________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
સુવર્ણ મહોત્સવ અંક: ૪ મંદાક્રાન્તા:
“ જાગ્યા જાગ્યા સહુ સ્વજનની માનતાઓ ફળી છે, ને અને આ અભ્ય થઈને સ્વમ વાતો કરી મેં; રે સંસારી ! સહજ દુઃખનાં રોદણાં રોઈ લેજે,
નિર્માયે હું પ્રભુ છેવન પંથ સ્વીકારવાને. ૨૫ “ભોળા રાજ! વિવિધ વન ને પહાડ પહાડે ફર્યો છું,
ચૂકે ના છું અમર પદનું ધ્યેય ને ધ્યાન ઊંચું; આજે મેં તો તુજ સમીપમાં ભૂત ખોખાં ઉતાર્યા, લેજે કાંઈ શ્રવણ કરીને બેધ મારી કથામાં.” ૨૬,
ધન્ય હો ! ધન્ય પુણ્યાત્મા! મને માફ કરો પ્રભો ! દાસને દાસ હું તે શું ” કહી રાજા સંચર્યો. ૨૭
શીખશે સુણ ગાશે એનું શ્રેય જગે થશે; અદ્ધિ સિદ્ધિ યશ જામે ઉત્તમ શાન્તિ પામશે. ૨૮
મગનલાલ દલીચંદ દેશાઈ.
1:1pu|||
|||
|
||III 1
01)
||
|III IIIમા
આ0 (
51!!
!Twhy |
એક નમ્ર સૂચના જૈન ધર્મ પ્રકાશના સુવર્ણ મહોત્સવને પ્રસંગે એના આ સુવર્ણ મહે- ૬ સવ તથા આગામી મણિમહોત્સવ વચ્ચેના દસકામાં એણે તથા બીજા છું 3 જૈન પત્રોએ કરવાના એક મહત્વના કામ પ્રત્યે એ સર્વેનું ધ્યાન ખેંચવાની IE
ધૃષ્ટતા કરૂં છું. Bી જૈન સાહિત્યના સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી ભાષાના અનેક ગ્રન્થ
હજી હસ્તલેખરૂપે પડયા છે, એમાંથી એક એક પર એક ગ્રન્થ પસંદ £ 3 કરી, કે સારા વિદ્વાન આગળ એનું સંશોધન કરાવીને ક્રમશ: છાપે, | ઊ એક ગ્રન્થ પૂરે થયે બીજો છાપે અને આમ બે-ચાર પાનાં કે કૅલમ ૬
અપ્રકટ સાહિત્યને પ્રકટ કરી નાખવાના કામમાં સતત જે. આમ થાય તે એક પાઈનું ખર્ચ કર્યા વિના પણ જૈન સાહિત્યની તેમ જ દેશની ભારે
સેવા બજાવાય એમ છે, અને અમુક સમય પછી એમ કહેવાને અવસર { આવે કે હવે એકે ગ્રન્થને હસ્તલેખરૂપે જ લેપ થવાને ડર નથી રહ્યું. મેં 9 આપણું જેમાં નવી રચના કરવાની શક્તિ જાગે તે દિવસની વાત તે # દિવસે. આજ તે આપણા પ્રતાપી પૂર્વજોને અક્ષરદેહ કીડાને ન ખવરા
વતાં તથા ગાંધીનાં પડીકાં વાળવામાં ન વપરાવા દેતાં સુરક્ષિત રાખીએ, ૌ તે સંભવ છે કે કોક દિવસ મૃતક પણ આળસ મરડીને બેઠાં થાય,
- દેશાઇ વાલજી ગેવિંદજી
Dhill millimfillinwilli7limfilhilliiiiiiiiiiiiiiiiiI
For Private And Personal Use Only