________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનુષ્ટુઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાથી પુનિ
મગધરાજ શ્રેણિક એક વાર મંડિક્ષ નામના વનમાં જઈ ચડે છે, ત્યાં એક વૃક્ષની છાયા નીચે બહુ સુકેામળ કાયાવાળા, તેજસ્વી મુનિને ધ્યાનમાં બેઠેલા જુએ છે. જે મુનિનો કાયક્લેરા તેઈ મગધપતિનુ દિલ વે છે. એમને જે કાંઇ સાધન કે સનાથતા જોઈતી હાય તા પે।તે આપવા તૈયાર છે એમ વિનવે છે. “તું પે તે જ અનાથ છે-તારી પાસે એવુ` શુ` છે કે જે તુ' અમને આપી શકે ? '' એ વાત અનાથી મુક્તિ મગધ મહારાજને સમન્ત્રવે છે, આ સવાદમાં અારણ ભાવનાના ધ્વનિ ગુંજે છે.
*
રાગ તે દ્વેષ જીત્યો છે, એવા શ્રી અરિહંતના—
પાદ પદ્મ ગ્રહી ખેાલુ', જય હો નાથ અનાથના. ૧
શાર્દૂલવિક્રીડિતઃ—
આ સ`સાર અસાર છે, પ્રિય જતા, શેાધા છતાં ના મળે, ભૂલે છે। ભ્રમણા મહીં, જગ અરે ! સ્વામિત્વ-ભાસે ભમે; નામે શ્રેણિક રાજ જે મગધને, તેની કથા આ સુણે, લેજો મેષ અનુપ ભા-ભગિની ! સહુને પામો. ૨ થસ તતિલકા:
ભે અહા ! સુમન સુંદર મડિસૂક્ષે, આકાશમાં લલિત ભાસ્કર ભાત પાડે;
For Private And Personal Use Only