અવલોકન કરવામાં આવે તો જ સમાય તેમ છે. સાધારણ રીતે મનુષ્યસ્વભાવ ભૂતકાળની પ્રશંસા કરવાને અને વર્તમાનની નિંદા કરવાનું હોય છે અને માણસ મરી ગયા પછી મેટા ગણાય છે તેની પૂજા કરવાનો છે. આપણે એ સ્વભાવને વશ થઇને આત્મઘાતી વિચારો કદિ ન કરીએ.
હવે આપણે થોડાં અન્ય ક્ષેત્રોમાં પણ નજર કરી લઇએ. તીર્થક્ષેત્રોએ જવાને મહિમા વધ્યું છે અને વધશે. પ્રતિક્રમણ દરરોજ કરનારની સંખ્યા ઘટી છે
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણું મહાત્સવ અંકઃ
૩૫
અને ઘટશે. એમ થવાનાં કારણેા કયા છે તે વિચારવા યોગ્ય છે પણ આ લેખમાં તે અપ્રસ્તુત છે.
પચાસ વર્ષોંમાં અને ખાસ કરીને છેલ્લા દશ વર્ષમાં સેવાભાવની રૂચિ ખૂબ નગૃત થઇ છે. સ્વયંસેવકૈા દરેક સારા પ્રસંગે ખડે પગે ઉભા રહે છે. માંદાની માવજત અને સ્ત્રીઓની પ્રકૃતીસમયની સગવડની ભાવના ખૂબ વિકાસ પામી છે.
સસ્તા ભાડાની સાક્ષીએ, આર્ાગ્યગૃહ, હાસ્પીટલો વધારવાની જરૂરીઆત જૈન સમાજ સ્વીકારતા થયા છે, નિરાશ્રિતને કામધંધા પર ચઢાવવાની જરૂરીઆત એણે સ્વીકારી છે અને અનેક પ્રકારે મનુષ્યસેવા કરવાની એની ભાવના વિકસી છે, આ મામાં એ હજી પણ ખૂબ પ્રગતિ કરશે. એનાં કારણેા વર્તમાન ઇતિહાસ ઉધાડી આંખે વાંચી અભ્યાસ કરવાથી સહજમાં હૃદયગમ થાય તેવાં છે.
રાજ્યદ્વારી ક્ષેત્ર લગભગ અણખેડાયલું રહ્યું છે, પણ જે દિવસે જાય છે તેમાં એ ખામી પૂરાઈ જશે એવાં ચિહ્નો સ્પષ્ટ માલૂમ પડે છે. ભૂતકાળની રેતેની દિવાનગીરી હવે પાછી આવવાની નથી, પણ ભવિષ્યકાળની અનેક પ્રકારની રાજ્યદ્વારી સંસ્થાઓમાં જેને ખૂબ ભાગ લેશે એને! તરવરાટ દેખા દઈ રહ્યો છે.
વ્યાપારના ક્ષેત્રમાં જૈનેએ ઘણું ગુમાવ્યુ છે અને સટ્ટાના બાહુએ એની જડ પકડી છે, તેમાંથી નીકળવાના એને ફ્રાંકા મારવા પડશે, પણ એની નૈસર્ગિક વ્યાપારદક્ષતા એને વળી પાછા અગ્રસ્થાન પર જરૂર લઈ આવશે. એ દેશાટન કરી વ્યાપારનાં ગયેલાં ક્ષેત્રે જરૂર હાથ કરો.
ભાવી યુગમાં જૈન સ્ત્રીઓને ખૂબ અગ્રસ્થાન મળશે. અત્યાર સુધી એની થયેલી અવગણના ભરપટ્ટ હિસાબ માગશે અને કા દક્ષ જૈને એને ખૂબ અપનાવશે.
સંઘબંધારણમાં પૈસાદારને છેલ્લા પચાસ વર્ષમાં જે સ્થાન મળ્યું છે તે ચાલ્યું જશે. અને નવયુગમાં અક્કલ અને ચાતુર્યને તથા કૌરાલ અને ધીરજને સ્થાન મળશે.
સાધુની સંખ્યામાં પચાસ વર્ષમાં સારા વધારા થયા છે, પણ તેમનું સમાજમાં જે સ્થાન છે તે રાખવા માટે તેમણે વિજ્ઞાન અને ન્યાયને, ઇતિહાસ અને માનસશાસ્ત્રોને બહુ સારે। અભ્યાસ કરવા પડશે. તેમ નહિ થાય તે તે સ્થાન રહેવું ઘણું મુશ્કેલ લાગે છે. કદાચ સાધુ અને ગૃહસ્થ વચ્ચે એક સંયમી, બ્રહ્મચારી, પણ વાદુનમાં બેસનાર, અતિ કુશળ, મધ્યમ વર્ગનો જન્મ થશે અને તે સમાજસંચરણની દારી પેાતાને હસ્તગત કરશે. સમાજ અદ્રિતીય પ્રતિભાશાળી યુગપ્રધાનની રાહ જોશે, એ પ્રબળ પ્રતાપી મહાપુરૂષ સમાજવ્યવસ્થામાં મહાન ફેરફાર કરશે અને ધર્માંતે એના સનાતન સ્વરૂપમાં રજુ કરશે, જનતા તેને વધાવશે.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: શ્રી જૈન ધર્મ પ્રકાશ
એવો પ્રબળ પ્રતાપ મહારથી આગામી પચાસ વર્ષમાં જરૂર સાંપડશે અને યુગપ્રતાપી પ્રધાનપુરૂને જનતા પગે પડશે અને એની આજ્ઞા ઉઠાવશે. ધર્મના વિકૃત સ્વરૂપને એ ઠેકાણ લઇ આવી શાસનપ્રભાવને કરશે અને વર પરમાત્માના અહિંસા, સંયમ અને તપના સંદેશા એ આખી દુનિયામાં વિસ્તારશે.
ગત પચાસ વર્ષ ખૂબ સાંધે તે ધર્મ કે ભાંગે તે ધર્મ ? હું પ્રગતિ કરી છે, આગામી પ્રકાશ માણસ માણસ વચ્ચે, કેમ કોમ વચ્ચે સહકાર
શ્રેયસ્કર છે, સુનિશ્ચિત છે અને સાધવામાં ધમની ઉપગિતા છે.
સુસ્પષ્ટ છે. માત્ર એને મર્મ પણ શું બન્યું છે ?
સમજશે તે જ આનું રહસ્ય
પામે તેમ છે. શાસન જયવંતુ મનુષ્ય મનુષ્ય વચ્ચે આન્ત વધારવામાં, માણસને માણસથી વેગળ ખસેડવામાં બે ધર્મ વર્તે છે અને વર્તશે પણ એના ને મહેટ હિસ્સો ઉતર્યો છે ! આ સત્ય જેટલું ભૂત અને વર્તમાન આકારમાં નક્કર છે, તેટલું જ દિલગીરી ઉપજાવનારું છે. ભારે મેરો પણ સોચ કર જૈન ધર્મ જૈન સમાજના વાડામાં જ મર્યાદિત
ફાર થઈ જશે. હોય કે બહાર પણ હોય ? બહાર પણ હોય તો * જનસમ્પ્રદાય” ની બહારને માણસ પણ જૈન તદ્દન અંધકારને યુગ હતો. હોઇ શકે એ સિદ્ધ થાય છે.
ત્યારે આ માસિક જગતું હતું, જૈનત્વ એ જીવનની વરતુ છે. જે જીવનમાં એ એણે છેલ્લા પચાસ વર્ષનો ઈતિપ્રકાશે તે જન સમાજથી કહેવાતા કઈક “જૈન”
હાસ રચવામાં પોતાનો ફાળો માણસોમાં એ ન હોય અને નેતર સમાજની
જરૂર આપ્યો છે, એને સુવર્ણ કોઈ વ્યક્તિઓમાં એ હોય.
મહેસવ ઉજવવાનો અધિકાર મતલબ કે જૈન ધર્મ કોઈ વાડામાં કે નાત
પ્રાપ્ત થયો છે અને આગામી જાતમાં ભરાયે નથી: પણ તે જીવનની વસ્તુ હોઇ, કોઈ પણ દેશ, કેઈ પણ કોમના સાધક માણસમાં
પચાસ વર્ષના ઇતિહાસઘડતરમાં હઈ શકે.
એ નેવે સ્વાંગે વિસ્તૃત આકારે મૂળ ધર્મ તત્ત્વ એક જ છે. અને તે સઘળા
અને કાર્યદક્ષ વિચારધારા પિધર્મોમાં જુદી જુદી રીતભાતનાં “થરા” નીચે તાને વિશિષ્ટ ફાળો આપે દબાયેલ છે. તે થરને ઉંચકવામાં આવે તે તેની તેમ છીએ. હેઠલ છુપાયેલું જે સત્ય નજરે પડે છે તે બધા ? ધર્મોમાં એક જ છે. એ જ મૂળ ધર્મ છે. એ જ મેક્ષને માર્ગ છે. એની ઉપર જ છે બધા ધર્મો મ. ગિ. કાપડિઆ. મુખ્ય લક્ષ્ય રાખે તે ભિન્ન ભિન્ન રીતરિવાજોનાં “થ” ઉપરના મેહથી ઉત્પન્ન થતા કલહોને તુત અન્ત આવે.
શ્રી ન્યાયવિજય.
*
*
*
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેળવણી=અને=પરીક્ષા.
આધુનિક કેળવણીની પદ્ધતિ ઉપર આજ સુધીમાં અનેક અનુભવીએએ જૂદા જૂદા દષ્ટિકાણથી પ્રહાર કર્યા છે. કળવણી અને પરીક્ષા એ બન્ને સાથે મળી આપણા યુવકાનાં બળ, તેજ અને ધનીતિ સતત શોધી રહ્યા છે. શ્રી હિમાંશુવિજયજી મહારાજે પોતાને એ જ અનુભવ આ નીચેની પંક્તિમાં લવ્યા છે.
PROPE
પ્રાચીન અભ્યાસ અને પરીક્ષાની આજના શિક્ષણતંત્ર સાથે એમણે જે તુલના કરી છે તે તે વિશેષે કરીને સમજવા જેવી છે.
આધિભાતિક અને આધ્યાત્મિક ઉન્નતિના મુખ્ય ઉપાય કેળવણી છે; માટે આને યથાર્થ રૂપમાં અંગીકાર કરવાથી જ મનુષ્ય સુખી અને યશસ્વી થઇ શકે છે.
કેળવણીનું સ્વરૂપ અને તેની પદ્ધતિના નિર્ણયને પ્રશ્ન બહુ જ કણુ છે, પરંતુ કિઠન હેાવા છતાં પણ આ પ્રશ્નને ન તા આપણે ડી શકીએ અને ન તો તેના અનાદર કરીએ; કારણ કે તેમ કરવાથી આપણે સુખી થઇ શકીએ નિહ.
કેળવણીનું મહત્ત્વ આટલું અધુ' કેમ ? દરેક દેશ, જાતિ અને ધર્મના લેાકેા આની પ્રત્યે સન્માન પ્રેમ દેખાડે છે ? પરીક્ષા લાભદાયક છે યા નહીં ? આ સમસ્યાઓના ઉત્તરમાં પ્રાચીન પદ્ધતિના વિચાર કરતાં વમાન પરિસ્થિતિનું દિગ્દર્શન કરાવવું, એ આ લેખના ઉદ્દેશ્ય છે.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ ભારતીય સંસ્કૃતિની દષ્ટિથી જ નહિ, પરંતુ સમસ્ત જગતની દષ્ટિથી પણ “બધનથી સુક્ત કરનાર સાધન “કેળવણું જ’ મનાય છે યા મનાવી જોઈએ ”ભલે પછી તે બન્દન કોઈ પણ પ્રકારનું હાય-આધ્યાત્મિક હોય, આધિદૈતિક હોય, જાતિનું હોય, રાજાનું હોય અથવા કઈ પણ પ્રકારનું હાય; બન્ધન તો બન્શન જ છે, તેને કોઈ પણ હાલતમાં કોઈ પણ મનુષ્ય સહન ન જ કરી શકે. કદાચ પરિસ્થિતિના કારણને લઈને કોઈ સહન કરે તે પણ તેને હૃદયથી તે સારૂં નહિ જ સમજે. અબ્દક, તપ, ઑા અથવા કોઈ શસ્ત્રમાં પણ એવા બન્ધનને હંમેશ માટે મૂળથી નાશ કરવાની શક્તિ નથી. કેળવપણમાં જ આ બન્ધનને મૂળથી નાશ કરવાની અસાધારણ શક્તિ છે. તે નર-પશુને પણ આદર્શ મનુષ્ય અને નર-દેવ બનાવવાની યેગ્યતા રાખે છે. આ લોક અને પરલોકની જરૂરીઆતને પૂરી પાડવાની મહાન શક્તિ પણ કેળવણમાં જ છે. આથી જ દરેક દેશ તથા દરેક જાતિ અને ધર્મના મનુષ્ય કેળવણીને આદર, અભ્યાસ અને પ્રચાર કરે છે.
–કેળવણીનું ફળ– કેળવણીનું ફળ આપણી કુરીતિઓને દૂર કરી જીવનને ઉન્નત બનાવવાવાળાં તને આપણે ગ્રહણ કરીએ અને સમસ્ત સુન્દર આવશ્યકતાઓની પૂર્તિ કરીએ તે છે. જેનામાં આવું ફળ નથી તે ભણેલે સાક્ષર પણ મૂર્ણ છે.
–અક્ષરજ્ઞાનઅક્ષરજ્ઞાન એક મોટો ગુણ છે અને તેનું ફળ આત્મિક ગુણનું કાર્ય અથવા કમિક પરિણામ છે. યદ્યપિ અક્ષરજ્ઞાનથી વિમુખ પુરૂષમાં કેળવણી અને તેનું પરિણામ હોવું સર્વથા અસંભવ નથી; આ એક અપવાદ છે. અપવાદ કવચિત જ હોય છે, સદી અને સર્વત્ર નહીં. સાધન વિના સાધ્યની સિદ્ધિ નથી થતી. ઉપરના ગુણોનો વિકાસ કરવાનું સાધન અક્ષરજ્ઞાન છે. આ એક રાજમાર્ગ છે. અક્ષરજ્ઞાન મેળવવું તે પ્રારંભમાં દરેકને માટે જરૂરી છે. આ વિના આપણને કોઈની પણ ચઢતી-પડતીનું જ્ઞાન ન સાંપડે અને ન આપણે કર્તવ્યાકર્તવ્યનું જ્ઞાન પણ મેળવી શકીએ.
–પ્રાચીન કાળમાં કેળવણી– મનુષ્યની શક્તિઓને વિકાસ થાય તે માટે આપણે કેળવણી
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણમહાત્સવ અેક
૩૯
6 પ્રજાના
"
લઇએ છીએ. સૃષ્ટિની સાથે જ કાઇ અને કઇ રૂપમાં કેળવણીનાં સાધને ઉત્પન્ન થયાં હતાં. તે રાજા અને પ્રજાની તરફથી નભાવવામાં આવતાં. ભારતમાં કેળવણી તરફ રાજાલેાક પણ પૂરતુ ધ્યાન આપતા. કરોડોની રકમ વિદ્યા માટે ખરચવી તે પેાતાનું કર્તવ્ય સમજતા. પાલનની સાથે તેને શિક્ષિત અને સદાચારી પણ બનાવવી તે પેાતાના રાજધમ તેએ સમજતા, † રાજાલાક પોતાના કુટુંબના સ્ત્રી પુરૂષોને પણ કેળવવાનુ બહુ જ ધ્યાન આપતા. ભગવાન મહાવીર જેવા દિવ્ય જ્ઞાનીને પણ તેમના પિતા સિદ્ધાર્થ રાજાએ આઠ વર્ષની ઉમ્મરમાં વિદ્યાલયમાં ભણવા મોકલેલા. ઉજ્જૈનના રાન્ત તારાપીડે ચન્દ્રાપીડને ગુરૂકુળમાં અભ્યાસ માટે મોકલેલા, રઘુ લિપિજ્ઞાન મેળવી બધા શાસ્ત્રોમાં પારંગત થયેલા જેના ઉલ્લેખ રઘુવ ́શ કાવ્યમાં છે.
પહેલાં ઋષિ, મહિષ અને જૈન તથા માદ્ધ સાધુ પોતાના આત્મકલ્યાણ ઉપરાંત પ્રજાને જ્ઞાનદાન આપવાનું પ્રશંસનીય કાર્ય પણ કરતા. રાજાલેાક પણ પેાતાના પુત્રાને તેમની પાસે ભણવા મેકલતા.† પચીસ વર્ષ સુધી પિવત્ર ગુરૂની એકાગ્ર ચિત્તથી સેવા કરી તેમની પાસેથી રાજપુત્ર વિવિધ પ્રકારની વિદ્યા મેળવતા. સાથે સાથે બ્રહ્મચર્યથી પેાતાના શરીરનું સંગઠન અને વિચારાની પવિત્રતાનું જ્ઞાન પણ તેમને મળતું હતું. એવાં કઇક ઉદાહરણેા પ્રાચીન ગ્રન્થામાં ભર્યા પડ્યાં છે. રામચન્દ્રજીના પુત્ર લવ અને કુશ આદિથી અંત સુધી ઋષિમુનિએ પાસેથી વિદ્યા ભણ્યા હતા.
અઢી હજાર વર્ષના મધ્ય કાળમાં ખાદ્ધ, જૈન અને વૈદિક વિદ્વાનાના પ્રયત્નથી ભારતના ભિન્નભિન્ન પ્રદેશમાં વિરાટ વિદ્યાપીઠે સ્થાપન થયાં હતાં. તક્ષશિલા, કાશી, નાલન્દા, વિક્રમશીલા, ઉદન્તપુરી, મિથિલા, જગલ-મહાવિહાર અને નદ્વીપના વિદ્યાપીઠ અને ગુરુકુલ ઉલ્લેખનીય છે. આમાં દશ દશ હાર વિદ્યાર્થીએ વિવિધ વિદ્યાએ, કળાએ અને આગમાના અભ્યાસ કરી અદ્વિતીય વિદ્વાન થતા. આમાંથી કેટલાંક વિદ્યાપીઠમાં તે પંદર સેા અધ્યાપક છાત્રાને જ્ઞાનદાન અર્પતા. આ વિદ્યાપીઠામાંથી જ મહાવૈયાકરણ પાણિનિ, રઘુનાથ શિરામણ, સાર્વભામ
* એ આવશ્યનિયુવિત્તરીયા. નમ્બુએ દાયચીનું પૂર્વાધ જુઓ દુનમાંપ
का भारत भ्रमण.
૧ જુએ વાલ્મિકી રામાયણ તથા ઉત્તરરામચરિત્ર નાટક,
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
zo
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકારા
,,
વાસુદેવ, મહાન્ રાજનીતિજ્ઞ ચાણકચ, પ્રસિદ્ધ ચીની યાત્રી હુએનસાંગ અને માહનૈયાયિક મેાક્ષાકર જેવા પ્રસિદ્ધ વિદ્વાન નીકળ્યા હતા. આ વિદ્યાપીઠામાં બધાં દર્શનાનું, કળાઓ અને ઉદ્યોગનુ પૂર્ણ જ્ઞાન, સ્વલ્પ સમય અને થોડા ખર્ચથી મળતું હતુ. શ્રીયુત રતિલાલ ત્રિવેદીનુ કહેવુ છે કે “તે સમયે સૈાથી મેટા રાજપુત્રની પાસેથી પણ વિદ્યાપીઠના સમગ્ર પાઠ્ય ગ્રંથૈાનું, ભણાવવાનું, ખાવાપીવાનું અને વસ્ત્રાદિનું કુલ ખર્ચ ફક્ત એક હાર રૂપીઆ લેવામાં આવતું. ” તે સમયના રાજા પેાતાનું અપાર ધન ખર્ચ કરી આ વિદ્યાપીઠને દરેક પ્રકારની સહાયતા કરતા. એક રાજાએ એક વિદ્યાપીઠના નિર્વાહ માટે સે ગ્રામ ભેટ કર્યા હતાં એવા ઉલ્લેખ પણ મળે છે.”ર તે વિદ્યાપીઠની કેળવણી આજકાલની પ્રસિદ્ધ ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સીટીઓથી ઓછા વિષયાની ન હતી. વધારામાં ચારિત્ર, સંગઠન અને આરેાગ્યવિકાસના જે ઉચ્ચ સ ંસ્કારો ત્યાં મળતા તેને શતાંશ પણ કોઈ વર્તમાન યુનિવસીટી વિગેરે સંસ્થામાંથી મળતા નથી. નિઃસ`દેહ તે સમયના ભારતવાસી અહુ ભાગ્યશાળી હતા. આપણને તે લેાકના ભાગ્યની ઇર્ષ્યા થવી જોઇએ.
6
પહેલાંના રાજા, લેાકેામાં જ્ઞાનપ્રચાર માટે કેટલું ખર્ચ કરતા અને આજકાલના રાજા શું ખર્ચ કરે છે એના વિચાર વાચક પોતે જ કરી લે. મારૂં તેા નમ્ર મન્તવ્ય છે કે આજકાલના ઘણાખરા રાજા પેાતાની પ્રજાને આદર અને સપૂર્ણ કેળવાએલી જોવા જ નથી માગતા.’ આની પુષ્ટિમાં ઘણાંય પ્રમાણુ આપી શકાય તેમ છે. લગભગ સવાસ વર્ષ પહેલાં ફક્ત મંગાળમાં જ નાનાં-મોટાં એસી હજાર જેટલાં વિદ્યાલય હતાં ! વિદેશી શાસનના આવવા પછી બંગાળમાં જ નહીં પરંતુ આખાય ભારતમાં તેની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જ ગઇ છે. કેટલાક ગ્રન્થાના આધાર ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પહેલાંના કરતાં આ સમયે હિંદમાં કેળવણીની દશા અને પતિ બહુ જ નીચે પડી ગયાં છે. આધુનિક કેળવણીનુ પરિણામ તે એટલું બધુ સહેલુ અને નીચે પડેલું નજરે આવે છે કે વિચાર કરતાંય આંખમાં આંસુ સરે છે.
• ભારતનાં વિદ્યાપીઠે ’
૨ જુએ ગારીરાકર. હી. આઝાકૃત, મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
સુવ ણુ
મુનિરાજ શ્રી જય તવિજયજી.
USLY
શ્રી મહાદય પ્રેસ-ભાવનગર.
વિશ માં કે ના
U
ગ્ર
લે ખટકા ઃ ઃ
મુનિરાજ શ્રી પૃષ્યવિજયજી.
LI
મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી,
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક:
– વર્તમાન કેળવણી – આજે જે કેળવણી આપવામાં આવે છે તેથી બધા પરિચિત છે. તેનું પરિણામ ભારતને માટે સર્વથા સંતોષકારક જ નહિ કિન્તુ ભયંકર છે. વર્તમાન કેળવણમાં ભણતરનું ધ્યેય જ બદલાઈ ગયું છે એ એક શોચનીય વાત છે. પદ્ધતિ અને પ્રકારમાં દેશકાળ અનુસાર પરિવર્તન થવું એ સ્વાભાવિક છે; પરંતુ મુખ્ય ધ્યેય વિપરીત થઈ જાય તે તો બહુ જ હાનિકારક છે. આના માટે કેવળ રાજા જ દેષિત નથી, પ્રજાની દરિદ્રતા અને શુદ્રવૃત્તિ પણ કેટલેક અંશે કારણભૂત છે.
કેળવણીને પ્રશ્ન બહુ જ ગહન છે. ઉદ્દેશ્ય મહાનું છે. ક્ષેત્ર વિશાળ છે. ફળ ઉંચું છે. વર્તમાન સમયમાં કેળવણીની સમસ્યા જટિલ થતી જાય છે. મેટા મેટા અનુભવી વિદ્વાન અને સુગમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કોઈ ફળિભૂત થતું નથી. આમાં ગવર્નમેન્ટની યુનિવસટીએ સફલ થઈ નથી, આર્યસમાજનાં ગુરુકુળ દર વર્ષે ચાળીસ લાખથી વધારેદ્રવ્યવ્યય કરનાર સફળ થયા નથી, જેનાં મહાવિદ્યાલયો પણ સફળતા મેળવી શક્યા નથી તેમજ ક્રિશ્ચિયનોની મિશનરી સ્કુલે પણ તેટલી સફળતા મેળવવા પામી નથી. યદ્યપિ બંગાળના કઈ મહાનુભાવોએ આ સમસ્યા ઉકેલવા માટે કઈ પ્રકારના પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છે. આમાં એમને કેટલેક અંશે સફળતા મળી છે પણ સમસ્ત ભારતને માટે તે નહિ જેવી જ છે. આપણી વર્તમાન કેળવણીની પ્રથાથી જ્યાં સુધી ભગવાન મહાવીર, બુદ્ધદેવ અને રામચંદ્ર જેવા ધાર્મિક નેતા, સીતા, સુભદ્રા જેવી સતી, લક્ષ્મીબાઈ જેવી વીરાંગનાઓ, કાલીદાસ, હેમચન્દ્ર જેવા કવિ, ગેમ, કણાદ, સિદ્ધસેન દિવાકર, સમન્તભદ્ર, હરિભદ્ર, વાદિદેવસૂરિ, ગણેશપાધ્યાય અને યશોવિજય ઉપાધ્યાય જેવા દાર્શનિક, ભાસ, રામચન્દ્ર જેવા નાટકકાર, અમર, હેમચન્દ્ર જેવા કેષકાર, પિંગળમુનિ જેવા છન્દકાર, પ્રતાપ, શિવાજી, વસ્તુપાળ, તેજપાળ જેવા વીરકેસરી ઉત્પન્ન થાય નહિ ત્યાં સુધી આપણે એમ કેમ કહી શકીએ કે અમારી આધુનિક કેળવણી ઉચિત છે?
દેશી રાજાઓની અપેક્ષાએ બ્રિટિશ રાજ્ય પિતાનાં ઢંગના કેળવણીનાં સાધન ઘણાં ઉત્પન્ન કર્યા છે. હાઈકુલ અને કોલેજોની સંખ્યા પણ ઠીક છે. યુનિવસીટીએ પણ વધતી જાય છે. આ બધું છે, પરંતુ
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: શ્રી જૈન ધર્મ પ્રકાર ન માલૂમ ભણેલાઓની સંખ્યામાં પણ કેમ વૃદ્ધિ થતી નથી ? માધ્યમિક અને ઉંચી કેળવણીની તો વાત જ દૂર રાખીએ, પ્રાથમિક અક્ષરજ્ઞાન કેળવણી મેળવવાવાળાઓની સંખ્યા પણ અસત્તેષ ઉત્પન્ન કરે તેવી છે. સને ૧૯૩૦-૩૧ના સરકારી છેલા રિપોર્ટથી માલૂમ પડે છે કે મુંબઈ ઈલાકમાં પુરૂષોમાં દર હજારે ફક્ત ૯૯ પુરૂ ભણેલા છે અને સ્ત્રીઓમાં દર હજારે ફક્ત ૩૦ સ્ત્રી લખી-વાંચી શકે છે. અંગ્રેજી ભાષામાં દર હજારે ફક્ત વીસ પુરૂષ અને ત્રણ જ સ્ત્રી લખી-વાંચી શકે છે. મુંબઈ ઈલાકાનાં નાનાં મોટાં ૨૬૮૧૩ ગામમાં ફક્ત ૧૦૮૫ર ગામોમાં સ્કુલે છે એટલે ૧૫૯૬૧ ગામ કુલથી શૂન્ય છે. કુલ ૧૨૮૭૨૪૬ છાત્રામાં માધ્યમિક કેળવણી ૧૧૯૯૮૭ ને એને ઉંચી કેળવણી ૭૯પર વિદ્યાથીઓને જ મળે છે. તેમાં કેળવણીનું સાચું ફળ તે વિરલા જ મેળવી શકે છે.
આ સંખ્યાઓ ઉપરથી વાચક પિોતે જ વિચાર કરી શકે છે. જ્યારે મુંબઈ ઇલાકામાં (જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત જેવા શિક્ષિત ભાગે ભેગા છે) કેળવણીના વિષયમાં આટલી ખરાબ દશા છે ત્યારે બીજા ઇલાકાઓની તો વાત જ શી ? મતલબ એ કે ભારતવર્ષ કેળવણીમાં બહુ જ પછાત છે. બીજા સ્વતંત્ર દેશમાં જેટલી સંખ્યા અભણેની છે. તેટલી જ સંખ્યા ભારતમાં અક્ષરજ્ઞાનવાળાઓની છે. શું આ વાત રાજા અને પ્રજા, સાધુ અને ગૃહસ્થ બધાને માટે શરમાવનારી નથી ? આપણી પાસે હવે પ્રાચીન વિદ્યા અને તેની પદ્ધતિ નથી અને નથી તે દયેય. અત્યારે તો દરિદ્રતા, અંદર અંદરના ઝગડા, દુરાચાર, શારીરિક અને માનસિક અશક્તિ, દેશ, ધર્મ અને જાતિ તરફ ષ વિગેરે વર્તમાન કેળવણીનાં માઠાં ફળ આપણને મળ્યાં છે, મળે છે અને ન માલુમ હજુ ક્યાં સુધી આવાં ઝેરી ફળ આપણે ચાખવાં પડશે.
ભણેલાઓમાં જે વિદ્યાના ગુણ આવવા જોઈએ તે આજકાલ નહી જેવા જ આવે છે. દિનપ્રતિદિન શિક્ષિતવર્ગ સ્વતંત્ર થવાને બદલે અનેક પ્રકારનાં બનેથી બંધાઈ રહ્યો છે. ફેશનમાં ફસાઈ રહ્યો છે. એમનામાં
૧ સને ૧૯૩૨-૩૩ નો સરકારી રિટે હમણાં બહાર પડ્યો છે. તેમાં જણાવ્યું છે કે એ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. માધ્યમિક શાળાઓ પણ ઘટી છે. પછાત વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી થઈ છે. પ્રાથમિક કેળવણીના ખર્ચમાં ૧૭૫૦૮૦૦ને બ્રીટીશ સરકારે ઘટાડે કર્યો છે.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
―
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
સુવણૅ મહાત્સવ અંક ઃ આધ્યાત્મિક અને આધિભાતિક અશક્તિએ વધતી જાય છે. ઉંચી ડીગ્રી મેળવતાં ઘણી વખત એમનામાં ચારિત્રભ્રષ્ટતા, સ્વાસ્થ્યહીનતા, તથા ધર્મ, જાતિ અને પૂજ્યે। તરફ અનાદર વધી જાય છે. અધિક ધનવ્યય પણ થાય છે. યુનિવર્સિટીઓમાંથી નીકળ્યા પછી તેમને ચારે તરફ નિરાશા અને નિરાશા જ દેખાય છે. ન તેમની પાસે કાઇ સ્વતંત્ર ઉદ્યોગ છે અને ન કોઇ એવી શક્તિ પણ તેમને પ્રાપ્ત થાય છે કે જેથી તેએ પેાતાનું ગુજરાન પણ ચલાવી શકે ! ટાઇટલેાનાં સટીટ્રીકેટો જોઇને ભલે તે ખુશી થાય, પરંતુ ઘણાને તેા ટાઇટલેાની પાછળ જેટલે ખર્ચ કરવા પડે છે તેટલું દ્રવ્ય તેએ આખી જીંદગીમાં પણ કમાઈ નથી શકતા ! આ માજી ફેશનની આદત પડી જવાથી તેમને પોતાનુ રાક્ષસી ખર્ચ ચાલુ રાખવું પડે છે, જેથી કાઈ કાઇવાર તેા આનુ પરિણામ ચારી, છળ, કપટ અને આપઘાત કરવા સુધી પણ ઘણાને આવી જાય છે. કેટલાએ અંગ્રેજી ભણેલા ખુટ ઉપર પાલીસ કરીને, ઘાસતેલની ફેરી કરીને કે એક હાંકીને પેાતાનુ ગુજરાન નિભાવે છે. આધુનિક કેળવણીના પ્રશ્ન ઉપર આપણને ઘણેા વિચાર કરવાની જરૂર છે. શુ` વર્તમાનની કેળવણીમાં દોષ છે ? તેની પદ્ધતિમાં દોષ છે ? યા તેા કેળવણી આપનારાએમાં દોષ છે ? રાતદિવસ મહેનત કરી, શરીરને નાશ કરતાં, આખા અને મનની શક્તિઓના ય કરતાં અને ભારે ધનય કરતાં છતાં વિદ્યાથી એની કેળવણીનું પિરણામ દુ:ખ, દરિદ્રતા, રાગ અને અશાંતિમાં જ પરિણમે છે. તેથી સ્પષ્ટ છે કે, વર્તમાન કેળવણીની પદ્ધતિ તેા આપણા દેશને માટે કોઇ રીતે લાભદાયક દેખાતી નથી. તેના અનેક વિભાગેામાં મ્હાટુ પરિવર્તન વિચારપૂર્વક કરવું ઘણું આવશ્યક છે.
પરીક્ષાની આાચના.
પરીક્ષા અનેક પ્રકારની હાય છે? સત્યની, તપની, મળની, ધૈર્યની, ભક્તિની, શીલની, કળાની, ધ્યાનની. એ પ્રમાણે કવિત્વ વગેરે શક્તિઓની પણ છે. આમાં કેળવણીની પરીક્ષા પણ એક છે. તે તે વિષયાની ચેાગ્યતામાં (અધ્યયનનું) માપ કાઢવુ', તે પરીક્ષાના ઉદ્દેશ છે.’ પાઠ્યજ્ઞાનની તદ્વિષયક ) યાગ્યતાને પારખવાનું જે સાધન તે છે કેળવણીની પરીક્ષા. આ પરીક્ષા કેવી છે અને કેવી હાવી જોઇએ ? આ બધી વાતા વિચારવા જેવી છે.
For Private And Personal Use Only
-
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ – જુના કાળમાં પરીક્ષા – કેળવણું બહુ જૂના વખતથી છે, તે તેની પરીક્ષાનો સમય પણ તેટલો જ જૂને માનવો જોઈએ. હજાર-બારસો વર્ષ પૂર્વે હિન્દમાં માધ્યમિક કેળવણી પૂરી કર્યા પછી જ્યારે “નાલન્દા” અને “ઉદન્તપુરીના” વિદ્યાપીઠમાં વિદ્યાથી પ્રવેશ કરતા ત્યારે પ્રવેશદ્વારમાં જ તેમની પરીક્ષા લેવામાં આવતી. આ પરીક્ષામાં પસાર થયા પછી વિદ્યાથી તે વિદ્યાપીઠમાં પ્રવેશ કરી શકતા. પંદરમી સદીમાં મિથિલા વિદ્યાપીઠમાં સૌથી ઉંચી પરીક્ષા “શલાકા” હતી. અભ્યાસના ગ્રંથમાં પરીક્ષક સોય ઘાલીને પિતાની ઈચ્છા પ્રમાણે અનિશ્ચિત પત્ર, પ્રબન્ધ અને વિષયની પરીક્ષા લેતા હતા.
– હિન્દનાં વિદ્યાપીઠ – ગ્રંથના કર્તાનું કહેવું છે કે –“વાસુદેવ પંડિતે એવા સો ગ્રથના જવાબ આપવામાં પૂરી સફળતા પ્રાપ્ત કરી હતી. એથી તેમને સાવ ભૈમ પદ મલ્યું હતું.” પ્રથમની આવી સખ્ત પરીક્ષા હતી. રઘુનાથ શિરોમણિએ પણ નવદીપમાં વિદ્યાપીઠ સ્થાપન કરીને ત્યાં પણ મિથિલા જેવી પરીક્ષા ચલાવી હતી. ત્યાં આવતા વિદ્વાનેની રાજસભામાં રાજપંડિત મારફત પરીક્ષા લેવામાં આવતી. રાજાલેક પરીક્ષામાં પાસ થએલાને પ્રસન્ન થઈ ધનવસ્ત્રાદિ સાથે ઉપાધિ પ્રદાન કરતા. આવા ઉદાહરણ વિકમ, ભેજ, સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યકાળમાં બહુ મળે છે. પહેલાના જમાનામાં પૂરો અભ્યાસ કરી વિદ્વાન્ બનવું એ જ લક્ષ્ય હતું, પરીક્ષા તે ફક્ત પોતાની શક્તિનું માપ કાઢવા માટે જ આપવામાં આવતી. ગુરુ પણ શિષ્યને જ્ઞાનપ્રદાન કરવામાં વધારે ધ્યાન આપતા. તેઓ પરીક્ષાને પ્રાસંગિક લાભ સમજતા. પરીક્ષામાં સમાંથી સોએ સો માર્ક મેળવવાની યેગ્યતા તેમનામાં રહેતી.
– વર્તમાન પરીક્ષા. – આધુનિક સમયમાં સોમાંથી ૩૩ માર્ક મેળવવાથી પરીક્ષામાં વિદ્યાર્થી પસાર થયેલ સમાય છે (!) યાને પહેલાંથી જ વિદ્યાર્થીની ૬૭ ટકા જેટલી મૂર્ખતા સમજી માફી આપવામાં આવે છે. આટલું હોવા છતાં પણ એમાંથી ૪૫ વિદ્યાથી જ આજે પાસ થઈ શકે છે. આથી વાચક
૧ જુઓ–પ્રબંધચિંતામણિ, ભોજપ્રબંધ વિગેરે,
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૪૫ પિતે જ વિચાર કરી શકે છે કે વર્તમાન પરીક્ષાઓથી વિદ્યાથીઓની યેગ્યતા કેટલી વધે છે ? વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવાની ચિંતા જેટલી હોય છે એટલી નક્કર જ્ઞાન પ્રાપ્ત કરવાની નહિ. કઈક વિદ્યાર્થી તે પાછલાં વર્ષોનાં અનેક પ્રશ્ન પેપર વાંચી અને કાંઈ ઉપલક તૈયારી કરી પરીક્ષામાં બેસી જાય છે અને જેમ તેમ કરીને ઈશ્વરને પ્રાથી સોમાંથી ૩૩ માર્ક મેળવી પાસ થાય છે, અને તેથી પિતાને મહાન વિદ્વાન સમજી બેસે છે ! કેટલાક પરીક્ષાને સમય નજદીક આવતાં મહાભારત, રામાયણ ય કલ્પસૂત્રના પારાયણની માફક અહીં તહીંથી પુસ્તકને પોપટની જેમ બોલી પૂરાં કરી પરીક્ષામાં બેસી જાય છે. તેમને તે તે પુસ્તકોમાં શંકા પણ ઉત્પન્ન થતી નથી ! સમાધાનની તો વાત જ શી ? માને કે તે સર્વજ્ઞ ન હોય. પરંતુ પુસ્તકને ગંભીરતા–સ્થિરતાપૂર્વક વાંચ્યા કે વિચાર્યા વગર શંકા થાય પણ ક્યાંથી ? વાત અને નેવેલેને વાંચવામાં સુકુમાર થયેલા બિચારા નમાલા છાત્રોની શી દશા થશે ? મારું તો દઢ મન્તવ્ય છે કે જે વિદ્યાર્થી પોતાનાં પાઠ્ય પુસ્તકમાં બીલકુલ શંકા ચા પ્રશ્ન કરતો નથી તે યા તો તે ગ્રન્થને જ પૂરાં વાંચી શક નથી યા તેને સમજવાની કોશીશ કરતા નથી, તો પછી તેને શંકા થવાનું કારણ જ ક્યાંથી મળે! મેટા અને ગંભીર ગ્રંથો જે છ છ મહિનામાં સતત અભ્યાસથી માંડમાંડ પૂરાં કરી શકાય તે એક યા બે મહિનામાં પરીક્ષા પસાર કરવા માટે પૂરા કરવામાં આવે છે. પરીક્ષામાં પાસ થયા પછી વિદ્યાથી તે ગ્રંથને વાંચવા તો શું પણ તેને હાથ અડાડવામાંય પાપ સમજે છે. મતલબ કે આધુનિક સમયમાં પરીક્ષામાં પાસ થવા માટે જ ઘણું-ખરું ભણવા–ભણાવવામાં આવે છે, વિદ્વાન્ યા સદાચારી બનવા માટે નહિ જ; કારણ એ છે કે દર વર્ષે હજારોની સંખ્યામાં ગ્રેજ્યુએટ અને ગુજરાતી હિન્દી સંસ્કૃતિની પરીક્ષામાં પાસ થાય છે અને ઘણું ડીમાં મેળવે છે છતાં આપણા દેશ અને સમાજમાં વિદ્યાનું પરિણામ નહિ જેવું દેખાય છે. વિદ્યાથીઓમાં અમુક અપવાદ સિવાય ઘણા તે પહેલા મૂખ કહી શકાય તેવા નીકળે છે.
વર્તમાન કાળમાં પરીક્ષા લેવાની રીતિ પણ સારી નથી. આખા વર્ષને ફેસલે ત્રણ ચાર કલાકમાં જ કરવામાં આવે છે. પ્રશ્નપત્ર કાઢવાને તથા જેવાનો ઢંગ પણ તે જ અયોગ્ય છે, જેથી કેટલીકવાર સારામાં સારા વિદ્યાથીને પણ નપાસ થવાનો અને અગ્ય વિદ્યાથીને ઉંચે નમ્બરે પાસ થવાને પ્રસંગ મળે છે. બન્ને તરફથી ન્યાયનું ખૂન થાય છે. ઠેરઠેર
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ શ્રી જૈન ધર્મ પ્રકાશ પરીક્ષાઓ અને અલગ અલગ પ્રકારનાં તેનાં ટાઈટલ દિનપ્રતિદિન વધતા જાય છે. તે ઉપર મુગ્ધ થઈ સારા સારા માણસો પોતાની શક્તિ અને લક્ષમીને વ્યય કરતા જાય છે પણ પરિણામ સંતોષજનક નથી આવતું, તેથી સારા વિદ્વાન અને સજીને એવી પરીક્ષાઓને વિરોધ પણ કરે છે. ઉજજેનના કેટલાક પંડિતોએ ગ્વાલિયર સ્ટેટના એજ્યુકેશન મેમ્બર સાહેબની પાસે આવી પરીક્ષાઓ રોકવા માટે એક પ્રાર્થના પત્ર મોકલ્યું હતું જે ર૭–૭–૩૪ના “જયાજીપ્રતાપ” માં છપાયું હતું. પદવીઓને મહ સમગ્ર સંસારમાં વધતો જાય છે. શું યુરોપ કે શું અમેરિકા કે શું ભારત ? બધે આ રોગને પ્રવેશ થઈ ચૂકયો છે. અમુક પરીક્ષામાં પાસ થએલ મૂખ અને અયોગ્ય માણસ પણ એક જૂના અનુભવી વિદ્વાનને તિરસ્કાર અને સામ્ય કરી બેસવાની નિર્લજજતા દેખાડે છે. જે કેળવણ અને પરીક્ષાની પદ્ધતિમાં સુધારો નહિ થાય તે મને ભય છે કે બધે “પલ્લવગ્રાહી પાંડિત્ય” (ઉંટવૈદા જેવું) સિવાય કાંઈ દેખાશે નહિ. એક એક વિષયમાં આદર્શ વિદ્વાન અને નરરત્ન ભારતને નહીં મળી શકે. કોઈ પણ વિષયનું અધું જ્ઞાન બધી રીતે ભયંકર નીવડે છે.
પાઠક! મારા આ કથનથી એમ સમજવાની તું ભૂલ ન કરે કે હું પરીક્ષાને વિરોધી છું, જરાય વિરોધી નથી, પણ પક્ષપાતી છું. હું તો સમજું છું અને કહું છું કે પરીક્ષા દરેક વિષયની દેવી જોઈએ. પરીક્ષાના કારણે જે તૈયારી અને મને બળ રખાય છે તેનાથી છાત્ર ઉપર બહુ ઉંડા અને મજબૂત સંસ્કાર પડે છે. પરીક્ષા આપ્યા વગર બીજાને તે શું પણ આપણને પિતાને પણ સંતોષ નથી થતો કે મારામાં કેટલી યોગ્યતા છે? મેં સારામાં સારા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યું છે કે પરીક્ષાનું આકર્ષણ ન હોત તો અમે એકાગ્ર ચિત્તથી અભ્યાસ ન કરી શકત. આ લેખકે સરકારી એક નહિ પણ અનેક પરીક્ષાઓ આપી છે તેથી હું વિરોધી નથી. મારું તે એટલું જ કહેવું છે કે આપણું લક્ષ્ય પરીક્ષા નહિ પણ સાચું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ. પરીક્ષા તો કેવળ સંતોષનું સાધન છે. પૂરી કેળવણી પ્રાપ્ત કરી હોય તે પરીક્ષા આપવામાં કોઈ વાંધો કે ભય નથી કિન્તુ આત્મસંતોષ છે. કેળવણીનું ફળ, કર્તવ્યનું જ્ઞાન અને ચારિત્રસંગઠન છે.
– પાઠ્યક્રમ પાઠ્યક્રમના વિષયમાં કાંઈક કહેવું અપ્રાસંગિક નહિ કહેવાય. વર્તમાન કેળવણને પાઠ્યક્રમ વિદ્યાર્થીઓની શક્તિઓને વિકાસ કરવા નહિ
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
સુવર્ણ મહોત્સવ અંક. :: પરંતુ નકામી કરવા માટે છે. વિષય અને નકામા પુસ્તકની સંખ્યા એટલી બધી છે કે છાત્ર કોઈ પણ વિષયનું ઉંડું જ્ઞાન મેળવી નથી શકતો. પાચક્રમના વિષયમાં એવા વિષયે થોડા જ છે કે જે ભારતની દરિદ્રતા, અજ્ઞાનતા અને દોષોને દૂર કરવામાં કામ આવે. જે પુસ્તક ભવિષ્યમાં કોઈ કામનું નથી તેવા પુસ્તકની પાછળ વિદ્યાથીઓને સેંકડે રૂપીઆ ખર્ચ કરવા પડે છે. પાઠ્યક્રમ પણ વખતો વખત બદલાતો જાય છે જેથી પહેલાંના ગ્રંથે નકામા થાય છે. તેની વિગતેને વપરાશ ઓછો થવાથી તે પણ નિરૂપયેગી થઈ જાય છે. એકંદરે વર્તમાનમાં ચાલતા સરકારી પાચકમથી નથી સ્વતંત્રતાને ભાવ પેદા થતો કે નથી ધાર્મિક પ્રેમ ઉત્પન્ન થતા. નથી ઉદ્યોગ-હુન્નર આવડતાં કે નથી કળાને વિકાસ થતો. મશીનની જેમ ઓફીસમાં કામ કરનાર નેકરીયાતની ફેજ જરૂર ઉત્પન્ન થાય છે.
મારું તો મન્તવ્ય છે કે પાઠ્યકમ જે હોય તે યુગ થાય છે. છાત્રાવસ્થાના સારા કે નઠારા સંસ્કાર કેમ કરીને જતા નથી. પાઠ્યક્રમમાં વિષયે અને ગ્રંથની બહુલતાથી પણ છાત્રની બધી શક્તિઓ બહેર મારી જાય છે, દબાઈ જાય છે. એક વિષય કે પુસ્તકમાં તેઓ પારંગત થઈ શકતા નથી. જેનો એક વિષય પાકો થઈ ગયો હોય તે બીજા વિષયમાં ગમે ત્યારે ચેતા મેળવી શકે. કહેવત છે કે:-“એકહી સાથે સબ સધે, સબ સાધે સબ જાય.”
પરીક્ષા કે કેળવણીનો વિરોધી નથી પણ પક્ષપાતી છું. આ આખાય મારા લેખનું તારણ તે એટલું જ છે કે વર્તમાનમાં આપણા દેશમાં ચાલી રહેલી કેળવણી અને તેની પરીક્ષાની પદ્ધતિ બહુ જ સુધારણા માંગે છે. જૂની પદ્ધતિ બધી અત્યારના જમાના કરતાં સારી જ છે એમ પણ મારું માનવું નથી, પરંતુ તેમાંથી જે સારા અને આદરણીય તત્ત્વ હોય તેને આપણે અમલમાં મૂકવાં જોઈએ, અને પાશ્ચાત્ય તો જે જરૂરી અને હિતાવહ હોય તેને પણ અપનાવવા જોઈએ. આપણું શિક્ષાની લગામ ભારતના સાચા હિતૈષીઓ કે જેઓને કોઈ જાતને રાજસિક અને તામસિક સ્વાર્થ ન હોય તેમના હાથમાં જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી પ્રગતિની વાતો કે ઝંખનાથી કાંઈ સરવાનું નથી.
છેવટે હું ઈચ્છું છું કે કેળવણી જેવા પરમ આવશ્યકીય અને મહત્વના વિષય પર દરેક પ્રાન્ત, જાતિ અને ધર્મના લેક યથાર્થ પરામર્શ કરી પિતે પિતાના ક્ષેત્રમાં આદર્શ પદ્ધતિ પ્રવર્તાવે.
મુનિ હિમાંશુવિજ્ય, ન્યાય-કાવ્યતીથ.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક, આર્થિક સંગઠનના જે સૂર ખૂણે ખૂણામાં ગાજી રહ્યા છે, તેના જ પડઘા શ્રીયુત ન્યાલચદ્રભાઈએ આ લેખમાં ઝીલ્યા છે. સાંસ્થા અને સમાન્તે આજે માખ પલટાના મોખરે ઉભા છે. કયે. માર્ગ લેવો? કયે માર્ગ સમાજની સહિસલામતી છે ? શ્રીયુત ન્યાલચંદભાઇ નૃત થતા જતા કાર્ય પ્રદેશ અને વધતી જતી જવાબદારી નામના આ લેખમાં રોના વિસ્તારયુક્ત જવાખ વાળે છે.
29
સમસ્ત ભારતવના જૈન વર્તુલમાં જૈન તેમજ જૈનેતર ધર્મના ધર્મપુસ્તકા, ગ્રન્થા, વિરલ અને પુરાતન પ્રતા, સામાન્ય નીતિના સાહિત્યના તેમજ ઐતિસિક ગ્રન્થા–નાવેલા કથાનકા વગેરેના સંગ્રહ અને સમયની બાબતમાં તથા જૈન પ્રદાયના પુસ્તકાના સોધન અને પ્રકાશનની બાબતમાં નાના-મોટા અનેક શહેરોના માસદોના સંખ્યાબળમાં, વયમાં તેમજ આર્થિક સ્થિતિમાં પ્રથમ દરજ્જાનુ' અત્રન ભાગવતી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના અસ્તિત્વથી ભાવનગરના જૈન મુદાય ઉપરાંત સમસ્ત જૈન પ્રાગણને પણ અભિમાન અને ગૌરવ ધારણ કરવા લું છે. ગુજરાતના પાટનગર અમદાવાદમાં કામ કરતી ગુજરાત વર્નાકયુલર સે।સાતેના ધોરણે જ આ સંસ્થા ૫૪ વર્ષથી પોતાનું કાર્યાં આગળ ધપાવી રહેલ છે અને ના તરફથી પ્રકટ કરવામાં આવતા માસિક શ્રી જૈન ધમ પ્રકાશને ૫૦ વર્ષી પૂરા ઇ સ. ૧૯૯૧ ના ચૈત્ર માસમાં ૫૧ સું વર્ષ બેસતું હોવાથી સભાના કાર્યવાહક તે સંચાલકાએ ગોલ્ડન જ્યુબીલી ( સુવર્ણ મહે।ત્સવ ) ઉજવવાનું હાથ ધર્યોથી, રક્ત સભાના લગભગ ૩૪ વર્ષ ઉપરાંતની મુદ્દતના આજીવન સભ્ય તરીકે તેમને પ્રેમ મુખારકબાદી અને અભિનંદન આપવાના પ્રસંગ પ્રાપ્ત થતાં મને અત્યત હ ય છે. આવી અપૂર્વ તક જીવનમાં ચિજ મળતાં ઉલ્લાસ અને આનંદના અતિથી સભાના પ્રત્યેક સભાસદનું હૃદય ઉભરાઇ જાય એ સ્વાભાવિક છે.
સભાને અને તેના માસિકને પ્રત્યેક દિશામાંથી ભિન્ન-ભિન્ન અનેક પ્રતિભા– પન્ન અને પ્રભાવશાળી વ્યક્તિએ અને સંસ્થા તરફથી અભિનદન પાડવવામાં વે તેમાં મારા પણ સર નમ્રભાવે પૂરવાની મારી ફરજ સમજું છું.
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પેાતાના ૫૪ વર્ષના જીવનમાં ધર્મ અને નાજની ઉન્નતના શું શું કાર્યાં હાથ ધરી પાર પાડેલ છે, તેના સ્તુત્ય અને પ્રશસ્ય
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
મીશનમાં કેટલે દરજે કેવા પ્રકારની ફતહ તેણે મેળવેલ છે. પુસ્તક પ્રકાશનના કાર્યમાં આ સભાએ ક સંગીન ફાળો પોતાની તરફથી આપેલ છે. તે બાબતનું વિવેચન કરવાનું તેમજ શ્રી જૈન ધર્મ પ્રકાશ તરફથી જૈન સમાજના ધાર્મિક, નૈતિક તેમજ સાહિત્ય વિષયક ઉત્કર્ષ નિમિત્તે સેવાભાવથી કેવી ફરજ બજાવવામાં આવેલ છે અને તે ઉપરથી જૈન પ્રજાનું વિચારોબળ કેળવવામાં સ્વતંત્ર માનસ ઘડવામાં ચારિત્રની ખીલવણીમાં-સેવાધર્મ, રવાપત્તિ અને ત્યાગ ભાવનાની વૃદ્ધિ કરવામાં ફતેહમંદ થયેલ છે તે બાબતની સવિસ્તર ચર્ચા કરવાનું સુવર્ણ મહોત્સવની ઉજવણી પ્રસંગે સભાના કાર્યવાહક અને માસિકના સંચાલકે અને તેની આંતર વ્યવસ્થાના સૂત્રધાર માટે અગર તો પ્રતિસ્પર્ધી સંસ્થાઓના શુદ્ધ બુદ્ધિથી પ્રેરાયેલા ટીકાકારે માટે રહેવા દઈ, આ લેખમાં સભાની ભવિષ્યની કારકીદી કઈ રીતે વધારે યશસ્વી અને ઉજજવળ બને અને જેને સમાજને કેવી રીતે વિશેષ લાભદાયી થઈ પડે તેમજ શ્રી જૈન ધર્મ પ્રકાશ પ્રથમ પંક્તિના માસિકનું અવિચળ થાન પ્રાપ્ત કરે અને વધારે આકર્ષક, બેધદાયક, રસપ્રદ ભાપાલિથી જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતેને સર્વત્ર પ્રચાર કરી, નીડર, સ્વતંત્ર અને પ્રૌઢ લેખને આશ્રય મેળવી, દેશકાળાનુસાર જૈન ધર્મની અને સમાજની ઉન્નતિની સાધનામાં પોતાના સંગીન ફાળે આપવા શક્તિમાન થાય તે ખાતર કંઇક વિવેચન કરવાની જરૂર ધારું છું.
સભાની સ્થાપનાના સમયને અને માસિકની શરૂઆત થયાને આજે અધ સૈકા ઉપરાંતનો કાળ વીતી ગયો છે. હવે જુની આંખે નવા ચશ્મા ચડાવી જેનારને ઘણું ઘણું નવું જાણવાનું-જવાનું અને શીખવાનું મળે તેમ છે. દીર્ધદષ્ટિના અનુભવી વિચારકા પ્રત્યક્ષ જોઈ શકે તેમ છે કે દેશભરમાં જમાનો બદલાઈ ગયાના અનેક ચિહ્નો દષ્ટિગત થાય છે. સીધી યા આડકતરી રીતે જાણે-અજાણે ખોરાકી. પિપાકીમાં, રહેણીકરણીમાં-વિચારસરણીમાં અનેક જાતના ફેરફાર થઇ ગયા છે. રગસીયા ગાડાનું સ્થાન રેલ્વેએ, ઇલેકટ્રીક ડ્રામે, મેટરે અને છેવટે એરોપ્લેને ઉથલાવી નાખેલ છે. ડોલતા નકાની જગ્યાએ સ્ટીમરે કે સ્ત્રીમાં અને અનેક જાતના રમતગમતના અને મોજશોખના સાધનો ધરાવતી હજારો મુસાફરોને લઈ જતી, સમુદ્રપટ ઉપર ચાલતી નગરીઓ જેવી આગબોટ ખડી થઈ ગઈ છે. ભવાઇના દશ્યને બદલે અત્યારે ગામડાઓમાં પણ સીનેમેટોગ્રાફ અને ટોકીઝ દાખલ થઈ ગયા છે. તીર, કામઠા, તરવાર અને જુની ઢબની બંદુક એરગન અને મશીનગન આગળ નકામા થઈ પડયા છે. હજારો માઈલ દૂરથી પ્રખર વક્તાના ભાષણ અને સંગીતકળામાં પ્રવીણ થયેલ ઉસ્તાદના ગાયને ઘરના ખૂણામાં બેસીને પરમ શાંતિથી સાંભળી શકાય છે. દુનિયાને દૂરમાં દૂર ખૂણામાં બનતા બનાવને આબેદૂબ ચિતાર આપણી નજર સન્મુખ વીજળીની ઝડપથી ખડા થાય છે. સમયના પ્રવાહમાં તણાતા કોઈ પણ સંગીન વિચારકથી અનેક રીતે પલટ પામતા જતા જમાના તરફ આંખ મીચામણ થઈ શકે તેમ નથી. વીસમી સદીમાં વિહરતે મનુષ્ય
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
:: શ્રી જૈન ધર્મ પ્રારા.
ગત શતાબ્દિનું જીવન ગુજારતા જણાતાં તે જરૂર ટીકાપાત્ર થવા ઉપરાંત દયાપાત્ર થ પડવાના. સમયના પ્રવાહને તેની ખરી પરિસ્થિતિમાં નદ્ધિ ઓળખી લેનાર– તેની અવગણુના કરનાર-નું જીવન શિષ્ટ સમાજની સંસ્કૃતિની નજરે તદ્દન કીટવત્ ગણાવાનું. વિવેકમુદ્ધિથી સમજણુપૂર્વક સમયના પ્રવાહને અનુસરવાથી જ સમાજનું ખરૂં હિત સાધી શકાય તેમ છે અને તેથી દેશકાળના પરિવર્તન તરફ તિરસ્કારથી જોનારને છેવટ અનિચ્છાએ પણ તેને તાબે થવાનેા પ્રંસગ આવી પડે છે. જૂના વિચારના સ્થિતિસુરત અને સ'કુચિત દૃષ્ટિવાળા લેખકા, વક્તા અને ઉપદેશકાને પણ ખામેાચીયાની દુનિયામાંથી બહાર નીકળી પોતાના અંધશ્રદ્ધાળુ અનુયાયીઓને ગાડરીયા પ્રવાહની માફક પોતાના વિચારે તે યથાતથ્ય સ્વીકાર કરાવી લેવા માટે સમયના પ્રવાહતા અને તેણે પૂરા પાડેલ સાધાને જ અનેક પ્રસંગે આશ્રય લેવાની જરૂર પડે છે.
વીસમી સદીમાં વન ગુજારતા મનુષ્યને ગત સદીના ભવનમાંથી સારભૂત વસ્તુનું જ મહણ કરી એકવીસમી સદીના જીવન માટે હવે તૈયારી કરવાની રહે છે એટલું જ નહિ પણ તેવા જરૂરી જીવનપલટાની બરાબર તૈયારી કરવામાં નહિ આવે તા આપણા જૈન સમાજ તદ્દન અવતિની ગર્તામાં સરી પડવાને ભય કાઇ પણ રીતે અસ્થાને નથી અને તેથી સમાજની હાલની પરિસ્થિતિ ખરાબર સમજી લે અન્ય કામની કરેાલમાં ઉભા રહેવાની જૈન સમાજની જીજ્ઞાસા જાગૃત રાખવાની જરૂર પૂરેપૂરી જેને સમજાણી હોય તેવા સમાજનાયકા અને ધર્મધુરંધરેાએ વિચારક્રાંતિનું અળ યથાર્થ રીતે પીઠાની લેવાની જરૂર છે.
ઉપર।ક્ત વિવેચનમાં સ્પષ્ટ કર્યા મુજબના આ આગળ વધતા પરિવર્તનશીલ જમાનામાં જે સંસ્થા કે વ્યક્તિએ પોતાના ગતજીવનની વિહંગાવલેાકનથી સમીક્ષા કરી, ભવિષ્યનું જીવન સમાજને અનેક રીતે ઉપયેગી થઇ પડે, સમાજની ધાર્મિક તેમજ આર્થિક ઉન્નાંતના અનેકવિધ પ્રયત્ને માટે કારગર થઇ પડે તેવી તૈયારી કરવામાં—તેવી રીતે પેાતાને જીવનવિકાસ સાધવામાં જેટલે દરજ્યે પછાત પડશે તેટલે દરજ્જે તે પોતાની હિન્નભિન્ન સ્થિતિ માટેને માર્ગ ખુલ્લા કરી પોતાના નારાને આમંત્રણ કરતી હેાવાનું લેખાશે. આવી પરિસ્થિતિમાં જૈન સમાજમાં અપૂ અને અજોડ ગણાતી આપણી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની આંતર-વ્યવસ્થાના સંચાલકાને સવિનય વિજ્ઞપ્તિ કરવાની કે તેની ધરખમ આર્થિક સ્થિતિના પ્રમાણમાં તેના કાર્યપ્રદેશને હવે તેણે વધારે વિશાળ અને કાર્યસાધક બનાવવાની જરૂર છે. ધાર્મિક પુસ્તકા પ્રગટ કરી માંધા ભાવથી વેચી ધનસંચય કરવામાં જ મશગુલ રહેવાને ખદલે તેમણે સસ્તા સાહિત્ય પ્રચારક મંડળની માફક પ્રચારની દૃષ્ટિને જ પ્રધા નતા આપવાની જરૂર છે. સમાજની ધાર્મિક, નૈતિક અને આર્થિક ઉન્નતિ માટે અવનવા અનેક ક્ષેત્રામાં પ્રયાસ કરવાની આવશ્યકતા છે. આખી દુનિયા ઉપર ડેાળા સરઢાવતી બેકારીના જમાનામાં આપણા સમાજમાં ધાર્મિક વર્ગનું પ્રમાણુ ઘટતુ ઝાય છે અને મધ્યમ વર્ગનું પ્રમાણુ અસાધારણ રીતે વધતુ જાય છે. અને તે આખે
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક ::
૫૧ વેગે માં ખુધી ઉષ્ણ કટિન વૈરાગ દશાને અને અપૂર્વ ત્યાગભાવની સ્થિતિને પહોંચે નહી ત્યાંસુધી તે વર્ગમાં આવતા જૈન ભાઇઓ એક ગૃહસ્થ તરીકેનું જીવન નિર્વિને તેમ જ યશસ્વી રીતે ગુજારી શંક તેને માટે સમાજનાયકેએ શુદ્ધ હૃદયથી–સેવાભાવની વૃત્તિથી તેમજ યથાર્થ સ્વામી( સ્વધ) વાત્સલ્યની બુદ્ધિથી, મોટા પાયા ઉપર પ્રબંધ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે અને તેવા પ્રબંધમાં આપણી સંસ્થાએ પિતાને મિિચત્ કાળે તન, મન અને ધનથી આપવા માટે તૈયાર રહેવાની જરૂર છે.
સમાજને ત્યાગી વર્ગને પણ ધનિક બંધુઓની તેમ જ મધ્યમ વર્ગના બંધુએની અનેક પ્રકારની સહાની અપેક્ષા રહેવાની છે અને તે દષ્ટિએ મધ્યમવર્ગ જેટલે સક્રિય અને સબળ બનશે તેટલા પ્રમાણમાં ત્યાગી વર્ગને તેમની સાદા મળતાં તે વર્ગ પણ વધારે ઉન્નત અને ઉજવળ બની શકશે. વિદ્યાલય, આશ્રમ, ગુરુકુળ તરફ સંકુચિત દ્રષ્ટિથી, સંહારક વૃત્તિથી અને આગળ વધીને કહીએ તે ધર્મના મહાના તળે કંઈક બુદ્ધિથી જે જે કુઠાર–પ્રહાર કરવામાં આવે છે તે સમાજ-શરીરના પોતાના જ પગ ઉપર પડે છે. દલીલની ખાતર કબૂલ રાખવામાં આવે કે આવી સંસ્થાઓમાં સુધારણાને અવકાશ છે છતાં તે માટે રચનાત્મક દ્રષ્ટિથી
ગ્ય સુચનાઓ કરવાને બદલે યહૂવા હૂવા ગમે તેવા લખાણ કરવામાં આવે તે તદન સુલકવૃત્તિ જ સૂચવે છે. દીર્ધદૃષ્ટિથી વિચાર કરતાં ભિન્ન ભિન્ન વિચારનો સમન્ય ઘણી રીતે શક્ય અને સુતર છે, અને તે માટે જ પ્રયાસ કરવાની જરૂર છે. કંઇક અંશે આટલા આવશ્યક જણાતા વિષયાંતર પછી પણ કહેવું જોઈએ કે આધુનિક સમયમાં આપણા અગ્રેસર અને સમાજનાયકે પાસેથી સમાજના ઉદ્ધાર માટેનું તે મુશ્કેલીઓથી ભરેલું મહાભારત કામ સમાલોચના માગી રહેલ છે. તે કામની મુશ્કેલીઓમાં ઘટાડો થાય અને તે કામ સુતર અને સુસાધ્ય થાય તે રીતે આપણી સંસ્થાએ પ્રયાસ કરવાની જરૂર છે.
દેશભરમાં ઔદ્યોગિક સંકડામણ વધતી જાય છે અને આપણે જેનસમાજ વ્યાપાર, વણજ અને ધંધા-રોજગારમાં સ્થાનભ્રષ્ટ થતું જાય છે. સમાજનો મોટો ભાગ કેવળ ટાના ધંધા તરફ જ વળતો જાય છે. ઉંચા પગારની સરકારી, દેશી રાજ્યની તેમજ ખાનગી નોકરીઓના દ્વાર આપણે માટે બંધ થતાં જાય છે. કેળવણી ઘણી મોંઘી બનાવી દેવામાં આવેલ છે. વૈદ્યકીય સારવારની કીમત પણ હદપાર વધારી દેવામાં આવેલ છે. જીવનની કહેવાતી જરૂરીયાતો નિરંકુશ રીતે વધી ગયેલી છે. સાદા જીવન અને ઉન્નત વિચારણાનો સિદ્ધાંત ભૂલાઈ ગયો છે. આવા સોગ વચ્ચે મધ્યમવર્ગના ભાઈઓને જીવન-કલરમાં ઘણી સંકડામણ અનુભવવી પડે છે એટલે હવે તેમના ઉદ્ધાર માટે આપણી સંસ્થાએ નવા લેબસમાં બહાર આવવાની જરૂર છે. એકાદ છુટીછવાદ વ્યક્તિ જે કંઈ કરી શકે તેના કરતાં બહોળા પ્રમાણમાં સભ્યોનું સંખ્યાબળ ધરાવતી સંસ્થા ઘણું ઘણું કરી શકે તેમ છે. કેવળ ધનસંચયની દૃષ્ટિને ગૌણ પદ આપી ઉદાર ભાવથી અવનવી યોજનાઓ હાથ ધરવાની
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ જરૂર છે. આ વિષયમાં કોઈ મહત્વની સંસ્થા જ પહેલ કરી શકે તેમ છે. અને તેવી પોલ માંટે ઉપરક્ત સંસ્થા પાસે આશા રાખવામાં આવે છે તે કઈ રીતે વધારે પડતું નથી. હાલ તુરત થોડા પ્રાથમિક ખર્ચના ભોગે અમુક ભોજનાઓ તૈયાર થાય તે ધનિક વેગ માંથી અનેક જૈન બંધુઓને દાના પ્રવાહને હેવ કઈ દિશામાં વાળવાની જરૂર છે. તે બરાબર સમજતાં ખરા સેવાભાવથી કામ કરનારાઓને આગળ ઉપર નાણાની મુશીબત કોઈ પ્રકારે રહેશે નહિ.
વિચારક્રાંતિના બળના પ્રભાવને, સમયને અનુકૂળ રહીને આપણે સીધી રીતે પીછાનવામાં કદાચ ગાફલ રહીશું તો પણ તે પિતાની સત્તા અદશ્ય રીતે આપણે ઉપર જમાવ્યે જ જશે અને વાર્યા નહિ કરીએ તે હારીને તે છેવટ કરવું જ પડશે. એટલે કુદરતના અટળ સિદ્ધાંતને તાબે થઈને આપની સંસ્થામાં હવે નવો પ્રાણ પૂરવાની જરૂર છે અને તેમ છતાં આપણે કાર્ય પ્રદેશ વધારે વિશાળ બનશે.
