SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir :: શ્રી જૈન ધમ પ્રકાશ મારામારીનું પરિણામ એ આવ્યું કે બન્ને એક-બીજાના મારથી તત્કાળ મૃત્યુ પામ્યા. અન્ને ભા મરીને પશુના અવતાર પામ્યા. એક ભુંડ થયા તે! ખીજો સાવજ થયે।. ફરી એક વાર પેલા તપસ્વી-શાંતમૂર્તિ મુનિરાજ એજ જંગલમાં થતે જતા હતા. સાયંકાળ થષ્ટ જવાથી એ જ અરણ્યમાં રાતવાસો રહ્યા. Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાવજે મુનિરાજને ધ્યાનાવસ્થામાં જોયા અને એનું પૂર્વભવનુ વૈર એકાએક જાગૃત થયું. ભુંડ પણ પેાતાના જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવે એ જ વખતે ત્યાં આવી ચડયુ. સાવજ અને ભુંડ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. બન્ને ખૂરી રીતે ઘવાયા. બન્ને મૃત્યુના મુખમાં હોમાયા. ભુંડના જીવ મરીતે સ્વગૅ ગયે!–સાવજતા જવ નરકે ગયા. એ ભુંડો જીવ. વસ્તુતઃ ન્હાના ભાષા જીવ હતા. તે મુનિરાજની ખાતર પેાતાના મોટા ભાઈની સાથે લડયો હતો, છતાં તે મરીને ભુંડ કેમ થયે! ? ખીજી વાર એટલે કે ભુંડના ભવમાં તે મુનિરાજને બચાવવા લડવો હતે!, છતાં તે સ્વગે કેમ ગયા ? અન્તે વખતે એક જ પ્રકારની ક્રિયા હતી; પરિણામ આટલું વિલક્ષણ કેમ ? પહેલીવાર એના અધ્યવસાય જૂદા પ્રકારના હતા. મુનિરાજની ખાતર એ ન્હાતા લડયો. મુનિરાજનું આગમન તા આર્ટિસ્મક હતું. તે પોતાના હક્ક સ્થાપવા મેટા ભાઈની સાથે ઝુમ્યા હતા. એ વખતે એની ભાવના પાતાના હક્ક સ્થાપવાની હતી. મોટાભાઈ ભલે ઘરના માલેક હાય, પણ પાતે અર્ધ ભાગને ભાગીદાર છે એ એક જ મુદ્દો તે પૂરવાર કરવા માગતા હતા. ધર્મની ખાતર એ ન્હાતા લડવો. એટલે એ રીતે ભુંડ થયા. ખીજી વાર અરણ્યમાં એ સાચેસાચ મુનિરક્ષા અર્થે લડયો હતા. એનુ પરિણામ એ આવ્યું કે તે દેવલાકે પહોંચ્યા. ઘણીવાર ક્રિયા એક જ હાય છે, પણ એનુ પરિણામ વિચિત્ર જ આવે છે. ભાવનાના ભેદ કેવળજ્ઞાની પુરૂષા જ પરખે છે. આડબરા અને મેોટા આકર્ષક અનુઢ્ઢામાં જે અંદરપેટે પવિત્ર ભાવનાને હાય–માત્ર અભિમાન અને યાકામના જ હોય તે તેનું પરિણામ વિલક્ષણજ આવે. ભુંડના ભવમાં નાનાભાનું અભિમાન ઓગળી ગયું હતું. એ ટાણે ખરેખર એની ભાવના ધર્મની હતી. અધ્યવસાયને અનુરૂપ જ એને ફળ મળ્યું. દેખીતું ખાદ્ય સ્વરૂપ માણસને ઘણીવાર ભુલાવામાં નાખી દે છે, કેટલીક પ્રવૃત્તિએ અને વિધિએ એવી હાય છે કે જેને આપણે કેવળ ધાર્મિક જ ગણીએ, પણ એની પાછળ જો શુદ્ધ ભાવના ન હોય તે ઈષ્ટ પરિણામ ન ફળે. For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy