________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતતિલકા
ઉપ ઉગી અભિનવ અભિલાષ સાથે,
ઉલ્લાસ ઊર્મિ ઉર -ઉદધિ મધ ઉઠે; શ્રી જૈન ધર્મ-રવિના પ્રકૃતિ પ્રકાશે,
ખોવત ઇતર દર્શન સર્વ ભાસે. માલિની જિન પ્રવચન-સિંધુ પાસ સૌ અન્ય બિન્દુ,
વિતત ગગન વત જેમ ઈ-દુ; સકલ યુજ્ય અને હસ્તી જાત્યંધ ન્યાયે,
પ્રબલ અનલમાંહી તૃણવત્ ભસ્મ થાય. ૫ સુગધરા
શ્રીમદ્ યુગાદિનાથે જિન ધરમપી ૫ રૂડે પ્રરો, પળે પળે પસાર્યો પછી અજિત પ્રભુ આદિએ તે પ્રબો; ફા કુલ્ય પ્રફુલ્યો વરદ વીર કરે પ્રાપ્ત વિ વિકાશ,
છે તેથી જુગજૂન જગતમહિ જુઓ ! જૈન ધર્મ પ્રકાશ. ૬ ઇંદ્રિવજા
દુર જે આંતર વૈરિવાર,
છે તેના જિન નિવારનાર; તેને સ્વયંભૂ સ્વસ્વભાવ ધર્મ,
છે તેના પ્રકાશે શિવવર્મ-મર્મ. ઉપજાતિ
સ્વયં પ્રકાશી જિનધર્મ એવો,
સર્વાત્મમાં નિશ્ચયથી જ લેવા; સંસારીમાં શક્તિથી તે કર્યો છે,
સિદ્ધાત્મમાં વ્યક્તિથી તે રહ્યો છે.
વાગતા
ભૂત માત્ર પ્રતિ મૈત્રી ધરાવે !
ગુણોદન ઉપેક્ષણ ભાવ ! દુ:ખિતે કર કૃપારસવૃષ્ટિ !
ધાર સર્વ દેવમાં સમદષ્ટિ ! ”
For Private And Personal Use Only