આપણી સંસ્થાના વિકતૃત થતા જતા કાર્ય પ્રદેશને ત્વરીત ગતિ આપવા માટે આપણી પાસે પ્રબળ સાધન અપાયું - મન જેને પ્રજમાં માન્ય થઈ પડેલું–માસિક શ્રી જૈન ધર્મ પ્રકાર છે અને દ્વારા ભાએ નક્કી કરેલ ભિન્ન ભિન્ન ધરખમ
જનાઓને આપણે જૈન સમાજ સમક્ષ રજુ કરી શકીશું. ને માસિક હવે “વન માં પ્રવેશ કરે છે. તેણે ગત વર્ષના સંગઠીત અનુભવને સમાજને વધારે સારા અને સંગીન પ્રમાણમાં લાભ આપવાની અગત્ય છે. ગ્રહસ્થ તરીકે આપણને કેવળ ધામક ઉન્નતિ તરફ જ મીટ માંડીને બેસી રહેવાનું આ પ્રગતિના જમાનામાં પાલવી શકે તેમ નથી પરંતુ વિવિધ પ્રકારની આર્થિક ઉન્નતિ તરફ પણ ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે. આર્થિક ઉન્નત સિવાય ધાર્મિક ઉન્નતિને કઇ રીતે પણ મળશે તે સમજી શકાતું નથી. મોક્ષમાર્ગનો-સમ્યકત્વના-ધર્મશાસ્ત્રના અભ્યાસને અને જ્ઞાનનો પર લઈ બેસનાર એ પિતાને કક્કો ખરો કરાવવા માટે ધર્મ ઘેલા ભાવિકા ઉપર જ પિતાની અનિયંત્રિત રાત્તા જમાવી શકશે પરંતુ કંઇક સંસ્કૃતિ માટે અભિમાન ધરાવનારા-વતંત્ર વિચારકો સમક્ષ તે તેમણે શિષ્ટ ભાષામાં, ન્યાયપુર:સરની દલીલ અને અનેકાંત દષ્ટિથી સિદ્ધ થયેલા દષ્ટાંતો આગળ ધરી સર્વમાન્ય અનુમાન અને પ્રખ્યા પ્રમાણથી જ પોતાના સિદ્ધાંતો પ્રતિપાદન કરવા જોઇશે. વળી તેમણે પરમતહિષ્ણુતા અને સમય શકિત પણ સારા પ્રમાણમાં કેળવવી જેશે. તેમજ ચાલુ જમાનાના સળતા પ્રશ્નોની ચર્ચા જુદી જુદી અનેક દષ્ટિ અને અપેક્ષાથી હાથ ધરવી પડશે અને તેવા પ્રકારનું વાતાવરણ સર્વત્ર પ્રવર્તાવવા માટે આપણી સંસ્થાએ પિતાના મુખપત્ર માસિક દ્વારા અવિશ્રાંત પણે પ્રયાસ કરવાની જરૂર છે.
સંસ્થાનું મુખ્ય લક્ષ્ય જેન સમાજની ધાર્મિક, આર્થિક અને નૈતિક ઉન્નતિ માટેનું જ છે એમ નક્કી કરી તેની સાધના માટેના વિશાળ કાર્યક્ષેત્રમાં કામ કરવા માટે સેવાભાવી જૈન ભાઈએ ઉત્સાહપૂર્વક બહાર પડે અને તેમની સેવાનો લાભ
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
સુવર્ણ મહોત્સવ અંક :: પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી સંગીન જનાઓ ઘડવાની જરૂર છે. આપણી શ્રીમતી કોન્ફરન્સે પિતાની જુદી જુદી બેઠક વખતે પસાર કરેલ કરવાનો અમલ કરાવવા માટે પણ આપણી સંસ્થાએ સતત પ્રયાસ કરતા રહેવાની જરૂર છે. સ્થાનિક વિષયોને ગોણપદ આપી, કેળવણીવિષયક અનેક પ્રશ્નોના સંબંધમાં ઉદાર અને ઉન્નત ભાવનાથી માર્ગનિદેશ કરવાની અગત્ય છે. બીજી કેમના મુકાબલે જેન કામમાં મરણનું પ્રમાણ વધારે જણાય છે તે તેના કારણોને અભ્યાસ કરી, ચોગ્ય ચિકિત્સા થતાં તેના નિવારણ માટેના ઉપાયો સહેલાઈથી મળી આવશે. આ રીતે સમાજના અનેક સળગતા પ્રશ્નો અને ચર્ચાસ્પદ થઈ પડેલા વિષ, અનુભવી, પ્રોઢ અને વિચારશીલ લેખકોની મદદ મેળવી, હાથ ધરવાની જરૂર છે.
સુવર્ણ મહોત્સવની ઉજવણી નિમિત્તે સભાના મહેટા ભાગના સનામિલન પ્રસંગે આવી કઈ જનાઓને વિચાર કરવાની આવશ્કતા છે. અહીં તો ફકત તે બાબતમાં કેવળ અંગુલીનિર્દેશ કરવાની જ જરૂર ધારવામાં આવેલ છે. આવા અપૂર્વ મિલન વખતે વિશાળ દષ્ટિથી અને ઉદાર ભાવનાથી જે જે યોજનાઓ નક્કી કરવામાં આવે તેને પાર પાડવા માટે સંસ્થાએ કટિબદ્ધ થઈ પિતાના માસિકધારા સતત પ્રયાસ કરવાથી કાર્યસિદ્ધિ સરળ અને સુતર થશે, સુવર્ણ મહોત્સવના પ્રસંગ ઉપર સમિતિએ ખાસ અંક બહાર પાડવાની વ્યાજના કરી, તેના માટેના લેખના વિષયની જે રૂપરેખા દેરેલ છે તે જ રૂપરેખા માસિકના હવે પછીના તમામ કે માટે ખાસ નજર સન્મુખ રાખવાની જરૂર છે અને કેવળ સમાજના ઉત્થાન તરફ જ લક્ષ્ય રાખી ખર્ચની પરવા ન કરતાં પ્રસ્તુત માસિકમાં ને તે વિષયના ખાસ વિશારદ તરફથી મૌલિક અને પ્રતિભાસંપન્ન લેખે મેળવી શકાય તે ખાતર અનામી યોજના ઘડી કાઢવાની આવશ્યકતા છે. તેવી યોજનાથી લેખકોને લેખ લખતાં પહેલાં જે જે વિષયને બરાબર-તલસ્પર્શી અભ્યાસ કરી લેવાનું આકર્ષણ રહેશે. વળી માસિકના ગ્રાહકોને વાંચન માટે પથ્ય, રૂચિકર અને સંગીન ખોરાક મળી રહેશે અને સમાજને અનેક રીતે ઉગી અને માર્ગદર્શક થઈ પડે તેવા વિચારોના સવિશેષ પ્રચારથી અને તેમાં અમલથી સમાજને અકથ્ય અને અકથ્ય લાભ થશે. વિસ્તારભયથી અને વધારે જગ્યા આવા મહત્વના ખાસ અંકમાં મળે તેમ ન હોવાથી સમાજની ધાર્મિક, આર્થિક અને નૈતિક ઉન્નતિ માટેની અન્ય જનાઓ ઉપર વિવેચન કરવાનું અન્ય કોઈ પ્રસંગ ઉપર મુલતવી રાખવું પડે છે.
ન્યાલચંદ લક્ષ્મીચંદ વકીલ
સાદરા.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન મ્યુઝીયમ(સંગ્રહસ્થાન)ની આવશ્યકતા
અસ્તવ્યસ્ત શિલાલેખોની રક્ષા કરે
આપણા ભૂતકાળનાં ધણ ઉજવળ અવશેષો આજે ધૂળમાં દટાયા છે. પૂર્વ જેની અને કળાપ્રીતિનાં એ સાક્ષીઓને ઘણા સમયથી આપણે ઉવેખ્યાં છે. મુનિ મહાશ્રીજયંતવિજયજી એ છૂટાછવાયા અસ્તવ્યસ્ત સ્થિતિવાળા અવશેષાની સંભાળ લેવા, લેખમાં, જૈન સમાજને આગ્રહ કરે છે. ઉત્સવ વિગેરેની પાછળ છૂટે હાથે દ્રવ્યનો વ્યય પર જેન સમાજ અવશેનું આકન્દ સાંભળશે
ધર્મ અથવા સમાજરૂપી મહેલનો ઈતિહાસ એ એક મોટો સ્તંભ છે, એ વાત હવે કેઈથી અજાણ નથી કે તેમાં કોઈના બે મત નથી. જે જ્ઞાતિ અથવા ધર્મને વિશ્વાસપાત્ર અને શંખલાબદ્ધ ઈતિહાસ નથી મળતો અથવા પ્રગટ નથી થયો, તેનું આ સંસારમાંથી અસ્તિત્વ જલદીથી નષ્ટ થાય છે, કારણ કે જેનું મૂળ અને પરંપરા પાકાં હોય તેના ઉપર જ લોકોને વિશ્વાસ જામે છે. વળી લોકસ્વભાવ હમેશાં અનુકરણશીલ હોઈ આગળ થઈ ગયેલા પોતાના ધર્મગુરૂઓ અને વડવાઓપૂર્વ પુરૂએ કરેલાં સારા સારા ને વાંચી-સાંભળીને લોકો તેવાં શુભ કાર્યો કરવા પ્રેરાય છે અને તેથી તે ધર્મ કે જ્ઞાતિ ઘણું લાંબું જીવન જોગવી શકે છે, માટે ધર્મ કે સમાજના ખાસ આધારભૂત ઇતિહાસના સાધનાની રક્ષા કરવાની અને તેને પ્રગટ કરાવીને તેનો વિશેષ પ્રચાર કરવાની ખાસ આવશ્યકતા છે.
પ્રાચીન એતિહાસિક ગ્રંથે, ગ્રંથોની પ્રશસ્તિઓ, શિલાલેખ, તામ્રપ, સિક્કાઓ, વહીવંચાની વહીઓ અને દંતકથાઓ વગેરે ઈતિહાસનાં મુખ્ય સાધને છે. તેમાં પણ ખાસ વિશ્વાસપાત્ર અને મુખ્ય સાધન શિલાલેખો તથા તામ્રપત્રે જ છે, કારણ કે જે વખતમાં જે હકીકત બની હોય એ જ સમયમાં ગ્રંથ, ગ્રંથપ્રશસ્તિ કે વહીવંચાની વહી લખાણી હોય તે તેમાં સાલ, મિતિ, વંશાવળી અને થયેલ કાર્ય વગેરેની હકીકત સત્ય લખાણ હોય, પણ હકીક્ત બન્યા પછી સેંકડો વર્ષોને આંતરે જે ગ્રંથ, વહીઓ વગેરે લખાયેલ હોય તે તેમાં સાંભળેલી વાતો, કિંવદંતિઓ વગેરે પણ દાખલ થઈ ગયેલ છે તેથી તેમાંથી સત્ય શોધવું બહુ મુશ્કેલ થઈ પડે છે; જ્યારે શિલાલેખ, તામ્રપત્રમાં તેમ નથી
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૫૫ બનતું. તેમાં તો કોઈ વ્યક્તિની પ્રશંસા માટેનાં અતિશયોક્તિવાળાં વિશેષણે લખાયાં હોય તે બાદ કરીએ તે બાકીની લખાયેલી બધી હકીકતો સત્ય જ હોય છે. રાજાઓ, મંત્રીઓ વગેરેની વંશાવળી અને સંવત આદિમાં જુદા જુદા ગ્રંથોના જ્યારે ભિન્ન ભિન્ન મત પડે છે ત્યારે તે તે શંકાઓને શિલાલેખે દૂર કરી શકે છે, માટે ઈતિહાસના ખાસ સાધનભૂત શિલાલેખોને સારી રીતે સાચવી રાખવા જોઈએ. કદાચ એ લેખ છપાઈ ગયા હોય તો પણ તે સાચા જ છે-બનાવટી નથી, એવી પાકી ખાત્રી કરાવવા માટે–પૂર્ણ વિશ્વાસ બેસારવા માટે તે અસલ લેખે તે ખાસ કરીને સાચવી રાખવા જ જોઈએ, છતાં તે તરફ સમાજ-નેતાઓનું જોઈએ તેવું લક્ષ્ય ખેંચાયું હોય તેમ જણાતું નથી. આ માટે કોઈ પ્રયત્નશીલ નહીં હોવાથી એવી ઘણએ સામગ્રી નષ્ટ થઈ છે અને હજુ પણ નષ્ટ થતી જાય છે. પ્રાચીન લેખવાળી એવી કેટલીએ આજે જ્યાં ત્યાં રખડતી, અસ્ત-વ્યસ્ત પડી રહેલી અને નષ્ટ થતી મારા જોવામાં આવી છે, પણ જ્યાં સુધી તેને સુરક્ષિત રાખવા માટે સારું સંગ્રહસ્થાન કયાંય ન હોય ત્યાંસુધી તે માટે શું કરી શકાય? દાખલા તરીકે
૧ તેરમી શતાબ્દિના પ્રાયઃ વસ્તુપાળ-તેજપાળના લેખવાળો એક પત્થર, ધંધુકાની જેન લાયબ્રેરીમાં છૂટો પડ્યો છે.
૨ ઝીંઝુવાડા પાસેના ધામા ગામના જિનાલયના ચોકમાં સુરહીને (દાનપત્રના લેખવાળો) એક મોટો પત્થર છૂટો પડ્યો છે.
૩ સં.૧૨૮૫ના મંત્રી વસ્તુપાળ-તેજપાળના લેખવાળી આરસની પરિકરની નકશીદાર ગાદી, સેરિસ તીર્થના કારખાનાની પેઢીમાં છુટી પડી છે.
૪ સં. ૧૫૩ના લેખવાળી સુરતાણપુરના રહેવાસી ડીસાવાલ જ્ઞાતિના શ્રાવકે ભરાવેલી એક ખંડિત જિન-મૂર્સિ, સેરિસા પાસેના વામજ ગામમાં જેને કારખાનાના છાપરાના એક ગેખલામાં જેમ તેમ પડી છે.
૫ . ૧૩૯ના લેખવાળી સરસ્વતી દેવીની ખંડિત મૂર્તિ, શ્રી યણે પાસેના રતેજ ગામના જિનમંદિરની ભમતીમાં છે.
૬ “સંતુક” મંત્રીના સં. ૧૧૨૬ના લેખવાળી આરસના પરિકરની એક ગાદી, હારીજના દેરાસરમાં અને એવી જ-એ જ પ્રમાણેના લેખવાળી એક ગાદી, હારીજ પાસેના જમણપુર ગામના ઉપાશ્રયમાં છૂટી પડી હતી.
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી જૈન ધર્મ પ્રકાર ૭ આ રોડ પાસે આવેલી ચંદ્રાવતી નગરીનાં ખંડિયોમાંના એક ખંડિયરમાં પ્રાચીન લિપિના લેખવાળી શ્રાવકની એક ખંડિત મૂર્તિ રખડતી પડેલી અમે જોઈ હતી. તેથી તે ત્યાંના ખંડિયરેમાં ઘણું જ હશે.
૮ વિ. સં. ૧૫૦૭ના લેખવાળી એક પંડિત જિન-મૂર્તિ, આબુની તળેટીમાં આવેલા માનપુર ગામના જૈનમંદિરમાં સારસંભાળ વિના પડી છે.
૯ શ્રી વીર ભગવાન છઘકાળમાં આની ભૂમિમાં વિચર્યા હતા, ભગવાનના જન્મથી ૩૭મા વર્ષે અહીં દેરાસર બંધાયું, પૂર્ણપાલ રાજાએ મનહર જિન-મૂત્તિઓ ભરાવી અને શ્રી કેશીગણધરે તેની પ્રતિષ્ઠા કરી. આવી મતલબના લેખવાળ બારશાખની ઉત્તરણને તૂટેલે એક જબ્બર પત્થર, આબુરોડથી ચાર માઈલ દૂર મુંગથલા નામના ગામના વિશાળ જિન-મંદિરના ખંડિયરમાં એક દરવાજા ઉપર હટો લટકે છે. જો આને ત્યાંથી કઢાવી લેવામાં ન આવે તે વરસાદથી મંદિરના ગુમજ વગેરેનો ભાગ પડતાં તે લેખવાળા પત્થરના કકડે કકડા થઈ જવા સંભવ છે.
૧૦ સ. ૧૧૩ના લેખવાળી દતાણે ગામના જિન-મંદિરના મૂળનાયક'ની એક ખંડિત જિન-મૂર્તિ, આબૂની તળેટીમાં આવેલા ધવલી ગામના દેરાસરના પગથીયા પાસેના ભંડકીયામાં જેમ તેમ પડી છે.
૧૧ સં. ૧૨૩૪ના લેખવાળી આરસના પરિકરની એક ગાદી, આબૂની તળેટીમાં આવેલા માલ” ગામમાં રઘુનાથજીના મંદિરના દરવાજાની કાચી બતમાં ગોખલા ઉપર ચણી લીધેલી છે. આ રઘુનાથજીનું આખું મંદિર, જૈનમંદિર જ છે. તેના મૂળ ગભારાની બહારના ત્રણે ગેખલાઓમાં તીર્થકર ભગવાનની મૂર્તિઓ કોતરેલી ખંડિત દશામાં અત્યારે પણ મોજુદ છે. શિખરનો ભાગ પડી ગયો છે. પાછળથી તેને જરા ઠીક ઠીક કરાવીને તેમાં રઘુનાથ-શ્રીકૃષ્ણની મૂર્તિ બેસાડી દીધી લાગે છે.
૧૨ આબની પશ્ચિમ તલેટીમાં આવેલા અણાદરા પાસેના પાલડી ગામના ચારાના ચેતરાના એક ખૂણા પાસે-ખૂણાની રક્ષા માટે ખાંભી તરીકે જમીનમાં ગાડેલા એક આરસ પત્થરમાં, શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પાંચે કલ્યાણક અને દેરાસરની વર્ષગાંડની મિતિઓ ખોદેલી છે. આ પત્થર ગમે તે જેન–મંદિરના ખંડિયરમાંથી લાવીને અહીં ગાડેલે હે જેએ. આ સિવાય જેન દેરાસરના કોરાણીવાળા બીજ
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
}}
સુવ ણું
મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી
શ્રી માધ્ય પ્રેસ ભાવનગર,
•
વિ ગ પાં કે ના
લ ખ કા :
amegu૦૦ % &a* *****
******5.* . tou032017....!
***5#5 #6
મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
- * _* *
ochner winter und .....
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મÎત્સવ અંક. : :
૫૭
પણ ઘેાડા પત્થરા ચારા પાસેના વિષ્ણુમંદિરના ચેાકમાં છૂટા પડ્યા છે. ઉપરના લેખ બારમી-તેરમી શતાબ્દિના જણાય છે.
૧૩ સ. ૧૬૫૭ના લેખવાળા એક પત્થર, અણાદરા પાસેના ટાકરા ગામના જૈન-મંદિરના ખંડિયરમાં છૂટા રખડતા પડ્યો છે. ખીન્ન પણ તેમાં નકશીદાર પત્થરો ઘણા છે. કદાચ તેમાંથી બીજા લેખેા પણ મળી આવે.
૧૪ સ’૧૩૯૧ના લેખવાળા, પાસેનુ બીડ અને વાયડી શ્રી મહાવીર સ્વામીના મંદિરને અર્પણ કર્યા સંબંધીના ગધૈયા, શ્રી દીયાણાજી તીર્થં ના મંદિરના કંપાઉંડની બહાર ખુલ્લા મેદાનમાં-ખીડમાં જમીનમાં ગાઢેલા છે.
૧૫ સ. ૯૦૨ના પ્રાચીન લિપિના લેખવાળી આરસના પરિકરની એક ગાદી, શ્રી દીયાણાજી પાસેના શ્રી શાંતિનાથજીના મ ંદિરના ડિયરમાં મૂળગભારામાં છૂટી રખડતી પડી છે.
૧૬ સ. ૧૨૨૩ના લેખાવાળી બે ખંડિત જિન-સ્મૃત્તિઓ, સિરાહી સ્ટેટની રૅહિડા તહેસીલના પેશવા ગામના જિનાલયના શિખરની એરડીમાં જેમ તેમ પડી છે.
૧૭ સ. ૧૫૭ના લેખવાળી મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવા નની માટી ખંડિત મૂર્ત્તિ, સિરેાહી સ્ટેટના વસતગઢ નામના કિલ્લાના વિશાળ જિન-મંદિરના ડિયરમાં પડી છે.
૧૮ સ. ૧૨૦૩ના લેખાવાળા આરસના એ મેટા કાઉસ્સગીયા ખંડિત થયેલાણું થઇ ગયેલા, નાણા ગામના જિન-મંદિરની ભમતીની એશરીના એક ખુણામાં છૂટા રાખેલા છે.
૧૯ સ. ૧૧૯૮ અને ૧૨૨૪ના લેખાવાળી આરસના પરિકરની એ ગાદીઓ, શ્રી બ્રાહ્મણવાડા પાસેના સીવેરા ગામના જિન-મંદિરના ગાખલામાં રાખેલી છે.
૨૦ સ.૧૪૭૫ અને ૧૬૭ર ના લેખાવાળી મે ખંડિત જિન-મૂર્ત્તિ એ તથા સ’. ૧૧૪૫, ૧૨૩૪, ૧૨૩૬ અને ૧૨૩૬ના લેખાવાળી આરસના પરિકરની ગાદીએ ૪; પીંડવાડા પાસેના ઝાડેાલી ગામના જિનાલયના ભોંયરામાં રાખેલી છે.
આબુની આસપાસમાં અમે લગભગ ચાલીસ ગામેાનાં પડી ગયેલાં. જૈન-મંદિરાનાં ખડિયા ર્જાયાં હશે. ( આ સિવાયનાં ઘણાં
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
:: શ્રી જૈન ધર્મ પ્રકાર જેવાનાં બાકી પણ રહી ગયાં.) તેમાં અને બીજે પણ ઘણે ઠેકાણે ખંડિત જિન-મૂર્તિઓલેખવાળા પત્થર પરિકરની ગાદીએ; પરિકર અને પટ્ટ વગેરેના ટુકડાઓ; યક્ષ, યક્ષિઓ, ઇદ્રો, શ્રાવક-શ્રાવિકા વગેરેની સાજી કે ખંડિત મૂર્તિઓ ઘણે ઠેકાણે રખડતી કે અસ્ત-વ્યસ્ત પડેલી જવાય છે. તે બધાની મ્યુઝીયમ જેવા સંગ્રહસ્થાન સિવાય રક્ષા થઈ શકે નહીં. જે જીલ્લા જીલ્લાવાર એવાં સંગ્રહસ્થાનો હોય તે તેમાં તે બધી વસ્તુઓ સચવાઈ રહે.
આવાં સંગ્રહસ્થાનો, લાયબ્રેરી, પુસ્તકાલય કે સંસથાઓ જેમને પિતિકા–સ્વતંત્ર મકાન હોય, તેમાં આને માટે એક ભાગ જુદો રાખવામાં આવે તો ઓછા ખર્ચમાં “સંગ્રહસ્થાન બની શકે અને નભી શકે; માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ, શ્રી પી. પી. જેનહાઈસ્કૂલ-મુંબઈ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા–ભાવનગર, શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર, શ્રી ય. વિ. જેન ગુરુકુલ-પાલીતાણા, સિ. જેન બાલાશ્રમ પાલીતાણા, શ્રી યુ. વિ. જેની પાઠશાળા-મહેસાણા, શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ-શિવપુરી, શ્રી વિજયધર્મલમી જ્ઞાનમંદિર-આગ્રા વગેરે સંસ્થાઓ ઉપરની બાબત ધ્યાનમાં લઈને પોતપોતાની સંસ્થાઓમાં સંગ્રહસ્થાનો ખેલવા અવશ્ય પ્રયત્ન કરશે, એવી આશા છે.
આવાં સંગ્રહસ્થાનમાં (૧) ખંડિત મૂર્તિ વિભાગ, (૨) શિલાલેખ-તામ્રપત્ર વિભાગ, (૩) સિકકા વિભાગ, (૪) પત્થરની સુંદર કરણ વિભાગ, (૫) લાકડાની સુંદર કેરણીને વિભાગ, (૬) ચિત્ર, નકશા, પટ્ટ વિભાગ, (૭) ધાર્મિક પ્રાચીન ઉપકરણે અને (૮) પ્રાચીન જૈન શિ૯૫ તથા કળાવાળી વસ્તુઓ, (જેવી કે–સ્વસ્તિક, નંદ્યાવર્ત, અષ્ટમંગલિક, ચિદ સ્વપ્ન, કલશ, યંત્ર વગેરે.) આવા બની શકે તેટલા વિભાગો રાખી તેમાં તે તે ચીજોનો સંગ્રહ કરવો જોઈએ.
પાટણ, પાલણપુર અને રાધનપુરમાં સુંદર કેરણીવાળા લાકડાના પ્રાચીન દેરાસરેને ટક સામાન આડાઅવળે પડેલે અને નષ્ટ થતોબગડતો મારા જેવામાં આવ્યો હતો.
- આબુ ઉપરના દેલવાડાના આરસના મંદિરોમાં જીર્ણોદ્ધારનું થોડું થોડું કામ ચાલ્યા કરે છે. આ મંદિરમાંથી ખંડિત થયેલા કોરવાળા આરસ પત્થરોને કાઢી નાંખી તે જગ્યાએ નવા ગોઠવે છે અને કાઢી નાંખેલા એ પત્થરોને તોડીને (ન આરસ એ છો ખરીદ પડે.
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક :
૫૯
એટલા માટે ) તેમાંથી બની શકે તેવું નાનુ નાનુ કામ બનાવીને તેને ઉપયાગમાં લેતા હતા. ત્યાંના કાર્યવાહકોને અમે કોણીવાળા આરસ પત્થરેશને તાડી નહીં નાંખતાં · સંગ્રહસ્થાન ’ માં સાચવી રાખવા ભલામણ કરી હતી. ( તેના હાલમાં અમલ થાય છે કે નહીં તેની ખબર નથી. ) મતલબ કે ઇતિહાસના સાધનભૂત શિ
જૈન ધર્મ પ્રકાશ.
સમ્યગ્ રત્નત્રયી નચુ, તત્ત્વપ્રતીતી સ્વરૂપ;
લાલેખા તેમજ જૈન ધર્મને લગતી શિલ્પકળા, વિજ્ઞાનને જણાવતી પ્રાચીન કાઇ પણ ચીજોને નષ્ટ ન થવા દેતાં તેને
જાણુ સ્થિર સુખ અનુભવુ, નિજપદ આત્મ અનુપ
ક્ષિત રાખવાની ખાસ જરૂર છે.
તમતિમિર ઘેર મટાડવા શ્રી જૈન ધર્મ પ્રકાશ છે, ‘સંગ્રહસ્થાના’ માં સુરસા પાપતૃણમાં અગ્નિરૂપ તે જૈન ધર્મ પ્રકાશ છે, ભયવઠ્ઠી મૂળ ઉદ્દેદવા સ જૈન ધર્મ પ્રકાશ છે, દુસ્તર ભવાબ્ધિતરણ નાવ તે જૈન ધર્મ પ્રકાશ છે, ભવ રોગીને મહાવૈદ્ય સાથે જૈન ધર્મ પ્રકાશ છે, સુખ ઇચ્છકોને સુરતરૂ શ્રી જૈન ધર્મ પ્રકાશ છે, માક્ષાભિલાષી હૃદયહાર શ્રી જૈન ધર્મ પ્રકાશ છે, સુકૃત તરૂ સીંચે સુમેઘ તે જૈન ધર્મ પ્રકાશ છે. ગિરધર હેમચ'દ ( લેજિક )
સાથે સાથે મેટાં
મેટાં તીર્થ સ્થળે!માં એક એક એવા વિભાગ પણ
રાખવાની જર છે કે—જેમાં જિનમૂત્તિઓ, નાના મેટા કાઉસ્સ ગીયા, પટ્ટો, યક્ષ, યક્ષિણી, પરિકર, ગાદી વગેરે જ્યાં જ્યાં વધારે હાય-જ્યાં સારી રીતે સચવાતાં ન હોય ત્યાંથી લાવીને પરેાણા દાખલ રાખવામાં આવે તથા એવી વસ્તુએ જેએ મૂકવા આવે તેની પાસેથી વગર આનાકાનીએ નામના જ નકરા લઇને રાખવામાં આવે અને તેમાંથી જેને જે જે વસ્તુઓ જોઇએ, તેને તે તે વસ્તુએ ચેાગ્ય નિશ્રાવળ (નકરે! ) લઇને આપવામાં આવે. આવા વિભાગેા રાખવાથી લેનાર અને દેનાર, બન્નેની ઘણી જ મુશ્કેલીએ એછી થવા સાથે તે ચીજોની રક્ષા થવાપૂર્વક ઘણી સગવડ થવા સભવ છે, માટે તીસ્થાનેાના કાર્ય - વાહકે આ મામત ઉપર પૂરતું લક્ષ આપશે એવી આશા છે.
મુનિ જયવિજયજી.
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ
.સી........લ
માસિક અને ત્રિમાસિકાના સામયિક સાહિત્યરૂપી પ્રવાહમાં કેટલીકવાર સરસ પુલ તણુઈ જાય શ્રી સુશીલે ઈતર પ્રાંતીય નેતર સામયિક સાહિત્યમાંથી એના બેડાં કુલ “વાસી કુલ” ને પક ચે અહીં રજુ કયાં છે.
જ
પુષપ્રધાન સમાજ
धम्मो पुरिसप्पभवो... लोए वि पहु पुरिसो
ધર્મમાં પુપતે પ્રધાન ગણ્યો છે—સમાજમાં પણ પુરુષની પ્રધાનતા સ્વીકારવામાં આવી છે. પુર છે જે સમાજની વ્યવસ્થા કરી છે. જેના ઘરમાં પુત્ર નથી તેના ઘરમાં બાર મા જ એકી સાથે ઉગે તો પણ અંધારું જ સમજવું. પુરણપ્રધાનતા ઉપર એટલે ભાર કાં મુકાય ?
પુરા–પ્રધાનતાને. આ મહિમા જ એમ ચવે છે કે કોઈ એક કાળે સમાજ સ્ત્રધાન હૈ વો જે છે. એ સ્ત્રી–પ્રધાનયુગને લઇ કોઇએ કાળનિર્ણય નથી કર્યો, પણ એક સ્ત્રીની ખાતર, જુના જમાનામાં જે મહાયુદ્ધો થતાં અને તે ઉપરાંત નિ-મૃતિ વિગેરે માં બહેન, પુત્ર-પુત્રી. પુત્રીના સંતાન વિગેરેના બહુમાન કરવા બાબત જે દુલખા મળે છે તે ઉપરથી આપણો સમાજ, એતિહાસિક યુગ પહેલાં ઘણું કરીને સ્ત્રી-પ્રધાન હોવો જોઈએ એવી વિદ્વાનોએ કલ્પના કરી છે.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
વૈદિક સાહિત્યમાં આ પ્રકારના વિવાહ વર્ણવ્યા છે. કે તે પ્રેમથી કન્યાને પિતાની કરવી અને નહીં તે લડીને-ઝઘડીને કે લલચાવીને પણ કન્યાનું હરણ કરવું એ બધી વિધિઓને લગ્નમાં સમાવેશ કરવામાં આવે છે. લગ્નના પ્રકાર જોતાં સ્ત્રીને જ સમાજના કેદ્રમાં સ્થાપિત કરવામાં આવી હોય એમ લાગે છે. સ્ત્રી ઉપર સમાજની શાંતિ કે સુખનો આધાર રહે. શ્રી યા તે કન્યા પિતાના કુટુંબમાં શાંતિથી વસતી, પુરૂષ એની શોધમાં દેશદેશાંતરમાં ભટકતો, સ્ત્રી મેળવવા લડલૂંટફાટ પણ ચલાવતો. સ્વયંવરમાં પણ પુરૂ જ ઘરનું ભાતુ બાંધી પિતાના બળ કે યોગ્યતાની પરીક્ષા આપવા વખતસર આવી પહોંચતા. આ બધા સ્ત્રી–પ્રધાન યુગના જ અવશેષ ગણવા જોઈએ.
કવિ:-સભ્યતા સ્ત્રીપ્રધાન હતી એમ કેટલાક વિદ્વાન કહે છે. બૌદ્ધ અને જૈનધર્મને કેટલાક સિદ્ધાંત પણ આ વિડી સભ્યતામાં છુપાયેલા હતા. અધ્યાપક શ્રી ક્ષિતિમોહન સેને એ વાત પ્રતિપાદન કરી છે. પ્રવિડ સભ્યતાની સાથે આર્ય સભ્યતાનું સંઘર્ષણ થયું. દ્રવિડ સભ્યતા, સંન્યાસમૂલક, ત્યાગપરાયણ હતી અને સંસારને સર્વ પ્રકારના દુ:ખના મૂળ કારણરૂપ ગણતી. આર્યસભ્યતા ગૃહસ્થાશ્રમમાં માનતી. આમાં પુષ, પરિવારને માલેક ગણાતિ, સ્ત્રી એની વિજયે લક્ષ્મી બની રહેતી. વિંડોમાં સ્ત્રી, ઘરની પ્રધાન ગણાતી, પુરૂષને માટે એ બંધનરૂપ બની રહેતી.
કવિરી સભ્યતા અને આસભ્યતા વચ્ચે ઘણો લાંબા સમય સંધર્ષણ ચાલ્યું. આથી કેટલીક રીતે વિશ્રી વર્યા. પણ વિડી સભ્યતા આગળ આર્યોને પિતાને પરાભવ સ્વીકારવો પડ્યો. એટલે કે દ્રવિડી સભ્યતા એટલી બળવાન હતી કે આને એના ઘણા અંશે જ્હીકારવા પડ્યા. એ રીતે આર્યકવિ સંમેલન થયું.
બે સભ્યતાઓના બીલનમાં વિડી-સભ્યતાએ પિતાની સ્ત્રી–પ્રધાનતાનો ભંગ દઈ દીધો. મીલનમાં થોડી છૂટછાટ તે મુકવી જ જોઈએ, એમ કરવામાં ન આવે તે મેળ જ ન બને. આ એ ઘણું પિતાનું જતું કર્યું. કવિઓએ પોતાના સ્ત્રીપ્રધાન પરિવારને ભાગ આપ્યો. તે દિવસથી સમાજ પુરુષપ્રધાન ગણાય.
યુદ્ધ સંગ્રામમાં સામાન્ય સેનિક ઘવાય છે તો તેનો કોઈ ભાવ નથી પૂછતું, પણ જે રાજા થવાય છે, પડે છે. અછિત બને છે કે તરત જ તેને બંદિવાન બનાવવામાં આવે છે–એની ભારે દુર્દશા કરવામાં આવે છે.
સંસ્કૃતિઓના ઘર્ષણમાં જ્યારે સ્ત્રી-પ્રધાનતા હાર પામી અને એના સ્થાને પુરૂષપ્રધાનતા સ્થપાઇ ત્યારે સ્ત્રી એક બંદિવાન બની-એની ઘણી ઘણી રીતે અર્વમાનના કરવામાં આવી. વૈરાગ્યને પામવા માટે મુખ્યત્વે નારીનિદા તરફ વધુ પ્રમાણમાં નજર ગઈ.
એક તે દ્રવિડી સભ્યતા ત્યાગ-વૈરાગ્યપ્રધાન હતી. એ સભ્યતાએ આર્યો પાસેથી પુરપપ્રધાનતા પ્રાપ્ત કરી. એ પુરુષપ્રધાનતાને, પારિવારિક બંધનોને તેડવા
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ સારૂ એટલું જ જતું હતું. શ્રી ક્ષિતિમોહન સેન, પિતાના નિબંધેમાં કેટલેક સ્થળે. ઉપનિષદમાંના વૈરાગ વિશે આશ્ચર્ય બતાવતા કહે છે કે વસ્તુતઃ એ સઘળો પ્રભાવ વિડ સંસ્કૃતિને-એટલે કે બૌદ્ધ તથા જૈન સંસ્કૃતિનો જ હોવો જોઈએ. તે ગમે તેમ છે, પણ સ્ત્રીની લાગવગ, પ્રભાવ શિથિલ થતાં જ પુરુષપ્રધાન સમાજે પ્રત્યાઘાત શરૂ કરી દીધા હોવા જોઈએ. “નારી નનું દ્વાર છે.” “નારીને મુકિત સંભવતી જ નથી ” “ ભિક્ષણી માટે પણ સખતમાં સખત નિયમે પળાવા જોઈએ ” અને તુલસીદાસ જેવા ભકત કવિએ પણ “નારીને તે મારથી જ સીધી કરવી જોઈએ” એમ ગાયું. સારા સારા દાર્શનિક અને ભકતો પણ એ પ્રત્યાઘાતમાંથી બચી શક્યા નહીં.
પુરુષપ્રધાનતા સાથે નારીનિંદાવાદને ઘણો નીકટને સંબંધ છે. શ્રી ક્ષિતિહન સેન, જેમણે આ વિષયને તટસ્થભાવે અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે જે થોડા બળવાખોરેએ સ્ત્રી–પ્રધાનતાની સામે ખુલ્લે બળવો જગવ્યો હતો તેમણે જ આ નારીનિંદાનું પ્રકરણ શરૂ કર્યું છે. સ્ત્રી-જાતિ તરફ કેવળ તિરસ્કાર કેળવે એમ કોઈએ નથી કહ્યું –એ માતાની જતિ વિષે પૂરેપૂરું સન્માન ધરાવવું એવી મતલબનાં ઘણાં ઉલ્લેખ છે. આજે એ વિદ્રોહ ઘણેખરે અંશે શમે છે. સ્ત્રીઓને એમનું
ગ્ય સ્થાન મળ્યું છે. જાણે કે સ્ત્રી પ્રધાન અને પુરુષપ્રધાન એમ બન્ને રાજાઓએ પરપર ગંધી કરી વાળી હોય એવું મનોરમ દશ્ય દેખાય છે.
તેત્રસાહિત્ય: શૃંગારરસ–
આપણા જેન સ્તોત્રસાહિત્યમાં ગુણગાન સિવાય શંગારરસને પાસ બહુ નહીં લાધે. આપણું સ્તોત્રકવિઓએ, તેત્રના નામે જૈન સિદ્ધાંતોના રહય, પ્રભુના ત્યાગ પ્રભાવ–અંકિત ચત્ર કે પૂર્વભવે જ આલેખ્યાં છે. શૃંગારરસ વર્ણવવાને જે નારી-પાત્ર જોઈએ તેને આપણા ભકિતક્ષેત્રમાં પ્રાયઃ અભાવ હોવાથી આપણા સ્તોત્રસાહિત્યને શુંગાર સ્પશી શકયો નથી.
એક જીવંત ધર્મનો પ્રતાપ કેવળ તેના અનુયાયીઓ ઉપર જ નહીં, પણ આસપાસના બે ધર્મો ઉપર પણ પડે છે. જૈન અને બૌદ્ધધર્મ જ્યાં સુધી પિતાને પ્રભાવ દાખવી રહ્યા ત્યાં સુધી ઈતર સંપ્રદાયનું રસ્તુતિ સાહિત્ય પણ શુગારની છાયા લઈ શકયું નહીં. લગભગ અગીયારમી સદી સુધી એ સ્થિતિ જળવાઈ રહી.
બારમી સદીને ઉદય થતાં રામ અને સીતાને નામે, તેમજ કૃષ્ણ અને રાધિકાના નામે શંગારના ફુવારા ઉડે છે. શ્રીયુત જ્ઞાનચંદ વમાં–બારિસ્ટર–એટ–ૉ. આ બારમી સદીની આલોચના કરતાં કહે છે કે –
“ लगभग पचीस सौ वर्ष हुए जब वौद्ध और जैनधर्म भारतवर्षमें बडे विस्तारमें स्थापित हो गये थे ।। सारी जनता इन्हीं धर्मोकी
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહેસવ અંક. :: અનુવાથી તે જરૂર થી | વૈ િહિન્દુધર્મ સુત મનોર ચા....જાવી सदी ( इसवी ) में रामानुजाचार्यने जन्म लीया और वैष्णवधर्मकी नींव डाली तथा वैष्णव-पंचरात्रको फिरसे प्रचलित किया-"
ભકિતધર્મ ગારરસને, છેક છેલ્લા ખૂણામાંથી ખેંચી લાવે છે. અને એ રસને બગડતા પણ બહુ વાર નથી લાગતી. કૃષ્ણ અને રુકિમણીના રંગારગીત પૂરાં થયાં-ન થયાં, એટલામાં તો રાધા જેવી સ્ત્રી સાથે જ કૃષ્ણનાં ફાંગારગીત શરૂ થઈ ચૂક્યાં.
તપશ્ચર્યા અને કઠણ વ્રત–નિયમનાં બંધને ખસી પડ્યાં હતાં. મુસલમાની રાજઅમલ સાથે અમર બનેલી વિલાસિતા આ દેશના નિવાસીઓમાં પણ પ્રવેશ પામી ચૂકી હતી. શ્રી વર્માજી તો એટલે સુધી માને છે કે મુસલમાની બાદશાહએ જ પિતાની રાજસત્તા મજબૂત બનાવવા હિંદુઓના કાનમાં ફાગારરસનું સંગીત રેવું. સુખ અને વૈભવમાં વસતા, હિંદુ સરદાર, જમીનદારો એ શૃંગારના ઘેનમાં ચકચૂર રહેવા લાગ્યાં. રાજદરબારમાં વિલાસ-વૈભવની છોળો ઉડતીઃ ઘરમાં વાસનાઓનાં વહેણ બહેતાં અને મંદિરમાં પણ ભક્તિના બહાને રાધા-કૃષ્ણ કે સીતારામનાં અવનવાં શૃંગારરસ સંભળાતા. જાણે કે સમરત હિંદુસમાજ, ગારના એક પ્રબળ પૂરમાં તણાતો જતો હોયની ?
નોબત એટલે સુધી ગગડી ચૂકી કે ગીતગોવિંદના કત્તાં જયદેવ, વિદ્યાપતિ દારે અને સુરદાસજી વિગેરેએ, સંયમ કે મર્યાદાનાં જે આછાં ચીર બાકી રહ્યાં હતાં તે પણ ચીરી નાખ્યા. શંગાર, વિલાસિતાને સીમાડા ખ્વાર ખેંચી ગયો. જેનદર્શન કે જેનધર્મના તપસ્વીઓ સિવાય એ અનર્થને રોકવા કઈ શક્તિમાન ન રહ્યું.
જેનસમાજની ભક્તિભાવના ઉપર એ ગાર તેમ જ વૈભવનાં છાંટા ઉડ્યા. ચૈત્યવાસીઓએ વૈષ્ણવધર્મના પ્રભાવને રોકવા, કેટલીક તરકીબો રચી. આજે પણ એની અસરમાંથી આપણે મુક્ત નથી.
સાહિત્યનો પ્રભાવ મંદિરની માત્ર દીવાલમાં જ નથી સમાઈ જતો. લેકજીવન ઉપર તેની વેલંત અસર પડે છે. શૃંગારના સાહિત્ય, યોદ્ધાઓના હાથમાંથી શસ્ત્ર ઝુંટવી લઇ, હોળીની રંગભરી પીચકારીઓ આપી. વીરતાને ગીત પડાવી લઈ ફાગફટાણું આપ્યા. પરતંત્રતાની વેદના પણ એ શૃંગારના ગીતાએ ભૂલાવી દીધી.
આજનો જનસમૂહ હજી એ પાપનું પૂરું પ્રાયશ્ચિત્ત કરી શકી નથી. આજે કોઈ કવિ કે ગીતકાર એમ કહી શકશે કેઃ “સરકાર ભલે કાયદાઓ રચે–ત્યાં સુધી મારામાં ગીત રચવાની શક્તિ છે, ત્યાં સુધી હું ઘેર ઘેર જઇને સાચી સ્વતંત્રતાને, સાચી સમર્પણતાને સંદેશ પહોંચાડીશ; વૃદ્ધો, યુવાને અને બાળકોના ઠંડા પડી ગયેલા લોહીમાં સાત્વિક તાપ પ્રકટાવીશ?”
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકારે સાનુકુળના અવશે–
સ્વર્ગના વિમાનની સાથે જેની સરખામણી કરી શકાય એવું કોઈ મંદિર કે મહેલ ત્યારે કાળના કરાળ કાપનો ભોગ બને છે ત્યારે એને એકે એક પત્થર, માણસના પગની ઠોકર ખાતો અહીંતહીં રઝળે છે. જે મંદિર, મહલને જોઈ માણસનું મસ્તક નમતું તેના હાડપિંજર જેવા એ પત્થર-અવશે જઈ કાળની ગતિની આપણે કલ્પના કરીએ છીએ. આવા મોટા મંદિરનું આવું અધઃપતન ? એવા છે કે તે આપણને શેકટ બનાવે છે.
મંદિર–ત તો જડ છે, પણ મોટા રાજવંશો અને ઋષિઓના કળાની પણ એવી જ અવદશા થયેલી આપણે ઈતિહાસના ગ્રંથમાં વાંચીએ છીએ. જેમના વંશના પૂર્વ પુરુ એક દિવસે રાજરાજેશ્વર હતા, તેમના જ સંતાનને, કાદ એક ગામડાની ભાગોળે ઘાસના એક કૂબામાં વસ્તા જેદ કાને ખેદ તથા આશ્ચ“ની લાગણી ઉદ્દભવ્યા વિના રહે ?
તાતુકુલ, આપણી જેનશાસ્ત્રસાહિત્યમાં ઘણું પ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરે એ જ જ્ઞાતુકુળમાં જન્મ લીધા હતા. વૈશાલીમાં એ જ્ઞાતૃકુળની એક સમયે બેલબાલા હતી. પ્રજાસત્તાક ગણતંત્રમાં, આ જ્ઞાતુકુળની ભારે લાગવગ હતી.
પ્રાચીન ઈતિહાસના વિષયમાં પ્રમાણભૂત ગણાતા પંડિત શ્રી કાશપ્રસાદ જ્યસવાલ, એ જ્ઞાતૃવંશના અવશેનો પત્તો મેળવ્યો છે. તેઓ કહે છે કે વૈશાલીના (વાડને) રત્તી નામના પ્રગણામાં વસતા જથરીયા નામથી ઓળખાતા ભાઇઓ જ્ઞાતૃવંશને જ સંતાને હોવા જોઇએ.
બૌદ્ધ વિદ્વાન ત્રિપિટકાચાર્ય શ્રી રાહુલ સાંકૃત્યાયને એ બંધનને, વાસ્તવિક હકીકત તરિક સ્વીકાર કર્યો છે. તે ઉપરાંત એમણે બીજી કેટલીક કડીઓ ઉમેરી એ ઐતિહાસિક વાતને વધુ મજબૂત બનાવી છે. એમની યુક્તિ, સંક્ષેપમાં નીચે પ્રમાણે છેઃ
(1) જ્ઞાતમાંથી જ્ઞાતર, જથર અથવા જેથી એવું રૂપ બન્યું. એને ‘ઈ’ લગાડવાથી “જથરીયા” શબ્દ બન્યો.
(૨) જેન ધર્મના છેલ્લા તીર્થકર મહાવીર નાત-પુત્ત, સાતપુત્રના નામથી ઓળખાય છે, કારણ કે તેઓ જ્ઞાતુકુળમાં જન્મ્યા હતા. તેઓ કાશ્યપગોત્રીય હતા એમ જૈનશાસ્ત્રો કહે છે. જેથરીયાનું ગોત્ર પણ કાશ્યપ છે.
(૩) વૈશાલીને આજે વાડ કહેવામાં આવે છે. વાડ ર નામના પ્રગણામાં છે. જેથરીયાની મોટી જનસંખ્યા આ જ પ્રગણામાં છે. રત્તી લત્તી=ની-નાની( નાદ એ એનું પાલી ઉપ છે.) બુદ્ધના સમયમાં જ દેશમાં નાદિકા નામનું એક મેટું ગામ હતું–અહીં જ્ઞાતૃવંશને ઘણા કુટુંબો રહેતા.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. :
(૪) લિચ્છવિના નવ વિભાગોમાં જ્ઞાતૃઓ મુખ્ય હતા. એ એટલા શકિતસંપન્ન હતા કે મગધરાજ પણ એમનાથી બહુતા. લિછવિના ભયથી, મગધરાજે પાટલીપુત્રને કીલ્લો બાંધ્યો હતો. ઈ. સ. એથી સદીમાં ગુણોને આ લિવિઓને મહેટ આધાર હતા. પાંચમી સદી પછી એને મને નથી લાગતો.
આ જેથરીયા આજે પોતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. વિદ્યાને લગભગ અભાવ છે. ખેતી યા તે મજુરી ઉપર એમને નિર્વાહ ચાલે છે. એક જમીનદોસ્ત બનેલા મંદિરના પત્થર જેવી જ એમની સ્થિતિ છે. રે ! કાળપ્રભાવ ! !
યશાલઃ જૈન રાજવંશ
નવ સે વર્ષ પહેલાની વાત છે. શાલ નામના એક ભક્ત વસતિકા દેવીના મંદિરમાં બેસી દેવીની આરાધના કરતો હતો. એ એની કુળદેવી હતી. દેવીની સામે ચક્ષુ સ્થિર કરી, અઝુર સ્વરે મંત્ર ઉચ્ચારતા હતા.
મંદિરની આસપાસ વૃક્ષની ઘટા જમી હતી. સુસવાટા મારતા પવન અને ખરી પડતાં પાંદડાં સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો ન હતો.
અચાનક એ શાંતિમાં ભંગ પડ્યો. એક વિકરાળ વાધ યુકતો હોય એમ લાગ્યું. દેવીની સામે ધ્યાનમાં બેઠેલા પુરુષે પોતાની પાછળ નજર કરી ત્યાં તે ફલાંગ મારતો-ઘુઘવતો વાઘ પિતાની તરફ જ ધસી આવત દેખાયો.
મંદિરના એક ખૂણામાં, વસ્ત્રને બરાબર સારી લઇ, એક પાષાણપ્રતિમાની જેમ યતિ જેવા પુરુષ બેઠા હતા. ભયભીત બનેલા ભક્ત એ અતિ સામે આશાની મીટ માંડી.
- યતિએ આખી પરિસ્થિતિ જોઈ લીધી. પિતાના આસનની પાસે જે એક લાંબો દંડ પડ્યો હતો તે પેલા.ગૃહસ્થને બતાવી કહ્યું: “દ શાલ !” પો એટલે હાંકી કાઢ અને શાલ એ ભક્તનું નામ હતું, અર્થાત-શાલ ! હાંકી કાઢ !
શાલ ઉઠીને પેલે દંડ લઈ આવ્યો. દંડ જોતાં જ વાધે પીઠ ફેરવી અને જંગલમાં નાસી ગયે. કેટલાક કહે છે કે શાલે એ પ્રહાર કર્યો કે વાઘ મરી ગયો.
આ વાઘ મુસાફરોને, ખેડુતને બહુ સતાવતો હતો. વાઘના ભયથી કે એ આ વસતિકા દેવીના મંદિરમાં આવવાનું બંધ કર્યું હતું. શાલે યતિ-મહારાજના આદેશથી એ વાઘને નસાડી મૂક્યો. - મંદિરની આસપાસ વસતો જનસમૂહ હવે નિશ્ચિત બન્યો. એમણે સૌએ શાલને અહેસાન માને. મંદિરને વર્ષોથી બંધ રહેલે પૂ ર્વ શરૂ થયો.
લેકે શાલને ઉપકાર ન ભૂલ્યા. શાલ જેવા પરાક્રમી પુસ્મ કે જેણે દંડ માત્રથી યમના ભાઈ જેવા વાઘને હાંકી કાઢ્યો તેને પોતાના ગામમાં સુખેથી
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ
:: શ્રી જૈન ધર્મ પ્રકારા
વસવાને આથડ કર્યો. ગાલને માટે ઘરદૌડ, ચાર આના, આડ પાનેા કર. ગામલેકાએ મજુર બન્ય
રાલે એ ત્રણે આવિકા માટે કર લેવાની ના પાડી. એણે કહ્યું: “મારે તે વન્તિકા દેવીની કૃપાની જરૂર છે. આજે અહીં છુ, તે! કાલે ક્રાણુ જાણે કયાં જઈશ ? મારે તમારી ઉપર નકામા કરતા ભાર શા સારૂ નાખવા ? અને વાઘની સામે દંડ ઉગામવામાં મેં એવુ તે ગુ હાટુ પરાક્રમ કરી વાળ્યું છે ? '
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામલે કાએ સાલને એ વિનય ન સ્વીકાર્યાં. એમણે ધરદી ઉધરાણું કરી સારી જેવી રકમ ગાલની પાસે ધરી અને કહ્યું: “ અમે રાજીખુશીથી આપને આ ભેટ આપીએ છીએ. ’
""
→ *
શાલે એ બધું દ્રવ્ય પેલા તિજી આગળ મૂકયું અને સવિનય કર્યું: આપના પુણ્યપ્રતાપે જ હું પચ્ચી છુ. આપની શક્તિના બળે જ હું આટલું સન્માન પામ્યો છું. આપજ આ બધા દ્રવ્ય અને સન્માનના અધિકારી છે, ’' “હું તો નિર્દેધ છુ. મને એમાંની એક રાતી પાદ પણ ન ખપે. ’ યતિએ જવાબ આપ્યા
“ ત્યારે હું એ સઘળુ કાં રાખું
રાલે પ્રશ્ન કર્યાં.
યતિજીએ સ આપી: “ તારા પોતાના ઉપયોગ માટે જેટલુ જોઇએ તેટલું જીંદુ તારવી કાઢ. કાકીના દ્રવ્યમાંથી ઘેાડા ચોકીદારે રાખી, આ ગામનાં રહીરોનું સંરક્ષણ કર. ગામનું દ્રવ્ય ગામના રક્ષણ અર્થે જ ભલે ખરચાય.
,,
32
શાલે એ પ્રાણે કરવા માંડયું. ગામના લોકેા જે કરી રાજીખુશીથી ભરતા હતા તેમાંથી તેણે આવાન માણસાની એક ન્ડાની ટુકડી જમાવી.
(1
પછી તો કે.તાના કરા ઉપયોગ પોતાના જ સુખ ખાતર થાય છે એમ જણાયુ એટલે ગામલોકાએ રલના કહાકાવ્યા સિવાય એ કર એવડા-તેવડા ચારગણા વધારી આપ્યા. લે પણ પોતાનું સૈન્ય વધારવા માંડયું.
ધીમે ધીમે તે એક રાજ્ય ઉભું કર્યું. એણે ડેલીડ–એટલે કે દ્વારસમુદ્રમાં પોતાની રાજધાની રાખી, રાજની ધક્ત ઉપર વસન્તિકા દેવીનું ચિત્ર આલેખ્યુ રાજવંશનું નામ મેયરશાલ ' પડયું. “ પ્’” તે થવાથી એ હેાયશાલ નામે પણ ઓળખાય છે,
((
23
આ હૈયાલ વરા એક જૈન મુનિની પ્રેરણાથી જ સ્થપાયા હતા. મદિરના ખૂણામાં જે યિત એક હતા, જેમણે પોતાના દંડ ધીર્યા હતા તે એક જૈન મુનિ હતા. એક મુનિજના સંકેત અનુસાર “ [ પાય શાલ ! ]−શાલ ! હાંકી કહાડ ! નામને વશ તિહાસના પાને અંકાયે,
""
એ
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
સુવર્ણ મહોત્સવ અંક. ??
હોયશાલ વંશના રાજાઓ ન ધમાં હતા. તેઓ યુદ્ધ અને રાજનીતિમાં પણ પૂરે પૂરા પ્રવીણ હતા. એમણે નિમવેલા, શિલ્પકળાથી ભરપૂર દેવાલયો આજે પણ દક્ષિણહિંદમાં ઉભા છે. (યશાલ રાજાએ પોતાના અંગત અંતઃપુર, મહેલ કે ભોગપભગ પાછળ ભાગ્યે જ બહુ ખર્ચ કરતા. દેવાલયોને શિલ્પકળાથી શણગારવામાં જ, એમણે જીવનની સાર્થકતા માની હતી. હાયપાલ વંશના રાજાઓએ રચાવેલા દેવાલયોની આજે પણ વિદ્વાન મુક્તકંઠે સ્તુતિ કરી રહ્યા છે.
ભાવનાનું પરિબળ–
એક ગામમાં બે ભાઈઓ રહેતા. ખાધેપીધે સુખી હતા. સંપથી સાથે વસતા.
એ ગામમાં એક દિવસે મુનિરાજ આવી ચડ્યા. ગામમાં બીજું કઈ સારું સ્થાન ન મળવાથી, પેલા ભાઈઓના ઘર પાસે જે થોડી ખાલી જગ્યા પડી હતી ત્યાં મહારાજ છે. માટી ભાઈ લ્હાર ગયો હતો, ત્યારે તેના ઘરમાં હતા. તેણે સામે જઈ મુનિરાજને વાંદ્યા–સારું સ્વાગત કર્યું.
એટલામાં મોટો ભાઈ આવ્યો. મુનિરાજને જોતાં જ એ છે ભરાયે. આખા ગામમાં બીજે કયાંઈ જગ્યા ન મળી તે અહીં અમે જમાવ્યો ? આવો વિચાર કરતાં તે ઘરની અંદર ગયો. આ કોણે આ સાધુને અહીં બેસવા દીધા ? * મોટો ભાઇ ઘરમાં દાખલ થતાં જ તાડુક્યો.
મેં એમને બેસાર્યા છે. તપસ્વી રૂપ છે. આપણું શું લઈ જવાના હતા ? ખાલી જગ્યા પડી છે ત્યાં બે ઘડી આરામ લેશે અને પછી પોતાના માર્ગે ચાલ્યા જશે. સદ્દભાગ્ય સમજે ને કે આવા સંત આપણે આંગણે પધાર્યા. નાના ભાઈ બોલ્ય.
“જે-જે ધરમની પૂંછડી થઈ ગયો છે તે ! કાઢી મૂક ઘરની બહાર ! નહિંતર પછી મારો ક્રોધ તો તું જાણે છે ને ? પરિણામ સારું નહીં આવે ! ” મોટા ભાઈએ યુદ્ધને શંખનાદ ફૂંક.
મુનિરાજે મ્હાર બેઠા બેઠા એ વિવાદ સાંભળ્યો. પિતાના નિમિત્તે કોઇને મનદુઃખ થાય એ એમને અસહ્ય લાગ્યું. તેઓ તે તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા.
ભાઇને વિવાદ વધી પડ્યો. રજમાંથી ગજ થઈ ગયું. કોણ જાણે કેમ આ પહેલી વાર બન્ને ભાઈઓ વચ્ચે ખૂબ વાયુદ્ધ મચ્યું.
બોલાચાલી ઉપરથી બન્ને ભાઈઓ મારામારી ઉપર આવી ગયા. ઘરમાં એવું કોઈ મોટું માણસ હેતું કે એમને વારે-સમજાવીને શાંત કરે.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધમ પ્રકાશ
મારામારીનું પરિણામ એ આવ્યું કે બન્ને એક-બીજાના મારથી તત્કાળ મૃત્યુ પામ્યા. અન્ને ભા મરીને પશુના અવતાર પામ્યા. એક ભુંડ થયા તે! ખીજો સાવજ થયે।. ફરી એક વાર પેલા તપસ્વી-શાંતમૂર્તિ મુનિરાજ એજ જંગલમાં થતે જતા હતા. સાયંકાળ થષ્ટ જવાથી એ જ અરણ્યમાં રાતવાસો રહ્યા.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાવજે મુનિરાજને ધ્યાનાવસ્થામાં જોયા અને એનું પૂર્વભવનુ વૈર એકાએક જાગૃત થયું. ભુંડ પણ પેાતાના જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવે એ જ વખતે ત્યાં આવી ચડયુ.
સાવજ અને ભુંડ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. બન્ને ખૂરી રીતે ઘવાયા. બન્ને મૃત્યુના મુખમાં હોમાયા.
ભુંડના જીવ મરીતે સ્વગૅ ગયે!–સાવજતા જવ નરકે ગયા.
એ ભુંડો જીવ. વસ્તુતઃ ન્હાના ભાષા જીવ હતા. તે મુનિરાજની ખાતર પેાતાના મોટા ભાઈની સાથે લડયો હતો, છતાં તે મરીને ભુંડ કેમ થયે! ? ખીજી વાર એટલે કે ભુંડના ભવમાં તે મુનિરાજને બચાવવા લડવો હતે!, છતાં તે સ્વગે કેમ ગયા ? અન્તે વખતે એક જ પ્રકારની ક્રિયા હતી; પરિણામ આટલું વિલક્ષણ કેમ ? પહેલીવાર એના અધ્યવસાય જૂદા પ્રકારના હતા. મુનિરાજની ખાતર એ ન્હાતા લડયો. મુનિરાજનું આગમન તા આર્ટિસ્મક હતું. તે પોતાના હક્ક સ્થાપવા મેટા ભાઈની સાથે ઝુમ્યા હતા. એ વખતે એની ભાવના પાતાના હક્ક સ્થાપવાની હતી. મોટાભાઈ ભલે ઘરના માલેક હાય, પણ પાતે અર્ધ ભાગને ભાગીદાર છે એ એક જ મુદ્દો તે પૂરવાર કરવા માગતા હતા. ધર્મની ખાતર એ ન્હાતા લડવો. એટલે એ રીતે ભુંડ થયા.
ખીજી વાર અરણ્યમાં એ સાચેસાચ મુનિરક્ષા અર્થે લડયો હતા. એનુ પરિણામ એ આવ્યું કે તે દેવલાકે પહોંચ્યા.
ઘણીવાર ક્રિયા એક જ હાય છે, પણ એનુ પરિણામ વિચિત્ર જ આવે છે. ભાવનાના ભેદ કેવળજ્ઞાની પુરૂષા જ પરખે છે.
આડબરા અને મેોટા આકર્ષક અનુઢ્ઢામાં જે અંદરપેટે પવિત્ર ભાવનાને હાય–માત્ર અભિમાન અને યાકામના જ હોય તે તેનું પરિણામ વિલક્ષણજ આવે.
ભુંડના ભવમાં નાનાભાનું અભિમાન ઓગળી ગયું હતું. એ ટાણે ખરેખર એની ભાવના ધર્મની હતી. અધ્યવસાયને અનુરૂપ જ એને ફળ મળ્યું.
દેખીતું ખાદ્ય સ્વરૂપ માણસને ઘણીવાર ભુલાવામાં નાખી દે છે, કેટલીક પ્રવૃત્તિએ અને વિધિએ એવી હાય છે કે જેને આપણે કેવળ ધાર્મિક જ ગણીએ, પણ એની પાછળ જો શુદ્ધ ભાવના ન હોય તે ઈષ્ટ પરિણામ ન ફળે.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
મનુષ્યના કલ્યાણનો આધાર, એની ભાવના, અધ્યવસાય ઉપર છે. દુનિયાની કીર્તિ, વાહવાહ કે માનપાન કેટલીકવાર માણસને છેતરે છે અને પછાડે છે.
ભાવને ઉપર જ આપણે ચાંપતો ચોકી પહેરો રહેવો જોઇએ. શુભ ક્રિયાની પાછળ આપણા અધ્યવસાય પણ નિર્મળ જ રહેવા જોઇએ. લેકે આપણને ધાર્મિક કહે, લેકે માં આપણી વાહવાહ બેલાય એ ભાવનાથી થતાં શુભ કાર્યો પણ કંઈ જ કીમતનાં નથી.
ભાવના જ મુખ્ય નિયામક છે, ક્રિયા નહીં. શુભ ક્રિયા કે સદનુકાન પાછળ જે એવી જ શુભ ભાવના હોય તે કોઈ પણ પ્રાણી પિતાનું કલ્યાણ કરી જાય. ભાવનાના બળ પાસે ક્રિયાનું બળ કશી બીસાતમાં નથી. ઉપરોક્ત દૃષ્ટાંતમાં એ જ સિદ્ધાંત જ્ઞાની પુરૂષોએ પ્રરૂપિયો છે.
સુશીલ
જેનેએ શું કર્યું ?
અને શું કરી શકે ? XXઆ પ્રમાણે આટલું જરૂર કહું કે જૈન ધર્મતત્વની છે મારા પર ઉંડી છાપ પડી છે. અહિંસા આદુવાદ, તપ, પ્રાણિ પ્રેમ, આત્મનિકા, દરેકની એમાં વિશેષ સુંદરતા છે. જેને જે પિતાની પરિભાષાને આગ્રહ કોરે મૂકી સામાન્ય લોકો સમજે એવી ભાષામાં જૈન સમાજશાસ્ત્ર લખી કાઢે તે જૈન ધર્મ નવેસર વિશ્વધર્મનું કાર્ય કરી શકશે. જેનોએ વિદ્યા અને કળાને અસાધારણ પણ આપ્યું છે, પણ કળામાં તાજગી આણવાનું કામ એમણે હવે કરવું જોઈએ. અહિંસાવાદી, સ્વાદુવાદી વિશ્વધર્મ પિતાના જ સમાજ જેટલું સંગઠન ન કરી શકે? એમ મને હંમેશ લાગ્યા કર્યું છે. સેવા, પ્રાણિસેવા આદિ કાર્યો હવે નવી ઢબે કરવાં જોઈએ અને મંદિરની આખી કલ્પનામાં ન પ્રાણુ અણવો જોઈએ. જૈન અર્થશાસ્ત્ર પણ રચાવું જોઈએ.
લિવ નમ્ર સેવક કાકા કાલેલકર.
મદ્રાસ
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
14
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ/૧/૫/૫/૨/ / પં/ચા/શ/કા//
અને સંસારભાવના
ભૈયા ! વિષમ આ સંસાર, ભૈયા ! ભિષ” આ સૌંસાર; કુટિલતાના સાગર એ તા, કુટિલતાના હાડ. મેહુ~ધીવરે ગાઢ મિઠાવી, પ્રપ કેરી જળ; જીવ–નીન ત્યાં ફસી પડીને, પામે દુઃળ કરાળ ભવનગરીમાં જીવ ભિખારી, કરમાં લઇ ઘટપાત્ર; વિષયષુભુક્ષુ ભીખ માગતા, હુસે દિવસ ને રાત્રે. ગમે તેટલી ભિક્ષા પામે, ભૂખ ન હોય શખાય; અગ્નિમાં આહુતિ પ્રમાણે, ઉલટી વાતી જાય. કદન્ન ખાતાં લાગ્યા તેને, કફપ મહારોગ; અય્યરેલન ગાય ન છાંડે, નિર્ડ ધ જોગ.
તત્ત્વપ્રીતિકર પાણી પીએ, આ વિમલાટે; સ્વરૂપચરણ પરમાન્ન ખાય તે!. ાય રેગ ને શેક ભવરૂપી આ મસૃષિમાં, કામ ગ્રીષ્મ ઉકળાટ; વિષય તૃષાતુર ઘેડે છે ત્યાં, મૃગતૃષ્ડાને માટે. સાગરજળથી જે તૃષ્ણાના, આવ્યા નહિં કઇ અંત; ગાગરજાથી કેમ શમે તે ? હે ! ચિત્ર અત્યંત.
વીતરાગ દર્શનરૂપ અત્રે, એક જ અમૃત નીક; નિર્મળ જળનુ પાન કરતા, ભાંગે તો અલીક.
For Private And Personal Use Only
ભે
૧૦ ૧
ભે ર
ભે ૩
ભે ૪
ભુજ ૫
ભ
૧૦
ભુ
૦ ૭
ભે ૮
ભૈ૦૯
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહેાત્સવ અંક.
