Book Title: Jain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
સુવર્ણ મહોત્સવ અંક : ખિરિણી –
હસી રાજા મીઠું, વચન સુણતાં શાંત મુનિનું, છટ લાવી બોલ્યો, “નવ સમજતે લેશ જરી હું; વેદ શાને વાણી ? તમ જીવનમાં નાથ ન મળે, મને લાગે છે કે રજ કથનમાં સત્ય નવ છે ! ૧૧ કૃપા હું વાંછું છું, મુજ શરણ સ્વીકાર કરજે, પ્રભે ! આ ઈછા છે, તમ જીંવનનો નાથ કરજે, સુંવાળી આ કાયા, મૃદુ કુસુમના પુંજ સરખી, તપે તે જોવાલામાં, કમ સહી શકું દશ્ય નિરખી ?” ૧૨
મંદાક્રાન્તા
“ભોળા રાજા ! કથન સુણતાં ઉદ્દભવે હાસ્ય વૃત્તિ,
શું ઈચ્છે છે ? તર નિરખવા બીજની ના પ્રવૃત્તિ; જાણી લેજે, મુજ કથન આ, નાથ તારે જ ક્યાં છે? મારો સ્વામી કામ થઈ શકે જે અનાથી જ તું છે ? ૧૩ શાને ભાખે ? “મગધ સરખા દેશ મારે ઘરે છે, ઋદ્ધિ સિદ્ધિ સહિત સઘળા મુઝ પાયે પડે છે; આજ્ઞાધારી, રસ ભવનમાં રમ્ય રાણી બિરાજે,
સાચું કહું તો જગતભરમાં, નાથને નાથ જાણે.” ૧૪ રા લવિક્રીડિતા
“ કાદવથી ધવાય પાદ કર શું? ધળા બને કેયલા ? સંસારી સુખ પામશે દુઃખથકી ? સ્વામીત્વ સાચું નત્યાં; નાથાના વિચારભેદ સઘળા, એ કણ શોધી શકે ?
રાજ ! સાંભળ આજ કર્મ-કથની કેજે પછી વાતને. ૧૫ હરિગીત –
“કૌશાંબી નામે એક નગરી સ્વર્ગ સમ સહામણી.
સદ્ધિ અને સિદ્ધિ ભરી જાણે દિસે અમરાવતી; મુજ તાત ધનસંચય હતા તે નગરશેઠ પુરીતણા,
નિજ ધર્મ જીવન ગાળતા દુઃખ દીનનાં બહુ કાપતા. ૧૬ માલિની:
“વરસ વિપળ સરખાં, જાય છે સાહ્યબીનાં, પ્રિય જન બહુ ચાહે, માત ને તાત ભ્રાતા; પ્રણય–કલહ પાઠા, પત્ની પ્રીતે પઢાવે, અકથ વિભવ સુખડાં, દકિને નચાવે. ૧૭
For Private And Personal Use Only

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213