લેાકરૂપ આ રંગભૂમિમાં, ધારી નવ નવ વેશ; જૈવ—નટડા આ નાટક નાચે, યથા કર્મ આદેશ કુચિત ભવે પાઠ દેવને, વિચત નારકરૂપ; કવચિત નાચે તિર્યંચરૂપે, કવચિત નરસ્વરૂપ. વિચત નારી જન્મ ધરે છે, કવચિત પુરુષાકાર; ક્વચિત લિંગ નપુંસક પામે, એમ વિવિધ વિકાર. ઉચ્ચ જાતિના દ્વિજ હોય તે, થાય કવચિત શ્વપાક; શ્વાન હોય તે સ્વગે પહેાંચે, ચિત કવિપાક, રાય હાય તે કવચિત પામે, કૃમિતણા અવતાર; વેષ વિડંબના વિધવિધ એવા, ભવમંડપમાં ધાર. સાની સાથે સર્વ સમ ધા, થયા અનતી વાર; પુદ્દગલ સર્વે સ્પશી મૂકયાં, બ્રહ્મા ફરી ફરી વાર. માતા તે તે! પુત્રી અને છે, થાય ભિગની નાર; પુત્રતણું પદ પિતા પામતા, પાત્ર વળી કે વાર. પૂર્વે જે તુજ ખંધુ હતા તે, આજે શત્રુસ્વરૂપ; શત્રુ હતા જે પૂર્વભવે તે, વર્તે મધવપ ભવાવ માં તુજને પાડી, બંધુ કરે રિપુક; બંધુતા સાચી તા કરશે, શિવશદ સદ્ધર્મ ક્રૂર શામલી આરાહણ ને, અસિપત્રના છેદ; કુંભીપાક વૈતરણીતરણ ને, વિડંબના બહુ ભેદ. પરમાધામીજન્ય યાતના, ને અન્યાન્ય કરેલ; ક્ષેત્રજ દુ:ખો શીત ઉષ્ણાદિ, નરકે તે વેદેલ. ક્ષુધા તૃષા ને શીત ઉષ્ણુ ને, ભારવહન પ્રમુખ; છેદન ભેદન બંધન આદિ, તિર્યંચે બહુ દુ:ખ. આધિ વ્યાધિ ઉપાધિએથી, અાધિત અતિ સદાય; અપમૃત્યુ ને સપ્ત ભયેાથી, આકુલ નર પર્યાય. દેવતણા પર્યાય મહીંયે, ચિત્તે ઈર્ષ્યા શૂલ; શાક મે મૂર્છા આદિથી, થાય ખૂબ વ્યાકુલ. ચતુતિમય આ ભવચકે, એમ ભમતાં જીવ; લક્ષ ચેારાશી પણ તુ ભમિયા, સહ્યા વિડંબન તીવ્ર.
For Private And Personal Use Only
 ૧૦
ભુ૦ ૧૧
ભે૦ ૧૨
ક્ષે ૧૩
À૦ ૧૪
લે ૧૫
ભ॰ ૧૬
Â૦ ૧૭
ભે૦ ૧૮
ભે
૧૯
(યુગ્મ) Â૦ ૨૦
ભ૦ ૨૧
ભૈ૦ ૨૨
ભે૦ ૨૩
ભૈ૦ ૨૪
૭
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકારો
વળી નિગાદે હતા ત્યાહરે, અંતર્મુહૂત્ત માંય; છાસઠ સહસ્ર ત્રિશત ઉપર, છત્રીશ મણા થાય.
For Private And Personal Use Only
ભે૦ ૨૫
ન તેહ જાતિ ન તહુ ચેનિ, ન તેંડુ દેશ ન સ્થાન; પુનઃ પુન: જ્યાં જન્મ ન પામ્યા, એહ ચેતનાવાન જન્મે જન્મે જુદી છૂંદી, જનનીના પયપાન સમિલન કરીએ તા થાવે, સાગરથી ય મહાન. ભવભવના નખ-કેશરાશિને, કરીએ જે એકત્ર; અધિક તા મેરુથીય થાયે, સ ંશય લેશ ન અત્ર. તુજ મરણુથી જનનીના જે, નયને નિતી નીર; સકળ મળી તે જલધિથીયે, અધિક થાયે ધીર ! દ્રવ્ય ક્ષેત્ર પુદગલ ભવ ભાવેા, પરાવત એ પાંચ; જીવ ! અને તીવાર કર્યો તે, શકા અત્ર ન રચ. અચેતનને ચેતન વાતા, વદતા મૂત્ત અમૂત્ત; નિશ્ચલ ને વળી ચલ આ વઢતા, કતુક આ અદ્ભુત. દેહે આત્મમતિથી આવા પરિભ્રમણ સાગ; આત્મમહીં જે આત્મમતિ તા, થાવે જન્ડલિયેાગ. અપાર આ સ’સારસજીકે, થાય મહા તાાન; માહ લેાલ કાલે ઉછળે, લે આત્મ-વહાણુ, ચઢી જતાં તે નારી રામે, પડે મહા ભંગાણ વિષયરૂપી નીર ભરાતાં, તળિએ એને જાણ ! સર્વ દીદર્શિત સન્માર્ગે, જો દારે ગુરુદેવ; મુક્તિબંદરે તા પહોંચે તે, ક્ષેમકુશલ સ્વયંસેવ ભવરૂપી આ કારાવાસે, પૃર્યા ચેતન હંસ; કર્મ એડીથી જકડાયેલા, ચસી શકે નહિ અશ નેત્ર પટલ, પ્રતિહારી રાધે, મેહનીયી મત્ત; મધુલિક્ષ અસિધાર સરીખા, વેદનીયમાં સક્ત દેહિપજરે બદ્ધ આત્મ તે, ચિત્ર નામ ચિત્રિત; શ્રીગૃહિકથી પ્રતિબ ંધિત ને, ઉંચ નીચ નિર્મિત. યુગ્મ) ભૈ૦ ૩૮ જે જે કારણ 'ધતા છે, તેના કરે નિરોધ; પંજરમાચિત પક્ષી જેમ તે, લહે મેક્ષ અવિરાધ
ભે ૩૭
ભૈ દે
ભે
૦ ૨૭
૯૦ ૨૮
Â૦ ૨૯
Ă૦ ૩૦
ભે ૩૧
૧૦ ૩૨
ભ૦ ૩૩
ભે॰ ૩૪
હૌં ૩૫
ભૈ
ભૈ ૩૯
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વ ણ
વિ શે પ ક ન
લે ખ ક : :
11
Timli
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
ले० ४०
ભૈ૦ ૪૪
સુવર્ણ મહોત્સવ અંક. ::
મહા ભયંકર ભવાટવીમાં, ઘોર મહુ અંધાર; આવ્યવરૂપી મેઘવૃષ્ટિ ત્યાં, વર્ષે મુશળધાર, આત્મદ્રવ્યને લુંટી રહ્યા છે, કષાય મોટા ચોર; વિષય-વ્યાલ ને કમર શાર્દૂલના, સુણાય શેરબકોર. જીવપથિક ત્યાં ભૂલ પડીને, ગાથા નિશદિન ખાય; ભ્રષ્ટ થઈ સન્માર્ગથકી તે, ઉન્માર્ગે વહી જાય. અનેકશ: અહિં કામકથા તે, શ્રુત પરિચિત અનુભૂત; નથી કવચિત અનુભૂત શ્રુત જે, આત્મકથા સદભૂત. એહ ત્રિભુવન-ભુવન વિષે, લાગી મેટી આગ; મેહ વાયુથી પ્રજવલતાં તે, ઉડે કામ-ચિરાગ. રાગદ્વેષ વાલાથી બળતાં, પામે ઇવ સંતાપ; પતંગ જેમ જ પડતું મૂકે, તોયે આપોઆપ. જીવ-વ્યાપારી ભવ–આજરે, કરે વિવિધ વ્યાપાર; પુણ્ય-પાપની કરે કમાણી, કય-વિક્રય કરનાર, પ્રાચે તે બિચાર કરતો, ખોટા વેપાર; કમ–લેણદારે આવીને, મારે પુષ્કળ માર. હેમ-લેહ બેડી સમ ત્યજીને, શુભાશુભ દ્રય ભાવ; શુદ્ધ ભાવને ભજતાં થાવે, ત્રણ શુદ્ધ તે સાવ ભવરૂપી આ શકટકને, રાગદ્વેષ બે બેલ; ધીર ધુરંધર ધોરી નય તે, કામ ચાલે તે વેલ ? લેકરૂપ મદિરાશાળામાં, કરી મદાષ્ટક પાન; ઉન્મત્તચેષ્ટા કરી રહ્યા છે, જીવ મૂઢ અજ્ઞાન. બીજું તો કયાંથી તે જાણે, ભૂલ્યા જે નિજ ભાન? કયાંથી ભજે વા ક્યાંથી સમરે, મનનંદન ભગવાન?
ભેટ અપ
ભેટ ૪૭
ભૈ૦ ૪૮
ભેટ ૫૧
અનુણ્ય લવ પંચાશિકા ભાવી, એહ સદ્દભાવ ભાવ: ભવે પંચાશિઓત્તારી, જૈન ધર્મ પ્રકાશજો !
ભગવાનદાસ મનસુખભાઈ મહેતા.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- - -
*
* * * *
* *
* * * .
-
-
:
આપણું વ્યાખ્યામાં કવચિત ખૂળ કેળાહળ જામે છે. ખાસ કરીને પર્વ જેવા દિવસમાં સ્ત્રીઓ –પુ અને બાળકોનાં ટોળાં મળે છે ત્યારે વ્યાખ્યાનનો પ્રવાહ વ્યર્થ જ જતો હોય એમ લાગે છે. આ અવ્યવસ્થા અને ધમાલ ટાળવા માટે શ્રેતાઓના પ્રકારની સમજણ આવશ્યક છે. દરેક શ્રેતા લે પિતાના અંતરમાં દષ્ટિ કરીને તપાસે તે પોતે કઇ કેટામાં છે તેને તરત જ નિર્ણય કરી છે. અને પરિણામે આપણી વ્યાખ્યાનશાળાઓમાં શાંતિ અને ગાંભીર્ય ખીલી ઉઠે. શ્રીયુત રાજપાળ મગનલાલ વોરાએ શ્રેતાઓના જે પ્રકાર વિવેચ્યા છે તે મોના મિાત્ર એક વાર જરૂર વાંચી જય.
-
-
- -
ભાષામાં એક કહેવત છે કે “વાગે તેવું નાચે ” અર્થાત કે વાત્રાદિક વગાડનારને હાથ જે સહેજ પણ નરમ પડે તે નાચનારને પગ ઢીલું પડી જ જાય એ નિયમ છે અને જે વગાડનાર બરાબર તાલબદ્ધ સુરમાં વગાડતા હોય તે નાચનાર શાસ્ત્રીય પદ્ધતિ નાગી શકે છે. આ ન્યાય એક અપેક્ષાએ વક્તા-તામાં પણ લાગુ પડી શકે છે અધત કે આતાએ જે વિદ્વાન હૈય, સાંભળવામાં રવૃત્તિવાળા હોય, વિવેકપુર સરખેડા ય પ્રસંગને અનુરૂપ પ્રમાદિક પૂછતા હોય. આવા પ્રકારને
યોગ કિતાઓમાં હોય તે ઉત્તમ વક્તા બહુ સારી રીતે ખીલી શકે છે અને તેથી શ્રેતાઓને પણ ઘણું નવીન જાણવાનું મળી શકે છે. પરંતુ તેને સ્થાને જે વિપરીત વાતાવરણ હોય અધત કતાઓ અશિક્ષિત, નિવૃત્તિવાળા, અનાદર ચિત્તગુક્ત, મર્યાદા રહિતપણે બેઠેલા ઢંગધડા વિનાના પ્રશ્નો પૂછતા હોય અને વાતાવરણમાં શાંતિને બદલે ધાટ-ગરબડ મચી રહી હોય, આવા યુગમાં વિદ્વાન વકતા પણ જોઈએ તે લાભ આપી શકતા નથી કે નથી તે છેતાએ લાભ ઉઠાવી શકતા. કારણ સ્પષ્ટ જ છે કે શ્રેતાઓમાં આ રીતે ઝીલવાની શક્તિના અભાવે લાયક વકતા પણ સંપૂર્ણ રીતે વરસી શકતા નથી.
એક કવિએ પોતાના કાવ્યમાં મધ્યમ અને ઉત્તમ એવા બે પ્રકારના શ્રોતાઓના છ છ પ્રકાર મળી કુલ બાર પ્રકારનો નિર્દેશ કરેલ છે. તાઓના તે બન્ને પ્રકારો ખાસ સમજવા લાયક છે. અત્રે તેને કહેજ વિસ્તારથી વર્ણવ્યા છે. આશા છે કે સુજ્ઞ પાકે દેતાઓના આ પ્રકારો વાંચીને પોતાની મેળે વિચારી જોશે કે
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણું મહાત્સવ અંક ઃ ઃ
મારામાં શ્રોતા તરીકેનું આ માંહે દર્શાવેલ કે ક્ષણના પરિણામે તે પોતાનામાં તેવું કાષ્ટ દૂષણ Àાતાઓના પ્રકાર પ્રમાણે વર્તવા પ્રયાસ કરવા એ સ્વાભહિતકર છે ગુર્વાદિકની પાસેથી યેાગ્ય જ્ઞાન પ્રાપ્ત થ શકે છે એ નિઃસંદેહ છે. અસ્તુ !
દૂષણ છે કે કેમ ? જણાય તેા તેને દૂર
ઃઃ છે પ્રકારના મધ્યમ શ્રોતાઓ ::
૭૧
આત્મનિરી કરી ઉત્તમ અને તે જ
ભેસા
ભેસા ઉર્ફે પાડા તે ભેસોના ધણની મેઢા આગળ ચાલે છે અને જેને તેને સ્વચ્છંદે માથું માર્યાં કરે છે, તેમજ આખું ધણ જ્યારે પાણી પીવા માટે સરેવર અથવા નાના તળાવ આદિ જળાશય પાસે આવે છે ત્યારે તળાવાદિકમાં સાથી પ્રથમ પાડા પડે છે અને ચામેર ઘુનીને પાણીને ડાળી નાખે છે. સ્વચ્છ જળને તળીયે બેઠેલ કાદવથી મેલુ કરી દે છે. આથી ન તે તે પોતે નિર્મળ જળ પી શકે છે કે ન તો ચોકખુ પાણી ભેસેના સમુહને પીવા દે છે. માત્ર બગાડવાને જ તેને સ્વભાવ છે. આવા ભેંસાના સ્વભાવવાળા શ્વેતાએ મેટાઈની ખાતર સૈની આગળ બેસે છે ખરા, પરંતુ વક્તાનું સુંદર એવુ વક્તવ્ય તેવા શ્રેતાએ તલ્લીન ચિત્તે સાંભળો રાકતા નથી; કેમકે તેનું ચિત્ત તેા અન્ય સ્થાનેામાં ભમતું હાય છે. અને તેથી વ્યાખ્યાનસ્થાનમાં પણ તેની સાથે વાતા કરનાર કોઇ વાત ચા સાતી મલી જાય તો ડીક આમ તે કચ્છે છે, અને જો તેવા માણસ મળી થ છે તે ખન્ને જણા તે જ સ્થાનમાં પોતાનું વકતવ્ય ચાલુ કરે છે અર્થાત્ કે અલકમલકની તેમ જ કાષ્ટની નિંદાયુક્ત વાતા અને ધર–ઉધરના ગોાળા ચલાવ્યે રાખે છે. આથી ભીન્ન જે તન્મય ચિત્તે સાંભળતા હાય તેને પાતના શ્રવણમાં વિક્ષેપ પડે છે અને દરેકને રસક્ષતિ થાય છે, પરંતુ ભેંસાવૃત્તિવાળા ત્રેતાઓને તે કાષ્ટકં હિતકર એ શબ્દો કહેવા જાય તેા ઉલ્ટી સામી ચેપડે છે અને ગળે પડે કે “ હતું જે સતની પુછડી. સાંભળનારા છે તે ખબર છે. અમે તે અમારી વાતે કરીએ છીએ તેમાં તમને શુ થાય છે? આ કંઈ તમારૂં ઘર નથી. તમારે ઘેર આવીએ ત્યારે વાતેા ન કરવા દેજો.” આમ જો તેને કહેવામાં આવે તે સમજવાને બદલે આડુ અવળું વેતરી નાખે છે. એટલે તેવી પ્રકૃતિના શ્રેાતાજતાતે સ્હેજે નિભાવી લેવા પડે છે.
ડાલકાકીડા.
For Private And Personal Use Only
કાકીડાને એ સ્વભાવ છે કે તેની સામે આળકો ધૂળ ફેકે અથવા તેની મશ્કરી કરે કે ચાળા પાડે પણ તે તે માથું ડાલાવ્યા જ કરો. જાણે કે હું સ કાંઇ રામજું છું એવા દાવા કરતો ન હોય ? પણ વાસ્તવમાં જોઇએ તે એવુ કશુ નથી. માત્ર તેને સ્વભાવ જ ડાલવાને હાય છે અને તેથી સ્વભાવને વશ થઈને તે
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ જ્યારે ને ત્યારે ત્યા જ કરે છે. આ જતિના શ્રેતાઓ આખા ભાષણ કે વ્યાખ્યાન સમય દરમ્યાન પિતે સર્વ કાંઈ સમજ્યા છે તેવા પ્રકારનો ઘમંડ રાખતા હોય તેવી રીતે માથું હલાવ્યા જ કરે છે અને મોટેથી “જી સાહેબ ” “હા”
બરાબર છે ! ” આવા શબ્દો રચાર કરતા હોય છે, પરંતુ વ્યાખ્યાનને કશે મમ તેઓ સમજતા નથી. ત્યારે વ્યાખ્યાનકાર પ્રશ્નાર્થ વાચક શબ્દ કહે કે-શું સમજ્યા ? ત્યારે આવા છેતાની પોકળતા ખુલ્લી પડી જાય છે અર્થાત કે તેઓ કશું સમજ્યા જ ન હોય એટલે જવાબ શું આપી શકે છે અને તેથી તે વખતે તેવા શ્રેતાઓને નિગામિદષ્ટિએ મૂકપણે બેસી રહેવું પડે છે. તરડી.
તરીને એ સ્વભાવ છે કે તે ક્યાં છે ત્યાંથી લેહી જ પીવે. બીજે તો ઠીક પણ ગાયના આઉમાં ( આંચળ અને આજુબાજુના ભાગમાં) કે જ્યાં દૂધ ભરેલું છે ત્યાં પણ તે તે દૂધને બદલે લેાહી જ ચૂસે છે. તેમ આ પ્રકારના
તાઓ પણ વક્તા પાસેથી વાળું ભણવાનું હોય તેને છેડીને મૂળ વિષયને ન પશતા એવા કો મનસ્વી અને તાર્કિક, અોગ્ય અને કાર પ્રશ્નો પૂછયા જ કરે છે. આવા વિષયાંતર પ્રશ્નોથી વ્યાખ્યાનની ચાલુ અખંડ ધારા તૂટી જાય છે અને વક્તાને પણ કંટા ઉપજે છે. તેનું સમાધાન કર્યા બાદ મુશ્કેલીથી જ્યાં મૂળ વિષયને સાંધે અને વક્તવ્ય ચાલુ કરે છે ત્યાં ફરી પાછા તેવા શ્રોતાઓ પોતાની લુલીને ચાલુ કરે છે અને નિડતુક પ્રશ્નો પૂછી તદ્દન વિષયાંતર કરી નાંખે છે અને એને રસભંગ કરાવે છે. આમ ગાયના આઉમાં દુધ હોવા છતાં પણ તિરડી જેમ રકત ચૂસે છે તેમ વકતા પાસેથી ઘણું જાણવા જેવું હોવા છતાં આ જાતિના શ્રોતાએ તેવું જાણવાની અપેક્ષા નહીં રાખતાં, વકતા મહાશયનું અને અન્ય શ્રોતાવર્ગના રકતનું શોષણ કરવા જેવું કાર્ય કરે છે. માખી. માખીને માટે એક સ્થાને વાસ્તવિક જ કહ્યું છે કે –
માખી ચંદન પરિહરી, દુર્ગધ હોય ત્યાં જાય;
મુરખ નરને પ્રભુકથા, કાં ઉધે કાં ઉડી જાય. અર્થાત કે-નાખીને એ સ્વભાવ છે કે ગમે તેટલા ઉંચા દ્રવ્યો તેની સન્મુખ હોય તે છતાં તે સવને છેડીને પણ તે તો દુર્ગધકારી સ્થાનોમાં જાય ત્યારે જ તેને શાંતિ મળે છે તે જ તેને સતિષ થાય છે. તેનું રાચવાનું સ્થાન જ દુર્ગધ છે અને તેથી તેને તો તેવા રથને માં જ આનંદ પ્રાપ્ત થાય છે. એ ન્યાયે માખી જેવા સ્વભાવવાળા શ્રોતાઓની પાસે આ કેરીનું ધાર્મિક વ્યાખ્યાન સારા વકતા દ્વારા થતું હોય તો તે શ્રવણ તેને પસંદ નહીં પડે અને તેથી તે કાં તો ત્યાં જ ઝોકા
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક :
૭૭ ખાવા મંડશે અથવા તે આમાં શું નવું સાંભળવાનું છે? એમ કહીને ઉડી જશે. તેને તે જ્યાં ગપાટાપાટા ચાલતા હોય, ગપગેઝેટ વંચાતી હોય, હાસ્યવિનોદ અને કુતુળકારી મેલ થતા હોય, બાવન પાનાનો ગંજીપ કે પાટ રમાતી હોય, રાજકથા. કથા, ભકત(ભજન )કથા, સ્ત્રીકથા આદિ વિકથાઓ થતી હોય, તે સ્થાને જ માખીની જાતના શ્રોતાઓને રસ પડે છે. ચલણી.
ચાલણીમાં લોટ નાખી ચાળવાથી લોટ નીચે પડી જશે અને ભુંસું, ફોતરા અને બીજે કચરો હશે તે ચાલણીની અંદર રહી જશે. તેવી જ રીતે ચાલણના સ્વભાવવાળા શ્રેતાઓ પણ આખું ભાષણ કે વ્યાખ્યાન સાંભળશે ખરા, પરંતુ ચાલણીની માફક ઉત્તમ તીરૂપ વસ્તુઓને તે નહીં સ્વીકારે. ચાલણીમાં જેમ પ્રાંત ભુંસું અને કચરો રહે છે તેમ આવા શ્રોતાઓ પણ ઉત્તમ વ્યાખ્યાનમાંથી પિતાને અનુકુળ એવી વિપયાદિકની વાત કે હાસ્યવિનોદની વાતને યાદ રાખીને તેવા વિષયને ગ્રહણ કરશે. બાકીના ઉત્તમ ભાગને નીચે સરકાવી દેશે. વક્તાને તો પ્રસંગોપાત બધા રગ વ્યાખ્યાનમાં રેલાવવા પડે છે અને ધાર્મિકની સાથે વ્યવહારિક દષ્ટ પણ આપવા પડે છે, પરંતુ ઉત્તમ જનો તે તેમાંથી ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વને જ લે છે. જ્યારે ચાલની પ્રકૃતિવાળા શ્રોતાઓ પિતાને મનગમતી એવી વિષય-વિનેકરૂપ કચરા જેવી વાતોને ગ્રહણ કરે છે.
ઘુડ.
ઘુવડને એ જાતિ સ્વભાવ છે કે સૂર્યનો ઉદય થાય એટલે તેનું જગત અંધકારમય થઇ જાય છે અર્થાત સૂર્યોદયથી તેની ચક્ષુઓ મીંચાઈ જાય છે અને તેથી એ તો સૂર્યને જ શ્રાપ દીધા કરે છે. તેને પ્રાપ્ત થયેલ અંધકારનું કારણ પણ સૂર્ય છે એમ જ તે માને છે. સમસ્ત વિશ્વને પ્રકાશ દેનાર સૂર્યને પણ અંધકારદાતા કહે તે દષ્ટિનો જ દોષ છે ને ? આવી જતને શ્રોતાઓ જ્યાં વસતા હોય ત્યાં સજજન અને પરોપકારી તેમજ અજ્ઞાનરૂપ તિમિરને દૂર કરી ઉત્તમ પ્રકારના જ્ઞાનને દેનાર વકતા પિતાની વસ્તૃત્વ શક્તિને જયારે રેલાવે છે ત્યારે આ પ્રકારના શ્રેતાઓ દખભેદના કારણથી આવી ઉત્તમ વસ્તુમાં પણ અંધકાર ભાળે છે અને તેથી મનમાં તેવાઓ એમ ઇચ્છે છે કે જલ્દી આ લપ ટળી જાય તો ઠીક થાય. આવાઓની પાસે બેસવું તે ભેંસ આગળ ભાગવત વાંચવા બરાબર છે.
ઉપર દર્શાવેલા છ પ્રકારના મધ્યમ (મધ્યમ એટલા માટે કહ્યા છે કે આવા સાંભળવા આવે છે પણ તેનો યથાર્થ લાભ ઉઠાવી ન શકે તેથી મધ્યમ ) શોતાઓના પ્રકાર વર્ણવ્યા છે. એ ઉપરથી આપણી અંદર તે માટેનું કે! દુષણ હોય તો તેને ટાળવા પ્રયાસ કરે એ સરળપણાનું લક્ષણ છે.
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
७८
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધમ પ્રકાશ
ઃઃ છ પ્રકારના ઉત્તમ ત્રેાતા ::
માટી,
માટી સ્વભાવે તે કેકાણુ હાય છે, પરંતુ તેના પર જે પાણી નાખવામાં આવે તો તે તુરત જ આ નરમ થઇ જાય છે, અને તેને યથેચ્છ ઉપયોગ થઇ શકે છે તેમજ ધારેલા ઘાટ તેવી નરમ માટીમાંથી અનાવી શકાય છે. તેવી રીતે માટી જેવા શ્રોતાએ જે કે પ્રથમ દર્શને ઘણીવાર કડક જણાય છે, પણ તેના પર જ્યારે ઉપદેશની સતત વારિયારા સીંચવામાં આવે છે ત્યારે તે પોતાના કડીનપણાને ત્યાગીને નરમ બની જાય છે અને નરમ થયેલ માટીમાંથી જેમ ઇચ્છિત પાત્ર બનાવી તેમાં વસ્તુઓ રાખી શકાય છે તેમ આવા શ્રોતાએ ઉપદેશથી કણા થયા પછી વક્તા તેના પર ધારેલી અસર ઉપજાવી શકે છે અને ઉત્તમ વસ્તુ નાખવાના પાત્રરૂપ તેને અનાવી શકે છે.
મકરી.
""
આપણામાં એક કહેવત છે કે—“ ઉંટ મેલે આકડા તે અકરી મેલે કાંકરા' અર્થાત્ ટ ફ્કત આંકડાના ઝાડને છાડીને સ` વનસ્પતિને ખાય છે અને અકરી તે કાઇ વનસ્પતિને છેડતી નથી. કાંકરે! ન ખાય તેના ભાવાર્થ એ છે કે તે કાઇ પણ ઝાડપાનને છેડે જ નહીં. સર્વને ખાઇ જાય, પરંતુ ત્યારપછી તે પેાતાના ઝેકમાં આવીને નીરાંતે વાગેાળવા બેસે તે વખતે જેટલું હાજરીને જરૂરી અને પાપક તત્ત્વવાળુ હાય તેને પેટમાં રહેવા દે અને બાકીના નિરર્થક ભાગને આવળના પછડીયા વિગેરેને વાગોળતી વખતે બ્હાર કાઢી નાખે. આ પ્રમાણે બકરી સર્વાંતે ખાવા છતાં છેવટે તે પોતાને જરૂરી અને પાપક એવા આહારને રાખીને બાકીનાને ત્યજી દે છે તેવી જ રીતે આવી જાતના જે શ્રોતાએ હશે તે વક્તાના ભાષણને સંપૂર્ણપણે સાંભળી લેશે. હાસ્ય, શૃંગાર, રૌદ્ર, બિભત્સ અને શાંત વિગેરે સર્વ રસમય વક્તવ્યને તે પ્રથમ તે શાંતિથી શ્રવણ કરી લેરો. પણ પછી પોતાના સ્થાનમાં આવી તેના પર વિચારણા ચલાવી જેટલા વિચારા, જેટલા દ્રષ્ટાંત, જરૂરી, આવશ્યક, આત્મોન્નતિકારક હશે તેને જ મગજમાં રાખી બાકીના ભાગને તે મગજમાંથી હડસેલી દેશે, વિસરી જવા પ્રયાસ કરો અથવા તેવી નિરર્થક વાતને તે કદી યાદ જ નહીં .
વાઈરૂ.
ગાય દેતી વખતે કે અન્ય સમયે, ગમે ત્યારે પણ વાછરડાને જો છૂટા મેલીએ તે! તે ગાયના આમાં જ પોતાના મુખને નાખો અને આંચળને પેાતાના મેઢામાં લઇને તેમાંથી તે ચેષ્ટ રીતે દૂધ જ પીશે. બીજે કયાં માચુ નહીં મારતા તેનું લક્ષ્ય દૂધમાં હોવાથી તે તુરત જ દૂધ પીવા મ`ડશે. તેવી જ રીતે વાછરડાના
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક ::
૭૯ સ્વભાવવાળા શ્રોતાઓ પણ વખતે કે કવખતે, દિવસે કે રાત્રે, ગમે ત્યારે પણ તેને તે આત્મિક લાભ પ્રાપ્ત કરવાનું લક્ષબિન્દુ બંધાઈ ગયું હોવાથી જ્યારે જ્યારે સત્સંગનો લાભ મળે ત્યારે ત્યારે તેવા શ્રોતાઓ તે લાભને ઉઠાવવામાં લેશ પણ વિલંબ નહીં જ કરે અને ઉત્તમ વકતા પાસેથી તે વાછરડાના દૂધ-ગ્રહણની માફક આત્મહિતકર એવી આગમવાણીરૂપ દુધધારાનું જે પાન કરી પોતાના આત્માને તૃપ્ત થયેલે માનશે. તે ઘડી તેને મન લાખેણી ઘડી હશે. એવા સમાગમ જ્યારે દુર્લભ હોય ત્યારે તે પોતાને અધન્ય માનશે. તેની શોધમાં જ તે ત્રિકરણ યોગો પરોવાયેલા રહેશે.
સુપડામાં કાંકરા-કચરા આદિ કસ્તરવાળું અનાજ નાખવામાં આવે અને તેને સેવામાં આવે ત્યારે જે નકામું–નાખી દેવા લાયક કચરો, કાંકરા વિગેરે હોય તેને તે સુપડુ ઝાટકવાથી નીચે નાખી દેશે અને સારરૂપ જે અનાજ છે તેને સ્વચ્છ કરીને પોતાનામાં રહેવા દેશે. આ પ્રમાણે જે શ્રોતાઓ સુપ પ્રકૃતિના હોય તેની પાસે અનાજરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને કંકરરૂપ પ્રસંગને અનુસરીને કેટલીક વિનદાત્મક તેમજ અર્થ-કામની વાત મૂકવામાં આવે તે, સુપડું જેમ કચરાને ફેંકી દે છે તેમ તેવા શ્રોતાઓ બિનઆવશ્યક વાતોને ફગાવી દેશે અને જરૂરી એવા તત્વજ્ઞાનને જ પિતાના હૃદયમાં અને મગજમાં સ્થાન આપશે. ચકેર.
ચારને અને ચંદ્રને અવિહડ પ્રીતિ હોય છે. ચંદ્રોદય થાય ત્યારે ચાર પક્ષીને ખૂબ જ આનંદની પ્રાપ્તિ થાય છે. તેના હૃદયસાગરમાં હર્ષાવેશના મોજેઓ ઉછળે છે અને તે ચંદ્રને ભેટવા ચાહે છે. ચંદ્રમાં જ્યારે મધ્યાકાશમાં આવે છે ત્યારે ચકાર પક્ષી તેની સામે દ્રષ્ટિ રાખીને જમીન પર સૂઈ જાય છે અને ચંદ્રમામાંથી ઝરતું શીતળતા રૂપ અમૃતને તે પીધા જ કરે છે. આ અમૃતના બળે કરીને તે ચકોર પક્ષી અંગારાનું ભક્ષણ કરે છે છતાં પણ તેને તેની અંતર્ગત એકઠી થયેલી શીતળતાના કારણે તેને અંગારાની ઉષ્ણતા લેશ પણ જણાતી નથી. તે રીતે આ જાતિના જે શ્રોતાઓ હોય તેઓએ પણ ઉત્તમ મુનિરાજદિક વ્યાખ્યાનકારો પાસેથી શાસ્ત્રીય જ્ઞાનરૂપ સુધારસનું પાન કરેલ હોવાથી તેમ જ જ્યારે જ્યારે સત્સમાગમનો ઉમદા પ્રસંગે પ્રાપ્ત થાય ત્યારે ત્યારે ઉત્તમ એવા શાસ્ત્રજ્ઞાનરૂપ આત્મહિતકર સુધાપાન કરતા હોવાથી પૂર્વક ગે સંસારમાં રહે ત્યાં સુધી તેઓને સંસારના ત્રિવિધ તાપની અસર થતી નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિની અગ્નિ જ્વાળાઓ વચ્ચે પણ તેવા શ્રોતાઓ તે બરફ જેવા શીતળ જ રહે છે. તે એમ સમજે છે કે-કર્મના યોગે આ સર્વ સંજોગો ઉપસ્થિત થયા છે. તે કર્મની થીયરી બતાવનાર આ શાસન મળ્યું છે. હવે અફસોસ શું કરે? હવે તે કર્મોને મીટાવવાના પ્રયત્ન કરો અને નવીન કર્મો ન બંધાય તેવી આગવ ી છે. -
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
મરાલ ( હંસ)
હંસની પાસે ક્ષીર-નીર ભેળવીને મૂકવામાં આવે છે તે દૂધને ગ્રહણ કરશે અને પાણીને રહેવા દેશે. તેની ચાંચમાં કુદરતી રીતે ખટાશ રહેલી હોય છે એટલે તેના બળે કરીને હંસ જ્યારે પાત્રમાં ચાંચને બળે છે ત્યારે ચાંચમાં રહેલી ખટાશના કારણથી જેટલું દૂધ હોય તે દહીંના જેવું કોકડુ વળી જાય છે અને તેને હંસ ગ્રહણ કરી લે છે, પાછળ પાણી રહી જાય છે તેને તે ત્યાગ કરે છે. હંસને આ પ્રકારને જતિસ્વભાવ જ છે. તેવી જ રીતે જેઓ હંસ જાતિના શ્રોતાઓ હોય છે તેવાની પાસે ગમે તેવી ચોગ્ય-અયોગ્ય વાતને ભેળવીને મૂકવામાં આવે તો પણ તે તે પિતાની વિચક્ષણ એવી વિવેકશક્તિરૂપ ચાંચના બળે કરીને જે સમ્યગૂ હશે, આત્મહિતકર હશે, શાસ્ત્રસંમત હશે, કોઈને દુઃખના હેતુભૂત નહીં હોય એવી બાબતોને જ ગ્રહણ કરશે. તત્ત્વને તે તારવી લેશે અને પાણીરૂપ નિરર્થક વસ્તુઓને તે રહેવા દેશે. તે કદી પણ ભળતી વસ્તુમાં નહીં સપડાય. સદા હંસની જેમ સત્યના પરીક્ષક જ હશે.
આ પ્રમાણે આ પ્રકારના ઉત્તમ શ્રોતાઓને વર્ણવ્યા છે. તે જાણીને તેવા ગુણોને આપણામાં વિકસાવવા માટે પ્રયાસ કરવો તે હળુકર્મી પણાનું લક્ષણ છે. હળુકમપણાથી પાત્રતા પ્રગટે છે. પાત્રતા પ્રગટ થયે તે પાત્રમાં વહુ સ્થિર થાય છેરહી શકે છે અને ઉચ્ચ વસ્તુના બળે કરીને આત્માનું ઊર્ધ્વગમન થાય એ સુવિદિત છે. એ હળુકમ પણું, એ પાત્રતા અને એ ઉચ્ચ વરતુ લેખક, વાંચક સવમાં પ્રગટ થાઓ એવી સદ્દભાવના રાખીએ. અસ્તુ ! તેં હાનિત
રાજપાળ મગનલાલ હરા.
એ દેશાચાર !
ધન્ય છે તને, તારા વર્ણ વી ન શકાય એવા મહિમાનાં હું શાં શાં વખાણું કરું? તું તારા આશ્રિતોના પગ લોઢાની બેડીઓ વડે એવા તે જકડી રાખે છે કે તને તારી સત્તા ચલાવવામાં કોઈ દિવસ અડચણ ન આવે! એ દેશાચાર ! એક વાર તારા પંજામાં સપડાયેલો દાર ગુલામીના ખાડામાં ઉડે ને ઉડો ઉતરતે જાય છેતારો ભક્ત પળે પળે તારું જ ધ્યાન ધર બેસી રહે છે. શાના આદેશ અને ઉપદેશ પણ દેશાચાર કે રૂઢી પરંપરા પાસે તુચ્છ ગણાય છે. દેશાચારનો દાસ પરાપૂર્વની પરંપરાને જ ગમે તે ભોગે વળગી રહે છે. હિતાહિતની બધી શક્તિ હરી લેનાર એ દેશાચાર! તને ધન્ય છે. તારા પ્રતાપે ધમ પણ ઉપેક્ષાને પાત્ર બને છે; શાસ્ત્ર પણ અશાસ્ત્ર ગણાય છે. રાજા-મહારાજાની સત્તા કરતાં પણ તારી સત્તા વધુ ઉંડી છે. તારા સામ્રાજ્યની બલિહારી છે !
શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહોરક કેળવણી
હિંદભરમાં આજે શિક્ષણને, ખાસ કરીને ધર્મશિક્ષણને પ્રશ્ન વિવિધ દષ્ટિબિંદુઓથી ચર્ચાઈ રહ્યો છે-વિચારાઈ રહ્યો છે. ધાર્મિકતા સૌ કોઈ વાંછે છેઃ વધતા જતા સ્વછંદઅસંયમ તરફ સૌ કોઈ ભયની દષ્ટિએ નિહાળે છે. આજની શિક્ષણપદ્ધતિ ઉપર ઉપરાછાપરી આકરા પ્રહાર પડે છે. ઉછરતી, યુવાન પ્રજાને ધર્મ-સંસ્કારી શી રીતે બનાવવી એનો રાજમાર્ગ હજી શોધા બાકી રહે છે.
શ્રીયુત બદામી મહાશયે, પ્રસ્તુત લેખમાં પિતાની શાંત-પ્રૌઢ અને સમભાવવાળી શૈલીમાં જૈન સમાજને લક્ષી એ જ વિષે ચર્ચા છે. આવતી કાલની પ્રજાને તેમજ કવચિત અકળાઈ જતા આજના ઉપદેશને એમણે સાવચેતીના બે શબ્દો કહ્યા છે. એમની જ ભાષામાં વાચક એ વાંચે અને પચાવે.
જુદા જુદા દૃષ્ટિબિન્દુઓથી શિક્ષણના અનેક પ્રકારે જોઈ શકાય છે, પરંતુ તેમાં મુખ્ય બે પ્રકાર ગણવામાં આવે છે. (૧) ધાર્મિક (૨) વ્યાવહારિક, ધાર્મિક શિક્ષણને મુખ્ય ઉદ્દેશ આત્માને ઉત્તરોત્તર વિકાસ કરીને આત્માનું મૂળ સ્વરૂપે પ્રગટ કરવાનું હોય છે અને વ્યાવહારિક શિક્ષણને મુખ્ય ઉદ્દેશ આ લેકના વ્યવહારમાં આપણને અનેક પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત કરાવવાનું હોય છે. આ બન્ને પ્રકારનાં શિક્ષણ એકમેક સાથે એટલાં બધાં સંકળાયેલાં છે કે કોઈ પણ ધાર્મિક સમાજ બે પૈકી કેઈની પણ ઉપેક્ષા કરી શકે તેમ નથી. દરેક ધાર્મિક સમાજને ટકાવી રાખવા માટે અને તેને વિકાસ કરવા માટે બન્ને પ્રકારનાં શિક્ષણની ખાસ આવશ્યકતા રહે છે. જો કે વ્યક્તિગત શિક્ષણમાં એક યા બીજા પ્રકારના શિક્ષણની મુખ્યતા યા ગણતા રાખી શકાય, તો પણ સમષ્ટિને આપણે વિચાર કરીએ ત્યારે આપણે બન્ને પ્રકારનાં શિક્ષણ પરત્વે ખૂબ લક્ષ આપવાની જરૂર રહે છે. એ બન્ને પ્રકારનાં
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
શિક્ષણુની પદ્ધતિ એક ખીન્ત સાથે સઘર્ષણ કરનારી હોય છે ત્યારે ધાર્મિક સમાજનું સામાજિક અસ્તિત્વ ભયમાં આવી પડવાની ભયંકર ભીતિ રહે છે. ત્યાગી મહાત્માએ જેએ સંસારના ત્યાગ કરી કેવળ આત્માન્નતિના પથે વળેલા હાય છે તેએને માટે ધાર્મિક શિક્ષણ મુખ્યતયા જરૂરનું છે, છતાં તેઓ પણ પોતાનું તે શિક્ષણ વ્યાવહારિક શિક્ષણ સિવાય સાનુકૂળપણે આગળ વધારી શકતા નથી અને ધર્મના ખરા પ્રભાવક ભાગ્યે જ થઈ શકે છે. ગૃહસ્થા, જેઆને અનેક પ્રકારની સાંસારિક જંજાળે! વળગી રહેલી છે, તેઓને માટે વ્યાવહારિક શિક્ષણ ખાસ જરૂરી હાવા છતાં, ને એ શિક્ષણ ધાર્મિક દિશાથી ઉલટી દિશામાં જતુ હાય તા તે પોતાનુ તેમજ સમાજનું વિશિષ્ટત્વ ટકાવી શકે તેમ નથી, એટલું જ નહિ પણ તેના ઉત્તરશત્તર હાસ કરનાર નીવડે છે.
મનુષ્યની શક્તિઓ અને વૃત્તિઓના સારી દિશામાં વિકાસ કરવા એ શિક્ષણનું કામ છે. તેમાં શરીર, મન અને આત્મા એ ત્રણેના વિકાસ આવી જાય છે. નિરોગી શરીર અને નિરોગી મન મનાવી આત્માની નિર્મળતા વધે એ એના આદશ હાવા જોઇએ. ધાર્મિક શિક્ષણ વિના શારીરિક શિક્ષણ નિરક છે અને બુદ્ધિની વિકાસતા પણ સાર્થક નથી. શારીરિક અને માનસિક શિક્ષણ ઉંચા પ્રકારનુ મળે અને તેથી શરીર તથા બુદ્ધિને પ્રબળ વિકાસ થાય, છતાં ધર્મ પ્રત્યે પ્રીતિ ન જાગે, ધાર્મિક આચાર અને વિચાર તરફ્ ઉલ્લાસ ન થાય, એટલુ' જ નહિ પણ તેના તરફ તિરસ્કાર આવતા જાય, તા એ શિક્ષણ પેાતાના હાથે પેાતાના પગમાં કુહાડાના ઘા કરવા જેવું જ ગણાય.
આથી આપણે નીચેનાં અનુમાના ઉપર આવવું પડે છે:——
[૧] દરેક ગૃહસ્થને વ્યવહારિક શિક્ષણની ખાસ જરૂરીઆત છે. વ્યાવહારિક શિક્ષણ વગર તેએ પાતાનુ ગૃહસ્થત્વ દીપાવી શકતા નથી અને ટકાવી શકતા પણ નથી. એ શિક્ષણ જેટલા પ્રમાણમાં વિશેષ મેળવી શકે તેટલા પ્રમાણમાં ગૃહસ્થ તરીકેના એના દરો ઉંચા થાય અને આ પ્રમાણે વ્યક્તિગત દરજજો વધે એટલે સમિષ્ટના પણ વધે તેથી સમાજના દરો પણ ઉંચા થાય.
[૨] એથી ઉલટુ જેટલા પ્રમાણમાં એ શિક્ષણ એછું મેળવી શકે તેટલા પ્રમાણમાં એના પાતાને દરજજો અને તેની સાથે સમાજના દરજ્જો ઘટે.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક.
[૩] એ શિક્ષણ એવી રીતે અપાતુ હાય કે જેથી ધાર્મિક આચારવિચાર। તરફ પ્રીતિ ન જાગતાં અને ઉલ્લાસ ન થતાં તે તરફ બેદરકારી કે તિરસ્કાર થાય તે તેા એ શિક્ષણ જ તે ધાર્મિક સમાજના નાશ કરવાવાળું થઇ પડે; તેથી વ્યાવહારિક શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ જેથી ધાર્મિક આચારવિચાર ઉપર પ્રીતિ વધે અને તે પ્રત્યે ઉલ્લાસ થાય તેવું આપવુ અનિવાય રીતે આવશ્યક છે.
૮૩
ઉપર જણાવેલી તમામ હકીકત દરેક ધાર્મિક સમાજને એક સરખી રીતે લાગુ પડે છે. આપણી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ પણ એક ધાર્મિક સમાજ છે. જે આપણા સમાજને ટકાવી રાખવા હાય, એને ઉન્નત બનાવવા હાય, દુનિયામાં એની હયાતીની જાણુ કરવી હાય અને એને માટે દુનિયાભરમાં માનમરતા વધારવા હાય, ટૂંકમાં કહીએ તે આપણા પવિત્ર ધર્મની ખરેખરી પ્રભાવના કરવી હાય અને સામાન્ય જનતાને પણ તેની રાગી કરવી હાય તા પ્રથમ પક્ષે જરૂરનું છે કે એ સમાજના બાળકો અને યુવાનેાને ધાર્મિક શિક્ષણની સાથે વ્યાવહારિક શિક્ષણ જેમ અને તેમ ઉંચા પ્રકારનું મળે તેવી તજવીજ થવી જોઇએ, જો તેમ નહિં થાય તે જેટલા પ્રમામાં એમાં ઉણપ રહેશે તેટલા પ્રમાણમાં રામાજની પ્રગતિ કમી સમજવી. ધાર્મિક શિક્ષણની સાથે આ શબ્દો ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે એ ધાર્મિક શિક્ષણ એવા પ્રકારનું હાવુ જોઇએ કે જેથી આપણા સમાજના જે જે ધાર્મિક આચાર અને વિચારો છે અને જેની વિશિષ્ટતાથી આપણે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તરીકે આળખાવામાં અભિમાન લઇ શકીએ છીએ તે તમામ આચાર અને વિચારા પ્રતિ આ વ્યાવહારિક શિક્ષણ લેનારા આપણાં બાળક અને યુવાન વિદ્યાથી આ સપૂર્ણ પ્રીતિ અને ઉલ્લાસ ધરાવે, તે તરફ કાઇ પણ પ્રકારે તિરસ્કારયુક્ત મનથી જોતાં શીખે નિહ. જો આ વિદ્યાથીઓ તે તરફ પ્રીતિ અને ઉલ્લાસ ધરાવતાં થાય નિહ, પણ તેથી ઉલટું તે તરફ બેદરકારી કે તિરસ્કાર દર્શાવનારા નીવડે તે તે તેએ જસમાજના હાસ અને નાશ કરનારા થાય.
હાલના સમયમાં શાળાઓમાં અને કાલેજોમાં જે પ્રકારનું શિક્ષણ અપાય છે તેની અસર કેટલેક અંશે જડવાદની પુષ્ટિ કરનારી અને આધ્યાત્મિક તેમજ ત્યાગમય આચારવિચારી તરફ અભાવ ઉત્પન્ન કરનારી
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
હોય છે. એ અસરમાંથી આપણી સમાજના વિદ્યાથીઓને બચાવી લેવા માટે દરેક પ્રયત્ન કરવા એ આપણી સમાજના અગ્રગણ્યની ખાસ ફરજ છે. આપણા બાળકો અને યુવાને શાળા અને કૅલેજોમાં અપાતાં શિક્ષણથી દૂર રહી શકે નહિ અને તેમ તેઓને રાખી શકાય પણ નહિ. એ શિક્ષણ વગર છૂટકે જ નથી એમ પણ કહેવામાં આવે તો તે ખોટું નહિં કહેવાય, માટે જ તેને ધાર્મિક આચારવિચાર પરત્વે જે ખોટી અસર થતી હોય તે ન થવા પામે તેને માટે ખાસ પ્રયત્નની જરૂર રહે છે.
આ બાબતમાં ઉંડો વિચાર કરી કામ લેવામાં આવે તો કાર્યસિદ્ધિ અશકય તો નથી જ. તેને માટે તન, મન અને ધન ત્રણેની જરૂર છે, પણ તે ઉપરાંત મારા નમ્ર વિચાર પ્રમાણે અત્યંત દિલસોજીભરેલી લાગણી થી ભરપૂર અંત:કરણની ખાસ જરૂર છે. પિતાને મળેલાં કે મળતાં કિધી જેઓના આચાર કે વિચારમાં પરાવર્તન થતું કે થયેલું જોવામાં આવે તેઓ તરફ તિરસ્કારની બુદ્ધિથી ન જતાં અને અપમાન થાય તે પ્રકારનાં વચને ન વાપરતાં, આપણાં પોતાનાં વિચાર, વર્તન અને વનથી તેના ઉપર એવી છાપ પાડવી જોઈએ કે તેઓને સ્થાનિક આચારવિચાર તરફ પ્રીતિ અને ઉલ્લાસ થાય અને પિતાની વિરુદ્ધ વિચાર અને આચરણથી શરમાવું પડે. જે શક્તિ હોય તો દલીલોથી પ્રેમપૂર્વક તેઓના તેવા આચાર અને વિચારની અયોગ્યતા બતાવી તેઓના મન ઉપર સચોટ અસર ઉત્પન્ન કરવી જોઇએ. વિદ્યાથીઓના શિક્ષક તરીકે, વિદ્યાથીગૃહના સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે, મુનીમ તરીકે અને આવા પ્રકારની બીજી અનેક જગ્યાઓમાં જે શોને રોકવામાં આવે તેઓ એવા પ્રકારના હોવા જોઈએ કે તેઓ પિતાના સહકર્તન, અભ્યાસ અને વિચારથી, વિદ્યાથીઓની ઉપર સુંદર છાપ પાડે અને તેઓના દિલ પોતાની તરફ આકર્ષી શકે. વિધાથીગૃહોના અને શિક્ષણ સંસ્થાના ઉત્પાદક અને સંચાલક પણ આવી વિશિષ્ટતાવાળ, હોવા જોઈએ. આ પ્રકારનો આપણો આદર્શ હોવો. જોઈએ અને તેને પહોંચવાને દરેક બનતા પ્રયત્નો થવા જોઈએ.
શિક્ષણ લેતાં બાળકે અને યુવાનોએ ખાસ લક્ષમાં રાખવાનું છે કે સમાજ તરફથી કે સમાજના વિશિષ્ટ અંગભૂત તરફથી તેઓના શિક્ષણ માટે જે તન, મન અને ધનને વ્યય કરવામાં આવે છે તેને મુખ્ય હેતુ એ હોય છે કે સમાજના વિદ્યાથીઓ સમાજના માનનીય
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. :: ગૃહસ્થ નીવડે અને આપણા પવિત્ર ધર્મના આચારવિચારોનું વિશુદ્ધપણે પરિપાલન કરે છે જેથી જગતભરના લેકે આપણા પવિત્ર ધર્મ તરફ માનની દષ્ટિએ જોતાં થાય અને ધર્મની પ્રભાવના થાય. દરેક શિક્ષણ લેનારાં બાળક અને યુવાને આ હેતુ પાર પાડવામાં સંપૂર્ણ વફાદારી ભરેલું વર્તન રાખવું જોઈએ. એમાં કોઈ પ્રકારને દંભ રાખવો જોઈએ જ નહિ. અમુક વિશેષ સંજોગોમાં કઈ કઈને કઈ કઈ ધાર્મિક આચાર, અમલમાં મૂકવાનું બની ન પણ શકે, પણ જ્યારે આમ બને ત્યારે પિતાનું તેટલું કમી પણ છે એમ માની પોતાના વિચાર અને શ્રદ્ધા તે દઠ જ રાખવા જોઈએ અને આચારની ગલતી માટે ખરા જીગરથી પશ્ચાત્તાપ થયા કરે જોઈએ, તેમજ અંદરના શુદ્ધ વિચારેને અનુસરતું વર્તન કરવાને પ્રસંગ ક્યારે પ્રાપ્ત થાય એવી તીવ્ર અને ભાવના રાખવી જોઈએ. જે કઈ ધાર્મિક બાબતની યોગ્યતાની બાબતમાં મનમાં શંકા રહેતી હોય તો તેવા પ્રસંગે પિતાની જ કે પિતાના જેવા બીજાની બુદ્ધિથી વિચાર કરી ચાલુ માન્યતાની વિરુદ્ધ વિચાર બાંધી દેવાની ભૂલ કદી કરવી નહિ, પણ આવી શંકાઓની નોંધ રાખી ધર્મશાસ્ત્રમાં નિષ્ણાત પવિત્ર સહધમીએ કે સગુરૂઓ પાસે ખુલ્લા દિલથી તે બાબતમાં ચર્ચા કરી સમાધાન મેળવી લેવું જોઇએ. ધાર્મિક આચારવિરારને લગતા શાસ્ત્ર સિદ્ધાંતમાં અનેક પ્રકારના શંકાસમાધાન હોય છે જે આપણને જાણ થતાં જુદા જ પ્રકારનો સંતોષ થાય છે.
વિદ્યાથીવર્ગ અને વિદ્યાથીગૃહો તથા શાળાઓમાં રસ લેનારા અને તેની સાથે સંબંધ ધરાવનારા સર્વે આ પ્રકારનું માનસ કેળવી પિતા પોતાનું વર્તન રાખે તે વ્યાવહારિક શિક્ષણ જે દરેક ગૃહસ્થને ખાસ આવશ્યક છે તેનો માર્ગ અત્યંત સરળ થાય અને સર્વ કોઈને તે પ્રિય થઈ પડે. આપણી સમાજના વિદ્યાર્થીબંધુઓ સતેજ ધર્મભાવનાવાળા થાઓ એ જ પ્રાર્થના.
સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી
બી. એ. એલએલ. બી.
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વિશેષાંકને માટે વિષયોની વિચારણા ચાલતી હતી તે વખતે પ્રસંગોપાત શ્રીયુત કુંવરજીભાઇએ પિતાનાં કેટલાંક જુનાં સંસ્મરણોમાંથી આ પ્રસંગ સંભળાવ્યો. લગભગ એમના પિતાના જ શબ્દોમાં અમે અહીં તે ઉતારી લીધો છે.
ચોથે આરે બહુ ધનવંતા,
પણ નહીં ખાડે પૂરાણે જી; “આ કાળે મોતીશા શેઠે,
કનક-રૂપયે ભરાવ્યું............સુણજો. ” માત્ર બે પંક્તિઓમાં, પંડિત શ્રીવીરવિજયજીએ જૈન સંઘના એક સાહસિક શ્રીમંતની કીર્તિકથા સમાવી દીધી છે. - શ્રી શત્રુંજયગિરિ કઈ પણ યાત્રી મોતીશાહ શેઠે બંધાવેલી ટુંકના દર્શન કર્યા વિના નહીં રહ્યો હોય. ડુંગરની બે સ્વાભાવિક ટેકરીઓને પિતાની મંદિરમાળાવડે સાંકળનારી આ ટુંક, એક શ્રદ્ધાળુ જેન શ્રીમંતનાં વૈર્ય અને ઔદાર્યની સાક્ષીભૂત છે. ચોથા આરામાં, જે વખતે ઘણા ધનવંત હતા અને સાથે શક્તિવંત હતા તેઓ પણ જે ખાડે પૂરવાનું સાહસ કરી શકયા નહીં તે આ પંચમ કાળમાં મેતીશા શેઠે કર્યું. એટલે કે મેતીશા શેઠે એ આખો યે ખાડો સોના-રૂપાથી ભરા
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
~~~~~~~~~ÉÎ <> <>
સુ વ ણુ`
www.kobatirth.org
(
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ શે ષાં કે ; ;
શ્રી શત્રુંજય ઉપરની મેાતીશા શેઠની ટુક.
શ્રો ભદ્રેશ્વર મહાતીર્થ ( કચ્છ )
For Private And Personal Use Only
}}}}~~~
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ ક. : :
એ વખતે મેાતીશા શેઠના ચીનની સાથે ધમધેાકાર વેપાર ચાલતા. એમની સંપત્તિ, લેાકકથાને જ એક વિષય બન્યા હતા. મુખઇના અગ્રગણ્ય વેપારીઓમાં શેઠ મેાતીશાનુ નામ બહુ ઉચ્ચ સ્થાન ધરાવતું.
८७
મેાતીશા શેઠ શ્રી શત્રુંજયની યાત્રા કરવા આવ્યા અને એમને પેાતાને પેાતાની સંપત્તિના સદ્વ્યય કરવાની સ્ફુરણા જાગી. શત્રુજયના ખન્ને શિખરા, મદિરાને માથે ઝગઝગતા કળશેાથી ઉભરાતાં એમણે જોયાં. નવા મ ંદિર કે નવી ટુક માટે એમને કાંઇ પૂરતુ સ્થાન ન લાધ્યું,
અચાનક એમની નજર એ ટેકરીઓની વચ્ચે રહેલી કુદરતી ઉંડી ખીણ ઉપર પડી. ખીણને તળીયે વરસાદનું પાણી જમતુ. એને લેાકા, એ વખતે કુતાસરને નામે ઓળખતા.
આ ખાડા ન પૂરાય ? એ શિખરની વચ્ચે એક ભૂમિખંડ ન રચાય ? વ્યાપારના વિકાસનાં સ્વપ્ન નીરખનાર મુંબઇના એ શહેરીએ પેાતાની જાતને અસ્ફુટપણે પ્રશ્ન પૂછ્યો. ખીણને મથાળે ઉભા રહી ખરચના થોડા અડસટ્ટો પણ કરી જોયા.
એ વખતે તી ના તેમજ પાલીતાણાના વહીવટ શેઠ શ્રી હેમાભાઇને હસ્તક હતા. મેાતીશા શેઠે પેાતાના મનેાભાવ હેમાભાઇ શેઠને સભળાવ્યા. હેમાભાઇ આશ્ચર્ય સ્તબ્ધ બની મુખઇના સાહસિક વેપારીની વાત સાંભળી રહ્યા. એમણે પ્રકટપણે એ યાજનાના વિરોધ તા ન કર્યાં પણ ખીણ પૂરાવવી એ બહુ વિકટ-ખોળ યેાજના છે એમ તા એમને જરૂર લાગ્યુ
કેટલાકેાને એ વાત છેક અસભવિત લાગી. ખીણુ પૂરીને નવી ભૂમિ ઉપસાવવી એ મનુષ્ય-પ્રયત્નના પ્રદેશ મ્હારની વાત ગણી કાઢી.
પણ મેાતીશા શેઠને નિશ્ચય મક્કમ હતા. ભૂતકાળમાં ન બન્યું એટલે વત માનમાં અને ભવિષ્યમાં ન જ અને એ વાત એમણે હસી કાઢી.
સાની અાયમી વચ્ચે શેઠ, એક મગળ મુહૂત્ત શ્રી સિદ્ધાચળની એ ખીણ પાસે જઇને ઉભા રહ્યા. આ વખતે તેઓ પેાતાના મીસ્ત્રીએ અને શેઠ હઠીશગ કેશરીશગ વિગેરે મિત્રાની સાથે આવી પહોંચ્યા હતા. ખીણને તળીયે પહોંચવા માટે પાલખા અને નીસરણીઓ પણ તૈયાર થઈ ગઈ હતી. શેઠ અને શ્રી હેમાભાઇ માંડમાંડ તળીયે જઇ ઉભા રહ્યા.
ખાતમુહુર્ત્તની વિધિ ચાલતી હતી તે વેળા શ્રી હેમાભાએ નીચે ઉભા રહી સ્હેજ ઉપર નજર ફેંકી. એમણે 'ડાઈનું માપ મનમાં કર્યું અને
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ બોલ્યા: “મેતીશા શેઠ ! માનો ન માને, પણ આ ખાડો પૂરો અને એની ઉપર પાકું જિનમંદિર ખડું કરવું મને તો અસંભવિત લાગે છે.”
શું કરું, શેઠ ! મારૂં મુંબઈ તો દૂર છે, નહીંતર મારી વખારમાં જે સાકરના પીપ પડ્યાં છે તે પીપવડે આ ખાડો ભરી દેત !” મુંબઈના વ્યાપારીઓમાં મહારાજાનું સ્થાન જોગવતા શેઠ મોતીશાહે વિનેદ કર્યો. એ વિનોદમાં પણ એમનો નિશ્ચય તરવરતો હતે.
સં. ૧૮૮૮ માં ખાતમુહૂર્ત કરીને શેઠે મુંબઈથી એક હજાર ભૈયા મજુરને સ્ટીમરમાં મોકલ્યા. જોતજોતામાં પુષ્કળ પત્થરના ગંજ ખડકાયા અને ખાડે પુરાયો. આ પૂરણમાં જ, એમ કહેવાય છે કે એટલો હેટ ખર્ચ થે કે શ્રી વીરવિજયજી કહે છે તેમ સોના-રૂપાથી શેઠશ્રીએ ખાડે ભરી કાઢ્યો એમ કહીએ તો ચાલે.
એ નવી ભૂમિ ઉપર ફરતે ગઢ બાંધી, ફરતી હાની દેરીઓ કરવાની છૂટ રાખી. પિતાના મુનમે વિગેરેને, મુખ્ય દેરાસરની આસપાસ દેરાસરો ચણાવવાની અનુકૂળતા પણ એમણે કરી આપી. બે મહેાટી ટુંકોની વચ્ચે બન્ને ટુંકેની હરિફાઈમાં ઉભી રહે એવી એક ત્રીજી ટુક મોતીશા શેઠે પોતાની સાહસિકતા, ધૈર્ય અને સંપત્તિના બળે ઉપજાવી કાઢી. માનવ–પ્રયત્ન અને શ્રદ્ધાબળને મૂર્તિમંત બનાવનાર એ ત્રીજી ટુંક, નિરીક્ષકને આજે પણ મુગ્ધ કરે છે.
*
ખીણ પૂરીને નવા મંદિર બંધાયા પછી જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરવાના મનોરથ પાર પડે તે પહેલાં જ મોતીશાહ શેઠ સ્વર્ગે સીધાવ્યા. આર્થિક સ્થિતિએ પણ ન પલટે લીધો, છતાં પિતાએ અધુરૂં મૂકેલું કાર્ય પૂરું કરવા મોતીશા શેઠના પુત્ર ખીમચંદભાઈ પાલીતાણા તરફ વિદાય થયા. દેશ-દેશાવરમાં પ્રતિષ્ઠા સંબંધી કંકોતરીઓ બીડાઈ ગઈ. મેટી માનવમેદની લાખોની સંખ્યામાં શ્રી શત્રુંજયની છાયામાં એકઠી થઈ.
જમશેદજી જીજીભાઈ, મોતીશા શેઠના કુટુંબમાં આવેલા નવા પલટાથી માહિતગાર હતા. તેઓ પોતે એક વાર મોતીશા શેઠના કોચમેન હતા, પણ એ પછી એમના ભાગે જોર કર્યું. શેઠ જમશેદજીની કુશળતાએ એમને અતિ સમૃદ્ધ કર્યા.
જમશેદજી શેઠે ખીમચંદભાઈને કહેવરાવ્યું કે “તમે પાલીતાણા
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
ધનવાન પ્રેમમાં પણ
સુ વ ણું
શ્રી. કુંવરજી મૂળચંદ શાહ,
વિશે પાં દુ વા
****
લે ખ ક : :
O
શ્રી ગાવિંદભાઈ હાથીભાઇ દેશાઈ.
બી. માય પ્રેસ-ભાવનગર.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
Shri Mahavir Jain Aradhana Kendra
સુવણૅ મહાત્સવ અંક ઃ
જાએ તે પહેલાં મને એક વાર મળતા જજો. ” એમના આશય પેાતાના શેઠના સંતાનને સારી જેવી પહેરામણી કરવાના હતા.
ખીમચંદભાઇ ઉતાવળને લીધે ચા તો કોઇ સ ંકોચને કારણે, જમશેદજી શેઠને ત્યાં ન ગયા. જમશેદજી શેઠ એ વાત કળી ગયા. એમને તા કાઈ પ્રકારે પાતાનું કર્તવ્ય કરી છૂટવાનું હતું. એએ જાતે સ્ટીમર પર આવ્યા અને મુનીમ મારફતે ખીમચંદ શેઠને નવાજ્યા.
ખૂબ ધામધૂમ સાથે, ઉલ્લાસ અને ઉછરંગ વચ્ચે નવી ટુંક ઉપર નિર્માયેલા જિનપ્રાસાદના પ્રતિષ્ઠા-ઉત્સવ ઉજવાયા. ( સંવત ૧૮૯૩ ) મેાતીશા શેઠ તેા એ પ્રતિષ્ઠા-મહેાત્સવ જોવા ન રેકાયા, પણુ એમના પત્ની એ પુણ્યપ્રસ ંગે હાજર હતા.
“ પુત્રવધામણી શેડને રે,
દેવા સ્વર્ગસીધાય; વાલ્હા. ”
શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે પેાતાના પુત્રે પાર પાડેલી જવાબદારીના સમાચાર, શેઠશ્રીને સ્વર્ગે પહોંચાડવા શેઠશ્રીના પત્ની ઉતાવળા થયા, એટલે કે પ્રતિષ્ઠાનું કાર્ય પૂરૂં થયા પછી તેઓ પણ સ્વર્ગે સંચર્યા.
એકંદર મુખ્ય દેરાસર ફરતા ખીા ૧૨ જિનમંદિશ બધાણા કે જેથી નદીશ્વર દ્વીપના એક માજીના વિભાગમાં આવેલા ૧૩ જિનદરાના દેખાવ થઈ ગયા.
ખીમચ'દભાઈની સત્યપ્રિયતા અને પ્રામાણિકતાના સબંધમાં એમ કહેવાય છે કે વેપારમાં જે વખતે એમને ભારે ખાટ ગઇ ત્યારે લેણદારા એમની મીલ્કત ઉપર જતી લઇ આવ્યા. ખીમચંદભાઇએ કંઈ પણ છુપાવ્યા વગર પાતાની તમામ મીલ્કત, અદાલતના અધિકારી પાસે નોંધાવી. જે મીલ્કત જપ્તી પહેલાં બીજાને નામે, સગાંઓ કે કુટુંબીએને નામે ચડી ચૂકી હતી તે પણ મૂળે તે પેાતાની જ છે એમ પોતે પ્રામાણિકપણે કહી દીધું. ખીમચંદ શેઠની આ પ્રામાણિક્તાને લીધે અદાલતના અધિકારી ઉપર ઘણી સારી અસર થઈ. શ્રી ખીમચંદ શેઠની ખાનદાની જોઇ, અદાલતે ઘણી ઉદારતા બતાવી.
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
||3||f.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्याद्वादकी पूजा
ભાઇશ્રી દરખારીલાલજી પાતાની સ્વત ંત્ર વિચારશૈલી માટે હમણાં હમણામાં બહુ મ્હાર આવ્યા છે. તેઓ જો કે દિગમ્બર સંપ્રદાયના છે, પણ પોતે તો સત્યભક્ત તરિકે જ એળખાવા માગે છે. એમણે ખૂબ ખૂબ વાંચ્યું છે, વિચાર્યું છે. એમની અનેાખી પદ્ધતિએ મિત્રા અને વિધીએ પણ ઉપજાવ્યા છે. પ્રસ્તુત સ ંદેશમાં જૈન દર્શનના સ્યાદ્વાદ તથા વૈજ્ઞાનિકતા વિષે એમણે જે ઇસારો કર્યો છે તે જૈન સાહિત્યના સેવકા અને શાસનના હિતેષીએ માટે ઉપયાગી છે.
किसी भी जैन पत्रसे इस युग में अगर कोइ आशा रक्खी जा सकती है तो वह है स्याद्वाद के व्यावहारिक रूपके प्रचारकी । स्याद्वाद - जिसे कि सर्व धर्म समभावका अर्क कह सकते है — ही जैनधर्म का कीमती उपहार है । जिस स्याद्वादने ३६३ मतका समन्वय कया है वही आज श्वेताम्बर, दिगम्बर, स्थानकवासीयोंका समन्वय नहीं कर सकता, यह इस बातका प्रवल प्रमाण है कि आजका जैन समाज स्याद्वाद की पूजा नहीं करना चाहता । यदि हम स्याद्वादकी व्यापक और वास्तविक व्याख्या करके उसे व्यवहार में उतारे तो धर्म के नाम पर, जाति के नाम पर, रंगके नाम पर, वर्ग के नाम पर लडता हुआ मनुष्यसमाज अपनी मूर्खता को समझ कर अवश्य ही विश्वबन्धुत्वका पाठ पढने के लिये तत्पर हो जावे, परन्तु जब हन स्वयं ही वह पाठ नहीं पढ़ पाये तब दूसरों को क्या पढ़ायेंगे ?
जैन धर्म एक वैज्ञानिक धर्म है और आजका युग भी वैज्ञानिक है, परन्तु जैन समाज को देखकर कोई नहीं कह सकता कि यह वैज्ञानिक धर्मवालों का समाज है । एक वैज्ञानिक की मनोवृत्ति में और हमारी मनोवृत्ति में जमीन आसमान से भी अधिक अन्तर है । हम तो आज रूढी के गुलाम हैं, परंपराओं के पूजारी है, विवेक से काम लेना हम अधर्म समझते है ।
महावीरस्वामी के समय में और उनके पीछे भी जैन धर्म प्रचारकोंकी मनोवृत्ति में जो वैज्ञानिकता थी, निःपक्षता थी, सत्यकी प्यास
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुवर्ण महोत्सव में. :: ___ थी उसीसे मिलती जुलती मनोवृत्ति आधुनिक वैज्ञानिकों में भी है। * हां, इस ढाइ हजार वर्ष के लंबे समयमें शोधके साधन तथा विषयमें
बहुत परिवर्तन हुआ है; परन्तु मनोवृत्ति तो वही है, निष्पक्षता तो वही है; ईस लीये जैनियोंको इस क्षेत्रमें सबके आगे बढ़कर जगतको सत्यकी नई नई खोजें देना चाहिये था; परन्तु जैन समाज इस विषयमें सबसे अधिक पिछड़ा हुआ है। साथ ही मैं तो यहांतक समझता हूं कि आज जैन समाजमें आइन्स्टीन सरीखा भी वैज्ञानिक पैदा हो तो हमारा जैन समाज उसे धर्मनाशक कहकर अलग कर देगा। महावीरस्वामीने जो विवेक-विचारकताका पाठ पढ़ाया था, द्रव्यक्षेत्र-काल-भावकी विविधताका ज्ञान कराया था वह हममें नहीं है। आज जैन कुलोत्पन्नों की संख्या बारह लाख है, परन्तु जैनियों की संख्या बारह है कि नहीं, यह एक विचारणीय प्रश्न हैं ।
महावीरस्वामी के चौमासे, कुम्हार के घरमें होते थे और उनके मतानुसार स्त्रियां मोक्ष भी जाती थी-तीर्थंकर भी होती थीं। किसी भी वेपसे मुक्ति प्राप्त की जा सकती थी। शारीरिक कल्पित शुद्धाशुद्धि से आत्मकल्याण का कोई संबंध नहीं था, परन्तु आज हममें यह उदारता कहां है ? आज हमारी पाचनशक्ति नष्ट हो गई है, समभाव नष्ट हो गया है, न्यायप्रियता शून्य हो गई है, सिर्फ अपने भाइयों और बहिनोंको धक्का देकर निकालने की वहादुरी (?) शेष रह गई है, क्या यही हमारी वीरभक्ति है ? क्या यही हमारा जैनत्व है ?
हमारा काम है कि हम जैनीयों में जैनत्व भरें, मनुष्योंको मनुष्यत्व सिखावें और स्वयं सीखें तथा मनुष्यमें निष्पक्षता, विचारकता, सत्यप्रियता, पैदा करने के साथ विश्वभ्रातृत्व की झांकी दुनियां को दिखावे ।इस मार्गमें आपका पत्र अधिक से अधिक काम करे यही मेरी इच्छा है । इस सुवर्णमहोत्सव के अवसर पर भी मैं पत्रको कुछ भेट न
दे सका इसका मुझे खेद होता है, परन्तु मेरी हार्दिक भावना है कि । जैन धर्म प्रकाश अपने नामके अनुसार काम करता हुआ चिरंजीवी हो!
दरबारीलालजी ( सत्यभक्त ).
RAJull
ILAM
MLAJI
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગો. પોત
એક સરખામણી
“ પરમયાગની ધૂનમાં ચલા યોગીના નૃતિ પ્રત્યે નીકળેલા ઉદ્ગારો. ”
૧ હે રાજન્ ! તમે દેશના રાજા છે, અમે જંગલના રાજા છીએ. ૨ તમે અજ્ઞાનને તામે છે, અમે અજ્ઞાનને જ તાબે કર્યું છે.
૩ તમારે મહેલ, માળા ને પગીચા વસવા માટે છે, અમારે સુંદર ગુફા વસવા માટે છે અને ત્યાં રહીને જગન્નાથના જાપ કરીએ છીએ.
૪ તમે બેસવા સૂવા માટે ગાદી, તકીયા અને શય્યા વસાવી છે, અમે પ્રેમપૂર્વક પૃથ્વી ઉપર કંથા બીછાવી છે.
૫ તમે અતિશય પ્રેમથી મિષ્ટાન્ન ને મેવા સ્વાદ પૂર્વક ખાઓ છે, અમે અંત–પ્રાંત અન્નના ખાનારા છીએ, અમને મિષ્ટાન પર જરા પણ મમતા નથી.
૬. તમે સુંદર વસ્ત્રાભૂષણ સજીને મેાજ ઉડાવા છે, અમે શરીર પર ભસ્મ ચાળીને મેાજ કરીએ છીએ.
છ તમને પાંચે ક્રિયાના વિષયા વ્હાલા છે અને માયાના રાગી છે, અમે મુક્તિવને મેહ્યા છીએ અને પ્રભુની ધૂન અમને લાગી છે. ૮ તમે દરેક કામમાં નોકર પર હુકમ ચલાવા છે, અમે અમારા હાથ ને પગ ઉપર હુકમ ચલાવીએ છીએતે અમારે તાખે છે.
હું તમને કાયમ ચિંતા ને ભયને લીધે શાંતિ મળતી નથી, અમે સદા નિશ્ચિંત ને નિગ્રંથપણે પ્રભુનું ધ્યાન ધરીએ છીએ.
૧૦ તમે સગાસંબંધી અને મિત્રાની સાથે રસ્નેહ રાખ્યા છે, અમે જંગલના પશુ-પક્ષી સાથેના પ્રેમ ચાખ્યા છે.
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક.
૧૧. તમારે હારે ગાડી ને ઘેાડા ફરવા માટે છે, અમે તેવા વાહનાની તૃષ્ણા તજી દઇને પ્રેમપૂર્વક પગને જ વાહન બનાવેલ છે.
૯૩
૧૨ તમે તૃષ્ણા અને પિપાસાવડે નિરંતર ચિત્તને ખાળી રહ્યા છે, અમે સતીષ ને સમતાથી નિરતર ચિત્તને શીતળ રાખ્યુ છે. ૧૩ તમને પાલિક પદાર્થના મેહ લાગ્યા છે, અને રત્નત્રયી મેળવવાના પ્રેમ જાગ્યા છે.
૧૪ તમે અહર્નિશ દ્રવ્યના લેાભી થઇને મદ ને મેહમાં ફ્રો છે, અમે તા નિ:સ્પૃહી ને ત્યાગી થઈને જગત પર ઉપકાર કરવા ફરીએ છીએ. ૧૫ તમારા જીવ કાયમ સંકલ્પ-વિકામાં ભમે છે, અમે સંકલ્પ– વિકલ્પ માત્રને સમાવી દઈને આત્માના ગુણમાં રમણ કરીએ છીએ. ૧૬ તમે એવા ીકરની ફાળમાં ફર્યા છે કે જેથી લવલેશ પણ તમને સુખ નથી, અમે પ્રીકરની ફાકી કરીને ફક્કડ થઇને ફરીએ છીએ. ૧૭ તમારે ન્હાવુ છે, ધાવુ છે ને ઉજળા થઇને વુ છે, અમે તેા દેહુ ઉપરની મમતા તજી દીધી છે તેથી ખાખી થઇને ક્રીએ છીએ.
૧૮ તમને મરણુની અત્યંત ભીતિ છે અને તમારી ઉપર ઉપાધિને ઘણું! બેો છે, અમે તેની ચિંતા તજી દીધી છે તેથી અમારા શિર પર કશે! આજે નથી.
૧૯ તમે સંસારની ઉપાધિમાં રાતદિવસ દુ:ખિયા છે, અમે વૈરાગ્ય અને સમાધિથી ભરપૂર હાવાને લીધે નિર'તર સુખિયા છીએ.
૨૦ તમે સંસારની માયાને અંત:કરણથી વ્હાલી ગણી છે, અમે તેા તન-મનથી તેની માયાને સચા તજી દીધી છે.
૨૧ તમે રમા ( લક્ષ્મી )ને રામા (સ્ત્રી)ની માળા નિર ંતર ફેરવા છે, અમે તે તેને નરકની દીપિકા જેવી જાણીને સર્વથા તજી દીધી છે.
૨૨. તમે કિંદ રાજા મહારાજા હૈ। તે તેમાં અમારે શું? કારણ કે અમારે તા કાંઇ લેવુ દેવુ ન હેાવાથી બેપરવા બનેલા છીએ.
૨૩ તમારા રાહ જુદો છે અને અમારે પણ જુદે છે, કારણ કે તમને ઇંદ્વિચાના ભાગ પ્યારા છે, અમને યાગ પ્યારા છે.
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪ તમારા ભેગ રેગ ઉત્પન્ન કરનારા છે, અમારે યોગ બળ આપ
નાર છે. ૨૫ અમે જીવનને સફળ કરીએ છીએ, તમે તેને વૃથા ગુમાવે છે. ૨૬ તમે સંસારમાં સુખિયા કહેવાઓ છો પણ અંદર તે દુઃખના
દરિયા ભરેલા છે; અમે સંયમમાં શૂરવીર હોવાથી તે દુઃખના
સમુદ્રને તરી ગયેલા છીએ. ર૭ તમે કુટુંબ-કબીલાને વળગી રહ્યા છે, અમે તેને તજી દીધેલ છે. ૨૮ અમે જૂઠી માયાને તજી દઈને મોક્ષને પથે ચાલીએ છીએ, તમે
હજી તેને વળગી રહીને સંસારમાં જ ભમે છે. ૨૯ તમે મિથ્યાત્વમાં ફસાઈને મેહમાયામાં લીન થઈ ગયા છે, અમે
મિથ્યાત્વને નાશ કરીને પ્રભુના માર્ગે ચાલવા માંડયું છે. ૩૦ તમે નારીના ફંદમાં ફર્યા છે, અમે તેને નરકની બારી જાણીને
તજી દીધી છે. ૩૧ તમે માયાના વશવતીપણાથી અનેક સ્થાનકે શિર કા છો,
અમે પરમાત્મા સિવાય બીજા પાસે મસ્તક નમાવતા નથી. ૩ર તમારા હૃદય પાપથી ભરેલા છે, તેથી ત્યાં ધર્મ સમાને નથી;
અમે હૃદય નિર્મળ કરેલું હોવાથી ત્યાં ધમેં નિવાસ કર્યો છે. ૩૩ તમે કોઈ પણ જાતના વ્રતનિયમ લીધા નથી અને અમે તો
જૈનમુનિના પાંચ મુખ્ય નિયમ પાળીએ છીએ. ૩૪ તમે માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિના મેહમાં નિમગ્ન છો, અમે તેને
મોહ તજી દઈને ત્યાગીને ભેખ સ્વીકાર્યો છે.
આ મુકાબલે વાંચી, વિચાર, બેમાંથી જે લાઈન અંગીકાર કરવા યોગ્ય લાગે તેને માટે યથાશક્તિ પ્રયત્ન કરવાની ભલામણ છે.
કુંવરજી
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કુશ
શ્રી નેમ-રાજુલના વિવાહ અને વિરહની વાત કોણ નથી જાણતું ? પણ એ સનાતન પ્રેમ-કથામાં જૈન કવિઓએ આદર્શ, મર્યાદા, સુરૂચી વિગેરેનું કેવું જતન કર્યું છે, અને બીજા પ્રેમપ્રસંગો કરતાં, આ સનાતન પ્રેમ-કથામાં શી વિશેષતા છે તે શ્રી નાગકુમાર મકાતી, આ લેખમાં સરસ પૃથક્કરણ સાથે સમજાવે છે.
-
ઘણા જૂના કાળથી “કૃષ્ણ અને રાધા” ની જોડલીએ ગુજરાતી સાહિત્યમાં જેનેતર કવિઓને કવિતાનું વસ્તુ પૂરું પાડ્યું છે. તે એટલે સુધી કે તદ્દન અર્વાચીન કાળનાં કાવ્યોને છોડી દઈએ તે બાકી રહેલા ગુર્જર કાવ્યસાહિત્યને મોટો ભાગ કૃષ્ણ અને રાધિકાના જીવનમાંથી વીણી કાઢેલા પ્રેમપ્રસંગેથી ભરપૂર છે. આ જોડીએ કવિઓને જબરદસ્ત પ્રેરણા આપી છે અને પરિણામે પ્રેમ અને ભક્તિભર્યા શૃંગારનાં કાવ્ય ચેકબંધ રચાયાં છે.
લગભગ આ જાતની જ પ્રેરણા જૈન કવિઓને તેમ-રાજુલ” ની જોડીએ પાઈ છે. જેમ-રાજુલના પ્રેમ, વિરહ અને ઉપાલંમાંથી વસ્તુ લઈ ઘણાં સુંદર કાવ્યો લખાયાં છે. જેન ગૃહસ્થાએ અને ત્યાગી કવિઓએ આ યુગલમાંથી એકસરખી પ્રેરણા લીધી છે અને તેમાંથી નિપજેલો ફાલ હૃદયંગમ, રસિક, શૃંગારયુક્ત, ભક્તિપ્રધાન અને ગુજરાતી સાહિત્યમાં અગ્રસ્થાને ઉભે હોય તે છે. કેટલાંક કાવ્યો હિંદી અને વ્રજભાષામાં પણ છે.
અલબત, કૃષ્ણ-રાધિકા” અને “નેમ-રાજુલ” ની પ્રેરણામાં એક મહત્વને તફાવત છે. કૃષ્ણ-રાધિકાનું વસ્તુ લઈ નીપજેલાં કાવ્ય
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ મને ઘણો ભાગ બાહ્ય શૃંગારથી લચી પડત, કવચિત્ બિભત્સમાં પણ પરિણમે છે અને રસિકતાનો અતિરેક થતાં સુરચિભંગ કરે છે. તેમ– રાજુલના વસ્તુમાંથી પ્રકટેલાં કાવ્ય આનાથી તદ્દન ઉલટ પ્રકારનાં છે. મર્યાદિત શૃંગાર અને વૃત્તિઓના નિખાલસ આલેખનથી આ કાવ્યો સુરૂચિમાં વધારે કરે છે અને ઉંચા પ્રકારની રસવૃત્તિ પ્રદર્શિત કરે છે. મોટા ભાગનાં કાવ્ય સંસારથી વિરક્ત ત્યાગી પુરૂષના હાથે લખાયેલાં હાઈ ભક્તિપ્રધાન જ રહેલાં છે.
નેમ–રાજુલના પ્રેમપ્રસંગો ઉપર આળેખાયેલાં કાવ્યોમાં ઉંચા પ્રકારનું કવિત્વ અને ઉમિવિધ્ય ભરેલું છે. નાજુક પ્રસંગેનું આલેખન તદ્દન નાજુકાઈથી થયું છે. તેમ–રાજુલને પ્રેમપ્રસંગ અધુરે અટકી ગયેલો એટલે પરિણીતાવસ્થા અને સંગ પછીની વિરહદશાનો તેમાં તદ્દન અભાવ છે. દેહલાલસા સિવાયને તેમનો પ્રેમ માત્ર સાત્વિક છે. નેમ સાથે પ્રત્યક્ષ મિલન નહિ થવા છતાં રાજુલ એક સાચી આર્ય રમણીને શેલે તેવા પ્રેમનું નિદર્શન કરાવે છે. જયા-જયન્તમાં કવિ ન્હાનાલાલે રજુ કરેલ આદર્શ ઘણાને કૃત્રિમ, કલ્પનામય અને આચરણમાં ન મૂકી શકાય તેવો લાગે છે; પરંતુ એ ભવ્ય આદર્શ રાજુલે જીવનમાં ઉતારી બતાવ્યો છે. મનથી વરી ચૂકી એટલે તનથી પણ વરી ચૂકી એ સૃજનજૂની આર્ય ભાવનાને તે પ્રત્યક્ષ કરી બતાવે છે, તેથી રાજુલ પરમ પ્રેમમૂર્તિ છતાં નૈષ્ઠિક બ્રહ્મચારિણી છે અને તેનામાં આ બે વિધાભાસી તત્ત્વોને સુમેળ સંધાયો છે. પ્રેમની જલદતા તેને પતિને રાહે ચાલી આત્મસાધના કરવા તરફ દેરે છે અને અંતમાં ક્ષાધિકારિણી બનાવે છે. - કવિઓનાં હૃદય હલમલાવતો અને તેમનામાં પ્રેરણા પ્રકટાવતો નેમજીવનને પ્રથમ પ્રસંગ શ્રીકૃષ્ણની પત્નીઓ અને નેમજીની ભાભીઓ, બ્રહ્મચારી જીવન ગાળવાની આકાંક્ષા સેવી રહેલા નેમજીને લગ્ન કરવાનું સમજાવે છે ત્યારે આવે છે. પરિણુત જીવનના ફાયદા, કુંવારા જીવનના ગેરફાયદા અને જીવનમાં પત્નીની જરૂરીયાત વર્ણવતાં દુન્યવી ડહાપણ અને સમાજજીવનને પણ કવિઓએ અચ્છો ખ્યાલ આવે છે. રાધિકા અને બીજી કૃષ્ણની ભાર્યાઓને મજીને લગ્ન કરવા સમજાવે છે –
વિવાહ માને નેમજી, દેવર મેરા છે, મને કરવાના બહુ કડ, એ ગુણ તારા છે.
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
નારી વિનાનું આંગણું, દેવર મેરા , જેમ અલૂણે ધાન, એ ગુણ તારા છે. નારી જે ઘરમાં વસે, દેવર મેરા છે, તે પામે પણ માન, એ ગુણ તારા જી. નારી વિના નર હાલી જિસ, દેવર મારા જી, વલી વાંઢા કહેશે લેક, એ ગુણ તારા છે.
( શ્રી રૂપચંદ) નારી વિનાનું આંગણું મીઠા વિનાના ખોરાક જેવું છે. જ્યાં સ્ત્રી હોય છે તે ઘેર જ મહેમાનોનું સારું સ્વાગત થાય છે. નારી વિનાને પુરૂષ હાલી (મવલી) જે ગણાય છે અને લોકો તેને વઢે કહે છે, પરંતુ નેમજી સમજતા નથી. ભાભીઓ બી વિલક્ષણ ઉપાય કરે છે. નેણકટાક્ષ, અંગમરોડ, વેધક વચને, વેણી ઉછાલન, અંગુલીથી ગલીપચી અને કુચપ્રહાર જેવાં અનેકવિધ સ્ત્રીતિનાં સબળ અને સચોટ હથિયારનાં ઉપગ કરે છે. તેનું રસિક વર્ણન કરતાં વાચક માનવિજયજી લખે છે કે:
કઈક તાકી મૂકતી. અતિ તીખાં કટાક્ષનાં બાણ રે; વેધક વલણ બંધૂક ગોળી, જે લાગે જાયે પ્રાણ રે. અંગુલી કટારી દેચતી, ઉછાલત વેણી પાણ રે; સિથો ભાલા ઉગામતી, સિંગી જલ ભરે કાક બાણ રે. કુલદડા ગળા નામે જે સત્વ ગઢે કરે ચેટ રે;
કુયુગ કરિયુંભ લે, પ્રહરતી હૃદય કપાટ રે. તે પણ નેમજીને કાંઈ અસર થતી નથી અને મોહસુભટ દશે દિશામાં ભાગી જાય છે.
શીલ સનાહ ઉન્નત સત્વે, અરિ શસ્ત્રને ગેળા ન લાગ્યા રે;
સેર કરી મિથ્યા સવે, મેહ સુભટ દસે દિસે ભાગ્યા રે. ભાભીઓ દિયર સાથે નિર્દોષ ભાવે કેટલી હદ સુધી છુટ લઈ શકતી અને ધીંગામસ્તી કરી શકતી તેને પણ આ કાવ્યથી સુંદર ખ્યાલ આવે છે. કદાચ આ યુગના શિષ્ણવર્ગમાં આ જાતનું તેફાન વધુ પડતુ અને નિર્લજજ ગણાઈ જાય. સમજાવટ આગળ ચાલે છે.
અહો હે હેરી ચલો સખી, નેમ વ્યાહ મનાય, અહ૦ હુકુમ ભયો રે અબ મેરલીધર, ભર હો ગુલાલકી જેરી; કંચન માટ ભરે કેશર, મૃગમદ અંબર ઘેરી.
અહ૦
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભરી ભરી લે ! કનક પિચકારી, ગજગામિની મિલી ગારી; હચતલ તાલ મૃદંગ ભયે ધ્વનિ, રાગરગ ચિત્ત ચેરી. મધુઅનસેમિલી ગ્વાલ બાલ ક્ષ, ખેલત નવ રસ હારી; કરાર ભરી ખંડા ખલી ઝીલત, છરકે ફૂલેલ સે। ભેરી. ખેચાયે હીંડારવા ઝુલાવતી, કર ગ્રહી કંચન ડેરી; ગાવત ફાગ સમે મિલ ગેાપ્ત, અનસકે હસત મુહુ ગારી. અંગી બારિ ઉરાજ દિખાવતી, વિનતિ કરતી કરજોરી; ચૂંટકી દેવે હસે કહે કરેા, રાજુલ બ્યાહ કિસારી.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
X
X
×
ચુઆ ચુ ચંદન મૃગમદ કેશર, લાલ ગુલાબ અભિર; ભર પિચકારી ગુલાબકી હા, છાંટે પ્રભુને વિનીર.
X
હા
X
For Private And Personal Use Only
અહા
હા
.
.
અહા
( શ્રી ઉત્તમસાગર )
6
( શ્રી ગાતમ )
મનાવનઆઇ; સાહી.
પાલવ
સરેાવર તીરે ધૂમ મચા, ગોપી સબ બ્યાહ સ્થાપી. આસને તેમ પ્રભુ', કહે ઘેરી ભાનુમારી દેવર તેહને, પરણો તુમે એક
અત્રીરા
સહસ લુગાઈ;
કુમારી કન્યા, જે સંસારે સુખદાઇ. ભર પિચકારી કૅસર રંગ છાંટે, ગુલાલસે ધરતી છાઇ; છૂટા કેમ હવે સાંકડે આવ્યા, માન્યા વિના કહે ભાન્નઇ.
( શ્રી ધરમચંદ )
શ્રીકૃષ્ણુને ખત્રીશ હાર રગની પિચકારી મારે છે
ભાભીએ કહે છે કે તમારા ભાઇ સ્ત્રીઓ છે. તમે એક તા પરણેા. એમ કરી અને કહે છે કે હવે સપડાયા છે. વિવાહ માન્યા વિના છૂટાશે નહિ. ભર પિચકારી તેમ મુખ પર ડારે, શિર પર ગાગર ઢારી, હસ ગયે તેમ પ્રભુ મુખસે ન લે, માન્યા વ્યાહ કરોરી; લગ્ન લીએ સબ મૂત કલ્યાણકે, રાજુલ રૂપ રંગ ગોરી.
( શ્રીચિદાન‘૪ )
રંગઢંગ જોઇ તેમ
છતાં નેમજી માન રહે છે, પરંતુ ભાભીએના નાથી હસી પડાય છે. હાસ્ય અને માનને વિવાહ કરવાની સંમતિ છે એમ ભાભીએ માની લે છે. વિવાહ નક્કી થાય છે. લગ્નના વરઘોડા
Page #118
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
સુવણ મહાત્સવ અફ ઃઃ
ચઢે છે. તેમજી રથમાં બેસી કન્યાને માંડવે તારણ સુધી આવે છે. ગૈારવ દેવા ભેગાં કરેલાં હરણીયાં અને પશુએના કરૂણ આક્રંદથી તેમના હૃદયમાં દયાના ફુવારા પ્રકટે છે. તેમને આત્મા ધાર હિંસા સામે મળવા ઉડાવે છે. પશુઓને બ ંધનમુક્ત કરાવી હિંસા ઉપર રચાયેલા લગ્નને ઠાકર મારી તેમ રથને પાછા વાળે છે. ગિરનાર પર્વત ઉપર જઇ સંસારના ત્યાગ કરી આહિંસા પરમો ધર્મ'ની માંગ પૂકારે છે.
(6
ખાળા
ખીજી બાજુ વાગ્માનના પિતને જ મનથી વરી ચૂકેલી આ રાજુલને આ બનાવની ખખર પડતાં સખ્ત આઘાત થાય છે. તે ઍફાટ રૂવે છે અને વિયેાગમાં ઝૂરે છે. આ પ્રસંગ ઉપર ઘણા કવિઓની લેખિનીએ ચમકી છે અને પ્રેમીલસૂફ઼ીનુ અમર સાહિત્ય રચાયુ છે.
પ્રથમ તેા રાજુલ ઉપાલંભ આપે છે:
ચંદ્ર કલકી જેથી રે હાં, રામને સીતા વિયેાગ; તેવુ કુરંગને વયડે રે હાં, પત આવે કુણુ લેગ ? ઉતારી હું ચિત્તથી રે હાં, મુક્તિ ધૂતારી હેત; સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહશુ` કવણ સંકેત ? પ્રીત કર`તાં સાહીલી રે હાં, નિરવહેતાં જંજાળ; જેડવા વ્યાલ ખેલાવવા રે હાં, જેહવી અગનની ઝાળ.
રેરે
( શ્રીયોાવિજયજી ઉપાધ્યાય )
જેનાથી ચંદ્ર કલકિત ગણાય છે અને જેનાથી રામ ને સીતાના વિયેાગ થયેા છે એવા હરણના વચનથી તમે જતા રહેા છે! એથી કયા લેાકને ( માણસને ) તમારી પ્રતીતિ ( પત ) આવે ? કારણ કે ખરેખર તેમ નથી પરંતુ અનંત સિધ્ધાએ ભાગવેલી તારી મુક્તિ ( અહીં અનેક પુરૂષાએ ભાગવેલી ગુણકાની સાથે મુક્તિને સરખાવી છે )ની સાથેના સંકેતથી મને તમે ચિત્તમાંથી દૂર કરી છે. પ્રીત કરવી સહેલી છે; પરંતુ નિહવી-ટકાવવી એ સર્પની સાથે અને અગ્નિની જ્વાળા સાથે ખેલાવા જેવુ મુશ્કેલ કાર્ય છે.
રાજીલ ઉપાલંભમાં આગળ વધે છે અને કહે છે કે તમને પશુની દયા આવી પણ માણસની દયા ન આવી. આ તે કઇ જાતની દયા ?
આંગણ આવી પાછા વળ્યા, મારા વહાલા જી, ક્ષત્રીયકુળમાં લગાવી લાજ, હાથ ન ઝાલ્યુંા જી,
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ શ્રી જૈન ધમ પ્રકાશ
તમે પદ્યુતણી કરૂણા કરી, મારા વહાલા જી; તમને માણસની નહીં હૅર, હાય ન ઝાલ્યો છ.
X
X
શિવવè' એવું રૂપ રે,
મુજ મુકીને ચિત્તમાં ધરી જિન ભૃપ. મારા પ્રીતમજી.
( શ્રીપદ્મવિજયજી )
શિવવધૂનુ એવું તે કેવું રૂપ છે કે મને મૂકીને એને ચિત્તમાં ધરી
X
X
રાજુલ કહે છે. શામળા ! કેમ પાછા વળિયા ? મુજને મુકી નાથજી. કાનાથી હળિયા ? પશુ–દયા મનમાં વસી, કેમ મ્હારી ન આણે સ્ત્રીને દુ:ખી કરી પ્રભુ ! હઃ ફોગટ તાણા. લગ્ન ન કરવાં જે હતાં, કેમ આંહી આવ્યા ? પોતાની મરજી વિના, શું ખીન્ન લાવ્યા ? ઋષભાદિક તીર્થંકરા, ગૃહવામે વસિયા; તેનાથી શું તમે જ્ઞાની કે, આવી ક્રૂરે ખસિયા ? શુકન જોતાં ન આવડયા, કહેવાતા ત્રિજ્ઞાની; બનવાનુ એમ જે હતું, વાત પહેલા ન જાણી. જાદવકુળની રીતડી, ખેલ ખેલી ન પાળે; આરંભી પડતું મૂકે, તે શું અનુવાળે ? કાળા કામણગારડા, ભીરુ થઇ શુ વળિયા ? હુકમથી પશુ દયા, આણુ માનત અળિયા. વિરાગી તે મન હતું, કેમ તારણ આવ્યા ? આ ભવાની પ્રીતડી, લેશ મનમાં ન લાવ્યા. મારી દયા કરી નિહ જરા, કેમ અન્યની કરશે ? નિર્દય થને વાલ્હમા, કેમ કામે કરશે ? વિરહ વ્યથાની અગ્નિમાં, બળતી મને મૂકી; કાળાથી કરી પ્રીતડી, અરે ! પોતે હું ચૂકી.
( શ્રીરૂપચંદ )
For Private And Personal Use Only
( શ્રીબુદ્ધિસાગર ) ઋષભદેવાદિ તીર્થંકરા ગૃહવાસે વસ્યા છે. તેના કરતાં પણ તમે શુ' વધુ જ્ઞાની થઇ ગયા ? ત્રિકાળજ્ઞાની કહેવાએ
છે તેા શુકન જોતાં
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
સુવર્ણ મહોત્સવ અંક. : પણ ન આવડ્યા? અરે ! પહેલાંથી ખબર સરખી ન પડી ? વૈરાગી મન હતું તો તરણ સુધી આવવાની શું જરૂર હતી ? મારી ઉપર દયા ન કરી તે બીજાની શું કરવાના છે? ખરેખર કાળાથી (કે જેનું હૃદય પણ કાળું જ હોય છે એવો આક્ષેપ છે) પ્રીત કરવામાં મેં જ ભૂલ કરી. રાજુલ સખીઓને કહે છે:
જાઓ રે સહિયર નેમ મનાવો, જિમતિમ કરીને પાછી લાવે; કારણ એહનું કહેતાં જાય, એવડા રૂસીયા સ્થાને થાય ? મંદિર માહરે રે નાવ્યા, કોઈએ દીસે છે ભરમાવ્યા; રાજા હોયે કાનના કાચા, એ ઉખાણું જગના સાચા.
( શ્રીદીપવિયે) રાજાએ કાનના કાચા હોય છે એ કહેવત સાચી લાગે છે, પરંતુ નેમ પાછા વળે એમ હતું જ નહિ. વિરહાગ્નિ સતેજ થાય છે અને રાજુલ શેક કરે છે.
મેં કૂડા કલંક ચઢાવિયાં, મેરા વહાલા છે; નાખ્યાં અણદીઠાં આળ, હાથ ન ઝાલ્યો છે. મેં પંખી ઘાલ્યા પાંજરે, મારા વહાલા જી; વળી જળમાં નાખી જાળ, હાથે ન ઝાલ્યો જી. મેં સાધુને સંતાપીયા, મારા વહાલા છે; મેં માય વિછોડ્યા બાળ, હાથ ન ઝાલ્યો છે. મેં કીડી દર ઉઘાડીઆ, મેરા વહાલા છે; વળી મરમની બોલી બોલ, હાથ ન ઝાલ્યો છે. અણગળ પાણી મેં ભર્યા, મારા વહાલા છે; મેં ગુરૂને દીધી ગાળ, હાથ ન ઝાલ્યો છે.
( શ્રી રૂપચંદ) આ વિલાપ ઉત્તરાના વિલાપને બરાબર મળતો આવે છે. આ પ્રસંગ ઉપર ઘણું સુંદર કવિત્વમય બાર માસીઓ રચાઈ છે. કેટલીક અતિ પ્રચલિત છે. આ બાર માસીએ જતુ વર્ણન અને નિસર્ગ વર્ણનથી ભરપૂર છે. કેટલીકમાં કવિઓએ રાજુલની વિરહદશા ઉપર વાસ્તવિકતાને કોરાણે મૂકી સામાન્ય કક્ષાની પરિણીતા વિયેગી સ્ત્રીઓ કામવરથી પીડાતી હોય અને જે વર્ણનો આપવામાં આવે તેવાં વર્ણને આપ્યાં છે. આ વસ્તુ ઔચિત્ય ભંગ કરનારી છે અને રાજુલ જેવી કુંવારી, પરમ
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે
ચ હોત તો તેઓ આવીને વિરહિણી સ્ત્રીને
જી
૧૦૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ સાધ્વી અને સહજ સંન્યાસ માર્ગની અધિકારિણી માટે અણછાજતી હોઈ હૃદયમાં ખટકે તેવી છે. કવિઓએ જરાક સંયમ અને વિવેકદ્રષ્ટિને ઉપયોગ કર્યો હોત તો તેઓ આવી ગંભીર ભૂલના ભંગ ન થઈ પડત, પરંતુ કાવ્ય રચી નાખવાની તમન્નામાં અને વિરહિણી સ્ત્રીનું આબેહૂબ ચિત્ર દોરવાની લાલચમાં તેઓ રાજુલની જેવા નિષ્કલંક ચારિત્રવાળી સ્ત્રીને માટે અન્યાય કરી બેઠા છે. પ્રેમાનંદ જે મહાકાવ પણ વિરહિણ દમયંતીનું ચિત્ર આળેખતાં વાસ્તવિકતા અને આચિત્ય વિસરી જાય છે તે આપણું કવિએ એ બાબતમાં ગોથું ખાઈ જાય તેમાં નવાઈ નથી; તથાપિ કાવ્યદ્રષ્ટિએ એમાંના કેટલાક નમૂના ઉત્તમ હોઈ જોવા જેવા છે. કેટલાકમાં તે તે વખતના સમાજનું પ્રતિબિંબ તાદશ્ય પડેલું છે.
સખિ ! ક્યા રે કહું અવદત, વિયેગી દુઃખીતણા, દુનિયામાં દુર્જન લેકે, હાંસી કરે ઘણ; મીઠી લાગે પરની વાત, અગન પગ ન લહે, કના મેભ ચૂર્વ કેના નેવ, તે મુખ ના કહે.
સખિ ! વૈશાખ વનમાંહે રે, હળે હીંચતા, કદલી ઘર ફુલ બીછાય, ખુશીથી નાચતા; સરવર જલ કમલે કેલ, કરંતા રાજવી, મુજ સરખી છબીલી નાર, લગન લઈ લાજવી.
સખિ ! આવિ માસ આષાઢ, ભરે જળ વાદળી, ગરવે ટહુકે મેર, ઝબૂકે વીજળી; વરસાતે વસુધા નવ–પલ્લવ હરીયાં ધરે, નદી નાળે ભરીયાં નીર, બે પીઉ પીઉ કરે.
(શ્રી વીરવિજ્ય)
આવશે ભાદ્રવ માસ, મેહુલા માતા રે, આંસુડે માંડયો વાદ, વિર હે રાતા રે; વિરહાનલ તિહાં વીજ, ખીજ કરાવે રે, એ દુઃખ સહુ મિટી જાય, જે પીયુ ઘર આવે રે.
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુવણૅ મહાત્સવ ક. ૩
www.kobatirth.org
હાં રે કાર્તિક કાતી ત વિ હુ ણી એછા જળમાં આ રાજુલ સૂની સેજ, તે હાં રે માગશર માસે મુઝ,
જેમ, કાળા કાપે રે, વ્યાપે રે;
વિ ર હે
જપે રે,
વિલપે રે.
ન આવે રે,
અમ અબલા અવતાર, તે કિમ વે રે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાર,
મીન, તે જિમ
તિમ
નિંદ
X
કહીયે રે ?
દિવસ તે જિમ તિમ જાય, વિરહ સહીયે રે, રસણી કેમ વિહાય, કેહને આભ્યા માહુ જ માસ, તેમ કાષ્ટ દૂતી લાગી કાન, તેણે
ન
X
X
X
X
આવ્યા રે, ભરમાવ્યા રે.
X
ગુંજે રે;
ચૈત્ર જ માસે અખ, માયા રંગે કાલિ કરે રે કલ્લોલ, મધુકર ફુલી નવ નવર્ગ, સહુ વન રાજી રે, ૐંત વિના ન સુહાય, વિરહે દાઝી રે. વૈશાખે પાકી શાખ, કાખ જ નીલી રે, હું તબેલીના પાન, તિમ થઇ પીલી રે; સૂડલા કહેજે જાઈ, સહસા વનમાં રે, મારી દેહતણી ગતિએ, ધારે। મનમાં રે. ( શ્રી કવિયણ )
આમાંનું ઘણું વર્ણન અવાસ્તવિક અને અનુગતું લાગે છે, પરંતુ વાસ્તવિકતાનું ખૂન કવિઓને હાથે થતું હશે તેટલું બીજા કોઈને હાથે ભાગ્યે જ થતુ હશે. એટલે અક્ષતન્ય છતાં નિભાવી લેવાનું જ રહે છે.
૧૦૩
વસંત વનનું નીચેનું કાવ્ય અતિ સુંદર છે:
યા ઋતુ ખેલની અક્ષ આઈ, વનરાઇ વિકસત, અલ જાઉં, અલિ અલિ ગુજીત કાકીલ કલરવ, ખેલત ખેાલ અનંત;
ક્રિસેકર વાલિમ બિન રહુ. હા, અહા મેરે, ખલ ન”, લાગ્યા છે તેમશુ નેહ, વિરહકી વેદન કર્યું સહુ. હે.
For Private And Personal Use Only
અબ ક્ળે વન કેતકી ફૂલે, કલે બકુલ પલાસ ખસ જા, મે મન ફૂલિત તેા મન વિકસિત, જે હાથે પ્રીતમ પાસ; કિસેકર.
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ.
મલય સમીર અબીર અરગન, અંતર અગર ઘનસાર, બલ જાઉં. મૃગમદ કુંકુમ કસર ઘોળી, ક્યા કરું બિનુ ભરતાર. કિસેકર. ભજન ભજન ભૂષણ જન, અંજન મંજન ચીર, બલ (ઉં. કયાલ કરે સાજન મનરંજન, ઘરે નહી નણદીકે વીર. કિસેકર.
( શ્રી ઉત્તમસાગર ) નેમે ન જાણે મેરી પીર પીર બાઈ રે બાઈ બાઈ, નેમે ન જાણે તેરણથી રથ ફેરવી ચાલ્યા, દાઝયો હૈડા કે હીર હીર, ચરરરરરર. નેમે. ચંદદની મૃગલોયણી રે, પ્રેમનો માર્યો અને તીરે તીર, ખરરરરરર. નેમે આંસુડાં ઝરતી ધરણી ટલી રે, જેણે અસાઢે નીર નીર, જરરરરરરર. નેમે શિવરાજ કહે નેમ રાજુલ દવે, કમરૂપીઆ ફાડ્યા ચીર ચીર, ચરરરરરરર. નેમે
(શ્રી શીવરાજ) મહારા પીયુજીની વાત રે, હું જેને પૂછું ? જેને પૂછું તે તો દૂર બતાવે, સબહીં રે લાલા સબહીં ધૂતારા લેક રે. હું કને૦ દાદુર મેર એયિારે બોલે, કોયલ રે લાલા કાયલ શબ્દ સુણાવે છે. હું કને ઝરમર ઝરમર મેહુલા રે વરસે, મુંદ પડે લાલ બંદ પડે રંગ ચલે રે. હું અને આંબો રે મે ને કેસુડા ફુલ્યો, આવ્યો રે વાલા આવ્યો માસ વસંત છે. હું કે કટકે રે કાગળ લખી લખી મેલું, કઈ સહસા રે લીલા સહસાવનમાં જાય રે. હું કને નેમજીને જઈને એટલું કહેજે, રાણી રાજુલ રે રાણી રાજુલ ધાનને ખાય રે. હું કનેક
(શ્રી મોહનવિજ્યજી)
ઘેર આવે મનડાના ચેર, નિપટ ન થાઓ નાથ કઠોર. ઘેર આવો પદ્માક્ષી પશુ વચને છાંડવી, ને ઘટે પીયુ ચકોર. નિપટ સબ વનરાજી વસંતમાં ખીલી, ભમરા ભમે ચિહું કર. નિપટવ સોળ શણગાર કરી રાબે બાળા, વસંત ખેલે ઠેર ઠેર. નિપટવ કોયલ ટહૂકે આંબા ડાળે, કળા કરી નાચે મેર. નિપટવ અવસર જાણ થઈ મત ચૂકા, શું કહીએ ઘણા કરી સેર. નિપટવ
( શ્રી ધમચંદ)
*
શામ
નેમજીસે કહી મેરી, કહી મેરી રે, શામ એ કહીઓ મરી, તરણ આયે કીને ભરમાએ છેડ ચલે અભિમાની, હરિ હરિ લાલા, પશુવનકે શિર દોષ ચઢા, તારી પ્રીત પૂરાની, દયા નહિ દિલમેં આણી,
શામળ છોડ શામ૦
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
38
2⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀................................................................................................................................................
?
www.kobatirth.org
3----
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુ વ ણુ વિશેષાં કે ના લે ખટકો : :
સુશીલ,
3.
5..................................................................................................................................................................................................................................................................
For Private And Personal Use Only
5mm
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ?? ચૂક પડી તે મુહસે કહીઓ, અસી ના કરીએ રાધાની હેરિટ આઠ ભોંકી પ્રીત બંધાણી, નવમે ચલે કયું છોડી, શામ તેરી સુરત ના દેખી. શામ
(શ્રીરગવિજ્ય) આવા અસહ્ય હૃદયમંથન પછી રાજુલની સ્થલ ઉપરની પ્રેમમૂછો ઉતરી જાય છે. તેને વૈરાગ્ય ઉપજે છે. સંસાર અકારે ભાસે છે. પતિને ત્યાગમાગે અનુસરવાને પોતાનો ધર્મ માને છે. મહાવ્રત લઈ નેમજીની પાછળ આત્મકલ્યાણ કરવા માટે બ્રહ્મચારિણી વેષે મહાનિનિષ્ક્રમણ કરે છે. ગરવા ગિરનાર ઉપર રાજુલ જાય છે, જ્યાં પોતાનો પ્રિયતમ સત્ય ધર્મને સાક્ષાત્કાર કરવા મળે છે. પિયુની પાછળ જોગણ બની સહસાવનમાં જઈ સંજમ લે છે.
ગૃહકું છોડી કરમકું મરડી, પીયા પાસે જઈ જઈ રે કુંવારી, સાવન જઈ સંજમ લીને, મોહરાય
છોડી. પિયા બિના રે કંસે ખેલું હારી છે રાજીમતી નિજ શક મિલન, જિનકે આગે દેડી, નેમ રાજુલ દોએ મુકત સધાઈ, કલ્યાણ રૂપ ભાઈ ડી.
( પીયા બિના રે કેસે ખેલે હોરી ? આમ રાજુલ મુક્તિરૂપી પિતાની શક્યને સામનો કરવા જાય છે અને પોતાના પ્રિયતમ સાથે હળી ખેલે છે. સંસારમાં ખેલાતી હોળી કરતાં આ જૂદા જ પ્રકારની છે –
રાજુલ સુંદર નાર, શામ સંગ ખેલત હોરી. રાજુલા ગ્યાનો ઉડત ગુલાલ, શીલકી કેસર ઘોરી, તપ જપ સંજમ ભરી પિચકારી, કામ ક્રોધકું તોરી રે માઈ. રાજુલા દાનકો અબીર મંગાય કેરે, ભાવ શુદ્ધ ભરકે ઝોરી, પંચ મહાવ્રત ચંદન છાંટ, અગા સમરસ ઘેરી રે માઈ રાજુલ૦ આ વિધિ રમી ફાગ, શામણું મન સુધ હોરી, ચતુરકુશળ તેરે ભવ ભવ સેવક, વંદુ બે કર જોરે માઈ. રાજુલ૦
( શ્રીચત્રકુશળ) આમ નેમ-રાજુલની જેડીએ અનેક કવિઓનાં હદય બહલાવી સેંકડે અમર પંક્તિઓનું સર્જન કરાવ્યું છે. સનાતન પ્રેમની આ સૃજનજાની કથા હજીયે અનેક આત્માઓને પ્રેરણા આપી તેમને અનંતાનંદમાં લીન કરે એ જ અભ્યર્થના.
શ્રી નાગકુમાર મકાતી.
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ પિતે આ લેખમાં પ્રારંભમાં જ કહે છે કે તે પોતે જૈન ધર્મના ખાસ અભ્યાસી હોવાનો દવે નથી ધરાવતા, એટલું છતાં દીક્ષા–પ્રકરણને અંગે એમને જે કંઈ જાણવાનું-સાંભળવાનું અને વિચારવાનું મળ્યું. તેના પરિણામે તેમના દિલ ઉપર જે અસરો અંકાઈ તે અહીં ટૂંકામાં–મુદ્દાસર રજુ કરી છે.
૧. હું કંઈ જૈન ધર્મને ખાસ અભ્યાસી નથી. જેન ધર્મ સંબંધી જે કંઈ મારા જાણવામાં આવ્યું છે તે વડેદરા રાજ્ય તરફથી બાળદિક્ષાને પ્રતિબંધ કરે કે કેમ? એ વિષે નિમાએલી સમિતિના અધ્યક્ષ તરીકે જ જાણવામાં આવ્યું છે, તો પણ મારા જેવા જૈનેતરને “શ્રી જૈન ધર્મ પ્રકાશ” જેવા માનવન્તા અને ઘણાં વર્ષથી જેન બંધુઓની સેવા કરતા માસિકના સુવર્ણ મહોત્સવ વિશેષાંકના શુભ પ્રસંગે તેના સંપાદકે તરફથી કંઈ લખી મોકલવાને આમંત્રણ મળે એ હું મોટું માન સમજું છું અને તેથી જ આ લેખ લખી મોકલવાને પ્રેરા છું.
૨. હિન્દુ, જૈન અને બીજા કેટલાક ધર્મમાં એવી માન્યતા છે કે કર્યા કર્મ ભેગવવાનાં છે અને જ્યાં સુધી કર્મને ક્ષય થઈ જીવાત્મા પર માત્મા સાથે મળી જઈ મોક્ષ ન પામે ત્યાં સુધી કરેલાં કર્મ પ્રમાણે પુનજન્મ લેવા પડે છે. જે કર્મનાં ફળ વર્તમાન જીવનમાં પૂરેપૂરાં ભેગવી લેવાતાં નથી તે મૃત્યુ પછી પણ આત્માને વળગી રહે છે અને નવા ભવનું કારણ બને છે. તે પ્રસંગ બને તેટલે થેડે આવે અને કર્મને
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અક
૧૦૭
ક્ષય થઇ મુક્તિ મળે એટલા માટે સાંસારના ભૌતિક પ્રયાસેાને અસાર માની તેને ત્યાગ કરી ધાર્મિક ધ્યાન ધરવા અને તપ કરવા હિન્દુઓમાં સન્યાસ અને જેનેામાં દીક્ષા લેવામાં આવે છે. ઇસ્લામ અને ખ્રીસ્તી ધર્મીમાં સન્યાસ લેવા જેવું કંઇ નથી પણ કદાચ કાઈને દુનિયાદારી ઉપર (વિરક્તિ) વૈરાગ્ય આવે તેા તે એકાન્ત જીવન ગાળે છે. કેટલાક ધર્મ ગુરૂએ ઘરબારી પણ હેાય છે. ઇસ્વીસનના સેાળમા સૈકામાં ખ્રીસ્તી ધર્મમાં સુધારા (ફર્મેશન) થયા તે પહેલાં મઠ અને તેમાં રહેનાર સાધુ-સાધ્વીઓની ઘણી ધમાલ એ ધર્મ માં હતી, પણ તે પછી પ્રેટેસ્ટટ સપ્રદાયમાં તે તદ્દન નીકળી ગઇ છે અને માત્ર રામન કેથેાલિક સંપ્રદાય કે જે જૂના રિવાજને વળગી રહ્યો છે તેમાં જ રહેલી છે. પણ સાધુ-સાધ્વી લાયક ઉમ્મરના થયાં હાય, સ્વેચ્છાથી દુનિયાની ઉપાધિએથી દૂર રહેવા માગતા હાય તે જ સાધુ-સાધ્વી અને છે. સાધુ થવા ઇચ્છનાર સાધુ થતી વખતે અવિવાહિત હાવા જોઇએ અને તેણે એછામાં ઓછાં ૭–૮ વર્ષ સાધુઓની ચાલતી કાલેજમાં અભ્યાસ કરી પરીક્ષામાં પસાર થવુ જોઇએ.
૩. હિન્દુ અને જૈન ધર્મ જુદા છે તે પણ એ ખન્નેમાં કેટલીક માખતામાં ઘણી સામ્યતા છે તે પૈકીની એક સન્યાસ સંબધી છે. જેને હિન્દુમાં સન્યાસ લેવા કહે છે તેને જૈનેમાં દીક્ષા લેવી કહે છે. સંસારની ઘટમાળમાંથી છૂટી નિર્વાણુ મેળવવા એ જ સન્યાસ કે દીક્ષા લેવાના તત્ત્વજ્ઞાનનુ અન્તે ધર્મમાં મધ્યબિન્દુ છે. પરન્તુ સન્યાસ-દીક્ષા લેવાની લાગણી હિન્દુઓ કરતાં જૈનેામાં ઘણી તીવ્ર હાય છે; અને જૈન ધર્મ પણ તેના અનુયાયીઓને બનતી ત્વરાએ દીક્ષા લઇ કર્મના ખધનમાંથી મુક્ત થઇ મેાક્ષ મેળવવા આગ્રહપૂર્વક મેધ કરે છે.
૪. હિન્દુ અને જૈન અને ધર્મ પ્રમાણે સન્યાસ લીધેલ સાધુને સર્વ પ્રકારની ધન સપત્તિના ત્યાગ કરવા પડે છે અને ઘણું સાદું જીવન ગાળવું પડે છે, પણ હિન્દુ સાધુએમાં એ ધેારણમાં એટલી બધી શિથિલતા થઈ છે કે તેમાંના ઘણાખરા ઘણેા વૈભવ રાખે છે અને સંસારીઓ કરતાં પણ વધારે સુખચેનમાં રહે છે. તેમને મુકાબલે જૈન સાધુએ ઘણા ત્યાગ રાખે છે. તે માત્ર એક પહેરવાનું અને એક એઢવાનું એ પ્રમાણે એ વસ્ર જ રાખે છે, પેાતાના હુંમેશના ઉપયેાગ માટે લાક્ડાનાં ( ધાતુનાં નહી ) જળપાત્ર અને આહારપાત્ર, તથા વાયુના જંતુની હિંસા ન થાય એટલા માટે મેઢે બાંધવાની
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
:: શ્રી જૈન ધમ પ્રકાશ
અથવા હાથમાં રાખવાની મુખપટ્ટી અને બેસતા પહેલાં સ્થાન વાળવાને રસ્તેહરણ અને એક ઈંડ એટલી જ વસ્તુએ રાખી શકે છે. તેને ખુલ્લી જમીન ઉપર અગર ખીજી કઠણ પથારી ઉપર સુવું પડે છે. રસેાઇ રાંધી શકાતી નથી પણ ભિક્ષા માગી લાવીને ખાવુ પડે છે. પગે ચાલીને મુસાફરી કરવી પડે છે અને એક સ્થળમાં ઘણા વખત રહી શકાતુ નથી. તેમને માટે શ્રાવકાએ બાંધેલા ઉપાશ્રયમાં જ રહેવુ પડે છે. આ ઉપરાંત સાધુ-સાધ્વીએ પોતાના જીવનમાં પાળવાના બીજા ઘણા સજ્જ નિયમ જૈન શાસ્ત્રમાં ઠરાવેલા છે. અને એ બધાના હેતુ અશુદ્ધતાનુ અને સાંસારિક ભાવાનુ નિવારણ કરવાના અને દીક્ષિત જીવનને ચેાગ્ય અભ્યાસની અને તપની અનુકૂળતા કરવાના છે.
પુ. યતિત્રત પાળવુ એ ઘણું કઠણ કામ છે. સયમનેા ભાર વહન કરવા, બ્રહ્મચર્ય પાળવું, ટાઢ તડકા સહન કરવા, જ્ઞાનના અભ્યાસ કરવા અને તપ ાદરવું એ વગેરે વિષમ કાર્યો યતિને કરવાં પડે છે, માટે તેવા પદને લાયક હાય તે જ તે પદ ગ્રહણ કરે એવા ઉદ્દેશથી દીક્ષા લેવાને કાણ લાયક છે ? એ જૈન શાસ્ત્રમાં વિગતવાર રીતે ઠરાવેલું છે. જેમકે દીક્ષા લેવાની ઇચ્છા રાખનાર નિર્મળ બુદ્ધિવાળા, સ'સારની અસારતા સમજવાવાળા, વિનયન્ત, દીક્ષા લેતાં પહેલાં ગામના લેાકેામાં પ્રતિષ્ઠા પામેલે!, કાષ્ઠાવન્ત અને સ્થિરતાવાળા હાવેા જોઇએ અને આત્મસમર્પણ કરવા ( દીક્ષા લેવા ) પોતાની સ્વેચ્છાથી ગુરૂ સમીપ આવેલે હાવા જોઇએ. દીક્ષા આપતાં પહેલાં ગુરુએ દીક્ષા લેવાની ઇચ્છા રાખનારમાં ઉપર જણાવ્યા પ્રમાણેની લાયકાત હેાવા વિષે ખાત્રી કરી લેવી જોઇએ. દીક્ષા લેવાને પેાતાની સમીપ આવેલાને ગુરૂએ પ્રથમ પ્રશ્ન પૂછવે જોઇએ કે તુ કાણુ છે ? અને શા માટે દીક્ષા ગ્રહણ કરે છે? અને એ સિવાય ખીજા પણ પ્રશ્નો પૂછવાના છે અને જો તે ઉપરથી તેની ખાત્રી થાય કે દીક્ષા લેવાની ઉમેદ રાખનાર દીક્ષાનું મહત્વ સમજીને દીક્ષા લેવા આવ્યેા છે તે। પછી તેને દીક્ષા આપવાની છે. પરીક્ષા કરવાના સમય સામાન્ય રીતે છ માસના કહ્યો છે પણ પાત્રની ચેાગ્યતા હાય તા તેથી થોડા સમયમાં ’ણુ દીક્ષા આપી શકાય છે અને ઉમેદવારને વધારે જ્ઞાન આપવાની તથા તેની વધારે કસેાટી કરવાની જરૂર છે એમ લાગે તેા તેથી વધારે વખત પણ લઇ શકાય છે.
૬. ઉમ્મરના સંબંધમાં જૈન શાસ્ત્રોમાં આઠ વર્ષના ઉલ્લેખ કરેલા છે તેનું કારણ એ છે કે ખીજી બધી લાયકાતા હોય છતાં માત્ર ઉમ્મરના
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક ઃ
૧૦૯
કારણે કોઇ તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થયેલે અથવા અતિશય બુદ્ધિશાળી મહાત્મા દીક્ષામાંથી માતલ થાય નહી. દીક્ષા એટલે શું ? તે લેવાના ઉદ્દેશ શે ? તેનું પરિણામ શુ થશે ? એ સામાન્ય પ્રકારનાં પ્રશ્નો કુમળી વયનાં બાળક સમજી શકે નહી, દીક્ષા આપવાના કામમાં માત્ર ઉમ્મર નહી પણ સમજ પણ જોવાની હાય છે. મનુષ્યપણુ દુર્લભ છે, જન્મ એ મરણનુ નિમિત્ત છે, સ'પત્તિ ચંચળ છે, ઇન્દ્રિયાના વિષય દુ:ખના કારણભૂત છે, સચેગમાં વિયે!ગ રહેલા છે અને મરણુ ક્ષણે ક્ષણે થયા જ કરે છે—એમ સમજી શકે તેને દીક્ષા આપી શકાય, પણ આ તત્ત્વજ્ઞાન કુમળી વયનાં ખાળક સમજી શકે નહી, એવી સમજ લાયક ઉમ્મરવાળામાં પણ થાડાને હાય છે તે! પછી બાળકમાં તા ચાંથી જ હેાય ? દીક્ષા આપવાને લાયક ગણવામાં જે ૧૬ ગુણ ઠરાવ્યા છે તે પૈકી કેટલાક એવા છે કે જ્યાંસુધી મનુષ્ય લાયક ઉમ્મરના થઇ સાંસારના અનુભવ લે નહીં ત્યાંસુધી તેનામાં તે આવે નહીં; જેમકે મેહનીય વગેરે કર્મ ક્ષય થયાના ગુણ; રાગ દ્વેષ વગેરે કમી થઇ જ્ઞાનબુદ્ધિ નિર્માળ થયેલી હોવાના ગુણ; સંસારની અસારતા અનુભવેલી હાવાના ગુણ; વૈરાગ્ય ઉત્પન્ન થયેàા હેાવાના ગુણ; ક્રોધ, માન, માયા, લાભ વગેરે કમી થએલા હેાવાના ગુણ; આરંભેલું કાર્ય મૂકી નહી દેવાના ગુણ; સ્થિરતાના ગુણુ. આ બધી લાયકી તપાસીને દીક્ષા અપાયા ભાગ્યે જ કાઇ નાની ઉમ્મરનાને તે આપવાના પ્રસંગ આવે. ઘણીવાર એમ અને છે કે માણસને સંસારમાં અનતા કેટલાક સંજોગાને લીધે તાત્કાલિક વૈરાગ્ય આવે છે પણ એવા વૈરાગ્ય ક્ષણિક હાય છે અને જે સજોગામાં તે ઉત્પન્ન થયા હાય છે તે સજગા નાશ પામતાં એવા વૈરાગ્ય પણ અદૃશ્ય થઈ જાય છે, સાંચમ એડીરૂપ ભાસે છે અને તે હાડી ઘેર આવવા મન થાય છે તેા પણ શરમ અગર ખાએના દબાણને લીધે તેવી દુ:ખમય સ્થિતિમાં જારી રહેવુ પડે છે. એવું પિરણામ ન આવે એટલા માટે નાની ઉમ્મરનાં દીક્ષા લેવા આવ્યાં હોય ત્યારે તેના વૈરાગ્ય ક્ષણિક કે સ્થિર છે એ બાબતની દીક્ષા આપનારે તપાસ કરવી જોઇએ અને ઉતાવળે દીક્ષા આપી દેવી ન જોઇએ.
૭. સગીર વયના માળક તેા પેાતાની દીક્ષા આપવાની સંમતિ આપવાને નાલાયક છે, પણ મેાટી ઉમ્મરને પાતે સંમતિ આપવાને લાયક હાય તેના રાબંધમાં પણ સબંધી વર્ગ, એટલે માતા, પિતા, આરત વગેરે સ્વજનની અનુમતિ મેળવીને જ દીક્ષા લેવાનું શાસ્ત્રમાં કહેલું છે. તેમની અનુમતિ ન હેાય તે દીક્ષા લેવી ન જોઇએ તેમ કેાઈ ગુરૂએ
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
: શ્રી જૈન ધર્મ પ્રકાશ તે આપવી ન જોઈએ. જે દીક્ષા માતાપિતા, પરણેલી ઓરત વગેરેને ઉગ કરનારી હોય તે ન્યાયયુક્ત ગણાય નહી. એટલા જ માટે જેનોના પરમપૂજ્ય ચોવીશામાં તીર્થકર મહાવીરસ્વામીએ દીક્ષા લેવાથી માતાપિતાને દુઃખ થશે એવા ભયથી જ્યાં સુધી તે જીવતાં રહ્યાં ત્યાં સુધી દીક્ષા લેવાનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો અને માતાપિતાને મરણ પછી પિતાના ભાઈની રજા માગી ત્યારે ભાઈએ કહ્યું કે “માતાપિતાનો વિયોગ તાજો જ છે ને તેથી હું દુઃખી છું તો તે દુઃખમાં તમારા વિગથી ઉમેરો થશે માટે હાલ દીક્ષા લેવાનો વિચાર માંડી વાળો. ત્યારે વડીલ બંધુની આજ્ઞા પાળવાને બીજી બે વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા. મોટા પુરૂષે જે રસ્તે ચાલે, તે રસ્તે ચાલવાને બીજાઓ દોરાય એવા હેતુથી મહાવીરસ્વામીએ પોતાના આચારથી લોકોને દષ્ટાન્ત આપ્યું હતું કે માતાપિતા તથા સ્વજનની અનુમતિથી જ દીક્ષા લેવી. અનુમતિ લેવાના સંબંધમાં તે વખતે સમાજનો વિચાર એટલે બધે મજબૂત હતો કે મહાવીરસ્વામી પછી સુમારે છસો વર્ષ પછી થયેલા આર્ય રક્ષિત નામના બાવીસ વર્ષના યુવકને તેલીપુત્ર નામના આચાર્યે દીક્ષા આપી હતી, તેમાં તેની માતુશ્રીની સંમતિ હતી પણ તેમના પિતાની સંમતિ લીધી નહતી અને પિતાને, નગરના રાજાને તથા નાગરિકોને ખબર ન પડે એટલા માટે ગામબહાર કોઈ દૂર ઠેકાણે લઈ જઈને દીક્ષા આપી હતી તેટલા ઉપરથી એ દીક્ષાને “શિષ્યનિષ્ફટીકા એટલે અમ્મત અથવા ચોરીની દીક્ષા કહેવામાં આવી હતી. એ જ પ્રમાણે પુરુષસિંહ નામના રાજપુત્રને દીક્ષા લેવાની ઈચ્છા થઈ અને વિનયનંદન નામના સૂરિ પાસે જઈ તે આપવા વિનંતિ કરી ત્યારે સૂરિએ કહ્યું હતું કે –“હે રાજકુમાર! તમારો આ મનોરથ ઘણે શ્રેષ્ઠ છે માટે તે અને પૂરો કરીશું પણ પ્રથમ તમે નગરમાં જઈ તમારાં માતાપિતાની રજ લઈને આવે; કારણ કે જગતમાં પ્રાણુને પહેલા ગુરૂ માતાપિતા છે.” મુનિનાં એ વચન સાંભળી પુરુષસિંહ નગરમાં ગયે અને માબાપ પાસે જઈ પરવાનગી આપવા વિનંતિ કરી અને તેમણે જ્યારે રાજીખુશીથી પરવાનગી આપી ત્યારે જ સૂરિએ તેને દીક્ષા આપી હતી. છેક હાલના સમયમાં જ્યારે જૈન ધર્મની, જૈન સંપ્રદાયની અને જેના સાહિત્યની ભારે સેવા કરનાર સદગત આચાર્ય શ્રી વિજ્યધર્મસુરિ જેમનું મૂળ નામ મૂળચંદ હતું તે ભાવનગરમાં, પિતાની ૧૯ વર્ષની ઉમ્મરે દીક્ષા લેવા માટે મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી પાસે ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે “જે કે તમે અવિવાહિત છો તે પણ તમારાં માબાપ હયાત છે, માટે
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક.
૧૧૧
તેમને તેડી લાવા એટલે તે સમ્મતિ આપશે અને તમારામાં ખરા જીગરથી વૈરાગ્ય ઉત્પન્ન થયા છે એવી મારી ખાત્રી થશે તેા પછી દીક્ષા આપીશ.' મૂળચંદ વીલે માઢે ઘેર પાછા ગયા અને બનેલી હકીકત પેાતાનાં માબાપને કહી. પેાતાનુ છે.કરૂ ગમે તેવુ' મૂખ, અભણ અગર કુછદી હાય તા પણ માબાપના પ્યાર તેની ઉપરથી કંઇ અેક જ નષ્ટ થતા નથી તેથી મૂળચંદને દીક્ષા લેવાની રજા આપવા તેમણે ના પાડી, પણ તેના અત્યંત આગ્રહથી આખરે અનુમતિ આપી અને તેને સાથે લઇ મુનિ પાસે ગયા તેમણે સંમતિ આપી ત્યારે જ મહારાજે તેને દીક્ષા આપી હતી.
૮. જૈન દીક્ષા આપવાની રીત આવી ઉત્તમ છે તેથી દીક્ષા લેવાને ચેાગ્ય હાય તેમને દીક્ષા અપાય છે અને તેને લીધે જૈન ધર્મ માં અત્યાર સુધીમાં ઘણા પવિત્ર, વિદ્વાન, આચાર્ય પદને દીપાવે અને ધર્મ ઉપર શ્રદ્ધા વધારે એવા ઉત્તમ કેાટીના સાધુએ થયા છે અને હાલ પણ વિદ્યમાન છે. કેટલાક વખતથી આ નમુનેદાર સંસ્થામાં પણ બીગાડ દાખલ થયે છે અને તેને લીધે ચેલા ચાપટના લેાભી એવા કેટલાક આચાર્યાં ગમે તેને દીક્ષા આપી હૈ છે, કુમળી વયનાં બાળકોને તેમના ભેળપણના લાભ લઈ ગુપ્ત રીતે અને ઉતાવળે મુડી નાખે છે અને આ કામમાં કેટલાક ધર્મ ઘેલા શ્રાવકે પણ ગુપ્ત અગર ઉઘાડી રીતે મદદ કરે છે. મા-બાપ, સ્ત્રી વગેરે તરફથી ઘણા કકળાટ થાય છે અને વર્તમાનપત્રામાં પણ ખરા ધર્મ પ્રેમીને ગુસ્સા આવે એવાં લખાણ પ્રસિદ્ધ થવા લાગ્યાં છે. કેટલેક ઠેકાણે તા મારામારી થવાના અને કાટે ચઢવાના પણ પ્રસંગ અન્યા છે. પેાતાના ધર્મનું ખરૂં હિત ચાહનાર શ્રાવકા અને સાધુએ જ્યારે આમ ગેરરીતે વર્ત્તવા લાગ્યા ત્યારે તેમની ઉપર પણ ગાળાના વરસાદ વરસવા લાગ્યા. મામલે એટલેા ધેા વધી ગયેા કે વડાદરા રાજ્યમાં તા ખરી હકીકત શી રીતે છે? અને ગેરશીરસ્તે કામ થતુ હાય તા તે બંધ કરવાને શા ઉપાય લેવા ? તે નક્કી કરવા એક સમિતિ નીમવામાં આવી.
૯. સમિતિએ તપાસ કરી નિવેદન કર્યું' તેમાં જણાવ્યું કે ‘ કેટલાક સાધુઓએ અજ્ઞાન વયનાં બાળકોને ગુપ્ત રીતે દીક્ષા આપવા માટે તેમને નસાડી–ભગાડી લઈ જવાના દાખલા બનેલા છે, દીક્ષાનુ રહસ્ય ન સમજે એવા અજ્ઞાન વયનાં બાળકાને તેમનાં માબાપની સંમતિ લીધા વગર દીક્ષા અપાયાના દાખલા બન્યા છે. સંઘ તરફથી જે પગલાં લેવાવાં જોઇએ તે લેવાયાં નથી અને તેથી રાજ્ય તરફથી દરમ્યાનગીરી કરી, અસસતિવાળી અને સગીર દીક્ષા ધ કરવાને કાયદા થવાની જરૂર છે.’
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ર
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ ૧૦. તે ઉપરથી વડોદરા રાજ્યમાં કાયદો કરી ૧૮ વર્ષથી કમી ઉમ્મરનાને દીક્ષા આપવી એ ગુન્હો ઠરાવવામાં આવ્યા, તેને પરિણામે માત્ર વડેદરામાં જ નહી પણ વડેદરા રાજ્ય બહાર પણ સારી અસર થઈ છે. વડેદરાના કાયદાને સમજુ અને ધર્મનું ખરું હિત ઈચ્છનાર શ્રાવકે તરફથી અનુમોદન મળ્યું છે અને જે કે તેની વિરૂદ્ધ બોલનાર તથા લખનાર કેટલાક લોકો તરફથી કઈક ઉહાપોહ કરવામાં આવ્યો હતો, તો પણ અમદાવાદમાં સાધુ સમેલન ભરાઈ તેમાં ખૂબ ચર્ચા થયા પછી ખરા વિદ્યાન્, શાસ્ત્રજ્ઞ અને શાસનનું ખરું હિત ઈચ્છનાર કેટલાક મોટા મોટા આચાર્યોના સારા અભિપ્રાયથી આવી દીક્ષા યાને અસંમત દીક્ષા નાપસંદ થઈ છે. અને હવે જેને સમાજ પણ એક અવાજે વડોદરા રાજ્ય લીધેલા પગલાં
ગ્ય છે એમ માનતો જણાય છે, તેથી મારા જેવા એ કાર્યમાં કંઈ ભાગ લેનારને તેમજ શ્રીમન્ત ગાયકવાડ સરકારને સંતોષ થાય એ સ્વાભાવિક છે.
૧૧ સદ્ભાગ્યે કાયદાનો અમલ કરી કોઈને શિક્ષા કરવાનો હજી સુધી પ્રસંગ આવ્યો નથી. કાયદો કરવાનો ઉદ્દેશ અઘટિત થતું હોય તો તે શિક્ષા કરીને અટકાવવાનો હતો, પણ કાયદાથી જૈન સમાજ ઉપર એવી છાપ પડી છે કે તે થવાથી એવું અગ્ય કાર્ય માત્ર વડેદરા રાજ્યમાં જ નહી પણ વડોદરા રાજ્ય બહાર પણ ઘણે ભાગે બંધ થઈ ગયેલ છે. બનવાજોગ છે કે હજી પણ કોઈ પોતાને અંગત ઉદ્દેશ પાર પાડવાને પી રીતે કાયદાનો ભંગ કરતા હશે પણ તેવા પ્રકાર થોડા જ બનતા હોવા જોઈએ અને જે કઈ તેવો પ્રકાર પૂરાવા સાથે બહાર આવશે તો ગુન્હેગારને દાખલા રૂપ શિક્ષા થયા વગર રહેશે જ નહી, પરંતુ એવી આશા રહે છે કે તેમ કરવાનો પ્રસંગ ભાગ્યે જ આવશે. જેને સમાજના મોટા ભાગને કાયદે વાજબી લાગે છે, તેના વિરૂદ્ધ જે ચળવળ કરતા હતા તે પણ હવે પિતાની ભૂલ સમજતા થયા છે અને તેથી એવી આશા રહે છે કે કાયદાને કંઈ પણ અમલ કરવાની જરૂર ન રહેતાં બધા લેકે પોતાની મેળે જ તે પ્રમાણે વર્તતા થશે અને કાયદો માત્ર કાગળ ઉપર જ રહેશે. દીક્ષા જેવી મહત્વની બાબતમાં જે મલીનતા દાખલ થઈ હતી તે ઘણે ભાગે દૂર થઈ છે અને કઈ રહી ગઈ હશે તો તે દૂર થશે અને તેને પરિણામે જૈન ધર્મને દીક્ષિત વર્ગ પોતાની પૂર્વની શુદ્ધતા મેળવી દયા અને ધર્મપ્રચારનું જે ઉત્તમ કામ બજાવી રહ્યો છે તે આગળ ઉપર વધારે શુદ્ધ અને સારી રીતે કરતો રહેશે. વડોદરા : તા. ૨૨-૩-૩૫. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ,
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે મારા જીવનમાં" કારા નું સ્થાન
( ( [ | / /. ૩
જન્મસ્થાન અને પાલવક માતાપિતા ભિન્ન હોવા છતાં પ્રકાશ પત્ર અને હું ઉમરની દષ્ટિએ નાના-મોટા ભાંડરૂ જેવા છીએછતાં એની સાથે મારો પ્રાથમિક પરિચય તો મોટી ઉમરે જ થયો. વિશેષાંકમાં લખવા ઘણા વિષયો ર્યા છતાં મેં અત્યારે પ્રસ્તુત વિષે જ સહેતુક પસંદ કર્યો છે. વર્ષો થયાં શ્રી જૈન ધર્મ પ્રકાશ મેં વાંચ્યું નથી. આજે એને જૂને કે ન એકે ય અંક મારી સામે નથી. જ્યારે વાંચેલું ત્યારે પણ સતત એમ તે નહિ જ. અચાનક આવી ગયું અને બીજું કામ તે વખતે ન હોય તો એ જે જવાનું, પરંતુ સૌથી પહેલાં એ પત્ર સાંભળવા જયારે પ્રસંગ આવ્યો તે વખતની મારી સ્થિતિ અજબ હતી. ચક્ષુના પૂર્વ પ્રકાશયુગમાં તો મેં છાપાં જેવી વરતુ જાણેલી જ નહિં. એ યુગ છોડી ધૂલ અંધકાર યુગમાં દુઃખપૂર્વક દાખલ થયા પછી એક વર્ષ પ્રકાશનું નામ કાને પડ્યું. પ્રકાશ એટલે મૂર્તિપૂજક અને તેમાંય તપાગચ્છનું મુખ્ય પત્ર. એને પ્રવેશ સ્થાનકવાસી ગામમાં તો સંભવિત જ ન હતા, પણ જાણે મારા ભાગ્યબળે જ (અન્યના ભાગ્યની તે ખબર નથી) એ નાનકડાશા વિદ્યાસંસ્કારવિહીન ગામડામાં એક મૂર્તિપૂજક ભાઈ વસતા હતા. એને લીધે અને ખાસ કરી વિહારના માર્ગનું સ્થાન હોવાને લીધે અવારનવાર સંવેગી સાધુ આવતા. કોઈ એક સંવગી સાધુઓ એ ભાઇને ગળે પ્રકાશ પત્ર વળગાડયું અને કેટલાંક પ્રસારક સભાના ભાષાંતર તેમ જ કથા પુસ્તકો પરાણે ખરીદાવ્યાં. એ ગ્રાહક થનાર મારા મિત્ર અને પ્રકાશમાંથી અવારનવાર લેખો સંભળાવતા. હું અતિરસ અને એકાગ્રતાપૂર્વક એ સાંભળો.
માતાપિતા, કુટુંબ અને સમાજના વારસાગત ધર્મસંસ્કાર સ્થાનકવાસી હતા. રાત-દિવસના સતત સ્થાનકવાસી સાધુ-સાધ્વીના શ્રદ્ધાપૂર્ણ પરિચયે એ સંસ્કારોમાં જિજ્ઞાસાના બીજનું આરોપણ કર્યું હતું, પણ સાથે સાથે અજાણપણે પણ એ સંસ્કાર માત્ર એકતરફી પીવાઈ ગ્રન્થીરૂપ બની ગયા હતા. મને યાદ છે ત્યાં સુધી હું કહી શકું કે કોઈ પણ સ્થા૦ સાધુ-સાધવી આવે ત્યારે હું તેમને વિષે એમ જ ધારો કે આ ખરેખર મહાવીરના સાક્ષાત શિખ્યો જેવા છે. વાસ્તવિક ત્રુટિઓ તેમનામાં જઉં છતાં એક યોગીની પેઠે મૂઢ ભાવે, તેમનામાં ગુણદર્શન જ કરતે અને માનતા કે તેમના આ આચારવિચાર, ભાષા, વ્યવહાર એ બધું સાક્ષાત મહાવીરમાંથી જ આવેલું હોઈ નિઃશંક શહેય છે. એક બાજુ આ
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
સબીજ ગ્રન્થીની સ્થિતિ અને બીજી બાજુ પ્રકાશ પત્રનું તદ્દન વિધી વાચન. એમાં મૂર્તિપૂજાની, તીર્થોની, અષ્ટપ્રકારી અને અન્યોન્ય પ્રકારી પૂજાની, ધૂપ, ફલ વિગેરેની ચર્ચા આવે. બત્રીશને બદલે કયારેક પીસ્તાલીશ આગમન અને ટબાને બદલે પંચાંગને ઉલ્લેખ આવે. પ્રાકૃતને બદલે ઘણીવાર સંસ્કૃત લેકે સાંભળવા મળે. મુહપત્તિ બાંધવા વિરુદ્ધની ચર્ચા અને પીળા કપડાનાં સમર્થન પણ એમાં આવે. મારે મન આ બધું તે વખતે એક ધતીંગ હતું. વારસાગત અને પછીથી પોષાયેલ સંસ્કાર પ્રકાશ પત્રમાં આવતી ઘણીખરી બાબતોને મિયા માનવા પ્રેરે, પણ પેલા મિત્રનું અનુસરણ અને કાંઇક અપષ્ટ જિજ્ઞાસાભાવ એ વિરૂદ્ધ બોલવા ના પાડે. આમ કુળગત સંસ્કારો ઉપર પ્રકાશપત્રના વાચનદ્વારા તદ્દન વિરોધી બીજા સંસ્કારને થર મનમાં બંધાયો.
જાણે આ થરના ભાર ઉચકો કઠણ હોય અને તેમાંથી કાંઈક માર્ગ શોધવા મથતું હોય તેમ તે વખતનું મારું મન તર્કવિતર્ક કરવા લાગ્યું. છપનના દુષ્કાળથી અઠાવનની સાલ સુધીના ગાળામાં મન ક્રાંતિ દિશામાં હતું. પ્રકાશ પત્રમાંના અને પ્રસારક સભાના કેટલાક પુસ્તકોમાંથી સેંકડે સંસ્કૃત લેકે યાદ થઈ ગયેલા, અને હરે કંઠસ્થ પ્રાકૃત પદ્યોના મનમાં પ્રતિષ્ઠા છતાં સંસ્કૃત તરફ આકર્ષણ પૂરવેગથી વધવા માંડયું. એ આકર્ષણે કુળગત સંસ્કારોને શિથિલ કર્યા, છતાં કુટુંબ અને કુળગુરૂઓનો માનસિક ભય તેમ જ જડતાનું ગાઢ આવરણ એટલું બધું કે શંકાઓ વ્યકત કરવા સાદ જ ન થાય. છતાં પ્રકાશના તે વખતના એક માત્ર સ્કૂલ વાચનથી પણ મન જુદી જ રીતે ઘડાવા મંડયું. કયારેક કૌતુક બુદ્ધિએ મંદિરમાં જવાનું મન થાય, કેવા કે ટીકાદષ્ટિએ અને દેવપકદષ્ટિએ સંવેગી સાધુઓ પાસે જવા મન લલચાય. આ બધું થાય પણ કુળસંસ્કારોની ગ્રન્થી મનને છૂટથી વિચારવા જ ન દે, વળી પ્રકાશ પત્રના નવનવે અંકના વાચનથી મનમાં એમ થઈ આવે કે આ પીસ્તાલીશ આગમ, આ સંસ્કૃત સાહિત્ય, આ વ્યાકરણ, ન્યાય વગેરે બધું જણવું તે જોઈએ. કદાચ તે મિથ્યા હશે તો ભલે તેમ છે, પણ માત્ર બત્રીશ આગમ ને થોકડાઓમાં તો રચ્યાપચ્યા રહી ન શકાય. આ રીતે અઠાવનની સાલ સુધીમાં મને એક પ્રબળ બળ કર્યો.
ચોક્કસ સમય યાદ નથી પણ લગભગ એ જ ગાળામાં પ્રકાશ પત્રમાં વીર અને પુરૂષાર્થી શ્રીમાન્ ધર્મવિજયજી મહારાજના કાશીમાં સંસ્કૃત અભ્યાસ માટે થનાર પ્રયાણના સમાચાર વાંચ્યા. પ્રકાશ પત્રના આ સમાચારે મારા બુભૂષિત મનને વધારે ઉશ્કેર્યું અને સાથે સાથે એ અંધકારયુગીને જીવનક્રમમાં એક આશાનું કિરણ મારી સામે ફેંકયું. તે પછી ખાનગી વિવિધ પ્રયત્નને પરિણામે છેવટે હું ૧૯૬૦ માં નવજીવન પ્રવેશક અને શિક શ્રીમાન્ ધર્મવિજ્ય મહારાજના ચરણમાં કાશી સ્થળે આવ્યો. આ વખતની અને ત્યારપછીના અત્યાર લગીના લગભગ એકત્રીસ વર્ષની આત્મકથા કહેવાનું આ સ્થાન નથી તેમ જ એટલે સમય પણ અત્યારે નથી. હું જાણું છું કે એ આત્મકથામાં શાસ્ત્રમંથન, શાસ્ત્ર
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક ઃ
૧૧૫
વિચારણા, ધર્મ –ચિંતન, ધર્માંમાંથન, સમાજ પરિચય, સામાજિક પ્રશ્નોને ઉહાપાત, ફ્રિકાના સ્થાનમાં સમાજનુ અને સમાજના સ્થાનમાં રાષ્ટ્ર તેમ જ વિશ્વદષ્ટિનુ સ્થાન ઇત્યાદિ જે વિષયેા અનુભવગત છે તે તે મોકળા મને પૂરે વખત લઇ ચર્ચું તે ઘણા જણ એ વાંચી પોતાના અનુભવાતે એની સાથે સરખાવી સામ્ય અનુભવી શકે અને તેના પતન–ઉત્પતનમાંથી તેઓ પોતાના વિષે પણ કાંક વિચારી કે; પરંતુ અહિં મારા ઉદ્દેશ પરિમિત છે અને તે એટલે જ કે પ્રકાશ પત્રનુ મારા જીવનમાં શું સ્થાન છે એ દર્શાવવું
શ્રીયુત પરમાનંદ કાપડિયાના પ્રકાશ પુત્ર સાથેના સંબંધ પછી જે કાંઇ તેમાં વિશાળતા અને ઉદારતાની દિશામાં થેાડે ફેરફાર થયા છે. તેને અને ખીજા અતિ થોડા ફેરફારને બાદ કરીએ તે એ પત્ર વિષે આ ક્ષણે મારા મન ઉપર ચેાગ્ય
પત્રત્વની સારી છાપ નથી. મારા મન ઉપર એવી છાપ પડી છે કે એ પત્ર
તાત્ત્વિક રીતે અભ્યાસપૂર્ણ અને તદ્દન નિષ્પક્ષપણે સામાન્ય ધર્મને પણ વિચાર નથી કરતું તેા પછી જૈનધર્મને વિચાર કરવાની અને તે ઉપર પ્રકાશ ફેંકવાની વાત તો બાજુએ જ રહી. પરંતુ જો મારી આ ધારણા આંશિક પણ સાચી હોય તેય તે તે અત્યારની માનસિક ભૂમિકાની છે. મારૂં મન ઘણા નાના-મોટા વાડા વટાવી આગળના અલક્ષિત મેદાનમાં કૂદકા ભૂસકા મારતું હેાય અને જુદી જુદી દિશાએ સ્પર્શવા ભટકતું હેાય તે એ એના ગુણ દોષથી પ્રકાશ પત્રને વિષે એમ ક૨ે એ સહજ છે; છતાં જ્યારે હું મારા અંધકારયુગીન ભૂતજીવનની જટિલ ગ્રંથીએ વિષે વિચાર કરૂ છું ત્યારે મને લાગે છે કે એ પત્રે એક નાના ભાઇની પેઠે મને મુંઝવણના અંધકારમાં પ્રકારા અને રૂપે મદદ આપી છે. એક વાર તદ્દન નગણ્ય લાગતી વસ્તુ પણ કારેક કેટલી જીવનપ્રદ અને પોષક અને છે એને આ પ્રકાશ મારા વનમાં એક સચેટ દાખલો છે.
વ્યાકરણ, કાવ્ય, અલંકાર, તર્ક, ભિન્નભિન્ન દર્શન, આગમ, પિટક, વેદ, ઉપનિષદ, પુરાણ, ધ શાસ્ત્ર આદિના હજારેા પાચા ફેંદી નાખનાર અસ્થિર અને લગભગ એક જ સ્થાને એક જ દિશામાં વિચાર કરનારા સ્થિર. મન વચ્ચે ધીરેધીરે કરતાં કાળક્રમે મેટું અંતર પડી જાય તે એ સ્વાભાવિક છે, પણ તેમ છતાં એ પ્રકાશના અતિ અલ્પ વાચનમાંના કેટલાક લેખે તેા અત્યારે પણ મારી નજર સામે તાદૃશ ખડા થાય છે. શ્રીયુત અનુપચ ંદભાએ કયારેક બ્રહ્મચર્ય વિષે અને કદાચ તેવા ખીજા એક વનસ્પર્શી વિષય વિષે પ્રકાશમાં લેખે લખેલાં. તેને પ્રભાવ આજ પણ મારા જીવનમાં બળ પ્રેરી રહ્યો છે. મને ઘણી વાર એમ તેા લાગ્યું જ છે કે એ પત્ર ભલે પંથ અને ગચ્છ તેમજ ગુરૂવિશેષની ભાવનામાંથી જમ્મુ હાય છતાં જો એતો વિકાસ વર્તમાન સંયેાગે અને સાધના પ્રમાણે પૂરેપૂરા થયેા હત અથવા હજી પણ થાય તે એ પત્ર અધ વયે પહોંચીને ઘડપણમાં પ્રવેશ કરવાને બદલે ઉલટુ નવજીવનમાં પ્રવેશ કરે. જે કાર્ય વ્યક્તિ જીવનની કળા જાણતી થાય તે। એ જેમ જેમ ઉમરે વધે તેમ તેમ ઘડપણને બદલે વધારે નવજીવન
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ.
જ મહાત્માની પેઠે અનુભવે તેમ પત્રની બાબતમાં પણ છે. એની ઉમર જેમ જેમ વધે તેમ તેમ એનું જીવન વધારે સબળ અને તાજું થવું ોએ. અનુભવે, કાર્યદિશાઓ અને ભાવનાએ વધવા અને બદલાવાના યુગની સાથે જ કાઇ પણ પત્ર યોગ્ય રીતે પરિવર્તન સ્વીકારવુ જ તેએ અને તે જ તે વિકસિત ભૂમિકામાં સ્થાન~માન પામી શકે અને ઉપયોગી થઇ શકે. વસંતમાં જૂના પર્ણો જાય છે તે નવીનતે માટે જ માણસ, સસ્થા અને ધએ બધાએ વાસ ંતિક જીવન જીવવું જોઇએ. પત્ર એ તો ઉકત વસ્તુઓનુ પ્રતિનિધિ છે તેથી અને ખરી રીતે એ બધાનું દારનાર છે તેથી એણે તે વિચાર, અભ્યાસ અને નિર્ભયતાપૂર્વક વાસંતિક જીવન સર્વ પ્રથમ ધારણ કરવુ જોએ.
મારા વાંચવામાં આવતું નથી એટલે અત્યારની પ્રકારા પત્રની સ્થિતિ વિષે હું અજ્ઞાન છું. સુભવ છે કે એને જન્મગત વાડા પલટા પણ ગયા હોય, છતાં એના વ્યાપક વિકાસને અત્યારે પણ પુષ્કળ અવકાશ છે એ બાબત તે દીવા જેવી છે. જો એમાં શુષ્ક ક્રિયાકાંડી વાતા અને એકતરફી ધર્માંવિધાનેાની ચર્ચા આજે પણ અલ્પાંશે થતી હરો તે આ યુગમાં હવે એણે શ્રી જૈન ધર્મ પ્રકાશ એ નામ બદલી અન્ય જ સાર્થક નામ ધારણ કરવું યોગ્ય છે એન કાઇ પણ તટસ્થ વિચારક કહી રાકરો. હવે એમાં કાષ્ટ કા વિચારપ્રધાન અને ઉદાત્ત લેખની જે માળા વિષે મે સાંભળ્યુ છે તેને બદલે તે આખુ પુત્ર જ તથાવિધ થષ્ટ જવાની આશા હું સે છું. કારણ એ એના સંચાલકે અને સહાયકા પણ ન જાણે એવી રીતે મારા સંકચિત જીવનમાં અને અંધકારમય ભાવનામાં એક કિંમતી કિરણ ફેંકી સાચે જ પ્રકાશક સિદ્ધ થયું છે. અને તેથી જેમ કાઈ પોતાના જૂના સાથી વિષે ઉન્નત ભાવનાએ સેલે તેમ હું એ પત્રના વિકાસ વિષે અને સાથે સાથે એ પત્રની પાષક તથા એ પત્રમાંથી જન્મતી બધી પ્રવૃત્તિ વિષે ઉન્નત આશા સેવું છું.
હું સમજું છું ત્યાં સુધી પ્રકાશ એ સભાનું મુખપત્ર છે. મૂળ, અનુવાદ અને સારાત્મક ઢગલામધ પુસ્તકો પ્રગટ કરી એ સભાએ સાહિત્ય પ્રચારમાં વિશિષ્ટ કાળા આપ્યા છે છતાં હવે યુગ બદલાયો છે. એવી નતના સાહિત્ય પ્રચારની સાથે સાથે એણે ગભાર. વિશાળ અને તદ્દન નિશ્પક્ષ એવું જૈન સાહિત્ય સંશોધનનું કામ પણ હાથ ધરવું ભેદએ. પૈસાની ગણતરી અને ખાદ્ય વૈભવના આકર્ષણથી મુક્ત રહી એણે શુદ્ધ સાહિત્યોપાસના શરૂ કરવી જોઈએ. જે સભા એ પ્રવૃત્તિ સ્વીકારે તે એણે વિશિષ્ટ વિદ્વતાને યાક્તિ સંગ્રહ કરવો જ પડશે. એણે પુસ્તકાલયની વ્યાપકતા વધારવી પડશે. સામાન્ય વ ઉપરાંત વિશિષ્ટ વિદ્વાનો લાયક પ્રવૃત્તિ શરૂ થતાં એ એવું ધામ બનશે કે દેશ-પ્રદેશના વિશિષ્ટ વિદ્વાને આવી રહેવા લલચારો. ભાવનગર ખીજ રીતે પણ હુ અનુકૂળ સ્થાન છે, આ વિદ્યાવ્યાસંગમાંથી ઉંડા ચિંતને અને સંઘર્ષો જન્મતાં આપેઆપ પ્રકાશની કાયા પલટારો ને તે સાંપ્રદાયિક છતાં સર્વગ્રાહ્ય માન્ય થવાની દિશામાં પ્રાન કરશે.
સુખલાલજી
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાત
કુદરતની દરેક વસ્તુ પોતાના જીવનમાં વિવિધ પ્રકારના ફેરફાર કરીને આગળ વધવા અને પૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહી હોય એમ વિચાર કરનારને માલુમ પડ્યા વગર રહેશે નહીં. આગળ પ્રગતિ કરનારને પૂરત પરિશ્રમ કરવો પડે છે અને તે સાથે ચાલુ સ્થિતિ કે આકૃતિનો પણ ભોગ આપવો પડે છે. બાળપણાના સંબંધ અને સંબંધીઓને પલટાવી નવા સંબંધો અને સંબંધીઓને મેળવવા પડે છે અને ત્યારે જ તે ચાલુ સ્થિતિમાંથી આગળ વધી શકે છે. એક બીજાને પૂર્ણ વિકાસ કેટલા પરિશ્રમે અને કેટલી સ્થિતિ પલટાયા પછી થાય છે, તે એક જંગલમાં કે ખેતરમાં ઉગેલા છોડવાને બારીકાઈથી નિહાળવાથી સમજી શકાય તેમ છે. પ્રથમ બીજ માટીમાં દબાય છે, જમીનની ગરમી અને પાણીની મદદથી તે પિચું પડે છે, પછી તે ફૂલે છે, ફાટે છે અને તેમાંથી અંકુરો ફૂટી બહાર આવે છે, ત્યારબાદ પાંદડાં નીકળી ઉંચું વધે છે. આ વખતે બહારની હવા, ગરમી, ટાઢ કે વાયરાના ઝપાટા વિગેરેમાંથી પોતાનો બચાવ કરવા તેને તેઓની સામે ટક્કર ઝીલવી પડે છે. વળી તેમાં કોઈ પશુ કે મનુષ્ય આવીને ખાઈ જાય કે ખેંચી કાઢે તો આ વિકાસ અહિં જ અટકી પડે છે. આમ અનેક વિશે વચ્ચે માર્ગ પસાર કરતાં તે છેડે મેટે થાય છે. પછી તેને ફૂલ અને ફળ આવે છે. આ પ્રમાણે પિતાના વિકાસક્રમની પ્રવૃત્તિની પૂર્ણાહુતી કરે છે.
આત્માનો વિકાસ પણ આવી અનેક પરિસ્થિતિઓ અને વિદ્ગોને ઓળંગીને થઈ શકે છે. મૂળમાં જે બીજ હતું તે જેમ ટોચે પ્રગટ થતાં તેને વિકાસ થયો ગણાય છે તેમ સત્તામાં રહેલા આત્માના અવ્યક્ત સ્વરૂપને વ્યક્ત એટલે પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવું તે જ આત્માને વિકાસ થયો ગણાય છે.
વિશ્વનો નિયમ એટલે કુદરત મનુષ્યોને ટકેર મારી મારી પકારીને એમ જ કહે છે કે તમે તમારા ઉન્નતિક્રમમાં આગળ
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધો અને વધવા માટે પ્રબળ પુરૂષાર્થ ફેરવીને આવી પડતાં વિડ્યો અને કોને સહન કરવાને તત્પર થાઓ-વૈર્યવાન બને. જેમ ગાડીમાં જોડેલા ઘડાનું કામ ગાડી ખેંચીને તેને આગળ વધવાનું છે, તેમાં તે અટકી પડે તો તેને ચાબૂકને પ્રહાર સહન કરવો પડે છે તેમ વ્યક્તિઓ, જાતિઓ અને ધાર્મિક સમાજની પણ આવી જ દશા થાય છે. જે વ્યક્તિ, જાતિ કે સમાજ પિતાના વિચારો અને વર્તનને બદલાવવાની કે આગળ વધવાની ના પાડે છે તેને પ્રકૃતિને નિયમ ફટકા મારે છે અને ચાલવાને બદલે અનિચ્છાએ દોડવાની ફરજ પાડે છે. આ નિયમ અટળ છે. આથી એમ સમજાય છે કે પિતાની હલકી સ્થિતિ બદલાવવાની ના પાડવી એ જ જડતા છે, અજ્ઞાન છે તેમજ પોતાનું નિર્માલ્યપણું છે. કાળચક ચક્કર ફેરવે જ જાય છે. તેની સાથે પિતાના વિકાસકમના અનુસંધાન જોડે દેડનાર જ સહીસલામતીથી બચી શકે છે; નહીંતર તેની સાથે દબાઈને અવનતિએ પહોંચવું-ગબડી પડવું કે મરવું જ પડે છે.
જેમ ગાડી પાટાને મૂકી આમતેમ જઈ શકતી નથી, તેમ જીવનું નિશ્ચિત થયેલું ભાગ્ય પણ જીવને તે પ્રમાણે દોરે છે. તેમ છતાં જેમ ગાડી ચાલવામાં સ્વતંત્ર છે તેમ જીવ પણ પુરુષાર્થ કરવામાં સ્વતંત્ર છે. આ ભાગ્યના પાટા જીવના આગળના પુરૂષાર્થ અનુસારે બનાવવામાં આવ્યા છે. એટલે તે પાટા ઉપર દડવાનો પ્રયત્ન જીવે પોતાના ભાવી પુરૂષાર્થ સાથે કરવાનો છે. આ પ્રયત્નથી જ આત્મા પિતાના પૂર્ણ સ્વરૂપ પર્યન્તનો વિકાસ કરી શકે છે.
વિશ્વ અનંત જીવાત્માઓથી ભરપૂર છે. તેમાંથી ઓછામાં ઓછી વિકાસવાળી ભૂમિકાવાળે એક ઇવ પુરૂષાર્થબળથી આગળ વધતાં આત્માના પૂર્ણ વિકાસ લગભગની ભૂમિકાએ કેવી રીતે આગળ વધે છે અને આગળ વધવામાં વિશ્નરૂપ મહામેડાદિકના સમુદાય સાથે વારંવાર યુદ્ધમાં ઉતરવું પડે છે. તેમાં કોઈ વખત પિતાની હાર તો કઈ વખતે મહામહના પરિવારની હાર થયા કરે છે અને પરિણામે સદાગમ, સધ, સમ્યગ્દર્શન અને ચારિત્રધર્મરાજની મદદથી મહામહના પરિવારનો નાશ કરી પોતાના સત્ય સ્વરૂપને અનુભવ કરે છે. આવા સત્ય અનુભવા
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક ઃ
ત્મક ઉલ્લેખવડે—સત્ય દિશાસૂચનવડે કઈક હળુકી ભવ્યાત્માએના ઉદ્ધાર થઇ શકે છે.
મનની અંદર ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી વૃત્તિએ આત્માને હિતકારી છે કે અહિતકારી છે ? ચારિત્ર-ધર્મના ઘરની છે કે મહામેાહના પરિવારમાંની છે ? તેનેા નિશ્ચય કરીને મહામાયાદ સંધી વૃત્તિઓને નાશ કરવા, ચારિત્રધર્મની વૃત્તિઓને પોષણ આપવું અને તેમ કરીને મનને ચંદ્રની જેવું નિર્મળ બનાવવું. પછી એ નિર્મળ થયેલા મનદ્વારા આત્માએ પેાતાના પૂર્ણ વિકાસ સાધવા એ આ ટૂંક પ્રસ્તાવ લખવાના ઉદ્દેશ છે.
સત્પુરૂષના સમાગમથી અને તેમના તરફથી મળેલા સદ્મધથી સ'સારી જીવ જ્યારે પેાતાના સત્ય સ્વરૂપને અને તાત્ત્વિક કન્યને સમજે છે ત્યારે ચારિત્રધર્મ તરફ પક્ષપાત કરીને તેના પિરવારરૂપ સદ્ગુણેાને પોષણ આપે છે, અને મહામહના પિરવારરૂપ દુર્ગુણાને નાશ કરે છે. તેમ કરીને અનેક જન્મેાના અ ંતે તે પેાતાના સત્ય સ્વરૂપને પ્રગટ કરે છે-અનુભવે છે. આ સર્વ ગુણ-દોષ સંબંધી રહસ્ય સમજ પોતાનું કલ્યાણ ઈચ્છનારા અને તાત્ત્વિક જ્ઞાન મેળવવાની ઇચ્છાવાળા સત્યશોધક ભવ્યાત્માએ
આ માખત વધારે સ્પષ્ટ અને સરળતાથી સમજાવે એવા ઉપમિતિભવપ્રપંચ જેવા આધ્યાત્મિક ગ્રંથ વાંચી-વિચારી સત્ય અને હિત માને અનુસરવા ખાસ લક્ષ રાખે.
સગુણાનુરાગી કપૂરવિજયજી.
( ૨ )
આત્મન્ ! તું અનંત શક્તિને સ્વામી છે; છતાં ઘેટાના ટોળા વચ્ચે વસી ભાનભૂલેલા સિહના બાળકની જેમ તું તારા સ્વરૂપના, સાધના, સાધ્યના કેમ કંઇ વિચાર નથી કરતા ?
જ્યાં લગી આતમતત્ત્વ ચિંત્યા નહીં, ત્યાં લગી સાધના સર્વ જ્યૂડી !
એની તે કેટકેટલી પુનરાવૃત્તિએ કરી પણ એકલી આવૃત્તિ કરવાથી શું લાભ છે ? તારા અંતરગ શત્રુ તારી ઉપર કેવા છુપાં આક્રમણેા કરે છે તે તે દિ તપાસી જોયું છે ? દિ આત્મ
For Private And Personal Use Only
૧૧૯
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ નિરીક્ષણ કર્યું છે? તારી સ્વાભાવિક મૂળ સિંહશક્તિ પાસે એ દુશ્મને મગતરા જેવાં છે એમ તને લાગ્યું છે ?
શ્રદ્ધા અને વર્તનને પણ કેટલું છેટું પડી ગયું છે? કેટલીક વાર તને જે સેએ સો ટકા સાચું લાગતું હોય તેને પણ વર્તનમાં મૂકતાં તે પાછા પગલાં ભરે છે ! આ કાયરતા તને કદિ દુ:ખદાયક ભાસી છે?
કહેવું જૂદુ, શ્રદ્ધવું જૂઠું અને કરવું જૂદું, એવી વિચિત્રતા વચ્ચે તું થોડો જ ભવસાગર તરવાનો હતો? એ વિચિત્રતા, એ નિવાર્યતા તો તારા નાવને તળીયે તાણ જશે.
આ પ્રવાસી ! તું ક્યાં જવા માગે છે? તે આજે જે માર્ગ સ્વીકાર્યો છે તે તને કઈ દિશામાં ઘસડી જાય છે ? તને એમ નથી લાગતું કે તું ઉઘાડી આંખે ઉંડાં ભયંકર વમળ તરફ ખેંચાઈ રહ્યું છે?
પણ હવે નકામે શેચ કરવાથી કંઈ નહીં વળે. તારું સુકાન હાથ ધર ! તું પોતે જ નાવિક છે–તું પિતે જ કર્ણધાર છે ! તારી શક્તિઓને કુરાવ! તારી શ્રદ્ધાને તારા વર્તનમાં મૂક ! એટલું કરશે તે તારા સહને, નહીં હોય ત્યાંથી અનુકૂળ વાયુ આવીને ભેટશે અને તેને કિનારા તરફ લઈ જશે.
તને ઘણુ માયાવી સાઢ પૂકારી પૂકારીને બોલાવતા હશે, બાહ્ય વિલાસ-આનંદનાં આકર્ષણ તને મુંઝવતા હશે; પણ એ તો તારી શ્રદ્ધાને કોટી કાળ છે. તું તારા શુદ્ધ સ્વભાવ, શુદ્ધ ચારિત્રથી જરા પણ ડગીશ મા !
માવઠાની વૃષ્ટિ જેવો આ માનવજન્મ તને ફરી ફરી થડે જ મળવાનો હતો? જે કંઈ પ્રાપ્ત થયું છે તેને સદુપયેગ કરી લે. પુરૂષાર્થ વડે તારી શક્તિઓનો કંઇક પર બતાવ.
કદાચ ભૂલ થશે તો? એમ વિચારી નાસીપાસ ન થા. તારા અંતરમાં શ્રદ્ધાને જે દીપક બળી રહ્યો છે તે તારી ભૂલ સુધારશે. એક વાર વર્તનશાળી થઈશ એટલે પ્રકાશ પિતે આવી તારે રાહ અજવાળશે !
કુંવરજી મૂળચંદ શાહ
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
સુવર્ણ વિશેષાંકના લેખકો :
ઃ
⠀⠀
||ll.i.od.nihil
Z............
શ્રીયુત મેાતીચંદ્ન ગિરધરલાલ
સોલીસીટ
£3ZWWW
**99#paayaa3397"
109099925257
MWE
વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ
::3
શ્રી મહેદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર.
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શનશાસ્ત્રનો અભ્યાસી, જ્યારે ઇતિહાસનું અવલોકન કરે છે અને ઇતિહાસ તથા દર્શનનો પરસ્પર સંબંધ વિચારે છે ત્યારે તેની દષ્ટિ એર પ્રકાશ નિહાળે છે. એટલે જ આજે ઈતિહાસના અભ્યાસ તથા ઐતિહાસિક સંશોધન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે. “ આનું મૂળ કયાં ? આમાં કલ્પના કેટલી અને વાસ્તવિકતા કેટલી ? આ કથાનકેમાં કર્યો કે બોલે છે ? ” આવા આવા અનેક પ્રશ્નો આપણા કાન સાથે અથડાય છે. મુનિશ્રી ન્યાયવિજ્યજી, આ લેખમાં જાણે કે જૈન ઇતિહાસરૂપી ભાગીરથીના મૂળ પાસે પહોંચી, પછી ઇતિહાસના કાંઠે કાંઠે ચાલતા, લગભગ વર્તમાન સુધી આવતા જણાય છે. એ લાંબે પ્રવાસ પણ એમણે ટૂંકામાં સંભળાવવા આ લેખમાં પ્રયત્ન કર્યો છે.
જૈન ધર્મનું સાહિત્ય તો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જગતના કઈ પણ વિષયમાં જૈન સાહિત્યની અપૂર્ણતા કે ત્રુટી નથી. જેસલમેર, પાટણ, ખંભાત, લીંબડી, જામનગર, અમદાવાદ, સુરત અને કચ્છ આદિના અનેક સ્થાનના ભંડારોમાં રહેલું એ સાહિત્ય આજે ય જગતના વિદ્વાનોનું આકર્ષણ કરી રહેલ છે. તેના અપૂર્વ ગ્રંથ, જગતના સાહિત્ય-સાગરમાં અણમૂલ સુંદર મક્તિકનું સ્થાન પામેલ છે.
તત્ત્વજ્ઞાનના અપૂર્વ ખજાનાસમા આગમશાસ્ત્ર, આજે ય જગતના કેઈ પણ તત્ત્વજ્ઞાનના સાહિત્ય સામે ગૌરવપૂર્વક ઉભાં રહી શકે તેમ છે, તેમ જ કર્મણિી , ન્યાયસિદ્ધાંત, કથાનુગ, વ્યાકરણ, સાહિત્ય,
તિમ્, વિજ્ઞાન અને ઉપદેશક સાહિત્યમાં પણ જૈન સાહિત્યનો ખજાને ભરપૂર છે. આવી રીતે ઐતિહાસિક સાહિત્યથી પણ જેન સાહિત્ય સુંદર રીતે અલંકૃત છે. પાશ્ચાત્ય વિદ્વાન પણ મુક્તકઠે એક વાત કબૂલ કરે છે કે
જૈનાચાર્યો એતિહાસિક સાલવાડીઓમાં બરાબર ચેસ છે? અર્થાત્ જેનાચાર્યોએ પોતાના સાહિત્યમાં જ્યાં જ્યાં ઐતિહાસિક ઘટનાઓ રજી કરી છે ત્યાં ત્યાં તે સમય બરાબર જાળવ્યું છે.
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધમ પ્રકાશ
આગમસાહિત્યમાં ઐતિહાસિક સામગ્રી છે, પરંતુ એમાં ખાસ શ્રી તીર્થ - કરદેવાનાં ચિત્ર અને તે વખતના સમકાલીન વ્યક્તિઓના પરિચય છે; અહિં તા આગમસાહિત્ય સિવાયના ઐતિહાસિક ગ્ર થાના જ પરિચય આપવા ધાર્ચો છે.
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૨
www.kobatirth.org
આવી રીતના ઐતિહાસિક સાહિત્યમાં સૌથી પ્રાચીન અને પ્રમાણિક ગ્રંથ આવશ્યકનિયુક્તિ છે, જેના કર્તા મહાન્ જૈનાચાર્ય શ્રુતકેવલી શ્રીમદ્ ભદ્રબાહુસ્વામી છે. તેમના સમય ઇ. સ. પૂર્વે ચાથી શતાબ્દિના છે. એ મહાન વિદ્વાન્ આચાર્યશ્રીએ વતૅમાન તીર્થંકર શ્રી આદિનાથજીથી લઇને ચાવીશે તીકરા, વચમાં થયેલા ચક્રવત્તીઆ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, મળદેવના ટૂંકા છતાં સંચાટ અને સાચા ઇતિહાસ એમાં રજુ કર્યા છે. વ માન ઇતિહાસનું એ આદિપુસ્તક છે એમ કહીએ તે ચાલે.
તેમણે રજુઆત એવી સરસ રીતે કરી છે કે વત માન શાસનનાયક તીર્થંકર શ્રી મહાવીરદેવના સંખ્યકૃત્ક્ષપ્રાપ્તિના ભવથી શરૂઆત થાય છે. પછી ત્રીજો ભવ નાભીકુલકરના પ્રાત્રરૂપે થાય છે. તેમાં યુગલિક સમયની શરૂઆત અને નાભિકુલકરની ઉત્પત્તિ રતુ થાય છે અને પછી તેા ધારાવાહી ઐતિહાસ ક્રમશ: રજુ થાય છે. વાચકને એમ લાગે છે કે હું એક ઐતિહાસિક પુસ્તક વાંચી રહ્યો છું. ભાષા સુંદર અને રસપ્રદ છે, તેમજ મૂળ વસ્તુ કાઇ પણ નતની અતિશયાક્તિ કે અલંકાર વિનાની છે. ઇતિહાસના વિષયને શૈાભી ભાષા છે. આમાં નિયુક્તિકાર મહાત્માનું ભાષા ઉપરનુ અદ્ભુત પ્રભુત્વ અને જ્ઞાન ઝળકે છે. સુદર ગેય-પદ્ય-કાવ્યરૂપે સરળ ભાષામાં આખી વસ્તુ રજુ કરી છે. નિર્યુક્તિની મૂળ પ્રાકૃત ગાથાઓમાં દરેક વસ્તુ યથાર્થરૂપે પરન્તુ ટૂંકમાં આપી છે અને તેના ઉપર પ્રસિદ્ધ પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી હર્નિભદ્રસૂરિજીએ મોટી ટીકા કરી વસ્તુનુ વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે,
જેમકે નિયુક્તિકાર મહાત્માએ એક વસ્તુ મૂકી કે ધર્મચક્રની સ્થાપના, ાસ હવે ધર્મચક્ર શું છે? કયારે ? કયાં અને કેમ બન્યું ? તેની અધી વિગત શ્રી હરિભદ્રસૂરિલએ આપી છે. ટીકામાં મદદરૂપે ભાષ્ય અને વસુદેવહિડીને સ્થાન આપ્યું છે એટલે મૂળ વસ્તુ યથાર્થ રૂપે પ્રમાણિકપણે
સ્થાન પામી છે.
ચાકની મહત્તરાથી વાદમાં પરાભવ પામી શ્રી હરિભદ્રસૂરિજીને પ્રતિએધ પમાડનારી ગાથા પણ આવશ્યકનિયુક્તિની જ છે.
જુઓ આ રહી તે ગાથા
चकिदुगं हरिपणगं, पणगं चक्किण केसवो चक्कि । केस कि केसव, दु चक्की केली अ चक्कि अ ॥
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
સુવર્ણ મહોત્સવ અંક. ૪
આ લેકની સરસ વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરિજીએ જ આપી છે.
આવી અર્થગંભીર ઢ ભાષામાં જૈનધર્મને પ્રાચીન ઈતિહાસ આ પુસ્તકમાં રજુ થયેલ છે. વર્તમાન ચોવીશીના તીર્થકરના જે જે ચરિત્ર ત્યારપછીના આચાર્ય મહારાજેએ રચ્યાં છે તે બધાનું મૂળ આવશ્યક-નિર્યુક્તિ છે. ખૂદ ભગવાન મહાવીર દેવનું જે રોચક, સરસ અને સુંદર ભાવવાહી સંપૂર્ણ ચરિત્ર આવશ્યકનિર્યુક્તિમાં આપ્યું છે તેવું અન્યત્ર મારા જેવામાં આવ્યું નથી.
આ પછી ભગવાન મહાવીર દેવના અગિયાર ગણધરના સંપૂર્ણ ચરિત્ર છે, જેમાં જન્મનક્ષત્રથી લઈને જન્મસ્થળ, પિતામાતા, પૂર્વ પરિસ્થિતિ, ગણધરવાદ, દીક્ષા, તેમનાં કાર્યો, નિવણનક્ષત્ર વિગેરે ટૂંકમાં છતાં સરસ રીતે આપેલ છે. પછી વિકમની પ્રથમ શતાબ્દિના મહાન પ્રભાવક શ્રી વજાસ્વામીનું ચરિત્ર આપ્યું છે. સાથે જ મહાન કૃતધર શ્રી આર્યરક્ષિતસૂરિજી કે જેમણે વર્તમાન યુગના હિતને માટે અને આગમના રક્ષણથે અવિભક્ત આગમને ચાર અનુગમાં વિભક્ત કર્યું તેમનો સંપૂર્ણ પરિચય આપે છે. જુઓ તેની એક ગાથા
देविंदवंदिएहिं महाणुभागेहि रक्खियअजेहिं ।
जुगमासज विभत्तो अणुओगो तो कओ चउहा ॥ દેવતાઓથી વંદિત આર્ય રક્ષિત આચાયે તે સમય જોઈને પ્રવચનના હિતને માટે ચાર અનુયોગ જુદા કર્યા.
ત્યારપછી તે વખતના સમકાલીન આચાર્યને ટૂંકે છતાં ય સરસ પરિચય આપ્યો છે. સાથે જ દશપુરનગરની ઉત્પત્તિ, પ્રદ્યોત રાજા અને રાણી પ્રભાવતીને સંપૂર્ણ ઈતિહાસ આપે છે.
આ પછી શ્રી વીરશાસનમાં અત્યાર સુધી થયેલા ઈતિહાસપ્રસિદ્ધ નિન્હને સંપૂર્ણ પરિચય-ઈતિહાસ આપવામાં આવ્યો છે. બધાનું જન્મ
(૧) અગીઆર અંગનો ચરણકરણાનુયોગમાં સમાવેશ કર્યો, ઋષિભાષિત, ઉત્તરાધ્યયનાદિને ધર્મકથાનુયોગમાં સમાવેશ કર્યો, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ વિગેરેને ગણિતાનુગમાં સમાવેશ કર્યો અને દષ્ટિવાદને દ્રવ્યાનુયેગમાં સમાવેશ કર્યો અર્થાત આગમશાસ્ત્રને ચાર ભાગમાં વહેંચી નાખ્યાં. આવશ્યકનિયંતિ પૃ. ૩૯
(૨) નિન્ટેના નામ અને તેમને મત-સિદ્ધાંત આ પ્રમાણે છે.
૧ જમાલીથી બહુરત, ર તિષ્યગુપ્તથી જીવપ્રદેશ, ૩ અષાઢથી અવ્યકત, ૪ અવમિત્રથી સમુચ્છેદ ૫ ગંગથી બે ક્રિયાવાદી, ૬ ઘડુલુકથી ગૅરાશિક, છ ગોષ્ટમાહિલથી સ્પષ્ટઅબદ્ધકર્મ, ૮ શિવભૂતિ બોટિકથી દિગંબર મતની ઉત્પત્તિ. પૃ. ૩૧૧ અને આગળ આ બધાને પ્રમાણસર ઉલેખ કર્યો છે-વિરત ઇતિહાસ આપે છે.
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ સ્થાન, દીક્ષા, નવીન મત ઉત્પન્ન થવાનાં કારણે, તેમનો સિદ્ધાંત, તેમને વાદમાં જીતનાર જૈન સાધુ-આચાર્ય, મત ઉત્પત્તિનું સ્થાન, કયા સમયમાં મત કાઢ્યો ? વગેરે વગેરેનો સાલવારી સહિત સંપૂર્ણ ઇતિહાસ આ છે; તેમ જ દિગંબર મતની ઉત્પત્તિને ઈતિહાસ પણ જણાવ્યા છે. આ પછી વચમાં ભગવાન્ મહાવીરસ્વામીને સમયના અને ત્યારપછીના રાજાઓને રસિક ઈતિહાસ આપ્યો છે.
હૈહયવંશીય ચેડા મહારાજ, શ્રેણિક, કેણિક, ચેડારાજા અને કેણિકરાજનું મહાયુદ્ધ, ચંપાન દધિવાહન અને તેની રાણી પ્રભાવતી, ઉદાયી અને પાટલીપુત્રની ઉત્પત્તિ, ગજાગ્રપદ તીર્થની સ્થાપના-ઉત્પત્તિ, ઉજજચિનીમાં શ્રી જીવંતસ્વામીની પ્રતિમા, અવન્તિ-સુકુમાળ, ઉજ્જયિનીને પ્રદ્યોત, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને રાજા જિતશત્રુ અને કેશાબીને અજિતસેન વગેરેને ઈતિહાસ છે. ત્યારપછી નંદવંશની ઉત્પત્તિ, નંદવંશના રાજાઓ, કલ્પકવંશીય સુપ્રસિદ્ધ શકતાલ મંત્રી, શ્રી ભદ્રબાહવામી, શ્રી સ્થૂલભદ્રજી, નંદવંશનો વિનાશ અને તેનાં કારણ, વરરૂચિ, ચાણક્ય, ચંદ્રગુપ્ત, બિદુસાર, અશોક, સંપ્રતિ, શ્રી આર્ય સુહસ્તિસૂરિજી, આર્યમહાગિરિજી, સંપ્રતિને પ્રતિબોધ, ચાણકય અને ચંદ્રગુપ્તની જૈનધર્મ ઉપર શ્રદ્ધા-આ બધાને સાલવારી સહિત સુંદર જીવનપરિચય આપે છે. ઉજજયિનીના પ્રદ્યોતના બે પુત્ર પાલક અને ગોપાલક, પાલકના બે પુત્રે અવન્તિવર્ધન અને રાષ્ટ્રવર્ધન. આ બન્ને ઈતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, જેમના સિકકા પણ મળે છે. આ આખુંય પ્રકરણ ખાસ વાંચવા જેવું છે. ગુકચ્છને નહ્વાહન-નહપાન જેને નવાહન પણ કહે છે, જે મહાન ઐતિહાસિક સમ્રાટ છે, જેને માટે પટણાના પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્દ શ્રીમાન કે. પી. જયસ્વાલ મહોદય મહાન પરિશ્રમ કરી રહ્યા છે. તેમને પણ આ સમ્રાટનું ચરિત્ર આવશ્યકનિર્યુક્તિમાંથી જ પૂજ્ય ગુરૂદેવ શ્રી દર્શનવિજયજી મહારાજશ્રીએ આપ્યું હતું.
તે સમ્રાટનો ઈતિહાસ બીજે સ્થળે ભાગ્યે જ મળે છે. તેમનો પરિચય આ પુસ્તકમાં છે, તેમ જ તેના સમકાલીન પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહનને પણ પરિચય આપે છે. . (૩) જેમ આર્ય મહાગિરિજી જિનકલ્પની તુલના કરતા હતા તેમ શ્રી સ્થૂલભદ્રજના સમયમાં પ્રતિષ્ઠાનનગરના નાગશ્રી અને નાગવેસુ શેઠનો પુત્ર સાધુ થયા પછી જિનક૯૫ની તુલના કરવા ઉદ્યક્ત થાય છે, તેમાં તે બહુ જ બિમાર પડે છે. પછી
વિરક૯પી સાધુઓ તેને સમજાવી રિથર કરી ઔષધિ આદિનો ઉપચાર કરી નિરોગી બનાવે છે. પછી તે સ્થવિરકપીપણું પાળે છે. આ વસ્તુ તે વખતને ઇતિહાસ જાણવામાં સરસ મદદ કરે છે. તે વખતનું વાતાવરણ અને સાધુસંસ્થાની પરિસ્થિતિ જાણવા આ પ્રકરણ જરૂર વાંચવું જોઈએ.
(૪) નવાહન રાજાના શિકાઓ ઉપરથી ર. કે. પી. જયસવાલ મહોદય
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
સુવર્ણ મહોત્સવ અંક. ::
આ બધા રાજાઓ, તેમને સમય, તે વખતની પરિસ્થિતિ, પ્રજાપ્રેમ, રાજ્યાધિકાર આદિ તેમ જ જૈનાચાર્યોને ઉદ્દેશ આ બધું ખાસ ઝીણવટથી આ પુસ્તકમાં જણાવેલું છે.
મેં આપેલ નામ તેમ જ વ્યક્તિઓનો પરિચય કમશ: નથી. સમયે સમયે પરિચય આપેલ છે. આ તે રત્નાકરમાં રહેલા–વેરાએલા મક્તિકોની માસ્ક આવશ્યકનિર્યુક્તિરૂપી મહાસાગરમાં યત્રતત્ર પુષ્કળ પ્રમાણમાં એતિહાસિક વ્યક્તિઓ રૂપી માક્તિક વિખરાએલાં છે. કેઈ ઈતિહાસ વિદ્વાન્ પ્રયત્ન કરી તેને એકત્ર કરવાનું કાર્ય હાથ ધરે તો ભારતના ઈતિહાસના અનેક ઐતિહાસિક સુવર્ણ પ્રકરણે ઉઘાડવાનું મહાપુણ્ય ઉપાર્જન કરશે.
આવી રીતે ઐતિહાસિક જૈન સાહિત્યના આદ્ય ગ્રંથનો પરિચય ટૂંકમાં આપ્યો છે. વિસ્તૃત પરિચય આપતાં તો એક સ્વતંત્ર લેખ જ તૈયાર થાય તેમ છે. આ ગ્રંથને જે જેને ઈતિહાસને મહાસાગર કહીએ તે પણ ચાલે. આ મહા ગ્રંથ, આગમેદય સમિતિ તરફથી ચાર ભાગમાં પ્રકાશિત થયેલ છે.
આ પછી કલ્પસૂત્રસ્થ સ્થવિરાવલિ મૂળ કપસૂત્રના રચયિતા શ્રી ભદ્રબાહુસ્વામીજી છે. સ્થવિરાવલિમાં ભગવાન મહાવીરદેવના અગ્યારે ગણધરોનો પરિચય છે અને ત્યારપછી ક્રમશઃ શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ સુધીના આચાર્યોન-પટ્ટધરને પરિચય છે. તેમાં ખાસ નામનિર્દેશપૂર્વક પરિચય છે, તેમ જ ટૂંક જીવનપરિચય પણ મળે છે. આ પુસ્તક દે. લા. પુ. ફંડ તરફથી અને આત્માનંદ સભા તરફથી છપાયેલ છે.
દિસૂત્ર ગુર્નાવલીમાં પણ શ્રી દેવવાચક ગણિએ વાચક વંશની પટ્ટા વલી આપી છે, જે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્વની છે. વિક્રમની દશમી શતાબ્દિને આ ગ્રંથ છે. આ પુસ્તક દે લા. પુ. ફંડ તરફથી પ્રકાશિત થયેલ છે.
વસુદેવહિડિ જેના કર્તા મહાન આગમધુરંધર, મહાન પૂર્વવિદ્દ શ્રી સંઘદાસ ગણિ અને ધર્મસેન ગણિ મહત્તર છે. તેમને અસ્તિત્વ સમય હજી નિર્ણિત નથી થયે, છતાં અનુમાનથી વીરનિવણ સંવત્ પાંચમી શતાદિ અને આઠમી શતાબ્દિની વચ્ચેને જણાય છે.
એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે. તેના નામનો નિર્ણય અને ટૂંક પરિચય આ પુસ્તકમાંથી જ તેમને મળેલ છે. તેઓ આ પુસ્તક બહાર પાડી ભારતના ઇતિહાસનું એક અણઉખળ્યું પાનું ઉખેળવા ધારે છે.
(૫) આ પુસ્તકમાં ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય ખાસ હરિભદ્રસૂરિજીત આવશ્યકબૂવૃત્તિમાં છે. એટલે પુસ્તકની રચનાને સમયનિર્ણય તે આ પુસ્તકના ખાસ વિશેષ પરિચય વખતે આપ ધાર્યો છે.
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
:: શ્રી જૈન ધર્મ પ્રકાર આ ગ્રંથ મહાન પ્રાચીન કથાગ્રંથ છે. તેમાં અનેક મહાપુરુષોનાં રસિક ચરિત્રે આવ્યાં છે. તેમાંના કેટલાંક ચરિત્ર ઐતિહાસિક દષ્ટિએ પણ મહત્વનાં છે. આમાં અનેક સુંદર કથારો છે, તે પૈકી કેટલાંક આપણ ઈતિહાસ પ્રસિદ્ધ પુરુષોનાં ચરિત્ર છે, તે આ પ્રમાણે છે
જંબુસ્વામી, જયપુરનરેશના પુત્ર, પ્રભવસ્વામી, શ્રેણિક, કુણિક, ચેટક, ચિલ્લણ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, કસાબીને રાજા જિતશત્રુ, આ સિવાય પ્રાચીન ચરિત્રમાં યદુવંશકુળતિલક બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથપ્રભુજી, સમુદ્રવિજય, કૃષ્ણ, બળભદ્ર, કંસ, જરાસંધ, પ્રદ્યુસ, શૌરીપુરની ઉત્પત્તિ, તક્ષશિલામાં ધર્મચક્ર સ્થાપનનો ઇતિહાસ, શ્રી આદીશ્વરપ્રભુનું સંપૂર્ણ ચરિત્ર, ભરતબાહુબલીના યુદ્ધનું કરણ વૃતાંત, મસિરિ, સગર ચક્રવર્તી, સનકુમાર ચકી, સુભૂમ ચકવત્તી, જમદગ્નિ, પરશુરામ, રામ, લક્ષ્મણ, દંડકારણ્યની ઉત્પત્તિને ઇતિહાસ, શ્રી શાન્તિનાથજી, શ્રી કુંથુનાથજી શ્રી અરનાથજી, હરિવંશકુળની ઉત્પત્તિ વગેરે વગેરે.
આ સિવાયબીજાં પણ ઘણાં ઐતિહાસિક ચરિત્ર છે. પ્રાચીન જૈન કથાએનું મૂળ આ મહાગ્રંથ છે. ઐતિહાસિક દષ્ટિએ આ કથાઓનું મૂલ્ય ઘણું છે. શોધકને તેમાંથી વસ્તુ વિપુલ પ્રમાણમાં મળે તેમ છે. આ ગ્રંથ હમણાં જ બે વિભાગમાં આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ છે, હવે ત્રીજો ભાગ પ્રકાશિત થવાનું છે. કુલ ૨૮૦૦૦ લેકપ્રમાણ આ મહાન્ ગ્રંથ છે.
આની પછી શ્રી કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત ત્રિષષ્ટિશલાકે પુરૂષચરિત્ર પર્વ દશ, આ દશે પર્વની મૂળ વસ્તુ આવશયનેયુક્તિ અને વસુદેવોહડિમાં છે. આમાં પ્રાચીન કાળના ત્રેસઠ મહાપુરૂષોનાં સુંદર કાવ્યરૂપે ચરિત્ર છે. તેમાં છેલ્લું દશમું પર્વ વર્તમાનપ્રસિદ્ધ ઐતિહાસિક મહાપુરૂનાં જીવનવનની દષ્ટિએ મહત્વનું છે. તેમાં ભગવાન શ્રી મહાવીર દેવનું વિસ્તૃત જીવનચરિત્ર છે. સાથે જ તે વખતના ભારતના પ્રસિદ્ધ પ્રસિદ્ધ રાજાઓનાં ચરિત્ર પણ મહત્વનાં છે. રાજગૃહીને શ્રેણિક, વિશાલાનો ચેટક, અવન્તિને પ્રોત, ચંપાનો દધિવાહન, આ સિવાય પટ્ટણા-પાટલિપુત્રની ઉત્પત્તિ, ચંપાની સ્થાપના, નવ સ્વેચ્છીક, નવ લીસ્કીવીઓને પરિચય તેમ જ આ સિવાયની ઘણી ઘટનાઓ ઈતિહાસમાં અત્યુપાગી છે. પાંત્રીશ હજાર કલાકમાં આ દશ પર્વ રહ્યાં છે. આ દશે પર્વ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રકાશિત થયેલ છે.
ત્યારપછી પરિશિષ્ટપર્વત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રના દશમા પર્વની પૂર્તિરૂપે આ ગ્રંથ છે. દશમા પર્વમાં શ્રી સુધમોસ્વામી સુધીના આચાર્યો અને તે વખતના રાજવંશોનો પરિચય છે, જ્યારે પરિશિષ્ટ પર્વમાં શ્રી સુધર્માસ્વામીના શિષ્ય જંબુસ્વામીથી લઈને વિક્રમની દ્વિતીય શતાબ્દિના મહાન
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહત્સવ અંક. ::
૧૨૭ આચાર્યશ્રી વાસ્વામી સુધીના આચાર્યો અને રાજાઓને પરિચય આપવામાં આવ્યો છે. આમાં શ્રી જંબુસ્વામીના પૂર્વજોની સાથે જ છેલ્લા ભવમાં જન્મ; દીક્ષા પ્રભવસ્વામીને પ્રતિબધ; તેમનું જીવન; દીક્ષા, શય્યભવસૂરિ દશવૈકાલિક સૂત્રની રચના અને મનકની દીક્ષા શ્રીયશોભદ્રસૂરિ; શ્રી ભદ્રબાહુસ્વામી; ઉદાયી પાટલીપુત્રની સ્થાપના નંદવંશની ઉત્પત્તિ નંદવંશના વિનાશનાં કારણે કપકવંશનું શકપાલ મંત્રી; વરરૂચિ, શ્રીયક, ચાણકય ચંદ્રગુપ્ત; મર્યવંશની સ્થાપન) બિન્દુસાર; સમ્રાટ અશોક કુણાલ મહારાજા સંપ્રતિ; શ્રી સ્થૂલભદ્રસ્વામી; આર્યમહાગિરિ, આર્યસુહસ્તિસૂરિ, અવંતિસુકુમાલ; વાસ્વામી; તે વખતને ભીષણ દુષ્કાળ; આર્યરક્ષિત-આ બધાનું ઐતિહાસિક દષ્ટિએ જીવનવૃત્તાંત આપ્યું છે. બધી ઘટનાઓને કાળનિર્દેશ કરવા સાથે ઐતિહાસિક વસ્તુને બરાબર ન્યાય આપ્યો છે. દશમું પર્વ અને પરિશિષ્ટ પર્વ આ બન્નેમાં ઈ. સ. પૂર્વે પાંચમી શતાબ્દિથી લઈને ઈ. સ.ની બીજી શતાબ્દિ સુધીનો પ્રમાણિક ઈતિહાસ આપવામાં આવ્યા છે. આ ગ્રંથની મૂળવતું આવશ્યક નિર્યુક્તિ અને વસુદેવહિંડીમાં છે. આ મહાન ગ્ર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રકાશિત કરેલ છે.
દ્વયાશ્રય-સંસ્કૃત અને પ્રાકૃત બન્ને. જેમાં સોલંકી વંશની ઉત્પત્તિથી લઈને ઠેઠ કુમારપાલ સુધી પ્રમાણિક ઈતિહાસ સંગૃહીત છે. એટલે કે ગુજરાતને પાંચ સો વર્ષને પ્રમાણિક ઈતિહાસ આ પુસ્તકમાં સુંદર રીતે સંગૃહીત છે. ગુજરાતના ઇતિહાસનું સૌથી પ્રાચીન અને પ્રમાણિક સાધન આ જ પુસ્તક છે. આમાં તે વખતની ગુજરાતની પરિસ્થિતિ, ભૌગોલિક પરિસીમા, સમાજવ્યવસ્થા, ગુજરાતને પ્રતાપ અને સૈન્યબળ, ધર્મભાવના અને શ્રદ્ધા, ગુજરાતના મહામુત્સદ્દી અને પ્રતાપી જેન મંત્રીઓ, રાજવ્યવસ્થા, ગુજરાતના રાજવીઓએ મેળવેલા વિજય, જનસ્વભાવ અને મહામા, જેનાચાર્યોને ગુર્જરેશ્વરો ઉપર પદેશિક પ્રભાવ વગેરે વગેરેને સંપૂર્ણ કાવ્યરૂપે પરિચય છે.
આ બન્ને કાવ્ય છે છતાં કયાંય અતિશક્તિ કે મિથ્યા કલ્પના નથી કરી અને એક પણ પ્રમાણિક ઐતિહાસિક ઘટના સ્થાન પામ્યા સિવાય રહી નથી એ ખબી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે આ ગ્રંથની રચના કરી છે. ગુજરાતના આ સુપુત્ર પિતાની રસભરી મધુર વાણુમાં ગુજરાતના ઈતિહાસની કુલ ગુંથણી કરી ખરેખર ગુજરાતને અમર કર્યો છે.
ગુજરાતના સમસ્ત એતિહાસિક વાલ્મયમાં આ બન્ને પુસ્તકનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. જેનાચાર્યોએ ભૂતળમાં ઉઘાડે માથે અને ખુલ્લે પગે વિચરી જેનધર્મ જ નહિ, અમુક દેશનું જ નહિ, કિન્તુ માનવજાતના ઉપકારાર્થો કેવા કેવા ભગીરથ પ્રયત્નો ક્યાં છે એની ખાત્રી આ પુસ્તક આપે છે. શ્રી હેમચંદ્રાચાર્યને અસ્તિત્વ સમય બારમી શતાબ્દિના મધ્યાન્હ કાળથી તે તેરમી શતાબ્દિને
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
:: શ્રી જૈન ધમ પ્રકાશ
પૂર્વ કાળ છે એટલે તે સમય દરમ્યાનમાં જ આ પુસ્તકાની રચના થયેલી છે. આ બન્ને પુસ્તક ખેએ ગવમેન્ટ છપાવ્યાં છે.
કથાવલી—તો શ્રી ભદ્રેશ્વરસૂરિ ખારમી શતાબ્દિમાં થયા હોય એમ અનુમાન થાય છે. પ્રાકૃત ભાષાના આ મહાગ્રંથમાં અનેક ઐતિહાસિક કથાઓ, પ્રમ ધા, ઘટનાઓના ઉલ્લેખ થયા છે. આ ગ્રંથ હજી અમુદ્રિત છે. આ ગ્રંથ ઐતિહાસિક દષ્ટિએ ઘણા મહત્વના છે. તે છપાતાં અનેક ઐતિહાસિક ઘટનાઓ ને પ્રમ ધેા પ્રકાશમાં આવશે.
પ્રબંધચિન્તામણિ—કર્તા શ્રી મેરૂતુ ંગાચાય સંવત ૧૩૬૧ માં વઢવાણ શહેરમાં ફાગણ શુદિ પૂર્ણિમાએ આ ગ્રંથ સમાપ્ત થયા છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના પરિશિષ્ટ પર્વ પછી ઐતિહાસિક રાજાઓનાં ચરિત્રાની દૃષ્ટિએ પ્રખ`ધચિન્તામણિનું સ્થાન પ્રથમ આવે તેમ છે. યદ્યપિ પાશ્રય છે ખરૂં પરંતુ તેમાં ગુજરાતના જ રાજવીઓનાં ચરિત્ર છે; જ્યારે પ્રશ્ન ધચિન્તામણિમાં પ્રાચીન રાજવંશનુ અને ગુજ રૈશ્વરા સિવાય બીજા રાજકર્તાઓનુ પણ વર્ણન મળે છે. આ દૃષ્ટિએ પરિશિષ્ટ પર્વ પછી પ્રબંધચિન્તામણિનું સ્થાન છે એમ મને લાગે છે, તેમજ ભગવાન મહાવીરદેવ પછીના રાજાઓને ઉપદેશ આપનાર કેટલાક જૈન આચાર્યને ટ્રક પરિચય પણ તેમાં છે.
ભારતપ્રસિદ્ધ વીર વિક્રમના ચિત્રથી આમાં શરૂઆત થાય છે, સાથે ભગવાન શ્રી મહાવીરદેવ પછી થયેલા રાજવંશની સાલવારી સહિત ગણુના આપી આ પ્રકરણની મહત્તા વધારી છે; સાથે વિક્રમના સમયના પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકર અને શ્રી વૃદ્ધવાદિસૂરિના સંપૂર્ણ પરિચયઇતિહાસ આપ્યા છે. વિક્રમને પ્રતિબોધ, જૈનધર્મના સ્વીકાર, જૈનધર્મ અને જૈનાચાર્ય ઉપરની તેની શ્રદ્ધા બધું ટૂકમાં છતાં ય વિગતવાર આપ્યુ છે.
પછી શાલિવાહન પ્રાધ આપ્યા છે. આમાં શક સ ંવત્ પ્રવર્તક મહાન્ રાજા શાલિવાહનને વિસ્તૃત પરિચય આપ્યા છે, તેમજ મુરૂ રાજ પ્રતિએધક મહાન જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ ( તરગલાલા-તરંગવતી મહાકાવ્યપ્રાકૃત જેમણે બનાવ્યું છે તે) અને મહાયોગી નાગાર્જુનના પણ સુંદર પિરચય છે. પછી વનરાજ આદિ ગુજરાતના નરપતિનું વર્ણન મળે છે. વનરાજ ગુજરાતની ગાદીના સ્થાપક તેમજ શીલગુસૂરિ અને ચાંપા મંત્રીની હાયથી તે ગુર્જરેશ્વર અને છે. તેના અને પાટણની સ્થાપના વગેરેના સવિસ્તર ઇતિહાસ આપ્યા છે. ત્યારપછી યાગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વૈરીસિંહ, રત્નાદિત્ય, સામતસિંહ અને તેની પછી સાલ કી વંશની સ્થાપના, ઉત્પત્તિ અને મૂળરાજને ઇતિહાસ આપ્યા છે. તે વખતના સમકાલીન રાજા, જેમકે સપાદલક્ષ, કચ્છના લાખા ફુલાણી, તેની ઉત્પત્તિ તેમજ ત્યારપછીના રાજાને પણ ટૂંક પરિચય આપ્યા છે.
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સુવર્ણ મહોત્સવ અંક. ::
પછી તેમાં ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, તે વખતના માળવાધીશ મુંજ અને ભેજનું રસિક વર્ણન આપવા સાથે માળવા અને ગુજરાતના વિરોધનું–વૈમનસ્યનું કારણ અને યુદ્ધ. લેજના પ્રબંધમાં તે વખતના ઉદાર મહાકવિઓ-વિદ્વાનેને પણ અચ્છ પરિચય ગ્રંથકારે આપે છે, જેમાં મહાકવિ માઘ, મયૂર, બાણભટ્ટ, કાલિદાસ, ધનપાલ, શોભન, વર્ધમાનસૂરિ, માનતુંગસૂરિ, કપૂર અને નાચિરાજ જેવા સમર્થ વિદ્વાને મુખ્ય છે. જેનાચાયોને પ્રતાપ અને પ્રભાવ, તેમની ઉપદેશક શક્તિ આ બધાનું રસિક વર્ણન આપ્યું છે. ત્યારપછી ભીમ બાણાવળી, કર્ણરાજ, સિદ્ધરાજ જયસિંહ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, તે વખતના મહામુત્સદ્દી જેન મંત્રીઓ, મુંજાલ, શાતુ, ઉદાયન, સજન, ત્રિભવનપાલ, મીનલદેવી, રા ખેંગાર અને રાણકદેવી, જુનાગઢને પરાજય, સિદ્ધરાજને વિજય, માળવાને યશોવર્મા, માળવાને ભંગ, રામચંદ્ર, બાલચંદ્ર અને શ્રીપાલ કવિ, શ્રી વાદીદેવસૂરિ અને કુમુદચંદ્ર ( દિગંબરી) ને વાદવિવાદ, વેતાંબરચાર્યોને વિજય, મલ્લિકાર્જુન (રાજપિતામહ બિરૂદવારી, અને જેને બાહડે હરાવ્યો હતો.) આંબડ, બાહડ અને ચાહડ તેમજ ગુર્જરેશ્વર પરમાત્ શ્રી કુમારપાલદેવને હેમચંદ્રાચાર્યે કરેલા પ્રતિબોધ, કુમારપાલનું જૈનધર્મ સ્વીકારવું, તેણે કરેલાં શુભકાર્યો. અણરાજ, સોરઠન સાંબર આદિ. આવી અનેક ઈતિહાસપ્રસિદ્ધ–અપ્રસિદ્ધ વ્યક્તિઓનો સરસ પરિચય આપે છે. ત્યારપછી અજયપાળ, વસ્તુપાળ-તેજપાળ, લવણપ્રસાદ વિગેરેને પણ પરિચય આપે છે.
પછી પ્રકીર્ણક પ્રબંધમાં પણ કેટલાક મહત્વના પ્રબંધે છે જેમાં શિલાદિત્યને પ્રબંધ વિસ્તારથી છે. તેનું જે થવું, વલ્લભીપુરની મહત્તા, બૌદ્ધ-જેનને વાદવિવાદ, જેનેને જય, શત્રુંજય મહાતીર્થને કબજો, કાકુ, વઠ્ઠભીને વિનાશ. ત્યારપછી જયચંદ્ર પ્રબંધ.
આવી રીતે અનેક ઐતિહાસિક જીવંત વ્યકિતઓ અને ઘટનાઓને પરિચય આ પુસ્તકમાં ઉપલબ્ધ થાય છે. લગભગ એક હજારથી વધુ વર્ષોને ભારતને પ્રમાણિક શૃંખલાબદ્ધ ઇતિહાસ આપણને મેરૂતુંગાચાર્યો પૂરો પાડ્યો છે. આવી જ રીતે મેરૂતુંગાચાર્યવૃત વિચારશ્રેણી પણ ઇતિહાસને મહત્વને ગ્રંથ છે. આ જેમાં રાજવંશને અને જેનાચાયોન સાલવારી સહિત ટૂંકે પરિચય છે. જેનકાળગણનાને ટૂંક છતાં મહત્ત્વના ઐતિહાસિક ગ્રંથ છે. શ્રીમાન જિનવિજયજીએ પ્રબંધચિંતામણિ મૂળ સુંદર રીતે હાલમાં જ છપાવેલ છે.
પ્રભાવક ચરિત્ર--ક. સ. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરજીકૃત પરિશિષ્ટ પર્વમાં વાસ્વામી સુધીના મહાન જૈનાચાર્યોને પરિચય છે, જ્યારે
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
પ્રભાવકરારિત્રમાં શ્રી વાસ્વામીથી લઇને ડે હેમચંદ્રાચાર્ય સુધીના જૈન શાસનના મહાન પ્રભાવક જૈનાચાર્યના ઐતિહાસિક ઘટનાપૂર્વક જીવનપરિચય આપ્યા છે. યદ્યપિ ગ્રંથકાર મહાત્માના ઉદ્દેશ ચિરત્રવણું - નના છે, પરંતુ તેમાં ઐતિહાસિક સામગ્રી સારી રીતે આપેલ છે, તેમજ દરેક આચાર્યોના પરિચય સાથે સમકાલીન મહાન આચાર્યાં, તેમનાં મહાન કાર્યો, તે તે સમયમાં વિદ્યમાન રાજા-મહારાજાઓને આપેલે પ્રતિધ, તેમના જીવનપરિચય વિગેરે વિગેરે આપી ઐતિહાસિક ઘટનાઓને સુદર સંગ્રહ કર્યા છે. તે બધાના ઉલ્લેખ ન આપતાં માત્ર મૂળ પ્રબંધનાં જ નામ આપું છું. શ્રી વજાસ્વામી, આર્ય રક્ષિત, આર્યન દિલ, કાલિકાચાર્ય, પાદલિપ્તસૂરિ, વિજયસિંહસૂરિ, જીવદેવસૂરિ, વૃદ્ધવાદીસૂરિ, હરિભદ્રસૂરિ, મહુવાદીસૂરિ, ખપાટ્ટિસૂરિ, માનતુ ગસૂરિ, માનદેવસૂરિ, સિદ્ધષિ, વીરસૂરિ, શાન્તિસૂરિ (વાદીવેતાળ), મહેદ્રસૂરિ, સૂરાચાય, અભયદેવસૂરિ, વીરાચાર્ય, વાદીદેવસૂરિ, કલિકાલસર્વ જ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય છે તેમજ મુડરાજ, વિક્રમરાજ, અળમિત્ર, ભાનુમિત્ર, શાલિવાહન, શિલાદિત્ય, ભીમદેવ, ભેાજદેવ, કર્ણ દેવ, સિદ્ધરાજ, કુમારપાળ આદિ અનેક રાજને, અનેક વિદ્યાનાના અને અનેક કવિઆના પણ પરિચય આપેલા છે. આવી રીતે અનેક ઐતિહાસિક મહત્ત્વના ત્રણ ધના સંગ્રહ છે.
તેરા ને આગણચાલીસમાં ચૈત્ર શુદ્ઘિ સાતમે પ્રભાચંદ્રસૂરિજીએ આ મહત્વને ઐતિહાસિક ગ્રંથ મનાવ્યા છે. લગભગ સાડાપાંચ હન્તરથી વધુ લેાક પ્રમાણ ચ્ય ગ્રંથ દે.પ્રભાવકચરિત્ર કાવ્ય સુંદર છે અને તેની ભાષા પણ રેચક છે. વિદ્વાન પ્રકારે દરેક પળ ધન પ્રતિહાસ ખાસ ચાકસાઇથી સગૃહીત કરી ગ્રંથને ખૂબ જ ઉપયેગી બનાવેલ છે. ચૌદમી સદીના આ મહાન્ ઐતિહાસિક ગ્રંથ છે. લગભગ એક હજાર વર્ષથી વધુ સમયના જૈનશાસનના પ્રભાવકાનાં ચરિત્રાને એમાં સમાવેશ કરેલ છે. આ ગ્રંથ મૂળ નિયસાગર પ્રેસે પાળ્યેા છે, પણ અશુદ્ધ છે. તેનુ ભાષાંતર આત્માનદ સભાએ છપાવ્યું છે અને તેનુ સંપાદન કાર્ય વિદ્વાન્ ઇતિહાસન મુનિરાજ કલ્યાણવિજયજીએ કર્યું છે.
તીથ કેપ-વિવિધતી કલ્પો શ્રી જિનપ્રભસૂરિજી. સં. ૧૯૮૯ માં દિલ્હીમાં આ ગંધ પૂર્ણ કર્યા છે. જો કે આ ગ્રંથમાં અનેક જૈનતીર્થોના ઇતિહાસ છે, પરન્તુ તીર્થોના ઇતિહાસ સાથે તે તે પ્રદેશની પરિસ્થિતિ, ભાગેાલિક વર્ણન, કથા રાજાના સમયમાં કાણે કાણે તીર્થોદ્ધાર કરાવ્યા તે, ઉપદેશક આચાર્ય, તીના ભક્તો વગેરે અનેક ઐતિહાસિક સામગ્રી આમાં ભરી છે. ભારતના ખૂણે ખૂણામાં અને સ્થાને સ્થાનમાં રહેલાં પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ, પ્રાચીન-અર્વાચીન અનેક તીથાના વિસ્તૃત ઇતિહાસ ગ્રંથકારે આમાં સંગૃહીત કર્યા છે. આમાં નીચેના મુખ્ય મુખ્ય તીર્થાનું વર્ણન
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણુ મહત્સવ અંકઃ
છે. શત્રુંજય, ઉજ્જયંત ( ગિરનાર ), સ્થંભન પાર્શ્વનાથ, અહિચ્છતા, આળ, મથુરા, અશ્ચાવબાધ ( ભરૂચ ), વૈભારિગર ( રાજગૃહી ), કૈાશાંખી, અયેાધ્યા, પાવાપુરી, કલિકુડ, હસ્તિનાપુર, રાત્યપુર ( સાચાર ), અષ્ટાપદ, મિથિલા, રત્નપુરી, કન્યાનયનીય મહાવીર, પ્રતિષ્ઠાનપુર, નન્દીશ્વર, કાંપિલ્યપુર, શંખપુર, નાસિકયપુર (નાસિક), હરિકખીપાર્શ્વ, શુદ્ધદ તિપાર્શ્વ, અભિનંદન, ચંપાપુર, પાટલીપુર (પટણા), શ્રાવસ્તિ, વારાણસી, કાકા પાર્શ્વનાથ (પાટણ), કેાટિશિલા, ચલણાપાર્શ્વ (દ્વિપુરી), કુડુ ગેશ્વર, ઉજ્જયિની, માણિકયદેવ (કુપ્પાક તી), અંતરિક્ષપાર્શ્વનાથ, લાધીપાર્શ્વનાથ વગેરે જૈન તીર્થાતુ વર્ણન છે. ભગવાન મહાવીરદેવના ગણધરો, મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળ આદિ અનેક ઐતિહાસિક વ્યક્તિઓના-મહાપુરૂષોના સારા પરિચય આપ્યા છે. ઐતિહાસિક જૈન સાહિત્યમાં આ ગ્રંથનુ સ્થાન બહુ મહત્વનું છે. સાથે જ ગ્રંથકારના સમયના ભારતનુ વર્ણન, તે તે સ્થાનેા અને પ્રાંતાનુ વર્ણન પણ આમાં મળે છે જે ખાસ ઐતિહાસિક અને ભાગેલિક દષ્ટિએ વાંચવા ચેાગ્ય છે. ગ્રંથકાર સૂરિજી શ્રી જિનપ્રભસૂરિજીના સત્તાસમય તેરમી શતાબ્દિના ઉત્તરાદ્ધ છે અને ચાદની શતાબ્દિને પૂર્વાધ છે. બંગાળ એશિયાટિક સોસાયટીએ થેાડુંક છપાવ્યું છે. હાલમાં શ્રીમાન્ જિનવિજયજીએ છપાવીને બહાર પાડેલ છે.
૧૩૧
ચતુર્વિ’શતિપ્રમ’ધ--કર્તા મલધારી શ્રી અભયદેવસૂરિજી સતાનીય શ્રી રાજશેખરસૂરિજી છે. સં. ૧૪૦૫ જેડ શુદિ પાંચમે આ ગ્રંથ દિલ્હીમાં પૂર્ણ થયા છે. ગ્રંધના નામ ઉપરથી જ સ્પષ્ટ જણાય છે કે આમાં ચાવી શ પ્રાધાના સંગ્રહ છે. જેમાં શ્રી ભદ્રબાહુસ્વામી, આ ન દિલ, જીવદેવસૂરિ, આ પુટાચાય, પાદલિપ્તસૂરિ, વૃદ્ધવાદીસૂરિ, સિદ્ધસેનદીવાકર, મહુવાદીસૂરિ, હરિભદ્રસૂરિ, ખપ્પલટ્ટિસૂરિ, હેમચંદ્રાચાર્ય આટલાં પ્રસિદ્ધ જૈનાચાર્યોનાં જીવનચરિત્ર છે. આમાં પ્રભાવકત્ર અને પ્રશ્ન ધચિંતામણિ કરતાં ટૂંકમાં ચરિત્રા આપ્યા છે.
ત્યારપછી હકવ, હરિહરકિયે, અમરવિ, મનકીર્તિ, સાતવાહન, વંકચૂલ, વિક્રમાદિત્ય, નાગાર્જુન, વત્સરાજ અને ઉદયન, લક્ષણુસેન, મદનવર્સ, રત્નશ્રાવક, આભડમ ત્રી અને મહામત્રી વસ્તુપાળ–તેજ પાળ. આ પ્રમાણે કવિએ, રાન્ત, શ્રાવકા અને મંત્રીશ્વરાનાં ચરિત્રા વર્ણવ્યાં છે. પ્રશ્ન ધચિંતામણિની જેમ આ પુસ્તક પણ ઐતિહાસિક દૃષ્ટિએ બહુ મહત્ત્વનું સ્થાન લાગવે છે. આ પુસ્ત કમાં વણુ વેલ વિએનાં ચરિત્ર આવી રીતે અન્યત્ર ભાગ્યે જ મળે છે; કેટલાક તે મળતાં નથી એમ કહીએ તેા ચાલે. આ પુસ્તક પાટણ શ્રી હેમચંદ્રાચાય પ્રંચમાળા તરફથી પ્રકાશિત થયેલ છે, પરંતુ તેને ઐતિહાસિક દૃષ્ટિએ અન્યેષણપૂર્વક છપાવવાની જરૂર છે. હમણાં જેમ સુંદર પદ્ધતિપૂર્ણાંક પ્રમ ́ધ
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ત્રી જન વન પ્રસાર
ચિંતામણિ અને વિવિધતીર્થકલ્પ જિનવિજયજી તરફથી પ્રકાશિત થયા છે અને આત્માનંદ સભા તરફથી પ્રભાવક ચરિત્ર ભાષાંતર પ્રકાશિત થયેલ છે તેમ આ પુસ્તકનું મૂળ, અનુવાદ અને તેમાંની ઐતિહાસિક ઘટનાઓનું વિલેષણ થવાની જરૂર છે.
ગુર્નાવલિ –કત્ત સહસ્ત્રાવધાનીય મહાન જૈનાચાર્ય શ્રી મુનિમુંદરસૂરીશ્વરજી-સં. ૧૪૬૬ માં લગભગ પાંચ સે લેકપ્રમાણ આ ગ્રંથ બનાવ્યું છે. ગ્રંથની સંસ્કૃત-પદ્યમયી મધુરી ભાષા છે. ભગવાન મહાવીર દેવથી લઈને ઠેઠ પંદરમી શતાબ્દિ સુધાના મહાન જૈનાચાર્યોને ટૂંક જીવનપરિચય, જેનધર્મના પ્રચાર માટે પ્રયત્ન, તેમની ઉપદેશશકિત, રાજા-મહારાજાઓને પ્રતિબોધ, તેમના સમકાલીન આચાર્યો વગેરેને સુંદર પરિચય આ ગુવાવલિમાં છે. ઠેઠ પિતાસુદ્ધાં બાવન પટ્ટધરોનાં જીવનચરિત્ર છે. ભગવાન મહાવીર સ્વામીથી લઈને ઠેઠ કુમશા શંખલાબદ્ધ આચાર્યોનાં જીવનને પરિચય આપતો આ ગ્રંથ પહેલો જ બન્યો છે. ત્યારપછી અનેક પટ્ટાવલિઓ બની છે. જો કે આ પહેલાં છૂટક છૂટક પરિચય આપતા અનેક ગ્રંથો છે, પરન્તુ બરાબર સળંગ બાવન પટ્ટપરંપરા સુધીના આચાર્યોના જીવનને પરિચય આપતો આ ગ્રંથ પહેલો જ છે.
યદ્યપિ ગુર્નાવલિ પહેલાં કિયારત્નસમુચ્ચયમાં ગુરૂપર્વમમાં ૬૩ કોમાં આચાર્યોની નામાવલિ છે. પરંતુ જીવનપરિચય-વિસ્તૃત વર્ણન તે ગુર્નાવલિમાં જ છે એટલે મેં તેને જ પ્રથમ સ્થાન આપ્યું છે.
કુમારપાળ બંધા–કર્તા મહોપાધ્યાય જિનમંડનગણિ. સં. ૧૪૨ માં આ ગ્રંથની રચના થઈ છે. આ પુસ્તકમાં વનરાજ ચાવડાથી લઈને ઠેઠ અજયપાળ સુધીના રાજાઓને પરિચય આપવામાં આવ્યા છે. તેમાં ચાવડાવંશની વંશાવળીને માત્ર નામ અને સાલવારીનો પરિચય છે અને સોલંકી વંશન પણ મૂળરાજથી કર્ણદેવ સુધીના રાજવંશનો સામાન્ય પરિચય છે. સિદ્ધરાજ જયસિંહને સામાન્ય વિસ્તારથી પરિચય છે. બાકી કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય મહારાજનો સંપૂર્ણ વિસ્તારથી પરિચય આપ્યો છે.
કુમારપાળના પૂર્વજોની ઉત્પત્તિ, કુમારપાળને જન્મ, સિદ્ધરાજનું પુત્રપ્રાપ્તિ માટે તરફડવું, કુમારપાળને મારી નાખવાનું વિચાર, કુમારપાળનું નાસી છૂટવું, ખંભાતમાં હેમચંદ્રસૂરિ મહારાજ તરફથી અપાયેલું રક્ષણ, ઉદયન મંત્રીની સેવા, શ્રી હેમચંદ્રાચાર્યજીનું ભવિષ્યકથન, કુમારપાળનું દેશાટન, ઉજજચિનીમાં શિલાલેખ વાંચન, કુમારપાલની રાજપ્રાપ્તિ, તે વખતને અંદર-અંદરનો વિરોધ, વિદ્રોહ, શાકંભરીના અર્ણરાજ, દક્ષિણના રાજપિતામહબિરદધારી મલ્લિકાર્જુન, અને ચંદ્રાવતીના વિક્રમરાજ વિગેરેને યુદ્ધમાં જીતવા, સપાદલક્ષના કૃષ્ણરાજને જીત, ગુજરાત અને
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
સુવણુ મહત્સવ અંક. :
ગુજરાત બહાર તેને પ્રભાવ, તેના દિવિજય, કુરૂદેશ, કુશાવતા, પાંચાળ, વિદેહ, દશા, મગધ, કાશ્મિર, જાલ ધર, સપાદલક્ષ, લાટ, મહારાષ્ટ્ર, સારાષ્ટ્ર, સિન્ધુ, સાવીર–આ બધે ગુર્જરેશ્વરની આણા ફરતી હતી. તેમજ સિન્ધુ દેશના પદ્મથ રાજાની પુત્રી પ્રભાવતી જે રૂપલાવણ્યાદિ ગુણસંપન્ન હતી તેને કુમારપાળ પરણ્યા હતા. તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રાચાના ઉપદેશથી અહારે દેશમાં અમારી-પડતુ વગડાવ્યા હતા અને બીજા ચાદ દેશના રાજાઓ સાથે મૈત્રી બાંધીને અહિંસાના વિજયğદૂભી વગડાવ્યા હતા. તેમણે જૈનધર્મ ના સ્વીકાર કરી બાર વ્રત સ્વીકાર્યા હતા. ૧૪૪૪ નવીન જિનમંદિર ઉપર કળશ ચઢાવ્યા હતા. વળી તેમણે સેાળ હજાર મદિરાના જર્ણોદ્ધાર કરાવી કળશ ચઢાવ્યા, સાત વાર મેાટી યાત્રાએ કરી, એકવીશ જ્ઞાનમંદિર કરાવ્યા, મહેતર લાખના શ્રાવક ઉપરને કર માફ કર્યાં, ગરીબ શ્રાવકને-સ્વધીબન્ધુને દરેકને એક હજાર સેાનામહારાનું દાન આપ્યું અને આ સિવાય બીજા અનેક શાસનસેવાનાંપ્રભાવનાનાં કાર્યો કર્યા તેની વિસ્તૃત નોંધ આ પુસ્તકમાં છે,
તેમ જ તેમાં શ્રી હેમચ`દ્રાચાર્યજી મહારાજનું પણું સંપૂર્ણ વિસ્તૃત જીવનચરિત્ર છે. .જન્મ, દીક્ષા,ગ્ર ચેની રચના, સિદ્ધરાજપ્રતિબાધ પ્રયત્ન, અપૂર્વ વ્યાકરણની રચના, કુમારપાળને ઉપદેશ, મેહરાજપરાજય અને કૃપાસુ દરીનું કુમારપાળ સાથેનું લગ્ન, તેમની ઉપદેશક શક્તિ, ચારિત્રના પ્રભાવ, જૈનશાસનની પ્રભાવના આદિ અનેક કાર્યોની પ્રમાણિક નોંધ પ્રશ્ન ધમાં છે. જો કે આ સિવાય કુમારપાળ અને હેમચંદ્રાચાર્યજી મહારાજના જીવનને લગતા અનેક ઐતિહાસિક પુતકા છે; જેમકે:
તેરમી સદીના મ ંત્રીશ્વર યશપાલકૃત મેહરાજપરાજય નાટક આમાં કુમારપાળે કરેલા અહિંસાના પ્રચાર, મેહરાજના પરાજય, ધર્મ રાજપુત્રી કૃપાસુ દરીનુ લગ્ન અને હેમચંદ્રાચાર્યજીનું પુરહિતપણુ વગેરે છે; પરન્તુ ઐતિહાસિક સામગ્રી એહી છે. આમાં કુમારપાળ રાજાની ધર્મભાવના અને શ્રદ્ધાનું સુંદર વર્ણન છે.
સોમપ્રભાચાર્ય કૃત કુમારપાળ-પ્રતિબોધ, આ પુસ્તકમાં ઉપદેશ અને આર વ્રતની કથાઓ આદિ વધારે છે. ઐતિહાસિક સામગ્રી ઘેાડી છે.
સોમતિલકસૂરિષ્કૃત કુમારપાળ ચરિત્ર. જો કે આમાં ઐતિહાસિક સામગ્રી છે પરન્તુ કુમારપાળપ્રબંધ જેવી નહિ.
જયસિંહરિકૃત કુમારપાળ મહાકાવ્ય જે હમણાં જ મુંબઇ ગાડીજી મમંદિરના વ્યવસ્થાપકો તરફથી પ્રકાશત ધ્યુ છે, પરંતુ તેમાં ઇતિહાસ કરતાં કાવ્ય ધારે છે. લખાણના ભયથી આ બધાના પરિચય નથી આપતા,
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
પરન્તુ કુમારપાળ પ્રબંધમાં ઐતિહાસિક સામગ્રી વિશેષ પ્રમાણમાં છે. જો કે પ્રભાવકચરિત્ર, પ્રખ'ધચિંતામણિ અને ચતુર્વિશતિ પ્રશ્ન ધમાં આપેલી ઘટનાઓ કરતાં આ મહાકાવ્યમાં વિશેષતા નથી છતાં આપણે પુસ્તકમાં રહેલી ઐતિહાસિક ઘટનાઓના નિર્દેશાને માટે લક્ષ્ય આપવાની જરૂર છે. ગુજરાતના ઇતિહાસમાં આ પુતાનુ સ્થાન મહત્ત્વનું છે એમાં તે લગારે શકા નથી.
આ
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપદેશસતિકા અને ઉપદેશતર’ગિણી-આ બન્ને ગ્રંથા સેાળમી શતાબ્દિમાં બન્યા છે. પ્રથમ ગ્રંથના કર્તા પંડિતપ્રવર શ્રી સામધમ ગણિવર છે અને પંદર સેા ત્રણ (૧૫૦૩) માં આ પુસ્તક બનાવ્યું છે. બીજા ગ્રંથના કર્તા રત્નમાદર ગણિ છે. કઇ સાલમાં એ ગ્રંથ બનાવ્યા તેને ઉલ્લેખ નથી મળતા. બન્ને ગ્રંથકારોના વિષય સરખા છે, બન્ને ગ્રથામાં ઐતિ હાસિક સામગ્રી પ્રચુર પ્રમાણમાં છે જેથી બન્નેના સાથે જ ઉલ્લેખ કર્યો છે. બન્નેમાં શત્રુંજય, ગિરનાર, મળ્યુ, શકુનિકાવિહાર, જીરાવલા પાર્શ્વનાથ, કલિકુંડ પાર્શ્વનાથ, લેાધી પાર્શ્વનાથ, આરાસણ, સ્થંભનપાર્શ્વનાથ આદિ તીર્થોના ઇતિહાસ તેમજ મદિરા બંધાવનાર અને જર્ણોદ્ધાર કરાવનારને વિસ્તારથી પરિચય છે. પછી શ્રેણિકરાજ, અભયકુમાર, સંપ્રતિરાજ, વિક્રમ અને સિદ્ધસેનદિવાકરસૂરિ, વજસ્વામી, અપ્પટ્ટિ અને આમરાજા, જગડુંશાહ, કુમારપાળ, હેમચદ્રસૂરિ, વસ્તુપાળ, તેજપાળ, વિમળમત્રી, સમરા શાહ, જાવડશાહ, ભાવગશાહ, પેથડકુમાર, ઝીંઝણ કુમાર, અણ્ણરાજ, આંગડ, ચાહડ, રામચ ંદ્રસૂરિ, ભેાજ, મુજરાજ. ધનપાલ, સિદ્ધરાજ જયસિંહ, લવણુપ્રસાદ, વીરધવલ, ઉદયસિંહ, પાદલિપ્તસૂરિ, નાગાર્જુન, વૃદ્ધદેવસૂરિ, આભૂમત્રી, પરમાર પાલ્હેણુદેવ, દિલ્હીના શેડ સાજણસિંહ વગેરે વગેરે અનેક ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિઓના ટૂકમાં પણ સારા પરિચય આપ્યા છે. ગ્રંથકર્તાના ઉદ્દેશ ધર્મ ઉપદેશ સાથે ચરિત્ર વર્ણનના છે, છતાં ય ઇતિહાસને ખરાખર ન્યાય આપ્યા છે, કયાંય વિકૃતિ થવા દીધી નથી. ઉપદેશસતિકા કરતાં ઉપદેશતર ગણીમાં ઇતિહાસ વધારે સ્થાન પામેલ છે. તેમાં ઐતિહાસિક પ્રખ`ધા વધારે છે. ઉપદેશસસતિયા આત્માનદ સભાએ પ્રકાશિત કરેલ છે અને ઉપદેશતર’ગિણી બનારસ Àવિજયજી જૈન ગ્રંથમાળાએ પ્રકાશિત કરેલ છે. ઇતિહાસપ્રેમીએ ખાસ વાંચવા ચેાગ્ય પુસ્તક છે.
ભાજપ્રમ‘ધ રત્નમ દિણના બનાવેલ છે. રાજા સેાજના સમયના ઇતિહાસ સાથે રસિક કથાઓ, બુદ્ધિવર્ધક કથાએ પણ પુષ્કળ છે. ભાજ, સુજ, ભીમ, માઘ, કાલિદાસ, બાણ, મયુર, માનતુ ગસૂરિ આદિને પણ ટૂંકમાં પરિચય છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી તેનુ ભાષાંતર બહાર પડેલ છે. લખાણુના ભયથી વિશેષ પરિચય આપ્યા નથી.
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહેાત્સવ અંક ઃ
૧૩૫
જગડુશાહ ચરિત્ર—કત્તા શ્રી સર્વાનંદસૂરિજી. સાત સ અને ૩૮૮ èાકપ્રમાણુ આ ચરિત્ર કાવ્ય છે. કર્તા આચાર્ય ને સમય નક્કી આપ્યા નથી પરન્તુ પ ંદરમી શતાબ્દિના ઉત્તર ભાગ અને સેાળમી શતાબ્દિના પૂર્વાર્ધમાં ગ્રંથકાર થયા છે. આ દાનવીર પુરૂષને સોંપૂર્ણ ઇતિહાસ-જીવનપરિચય આમાં આપવામાં આવેલ છે. સ. ૧૩૧૫ માં હિંદુસ્તાનમાં પડેલા ભીષણ દુષ્કાળ વખતે આ દાનવીર અને ધર્મવીર પુરૂષે સમસ્ત ભારતને અનાજ મફત પૂરૂ પાડયુ હતુ. પશુઓને ઘાસ પણ આપ્યું હતું. જગડુંશાહે ગરીબ પશુઓને ઘાસ અને અનાથ માનવીઓને તે અનાજ આપ્યું હતું પરંતુ સીંધના રાજા હમીરજીને, ગુ રેશ્વર લવણુપ્રસાદ અને વીરધવળને, અવન્તિનાથ મદનવર્માને, પારકરના નરપતિ પીઠદેવને, કાશીનરેશ પ્રતાપસિંહને અને દિલ્હીનરેશ માન્રીનને સુદ્ધાં અનાજ આપ્યું હતું. કુલ્લે ૯૯૯૦૦૦ મુ'ડા અનાજ મફત આપ્યુ હતુ.
જગડુશાહને દુષ્કાળની ખબર જૈનાચાર્યથી પડી હતી. તેણે અનાજ સંગ્રહી ખૂબ ઉપકાર કર્યા હતા. જગડુશાહની ધર્મભાવના અને દાનશૂરતા તેમજ તે વખતના રાજાઓના માનસૠણુવા માટે આ ગ્રંથ ઘણા ઉપયોગી છે. આ ગ્રંથ શુદ્ધ ભાષાંતર સહિત છપાયા છે. પ્રકાશક મગનલાલ દલપતરામ ખખ્ખર છે. ઇ. સ ૧૮૯૬ માં છપાયા છે.
મુકૃતસાગર-કર્તા તિમ`ડનણુ, સેાળમી સદીના પૂર્વાર્ધમાં આ ગ્રંથ અન્યા છે. માંડવગઢના મહામત્રી પેથડકુમારનું સુંદર સંપૂર્ણ જીવન ચરિત્ર આ પુસ્તકમાં છે. ચાક્રમી શતાબ્દિના મહાન શાસનપ્રભાવક આ મંત્રીનું રસિક જીવન ખાસ વાંચવા ચેાગ્ય છે. અને તેની પૂર્વ પરિસ્થિતિ વાંચનારને રડાવે તેવી છે. પછી એ જ ગુરૂકૃપાથી ચઢે છે અને મંત્રીપદ પામે છે. ત્યારપછી જે ધર્મ કાર્ય કરે છે, તેની જે ધશ્રદ્ધા વધે છે તે બધું વાંચવા જેવું છે. તેના પુત્ર ઝણકુમારનું ચિત્ર, માળવાધિપતિ જયસિંહ અને ધર્મ ઘાષસૂરિજીનું જીવનચરિત્ર મધું વાંચવા યાગ્ય છે. પિતા-પુત્રની ધર્મ શ્રદ્ધા, દાનવીરતા, પરોપકારિતા, લેાકેાપકારિતા આપણે વાંચીને જીવનમાં ઉતારવા ચેાગ્ય છે. ચાદમી શતાબ્દિના આ ગૃહસ્થ-સાધુનું ચરિત્ર ઐતિહાસિક દૃષ્ટિએ વાંચવા જેવું છે. શ્રી જૈન આત્માનદ સભાએ તે ગ્રંથ પ્રગટ કરેલ છે.
સામસાભાગ્ય કાવ્ય-કર્ના પતિ પ્રતિષ્ઠાસેામ છે. સ. ૧૫૨૪ માં આ કાવ્ય બનાવ્યુ છે. તેમાં ૫ દરમી સદીના તપગચ્છના આચાર્ય સામસુંદરસૂરિનું સુંદર કાવ્યમય ભાષામાં વર્ણન છે. આમાં ત્રીજો સગ કે જેમાં પટ્ટાલિ છે તેમાં ભગવાન મહાવીરદેવ પછીના સામસુંદરસૂરિ સુધીના આચાર્યાંનાં જીવનચરિત્ર છે. એકાવન પટ્ટધરોનાં ટૂકમાં જીવનચરિત્ર આપેલા છે તે વાંચવા ચેાગ્ય છે. શ્રી જ્ઞાન પ્રસારક મંડળ-મુંબઇવાળાએ ભાષાંતર સાથે છપાવેલ છે.
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
: શ્રી જૈન ધર્મ પ્રકાશ ગુરુગુણરત્નાકર કાવ્ય-કત્તા સમચારિત્રગણિ. સં. ૧૪૫૧માં બનાવ્યું છે. આમાં સેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ, લક્ષ્મીસુંદરસૂરિ, જયાનન્દસૂરિ, જિનીતિસૂરિ, વિશાલરાજસૂરિ, રશેખરસૂરિ, ઉદયનંદિસૂરિ અને સોમદેવસૂરિને સામાન્ય પરિચય છે. ખાસ તે રત્નશેખરસૂરિજી અને લક્ષ્મીસાગરસૂરિજીનું વર્ણન છે, તેમજ તે વખતના વાચકવર્યો અને વિદ્વાન સાધુઓનું પણ રસિક વર્ણન છે, ઈહંસ, ગુણસેમ, અનંતહંસ, મહિમસમુદ્ર, અમરનંદ, જિનમાણિજ્ય, ધર્મહસ, રાજતિલક, અભયતિલક, શિવતિલક, લક્ષ્મીરત્ન, સુમતિરત્ન વગેરે વગેરેને જીવન પરિચય ટૂંકમાં છે.
. તે વખતના દાનવીર અને ધર્મવીરેનો પણ જીવન પરિચય આપે છે. દેવગિરિને શાહ મહાદેવ, માંડવગઢને ચંદ્રશાહ, અમદાવાદનો ગદરાજ મંત્રી, દેવગિરિનો ધનરાજ, માળવાના સૂરશાહ અને વીરાશાહ, કર્મચંદ, ખીમાશેઠ, હરિશ્ચન્દ્ર, દેવસીશાહ-આ બધાનો ઉલ્લેખ એતિહાસિક દષ્ટિએ વાંચવા ગ્ય છે. આ પુસ્તક બનારસ યશોવિજયજી ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થયેલ છે.
આ પછી જગદ્દગુરૂ કાવ્ય-પદ્યસાગર ગણિજીએ ૧૬૪૬ માં શ્રી હીરવિજય સૂરિજીની વિદ્યમાનતામાં જ આ રસિક કાવ્ય બનાવ્યું છે. ટૂંકમાં શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર છે. અકબરપ્રતિબોધ, તેનાથી થયેલાં ધર્મકાર્યો, અમારી પડહ, શત્રુંજયના પટ્ટા, જજીઆકરમચન વગેરે વગેરે ખાસ વાંચવા યોગ્ય છે. બનારસ યશોવિજયજી ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થયેલ છે.
તપગચ્છ પટ્ટાવલિકત્તા શ્રી ધર્મસાગર ઉપાધ્યાય.સં. ૧૯૪૮માં આ પટ્ટાવલિ બનાવી છે–પૂર્ણ કરી છે. મૂળ પ્રાકૃત અને સ્વપજ્ઞ સંસ્કૃત ટીકા વિવરણ યુકત છે. ભગવાન શ્રી સુધર્માસ્વામીથી લઈને ૫૯મા પટ્ટધર શ્રી વિજયસેનસૂરિ સુધીના પટ્ટધરનું વિસ્તારથી જીવનચરિત્ર છે. ઐતિહાસિક દરેક ઘટનાઓને નિર્દેશ કરવામાં આવ્યું છે. જે જે આચાર્યના સમયમાં ગ૭, મત, પુસ્તકરચના, રાજા, મંત્રી આદિ જે જે થયા તેને ઉલ્લેખ કર્યો છે. જૈનાચાર્યોનો પ્રભાવ, ઉપદેશક શક્તિ, તેમની પંડિતાઈ બધું આ પટ્ટાવલિમાં છે. તેમજ સમકાલીન આચાર્યોને યુગપ્રભાવકને પણ પરિચય આપ્યો છે. લગભગ દોઢ હજારથી બે હજાર વરસને વીરશાસનને શંખલાબપદ્ધ ઇતિહાસ આ પટ્ટાવલિમાં છે. પ્રભાવક ચરિત્ર અને ગુવાવલિ પછી આ પુસ્તકનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. આ પટ્ટાવલિ હમણાં જ પટ્ટાવલિસમુચ્ચય પ્રથમ ભાગમાં પ્રકાશિત થયેલ છે.
હીરભાગ્ય-વિજય પ્રશસ્તિ અને વિજયદેવમહાભ્ય. મોગલ યુગના મહાન સમ્રાટેના જીવન ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમની દ્વારા અનેક પ્રજાહિતનાં કાર્યો કરાવનાર અને તેમના જીવનમાં પણ પરિવર્તન કરનાર મહાન જૈનાચાર્યોને આ ત્રણેમાં ચરિત્ર છે.
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
સુવર્ણ વિશેષાંકના લેખકો : :
Ca.....................................................................................................................
શ્રી યોગમાર્ નાથાભાઈ મકાતિ.
*********.................................................................................................................................................................................
લીટ. મોહનલાલ દલીચંદ દેશાઈ.
Cammm..................................................................................................................................................................................................................................................................................................................
શ્રી. મહાદશ્ય. પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર,
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહ।ત્સવ ક. : :
૧૩૭
તેમાં પ્રથમ હીરસાભાગ્યમાં જગદ્ગુરૂ શ્રી હીરસૂરિજીનું વિસ્તારથી અને ચાડું. શ્રી વિજયસેનસૂરિસ્ટનુ ચિત્ર છે. હીરસાભાગ્યના કર્તા દેવવિમલ ગણિ છે અને સ.૧૬૫૬માં આ ગ્રંથની પૂર્ણાહુતિ થઇ છે. સમ્રાટ અકબરનું સર્વાંગ સંપૂર્ણ ચરિત્ર ગ્રંથકારે પોતાની કાવ્યમયી ભાષામાં આમાં વર્ણવ્યુ છે, તેમજ શ્રી હીરવિજયસૂરિનું પણ સંપૂર્ણ વિસ્તૃત જીવનચરિત્ર છે. ચોથા સમાં ભગવાન મહાવીરસ્વામીથી હીરવિજયસૂરિ સુધીના આચાર્યના સુંદર ઇતિહાસ આપ્યું છે. સેાળમી સદીના ઇતિહાસ માટે આ પુસ્તક ઘણુ ંજ ઉપયાગી છે. નિ યસાગર પ્રેસમાં આ મહાકાવ્ય છપાયું છે.
વિજયપ્રશસ્તિના પુર્રા હેમવિજય પણ છે. સતરમી શતાબ્દિમાં બન્યુ છે, જેમાં જગદ્ગુરૂ શ્રી હીરસૂરિજીના શિષ્ય વિજયસેનસૂરિજીનુ સંપૂર્ણ જીવનચરિત્ર છે. એમણે અકબર તથા જહાંગીરને ધર્મોપદેશ આપી જૈન તત્ત્વજ્ઞાનના રસિક બનાવ્યા હતા. સત્તરમી સદીના આ આચાર્ય નું જીવન વાંચવા ચેાગ્ય છે. તેમજ શાહજહાનના ઇતિહાસ પણ ટૂંકમાં આપેલ છે. આમાં હીરસૂરિ, વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિના વન પરિચય છે. આ ગ્રંથ બનારસ યશાવિજય ગ્રંથમાલા તરફથી પ્રકાશિત થયેલ છે.
વિજયદેવ મહાત્મ્ય અઢારમી શતાબ્દિના મહ!ન્ આચાર્યનું; ખરતરગચ્છીય શ્રી વલ્લભ પાઠક-ઉપાધ્યાયે આ મહાકાવ્ય બનાવ્યુ છે. ઓગણીશ સĆમાં આ કાવ્ય પૂરું થયુ છે. હીરવિજયસૂરિજીએ અકબરને આપેલા ધર્મએધ, અકબરે કરેલાં મહાન કાર્યા, હીરસૂરિને આપેલું જગદ્ગુરૂનુ બિરૂદ, પછી વિજયસેનસૂરિજીનું ટૂંક જીવનચરિત્ર, તેમણે અકારને આપેલા પ્રતિખેાધ, પછી વિજયદેવસૂરિજીનું સંપૂર્ણ જીવનચરિત્ર, જહાંગીરને ઉપદેશ, જહાંગીરે આપેલ મહાતપા શિંદ, અનેક રાજા મહારાજને પ્રતિએષ વિગેરે માટે ખાસ વાંચવા ચેાગ્ય છે. સત્તરમી અને અઢારમી સદીના ભારતના ઇતિહાસ આમાં છે. આ કાવ્યનુ' સ’પાદનકાર્ય જિનવિજયજીએ કર્યુ. છે. મોગલયુગના મધ્યાન્હ યુગને અને જૈનાચાર્યના ઉપદેશના પ્રભાવ વાંચવા જાણવા માટે આ ત્રણે ગ્રંથ અત્યુપયોગી છે.
વસ્તુપાલ ચરિત્ર-અઢારમી સદીમાં જિન ગણિએ આ પુસ્તક ખન.વ્યું છે. ગુજરાતના આ ધર્મવીર, દાનવીર અને કર્મવીરનું સુંદર ઐતિહાસિક દૃષ્ટિએ જીવનચરિત્ર આમાં આલેખ્યું છે. આ પ્રસ્તાવમાં આ ચરિત્ર છે. વસ્તુપાલના જન્મપૂર્વેની ગુજરાતની પરિસ્થિતિ, તેના રાજકર્તાઓ, ગુજરાતની ભાગેાલિક સીમા, વસ્તુપાલ-તેજપાલનુ મ'ત્રી અને સેનાધિપતિપશુ, વીરધવલ, સેારાષ્ટ્રના રાજા સાંગણુ અને ચામુંડ, તેમનુ અભિમાન, વસ્તુપાલ સાથે યુદ્ધમાં તેમના પરાજય, કચ્છના ભીમસિંહના વસ્તુપાલથી પરાજય, વસ્તુપાલ-તેજપાલની ધર્મવીરતા અને કર્મવીરતા, ગાધરાના
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sા
છે.
૧૩૮
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ. ઘુઘુલની ઉદંડતા, તેને દબાવવા તેજપાલનું ગમન અને વિજય, જૈનધર્મના પરમ ઉપાસક મંત્રીશ્વરની આ વીરતા ખરેખર આપણને મુગ્ધ કરે તેમ છે. તેમજ ભયંકર રણક્ષેત્રમાં પણ મંત્રીશ્વરની જૈન ધર્મ પ્રત્યેની અટલ શ્રદ્ધા અને દઢતા, આ બધું ખાસ વાંરવા ચોગ્ય છે. સાથે જ પોતાના સ્વધામીઆની ભક્તિ, તેમને માટે કરોડો દામનો વ્યચ, સાચોર, ડાઈ, પાવાગઢ, ખંભાત, પાટણ, ધોળકા, ભૂગુકચ્છ, પ્રભાસપાટણ, આબ, ગિરનાર, શત્રુંજય આદિ અનેક સ્થાનોએ નવીન બંધાવેલા જિનમંદિર અને કરાવેલા જીર્ણોદ્ધાર, આબુ ઉપર બંધાવેલા મંદિરે, તેની પાછળ કરેલો કરડે રૂપિયાનો ખર્ચ, તેની ઉદારતા, રાજા-પ્રજાનો પ્રેમ અને સંઘ કાઢીને કરેલી ૧રા તીર્થયાત્રાઓનું વર્ણન છે. - હરિભદ્રાચાર્ય, નાગેન્દ્રસૂરિ, નરચંદ્રસૂરિ, વિજયસેનસૂરિ આદિ અનેક સમર્થ જૈનાચાર્યોના પ્રભાવ, ચારિત્ર, વિદ્વત્તા, વસ્તુપાલનું કચચાતુર્ય, કવિપણું, કવિઓ અને વિદ્વાનોનો આશ્રયદાતા, ગુજરાતની કળા અને મહત્તા વધારનાર તેરમી સદીના આ ગુજરાતના મહાન તિર્ધરનું જીવન દરેક ગુજરાતીએ વાંચવા ગ્ય છે. વસ્તુપાલ ચરિત્રમાં ગુજરાતનો બારમી સદીના ઉત્તરાર્ધનો અને તેરમી સદીનો સંપૂર્ણ ઇતિહાસ ઉલ્લેખાયો છે. આ ચરિત્રનું ભાષાંતર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રકાશિત કરેલ છે. આ સિવાય અરિસિંહકૃત સુકૃત સંકિર્તન, જે આત્માનંદ સભા તરફથી છપાયેલ છે તે અને ધર્માલ્યુદય આદિ શમાં વસ્તુપાલ તેજપાલનું વર્ણન મળે છે, પરંતુ તેમાં કાવ્યમયતા વધારે છે.
ગુજરાતી સાહિત્ય, વિમલપ્રબંધ -ગુજરાતી ભાષાનું આ સુંદર ઐતિહાસિક કાવ્ય પુસ્તક છે. કત સોળમી સદીના મહાકવિ પંડિત પ્રવર લાવણ્યસમય છે. ગુજરાતના મહારાજા ભીમદેવ (પહેલા) ના આ મંત્રીશ્વર અને જેમણે ૧૦૮૮માં આબૂ ઉપરનાં જગપ્રસિદ્ધ મંદિર બંધાવ્યા છે, તેમજ ચંદ્રાવતીના રાજ સમા ગુજરાતના આ પ્રતાપી પુરૂષનું જીવનચરિત્ર ઐતિહાસિક દષ્ટિએ વાંચવા જેવું છે. જો કે વિમલ મંત્રીશ્વરનું ચરિત્ર અનેક ગ્રંથોમાં છુટક છુટક આવે છે, પરંતુ વિમલપ્રબંધમાં તો ગુજરાતને તે સમયનો સંપૂર્ણ ઈતિહાસ આપવા સાથે વિમલમંત્રીવરનું સંપૂર્ણ જીવનચરિત્ર છે. વિકમની દસમી અને અગીયારમી સદીનો ઈતિહાસ જાણવા ઈચ્છનારે આ પ્રબંધ જરૂર વાંચવા યોગ્ય છે. મણિલાલ બકોરભાઈ વ્યાસે છપાવેલ છે.
કુમારપાલ રાસ અને હીરસૂરિરાસ-કર્તા મહાકવિ ઋષભદાસજી સત્તરમી સદીના આ મહાકવિએ કુમારપાલ રાસમાં ગુજરાતને તે વખતનો
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૩૯ ઇતિહાસ, કુમારપાલ અને હેમચંદ્રાચાર્યજી મહારાજને સંપૂર્ણ ઈતિહાસ રજુ કર્યો છે. બીજા રસમાં મોગલ સમ્રાટ અકબર અને હીરસૂરિજી અને સેનસૂરિજીને સંપૂર્ણ ઇતિહાસ તથા દેવસૂરિજીનો ટુંકમાં પરિચય આપ્યા છે. પંદરમી અને સેળમી સદીને ભારતનો સંપૂર્ણ ઈતિહાસ વાંચવા યોગ્ય છે.
શત્રુતીર્ણોદ્ધાર રાસ-સત્તરમી સદીના કવિ નયસુંદરજીએ શત્રુ જ્યતીર્થના ઉદ્ધારક એતિહાસિક વ્યક્તિઓનો પરિચય સારે આવે છે.
શત્રુંજયરાસ–અઢારમી સદીના મહાકવિ જિન શત્રુંજય મહાભ્ય ધનેશ્વરસૂરિજીવાળા ઉપરથી આ રાસની ગુંથણી કરી છે. અનેક ઐતિહાસિક વ્યક્તિઓનો આમાં પરિચય છે.
આ સિવાય કેચર વ્યવહારને રાસ, એમ હાલીઆ રાસ, યશોભદ્રસૂરિ રાસ, ખીમઋષિ રાસ, વિનયદેવસૂરિ રાસ, લાલેદય રાસ, વિદ્યાસાગરસૂરિ રાસ, કર્મચંદ્રવંશાવળી, આણંદવિમલસૂરિ રાસ, શાન્તિદાસ શેઠને રાસ વગેરે વગેરે અનેક રાસો, જેને સુંદર સંગ્રહ આણંદ કાવ્ય મહોદધિ મૌક્તિક આઠ, ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ ત્રણ, ઐતિહાસિક સઝાયમાળા, જેન રાસમાળા વગેરેમાં છે. તેમાં અનેક ઐતિહાસિક ઘટનાઓનો નિર્દેશ છે, અનેક એતિહાસિક વ્યક્તિઓનો પરિચય છે. જો કે આ સિવાય કેટલાય પ્રાચીન ગ્રંથે જે મને નથી મળ્યા પરંતુ તેમાં ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ છે તે બધા જોવા જોઈએ. ભદ્રેશ્વરસૂરિની કથાવળી, પ્રદ્યુમ્નસૂરિનું વિચારસારપ્રકરણ, કુલમંડન ગણિનો વિચારામૃતસંગ્રહ અને સમયસુંદરની ગાથાસહસી, શત્રુંજય મહાઓ, નાભિનંદનદ્ધારપ્રબંધ વગેરે વગેરે.
આ સિવાય વર્તમાનમાં બહાર પડતા ઐતિહાસિક સાહિત્યમાં પટ્ટાવલીસમુચ્ચય, આણંદ કાવ્ય મહોદધિ મૌક્તિક આઠ, જૈન ઐતિહાસિક રાસમાલા ભાગ ૧-૨-૩, જેના ઐતિહાસિક સઝાયમાલા, જેન રાસમાલા, જેન સાહિ. ત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, જૈન ગુર્જર કવિઓ ભાગ ૧-૨, સૂરીશ્વર ને સમ્રાટ, કોન્ફરન્સ હેરડનો અને જૈન યુગને ઈતિહાસ સાહિત્ય અંક, જેનપત્રને સુંદર રોપ્યાં, જેના પત્રની ઐતિહાસિક ભેટે, જૈન શાસનનો દીવાળી અંક, ખરતરગચ્છ પટ્ટાવેલી સંગ્રહ, ઉપકેશગચ્છની પટ્ટાવલી, ઓસવાલ જ્ઞાતિકા ઈતિહાસ, ગુજરાતી ગદ્ય સંદર્ભ, જૈન લેખ સંગ્રહ ભાગ ૧-૨-૩ જિનવિજયજીવાળા, જેનસાહિત્યસંશોધકની ફાઈલ, જેના પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૧-૨-૩ પૂરણચંદ્રજી નહારના, સિદ્ધરાજ જયસિહ-લેખક પંડિત લાલચંદ ભગવાનદાસ વગેરે વગેરે અનેક સાહિત્ય છે જેમાં ઐતિહાસિક સામગ્રી વિપુલ પ્રમાણમાં સંગૃહીત છે.
તેમજ અનેક ગ્રંથોની પ્રશસ્તિઓ, શિલાલેખો, તામ્રપત્ર, પ્રાચીન
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધમ પ્રકાશ
૧૪૦
મૂર્તિઓ, તીર્થાવલીઓ, ઉપદેશક ધાર્મિક ગ્રંથા જેમકે ઉપદેશપદ સટીક, ઉપદેશપ્રાસાદ સ્થંભ ૨૪ જેવા ગ્રંથ જેમાં પણ અનેક ઐતિહાસિક ઘટનાએ આવે છે તે; બધા પ્રગટ કે અપ્રગટ પુષ્કળ ઐતિહાસિક સાહિત્ય ગ્રંથા જેમાં આપણે ઇતિહાસ સગૃહીત છે તેમાંની બધી ઐતિહાસિક ઘટનાઓને પ્રકાશમાં લાવવાની જરૂર છે.
સરસ્વતીનુ' પીયર જેનાને ત્યાં છે. આ લેાકેાક્તિ આ ઐતિહાસિક વિષયના સાહિત્ય ગ્રંથા જોતાં તદ્દન સત્ય જ લાગે છે. કન્યા જેમ પિયરમાં ઉછરે છે અને અનેક અલ કારોથી વિભૂષિત બને છે તેમ જૈનેાએ, જૈનાચાર્યોએ વિવિધ ક્ષેત્રામાં સાહિત્ય વિકાસ કરી સરસ્વતીને શેશભાવી છે. અતિમ ઉપસ'હાર
આ લાંબા લેખ પુરા કરૂ ત પહેલાં ઇતિહાસના થાડા વિભાગ જણાવી દઉં કે જેમાં મહત્વની ઘટનાઓને ઉલ્લેખ છે. આવશ્યકતિ યુક્તિ જેમાં ઐતિહાસિક દષ્ટિએ ઇ. સ. પૂર્વે પાંચમી સદીથી ઇ. સ.ની પાંચમી સદી સુધીના શૃંખલાબદ્ધ ઇતિહાસ રજુ થયેા છે. ભારતનો કેટલાય પ્રસિદ્ધ અપ્રસિદ્ધ વ્યક્તિઓના આમાં ઇતિહાસ મળે છે.
ત્યારપછી હૈયુગ જેમાં પરિશિષ્ટ પર્વ, દ્વેયાશ્રય, પ્રશ્ન ધચિંતામણિ અને પ્રભાવક ચરિત્ર જેવા ગ્રંથા આવે છે. તેમાં ગુજરાતનેા નવમી સદીથી લઇને પદ્યરમી સદી સુધીના ઇતિહાસ છે અને ભારતના દોઢ હજાર વર્ષ ના ઇતિહાસ મળે છે તેમજ વસ્તુપાલ યુગમાં પણ આ જ સાહિત્ય પ્રકાશ આપે છે.
હીયુગ—જેમાં હીરસાભાગ્ય, કૃપારસકાશ, વિજયપ્રશસ્તિ, વિજયદેવ મહાત્મ્ય, મેગલ સામ્રાજ્યના વિજયના, ઉદયના અને મધ્યાન્હના સ’પૂર્ણ ઇતિહાસ આ યુગના આ ગ્રંથમાં મળે છે. એમાં અકબર, જહાંગીર અને શાહજહાંના ઇતિહાસ છે. તેમજ દાનસૂરિ, હીરસૂરિ, સેનસૂરિજી, ઉપાધ્યાયજી શાંતિચંદ્રજી, ભાનુચંદ્રજી, વિજયદેવસૂરિજી આદિ અનેક યુગપ્રભાવકો અને વિદ્વાનાના આમાં પરિચય મળે છે.
ભારતીય ઇતિહાસને જેને સર્વાંગ સ ́પૂર્ણ અભ્યાસ કરવા હાય તેમણે આ ઐતિહાસિક જૈન સાહિત્યને જરૂર અભ્યાસ કરવા પડશે. તે સિવાય ભારતીય ઇતિહાસનું જ્ઞાન અપૂર્ણ અને અધુરૂ જ રહેવાનું. જૈન વિદ્વાને પોતાના ઐતિહાસિક સાહિત્યના અભ્યાસ કરી જૈન ધર્મના પ્રભાવક, શાસનદીપક અને ભારતને દીપાવનારા આ મહાપુરૂષોનાં ચરિત્રના અભ્યાસ કરી ભારતીય ઇતિહાસનું અપૂર્ણ અને ત્રુટીત પ્રકરણ પૂર્ણ કરે એ જ શુભેચ્છા.
ॐ शांतिः शांतिः शांतिः
મુનિ-ન્યાયવિજય
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનુષ્ટુઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાથી પુનિ
મગધરાજ શ્રેણિક એક વાર મંડિક્ષ નામના વનમાં જઈ ચડે છે, ત્યાં એક વૃક્ષની છાયા નીચે બહુ સુકેામળ કાયાવાળા, તેજસ્વી મુનિને ધ્યાનમાં બેઠેલા જુએ છે. જે મુનિનો કાયક્લેરા તેઈ મગધપતિનુ દિલ વે છે. એમને જે કાંઇ સાધન કે સનાથતા જોઈતી હાય તા પે।તે આપવા તૈયાર છે એમ વિનવે છે. “તું પે તે જ અનાથ છે-તારી પાસે એવુ` શુ` છે કે જે તુ' અમને આપી શકે ? '' એ વાત અનાથી મુક્તિ મગધ મહારાજને સમન્ત્રવે છે, આ સવાદમાં અારણ ભાવનાના ધ્વનિ ગુંજે છે.
*
રાગ તે દ્વેષ જીત્યો છે, એવા શ્રી અરિહંતના—
પાદ પદ્મ ગ્રહી ખેાલુ', જય હો નાથ અનાથના. ૧
શાર્દૂલવિક્રીડિતઃ—
આ સ`સાર અસાર છે, પ્રિય જતા, શેાધા છતાં ના મળે, ભૂલે છે। ભ્રમણા મહીં, જગ અરે ! સ્વામિત્વ-ભાસે ભમે; નામે શ્રેણિક રાજ જે મગધને, તેની કથા આ સુણે, લેજો મેષ અનુપ ભા-ભગિની ! સહુને પામો. ૨ થસ તતિલકા:
ભે અહા ! સુમન સુંદર મડિસૂક્ષે, આકાશમાં લલિત ભાસ્કર ભાત પાડે;
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ સંગીતના રસિક સૂર અનેક આવે, હૈયું શમે જગત તાપ સદા પ્રભાતે. ૩ હિંસાતણ મલિન વૃત્તિ અલોપ થાતાં,
ત્યાં વાઘ ને સુરભિ મિત્ર બની રહેતાં; જંતળનો અકથ થાક નિવારવાને,
શ્રેણિક એ મગધરાજ વને પ્રવશે. ૪ હરિગીત –
રમ્ય વન સંદર્ય નિરખી, ભૂપ ઉર નાચી રમે, જગનાં સચેતન કણ બધાં, નિજ વૈર વિસરી ને હસે; ધીમે વધી સ્તંભી ગયે, તરુ સ્નિગ્ધ છીએ કે હતું ?
ધ્યાનસ્થ મુનિ જ્ઞાની મહા, એ દશ્ય અદ્દભુત દીસતું. ૫ શિખરિણી –
“અહો ! કેવી કાન્તિ, મુનિ શરીરની ભવ્ય દસતી,
ખરે રૂડી કાયા, મુજ ઍવનમાં આજ નિરખી; ભલા આ તે શોભે, મુજ નગરના રાજગૃહમાં,
અકાળે કાં વેદે જગત તફૅને તાપ વનમાં.” ૬ અનુરુપ –
જદ પાસે જરા દૂર, રાજા ચણે ઢળી પડ્યો,
ધર્મલાભ” સુની શબ્દો, ઉરે હર્ષ મહા થયો. ૭ મંદાક્રાન્તા –
“ઓહો ! રાજા ! વદન પર આ, સાવરેખા પડી છે,
ધ્યાને જોતાં, હૃદયરમાં રૂપ મારું રમે છે; શાને કાજે મુજ શરીર સોંદર્ય ચિત્તે નિહાળે ?
ઊંચાં ઊંચાં વિભવ સુખડાં, આપવાં કાં વિચારે?” ૮ શિખરિણી:
પ્રભો ! સાચું ભાડું, ત્વરિત ગતિથી ભાવ પરખી, અને અંજા છું, વદન મધુરું દિવ્ય નિરખી; પધારો પ્રોતથી, મુજ જીવનના મિત્ર બનવા, બધી સત્તા સેપું, સકળ પુર ને પાટ કરમાં.” ૯
“સંસારીનાં, ચલિત સુખમાં, હું અનાથી તે રે ઊંડે ઊંડે, ધ્વનિ ફરકતો, હું અનાથી હતો તે; હૃદયું ટૂંકું, પ્રિય જગત આ, નાથ નાહીં મળ્યો ક્યાં? અંતે શોધ્યું, શરણ પ્રભુનું, નાથને નાથ ચાવા.” ૧•
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
સુવર્ણ મહોત્સવ અંક : ખિરિણી –
હસી રાજા મીઠું, વચન સુણતાં શાંત મુનિનું, છટ લાવી બોલ્યો, “નવ સમજતે લેશ જરી હું; વેદ શાને વાણી ? તમ જીવનમાં નાથ ન મળે, મને લાગે છે કે રજ કથનમાં સત્ય નવ છે ! ૧૧ કૃપા હું વાંછું છું, મુજ શરણ સ્વીકાર કરજે, પ્રભે ! આ ઈછા છે, તમ જીંવનનો નાથ કરજે, સુંવાળી આ કાયા, મૃદુ કુસુમના પુંજ સરખી, તપે તે જોવાલામાં, કમ સહી શકું દશ્ય નિરખી ?” ૧૨
મંદાક્રાન્તા
“ભોળા રાજા ! કથન સુણતાં ઉદ્દભવે હાસ્ય વૃત્તિ,
શું ઈચ્છે છે ? તર નિરખવા બીજની ના પ્રવૃત્તિ; જાણી લેજે, મુજ કથન આ, નાથ તારે જ ક્યાં છે? મારો સ્વામી કામ થઈ શકે જે અનાથી જ તું છે ? ૧૩ શાને ભાખે ? “મગધ સરખા દેશ મારે ઘરે છે, ઋદ્ધિ સિદ્ધિ સહિત સઘળા મુઝ પાયે પડે છે; આજ્ઞાધારી, રસ ભવનમાં રમ્ય રાણી બિરાજે,
સાચું કહું તો જગતભરમાં, નાથને નાથ જાણે.” ૧૪ રા લવિક્રીડિતા
“ કાદવથી ધવાય પાદ કર શું? ધળા બને કેયલા ? સંસારી સુખ પામશે દુઃખથકી ? સ્વામીત્વ સાચું નત્યાં; નાથાના વિચારભેદ સઘળા, એ કણ શોધી શકે ?
રાજ ! સાંભળ આજ કર્મ-કથની કેજે પછી વાતને. ૧૫ હરિગીત –
“કૌશાંબી નામે એક નગરી સ્વર્ગ સમ સહામણી.
સદ્ધિ અને સિદ્ધિ ભરી જાણે દિસે અમરાવતી; મુજ તાત ધનસંચય હતા તે નગરશેઠ પુરીતણા,
નિજ ધર્મ જીવન ગાળતા દુઃખ દીનનાં બહુ કાપતા. ૧૬ માલિની:
“વરસ વિપળ સરખાં, જાય છે સાહ્યબીનાં, પ્રિય જન બહુ ચાહે, માત ને તાત ભ્રાતા; પ્રણય–કલહ પાઠા, પત્ની પ્રીતે પઢાવે, અકથ વિભવ સુખડાં, દકિને નચાવે. ૧૭
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
:ઃ શ્રી જૈન ધર્મ પ્રકાશ
લલિત:
“ નવે ફરી શકે કર્મ પૂર્વનાં,
કદિ ટળે નહિ દુઃખ દેહલા; દરદ એક દિ આંખમાં થયું, મરણ જીન્દગીથી ભલું ગણું. ૧૮
મુન્દ્રાકાન્તા:
મારી પત્ની કમલ-કરથી સ્પર્શ શીળો કરાવે. મારી માતા નયનદ્રયમાં શેકનાં આંસુ સારે; દુઃખી થાતાં સ્વજન સઘળાં લાગણી દાખવે છે,
પીડા ભારે, સહન થતી ને, કેમ છવાય ત્યારે ? ૧૯ ધરા
સોહન્તી એક રાત્રી, શશિસહ ગમન, આત્મશાંતિ પ્રસારે, સૂતી ત્યાં રૂપ રંભા, રડી રડી શયને, શક નિઃશ્વાસ નાંખે; મીંચાઈ આંખ સર્વને, સરવર પરથી, દિવ્ય સંગીત આવે,
દીઠા મેં ભવ્ય આત્મા, મુજ પર નયન, ઠેરવી આમ બેલે– ૨૦ શાર્દૂલવિક્રીડિત –
રે ભોળા ! ગભરાય આમ દદે આવે દયા આ સમે, નાહી લે પ્રિય આ જ માનસમાં તાપે બધા ત્યાં મે; જાણી લે જગજળ આ ભ્રમણની છે. ભૂલ ભૂલામણી, લેકે ત્યાં અટવાય છે પળ પળે એ વાટ બીહામણું. ૨૧ શે શું શરણું અનાથ! જગમાં છે ઝાંઝવા નીર એ,
ધેલાં પડ દુઃખ દૂર કરવા નું સંસારને; તારું કોઈ ન છે જ આ અવનીમાં તું કોઈનો ના જ છે, માટે સામ્ય જ સાંધે સર્વ જીવથી સિદ્ધાંત સાચો જ એ. ૨૨ આત્માને નવ આદિ અંત ગણજે જ્યાં જ્ઞાન કૈવલ્ય છે, તે આત્માતણી શોધ ખૂબ કરવા એકાન્ત તું સેવજે; જે બાળી અરિ રાગદ્વેષ સઘળા પામ્યા મહા-સ્થાનને,
એનું શર્ણ સ્વીકારતાં બધું મળે હા નાથ ત્યાં તું બને.” ૨૩ માલિની:
“મધુર મધુર પંખી, ગીત ગાતાં પ્રભાતે, પ્રિય જગ હિત અર્થે, સૂર્ય પર પ્રસારે; ઝબક ઝબક કિરણ, આંખમાં હાસ્ય રેડે, મૃદુ પ્રિય કર સ્પર્શ, નાસતું દર્દ વેગે.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
સુવર્ણ મહોત્સવ અંક: ૪ મંદાક્રાન્તા:
“ જાગ્યા જાગ્યા સહુ સ્વજનની માનતાઓ ફળી છે, ને અને આ અભ્ય થઈને સ્વમ વાતો કરી મેં; રે સંસારી ! સહજ દુઃખનાં રોદણાં રોઈ લેજે,
નિર્માયે હું પ્રભુ છેવન પંથ સ્વીકારવાને. ૨૫ “ભોળા રાજ! વિવિધ વન ને પહાડ પહાડે ફર્યો છું,
ચૂકે ના છું અમર પદનું ધ્યેય ને ધ્યાન ઊંચું; આજે મેં તો તુજ સમીપમાં ભૂત ખોખાં ઉતાર્યા, લેજે કાંઈ શ્રવણ કરીને બેધ મારી કથામાં.” ૨૬,
ધન્ય હો ! ધન્ય પુણ્યાત્મા! મને માફ કરો પ્રભો ! દાસને દાસ હું તે શું ” કહી રાજા સંચર્યો. ૨૭
શીખશે સુણ ગાશે એનું શ્રેય જગે થશે; અદ્ધિ સિદ્ધિ યશ જામે ઉત્તમ શાન્તિ પામશે. ૨૮
મગનલાલ દલીચંદ દેશાઈ.
1:1pu|||
|||
|
||III 1
01)
||
|III IIIમા
આ0 (
51!!
!Twhy |
એક નમ્ર સૂચના જૈન ધર્મ પ્રકાશના સુવર્ણ મહોત્સવને પ્રસંગે એના આ સુવર્ણ મહે- ૬ સવ તથા આગામી મણિમહોત્સવ વચ્ચેના દસકામાં એણે તથા બીજા છું 3 જૈન પત્રોએ કરવાના એક મહત્વના કામ પ્રત્યે એ સર્વેનું ધ્યાન ખેંચવાની IE
ધૃષ્ટતા કરૂં છું. Bી જૈન સાહિત્યના સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી ભાષાના અનેક ગ્રન્થ
હજી હસ્તલેખરૂપે પડયા છે, એમાંથી એક એક પર એક ગ્રન્થ પસંદ £ 3 કરી, કે સારા વિદ્વાન આગળ એનું સંશોધન કરાવીને ક્રમશ: છાપે, | ઊ એક ગ્રન્થ પૂરે થયે બીજો છાપે અને આમ બે-ચાર પાનાં કે કૅલમ ૬
અપ્રકટ સાહિત્યને પ્રકટ કરી નાખવાના કામમાં સતત જે. આમ થાય તે એક પાઈનું ખર્ચ કર્યા વિના પણ જૈન સાહિત્યની તેમ જ દેશની ભારે
સેવા બજાવાય એમ છે, અને અમુક સમય પછી એમ કહેવાને અવસર { આવે કે હવે એકે ગ્રન્થને હસ્તલેખરૂપે જ લેપ થવાને ડર નથી રહ્યું. મેં 9 આપણું જેમાં નવી રચના કરવાની શક્તિ જાગે તે દિવસની વાત તે # દિવસે. આજ તે આપણા પ્રતાપી પૂર્વજોને અક્ષરદેહ કીડાને ન ખવરા
વતાં તથા ગાંધીનાં પડીકાં વાળવામાં ન વપરાવા દેતાં સુરક્ષિત રાખીએ, ૌ તે સંભવ છે કે કોક દિવસ મૃતક પણ આળસ મરડીને બેઠાં થાય,
- દેશાઇ વાલજી ગેવિંદજી
Dhill millimfillinwilli7limfilhilliiiiiiiiiiiiiiiiiI
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ હાં
ગી ૨
ફિલ્હાવો વાલીશ્વર વા–દિલ્હીના મોગલ શહેનશાહના પ્રતાપ અને વિભવનું સ્મરણ આપવા એ એક જ વાક્ય બસ છે. સમ્રાટ અકબરના રાજદરબારમાં જૈન ગૃહ અને મુનિઓ સારૂં સન્માન પામતા. જહાંગીર બાદશાહના સમયમાં જેને કેવી
R
.
(ર) જહાંગીરે તપગચ્છના શ્રી વિજયદેવસૂરિને આપેલ
“મહાતપ” પદ, [ સં. ૧દલ્માં પૂર્ણ થયેલ ખરતરગચ્છના શ્રી વલ્લભપાધ્યાયકૃત શ્રી વિજયદેવ માહાઓમાં વિજ્યદેવસૂરિને જહાંગીર બાદશાહે માંડવગઢમાં “જહાંગીરી મહાતપા’ એ નામનું બિરૂદ આપ્યું તે સંબંધી સ્તર સર્ગ આખો
કેલે છે, તેને સાર નીચે પ્રમાણે છે
આ અવસરે સર્વ સંપદવાળું પત્તન મંડપ હતું અને નામ પ્રમાણે ઉત્સવને મંડપ હતું. ત્યાં પતિ-s
सिलेमलाहिरुत्तमः। हिन्दू-तुरुष्कभूपाल
नायकस्तत्र शोभते ॥
પાતશાહ જહાંગીર સલીમશાહ હિન્દુ મુસલમાનને નાયકભૂપાળ શોભતા હતા. પાતશાહની સભામાં અનેક વિદ્વાને હતા ને છએ દર્શનની ધર્મવાર્તા અસ્પરસ કરતા હતા. જેવી રીતે કે સર્વ દર્શનમાં જૈન દર્શન ઉત્તમ છે, કારણ કે તેમાં દાન, તપ, આકરી ક્રિયા, શીલ, શ્રેય રહેલાં
' , IT.Ltd
દિ
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને જે નો
પરિસ્થિતિ વચ્ચેથી પસાર થતા હતા, તે આ ઐતિહાસિક સંકલનમાં ભાઇશ્રી મેહનલાલ દ. દેશાઈએ વર્ણવ્યું છે. સ્થળસંકોચને લીધે અમે એ આખો લેખ અહીં આપી શક્યા નથી. માત્ર છેલ્લા ત્રણ પ્રકરણે જ નમુનારૂપે રજુ કર્યા છે.
છે. તેમાં પણ સાંપ્રતકાળે વિજ્યદેવ નામના સદ્ગુરૂ બિરાજે છે કે જે ઉગ્રકિયા કરતા સાક્ષાત્ કિયાની મૂર્તિ છે. સર્વ ક્રિયાપાત્ર યતિઓમાં તેના તપનું ઉગ્રપણું સાંભળી पातिसाहिर्जहांगीरोऽन्यदेति प्रत्यપત્તિ | જહાંગીર પાતશાહ અન્યદા બોલ્યા: “હે સંઘપતિ ચંદુ (ચંદ્રપાલ) ! હમણાં તારા ધર્મોચાર્ય વિજયદેવસૂરિ કયાં છે ? તે કદિ અમને મળેલ નથી.” ત્યારે ચંદુલે હાથ જોડી પાતશાહને કહ્યું – મારા ગુરૂ તે સૂરીન્દ્ર સ્તંભતીર્થ( ખંભાત )માં છે. ' પાતશાહ તે સાંભળી ચં? પ્રત્યે બે: “વિજયદેવસૂરીને મારી આજ્ઞાથી બોલાવ.” પછી સરિને બોલાવવારૂપનું ફરમાન લખી પાતશાહ ચંદુ સંઘપતિના હાથમાં હર્ષપૂર્વક આપ્યું ને મુખથી કહ્યું
એક મારે સારે અહદી-ખેપીઓ. સૂરિને બેલાવવા મેકલ.” એટલે ચંદ્રએ તેવા એક સારા ખેપીયાને એકદમ બોલાવી તેના હાથમાં ફરમાન આપી મેક. તેણે શીદ્ય જઈ સ્તંભતીર્થમાં સૂરિને ફરમાન આપ્યું. તે વાંચ્યું-વાંચીને ગુરૂએ અને સાંભળીને સર્વ સંઘે આનંદની પ્રાપ્તિ કરી. આવેલ માણસને સંઘે પ્રીતિદાન આપ્યું. આ વખતે
jitu
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ ચાતુર્માસ હતું, તેમાં સાધુએ વિહાર કર ન કપે પણ એવું કારણ ઉપસ્થિત થાય તે વિહાર કરે એમ આહતી ઉક્તિ છે.
'बिहारो नोचितः साधोश्चतुर्माले कदापि हि ।
तथापि कारणे कार्य उक्तिरस्त्याहतीति च ॥' એ શાસ્ત્રાર્થને અવધારી શ્રીસંઘને નિવેદન કરી મહાલાભ જાણું સૂરિ ત્યાંથી ચાલ્યા. માર્ગમાં અનેક જનને શ્રેયપ્રાપ્તિ કરાવી, ગામડાંઓને સુવહુને લાભ વ્યાપારી પિઠે આપી, સૂરિજી દિવ્ય મહોત્સવવડે પાટણ શહેરમાં સં. ૧૯૭૩ના શાશ્વાતંરાત દિવસે હું ગયો આસો શુદિ ૧૩ ને દિને પહોંચ્યા. એટલે ચંદુએ પ્રસન્નાત્મા થઈ પાતશાહને નિવેદન કર્યું કે આપના બાલાવેલા વિજયદેવસૂરિ આવી પહોંચ્યા છે. આ સાંભળી પાતશાહ પિતાના ચિત્તમાં સંતુષ્ટ થઈ ચંદને પિતાની પાસે સૂરિને ધર્મ, ગોષ્ટી અર્થે લાવવા કહ્યું આધિન શુદિ ૧૪ ને દિને મધ્યાન્હ સૂરિ તસબીખાનામાં ગયા એટલે પાતશાહે ઉભા થઈ, ત્રણ પગલાં સામા ચાલી સરિના ચરણકમલને પુણ્યને વંદન કર્યું. સૂરિને તપથી તેજસ્વી જેઈ અતિ વિરમીત થયો. હો ધન્ય છે આવા સાક્ષાત્ તપમૂર્તિને! આવી જ્યોતિવાળ શરીરને સદા ધારી રાખવું કેમ બને? આવું તપ કરી શરીરમાં પુષ્ટિ રાખવી કેમ બને ? પાતશાહે તથા ગુરૂએ બધુ પડે નેહથી સ્વાગતાદિ વાતો પુનઃ પુન: અરસ્પરસ પૂછી અને શ્રી સૂરિ સાથે પાતશાહે સાધુ
ગ્ય ધર્મગણી કરી. રાત્રિભોજનના પરિત્યાગરૂપ સાધુના આહારની વિધિ તેમ જ સાધનો અન્ય સાધ્વાચાર સદ્દગુરૂને પૂછો. શ્રી ગુરૂએ રાત્રિ ભેજનના પરિત્યાગના વિધાનથી થતું ફળ વિગેરે તેને જણાવ્યું. ધર્મની ગોષ્ઠી કરી પાતશાહ પ્રસન્ન થયો અને એને ધર્મ સદા શ્રેયસ્કર છે એમ કહી અદ્દભૂત વચન બોલ્યો કે –
तपा विरुद इत्यस्ति भवतां प्राक्तनस्सदा । सदातत्वं मदुक्तोऽसि 'जहांगीरमहातपाः' । विजयदेवसूरीन्द्रमन्वन्ये सूरयो भुवि ।
तपस्विनोऽपि विद्वांसः क्रियावन्तश्च सर्वदा ॥ આપનું પૂર્વકાળનું “તપા” એ સદાનું બિરૂદ છે, પણ તું સદા “જહાંગીર મહાતપા” છે એમ હું જણાવું છું. જગતમાં અન્ય આચાર્યો, તપસ્વીઓ, વિદ્વાનો અને ક્રિયાવાન છે પણ તે સર્વદા વિજયદેવસૂરિથી હેઠા છે.
તેના પ્રતિવાદીઓ જે ઉસૂત્રભાષી હતા તે સર્વેનું સર્વથા નિરાકરણ કર્યું -તુચ્છકાર્યો. મહાતપા એ શબ્દનું સાર્થકપણું તારામાં જ છે. બીજા કેઈનામાં નથી, આમ પાતશાહે પ્રેમથી કહી સ્વમુખે બિરૂદ આપ્યું અને તે
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૪૯ માટે મહોત્સવ કરવા ચંદ સંઘપતિને જણાવ્યું -મારા બધાં વાદ્યો છે તે લઈ વજાડતા વજાડતા આ સ્થાનેથી હું તેને ઉપાશ્રયે લઈ જા.” ઉદારબુદ્ધિ ચંદએ “કૃપાથી આ લેનવાળા પાતશાહને જોવા ગ્ય ઉત્સવ કરૂં છું” એમ કહ્યું. પાતશાહનાં સમસ્ત વાદ્યોનો સમૂહ એકઠા કરી મહાજનને બોલાવી મોટા ઉત્સવ પુર:સર ગામમાં બેઠેલા પાતશાહ નિરખે છે અને ઘણું લેકે જોવા મળ્યાં છે એ પ્રમાણે વિજયદેવસૂરિના મંડપદુર્ગમાં આવેલા ઉપાશ્રયમાં તેમને લઈ ગયે અને એ રીતે તે સૂરિના દ્વેષ કરનાર દુર્જનને જીતી લીધા.
पातिसाहि-जहांगीर-महातपा अयं गुरुः।
विजयदेवसूरीन्द्र इति ख्यातोऽभवद् भुवि ॥ આ વિજયદેવસૂરિ “પાતશાહ જહાંગીર મહાતપા” બિરૂદવાળા ગુરૂ છે એવી ખ્યાતિ જગમાં થઈ.
આથી જિનશાસનને, તપાગચ્છને અને શ્રી પૂજ્યને મે મહિમા ધ્રુવપણે થયો. પછી પાતશાહે ગેસલખાનામાં રહી સંઘનાયક ચંદ્રને પૂછ્યું:
અરે ચન્દ્ર ! તું સંતુષ્ટ થયે કે નહિ તે જણાવ !” તેણે કહ્યું હું “સંતુષ્ટ થયો છું” તેણે પાતશાહ પ્રતિ કુટ જણાવ્યું કે –
पातसाहे ! चिरं जीव धुर्य न्यायवतां सदा । रामराज इव न्यायं त्वं व्यधा विवुधाग्रणीः ॥ अहं कथमतुष्यं नो समतुप्यं विशेषतः।
धर्मन्यायविधानाद्यत् सर्वस्तुप्यति सजनः । પાતશાહ તે લોકનાયક પાસે છેલ્યોઃ “સર્વને ગુરૂ આ સર્વદા સર્વને સ્વામી છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનપ્રાસાદ, ઉપાશ્રય આદિને સ્વામી છે. સમસ્ત પૂર્વાચાર્યોની પરંપરાના કમથી આવેલો છે જેમ હું પૂર્વ પાતશાહના કમથી આવેલ છું તેમ. પૃથ્વી પર સર્વ સૂરિશિરોમણિ તરીકે તે વર્તે છે-દિપે છે, હિન્દુ-તુરૂષ્ઠભૂપાલમૈલિચૂડામણિ તરીકે સદા હું જેમ વર્તુ -દીપું છું તેમ સર્વે લોકો આ(સૂરિ)ને ઉત્તમ માને, જેમ મને સમસ્ત શત્રુઓમાં પ્રભુતાથી ઉન્નત માને છે તેમ. પાતશાહે વારંવાર ફુટપણે કહ્યું કે મારાથી પણ અધિક તેજસ્વી આ સુરિ છે અને તેને હું વશવતી છું. જે કોઈ પાપી કેપથી કુપિત થઈ એનાથી પરાભૂખ થશે તે સદા દુ:ખી થશે. આ તપતેજના સમુચ્ચયરૂપ કૃતપુણ્યને ધન્ય છે, જેનું દર્શન સે દશનામાં ઉત્તમ ને સુખકારી છે.” આવી રીતે અનેક ભૂપ અને લેકની સભામાં બેઠેલા પાતશાહ જહાંગીર સલીમશાહ ગુરૂની પ્રશંસા કરતે હતે.
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रण
:: श्री
घम
२०
इत्थं प्राप ' महातपा' बिरुदकं श्रीपातसाहर्मुखात्, यः श्रीमद्विजयादि देवसुगुरुः सोऽयं सदा दीप्यताम् । श्रीश्रीवल्लभपाठकेन कविना व्यावणितं सर्वतः,
श्रोतृश्रोत्रसुखप्रदं सुविशदं सत्योक्तितः सर्वदा ॥ તપાગચ્છની પટ્ટાવલીના અનુસંધાનમાં વિર્યદેવસૂરિ સંબંધે ગુણવિજયે જે હકીકત ઉમેરેલી છે તેમાં વિજયદેવમૂરિને જહાંગીરે “મહાતપા” બિરૂદ આપ્યું તે સંબંધમાં એવું જણાવ્યું છે કે –
ततोऽन्यदा श्रीमंडपाचले श्री अकब्बर पातिशाहपुत्र जिहांगीर श्री सलेमशाहिः श्रीसूरीन् स्तम्भनतीर्थतः सबहुमानमाकार्य गुरूणां मूर्ति रूपस्फूर्ति च वीक्ष्य वचनागोचरं चमत्कारमाप्तवान् । ततः समये श्रीगुरुभिः समं धर्मगोष्टीक्षणे विचित्रधर्मवाता पृष्दवा साक्षाद् गुरुस्वरूपं निरुपम दृष्टा च स्वपक्षीयैः परैः प्राक़ किंचिद् व्युग्राहितोऽपि शाहि सदा तत्पुण्यप्रकर्षण हर्षितः सन् श्रीहीरसूरीणां श्रीविजयसेनसूरीणां च पट्टे एत एव पट्टधराः सर्वाधिपत्यभाजो भवन्तु, नापरः कोऽपि कूपमण्डूकमाय इत्यादि भूयः प्रशंसा सृजन् 'जिहांगीरीमहातपा' विरुदं दत्तवान् अनुज्ञापितयांश्च तपागच्छथावकेन्द्र! चन्द्रपालादीन् यदस्मदीयदक्षिणीय महावाद्यवादनपूर्वकं गुलन स्वाश्रयं प्रेषयन्तु यथा युप्मद् गुरून् वयमपि गवाक्षस्था निरीक्ष्य हृष्टा भवामः । इत्यादि वचनोत्साहितैस्तै राजमान्यसंधैदाक्षिणात्यमालवीयसंधैश्च तथा महोत्सवाः कृता यथा तपागच्छसंघमुखे पूर्णिमाऽवतीर्णा अन्येषां च गुरुद्विपां मुखेऽमावास्येति । किं बहुना यथा पुराऽकव्वरेण श्रीहीरसूरयस्ततोऽप्याधिक्येन श्री विजयदेवसूरयः शाहिजिहांगीरेण सन्मानिता इति।
એ જ ગુણવિજયે વિજય પ્રશસ્તિ કાવ્યની ટીકા સં૦ ૧૬૮૮ માં પૂરી કરી તેની પ્રશસ્તિના પદ્યમાં આ સંબંધી ટૂંકમાં જણાવ્યું છે કે
श्री मण्डपे मण्डपाद्रौ दृष्ट्वा यगृपमद्भुतम् । श्रीअकबरभूशकसू नुः शाहिः सलेमराट् ॥ तपागच्छश्रावकेन्द्रचन्द्रपालादिसाझिकम् । 'महातपा जिहांगीरी' विरुदं दत्तवान् मुदा ॥
પ્રતિમા લેખોમાં– આરાસણ તીર્થને સં૦ ૧૬૭૫ ના પ્રતિષ્ઠા લેખમાં (જિ. ૨, નં. ર૭) નીરધીવર સિભાગ્યભાગ્યાદિ ગુરુગુણરંજિત “મહાતપા” બિરૂદ ધારક ભટ્ટારક એવું, પાલીના સં૦ ૧૬૭૭ ના લેખમાં (જિ૦ ૨, નં. ૪૩૮) “જહાંગીર
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૫૧ મહાતપા” બિરૂદવિખ્યાત યુગપ્રધાન સમાન સકલ સુવિહિત સૂરિસભાશૃંગાર ભટ્ટારક એવું, નાડલાઈના સં૦ ૧૬૮૬ ના લેખમાં (જિ. ૨, ૩૪૧) “જહાંગીર મહાતપા–બિરૂદધારક ભટ્ટારક એવું, નાડોલના તે જ વર્ષના (જિ.૨, ૩૬૭) લેખમાં શ્રી જહાંગીરપ્રદત્ત મહાતમા બિરૂદ ધારક એવું અને સં૦ ૧૬૯૩ ના ધાતુપ્રતિમા પરના લેખમાં મહાતપા” બિરૂદ્ધધારક એવું વિશેષણ વિજયદેવસૂરિ માટે આપવામાં આવેલ છે. સં. ૧૭૧૩ ના લેખ (બ૨, નં. ૪૮) માં પણ “મહાતપા” બિરૂદને ઉલ્લેખ છે. તે જ પ્રમાણે ના. ૧ નં. ૭૫૦, ૭૭૨, ૮૩૭ અને ૮૫૬ ના લેખમાં પણ છે.
આ સર્વ પરથી એ નિર્વિવાદપણે નિશ્ચિત છે કે જહાંગીરે તપાગચ્છના વિજયદેવસૂરિને માંડવગઢમાં સં૦ ૧૬૭૩ ના આશ્વિન શુદિ ૧૪ ને દિને “જહાંગીરી મહાતપા” એ બિરૂદ આપ્યું હતું.
આ સંબંધી કેટલીક હકીકત નેમિસાગર ઉપાધ્યાયના રાસમાં આપેલ લખાણ પરથી પણ સમર્થિત થાય છે. નેમિસાગર ઉપાધ્યાય પ્રસિદ્ધ ધર્મસાગર ઉપાધ્યાયના શિષ્ય લબ્ધિસાગરના શિષ્ય હતા. તેને અને વિજયદેવસૂરિને જહાંગીર બાદશાહ સાથે એક વખતે જ ભેટ થઈ હતી. તે બાબતમાં તે ઉપાધ્યાયના રાસમાં નીચેની વિગત આવે છે –
તિણે અવસરે અકબર નૃપતિ, નંદન સાહસ ધીર; માંડવગઢ આવી ઘણું, જંગ કરે જહાંગીર. રવિ ઉગે ઓર આથમે, ત્યાં લગી તેહની આણ; વિજયદેવ સૂરિ તેડવા, લખી મેલ્યો ફરમાણુ. શ્રી ગુરુ. વાંચી હરખીઆ, પાતિશાહી ફરમાણ;
સંચ કરે ચાલવા તણે, અવસર દેખી સુજાણ. આ સમયે એટલે વિ. સં. ૧૯૭૪ માં અકબરને પુત્ર જહાંગીર માંડવગઢમાં હતો અને તેણે વિજયદેવસૂરિન કુમાણ-ફર્માને લખી લાવ્યા હતા. તે ગુરુ ખંભાત હતા ત્યાં તે વાંચી માંડવગઢ આવવા નીકળ્યા. (આ પછી એમ આવે છે કે-) તે ગુરુએ નેમિસાગર રાધનપુર હતા ત્યાંથી માંડવગઢ આવવા જણાવ્યું. નેમિસાગરે ત્યાંથી વિહાર કરી અમદાવાદ, વડોદરા થઈ માંડવગઢમાં પ્રવેશ કર્યો ને વિજયદેવસૂરિને વાંદ્યા. અહીં બાદશાહ સાથે મેળાપ થયો અને પોતે બહુ ખુશ થતાં શાહે શ્રી વિજયદેવસૂરિને “સવાઈ મહાતપા” એવું બિરૂદ આપ્યું. ત્યારપછી નેમિસાગર ઉપાધ્યાય જહાંગીર બાદશાહને મળ્યા, ત્યાં પુસ્તક સંબંધી બાદ થયે તેમાં તે જીતવાથી શાહે નેમિસાગરને “જગજીપક' નામનું બિરૂદ આપ્યું-એમ ઉક્ત રાસમાં નીચેના શબ્દોમાં જણાવ્યું છે--
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ શાહ સુગુર દેખી કરી એ પામ્યા હરખ અપાર વચન દશ્ય કહી એ, તહ પય સેવે જે સહી એ;
ધન્ય ધન્ય તસ અવતાર. બીજી તવે બોલાવી આ એ, કીધી જેણે ઉપાધિ; નવું મત માંડી એ, શાહ વૈદ સાચા મિલ્યો એ
ટાલી તસ મદ વ્યાધિ. વિજયદેવ સૂરિ પ્રતે, એમ બેલે જહાંગીર;
સવાઈ મહાતપાઃ એ, હરખ્યા મીર હમીર. નેમિસાગર વાચકવરૂ એ, તેડે શ્રી જહાંગીર નરેસર નિરખવા એ, શ્રી વિઝાય સુધીરપાતશાહ પૂછે તિહાં એક પુસ્તક કેરી વાત ભટ્ટ કહી ભલું એ, આણી રાય અવરાતપુસ્તક સાચું છે સહી એ, ડું મ કહે કોઈ સહુ કોએ વાંચિયો એ સાચું ફૂડ ન હોઈ વાચક વર જય જય લહી એ, દુશ્મન પડી જા, માન મુકુર ગયું એ, વળતા ન શકે ઉઠી કે, શ્રીજિનશાસન જણ, નેમિસાગર ઉવઝાય,
અકબરસુત આગે લિઓ. જગદીપક સવાય. આમાં જે પુસ્તક” વિષે કહ્યું છે તે પુસ્તક ધર્મસાગર ઉપાધ્યાયનું રચેલું જલશરણ કરાયેલું છે અને તેનાથી જે આખી વેતામ્બર સમાજમાં કલહાગ્નિ પઠે હતા તે ઠેઠ શાહજહાંનના રાજ્ય સુધી ઓલાયે નહોતો. વિજયદેવસૂરિ સાગરના પક્ષમાં કન્યા હતા અને પિતાના પક્ષમાં આ નેમિસાગર વગેરેને લીધા હતા. (વિશેષ માટે જુઓ મારી “જેના ઐતિહાસિક રાસમાળા. ” પ્ર૦ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ પૃ. ૨૪-૨૫૩.) આ નેમિસાગર ત્યાં માંડવગઢમાં જ થોડા સમયમાં સ્વર્ગસ્થ થયા, સં૦ ૧૬૭૪ કાર્તિક શુદિ ૧૦.૧
૧ આ વખતે એટલે સન ૧૬ ૧૭ મા જહાંગીર માંડુમાં જ લશ્કર લઈ ગયો એમ ડો. બાણુપ્રસાદે તેના ઇતિહાસમાં પૂ. ર૭૭ પર જણાવ્યું છે કે –
After a leisurely Jourvey of more than four months the Imperial Party entered Mazdu on March 6, 1617.
જહાંગીરનામામાં (કુઝકે જહાંગીરમાં) જણાવ્યું છે કે મારું સં. ૧૬૭૩ ફાગણ શુદિ ૭ સેમમાં બાદશાહે માંડમાં પ્રવેશ કર્યો ને ત્યાંથી સં૦ ૧૬૭૪ ના કાર્તિક સુદિ ૫ ને શુક્રને રોજ ગુજરાત તરફ રવાના થયો–આ રીતે આઠ માસ તે ત્યાં રહ્યો.
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
સુવર્ણ વિશેષાંકના લેખક : ?
*
*
*
*
* *
'
*
*
*
*
..*
* * * * * *
+ +
* * * *
1 * * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
* ."
* ૩ ', *
, *
, ***
' ' * માથ
છે ?
"
*"
"
=
*
+
***
"
,
* online : 1
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* *
ગાઇeetest
*
* યo,
),
૦૧૦
*
3535, Kિ
:
www.kobatirth.org
For Private And Personal Use Only
occetto
- ૯૫% 7
.
COMO
Shri Mahavir Jain Aradhana Kendra
ડો. ભગવાનદાસ મનસુખભાઈ
૧છે '
* *
*
* * *
* * * * *
* * * * *
r t *
0
* : - - - 1
- -
*
* *
' . ' .
* *
'Yરી
.. ? હ૭
*
: *
* *દિ
જોશી
-
* *
**
શ્રી મહાદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર.
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
સુવર્ણ મહોત્સવ અંક. :
વિજયદેવસૂરિને જહાંગીરે “મહાતપા” બિરૂદ આપ્યું એ નિર્વિવાદ ઐતિહાસિક વાત છે છતાં વિજયતિલકસૂરિના રાસમાં તેના કર્તા દર્શનવિજય તેના સમકાલીન હેઈ ખરી વાત જાણતા હતા તે છતાં માંડવગઢમાં જહાંગીર આવેલ ને તે વખતે વિજયદેવસૂરિ હતા એ હકીકત જણાવવા સાથે તેમને
મહાતપા” બિરૂદ આપ્યું એને લેશ માત્ર ઉલ્લેખ કર્યો નથી. ઉલટું વિજયદેવસૂરિની વાત ન માની અને ભાનુદ્ર ઉપાધ્યાયની વાત માની એમ જણાવ્યું છે. આ એક-બીજા વચ્ચેના વિરોધનું પરિણામ છે. તે રાસમાં એ હકીક્ત જણાવી છે કે –
વિજયતિલકસૂરિના આદેશથી નંદિવિજય ઉપાધ્યાય માળવામાં માંડવગઢમાં રહ્યા તે વખતે ત્યાં જહાંગીર બાદશાહ હતો. તેણે તેને ભાનચંદ્ર ઉપાધ્યાય બહુ યાદ આવે છે માટે બેલાવવા કહ્યું. બે મેવડાએ બાદશાહનું ફરમાન લઈ અમદાવાદમાં મકરૂબખાનને આપ્યું તે ખાને વિજયતિલકસૂરિને જણાવ્યું. તે સૂરિએ ભાનુચંદ્રજી શીહી હતા ત્યાંથી લાવ્યા. મકરૂબખાને ભાનચંદ્રજીને જહાંગીર બાદશાહ માંડવગઢ શીધ્ર બોલાવે છે એવું કહેતાં તે ત્યાં જઈ બાદશાહને મળ્યા. “મિલ્યા ભૂપનઈ ભૂપ આનંદ પાયા, ભલઈ તમે ભલઈ અહીં ભાણચંદ આયા તુમ પાસિથિ મોહિ સુખ બદત હોવઈ સહરિઆર ભણતાં તુમ વાટ જોવી. પઢાઓ અહા પૂતયું ધર્મવાત, જિઉં અવેલ સુણતા તુહ પાસિ તાત, ભાણચંદ : કદમ તુમે હે હમારે, સબકી થકી તુહે હે હમેહિ યાર.”
ભાનચંદ્રજીએ કહ્યું કે “અકબર બાદશાહે જેમને “ગગુરૂ” બિરૂદ આપ્યું તે હીરવિજયસૂરિ પછી વિજયસેનસૂરિ થયા ને તેમણે મોહવશ થઈ વિજયદેવસૂરિને આચાર્યપદ આપ્યું. તેઓ ગુરુવચનના પી થઈ સાગરની સાથે મળી ગયા છે ને ઘણો કલેશ કરે છે, મેટા ગુરુનાં વચનોને માનતા નથી અને મનમાની ચલાવે છે એટલે અમે તેમને છોડીને બીજા આચાર્ય વિજયતિલકસૂરિને સ્થાપ્યા છે. (સં ૧૬૭૩) પરંતુ તેઓ પૂર્વાચાર્યોની નિંદા ન કરે એ આપ પ્રબંધ કરો. બાદશાહે કહ્યું- જે તમારું કામ હશે તે અમે કરી દઈશું.” ભાનચંદજી શાહજાદા શહરયારને ભણાવવા લાગ્યા. બાદશાહે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સૂરત વગેરે સ્થળે પત્ર લખી મોકલ્યા ને બરાબર ચાલવા લાગ્યું. પછી બુરાનપુરમાં સાગર પક્ષ સાથે રમખાણ થયું, તેથી ભાતુચંદ્રજીએ બાદશાહને કહેતાં ગુન્હેગારને સીધા કરવામાં આવ્યા. બુરાનપુરની બધી વાત ભાનુચંદ્રજી અને તેમના શિષ્ય સિદ્ધિચંદ્રજીએ જ્યારે જહાંગીરને જણાવી ત્યારે બાદશાહને લાગ્યું કે આ બધું
૧ ગુજરાતને સબ મારૂ સં ૧૬૭૩ આસો વદમાં મુકબખાન થયે.
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
: શ્રી જૈન ધર્મ પ્રકાશ અનુચિત થાય છે તો બંને પક્ષોને એક કરી દેવા જોઈએ; તેથી બાદશાહે બંને આચાયોને બોલાવી પૂછયું “તુમ્હારા આપસમેં મામલા કયા છે? સો કહો” સાગર પક્ષના નેમિસાગરે કહ્યું: “ગુરુના મુખ્ય શિષ્યને આ લેક માનતા નથી.” ભાનુચંદ્રજી વચમાં બોલી ઉઠયા “જે હીરસૂરિની પરંપરા ન માને, જે ગ્રંથને (ધર્મસાગરના કુમતિનંદકુંદાલને) હીરવિજ્યજીએ અપ્રમાણ કયો એ ગ્રંથને માને તે ( વિજયદેવસૂરિ) ગુરુનો મુખ્ય શિષ્ય કેમ કહેવાય?” નેમિસાગરે કહ્યું “ તે ગ્રંથ સાચે છે.” બાદશાહે વિજયદેવસૂરિને પૂછ્યું “કયા બાત હૈ ?” તે સૂરિએ કહ્યું: “જબરદસ્તીથી ગ્રંથને ખેટે ઠરાવે છે”
બાદશાહે કહ્યું “યદ્યપિ ઉન્હને જબરદસ્ત સે ભી ઝૂઠા કિયા હૈ તો ભી તમારા ગુરુને ઐસા પ્રસિદ્ધ કિયા હૈ. અબ અગર ઉસ પારકે વચનકો સામાનને
તે ગ્રંથકો જૂઠા માને ઔર યદિ ગ્રંથકે સાચા માનતે જાઓગે, તો ગુરુબચનમેં નહીં રહ સકેગે.” એટલામાં નેમિસાગરે કહ્યું “જે ગ્રંથમાંથી કંઈ ખોટી વાત બતાવી આપવામાં આવે તો તેને સુધારવાને માટે અમે તૈયાર છીએ !” એટલે બાદશાહે કહ્યું “કયા ગુસેં ભી તુમ્હારા જ્ઞાન બઢ ગયા, જે ગ્રંથો સરચા કહેતે હે ? અગર ગુરુબચનકે નહીં માગે તો તમારી કીર્તિ બઢેગી નહીં. જાઓ, અપના અપના કામ કિયા કરો, કબી લડના-ઝઘડના નહી.” ભાનુદ્દે વિજયતિલકસૂરિ સાચા છે એવા પરિચય કરાવ્યો. સાગરો અપમાનિત થયા. રાજસભા બરખાસ્ત થઈ. વિજયતિલકસૂરિના પક્ષવાળાઓને વિજય થયે. વિજયતિલકસૂરિ અમદાવાદ ગયા. સાથે રાજા પણ આવ્યો, ભાનુચંદ્ર પણ સાથે આવ્યા. વિજયતિલકસૂરિ રાસ પ્રથમ અધિકાર રચા સં. ૧૬૯)
એક બાજુ વિજયદેવસૂરિને પક્ષ તે સૂરિના વિજયની વાત કરે છે. બીજી બાજુ તે પક્ષની હાર થઈ-સાગર પક્ષનું અપમાન થયું એમ વિજયપક્ષવાળા વિજયતિલકસૂરિના રાસવાળી વાત કરે છે તો એ ઉપરથી અનુમાન એ થાય છે કે વિજયદેવસૂરિના પક્ષની હાર થઈ કે તે તરફ બાદશાહની અરૂચિ થઈ એ વાત સંભવતી નથી, કારણ કે તેમાં જે હોય તે બાદશાહ વિજયદેવસૂરિને “મહાતપા” નું બિરૂદ આપે જ કેમ? વળી તદુપરાંત તે પછીના જ વર્ષમાં બાદશાહે વિજયદેવસૂરિ પર પત્ર લખ્યો છે કે જેમાં માંડવગઢની તેમની સાથેની મુલાકાતને હવાલો આપે છે (કે જેને ઉલ્લેખ હવે પછી કરવામાં આવ્યો છે તો તે મિત્રભાવે લખેલો પત્ર લખાય જ નહી. બીજી બાજુ ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર સાથે બાદશાહને સંબંધ પણ સારો હતો
૧ જહાંગીર માંડવગઢથી ખંભાત ગયો હતો ને ત્યાં ધીમે ધીમે જતાં બે માસ લીધા હતા ને ત્યાં દશ દિવસ રહી અમદાવાદ આવ્યો કે જ્યાં સાડાત્રણ માસ પતે રહ્યો. (વેણીપ્રસાદની History of Jahangir)
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવણૅ મહાત્સવ અંક. :
૧૫૫
એટલે ખંને પક્ષને ટાઢા પાડ્યા અને ફ્લેશ ન કરવા એવી બાદશાહે શિખામણ આપી તેથી મામલેા ત્યારપછી એ વર્ષ શાંત પણ રહ્યો હતેા. બાકી ખ ંને પક્ષ વચ્ચે તે વખતે એકતા-સંપ થયા નહેાતા એ વાત સાચી લાગે છે.
X
X
(૫) જહાંગીરના વિજયદેવસૂરિ પર પા.
જહાંગીર બાદશાહે વિજયદેવસૂરિ ઉપર ખીજે વરસે હી. સ’. ૧૦૨૭ માં એટલે સ. ૧૯૭૫ માં પત્ર લખ્યા હતા કે—
×
અલ્લાહુઅકબર હકને ઓળખનાર, ચાગાભ્યાસ કરનાર વિજયદેવસૂરિએ અમારી ખાસ મહેરખાની મેળવીને જાણવું કે-તમારી સાથે પત્તનમાં ( માંડવગઢમાં ) મુલાકાત થઇ હતી, તેથી ખરા મિત્ર તરીકે ઘણું કરીને (હું) તમારા સમાચાર પૂછતા રહું છું. ( મને ) ખાત્રી છે કે તમે પણ અમારી સાથે ખરા મિત્ર તરીકેના સંબધ ચૂકશે નિહ. આ વખતે તમારા શિષ્ય દયાકુશલ પન્યાસ1 અમારી પાસે હાજર થા છે. તમારા સમાચાર તેની દ્વારા જાણ્યા છે. ( તેથી ) અમે ખડુ ખુશી થયા છીએ. તમારા ચેલા પણુ બહુ અનુભવી અને તર્કશક્તિવાળા છે. તેના ઉપર અમે સંપૂર્ણ મહેરમાનીની નજર રાખીએ છીએ અને જે કંઇ તે કહે છે તે મુજબ કરવામાં આવે છે. અહિંનું જે કંઇ કામકાજ હોય તે તમારા પાતાના શિષ્યને લખવું કે ( જેથી )હન્દૂરના જાણવામાં આવે. જેનાથી તેના ઉપર ( અમે ) દરેક રીતે ધ્યાન દઇશું. અમારા તરફથી સુખે ( એડ્ડીકર) રહેશે। અને પૂજવા લાયક જાતની પૂજા કરી અમારૂં રાજ્ય કાયમ રહે, એવી દુઆ કરવામાં કામે લાગેલા રહેશે. વિશેષ કંઇ લખવાનું નથી. લખ્યું તા. ૧૯ મહિના શાહખાન સને ૧૦૨૭ સિક્કો ‘ જહાંગીરમુરીદ શાહ નવાજખાન’–એ અક્ષરેાવાળા,
૧ યાકુરાલ તે કલ્યાણકુશલના શિષ્ય. તેમણે સ. ૧૬૪૮માં તીમાલા સ્તવન, સ. ૧૬૮૫માં વિજયદેવસૂરિ રાસ અને સં. ૧૬૪૯માં અકબર બાદશાહ તથા વિજયસેનસૂરિના ધૃત્તાંતવાળા ઐતિહાસિક લાભાય રાસ આગ્રામાં રચ્યા છે. ( જૈન ગુર્જર, કવિએ પ્રથમ ભાગ પૃષ્ઠ ૨૯૬-૨૯૯). તે લાબાદય રાસની કવિએ પ્રાયઃ પોતે સ્વશિષ્ય નયકુરાલ માટે લખેલી પ્રત સં. ૧૯૭૯ની અમદાવાદ વિદ્યાશાળાના પુસ્તક સંગ્રહમાં દાખડા ૧૩ પ્રત નં. ૩૦ દશ પાનાની છે. તે યાકુશલની લખેલી સ. ૧૬૮૯ ની એક પ્રત અને તેના એક શિષ્ય નામે રવિકુશલે સ. ૧૭૧૧ માં લખેલી એક પ્રત ભાવનગરના શેઠ પ્રેમચંદ રતનજીના પુસ્તક સંગ્રહમાં છે.
ર શાહુ નવાજખાન એ એક શૂરવીરતા માટે જાણીતા થયેલ અમીર હતા. મૂળનામ રજ તેને જુવાનીમાં ખાનાખાન જઇ જુવાન કહેતા. તેને જહાંગીરે સ ૧૬૬૮ માં ( હી. સ. ૧૦૨૦) માં શાહનવાજખાન તે। ઇલ્કાબ આપ્યા તે ત્રણ હજારી બનાવ્યા ને સાતમે વર્ષે પાંચહારી બનાવ્યા હતા.
:
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ (આ પત્રના મૂળને ફેટો અને આ અનુવાદ “સૂરીશ્વર અને સમ્રા” ના પરિશિષ્ટ ૭ માં પૃ. ૩૯૦-૧માં આપેલ છે તે જુઓ.)
(1) જહાંગીરના સમયમાં શાંતિદાસ શેઠ આ સમયમાં અમદાવાદમાં શાંતિદાસ શેઠ રાજમાન્ય, વગવસીલાવાળા અને અગ્રગમ શ્રીમંત શ્રાવક હતા. તેના તરફથી તપાગચ્છના મુક્તિસાગર ઉપાધ્યાયને આચાર્યપદ અપાયું (સં. ૧૬૮૬) અને તેમનું નામ રાજસાગર સૂરિ પડયું. તે રાજસાગર સૂરિન રાસ તે સમયમાં જ રચાયે તેમાં તે શાંતિદાસ સંબંધી જણાવ્યું છે કે
દિલીપતિ દરબારિ વારંવાર, જેણિ જગિ જસ લીધા રે; પાતશાહ ખુશાલ થઈ નિં, જેહનિ સિરપ દીધા રે;
હરે ભાઈ ગજ રથ ઘડા દીધ રે. શાહ જિહાંગીર પાતશાહ પૂરે, પ્રબળ પ્રતાર્ષિ સૂર રે,
ખુશાલ થઈનિં જેહનિ પિર્તિ, દીધું પિતાનું નૂર રે. ઠેઠ સં. ૧૮૭૦માં ક્ષેમવદ્ધને વખતચંદ (શાંતિદાસ શેઠના પ્રપાત્ર) શેઠને રાસ ર તેમાં કર્ણોપકર્ણ ચાલી આવેલી શાંતિદાસ શેઠની વાત મૂકી છે તેમાં જણાવ્યું છે કે
શેઠનો ઝવેરી તરીકેનો વ્યાપાર જામતો ગયે અને દિવસાનદિવસ લક્ષ્મી વધતી ગઈ. આ વખતે દિલ્હીપતિ મહાન અકબરનું રાજ્ય હતું. તેમને ત્યાં પોતાની શાહજાદી પરણતી હતી તેથી ઝવેરાતખાનું પૂરું કરવા હકમ કર્યો. શાંતિદાસ શેઠે ઉચ્ચ જવાહર ભેટ તરીકે મૂકયું. મૂલ્ય પૂછતાં સાસરવાસે ગણવા શેઠે કહ્યું, આથી બાદશાહ બહુ આનંદિત થયે. આવા વખતમાં અકબર બાદશાહની બેગમ પોતાના જ્યેષ્ઠ શાહજાદાને લઈને કઈ કારણસર કેઇ પ્રકારે નાસીને આવી (?) અને પાતશાહવાડીમાં ઉતરી. આની સેવા બરદાસ શાંતિદાસ શેઠે બહુ જ સારી રીતે કરી. એટલામાં અકબર બાદશાહ મરણ પામ્યા. (સં. ૧૯૬૧-૨). આથી બેગમ તુરત જ પિતાના શાહજાદાને લઈ દિલ્હી ગઈ અને જહાંગીર સલીમશાહ ( ગુરૂદીન મહમ્મદ જહાંગીર ) નામ ધારણ કરી ગાદીએ બેઠે. તેણે શાંતિદાસ શેઠને પિતાના મામા કરી રાખ્યા અને રાજનગરની સુબાગીરી સોંપી. તેની છેલ્લી કડીઓ આ પ્રમાણે છે –
અકબર મરણની વારતા, સાંભળી દેશ વિદેશ રે; રજા લેઈ સુતશું તિહાં, બેગમ ગઇ તેણે દેશ રે. પદવી પાતશાહની લઈ, જહાંગીર સલીમ શાહ રે;
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક ::
૧૫૭ તિણે મામુ એ શેઠજી, કહ્યા ધરી ઉત્સાહ રે. પુરવે એ પિણ વારના, કારણ દેય ચાર રે; અંતર ગણે નહિ શેઠેથી, તુમ ઉપગારે સુખ ધાર રે. મામુ એ કુમર તણા, તમે આજથી એહ રે; રાજનગર સુબાગરિ, સપિ તુમ ગુણ ગેહ રે.
મારે ગ્રંથ “જેને ઐતિહાસિક રાસમાળા” પૃ. ૫-૬ અકબરના મૃત્યુ સમયે તેની બેગમ ને જહાંગીર હાજર નહોતા જે પાછળથી આવ્યા એમ ઉપર જણાવ્યું છે તે વાત ઐતિહાસિક રીતે સાચી નથી, તેથી તેને અંગે પછીની વાત પણ તથ્ય જણાતી નથી.
પણ એ સત્ય છે કે શાંતિદાસ શેઠ જહાંગીર, શાહજહાં ને રંગઝેબના વખત સુધી વિદ્યમાન હતા અને તેમનું મોટું માન હતું. તેઓ સં. ૧૭૧પમાં સ્વર્ગસ્થ થયા. તેમના સંબંધમાં સાગરગચ્છની પટ્ટાવલીમાં (પ્રત નં. ૬૬પ શ્રી મુક્તિ ભંડાર વડેદરા) જણાવ્યું છે કે- શ્રી શાંતિદાસજીએ શાહ જહાંગીરનો કુરમાન પામી બીબીપૂર મધ્યે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથને પ્રાસાદ કરાવ્યા પ્રતિષ્ઠાવસરે જલધરની પરે સોને રૂપે વરસ્યા; જીર્ણોદ્ધાર દીદ્ધાર કરાવ્યા. ગુરૂકૃપાથી પાતસ્યા ઉમરાઉ મા, પ્રસિદ્ધિ દેશે દેશે વિસ્તરી x x” એ વાત સાચી છે. આ ચિતામણિ પાર્શ્વનાથના પ્રાસાદની આશાતના શાહજહાંને રાજ્યમાં ઔરંગઝેબની સૂબાગિરીમાં કેવા પ્રકારની થઈ ને શું ફરમાન તેણે મેળવ્યાં વગેરે હકીકત જહાંગીરના રાજ્ય પછીની છે તેથી અત્રે જણાવવાની પ્રસ્તુત નથી.
જહાંગીરના મૃત્યુ વર્ષમાં મંદિર પ્રતિષ્ઠા જહાંગીર સં. ૧૮૮૩માં મૃત્યુ પામ્યા. તે જ વર્ષમાં ગુજરાતના કયરવાડા ગામમાં જૈન મંદિરમાં પ્રતિષ્ઠા થઈ તેનો લેખ નીચે પ્રમાણે છે
संवत् १६८३ वर्षे फा. वदि ४ शनौ साहि श्री सलेमराज्ये कयरवाडा वास्तव्य लाडुआश्रीमालीज्ञातीय सं. मेघ भा, इंद्राणीसुत सं० ठाकरनाम्ना स्वपिताकारित प्रतिष्ठायां श्री धर्मनाथविवं स्वश्रेयसे कारितं प्रतिष्टितं च श्रीतपागच्छे भ० श्री विजयसेनसूरिपट्टालंकार भ० श्रीविजयदेवसूरि तथा શ્રીવિકતિદ્રસૂરિદ્ધિવાર મહ થી વિશાળ નિઃ (શ્રી બુદ્ધિસાગરસૂરિના ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ ૧ લેખ નં. ૬૦૯ )
એટલે આ વખતે પણ જહાંગીર તે તેના મૂળ નામ સલીમથી લોકમાં પ્રસિદ્ધ હતે.
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
: : શ્રી જૈન ધર્મ પ્રકાશ આ રીતે ઉપલબ્ધ સાધનમાંથી જેટલી હકીકત જહાંગીર અને જેનો સંબંધી મળી છે તે એકત્રિત કરી સપ્રમાણ મૂકી છે, શ્રી ભાનુચંદ્ર ચરિત્ર અપ્રકટ છે કે જે વીકારવાળી શેડ અગરચંદ ભંવરચંદને પ્રાપ્ત થયેલ છે તેમાંથી ઘણી હકીકત જહાંગીર સંબંધી મળવાનો સંભવ છે. જે તેમની પાસેથી સાંપડશે તે પ્રકટ કરવામાં આવશે, છતાં બીજી કોઈ હકીક્ત રહી જતી હોય તે ઈતિહાસપ્રેમી બહાર પાડશે એવી વિજ્ઞપ્તિ અત્ર કરું છું. આ લેખમાંની કેટલીક હકીકત ટૂંકમાં વાચકને મારા “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” એ નામના પુસ્તકમાં મળી આવશે.
મોહનલાલ દલીચંદ દેશાઈ.
जैन धर्म प्रकाश जयवंत हो ! जैन धर्म प्रकाश पत्रने पचास वर्ष निर्विन समाप्त कियेउसका आनंद किस धर्मप्रेमी को न होगा ? यह पत्र सतत जीवित रह कर जैन धर्म प्रकाश करे ऐसी मेरी शुद्ध भावना है । इस पत्रकी ध्वनिमें ऐसा बल हो कि जिसको श्रवण कर के श्रोताओं के हृदय प्रभावना अंग के पालन के लिये पूर्णरूपसे उत्साहित हो जावे।वे समझें कि अंतरंग प्रभावना वह स्रोत है जिसके द्वारा बाहरी प्रभावना करनेका तेज स्फुरायमान होता है । मेरी भावना है कि इस पत्रकी ध्वनि के प्रताप से जैन समाज में उदारता आवें । वे लाखों-करोडों जीवों को सम्यग्ज्ञान प्राप्तिका अवसर दें-देशविदेशमें बहु संख्यामें जैन धर्मानुयायी पाए जावें-उस पत्रकी झंकार से जैन धनिको और विद्वानोंकी आंखे खुले, वे मिलकर एक जैन विश्व विद्यालय या एक बृहत् जैन महाविद्यालय ( Central Jain College ) के स्थापनमें समर्थ हों जिसमें विज्ञानद्वारा जैनधर्म के महत्वको प्रकाश करनेवाले अनेक सदाचारी धर्मोपदेशक तैयार हों-जो निस्पृहभावसे इस वर्तमान जगतमें उपदेश करे, संख्यातीत जीवोंको वीरपथ वताकर उनको सुखशांति लाभ के कारण मार्गमें स्थापित कर देवें ।
श्री ब्रह्मचारी शीतलप्रसादजी.
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
ન
કાકા
-સ્તા ના
સ્તુતિ
સાહત્યમાં
ર
પરિવર્તન
પરિવર્તનશીલ સંસારમાં એવી એક પણ વરતુ નથી કે જે દરેકે દરેક બાબતમાં દેશ-કાળ આદિના પરિવર્તન સાથે નો અવતાર ધારણ ન કરે. આ અટલ નિયમથી આપણું સ્તુતિ-સ્તોત્રાદિ વિષયક સાહિત્ય પણ વંચિત નથી રહી શક્યું, અર્થાત્ જગતની અનન્ય વિભૂતિનું પિતામાં દર્શન કરનાર અને તે જ વસ્તુને બીજાને સાક્ષાત્કાર કરાવનાર તીર્થકર દેવ આદિ જેવી મહાવિભૂતિઓને લગતું સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્ય ઉપર્યુક્ત શાશ્વત નિયમથી અપૃષ્ટ નથી રહી શકયું, એ આપણે આપણા સમક્ષ વિદ્યમાન વિવિધ અને વિપુલ સ્તુતિ-સ્તોત્રાદિ વિષયક સાહિત્યનું દિગ્દર્શન કરતાં સહેજે જોઈ શકીએ છીએ.
એક સમય એવો હતો કે જ્યારે, અત્યારે આપણે નજર સામે દેવપાસનાને લગતું જે ચિત્રવિચિત્ર રતિ-સ્તોત્ર-સ્તવનાદિ વિષયક સાહિત્ય વિદ્યમાન છે તે લેશ પણ ન હતું, તેમ છતાં એક-બીજા દર્શન, એક-બીજા સંપ્રદાય અને એક-બીજી પ્રજા સાથેના સહવાસને કારણે જનસમાજની અભિરુચિને તે તે તરફ ઢળેલી જોઈ ધર્મ ધુરંધર જૈનાચાર્યોએ એ પ્રકારના સાહિત્યના નિર્માણ તરફ પોતાની નજર દેડાવી અને ક્રમે ક્રમે એ જાતના સાહિત્યને સાગર રેલાવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્યનું સર્જન અને તેમાં ક્રમિક પરિવર્ત્તન
આજે આપણા સમક્ષ વિદ્યમાન સ’ગીતાલાપથી ભરપૂર સ્તુતિસ્તાત્ર-સ્તવનાદિને લગતા સાહિત્યરાશિને જોઇ આપણને જરૂર એ આશકા થશે કે જે જમાનામાં આજના જેવું સ્તુતિ-સ્તાત્રાદિ સાહિત્ય નહિ હાય તે જમાનાની જનતા આત્મદર્શન કરનાર-કરાવનાર મહાવિભૂતિઓની પ્રાર્થના કઇ રીતે કરતી હશે ? પરંતુ તે યુગની જનતાના જીવન અને માનસના વિચાર કરતાં એના ઉત્તર સહેજે જ મળી રહે છે કે તે યુગની સ્તુતિ–ઉપાસના-ભક્તિ એ માત્ર અત્યારની જેમ કાવ્યમાં– કવિતામાં કે જીહ્લામાં-વાણીમાં ઉતારવાપ ન હતી; કિન્તુ તે સ્તુતિ એ મહાપુરૂષાના ચિરતને અને તેમના પાત્ર ઉપદેશને જીવનમાં ઉતારવારૂપ હતી. એટલે તે જમાનામાં અત્યારની જેમ ઢગલાબંધ કે ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તાત્રાદિ સાહિત્યની પ્રજાને આવશ્યકતા નહેાતી જણાતી. એ જ કારણ હતુ કે તે યુગની જનતા માટે આચારાંગસૂત્ર આદિમાં આવતી ઉપધાનશ્રુતાધ્યયન, વીસ્તુત્યધ્યયન આદિ જેવી વિરલ છતાં વિશદ સ્તુતિએ ખસ થતી હતી; જેમાં તીર્થંકરદેવના જીવંત અને ભારાભાર ત્યાગજીવનનું સત્ય સ્વરૂપમાં વર્ણન હતું. આ
સ્તુતિએ જીવનના તલને સ્પર્શનાર તેમજ ભાવવાહી હાઇએ દ્વારા એકાંત જીવનવિકાસની ઈચ્છુક તે યુગની જનતા મહાવિભૂતિઓના પુનીત પંથે વિચરી જીવનને વાસ્તવિક સ્તુતિમય બનાવતી હતી.
પરંતુ કુદરતના અટલ નિયમને આધીન જગત અને જનતા કચારે પણ સ્થિરસ્થાયી નથી રહ્યાં, નથી રહેતાં અને રહેશે પણ નહિ. દેશકાળના પલટાવા સાથે જનસાધારણની અભિરૂચિ ખદલાઇ અને સ્તુતિસાહિત્યના નવીન સર્જનની આવશ્યકતા આગળ વધી. પિરણામે જૈન ધર્મ ના પ્રાણસમા ગણાતા આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકર અને તેમની સમકક્ષામાં જ કદમ રાખનાર સ્વામી શ્રી સમતભદ્રાચાર્ય જેવા ધર્મધુરધર આચાર્ય - વરાને સ્તુતિ-સાહિત્યના નવસર્જનની માવશ્યકતા જણાઇ અને એ આચાર્ય - યુગલે ગંભીરાતિગ’ભીર, તાત્ત્વિક જ્ઞાનપૂર્ણ સ્તુતિ-સાહિત્યના ઝરા વહાવ્યા, જેનાથી જૈનદર્શન અને જૈનસાહિત્ય આજે ગારવવતુ છે.
ઉપર્યુક્ત બે મહાપુરૂષના સ્તુતિસાહિત્યની તુલનામાં મૂકી શકાય એવા સ્તુતિસાહિત્યને ઉમેરો કરનાર પાછલા સમયમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર અને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
ગુવ
''
શ્રી॰ મગનલાલ દલીચંદ મા
બી મહેદ થય-ભાવનગર.
(વગ માં કે ના
HH RAISO
}} }
લે ખ કો : :
રામ
અસારવા
શ્રી રાજાળ મગનલાલ વારા
fapa° °°°°*#૦૩/
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૬૧ યશોવિજયજી એ બે મહાપુરુષો ખાસ ધ્યાન ખેંચે છે, જેમણે ગંભીર તત્વજ્ઞાનથી ભરપૂર વિપુલ સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય સરક્યું છે.
આશ્ચર્ય અને દિલગીરીને વિષય એ છે કે ઉપર્યુકત મહાપુરૂની ગંભીર કૃતિઓ તરફ આપણું લક્ષ્ય જરા સરખું ય જતું નથી. અસ્તુ. આચાર્ય શ્રી સિદ્ધસેનની દ્વાર્નાિશિકાઓ, સ્વામી શ્રી સમતભદ્રનું સ્વયંભૂસ્તોત્ર, આચાર્યશ્રી હેમચંદ્રની અન્યગવ્યવચ્છેદઢાત્રિશિકા–અગવ્યવછેદકાત્રિશિકા અને વીતરાગસ્તોત્ર, ન્યાયાચાર્ય શ્રી યશેવિયેપાશ્ચાયકૃત વીરસ્તુતિ, શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ, પ્રતિમાશતક, પરમાત્મ સ્વરૂપ પંચવિંશતિકા-આ બધી સ્તુતિઓનું સ્થાન જેન સાહિત્યમાં અતિ ગેરવભર્યું છે પરંતુ એ બધીઓને ચર્ચવાનું તેમજ તેને પરિચય આપવાનું આ સ્થાન નથી.
ઉપર જણાવેલ સ્તુતિઓ પછી આચાર્યશ્રી સિદ્ધસેનકૃત કલ્યાણમંદિર તેત્ર અને આચાર્ય શ્રીમાનતુંગકૃત ભક્તામર સ્તોત્ર આદિ સ્તોત્રો આવે છે. આ સ્તોત્રમાં ગૌરવભર્યા અને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય તત્ત્વજ્ઞાનનું સ્થાન ભક્તિરસે લીધું છે. અને આ જાતની અભિરૂચિ વધતાં મહાકવિ શ્રી ધનપાલ, મહાકવિ બિહણ, કવિચકવર્તી શ્રીપાલ, ગુર્જરેશ્વર મહારાજા શ્રી કુમારપાલ, મહામાત્ય શ્રી વસ્તુપાલ, આચાર્ય શ્રી જિનપ્રભ, આચાર્ય શ્રી મુનિસુંદર આદિએ બાષભ પંચાશિકા આદિ જેવી અનેકાનેક ભક્તિરસભરી કૃતિઓ જેનદર્શનને અથવા જેનસાહિત્યને અર્પણ કરી છે.
આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જેનાચાર્ય તેમજ જૈનમુનિઓએ ફાળો આપે છે, તેમ છતાં ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રલે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદોમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપ્યો છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપુલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય કોઈએ સરન્યું નથી એમ કહેવામાં અમે જરાય અતિશયોક્તિ થતી નથી.
ઉપયુ ક્ત સ્તુતિ-સ્તોત્રાદિને લગતું સમગ્ર સાહિત્ય માટે ભાગે સંસ્કૃત ભાષામાં ગુંથાયું છે. જો કે મહાકવિ શ્રી ધનપાલ, આચાર્ય શ્રી જિનદત્તસૂરિ વગેરે વિદ્વાનોએ પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં કેટલાક સ્તુતિ-સ્તોત્રોની રચના કરી છે પણ તેનું પ્રમાણ સંસ્કૃતભાષાબદ્ધ તે કરતાં બહુ જ ઓછું છે.
લગભગ આચાર્ય જિનપ્રભસૂરિના જમાના પહેલાંથી સ્તુતિ-સ્તત્રાદિ સાહિત્યમાં ભાવવાહી ભક્તિરસ આણવાને બદલે એનું સ્થાન પાંડિત્યદર્શને લીધે, અર્થાત્ વિધવિધ ભાષા, વિધવિધ છંદો અને વિવિધ
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ યમક-લેષ-ચિત્રાલંકારમય કૃતિઓ ગુંથાવા લાગી ત્યારથી એ સ્તોત્રમાં કલ્યાણમંદિરસ્તાવ, ભક્તામર સ્તોત્ર, ઋષભપંચાશિકા, વીતરાગસ્તોત્ર, રત્નાકરપીસી આદિ સ્તોત્રના જેવી ભાવવાહિતાએ ગણરૂપ લીધું અને તેનું મુખ્ય સ્થાન લગભગ શબ્દાડંબરે લીધું. આ કહેવાનો અર્થ એ નથી કે ઉપર્યુક્ત આલંકારિક કૃતિઓમાં ભક્તિરસ નથી જ હતો, એમાં ભક્તિરસ હોય છે તો ખરે જ, પરંતુ બાહ્ય શાબ્દિક તેમ જ આર્થિક ચિત્રવિચિત્રતા શોધવા જતાં આંતર ભક્તિરસ ઢંકાઈ જાય છે અથવા ઝાંખા પડી જાય છે.
આ પ્રમાણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં રચાતા સ્તુતિસ્તોત્રાદિ સાહિત્યે લગભગ સોળમી સદીમાં નો પલટો ખાધે, જેને પરિણામે જે સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃતાદિ ભાષામાં નિર્માણ થતું હતું તે અનુક્રમે વધારે ને વધારે ગુજરાતી ભાષામાં શું થાતું ચાલ્યું. આની અસર એટલે સુધી થઈ કે ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજપાધ્યાય અને તેમના સહાધ્યાયી શ્રીમાન વિનયવિજપાધ્યાય જેવાને પણ આ જાતનું વિપુલ સ્તુતિ-સ્તવનાદિ સાહિત્ય સર્જવાની આવશ્યકતા જણાઈ અથવા એમ કહીએ કે ફરજ પડી. આ બધાને પરિણામે ગુજરાતી ભાષાના સ્તુતિ સાહિત્યમાં ઢગલાબંધ ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન, દેવવંદન, પૂજાઓ, ભાસ, ગીત, ફાગ વગેરે કંઈ કંઈ પ્રકારની કૃતિઓને ઉમેરે છે.
આ સિવાય ભિન્ન ભિન્ન દેશમાં પાદવિહારથી વિચરતા જૈનાચાર્યાદિએ તે તે દેશની ભાષામાં કેટલીક રચનાઓ કરેલી છે, અર્થાત્ ગુજરાતી, હિંદી, મારવાડી, પંજાબી, કચ્છી, દક્ષિણી, ફારસી વગેરે અનેક ભાષામાં અનેકાનેક કૃતિઓ કરી છે. આ બધી કૃતિઓ જે કે ઘણું થોડી મળે છે તેમ છતાં તે દ્વારા દેશ-કાળ અને પ્રજાની અસર સાહિત્ય ઉપર કેવી અને કેટલી થાય છે એનું માપ આપણને મળી રહે છે.
આ બધા કથનનો સાર એ છે કે એક કાળે આપણે સ્તુતિ સાહિત્યના વિષયમાં ક્યાં હતા અને ત્યાંથી ખસતા ખસતા આજે કયાં આવ્યા? તેમજ એને અંગે આપણે કેવું અને કેટલું પરિવર્તન અનુભવ્યું ? એનો ખ્યાલ આવી શકે.
એક કાળે સ્તુતિનું સ્વરૂપ તીર્થકરદેવના ચરિત અને ઉપદેશને શ્રદ્ધાપૂર્વક જીવનમાં ઉતારવું એ હતું. તે પછી એ મહાપુરૂષને, તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનની ઝીણવટથી પરીક્ષા કરી, ઓળખવા સુધી આપણે આવ્યા, અર્થાત્ વિશુદ્ધ શ્રદ્ધાબળથી ખસી આપણે તર્કની શરાણે ચઢ્યા. તે પછી વળી કાળાંતરે આપણે એ મહાપુરૂષના જીવનની, ધર્મની કે તેમના તત્વજ્ઞાનની તર્ક દ્વારા સમ પરીક્ષા કરવાનું બુદ્ધિને કષ્ટદાયક
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૬૩ કાર્ય દર મૂકી ભક્તિરસમાં ભળ્યા. ખરે જ આથી આપણે પ્રજ્ઞાની તીવ્ર કટીથી કંટાળીને બુદ્ધિની મંદતામાં પ્રવેશ કર્યો એમ નથી લાગતું ? આ પછી અનુક્રમે પાછા હઠતા હઠતા છેવટે આપણે વિધવિધ ભાષા, છંદ, અલંકાર આદિ સાથે સંબંધ ધરાવતા શબ્દાર્ડબરમાં આવી છેલ્યા.
ભાષાની પસંદગી માટે પણ આપણે જબરદસ્ત પલટે ખાધે છે. વૈદિક અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રભાવને લીધે જૈનધર્મને પિતાની પ્રિયતમ પ્રાકૃતભાષા જતી કરી તેના બદલે સંસ્કૃતભાષા અપનાવવી પડી છે. છંદ, અલંકાર આદિની પસંદગીમાં પણ લગભગ એમ જ બન્યું છે, અર્થાત્ ગાથા, વૈતાલીય આદિ અમુક ગણ્યાગાંઠ્યા છંદ તેમ જ અમુક અલંકાને પસંદ કરનાર જૈન સરકૃતિ ને વિધવિધ છંદ, અલંકાર આદિ સ્વીકારવા પડ્યા છે.
આ બધી વાતે મુખ્યત્વે કરીને સરકૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં ગુંથાયેલ સ્તુતિ-સ્તોત્ર સાહિત્યને લક્ષીને થઈ. છેવટે આ બધાયમાંથી પલટી ખાઈ ગુજરાતી ભાષા અને જુદા જુદા પ્રકારના રાગ-રાગિ[મય સ્તુતિ સાહિત્યને સર્જવા સુધી આપણે આવવું પડયું છે. આ રાગરાગિણીની પસંદગીમાં મેટે ભાગે સહવાસી પ્રજા અને સંપ્રદાયાંતરની અસર ઘણી જ થઈ છે, એ આપણે તે તે કૃતિઓના પ્રારંભમાં આપેલ ચાલ અથવા રાહ બતાવનાર કડી ઉપરથી સમજી શકીએ છીએ. ગુર્જર તુતિ-સાહિત્યના સર્જન પછી ખાસ પરિવર્તન એ થયું કે ચિત્રવિચિત્ર શબ્દાર્ડબરગર્ભિત સ્તુતિ સાહિત્યના નિર્માણ સમયે ઓસરી ગયેલ ભક્તિરસ કેટલેક અંશે પાછો નેવે અવતારે આવ્યો.
ઉપસંહાર પ્રસ્તુત લેખમાં, આપણું વિશાળ સ્તુતિ સાહિત્ય ઉપર દેશ, કાળ, ધર્મ, પ્રજાની સંસ્કૃતિ આદિની કેટલી અને કેવી અસર થઈ છે એ ટૂંકમાં જણાવવામાં આવ્યું છે. એ ઉપરથી એ સાહિત્યના પ્રણેતાઓ ઉપર તે તે દેશ-કાળ આદિની અસર કેટલા પ્રમાણમાં પડી હશે એનું અનુમાન આપણે દેરી શકીશું. જગતની મહાનમાં મહાત્ ગણાતી વિભૂતિઓ પણ પિતાના યુગની અસરથી મુક્ત રહી શકતી નથી. આચાર્ય સિદ્ધસેન, આચાર્ય મલવાદી, આચાર્ય જિનભદ્ર, આચાર્ય હરિભદ્ર, આચાર્ય હેમચંદ્ર, શ્રી યશોવિજપાધ્યાય આદિ જેવા સમર્થ પુરૂના ગ્રંથનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીશું તે જણાશે કે એ મહાપુરૂષે પણ પિતાના દેશ-કાળની અસરથી મુક્ત રહી શક્યા નથી, એટલું જ નહિ પણ પ્રસંગ આવતાં ભિન્ન ભિન્ન પ્રકારની લાગણીઓના આવેશમાં પણ આવી ગયા છે.
પુણ્યવિજયજી
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3555 5*
* *
**
વરિ
વિવરણ –
અનુવાદકની ધ–આ યોગવિંશિકાના મૂળ કર્તા શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજ છે. તેમણે આ ઉપરાંત રોગવિષયક ગબિન્દુ, ગદષ્ટિસમુચ્ચય, ગશતક અને ડાક એ ગ્રન્થ બનાવેલા છે. આ યોગવિંશિકા ઉપર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ટીકા લખી છે. જેના આગમમાં યોગ માટે ઘણે ભાગે “ ધ્યાન ” શબ્દ વિપરાયેલ છે. ધ્યાનનાં લક્ષણો, તેના ભેદ, પ્રભેદ, આલંબન આદિનું વર્ણન અનેક જૈન આગમાં છે. નિર્યુક્તિમાં આગમગત ધ્યાનનું સ્પષ્ટીકરણ છે. તત્વાર્થસૂત્રમાં ધ્યાનનું વર્ણન છે. કિન્તુ તેમાં આગમ કે નિયુક્તિ કરતાં વિશેષ વાત નથી. અહીં સુધીના વિષયક જૈન વિચારોમાં આગમેત વર્ણનલિ જે પ્રધાનપદ ભોગવે છે. પરંતુ તે પૌલિને શ્રી નાન હરિભદ્રસૂરિએ એકદમ બદલી દઈ તત્કાલીન પરિસ્થિતિ તથા લેકચિ પ્રમાણે નવીન પરિભાષાને આશ્રય લઈને જેન યોગસાહિત્યમાં નવીન યુગ દાખલ કર્યો છે તેના ટેકામાં ઉક્ત છે પ્રસિદ્ધ છે. એ પ્રથામાં તેઓએ ફકત જૈન-માર્ગાનુસાર યોગનું વર્ણન કરીને જ સંતોષ નથી માને પણ પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલી યોગ-પ્રક્રિયા તથા તેની ખાસ પરિભાષાઓ સાથે જૈન સંકેતોનું મિલન પણ કરેલ છે. યોગદષ્ટિસમુચ્ચયમાં જે થવાની આઠ દષ્ટિઓનું વર્ણન છે તે ઉપલબ્ધ સમસ્ત સાહિત્યમાં નવીન દિશા છે.
પ્રસ્તુત વિશિકામાં આધ્યાત્મિક વિકાસની પ્રારંભિક સ્થિતિનું વર્ણન નથી. ફક્ત તેની પુર સ્થિતિનું જ વર્ણન છે. તે જ કારણથી આ ગ્રંથમાં મુખ્ય રીતે ત્યાગીને જ માગના અધિકારી માનેલ છે. યોગવિંશિકામાં ત્યાગપરાયણ ગૃહસ્થ અને સાધુની આવશ્યક ક્રિયાને જ યોગરૂપ બતાવેલ છે અને તે દ્વારા આધ્યાત્મિક વિકાસની કામિક અધિનું વર્ણન આપેલ છે, જેમાં આવશ્યક ક્રિયા દ્વારા યોગને પાંચ ભૂમિઓમાં વહેંચવામાં આવ્યો છે. એ પાંચ ભૂમિકામાં સ્થાન, વર્ણ, અર્થ, સાલંબન અને નિરાલંબન નામથી પ્રસિદ્ધ છે. એ ભૂમિકાઓમાં કર્મગ અને જ્ઞાનયોગની ઘટના કરતાં આચાર્ય મહારાજે પ્રથમની એ ભૂમિકાઓને કમળ અને પાછળની ત્રણ ભૂમિકાઓને જ્ઞાનાગ કહેલ છે. તે ઉપરાંત પ્રત્યેક ભૂમિકામાં ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિરૂપે આધ્યાત્મિક વિકાસના તરતમભાવનું પ્રદર્શન કરાવેલ છે. અને તે પ્રત્યેક ભૂમિકા તથા છા, પ્રવૃત્તિ આદિ અવાંતર સ્થિતિઓનાં લક્ષણો ઘણ રૂપષ્ટતાથી બતાવેલાં છે. એ રીતે ઉક્ત પાંચ ભૂમિકાઓની અંતર્ગત સ્થિતિએનું વર્ણન કરી યોગના એંશી ભેદ કરવામાં આવેલા છે અને તે તમામ ભેદોનાં લક્ષણો બતાવેલાં છે. જેને લપૂર્વક વિચારનાર એટલું જાણી શકે છે કે હું વિકાસના ક્યા પગથી ઉપર ઉભો છું, એ જ ગર્વિશિકાની પ્રતિપાદ્ય વસ્તુ છે.
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુવણૅ મહાત્સવ અંક. ::
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
|| ૐ નમઃ ||
मुक्खेण जोयणाओ, जोगो सन्चो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाइगओ विसेसेणं ॥ १ ॥ અત્રે કે સર્વ પ્રકારના વિશુદ્ધ ધર્મવ્યાપાર મેક્ષ-પ્રાપ્તિમાં ઉપયેગી હેવાના કારણે ચેગ જ કહેવાય છે, તે પણ અહીં વિશેષપણે સ્થાન આદિ સંબંધી ધર્માં વ્યાપારને જ યાગ જાણવા.
ખુલાસા:-જે ધર્મ-વ્યાપારમાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયાગ—એ પાંચ ભાવાતો સંબંધ હોય તે ધર્મ-વ્યવહાર વિશુદ્ધ છે. તેથી વિપરીત જેમાં ઉક્ત ભાવાના સંબંધ ન હેાય તે ક્રિયા યાગ રૂપ નથી.
સ્થાન આદિવ્યા કુવા છે અને તેમાં ચેગ કેટલા પ્રકારના છે તે દર્શાવે છે: ठाणुन्नस्थालवण-रहिओ, ततमि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो, तहा तियं नाणजोगोउ ॥ २ ॥
:-સ્થાન, ઊ, અર્થ, આલબન અને અનાલ બન—એ યોગના પાંચ ભેદ છે. તેમાં પ્રથમ એ કયાગ છે અને પાછલા ત્રણ જ્ઞાનયેાગ છે.
ખુલાસા:—( ૧ ) કાયાસ પદ્માસન વગેરે આસને તે સ્થાન, ( ૨ ) ક્રિયા પ્રસંગે સૂત્રોનું પાન તે ઊણું અર્થાત્ વ, ( ૩ ) સૂત્રમાં રહેલ ભાવ તે અર્થ ના જ્ઞાનથી જણાય છે, ( ૪ ) ખાદ્ય પદાર્થ દ્વારા ધ્યાન તે આલંબન અને (૫) રૂપી દ્રવ્યના આલંબન વિના શુદ્ધ ચૈતન્ય માત્રની સમાધિ તે અનાલંબન. સ્થાન પોતે ક્રિયારૂપ છે અને સૂત્રનું પણ ઉચ્ચારણ કરવામાં આવે છે તેથી તે બન્ને કર્મયોગ કહ્યાં છે. ઉપર કહેલ વ્યાખ્યાથી એ સ્પષ્ટ છે કે અર્થ, આલંબન અને અનાલંબન એ ત્રણ જ્ઞાનયોગ છે. યેાગના હેતુ મેક્ષના કારણભૂત આત્મ-વ્યાપારથી મરે છે; સ્થાન આદિ આત્મ-વ્યાપાર મેાક્ષના કારણ છે તેથી તેની યોગ-રૂપતા સિદ્ધ છે.
અધિકારીઓ દર્શાવે છે:
હવે સ્થાન આદિ ઉક્ત પાંચ ચેાગના देसे स य तहा, नियमेणेसो चरिन्तिणो होइ । इयरस्त वयमित्तं इत्तु चिय केइ इच्छति ॥ ३ ॥
૧. પ્રણિધાન=પરોપકારપૂર્વક પોતાની ધાર્મિક ભૂમિકાના કતંત્ર્યમાં સાવધાનતા.
૨. પ્રવૃત્તિ=ધાર્મિક ભૂમિકાના ઉદ્દેશથી કરવામાં આવતા અને તેના ઉપાયને પદ્ધતિયુક્ત, 'ચળતારહિત તીત્ર પ્રયત્ન.
૩. વિઘ્નજય=ઘ્ધાર્મિક પ્રવૃત્તિમાં વિપ્ર ન આવે તેવા પરિણામ.
૪. સિધ્ધિ=ઉચ્ચ પ્રત્યે બહુમાન, સમાનતાવાળા તરફ ઉપકાર અને નીચા દરજ્જાવાળા પ્રત્યે દયા, દાન તથા અનુક ંપાની ભાવના થાય તેવી ધાર્મિક ભૂમિકાએ પહોંચવું તે.
૫. વિનયેગ=પ્રાપ્ત થયેલ સિદ્ધિ યોગ્ય ઉપાયો દ્વારા અન્યને પ્રાપ્ત કરાવવી તે.
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધમ પ્રકાશ
અ:-દેશવિરતિ ચારિત્રવાળા અને વિરતિ ચારિત્રવાળાને આ સ્થાન આદિ ચેગ અવશ્ય હોય છે. ચારિત્રવાળામાં જ યેાગના સંભવ હાવાના કારણે જે ચારિત્રરહિત અર્થાત્ અપુનબ ધક અને સમ્યગ્દષ્ટિ હેય તેમનામાં ઉક્ત યાગ માત્ર ખીજ રૂપે હોય છે એમ કાઈ આચાર્ય માને છે.
ખુલાસે:—યોગ ક્રિયા રૂપ હા યા જ્ઞાનરૂપ પણ તે ચારિત્રમેાહનીય કર્મને ક્ષયાપશમ અર્થાત્ શિથિલતા થવાથી અવશ્ય પ્રકટ થાય છે; તેથી ચારિત્રી જ યાગના અધિકારી છે; અને તેનું કારણ એ છે કે શ્રી વિરભદ્રસિર મહારાજે પોતે યાગબિંદુમાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, અને વૃત્તિસંક્ષય એ પાંચ યોગેાની સંપત્તિને ચારિત્રમાં જ સ્વીકારી છે. અહીં એ પ્રશ્ન ઊડી શકે છે કે જે ચારિત્રીમાં જ યાગને સંભવ છે તેા નિશ્ચયદૃષ્ટિએ ચારિત્રહીન પણ વ્યવહાર માત્રથી શ્રાવક અથવા સાધુની ક્રિયા કરનારાને ઉક્ત ક્રિયાથી શો લાભ ? ગ્રંથકારે તેને ઉત્તર એ આપ્યા છે કે વ્યવહાર માત્રથી જે ક્રિયા અપુન ધક યાને સમ્યગ્દષ્ટ દ્વારા કરાય છે તે ચેગ નહીં પણ યાગનું કારણ હેાને ચેાગનું ખીજ માત્ર છે. પર`તુ જે સમૃ બંધક યા દ્વિ ધક૪ વગેરે છે તેઓની વ્યાવહારિક ક્રિયા યેાગ-ખીજરૂપ નથી પણ યેાગાભાસ છે.
"
હવે સ્થાન આદિ યાગના ભેદ દર્શાવે છે—
इक्किको य चउद्वा, इत्थं पुण तत्तओ मुणेयव्वो । इच्छापवित्तिधिरसिद्धिभेय समयनीईए ॥ ४ ॥
અર્થ:—ક્ત સ્થાન આદિ પ્રત્યેક યાગ તત્ત્વદૃષ્ટિએ ચાર ચાર પ્રકારના છે, જેમકે—( ૧ ) ઇચ્છા, ( ૨ ) પ્રવ્રુત્તિ, ( ૩ ) સ્થિરતા અને (૪) સિદ્ધિ ઉક્ત ઇચ્છા આદિ ચાર ભેદાનુ સ્વરૂપ દર્શાવે છે:—
तज्जुत्तकहापीईई, संगया विपरिणामिणी इच्छा । सव्वत्थुवसमसारं, तप्पालणमो पवती उ ॥ ५ ॥ तह चेव एयवाहग - चिंतारहियं थिरत्तणं नेयं । सव्वं परत्थसाहग- रूवं पुण होइ सिद्धि त्ति ॥ ६ ॥
ભાવાર્થ:—દરેક યોગની ચાર અવસ્થા થાય છે; જે ક્રમશઃ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિયેાગ કહેવાય છે. ( ૧ ) જે અવસ્થામાં દ્રવ્ય, ક્ષેત્ર આદિ અનુકૂલ સાધનાની ઊણપ હાવા છતાં એવા ઉલ્લાસ પ્રકટે કે જે વડે શાસ્ત્રોક્ત વિધિ પ્રત્યે બહુ–
૧. જે ફરીથી મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા નથી તે ‘પુનબંધક ' કહેવાય. ૨. અધ્યાત્મ આદિ ઉક્ત યેગોને સમાવેશ આ ગ્રન્થમાં વર્ણિ ત સ્થાન આદિ યાગમાં થાય છે. ૩. જે માહનીય ક્રમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક વાર બાંધનાર હાય તે ‘ સમૃદ્બંધક ' કહેવાય. ૪. જે ઉક્ત સ્થિતિ બે વાર બાંધનાર હેાય તે દ્વિઅંધક યા દ્વિરાવર્તન ' કહેવાય:
',
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક :
૧૭ માનપૂર્વક અલ્પમાત્ર યોગાભ્યાસ કરવામાં આવે તે ઇચ્છો; ( ૨ ) જે અવસ્થામાં વિક્લાસની પ્રલતા થઈ જવાથી શાસ્ત્રાનુસાર સાંગોપાંગ યોગાભ્યાસ કરવામાં
આવે તે પ્રવૃત્તિયોગ છે. ( ૩ ) સ્થિરતાયેગમાં અતિચાર-દોષને ડર રહેતો નથી. (૪) સિદ્ધિગ એ અવસ્થાનું નામ છે કે જેમાં સ્થાન આદિ યોગના આચરણ કરવાવાળા આત્મામાં તો શાન્તિ ઉત્પન્ન કરે છે એટલું જ નહિ પણ તે આત્માના સંસર્ગમાં આવનારા સાધારણ પ્રાણીઓ ઉપર પણ શાતિની અસર ફેલાવે છે. સારાંશ એ છે કે સિદ્ધિ યોગવાળાના સસંગમાં આવનાર હિંસક પ્રાણ હિંસા કરવાનું છોડી દે છે તેમજ અસત્યવાદી અસત્ય બોલવાનું છોડી દે છે. ઉક્ત ઈચ્છા આદિ યોગભેદના હેતુઓ કહે છે –
एए य चित्तरूवा, तहाखओवसमजोगओ हुंति ।
तस्स उ सद्धापीयाइजोगओ 'भव्वसत्ताणं ॥ ७ ॥ ભાવાર્થ-ઇરછા આદિ ચારે વેગ માંહોમાંહે એક બીજાથી ભિન્ન તો છે જ, પણ તે સર્વમાં એક એક ચોગના અસંખ્ય પ્રકારે છે. આ વિવિધતાનું કારણ પશમ-ભેદ અર્થાત યોગ્યતા ભેદ છે. ઈચ્છા આદિ રોગનું કાર્ય
अणुकंपा निव्वेओ, संवेगो होइ तह य पसमु त्ति ।
एएसि अणुभावा, इच्छाईणं जहासंखं ॥ ८ ॥ ભાવાર્થ-દુઃખિત પ્રાણીઓના આત્યંતર અને બાહ્ય દુઃખોને યથાશક્તિ દૂર કરવાની જે ઇચ્છા તે અનકમ્પા; (૨) સંસારરૂપ કેદખાનાની નિસારતા જાણી તેનાથી વિરક્ત રહેવું તે નિર્વેદ, (૩) મેક્ષની અભિલાષા તે સંવેગ; (૪) કામ, ક્રોધની શાન્તિ તે પ્રામ. હવે સ્થાન આદિ ગભેદને દાંતમાં ઘટાવવાની સૂચના કરે છે–
एवं ठियम्मि तत्ते, नाएण उ जोयणा इमा पयडा ।
चिइबंदणेण नेया, नवरं तत्तण्णुणा सम्मं ॥ ९ ॥ ભાવાર્થ:–આ પ્રકારે યોગનું સામાન્ય અને વિશેષ સ્વરૂપ તે દર્શાવાઈ ગયું પરંતુ તેને ચિત્યવંદનમાં જે રીતે વિભાગપૂર્વક ઉતારી ઘટાવી શકાય છે તેનાથી તત્ત્વરે બરાબર સમજી લેવું જોઈએ. હવે ચૈત્યવંન્દનમાં વેગ ઘટાવે છે –
अरिहंतचेइआणं, करेमि उस्सग्ग एवमाइयं ।
सद्धाजुत्तस्स तहा, होइ जहत्थं पयन्नाणं ॥१०॥ ૧ અહીં ભવ્ય કહેવાનો આશય અપુનર્બ ધક તથા સમ્યગદષ્ટિ આદિને માટે સમજ.
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ ભાવાર્થ-વર, સંપદા અને માત્રા આદિના નિયમપૂર્વક શુદ્ધ વર્ણનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું તે યથાવિધિ ઉચ્ચારણ અર્થાત વણ યોગ છે; વણાગનું ફળ યથાર્થ પદજ્ઞાન છે; અએવ ચૈત્યવંદન સૂત્ર બેલતી વખતે વર્ણચોગ હોય તે સૂત્રોના પદોનું જ્ઞાન યથાર્થ થઈ શકે છે.
एयं चऽत्थालंयण-जोगवओ पायमविवरीयं तु ।
इयरेसिं ठाणाइसु, जत्तपराणं परं सेयं ॥ ११ ।। અર્થ –આ યથાર્થ પદજ્ઞાન અર્થ તથા આલંબન ગવાળાને બહુધા અવિપરીત [ સાક્ષાત્ મેષ દેનાર ] બને છે અને અર્ધ તથા આલંબન-ગોગરહિત પણ સ્થાન અને વર્ણ–ગવાળાને કેવળ શ્રેયકારક [ પરંપરાએ મોક્ષ દેનાર ] બને છે.
ખુલાસો:- જે અનુષ્ઠાન મેક્ષ આપનાર હોય તે સદનુષ્ઠાન છે, સદનુદાનના બે પ્રકાર છે, પહેલું શa (સાક્ષાત) મેષ દેનાર, બીજું વિલંબે (પરંપરાએ ) મેક્ષ આપનાર છે. પહેલાને “અમૃતાનુકાન” અને બીજાને ‘ તહેતુ-અનુષાન” કહે છે. ચૈત્યવંદન એ પ્રારંભિક અનુન છે; તેથી એ વિચારવું જોઈએ કે તે અમૃતાનુષ્ઠાનનું રૂપ કયારે ધારણ કરે છે અને તહેતુ-અનુષાનનું રૂપ કયારે ધારણ કરે છે.
જ્યારે વિધિ અનુસાર આસન જમાવી શુદ્ધ ઉચ્ચારપૂર્વક સૂત્ર બેલી ચૈત્યવંદન કરવામાં આવે અને સાથે જ તે સુત્રોના અર્થ [ તાત્પર્ય ] તથા આલંબનમાં ઉપયોગ રહે ત્યારે તે ચૈત્યવંદન ઉક્ત ચારે યોગોથી સંપન્ન થાય છે; એવું ચૈત્યવંદન તે ભાવ-ક્રિયા છે અને તે અમૃતાનુકાન છે. હવે યથાવિધિ આસને રહી શુદ્ધ રીતિએ સુત્ર બોલી ચૈત્યવંદન કરાતું હોય પણ તે સમયે સત્રના અર્થ તથા આલંબનમાં ઉપયોગ ન હોય તે તે ચૈત્યવંદન જ્ઞાન–ોગ શુન્ય હોવાના કારણે વ્યક્રિયારૂપ છે. એવી દ્રવ્ય-ક્રિયામાં અર્થ, આલંબન યોગને અભાવ હોવા છતાં પણ તેની તીવ્ર રૂચિ હોય તો તે વ્યક્રિયા અંતે ભાવક્રિયા દ્વારા કાઈ વખતે મેક્ષની આપનારી માનવામાં આવી છે તેથી આવી ક્રિયાને તહેતુ-અનુદાન અને ઉપાદેય કહી છે.
હવે સ્થાન આદિ યોગના અભાવમાં કરાતું ચૈત્યવંદન કેવળ નિષ્ફળ છે એટલું જ નહિ પણ અનિષ્ટ ફળદાયક થાય છે, એટલા માટે યોગ્ય અધિકારીઓને જ તેનું શિક્ષણ આપવું જોઈએ એમ વર્ણવે છે –
इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ।
ता अणुरूवाणं चिय, कायन्वो एयविनासो ॥ १२ ॥
અર્થ:- જે વ્યકિત અર્થ, આલંબન–બને વેગોથી શૂન્ય થઈ સ્થાન, તથા વર્ણ યોગથી પણ શૂન્ય હોય તેનું તે અનુષ્ઠાન કાયિક ચેષ્ટા માત્ર અર્થાત નિષ્ફળ બને છે અથવા મૃષાવાદ હાઈને વિપરીત ફળ આપનારું છે. તેથી તે અસદ્દ
૧. અસદનુકાનના ત્રણ ભેદ છે –(૧) અનનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન અને (૩) વિષાનુષ્ઠાન. આ સર્વના વિસ્તાર્થ માટે “ગદર્શન તથા ગોવિંશિકા ”પુરતક જુએ.
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
સુ વ ણ
વિ શ પ
ક ન
લે
ખ ક
: ?
!િ' '); તમનIDin, જાIિndidhdInતilનાના નાના
-નાળ[I
= નોulfillilllllllllllllllllllllllllll જાનE PREPARMAR
તilhilliiliitililal
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
શ્રી હરિલાલ જીવરાજ ભાયાણી
શ્રી પરમાનંદ કુંવરજી કાપડીયા
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી મહાદય પણ ભાવનગર.
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક:
૧૬૯ અનુષ્ઠાન કહેવાય. એટલા માટે યોગ્ય અધિકારીઓને જ ચૈત્યવદન શીખવવું જોઈએ. આ ચૈત્યવંદનના ઉદાહરણથી અન્ય સર્વ ક્રિયાઓમાં સદનુદાન અને અસદનુકાનનું રૂપ સ્વયં ધટાવી લેવું.
ચૈત્યવાનને યોગ્ય અધિકારી કોણ? તે દર્શાવે છે
जे देसविरइजुत्ता, जम्हा इह वोसिरामि कायं ति।। सुबइ विरईए इमं, ता सम्म चिंतियब मिषं ॥ १३ ॥
અથર–જે દેશવિરતિ પરિણામવાળા છે તે ચિત્યવદનના એગ્ય અધિકારી છે. કેમકે ચૈત્યવનસૂત્રમાં “કાય સિરામિ' એ શબ્દોથી જે કાયોત્સર્ગ કરવાની પ્રતિજ્ઞા સાંભળવામાં આવે છે તે વિરતિના પરિણામ રહેવા પર આધાર રાખે છે. તેથી એ બરાબર સમજી લેવું જોઈએ કે દેશવિરતિ પરિણામવાળા જ ચૈત્યવન્દનના યોગ્ય અધિકારી છે.
ખુલા: આ પ્રમાણે મધ્યમ અધિકારીનું ખ્યાન કરવાથી તેનાથી નીચા અને ઊંચા અધિકારી પણ ધ્યાનમાં આવી જાય છે. આના ફલિતાર્થ એ છે કે સર્વ વિરતિવાળા કુનિ તે ચૈત્યવન્દનને તાત્વિક અધિકારી છે અને પુનર્બ ધક યા સમ્યગ્દષ્ટિ વ્યવહાર માત્રથી તેના અધિકારી છે. પરંતુ જે વિધિ-બહુમાન કરવાનું જાણતા નથી તે સર્વથા ચૈત્યવન્દનના અધિકારી છે તેથી આવા આત્માએને ચૈત્યવન્દન ન તે શીખવવું જોઇએ કે ન તે કરાવવું જોઈએ.
જેઓ એવી શંકા કરે કે અવિધિએ પણ ચૈત્યવન્દન આદિ કિયા કરતા રહેવાથી બીજ ફાયદા હોય યા ન હોય પણ તીર્થ ચાલુ રહેવાને લાભ તો અવશ્ય છે. અથવા તે વિધિનો જ ખ્યાલ રાખ્યો જાય તે આવા અનુષ્ઠાન કરનારા ગણવાગાંઠયા અર્થાત બે, ચાર જ નીકળશે અને જ્યારે તેવા પણ નહિ રહે ત્યારે ક્રમશ: તીર્થનો ઉચ્છેદ જ થઈ જશે. તેથી થોડું પણ તીર્થને કાયમ રાખવા માટે અવિધિ-અનુષ્ઠાનનો આદર કેમ ન કરવામાં આવે ? તેનો ઉત્તર તે કાકાને ગ્રંથકાર દે છે –
तित्थस्सुच्छेयाइ वि, नालंबण जं ससमएमेव ।।
सुत्तकिरियाइ नासो, एसो असमंजसविहाणा ॥ १४ ॥
ભાવાર્થ –અવિધિના પક્ષપાતી પિતાના પક્ષની પુષ્ટિમાં એક દલીલ રજુ કરે છે કે અવિધિઓ થતી ક્રિયાથી બીજું તે કાંઈ નહિ પણ તીર્થની રક્ષા તે થાય છે, પરંતુ તેમણે જાણવું જોઈએ કે માત્ર તીર્થ જનસમુદાયનું નામ નથી
૧ ચૈત્યવદનના અધિકારની આ ચર્ચાથી અન્ય ક્રિયાઓના અધિકારને નિર્ણય પણ વયં કરી લે.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ પણ તીર્થને અર્થ તે શાસ્ત્રોક્ત ક્રિયા કરનાર ચતુર્વિધ બંધ છે. શાસ્ત્રજ્ઞા નહિ માનનાર જનસમુદાયને તીર્થ નહિ પણ હાડકાઓને સંધાત [ ઢગલા ] માત્ર કહ્યો છે. આ દિશામાં એ સ્પષ્ટ છે કે કદી તીર્થની રક્ષાના બહાના નીચે અવિધિનું સ્થાપન કરવામાં આવે તો અંતમાં અવિધિ માત્ર બાકી રહેવાથી શાસ્ત્રવિહિત ક્રિયારૂપ વિધિને સર્વથા લેપ જ થઈ જશે અને એ લોપ જ તીર્થને નાશ છે. તેથી અવિધિના પક્ષપાતીઓના પલ્લામાં તીર્થ-રક્ષારૂપ લાભને બદલે તીર્થનાશરૂપ હાનિ જ શેષ રહે છે, જે લાભના ઈચ્છનારાઓ માટે મૂળ પૂછના નાશ બરાબર છે.
સૂત્રોક્ત ક્રિયાને લેપ અહિતકારી કેવી રીતે થાય છે તે દર્શાવે છે –
सो एस बंकओ चिय, न य सयमयमारियाणमविसेसो। एयं पि भावियव्वं, इह तित्थुच्छेयभीरूहि ॥ १५ ॥
અર્થ:-અવિધિના પક્ષપાતથી થનારા સુત્રોકત વિધિને નાશ વક્ર [ અનિષ્ટ પરિણામ આપનાર ] જ છે. જે સ્વયં મરે છે અને અન્ય જે કોઈ બીજાથી માર્યો ગયો હોય છે તે બેમાં વિશેષતા-અંતર અવશ્ય છે; એ વાત તીર્થના ઉદથી કરનારાએ વિચારવાની જરૂર છે.
ખુલાસ–વિધિમાર્ગ સંબંધી નિરંતર પ્રયત્ન કરતા રહેવાથી કદી કોઈ એક વ્યકિતને પણ શુદ્ધ ધર્મ પ્રાપ્ત થઈ જાય તો તેનાથી ચૌદ રાજલોકમાં અમારી પહ વગડાવ્યા બરાબર ધર્મોન્નતિ થઈ સમજવી. અર્થાત વિધિ પૂર્વક ધર્મક્રિયા કરનાર એક જ વ્યકિત અવિધિપૂર્વક ધર્મ-ક્રિયા કરનારા હજારો જેવાથી ઉત્તમ છે. વળી ધર્મોપદેશક ગુરુઓએ એ વાત કદી પણ ન ભૂલવી જોઈએ કે વિધિનો ઉપદેશ પણ એવાઓને દેવે કે જેઓ તેના શરણથી રસિક બને. અયોગ્ય પાત્રને જ્ઞાન દેવામાં પણ મહાન અનર્થ થાય છે. એથી નીચ આશયવાળા પાત્રને શાસ્ત્ર સંભળાવવામાં ઉપદેશક જ અધિક દોષને પાત્ર છે. એ તે નિયમ છે કે પાપ કરનારની અપેક્ષાએ પાપ કરાવનાર જ અધિક ભાગી થાય છે. અએવ ચોગ્ય પાત્રને શુદ્ધ શાસ્ત્રોપદેશ આપવું અને સ્વયં શુદ્ધ પ્રવૃત્તિ કરવી એ જ તીર્થ રક્ષા છે.
ઉકત ચર્ચા સાંભળી કઈ બહુ બુદ્ધિવાળો મનુષ્ય એમ કહેવા લાગે છે કે આવી બારીક ચર્ચામાં ઊતરવું તે વૃથા છે. જે મોટાઓએ કર્યું હોય તે કરવું. તેની પુષ્ટિ માટે “મહsો ન જતઃ સ gબ્ધ” એ ઉક્તિ પ્રસિદ્ધ છે. આજકાલ બહુધા છતવ્યવહારની જ પ્રવૃત્તિ જોવામાં આવે છે. જ્યાં સુધી તીર્થ રહેશે ત્યાં સુધી જીવ્યવહાર રહેશે તેથી તેનું અનુસરણ કરવું તે તીર્થરક્ષા છે. આ કથનને ઉત્તર ગ્રંથકાર દે છે કે –
मुत्तूण लोगसन्नं उइदण य साहुलमयसम्भावं । सम्म पयट्टियव्वं, युहेणमइनिउणबुद्धीए ॥ १६ ॥
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૭૧ અર્થ:– કાને છેડી અને શાસ્ત્રના શુદ્ધ રહસ્યને સમજી વિચારશીલ લકોએ અત્યંત સુમ બુદ્ધિથી શુદ્ધ પ્રવૃત્તિ કરવી જોઈએ.
ખુલાસે –શાસ્ત્રની પરવા નહિ રાખતાં ગતાનુગતિક લકપ્રવાહને જ પ્રમાણભૂત માની લે તે લોકસંજ્ઞા છે. લોકસંજ્ઞા શા માટે છોડવી ? મહાજન કોને કહે છે? અને જીતવ્યવહારને અર્થ શું છે ? એ વાતને સમજાવવા માટે શ્રી યશવિજયજીએ શ્રી જ્ઞાનસારમાં મહત્ત્વપૂર્ણ કે આપેલા છે તે જોવા. વળી કહ્યું છે કે
अविहिकया वरमकयं उस्सुत्तवयणं भणंति सम्वन्नू । અવિધિએ કર્યા કરતાં ન કરવું સારું એમ જે કહે છે તેને સર્વત્તા ઉત્સુત્ર વચન કહે છે.
અર્થાત ક્રિયા બિલકુલ નહિ કરવાની અપેક્ષાએ કઈ ને કાંઈક કરાતી ક્રિયાને શાસ્ત્રમાં ઉત્તમ કહી છે. એની મતલબ એ નથી કે આરંભથી અવિધિમાર્ગમાં જ પ્રવૃત્તિ કરવી; પરંતુ તેનો આશય એ છે કે વિધમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં છતાં પણ જે અસાવધાનીવશ કઈ ભૂલ થઈ જાય તો તે ભૂલથી કરી વિધિમાર્ગને તે બિલકુલ નહિ છોડી દેતાં ભૂલ સુધારવાની કોશીશ કરતાં રહેવી. જે વ્યકિત વિધિનું બહુમાન ન રાખતાં અવિધિ-ક્રિયા કર્યા કરે છે તેની અપેક્ષાએ તો વિધિ પ્રતિ બહુમાન રાખનારા ભલે કાંઈ ન કરી શકતા હોય તે પણ ઉત્તમ છે. મૂળ વિધ્યને ઉપસંહાર કહે છે –
कयमित्थ पसंगण, ठाणाइसु जत्तसंगयाणं तु । हियमेयं चिन्नेयं सदगुट्ठाणतणेण तहा ॥ १७ ॥
અર્થ–પ્રસ્તુત વિષયમાં આટલે પ્રાસંગિક વિચાર બસ છે. સ્થાન આદિ પૂર્વોકત પાંચ ચોગમાં જે પ્રયત્નશીલ હોય તેના ચૈત્યવંદન આદિ અનુદાનને સદનુદાન સમજી લેવું.
હવે સદનુકાનના ભેદો દર્શાવતાં તેને અંતિમ ભેદ અર્થાત્ અસંગાનુકાનમાં અન્તિમ ગ(અનાલમ્બન યોગ)ને સમાવેશ કરે છે
एयं च पीइभत्तागमाणुगं तह असंगयाजुत्तं ।
नेयं चउन्विहं खलु, एसो चरमो हवइ जोगो ॥ १८ ॥
અર્થ -પ્રીતિ, ભકિત, વચન અને અસંગના સંબંધથી આ અનુષ્ઠાન ચાર પ્રકારનું સમજવું ચારમાંથી અસંગાનુકાન જ ચરમ અર્થાત અનાલમ્બન ગ છે.
ખુલાસા–ભાવશુદ્ધિના તારતમ્યવડે એક જે અનુદાનના ચાર ભેદ થઈ જાય છે. તે ઉપર મુજબ છે. તેના લક્ષણ આ પ્રકારે છે–(૧) અન્ય સર્વ કામ છોડી માત્ર તે ક્રિયા અર્થે તીવ્ર પ્રયત્ન કરવામાં આવે તે તે ક્રિયા પ્રીતિ-અનુષ્ઠાન
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ છે; (૨) પ્રીતિ-અનુષ્ઠાન જ ભકિત-અનુષ્ઠાન છે. પણ એ બેમાં અંતર એટલો જ છે કે પ્રીતિ-અનુષ્ઠાનની અપેક્ષાએ ભકિત-અનુકાનમાં આલંબન રૂપ વિષય પ્રતિ આદર-બુદ્ધિ હોવાના કારણે પ્રત્યેક વ્યાપાર અધિક શુદ્ધ થાય છે. આ વિષય પત્ની અને માતા બન્નેનાં પાલનમાં રહેતા ભાવના ભેદથી સમજે; ૩) શાસ્ત્ર તરફ દષ્ટિ રાખીને સર્વ કાર્યોમાં સાધુની જે ઉચિત પ્રવૃત્તિ થાય છે તે વચનાનુષ્ઠાન છે; (૪) ચંદનમાં રહેલી સ્વાભાવિક સુગંધની માફક સંસ્કારની દઢતાના કારણે પ્રત્યેક ધાર્મિક નિયમ જીવનમાં એકરસ થઈ જાય ત્યારે અસંગાનુકાન થાય છે. તેના અધિકારી જિનપિક સાધુ છે. વચનાનુકાન અને અસંગાનુકાનમાં ફરક એટલો જ છે કે પહેલું તો શાસ્ત્રની પ્રેરણા દ્વારા કરવામાં આવે છે અને બીજું તેની પ્રેરણા વિના શાસ્ત્રજનિત સંસ્કારના બળથી થાય છે. અસંગાનુ
નને અનાલન ચોગ એટલા માટે કહ્યો છે કે “સંગનો ત્યાગ જ અનાલમ્બન છે” ચાગના કુલ એ પણ ભેદ દર્શાવ્યા તે આ પ્રકારે – સ્થાન, ઊર્ણ, વિધવા, સિદ્ધિ અને વિનિયોગ એ પુવોક્ત પાંચ પ્રકારના યોગના “ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ” એમ ચાર ભેદ કરવાથી ૨૦ ભેદ થયા. આ વશમાંથી દરેક ભેદના પ્રીતિ-અનુષ્ઠાન, ભકિત-અનુષ્ઠાન, વચનાનુણાન, અને અસંગાનુજાન–એ ચાર ચાર ભેદ થાય છે. અએવ વીશને ચારે ગુણવાથી એંશી ભેદ થાય છે. આલમ્બનના વર્ણન દ્વારા અનાલંબન યોગનું સ્વરૂપ દર્શાવે છે –
आलंवणं पि एवं, त्वमस्वी य इत्थ परमु त्ति । तग्गुणपरिणइल्वो, सुहुमोऽणालंवणो नाम ॥ १९ ॥
અર્થ:–આલંબન પણ રૂપી અને અરૂપી એમ બે પ્રકારનું છે. પરમ અર્થાત મુક્ત આત્મા જ અરૂપી આલંબન છે; તે અરૂપી આલંબનના ગુણની ભાવનારૂપ જે ધ્યાન છે તે સુક્ષ્મ (અતીન્દ્રિય વિષયક) હોવાથી અનાલઅન યોગ કહેવાય છે.
ખુલાસે – ગનું બીજું નામ “ધ્યાન” છે. ધ્યાનના મુખ્યતયા બે ભેદ છે. (૧) સાલમ્બન અને (૨) નિરાલ બન. આલમ્બન ( એય વિષય) મુખ્યતયા બે પ્રકારનું હવા વડે ધ્યાનના ઉકત બે ભેદ સમજવા. આલમ્બનના રૂપી અને અરૂપી એ બે પ્રકાર છે. ઈન્દ્રિયગમ્ય વસ્તુને રૂપી [ ભૂલ ] અને ઇન્દ્રિય–અગમ્ય વસ્તુને અરૂપી સિમ કહે છે. સ્થૂલ આલંબનનું ધ્યાન સાલમ્બન વેગ અને સુક્ષ્મ આલંબનનું ધ્યાન નિરાલંબન યોગ છે. યદ્યપિ બન્ને ધ્યાનના અધિકારી છદ્મસ્થ જ હોય છે, પરંતુ પહેલાની અપેક્ષાએ બીજાને અધિકારી ઉચ્ચ ભૂમિકાવાળો હોય છે.
આસનારૂઢ વીતરાગ પ્રભુનું અથવા તો તેમની મૂર્તિ વગેરેનું જે ધ્યાન કરવામાં આવે છે તે સાલમ્બન, અને પરમાત્માના જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનું યા.
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૭૩ સંસારી આત્માના ઔષાધિક રૂપને છોડી તેના સ્વાભાવિક રૂપનું પરમાત્મા સાથે તુલના પૂર્વક ધ્યાન કરવું તે નિરાલમ્બન ધ્યાન છે.
ઉક્ત રીતિએ સાલંબન અને નિરાલંબન ધ્યાનનું વર્ણન કરી હવે નિરાલમ્બન ધ્યાનથી પ્રાપ્ત થતાં ફળને ક્રમશઃ દર્શાવે છે –
एयम्मि मोहसागरतरणं सेढी य केवलं चेव। तत्तो अजोगजोगो, कमेण परमं च निव्वाणं ॥ २० ॥
ભાવાર્થ –મેહની રાગ-દ્વેષ રૂપ વૃત્તિઓ પદ્ગલિક અધ્યાસનું પરિણામ છે અને નિરાલમ્બન ધ્યાનનો વિષય શુદ્ધ ચૈતન્ય છે. અએવ મોહ અને નિરાલંબન ધ્યાન એ બન્ને પરસ્પર વિરોધી તત્વ છે; નિરાલખન ધ્યાનને આરંભ થયો કે મોહની જડ કપાવા લાગે છે જેને જૈન શાસ્ત્રમાં પણીને આરંભ કહે છે.
જ્યારે ઉકત ધ્યાન પૂર્ણ અવસ્થાએ પહોંચે છે ત્યારે મેહનું પાશબંધને સર્વથા તૂટી જાય છે એ ક્ષપકશ્રેણીની પૂર્ણાહુતિ છે. મહર્ષિ પતંજલિએ જે ધ્યાનને સજ્ઞાત કહ્યું છે તેને જેને શાસ્ત્રમાં નિરાલખન બાન કહે છે. પર્ણદ્વારા સર્વથા વીતરાગ દશા પ્રકટ થઈ જતાં આત્મતત્વને પૂર્ણ સાક્ષાત્કાર થાય છે, જે જૈન શાસ્ત્રમાં કેવલજ્ઞાન અને મહર્ષિ પતંજલિની ભાષામાં અસમ્પ્રજ્ઞાત યોગ કહેવાય છે; કેવલજ્ઞાન થયું એટલે માનસિક વૃત્તિઓ નષ્ટ થઈ જાય છે અને પછી એવી એક અગ નામક ચોગાવા આવે છે કે જેથી રહી-સહી વૃત્તિના બીજરૂપ સૂક્ષ્મ સંસ્કાર પણ ભસ્મીભૂત થઈ જાય છે; એ જ વિદેહ મુકિત અથવા પરમ નિર્વાણ છે. રૂતિ સુમમ્/
અનુવાદક, ભાયાણી હરિલાલ જીવરાજભાઈ
+ આ વિષય સંબંધી વધારે ઉપકરણ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “શિક” ગ્રંથમાં કરેલ છે. તે જોવાથી ઘણો પ્રકાશ પડશે.
# આ ગવિંશિકાને હિન્દી અનુવાદ સુપ્રસિદ્ધ લેખક પંડિત શ્રી સુખલાલજીએ બહુ સુંદર કરેલ છે. સામાન્ય જનતાને ઉપયોગી સમજી તેનો ગુજરાતી અનુવાદ યથાશક્તિ કરી અત્ર મૂકું છું. સ્થળ સંકેચને લીધે ભાવાર્થને કાવવાની ફરજ પડી છે તો પણ રસમાં ક્ષતિ ન આવવા દેવાને દેખ્ય લક્ષ રાખ્યું છે.
હૃદયના અભિનંદન દીર્ધકાળ પર્યત સભાએ માસિક દ્વારા તેમ જ પુસ્તક પ્રકાશન દ્વારા જૈન ધર્મની જે સેવા બજાવી છે તે સેવા બદલ સભાના કાર્યવાહકોને આ સુવર્ણ મહત્સવ પ્રસંગે હું હાર્દિક અભિનંદન આપું છું.
શાનદેવ પ્રત્યે મારી એ પ્રાર્થના છે કે રસભા દીર્ઘકાળ પર્યત ચાલુ રહેવા સાથે હું મારા અંતઃકરણથી સભાની ફતેહ ઈચ્છું છું.
પારેખ જયચંદ નીમચંદ
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની
છે
શત સાહિત્યની આરાના
)
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ છેલ્લા પચાસ વર્ષોની અંદર જે જે અપ્રકટ જૈન સાહિત્ય મળ, ભાષાંતર તથા વિવેચન રૂપે પ્રસિધ્ધ કર્યું છે તેની ટુંકી નામમા રૂપરેખા અહીં આપી છે. એ ઉપરથી સભાએ આજ સુધીમાં કરેલી પ્રાસાહિત્યની આરાધના સંબંધે વાચકને કઈક કલ્પના આવી શકશે.
-
-
- -
- -
-
૧-૮-૦
X
X
વર્ગ ૧ લે.
સંસ્કૃત-પ્રાકૃત -ચરિત્રો-ટી-મૂળ. x – શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર-પર્વ ૧ થી ૧૦
શ્રી હેમચંદ્રાચાર્યવૃત-લોક ૩૫૦૦૦ * ૧ પર્વ ૧ લું શ્રી આદીશ્વર ચરિત્ર xર પર્વ ૨ જું શ્રી અજિતનાથ ચરિત્ર
૦-૧૨૦ * ૩ પર્વ ૪-૫-૬ શ્રીસંભવનાથથી શ્રીમુનિસુવ્રતસ્વામી સુધીના ચરિત્ર ર-૦૦ * ૪ પર્વ ૭ મું જૈન રામાયણ, નમિનાથ ચરિત્ર વિગેરે ૧-૮-૧ * ૫ પર્વ ૮-૯ મું શ્રી નેમિનાથ તથા પાર્શ્વનાથ ચરિત્ર. પાંડવ ચરિત્ર. ૧-૧૨-૦ ૪૬ પર્વ ૧૦ મું શ્રી મહાવીર સ્વામી ચરિત્ર
૧-૧ર-૦ ૭ શ્રી પરિશિષ્ટ પર્વ-સ્થવિરાવળિ ચરિત્ર શ્રી હેમચંદ્રાચાર્યત લેક ર૦૦૦૧-૦-૦
૮ શ્રી લઘુહેમપ્રક્રિયા વ્યાકરણ. પ્રાકૃત. શ્રી વિનયવિજય ઉપાધ્યાયકૃત ૧-૦-૦ x ૯ શ્રી અભિધાનચિંતામણિ નામમાળા-શ્રી હેમચંદ્રાચાર્ય કૃત મૂળશબ્દાનુક્રમ સહિત
૧–૯–. ૧૦-૧૩ શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ. શ્રી વિજયલક્ષ્મીસરિત. લેક ૨૦૦૦૦
* ૧૦ ભાગ ૧ લે સ્તંભ ૧ થી ૬ ૪ ૧૧ ભાગ ૨ જે સ્તંભ ૭ થી ૧૨
૨-૦-૦ * ૧૨ ભાગ ૩ જે સ્તંભ ૧૩ થી ૧૮ ૧૩ ભાગ જ છે સ્તંભ ૧૯ થી ૨૪
૩-૦-૦ - ૧૪ શ્રી વિજ્યચંદ્ર કેવળી ચરિત્ર. માગધી ગાથાબદ્ધ
૦-૮-૦ * ૧૫ શ્રી હરિભદ્રસુરિકૃત ગ્રંથમાળા ગ્રંથ ૩
૧ શાસ્ત્રવાર્તા સમુચ્ચય, ૨ દર્શન સમુચ્ચય, ૩ અષ્ટક
૨-૮-૦
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુવણૅ મહાત્મય ક. ::
× ૧
× ૧૭
શ્રી સિદ્ધસેનદિવાકરકૃત ગ્રંથમાળા ગ્રંથ ૩
૧ એકવીશ બત્રીશી, ૨. ન્યાયાવતાર, ૭ સમ્મતિસૂત્ર મૂળ શ્રી યજ્ઞાવિજયકૃત ગથમાળા. ગ્રંથ ૧૦ મૂળ. (૧ અધ્યાત્મસાર, ૨ દેવધર્મ - પરીક્ષા, ૩ અધ્યાત્મપનિષદ્ ૪ અધ્યાત્મમતપરીક્ષા સટીક, ૫ યતિલક્ષણસમુચ્ચય, નયરહસ્ય, ૭ નયપ્રદીપ, ૮ નયેાપદેશ અવસૂરિ સહિત, ૯ જૈનતર્ક પરિભાષા અને ૧૦ જ્ઞાનબિંદુ.)
૧-૦-૦
× ૧૮
× ૧૯
૦-૧૨-૦
× ૨૦
શ્રી વાસુપૂજ્ય ચરિત્ર પદ્યબંધ. શ્રી વર્ધમાનસૂરિષ્કૃત શ્લોક ૫૫૦૦૨-૮-૦ શ્રી યાગબિંદુ મૂળ તથા ટીકા. શ્રી હરિભદ્રસૂરિષ્કૃત પ્રાધચિંતામણિ. ( મેહ-વિવેકનુ સ્વરૂપ ) શ્રી જયશેખરસૂરિષ્કૃત ૧-૦-૦ × ૨૧-૨૨ શ્રી ષટકČગ્રંથ. શ્રી દેવેદ્રસૂરિષ્કૃત સ્વોપન ટીકા યુક્ત. શ્લોક ૧૪૦૦૦ × ૧ ભાગ ૧ લા કાઁગ્રંથ ૧ થી ૪
9-6-0
× ૨ ભાગ ૨ જો કર્મગ્રંથ ૫ તથા હું
૨-૦-૦
દ્વાત્રિંશદ્ઘાત્રિંશિકા. શ્રી યશોવિજયકૃત સટીક
૦-૧૨-૦
શ્રી પ્રશમરતિ પ્રકરણ. ઉમાસ્વાતિવાચકકૃત ટીકા અવર સહિત ૨~~~~ શ્રી શાંતિનાથ, ચરિત્ર ગદ્યબંધ. શ્રી ભાવચંદ્રસૂરિષ્કૃત
૨-૦-૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગદ્યબંધ. શ્રી ઉદયવીરગણિવિરચિત
9-0-0
શ્રી શાંતિનાથ ચરિત્ર પદ્યબંધ. શ્રી અજિતપ્રભસૂરિવિરચિત
શ્લોક ૧૦૦૦
× ૨૨
× ૨૪
× ૨૫
× ૨
× ૨૭
૨૮
× ૨૯
× ૩૦
× ૩૧
× ૩૨
× ૩૩
× ૩૪
× ૩૫
× ૩
× ૩૦
www.kobatirth.org
× ૩૪
* ૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
શ્રી ધનેશ્વરસૂરિષ્કૃત ટીકા યુક્ત)
શ્રી ઉપદેરામાળા અને ચેાગશાસ્ત્ર મૂળ શ્રી જખદ્રીપલધુસંગ્રહણિ સટીક
૧-૪-૦
શ્રી ચઉસરણ, આઉપચ્ચખ્ખાણુ. ભત્તપરિક્ષા. સંથારગ. પયન્ના ૪ મૂળ ૦-૪-૦ શ્રી પચાશક ગ્રંથ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત મૂળ ( ૧૯ પંચાશક લભ્ય છે તે ) શ્રી અભયદેવસૂરિષ્કૃત ટીકા યુક્ત.
શ્રી જ્ઞાનસાર. (અષ્ટક) ઉપાધ્યાય શ્રી યરોવિજયકૃત, પંન્યાસજી ગંભીરવિજયજીકૃત ટીકા યુક્ત
શ્રી શાંતસુધારસ ગેયકાવ્ય. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયકૃત પંન્યાસજી ગંભીરવિજયકૃત ટીકા યુક્ત
શ્રી અધ્યાત્મસાર. ઉપાધ્યાય શ્રી યશે.વિજયજી કૃત. પન્યાસજી ગંભીરવિજયકૃત ટીકા યુક્ત
૦-૪-૨
For Private And Personal Use Only
૨-૦-૦
૧-૦-૦
૨-૦-૦
-૪-૦
૦-૧૪-૦
પ્રમેયરત્નકાપ મૂળ, શ્રી ચંદ્રપ્રભસૂરિવિરચિત ન્યાય ગ્રંથ ક પ્રકૃતિ. શ્રી મલયગિરિષ્કૃત ટીકા યુક્ત શ્લોક ૮૦૦૦ ક પ્રકૃતિ. શ્રી યશોવિજયજીકૃત ટીકા યુક્ત શ્લોક ૧૩૦૦૦ શ્રી પઉમચરિય', પ્રાકૃત ગાથાબદ્ધ. શ્રી વિમળસકૃિત. ગાથા ૧૦૦૦૦ ૨-૮-૦ સૂક્ષ્માવિચારસારાદ્ધાર--સાર્ધશતક ( જિનવલ્લભગણિકૃત મૂળ.
3-0-0
શ્રી
૧-૦-૦
૧-૮-૦
૦-૮-૦
-૪-૧
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ ૪૦ શ્રી ઉપદેરાસણતિકા (નવ્યા) ક્ષેમરાજમુનિકૃત પ ટકા યુક્ત
કલાક ૧૭૦૦૦ ૪૧ શ્રી કપૂરપ્રકર-શ્રીહરિવિરચિત અછી, શ્રી જિનસાગર રિવિરચિત ટીકા યુક્ત લેક ૧૦૦૦૦
૩-૪-૦ ૪૨ શ્રી સતિકા ભા. અભયદેવસૂરિકૃત. મેરૂતુંગાચાર્ય કૃત ટીકા યુક્ત ૧-૪-૦ ૩ શ્રી બ્રહક્ષેત્રસમાસ શ્રી જિનભદ્રગણિ માશ્રમણકૃત, શ્રી મલયગિરિજીકૃત ટીકા યુક્ત બ્લેક ઉપ૦૦
૩-૪-૦ ૪૪ શબ્દભેદપ્રકાશ (શબ્દÁધ કોષ) તથા એકાક્ષર કેપ * ૪૫ શ્રી યોગશાસ્ત્ર, હેમચંદ્રાચાર્યકૃત સ્વપજ્ઞ ટીકા યુક્ત. સંપૂર્ણ ગ્રંથ
( બાર પ્રકાશ ) લેક ૧૨૦૦૦ ૪૬-૪૭ શ્રી વર્ધમાન દેશન. પ્રાકૃત મૂળ શુભવર્ધન ગણિત. સંસ્કૃત છાયા સાથે ૧ ભાગ પહેલે પ્રકાશ ૩
૩-૦-૦ ૨ ભાગ બીજો પ્રકાશ ૪ થી ૧૦
૨-૦-૦ ૪૮ શ્રી ધર્મકલ્પદ્રુમ ગ્રંથ મૂળ શ્રી ઉદયધર્મગણિવિરચિત પદ્યબંધ. લેક ૪૫૦૦
૧-૮-૦ વર્ગ ૨ જે સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથ ભાષાંતર સહિત. ૧ શ્રી લકતત્ત્વનિર્ણય સંસ્કૃત-ભાષાંતર સહિત ૨ શ્રી સતિક મૂળ, ટીકા તથા ભાષાંતર
૦–૮–૦ ૩ શ્રી ઉપદેશમાળા મૂળ અને તેનો અર્થ તથા કથાઓ સહિત ૪ થી પાક્ષિક સુત્ર વિગેરે અર્થ સહિત
૦-૧૨-૦ * પ– શ્રી ઉત્તરાધ્યયન સુત્ર મૂળ તથા ભાષાંતર યુકત (ભાગ ૧-૨) પ-૦-૦ ૭૮ શ્રી જ્ઞાતા સૂત્ર મૂળ તથા મૂળ અને ટીકાના અર્થ સહિત (ભા. ૧-૨) ૮-૦-૦
૯ શ્રી વિપાક સૂત્ર મૂળ તથા મૂળ અને ટીકાના અર્થ યુક્ત ૨-૦-૦ ૧૦ શ્રી અંતગડદશાંગ અને અનુત્તરવા મૂત્ર મૂળ અને મૂળ તથા
ટીકાના અર્થ યુકત ૧૧ શ્રી નિરયાવળિ સૂત્ર ( ઉપાંગ ૮ થી ૧૨ ) મૂળ અને મૂળ તથા
ટીકાના અર્થ યુકત ૧૨ શ્રી રત્નસંચય ગ્રંથ-મૂળ, અર્થ અને વિવેચન યુક્ત
૧૩ શ્રી ગુણસ્થાનકમારોહ ભાષાંતર યુકત - ૧૪ શ્રી લઘુક્ષેત્રસમાસ અર્થ વિવેચન યુકત
૦-૪-૦
૨-૮-૦
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુવણૅ મહાત્સવ અ‘ક. :
૧૫
× ૧
૧૭
× ૧૮
× ૧૯
X
શ્રી બૃહત્સંગ્રહણિ અર્થ વિવેચન યુકત
શ્રી પ્રશમરતિ ગ્રંથ મૂળ અર્થ સહિત
શ્રી કાળલોકપ્રકાશ મૂળ ભાષાંતર યુકત શ્રી પંચસૂત્ર અ સહિત
શ્રી ગચ્છાચાર પયત્રો અર્થ-વિવેચન યુકત
*
www.kobatirth.org
*
*
વર્ગ ૩ જો
માટા ભાષાંતર.
૧ થી ૬ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર શ્રી હેમચંદ્રાચાર્ય કૃતનુ` ભાષાંતર ૧પ૧ લુ' શ્રી આદીશ્વર ચરિત્ર
*
૨-૦-૦
૨ પ૨ જી` શ્રી અજિતનાથ ચરિત્ર
૧-૪-૦
૩ પત્ર ૩-૬ શ્રી સંભવનાથથી શ્રી મુનિસુવ્રતસ્વામી ચરેત્ર ૩-૪-૦ ૪ પ ! સુ શ્રી જૈન રામાયણ-નમિનાથ ચરિત્ર
*
૧-૮-૦
૮-૯ શ્રી નેમિનાથ, પાર્શ્વનાથ ચરિત્ર અને પાંડવ ચરિત્ર-૮-૦ * ૬ પ ૧૦ મું શ્રી મહાવીરસ્વામી ચરિત્ર
* × ૫ પ
51110
૭ શ્રી પરિશિષ્ટ પ ્ સ્થવિરાવળ ) ભાષાંતર
૧-૪-૦
૮ શ્રી શત્રુજય માહાત્મ્ય શ્રી ધનેશ્વરસૂરિષ્કૃત પદ્યબંધનું ભાષાંતર
૨૮-૦
૯ થી ૧૩ ઉપદેશપ્રાસાદ. સ્તંભ ૧ થી ૨૪. શ્રી વિજયલક્ષ્મીસૂરિષ્કૃતનું ભાષાંતર
૯ ભાગ ૧ લે! સ્તંભ ૧ થી ૪
૧૦ ભાગ ૨ ને સ્તંભ ૫ થી ૯
* × ૧૧ ભાગ ૩ જે સ્તંભ ૧૦ થી ૧૪
举 ૧૨ ભાગ ૪ ચે! રસ્તંભ ૧૫ થી ૧૯
૧૩ ભાગ ૫ મે। સ્તંભ ૨૦ થી ૨૪
X
૧૪ શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા સક્ષિપ્તનું ભાષાંતર
૧૫ શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા પીડબંધનું ભાષાંતર
૧૬ થી ૧૮ શ્રી ઉપમિતિભવપ્રપ ́ચા કથા શ્રી સિદ્ધપિંકૃિતનુ` ભાષાંતર
*
૧૬ વિભાગ ૧ લા પ્રસ્તાવ ૧-૨-૩
૧૭ વિભાગ ૨ જે પ્રસ્તાવ ૪-૫
૧૮ વિભાગ ૩ જે પ્રસ્તાવ કે-૭-૮
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
૧૯ શ્રી યશોધર ચરિત્ર ભાષાંતર
૨૦ શ્રી ગૌતમકુલ ભાષાંતર કથા સહિત
૧૭૭
For Private And Personal Use Only
૧-૦-૦
૦-૮-૦
૩-૮-૦
-૪-૦
6-7-2
૨-૮-૦
-૦-૦
૨-૪-૦
૨-૮-૦
૨-૮-૦
0-92-0
૧-૦-૦
3-2-0
૩-૦-૦
૩-૮-૦
01710
૨૮-૦
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ.
૦-૬-૦
૨-૮-૦
૨-૦-૦ ૦-૬-૦ ૦–૬–૦ ૧-૮-૦ ૧-૮-૦
૨૧ શ્રી પ્રતિક્રમણ ક્રમ હેતુ ભાષાંતર
રર શ્રી વિજયચંદ્ર કેવળી ચરિત્ર ભાષાંતર * ૨૩ શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ ભાષાંતર (આવૃત્તિ બીજી) * ૨૪ શ્રી પ્રધચિંતામણિ ભાષાંતર
૨૫ શ્રી અધ્યાત્મસાર મૂળ અને ટકાનું ભાષાંતર ૨૬ શ્રી ભુવનભાનુ કેવળ ચરિત્ર ભાષાંતર
ર૭ શ્રી પ્રિયંકર ચરિત્ર ભાષાંતર ૪ ૨૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર ૪ ૨૯ શ્રી શાંતિનાથ ચરિત્ર ભાષાંતર
૩૦ શ્રી વસ્તુપાળ ચરિત્ર ભાષાંતર
૩૧ શ્રી ઉપદેશકલ્પવલી (મહજિણાની ટીકાનું) ભાષાંતર ૪ ૩૨ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાષાંતર
૩૩ શ્રી વિનોદકારી કથા સંગ્રહનું ભાષાંતર ૩૪ શ્રી ભોજપ્રબંધ ભાષાંતર ૩૫ શ્રી ધમ્પિલકુમાર ચરિત્ર ભાષાંતર ૩૬ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ભાષાંતર ૩૭ શ્રી ધર્મકલ્પદ્રુમ ભાષાંતર
૩૮ શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ભાષાંતર ૪ ૩૯ શ્રી કુવલયમાળા ભાષાંતર
૪૦ શ્રી યુગાદિ દેશના ભાષાંતર ૪ ૪૧ શ્રી મલિનાથ ચરિત્ર ભાષાંતર
૧-૮-૦
૩- ૦-૦
૦-૧૨-૦
૧-૮-૦
૩-૦-૦
૧-૦-૦૦
૦-૮-૦
૦-૮-૦
વર્ગ ૪ છે.
૧-૪-૦
૧-૪-૦
૧-૪-૦
સ્વતંત્ર લેખે મેટો વિભાગ, * ૧ સમતિ દ્ધાર * ૨ ચરિતાવળી ભાગ ૧ લે x ૩ ભાગ ૨ જે ૪ ૪ , ભાગ ૩ જે * ૫ શ્રી ચંદ્રશેખરને રાસ (પંડિત શ્રી વીરવિજ્યજીકૃત) ૪ ૬ શ્રી જંબુસ્વામીને રાસ ( શ્રી યશોવિજયપાધ્યાયક્ત ) ૭ શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય
૧-૪-૦
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧-૮-૦
૧-૮-૦
૦-૮-0
૦-૮-૦
૦-૧૨-૦
૦-૮-૦
૧-૮-૦ ૨-૦-૦ ૧-૦-૦
૧-૦-૦
૧-૮-૦
૨-૦-૦
૧-૦-૦
૦-૧૨૦
૦-૮-૦
X ૮ શ્રી શ્રીપાળરાજાના રાસમાંથી નીકળતે સાર X ૯ શ્રી ચંદરાજાના રાસનું રહસ્ય ૪૧૦ ગપદીપિકા સમીર ૪૧૧ શુદ્ધ સિદ્ધાંત સમાચારી X૧૨ પ્રશ્નોત્તર પુષ્પમાળા (મુનિ હંસવિજ્યજીકૃત) ૧૩ શ્રી જ્ઞાનપંચમી (જ્ઞાનપંચમી સંબંધી સર્વ સંગ્રહ) ૧૪ શ્રી આનંદઘનપદ્યરત્નાવલી. ૫૦ પદોને સંગ્રહ (મૌકિતક) ૧૫ યંત્રપૂર્વક કર્મગ્રંથાદિ વિચાર (ખાસ ઉપગી ) ૪૧૬ ચેસડ પ્રકારી પૂજા-અર્થ કથાઓયુક્ત ૧૭ શ્રી આનંદઘનજીત વીશી અર્થયુકત ૧૮ શ્રી વીશસ્થાનક સર્વ સંગ્રહ ૧૯ જૈનધર્મ (જેનીઝમનું ભાષાંતર) ૨૦ શ્રી કુમારપાળ રાજાના રાસનું રહસ્ય ૨૧ શ્રી ગૌતમનીતિદુર્લભબોધ રર શ્રી હેમચંદ્રાચાર્યચરિત્ર ૪ર૩ જૈનદષ્ટિએ યોગ ૪૨૪ શ્રી વીરસેન કુસુમશીન રાસનું રહસ્ય
વર્ગ પ . પરચૂરણ અનેક વિષયની નાની-મોટી બુકે. ૪૧ સુભાષિત સ્તવનાવાળી ભાગ ૧ લો
ભાગ ૨ જે ૪ ૩ સમક્તિ વિષે નિબંધ
૪ દેવદ્રવ્ય વિષે નિબંધ * ૫ બે પ્રતિક્રમણ શાસ્ત્રી મૂળ * ૬ , ગુજરાતી મૂળ
૭ પંચપ્રતિક્રમણ શાસ્ત્રી મૂળ [૮ , ગુજરાતી મૂળ * ૯ સામાયિક ચૈત્યવંદન સૂત્ર ૪૧૦ પૂર્વદેશતીર્થ સ્તવનાવાળી જૈ જૈત્યવંદન ચોવીશી (ચાર ચોવીશી) *૧૨ , , (ત્રણ વીશી)
૦-૬-૦
૦-૬-૦
૦-૩-૦
*
૦-૩-૦
*
?
*
૦–૮-૦
*
?
*
૦-૮-૦
૦-૬-૦
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
8
૦-૩-૦
૦-૩-૦
૦-૩-૦
૧૮૦
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ ૧૩ શ્રી પાર્શ્વનાથને વિવાદલે
૦–૧–૦ ૧૪ પંચકલ્યાણક તથા પંચ જ્ઞાનની પૂજા ૧૫ સ્નાત્ર, સત્તર ભેદી ને વીશ સ્થાનકની પૂજા
૦–૨-૦. *૧૬ શ્રી કેશરીયાજી તીર્થના વૃત્તાંત
૦-૨-૦ * શ્રી ચંપકષ્ટિ ચરિત્ર ભાષાંતર
૦-૩-૦ ૧૮ શ્રી રતિસાર કુમાર ચરિત્ર ભાષાંતર
૮-૩-૦ ૪૧૯ શ્રી વત્સરાજ કુમાર ,
૦–૨–૦ ૪૨૦ શ્રી નળદમયંતી , ૪૨૧ શ્રી સ્થૂળભદ્ર કરર શ્રી સુરસુંદરી
૦-૩-૦ ૪૨૩ શ્રી મહીપાળી
૦-૩-૦ ૪૨૪ શ્રી શંકરાજ
૦-૩-૦ * ૨૫ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી ચરિત્ર (બીજી આવૃત્તિ )
૦-૩-૦ * ૨૬ સંક્ષિપ્ત જેરામાયણ.
ર૭ શ્રી વર્ધમાન ધાર્નાિશિકા મૂળ. ટીકા. ભાષાંતર * ૨૮ શ્રી રત્નશેખર રત્નવતી કથા.
૦-૪–૦ ર૯ ભાવનગર જૈન ડીરેકટરી
૦–૨–૦ ૩૦ લગ્ન ( હેન થી ગિરધર લગ્નસ્મારક ફંડ મણકો ૧ લે ) ૩૧ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને સીલ્વર જ્યુબીલી અંક
૦-૧૨-૦ ૪ ર શ્રી સીતારામચરિત્ર ( બહેન મોંઘી ગિરધર લગ્નસ્મારક ફંડ મણકે રાજે) ૦-૩-૦ ૩૩ નવાણું યાત્રાને અનુભવ.
૦–૬–૦ ૩૪ માંસાહારથી થતી હાનિ અને વનસ્પતિના રાકથી થતા લાભ. ૦–૨-૦ ૩૫ શ્રી ગૌતમસ્વામીને રાસ અર્થ સહિત.
૦૨-૦ ૪ ૩૬ લેકનાળિકા પ્રકરણ સાથે-સમવસરણ પ્રકરણ. * ૩૭ પ્રકરણ સંબંધી સ્તવનાદિને સંગ્રહ. (બીજી આવૃત્તિ)
૩૮ ધનપાળ પંચાશિકા ટીકાયુકત. ૩૦ તત્ત્વવાર્તા અને લક્ષ્મી સરસ્વતીને સંવાદ. ૪૦ મનુષ્ય ભવની દુર્લભતાના દશ દષ્ટાંત. ૪૧ અઢાર પાપસ્થાનક ને બાર ભાવનાની સરઝોય અર્થ સહિત. ૦-૮-૦
કર આઠ દૃષ્ટિની સઝાય, અર્ધ સહિત. * ૪૩ આઠ પ્રવચન માતાની સજઝાય
૦-૪-૦ * ૪૪ શ્રી રત્નાકર પચીશી અનુવાદ સાથે.
૧-૧-૦
Po
૦-૮-૦
૦-૪–૦
૦-૪-૦
૦–૧–૦
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦–૨-૦
૦
,
૦-૬-૦
૧-૦-૦
૦
'
૦-૪-૦
૦-૬-૦
o
૦–૧-૦
s
સુવર્ણ મહોત્સવ અંક ?
૧૮૧ ૪૫ શ્રી ક્ષમાલકાદિ સંગ્રહ અર્થ સહિત. ૪૬ શ્રી નમસ્કાર મહાસ્ય ને સ્મપુત્ર ચરિત્ર.
૦-ર-૦ ૪૭ તસ્વામૃત ગ્રંથનું ભાષાંતર
૦-૨–૦ * ૪૮ ૧૨૪ તીર્થકરોની નામાવળ. ( બીજી આવૃત્તિ)
૪૯ શ્રી શત્રુંજય લઘુકલ્પ અર્થ સહિત. * ૫૦ પર્વતિથિના ચૈત્યવંદનાદિને સંગ્રહ.
૫૧ કેટલાક નહી. પર માબાપને. (બેન મેઘી ગિરધર લગ્ન મારક ફંડ મણકે ૩ ) ૦-૨-૦ ૫૩ ચારે દિશાના તીર્થોની તીર્થમાળા. અર્થ સહિત.
૫૪ ગુજરાતી દુહા સંગ્રહ * ૫૫ કરિયાવર વધારા સાથે. (બીજી આવૃત્તિ )
૦–૬–૦ ૫૬ શ્રી ગૌતમ કુલક વિગેરેનો સંગ્રહ ૫૭ સતી શિયળવતી. ૫૮ સાદા અને સરલ પ્રશ્નોત્તર (૩૩૦ પ્રશ્નો ઉત્તર સાથે)
૦-પ-૦ ૫૯ ચરિતાવળીમાંથી કથા આઠ. (લેખક સુશીલ)
૦-૩-૦ ૬૦ જેન વિવાહ વિધિ.
૦–૨-૦ ૬૧ શ્રી ભાવલકપ્રકાશ ભાષાંતર. દર શ્રી સુમિત્ર ચરિત્ર ભાષાંતર.
૦-ર-૦ ૬૩ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયકૃત બાર ભાવના અર્થ સહિત વિગેરે. ૬૪ શ્રી નવપદજી પૂજા સાથે તથા નવપદ ઓળી વિધિ વિગેરે.
૦-૩-૦ ૬૫-૬૮ વિદત્તા, કળાવતી, રતિસુંદરી, સતી સુભદ્રા, (હેન ઘી લગ્ન સ્મારક ફંડ.) (દરેકને એક આનો)
૦–૧–૦ ૬૮ શ્રી કામઘટ કથા ભાષાંતર. ૪ ૭૦ શ્રી ચિદાનંદજીકૃત બહેતરી. અર્થ સહિત.
૦-પ-૦ ૭૧ શ્રી ચિદાનંદજીકૃત–સવૈયા. અર્થ સહિત. ૭ર શ્રી ચિદાનંદજીકૃત હિતશિક્ષાના દુહા. અર્થ સહિત. ૭૩ વીતરાગ મહાદેવ તેત્ર ભાષાંતર. ૭૪ પ્રાકૃત ભાષાની ઉપયોગિતા.
૦-૨-૦ ૭૫ શ્રી ભીમસેન નૃપ તથા કંડુ રાજાની કથા.
૦-ર-૦ ૭૬ શ્રાવકોગ્ય આચારવિચારાદિ સંગ્રહ.
૦-ર-૦ છ૭ કન્યા બોધમાળા.
૦–૨–૦ ૭૮ શ્રી નવપદ તથા વિશસ્થાનકાદિ તપગુણવર્ણન
o
o -
૦–--૦
૦-૨–૦
૦-૨–૦ ૦–૧–૦
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ܘ- -o 0-8-0 0-4-0 0-1-0 ૧૮ર :: શ્રી જૈન ધર્મ પ્રકાશ - શિયળ વિષે સઝાય વિગેરે સંગ્રહ 02-0 80 મૌન એકાદશીના દેવવંદન તથા ગણણ વિગેરે 81 શ્રી ઉપદેશસાતિક ભાષાંતર 82 સભાની લાઈબ્રેરીનું લીસ્ટ વધારા સાથે 83 શ્રી સંબોધિસત્તરી પ્રકરણ અર્ધયુક્ત 84 શ્રી કામદેવ-દેવકુમાર ચરિત્ર ભાષાંતર * 85 વૈરાગ્યભાવના (પં. ભકિતવિજયજી ) પ્રથમવૃત્તિ 0-4-0 x 86 ઈદ, સ્તવન, સઝાયાદિ સંગ્રહ 8 શ્રી કુમારપાળકૃત આત્મનિટ દ્વાર્વિશિકા સાનુવાદ વિગેરે ૦-ર-૦ * 88 બ્રહ્મચર્ય વિષે લેખેને સંગ્રહ 0-2-0 89 હૃધ્યપ્રદીપ દ્વાર્વિશિક ભાષાંતર વર્ગ છે. કાયમ ભેટ તરીકે જ આપવામાં આવતી પ્રત વિગેરે. * 1 સાધુસાધ્વી યોગ્ય આવકના સુત્રો તથા વિધિઓ વિગેરે (પ્રત) * 2 સહવિધિ * : ઉપધાનવિધિ 4 નવ પદની અનાનુપૂર્વી 5 પાંચ પદની અનાનુપૂર્વ 6 સમકિત મૂળ બાર વતની સંક્ષિપ્ત ટીપ છ ચૌદ નિયમ ધારવાની સમજણ * 8 અક્ષયનિધિ તપવિધિ 9 આયંબિલવર્ધમાન તપવિધિ * 10 પુન્યપ્રકાશનું સ્તવન છ વર્ગની એકંદર ર૩૧ બુકે ને પ્રત થાય છે. તેમાંથી 35 ની આવૃત્તિઓ બેત્રણ વિગેરે થયેલ છે. ર૭૧ માંથી 140 મળે છે, 91 સીલકમાં નથી. * આ નીશાનીવાળી પ્રતિ કે બુકે સીલકમાં નથી. * આ નીશાનીવાળી બુકાની એકથી વધારે આવૃત્તિઓ થઈ છે. For Private And Personal Use Only